388001
અડાસમાં લૂંટની ઘટનાનું ભેદ ઉકેલવામાં મદદ કરનારનું સન્માન કરાયું
Anand, Gujarat:આણંદનાં અડાસ ગામે થોડા દિવસો પૂર્વે લુંટની ધટનામાં વાસદ પોલીસે ગણતરીનાં કલાકોમાં લુંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી,જેમાં પોલીસને મદદ કરનાર જાગૃત નાગરીક અને પોલીસ સહીત ચાર જણાને પોલીસ અધિક્ષક દ્વારા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
महेसाणा में 64 लाख की लूट का भेद खुला, 2 आरोपी गिरफ्तार
Mehsana, Gujarat:મહેસાણામાં ૬૪ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ૨ આરોપીઓ ઝડપાયા ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ગેસ્ટ હાઉસમાં બોલાવી આચરી હતી લૂંટ વસઇ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાધે ગેસ્ટહાઉસમાં બની હતી ઘટના લુંટારુઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ૬૪ લાખ રૂપિયાની કરી હતી લૂંટ એલસીબી અને એસઓજી પોલીસગણતરીના દિવસોમાં લૂંટારુોને દબોચી લીધા લૂંટમાં ગયેલ રોકડરૂ. ૨૪ લાખ અને સ્વિફ્ટ ડીઝાયર ગાડી પોલીસાએ કરી જપ્ત વડોદરા અને જોધપુરથી બે આરોપીઓ ભાવેશ વાળંદ અને વિશનસિંગ પકડાયા આરોપીઓનો તાર મલેશિયાથી ઓપરેટ થતા છેતરપિંડીના નેટવર્ક સાથે જોડાયેલો હોવાનો ખુલાસો0
0
Report
उमरठ विधानसभा उपचुनाव: शांतिपूर्ण मतदान, EVM सील, 54.43% मतदान, 4 मई को मतगणना
Anand, Gujarat:एंकर: उमरठ विधानसभा उपचुनाव में आज मतदान प्रक्रिया शांतिपूर्ण तरीके से पूरी हो गई है। और EVM मशीन सील कर दी गई हैं। जिन्हें अब स्ट्रांगरूम में पहुंचाने की तैयारी हो रही है। मतदान सुबह 7 बजे शुरू हुआ था। कुल 46 गांवों के 306 मतदान केंद्रों पर मतदान किया गया, जहां किसी भी अनिष्टकारी घटना के बिना मतदान सफलतापूर्वक पूर्ण हुआ और सभी मतदान केंद्रों पर EVM मशीन सील कर दी गई हैं और पुलिस बं़दोबस्त के साथ EVM मशीन स्ट्रांग रूम में पहुंचाई जाएगी, और आगामी 4 मई को मतगणना होगी। जिसमें उम्मीदवारों की भावी फे़सलाist अभी 54.43 प्रतिशत दर्ज है, और जो 55 से 56 प्रतिशत तक रहने की संभावना है0
0
Report
सूरत ब्रेक: भूपेंद्र पटेल का भव्य रोड शो पाटीदार गढ़ से शुरू
Surat, Gujarat:સુરત 브ેક પાટીઆદર ગઢ માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ નો ભવ્ય રોડ શો નાનાં વરાછા થી રોડ શો ની શરૂઆત પાટીદાર ગઢ ના તમામ ઉમેદવારો પણ રોડ શો માં જોડાયા ગત ટર્મ માં પાસ ના જોરે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતી લાવી હતી0
0
Report
Advertisement
अहमदाबाद के निकोल इलाके में 31 एक्टिवा चोरी: नया नकली एक्टिवा गैंग उजागर
Ahmedabad, Gujarat:નિકોલ વિસ્તારમાં આવેલા હોન્ડા કંપનીના ગોડાઉનમાં છેલ્લા ચાર મહિને લગભગ 31 થી વધુ activa અને અન્ય વાહનો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં બે હેલ્પર અને અન્ય એક વ્યક્તિ ગોડાઉન નજીકના શોરૂમમાંથી આ चोरीഎ અનાજમ આપી થતો હતો. આરોપી શાહિદ ઉર્ફે badda kalu અને સગીર તરીકે ઓળખાતા લોકો આ ચોરીને અલગ અલગ સમયગાળા મતો કરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું. આચાર્ય ગોડાઉનમાંથી કુલ 26 activa સહિત 25.45 લાખનો મુદ્દામાલ કબજે થયો હતો. પૂછપરછ બાદ જાણવા આવેલી વિગતો મુજબ આરોપીઓ ચોરી કરેલા activa ને 15 થી 20 હજાર રૂપિયામાં દિગુને હેન્ડતો અને 30 થી 35 હજાર રૂપિયામાં તેને વેચતા હતા. દિગુ રહેલ ગામડાઓમાં ખાસ કરીને સાણંદ, વિરમગામ, દેત્રોજ વિસ્તારોમાં ઓછા કિંમતે વેચતો હતો. પોલીસ આ ચોરી અમારી તપાસ ચાલુ રાખી રહી હતી. ઉદ્દેશ્ય એ હતું કે આ નવો નકોર એકટીવા ચોરીનો ભેદ ખુલવો અને સમુચિત કાર્યવાહી થઈ શકે.0
0
Report
राजकोट नगरपालिका चुनाव: कांग्रेस में गुटबंदी, वरिष्ठ नेता नो-एंट्री के कारण विवाद
Rajkot, Gujarat:એન્કર - રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સિનિયર નેતાને નો-એન્ટ્રી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે AICCના સેક્રેટરી અને ગુજરાત પ્રભારી મુકુંલ વાંસનીક રાજકોટ આવ્યા હતા ત્યારે કોંગ્રેસના OBC ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂત કાર્યાલય બહાર જ રહ્યા હતા. મહેશ રાજપૂત AICCના સેક્રેટરી મુકુંલ વાંસનીકને લઈને કારમાં આવ્યા હતા. કરવા દરમિયાન વિવાદ સર્જાતા મુકુંલ વાંસનીકને શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પોતાની કારમાં લઈને રવાના થયા હતા. મુકુનલ વાસનીકે કહ્યું, કોંગ્રેસમાં કોઈ જ જૂથવાદ નથી. દરેક વ્યક્તિને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હોય છે. મહેશ રાજપુતે કહ્યું, મારી જવાબદારી માત્ર મુકુંલ વાસનીકને લઈને આવવાની હતી, હું કોંગ્રેસનો સૈનિક છું મારી જવાબદારી હું નિભાવુ છું. કાર્યાલયમાં ન જવા મુદ્દે ગોળગોળ જવાબ આપ્યા હતા.0
0
Report
मोरबी के वावीड़ी गांव में रुपए लेनदेन पर झगड़ा; CCTV से गिरफ्तारी
Morbi, Gujarat: morbi के वावीड़ी गांव में बुधवार रात दुकान पर बैठे महिला व्यापारी से रुपए की लेनदेन को लेकर दो शख्स आए और बहस-झगड़ा किया, दुकान बंद करने की धमकी दी और गाली-गलौच की। उनके जाते समय एक स्कॉर्पियो कार को टक्कर मारी गई ताकि भीड़ लग जाये; घटना CCTV में कैद हो गई। पुलिस ने आरोपियों महेशभाई उर्फ़ लालाभाई आयदानभाई सावसेटा और जगदीशभाई उर्फ़ जागो सदाभाई सावसेटा के खिलाफ मामला दर्ज कर गिरफ्तार किया। इसके अलावा वावड़ी गांव के शॉपिंग सेंटर आदि जगहों पर भी रुपए के लेनदेन के कारण झगड़े और धमकियाँ जैसी घटनाएं सामने आ रही हैं, जिसे पुलिस ने क्रमशः संज्ञान में लिया है; अन्य घटनाक्रमों में भी ऐसे मामले बताये गये जिनमें निर्दोष नागरिकों को खतरा रहा है।0
0
Report
Advertisement
मोरबी होटल फाइनांस मामले में छह गिरफ्तार, अनिल कंडिया की हत्या की जांच तेज
Morbi, Gujarat:મોરબી જીલલના માળીયા (મી) હળવદ રોડ ઉપર હોટલે નાસ્તો કરવા માટે ગયેલા યુવાન ઉપર ફાયનાન્સ પેઢીના માણસોએ રૂપિયાની લેતી દેતી બાબતે છરી વડે હુમલો કર્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો. જેથી પોલીસ 6 શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમોરબીના હોયલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. જોકે માળીયા ગામ નજીક પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેલા અનિલ હરિલાલ કંડિયા (28) નામના યુવાન ગૌરક્ષક તરીકે પણ કામ કરેલ છે અને તે તેના ગૌરક્ષક મિત્રોની સાથે માળીયા હળવદ રોડ ઉપર અબોલજીવ ભરેલ વાહનની વોચ રાખીને બેઠો હતો તથા ધૈર્ય હોટેલ પાસે તમામ મિત્રો નાસ્તો કરવા ગયા હતા ત્યારે ઇકો ગાડીમાં આવેલા 5 શખ્સોએ તેને છરી વડે હુમલો કરીને મોતને પાળાઢ્યા હતા. આ બનાવ અંગે મૃતક યુવાનના મોરબીમાં રહેતા મિત્ર વિવેક વિનોદભાઈ પટેલે હોથલ ફાયનાન્સ વાળા શિવમ ઉર્ફે શિવમભાઈ ભગવાનજીભાઈ ભુJhમ્બરીયા સહિત રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી, પુથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ, કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા રહે. બધા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.bite 1: જે.એમ.આલ, ડીવાયએસપી, મોરબી (કોની હત્યા કરવામાં આવેલી) આ બનાવમાં જેની હત્યા કરવામાં આવી તે અનિલ સહિતના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે માળિયા ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપરથી પાડા ભરેલ આઈસર પસાર થવાનું છે તેથી તેઓ ત્યાં વોચ રાખીને બેઠા હતા અને ધૈર્ય હોટેલે તમામ મિત્રો નાસ્તો કરવા ગયા હતા ત્યારે ઈકો ગાડીમાં રમેશ રબારી, કિશન ચોકરાણા, પૃથ્વીરાજસિંહ ઝાલા, હરિઆભાઈ ઉલવા અને ગુ્લામ હુશેન પોષણ પઠાણ ત્યાં આવ્યા હતા અને તે બધાના હાથમાં છરી હતી ત્યારે અનિલ કંડિયાને આરોપીઓએ કહ્યું હતું કે, “અમને બધાને હોથલ ફાયનાન્સ વાળાએ શિવમ રબారీ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી” અને ત્યાર બાદ ઝઘડો કર્યો હતો અને અનિલભાઈને મારી કાઢવાના ઈરાદે છરીના ઘા કિશન ચૌહાણ અને રમેશ રબારીએ માર્યા હતા. ત્યાર બાદ અનિલને બચાવવા ફરિયાદી વચ્ચે પડતા તેને પૃથ્વીરાજસિંહે છરીનો ઘા માર્યો હતો અને બાદમાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જેથી ઇજા પામેલ અનિલ કંડિયાએ હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી પાસેથી રૂપિયા લીધેલ હતા જે બાબતે શિવમ રબારીએ કાવતરું કરીને તેની હત્યા કરાવી હતી.bite 2: જે.એમ.આલ, ડીવાયએસપી, મોરબી (શા માટે કરી હત્યા) હાલમાં માળીયા પોલીસએ હત્યાના ગુનામાં તાત્કાલિક આરોપીઓને પકડીને ગુનાના કામે વપરાયેલ ઇકો ગાડી નં. જીજે 36 બી 3749 ને કબજે કરેલ છે અને જે આરોપીઓ અનિલની હત્યાના ગુનામાં પકડવામાં આવેલ છે તેઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.0
0
Report
अहमदाबाद: 400 किलोग्राम डुप्लिकेट घी पकड़ा गया, मिलावटकारी कारोबार का खुलासा
Ahmedabad, Gujarat:અમદાવાદ રાજ્યમા ડુપ્લિકેટ ખાદ્યપદાર્ટોચી ઝડપાવાનો सिलસિલો યથાવત મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગે ૪૦૦ કિલો ડુપ્લિકેટ ઘી નો જથ્થો જપ્ત કર્યો નિકોલના ૧૧૩ નંબરના રોયલ બંગલો માંથી ઝડપાયો જથ્થો મંગલમૂર્તિ ગાયના ઘી ના નામે વેચાતું હતું બજારમાં વેજીટેબલ ફેટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી વેચાતું હતું ભેળસેળિયું ઘી કોઈપણ પ્રકારના લાયસન્સ કે નોંધણી વગર ચાલતો હતો ધંધો પેક ડબ્બા પર વપરાશની મુદત પણ વીતી ગયેલી જણાઈ આવી amc ફૂડ વિભાગે સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી0
0
Report
वॉर्ड 3 में भाजपा-कांग्रेस के बीच टकराव: 300 करोड़ के विकास के दावे
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી છે. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીને મેદાને ઉતાર્યા છે. હવે ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં 3માં પાંચ વર્ષે 300 કરોડથી વધુના વિકાસના કામો કર્યા છે. હજુ પણ ચૂંટણી જીત્યા બાદ મહિલાઓ માટે અલગ સ્વિમિંગพูล, સ્પોટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. ચૂંટણી પ્રચારમાં મતદારોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જયારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ પ્રજાની વચ્ચે જવાના પ્રયાસો કરે છે. છેલ્લા બે-ત્રણ મહિનાાથી કોંગ્રેસ વોર્ડમાં પ્રચારમાં કરવા લાગી છે. પરંતુ અમે 300 કરોડ થી વધુના કામ કર્યા હોય અને 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યા હોય તો લોકો અમને જ પસંદ કરે તે સ્વાભാവિક છે.0
0
Report
Advertisement
राजकोट चुनाव: QR कोड से घर बैठे मिलेगा मतदान केंद्र और मतदाता विवरण
Rajkot, Gujarat: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં મતદારોને મતદાન મથક શોધવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ખાસ ટેકનોલોજી આધારિત સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશે આજે પત્રકાર પરિષદમાં બે ખાસ QR કોડ લોન્ચ કર્યા છે. જેના માધ્યમથી મતદારો ઘરે બેઠા જ પોતાના મોબાઈલ પર મતદાનને લગતી તમામ વિગતો મેળવી શકશે. કલેકટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં વધારો થયો છે. ૧૦૧૪ માંથી મનપામાં ૨૮૩ સંવેદનશીલ અને આ ૮ અતિ સંવેદનશીલ મતદાન મથક છે. રાજકોટ મનપામાં ૭૨ બેઠકો માટે ૧૦૧૪ મતદાન મથકો છે. મનપામાં આચારસંહિતા ભંગની ૯ ફરિયાદ નોંધાઈ છે. વધતી ગરમીને લઈને શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણી ફરજમાં રહેલ તમામ સ્ટાફની ટ્રેનિંગ pradરીયા પૂર્ણ કરી દેવામાં આવી છે. મનપાનું મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થશે અને સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે.0
0
Report
उमरથ विधानसभा उपचुनाव में परिवर्तन के संकेत, जयंत पटेल ने किया मतदान
Anand, Gujarat:ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદારોમાં ઉત્સાહ વચ્ચે રાજકીય દિગ્ગજો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉમરેઠ બેઠક ઉપર ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના જયંત પટેલે ચિખોધરા ગામે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે આ ચૂંટણીમાં પરિવર્તન થવાના સંકેત આપતા નિવેદન આપ્યું છે, જેને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. બ્રેકીંગ સ્ક્રોલ: ▪️ ઉમરેઠ પેટા ચૂંટણી માટે મતદાન શરૂ ▪️ એનસીપિના જયંત પટેલે ચિખોદરા ખાતે મતદાન કર્યું ▪️ મતદાન બાદ “પરિવર્તન”ના સંકેત આપ્યા ▪️ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો આણંદ0
0
Report
कांग्रेस उम्मीदवार भृगुराजसिंह चौहान ने अपने गांव में सामान्य मतदाता की तरह किया मतदान
Anand, Gujarat:ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણએ પોતાના ગામ અહીમાં ખાતે સામાન્ય મતદારની જેમ જ લાઇનમાં ઉભા રહ્યા મતદાન કર્યું હતું અહિમા સ્થિત મહાદેવ મંદિરમાં પૂજા કર્યા બાદ ભૃગુરાજસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે મતદાન માથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું, મતદાન બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો0
0
Report
Advertisement
सूरत नगर निगम चुनाव में भाजपा के मजबूत अटूट दावे, मंडाविया ने जताया भरोसा
Surat, Gujarat:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાએ સુરતના ઉદ્યોગકારો સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન તેણે સુરત મહાનગરપાલિકા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપના ભव्य વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મનસુખ માંડવીયાાએ જણાવ્યું હતું કે ઘણાં દિવસથી સુરતમાં પ્રચાર દરમિયાન જનતાનો ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું કે: 26 એપ્રીલે મતદાન: સુરત મહાનગરપાલિકા માટે આગામી 26 એપ્રીલે મતદાન થવાનું છે. modi અને bhupe nter પટેલની ડબલ એન્જિન સરકાર જનતાની સુખાકારી માટે કટિબદ્ધ છે. સુરતના યુવાનો સ્ટાર્ટઅપ અને આંત્રપ્રિન્યોરશિપ દ્વારા રોજગારી ઊભી કરી રહ્યા છે અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ રહ્યા हैं. ભારતના આધારે PMIના ગીતનું ઊંધાણ, etc.0
0
Report
सूरत के अस्पताल गर्मी से निपटने के लिए पूरी तरह तैयार: 12-3 बजे गो Zoन घोषित
Surat, Gujarat:સુરત દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને ગરમીના કારણે સર્જાતી કટોકટીને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે બીમાર પડતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો અલાયેદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની તમામ ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ છે. દર્દીઓને હાલાકી ન પડે તે માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ એર-કુલર લગાવવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે: બપોરે 12 થી 3 વાગ્યા સુધી ગરમીના કારણે બહાર ન никળવાનું અનુલોભિત advisories જાહેર કરવામાં આવ્યા છે. ડૉ કેતન નায়ক (સિવિલ હોસ્પિટલમાં RMO) સતત જરૂરી સાવચેતી રાખી રહ્યા છે. નાગરિકોને વિનંતી છે કે બહાર ન નીકળતા રહơi, તો માથા પર ટોપી, છત્રીનો ઉપયોગ કરવો અને પાણીની બોટલ અચૂક રાખવી. ડિહાઈડ્રેશનથી બચવા માટે સતત પાણી, છાસ અને લીંબુ શરબત પીતા રહેવું જરૂરી છે. સુરત સિવિલ હોસ્પિટલ કોઈપણ ઈમરજન્સી કેસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. નાગરિકોને ગભરાવાની બદલે સાવચેતી રાખવા અને તડકાથી બચવા અપીલ કરવામાં આવી છે.0
0
Report
सूरत के उद्योगों में गैस कमी से मजदूर पलायन, रेलवे ने खास ट्रेनों से लौटने की व्यवस्था की
Surat, Gujarat:સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી ખાતે શ્રમિકોની સ્થિતિ વધુ કાંકાવાળાની બની છે. ઉધના રેલવે સ્ટેશન પર ઉધના દિવસોથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા માંગતા મુસાફરોનો ભારે ઝોખમ જોવા મળે છે. આ ભીડના પછાડે માત્ર વેકેશન જ નહીં પણ સુરતના ઉદ્યોગોમાં મંદી અને મોંઘવારી મુખ્ય કારણો સામે આવતા જણાય છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ખાડી યુદ્ધને કારણે સુરતના ઉદ્યોગો પર સીધી અસર પડી છે. યુદ્ધના કારણે ગેસ પુરવઠામાં સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે કારખાનાં ઓછા દિવસ કામ કરતા બતાવવામાં આવ્યા હતા. ઘરોમાં વપરાતો ગેસ આ વખતે કાયદેસર રીતે ખાનગી રીતે ₹500 થી ₹700 પ્રતિ કિલોના ભાવે વેચાઈવાની ચર્ચા ચાલી રહી છે. કામના કલાકો ઘટી રહ્યા છે અને જરૂરી પગાર મળતી નથી જોવાઈ રહી. પ્રવાસવાદી પરિવારો ઘર ભેગા થવું નથી કારણ કે ઉધના સ્ટેશન પર લાંબી કતારા જોવા મળી રહી છે અને જનરલ ડબ્બા ટ્રેક્સ હાઉસફુલ હોવા કારણે સીટ મળતી નથી. રેલવે તંત્ર અને પોલીસ સ્થિતિ કાબૂમાં લાવવા માટે સક્રિય છે અને યુપી અને બિહાર માટે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સુરતમાં રોજગારી માટે આવ્યા હજારો સભ્યો GASની અછત અને મોંઘવારીને કારણે વતન પરત ફરવા મજબૂર થયા છે, જે ઉદ્યોગ જગત માટે ચિંતાનો વિષય છે.0
0
Report
Advertisement
