Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી

Aug 26, 2024 17:57:03
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Dec 01, 2025 04:00:38
Ahmedabad, Gujarat:અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા પરથી એક વૃદ્ધે કૂદી આપઘાત કરવાની ઘટના સામે આવી છે. ચાંદખેડામાં વેલજીભાઈના કૂવા પાસે રહેતા સુરેશભાઈ વચ્ચે તેમના દીકરા અને પત્ની સાથેPILE પારિવારિક કંકાસમાં બોલાચાલી થઈ હતી. જે બાબતે મૃતક સુરેશભાઇના પુત્રએ કંટ્રોલરૂમને જાણ કરતા એમના ઘરે પોલીસ પહોંચી હતી. જે બાદ આખો મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશનને પહોંચ્યો. આપઘાત કરનાર સુરેશભાઈ, તેઓના પત્ની અને તેમનો પુત્ર પિયુષ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરિવારનું નિવેદન લેવાનું ચાલુ રહ્યું હતું એ દરમ્યાન મૃત્યુઆરોપી સુરેશભાઈએ પોલીસ સ્ટેશનમાં જ કુકર વડે પોતાના પર હુમલો કરી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે હાજર પોલીસકર્મીઓએ કુકર છીનવી લીધું લઈને વૃદ્ધને ઈજા કરતા રોક્યા હતા.. પોલીસએ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની વિનંતી કરી હતી પરંતુ मृतક સુરેશભાઈએ એ વાતનો અસ્વીકાર કર્યો હતો અને પુત્રની નિવેદન લખવાની પ્રક્રિયા પૂર્ણ થતા બાદ હાજર પોલીસ કર્મી પોતાના અન્ય કામમાં લાગી ગયા હતા ત્યારે સુરેશભાઈ લોબીમાં ફરવા લાગ્યા અને તક મળતા પોલીસ સ્ટેશનના ટેરેસ પર ગઈ નીચે કૂધી ગયાં હતા. આ મામલે તાત્કાલિક 108ને બોલાવીને મૃતકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જો કે સારવાર દરમિયાન જ તેમનું મોત થઈ જતા આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે બદલોનો ગુનો નોંધ્યો છે. ચાંદખેડા પોલીસે તપાસ કરતા હકીકત સામે આવી છે કે લોકવ્યક્તિ અવારનવાર પરિવારજનોને આપઘાત કરવા માટેની ચીમકી આપતા હતા. ગયા મહિને પરિવાર સાથે તેઓ રાજસ્થાન પ્રવાસ ગયા હતા એ દરમિયાન પણ તેમણે ચાલુ ટ્રેનમાંથી આપઘાત કરવાની ચીમકી આપવી હતી. આ મૃતક છેલ્લા આઠ મહિનાથી પોતાને માતાજીની ભુવા ગણાવતા હતા.
0
comment0
Report
ADAbhijeet Dave
Dec 01, 2025 02:33:13
Ajmer, Rajasthan:पीसांगन में हिमालयन ग्रिफॉन गिद्ध का रेस्क्यू, संकटग्रस्त प्रजाति का यह गिद्ध 10 दिन से भटक रहा था पीसांगन में. अजमेर जिले के पीसांगन क्षेत्र में पिछले 10 दिनों से भटक रहे एक हिमालयन ग्रिफॉन वल्चर (गिद्ध) का रेस्क्यू किया गया है। यह विशालकाय गिद्ध हिमालयी क्षेत्र से भटककर यहां पहुंचा था। हिमालयन ग्रिफॉन गिद्ध (Gyps himalayensis) हिमालय क्षेत्र में पाया जाने वाला एक विशालकाय पक्षी है और एशिया के सबसे बड़े गिद्धों में से एक है। यह अपनी भारी शारीरिक बनावट, शक्तिशाली चोंच और विशाल पंखों के लिए जाना जाता है। इस प्रजाति को IUCN की लाल सूची में 'संकटग्रस्त' के रूप में सूचीबद्ध किया गया है। भारत सरकार भी इसके संरक्षण के लिए 'गिद्ध कार्य योजना 2020-25' जैसे प्रयास कर रही है। पीसांगन पहुंचा गिद्ध भी इसी संरक्षित प्रजाति का एक सदस्य बताया जा रहा है। पीसांगन निवासी समाजसेवी मनोज सेन और सुरेंद्र कुमार सेन ने इस भटकते गिद्ध को मकान की छत पर बैठा देखकर वन विभाग जयपुर की टीम से संपर्क किया। उनकी सूचना पर उपवन संरक्षक अजमेर ने एक टीम का गठन किया। गठित टीम में पुष्कर रेंज से रेंजर मानसिंह राठौड़, कोबरा टीम राजस्थान के संस्थापक सुखदेव भट्ट, पीसांगन क्षेत्र से सर्पमित्र हर्षित जागृत, मनीष कुमावत, ग्रामीण आसिफ खान, निर्मल जागृत और राजेंद्र सेन शामिल थे। टीम ने अथक प्रयासों के बाद गिद्ध को पीसांगन में एक छत पर बैठे हुए पाया और उसे सफलतापूर्वक रेस्क्यू कर लिया। क्षेत्रीय वन अधिकारी, पुष्कर ने बताया कि यह गिद्ध हिमालय से सफर करते हुए अजमेर जिले की पुष्कर रेंज के पीसांगन क्षेत्र में पहुंच गया था。
173
comment0
Report
LJLakhani Jaydeep
Nov 30, 2025 18:30:54
Dwarka, Gujarat:वीओ 01 :- देवभूमि द्वारका जिले में स्थित प्रसिद्ध तीर्थस्थल द्वारका नगरी का सांस्कृतिक और ऐतिहासिक महत्व रहा है, और भगवान श्री कृष्ण की पौराणिक द्वारिका नगरी के बारे में हर कोई जानने के लिए उत्सुक रहता है। आर्कियोलॉजी सर्वे ऑफ इंडिया द्वारा समय-समय पर द्वारका की धरती पर और समुद्र के भीतर जाकर पौराणिक द्वारिका नगरी का सर्वेक्षण कार्य किया जाता रहा है। आज एक बार फिर, आर्कियोलॉजी सर्वे ऑफ इंडिया द्वारा द्वारका में जगत मंदिर और गोमती नदी के बीच स्थित एक पौराणिक मंदिर के नीचे खुदाई करके पौराणिक अवशेषों का अध्ययन करने का कार्य शुरू किया गया है। इसके लिए, दिल्ली से आर्कियोलॉजी सर्वे ऑफ इंडिया के एडीजी आलोक त्रिपाठी के अनुसार, भारत के विभिन्न क्षेत्रों से पुरातत्व विशेषज्ञों की टीम उपस्थित है और आवश्यकता पड़ने पर और भी पुरातत्व विभाग के जानकार लोग स्थल पर आकर पौराणिक द्वारिका के अवशेषों का अध्ययन करेंगे।
162
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 30, 2025 17:16:04
Sadhara, Gujarat:કચ્છના કુડાના રણમાં લાખો સુરખાબનું અવતરણ,-amaraપરના નયનરમ્ય નજારો સર્જાયો ડ્રોન વિડિઓ આવ્યો સામે-રાં લાખે જીા જોના તરીકે ઉપનામ પામેલા સુરખાબ પક્ષીઓ કચ્છના રણ પ્રદેશમાં શિયાળો માણતા હોય છે. ખાસ કરીને લગભગ એક લાખથી પણ વધુની સંખ્યામાં રૂપકડા ફ્લેમિંગો રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં શોભાયમાન બન્યા છે. ખડીરના અમરાપરથી લોદ્રાણી તરફ જતા સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ વચ્ચે હાલ સુરખાબનો જમાવડો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં આ સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે. ખડીરથી સાતલપુર તરફના બીજા રણ ટુ હેવન જેવા मार्ग નજીકના રણ વિસ્તારમાં હાલ સુરખաբ વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભૂમિ ઉપર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાઈ જતા સુરખાબ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભી રહ્યા છે. આશરે સાડા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી આ સ્થળે જોવા મળી રહી છે. નયનરમ્ય નજારો માણવા અહિંથી પસાર થતા લોકો ઘડીભર માટે રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાં એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરી અભૂતપૂર્વ પ્રમાણમાં વધી રહી હોવાનું નોંધાયું છે. આ અંગે પૂર્વ કચ્છ વન વિભાગનાં મુખ્ય અધિકારી આયુષ વર્માે જણાવ્યું હતું કે કચ્છના નાના અને મોટા રણ નો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિનગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમની જરૂરી જનસંખ્યા પ્રકાર સામાન્ય રીતે વૃદ્ધિ નોંધાઈ રહી છે, આ માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વે જે આપણા માઈગ્રેટિવ બર્ડ માટે પેસેજ રૂટ હોય તેમનું રોકાણ સ્થાન છે. કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનુ રણ પણ વન વિભાગના સેંચ્યુરી વિસ્તારમાં આવતો હોય તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સુરખાબ પક્ષીઓનામોટા પ્રજનન માટે રણ માં ખાસ સી આકારમાં ડેઝર્ટ પોઇન્ટ અને લીનીયર પ્લેટફોર્મ ઉભા કરવામાં આવ્યા છે, જે માટીના પાળા હોય. વન વિભાગ દ્વારા આવા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. બન્ને સુરખાબ પક્ષીઓ પ્રજનન ક્રિયા કચ્છના રણમાં કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તાર માર્ગો સમાવેશિત છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મ ના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે. જેમાં સુરખાબના પક્ષીઓના ઈંડાઓ સલામત રહે છે. નવા પક્ષીઓની જન્મની પ્રક્રિયા વધી છે. આ વિસ્તારે આજે પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા આંકડો গত વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. જે આ વર્ષમાં પણ નોંધાય તેવી પુરી સંભાવના છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવતી રહે તો આ વિસ્તારના વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવતું રહેશે. સુરખાબ, જેને બ્રાહ્મણી અથવા ભગવી બતક પણ કહે છે, શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે. એનાટિડે કુટુંબમાં આવતું આ પક્ષી 58–70 સેમી લંબાઈ અને 110–135 સેમી પાંખવિસ્તાર ધરાવે છે. તેના પીંછા ભગવા રંગના હોય છે જ્યારે માથું આછું સફેદી ધારાવાળા ભગવા રંગનું હોય છે. પૂંછડી અને પાંખોના ઉડતા પીંછા કાળા અને પાંખના આવરણ સફેદ હોય છે. આ પક્ષી તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે. નર–imatorા લાંબા સમયમાં જોડે રહે છે. માલો સામાન્ય રીતે પાણીથી દૂર ગુફામાં, વૃક્ષનાં ખાડામાં કે ખડકની તિરાડમાં બને છે. એક દિવસે સરેરાશ 8 ઈંડા મૂકે માદા તેને આઠ અઠવાડિયા ઉછેરે છે. બચ્ચાઓ જન્મ પછી લગભગ આઠ અઠવાડિયામાં સ્વતંત્ર બની જાય છે. મધ્ય અને પૂર્વ આફીમાં તેની વસ્તી સ્થિર કે વધતી જઈ રહી છે જ્યારે યુરોપમાં ઘટાડો જોવા મળે છે. વિશાળ વ્યાપ અને સારી સંખ્યાથી IUCN દ્વારા તેનું સંરક્ષણ સ્તર “Least Concern” નક્કી થયું છે.
165
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 30, 2025 15:45:20
Surat, Gujarat:ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આજે સુરતમાં અનોખી રીતે કાર્યકર્તાઓ સાથે મુલાકાતકરી. તેઓએ મજુરા વિધાનસભા વિસ્તારમાં એક ચાની દુકાન પર રોડ બહાર સામાન્ય વ્યક્તિની જેમ બેસીને કાર્યકર્તાઓ સાથે 'ચાય પે ચર્ચા' કરી. જેના કારણે સ્થાનિકો અને કાર્યકર્તાઓમાં ખુશીની ભાવના જોવા મળી. વીઓ:1 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાની ચુસ્કી લેતા લેતા કાર્યકર્તાઓના હાલ-ચાલ પૂછ્યા હતા. તેમણે પાર્ટી અને જનતાની સેવાની કામગીરીમાં જોડાયેલા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ તકે કાર્યકર્તાઓએ પણ ઉમળકાભેર તેમની સાથે વાતચીત કરી હતી. વીઓ:2 સંઘવીએ કાર્યકર્તાઓ, જેઓ હાલમાં BLO (બૂથ LEVEL ઓફિસર) સાથે ઊભા રહીને કામ કરી રહ્યા છે, તેમની સાથે વિશેષ વાતચીત કરી હતી. તેમણે તમામ વોર્ડમાં ચાલી રહેલી BLOની કામગીરી વિશે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચન કર્યું હતું કે, "વોર્ડમાં કોઈ પણ સમસ્યા હોય, તો જરૂરીથી જણાવજો," તેથી તાત્કાલિક તેનો નિરાકરણ લાવી શકાય. વીઓ:3 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર સામાન્ય વ્યક્તિની જેમ ચાની દુકાન પર બેસીને કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો. નેતા અને કાર્યકર્તા વચ્ચેના આ સરળ અને સીધા સંવાદથી સ્થાનિક લોકોમાં સંતોષની અને ખુશીની લાગણી જોવા મળી હતી. આ પહેલથી કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધ્યો છે. પ્રશાંત ઢીવરે -સુરત
168
comment0
Report
AKArpan Kaydawala
Nov 30, 2025 15:00:12
394
comment0
Report
DRDarshal Raval
Nov 30, 2025 12:31:25
146
comment0
Report
DRDarshal Raval
Nov 30, 2025 12:16:28
114
comment0
Report
DRDarshal Raval
Nov 30, 2025 11:21:15
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત આજે ਮਨ કી બાત નો 128મો એપિસોડ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાત્રજ ખાતે મન કી બાત કાર્યક્રમમાં પહોંચ્યા ખાત્રજ ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમનું કરાયું આયોજન મંદિરમાં દર્શન કરી બાદમાં કાર્યક્રમમાં આપી હાજરી કાર્યક્રમમાં મોટી સંખ્યાના કાર્યકરો અને ಗ್ರಾಮજનો જોડાયા મન કી બાત કાર્યક્રમ બાદ શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ સાથે પ્રમુખ નો સંવાદ કાર્યક્રમ 84 શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ સાથે પ્રદેશ પ્રમુખનો સંવાદ સંવાદમાં sir ની કામગીરી સહિત વિવિધ મુદ્દે થશે ચર્ચા અને સૂચન આવકારનો પ્રસંગ મહેમદાબાદ ખાત્રજ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીश વિશ્વકર્માએ આપી હાજરી મન કી બાત કાર્યક્રમ બાદ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંવાદ કાર્યક્રમમાં પણ આપી હાજરી ખાત્રજમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમ શક્તિ કેન્દ્ર ઇન્કાર્જ સંવાદ કાર્યક્રમ માં મહેમદાબાદના સંગઠન સાથે સંકળાયેલા કાર્યકરો સાથે સંવાદ કર્યો સંવાદમાં પ્રદેશ પ્રમુખે સંગઠન સભ્યોના લીધા ક્લાસ એસઆઇઆર ની પ્રક્રિયા શા માટે થઈ રહી છે તે બાબતની સમજણ સંગઠનના સભ્યોને આપવામાં આવી ભારતીય જનતા પાર્ટીના વોટ ન કપાય તે માટે પાર્ટી અને પ્રદેશ પ્રમુખ જાતે મેદાન પર ઉતર્યા પહેલી વાર નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેમદાબાદ ખાતે શક્તિકેન્દ્ર સંવાદ કાર્યક્રમમાં પહોંચ્યા અને ચિંતા વ્યક્ત કરી તમામ કાર્યકર્તાઓ એસઆઇઆર ની પ્રક્રિયા સમજે અને આવનાર દિવસમાં જાહેર થનાર 2025 ડ્રાફ્ટ મતદારી યાદી જુની યાદી સાથે કન્ફર્મ કરે તેવું કર્યું સૂચન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંગઠન સભ્યોને બે દિવસની આપી ટાઇમ લાઇન શક્તિ કેન્દ્ર ઇഞ്ചાર્જ, બી.એલ.એ ને પોતાના બૂથમાં ઘરે ઘરે જઈને ફોર્મ કન્ફર્મ કરવા ટાઈમ લાઇન આપી અવસાન પામેલા લોકો, લગ્ન કરીને ગયેલી દીકરીઓ, સ્થળાંતર થયેલા લોકો, વિદેશમાં વસતા નાગરિકો ના ફોર્મમાં એ ટીક मार्क કરવા જણાવ્યું આ પ્રકારની પ્રક્રિયાથી ખોટા ફોર્મ ભરાતા અટਕશે તેમજ ખોટા મતદારો પણ અટકશે તેવું પ્રદેશ પ્રમુખનું રહ્યું સૂચન અગાઉ ની ચૂંટણીઓમાં અવસાન પામેલા લોકોના નામના ફોર્મ ભરાયા હોવાની માહિતી મળતા તેમજ જન્મના ખોટા દાખલા બનતા હોવાની માહિતી મળતા એ ખોટા મતદારો હટે તેની આ પ્રક્રિયા હોવાનું પ્રદેશ પ્રમુખે સંગઠન સભ્યોને કહ્યું ખોટા મતદારો દૂર થાય સાચા મતદારો મતદાન કરી શકે અને સચોટ મતદાર યાદી બને તે માટેનો પ્રયાસ ઇલેક્શન કમિશન દ્વારા SIR ની લંબાવેલ 4 ડિસેમ્બરના બદલે 11 ડિસેમ્બર કરેલ તારીખથી સમય મળશે તેવું દેવુસિંહ ચૌહાણ નું નિવેદન
140
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 30, 2025 11:05:48
Surat, Gujarat:બારડોલી તાલુકાના ધામરોટ ગામમાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં રમી રહેલા 13 વર્ષીય બાળકનું કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે. આ ઘટનાાથી ધામરોટ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૂળ રહેવાસી 13 વર્ષીય માનવ ભરતભાઈ રાઠોડ લગભગ એક અઠવાડિયા પહેલા પોતાના ઘરમાં રમતા હતાં. રમત દરમિયાન અચાનક બાળકને ઘરમાં કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે બાળકના બંને હાથ ગંભીર સર્જાયેલા દાઝી ગયા હતા. અકસ્માતની જાણ થતા પરિવારના લોકો દોડી આવ્યા અને ગંભીર રીતે દાઝી ગયેલા બાળકને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન, ગરમ આંસુ ડૂબેલા કલપે બે હાથ કાપવાની જરૂર પડી હતી. લાંબી અને ટૂંકી સારવાર બાદ પણ બાળકને બચાવી શકાયો ન હતો. આજે સિવિલ હોસ્પિટલમાં માનવનું કરૂણ મોત નિપજ્યું હતું. સ્થિતિ ગમગીરસોંટાએ, માતા-પિતા અને ધામરોટ ગામમાં આ આકસ્મિક અને કરૂણ નિધનના કારણે શોકમાં ગરવાઈ ગયા હતા. આ સમગ્ર મામલે બારડોલી પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
171
comment0
Report
URUday Ranjan
Nov 30, 2025 11:05:32
Ahmedabad, Gujarat:અમદાવાદ ના રામોલ પોલીસે એક એવા વિકૃત સ્કૂલ વર્ધી રિક્ષા ચાલક ની ધરપકડ કરી છે જે બાળક અને બાળકીઓ પાસે ગેમ રમાડવા ના બહાને પોતાના ગુપ્તાંગ ને ઉત્તેજિત કરાતો હતો .... આ રampa પત્રો મુજબ પોકસો આંકળ છે. આ શખ્સ રાજકુમાર અભિમન્યુ રાજપૂત ઉર્ફે રાજુભાઈ ની ધરપકડ કરાઇ છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 12 વર્ષ થી નાની ઉમર નો બાળક અને બાળકી ને સ્કૂલથી લઇ જવા અને પરત ઘરે મૂકવા સમયે તેમના ગુપ્તાંગ ને ઉત્તેજિત કરતો હતો. બાળકો ને આવું વિકૃત રમત રમાડતો હતો જેમ કે રૂમાલ રાખવું અસ્તાંત કરીને ગુપ્તાંગ ચીઝ કરવી, ખોળો બનાવવો, બાળકો ના હાથને અડતા અને ફોટો/ વીડિયોઝ દેખાડતો હતો, અને ચોકલેટ આપવા અંગે લલચાવવામાં આવતો હતો. આરોપી જોડે વિડિયોમાં જેવું કરવો మీడియాలో વધારે બનાવતો હતો. આ બનાવે 6 વર્ષીય બે સગીર બહેનીઓ મા મોબાઈલ પર વાત કરવી કે તેમને રમવા લ/el આવતું નથી. Mom હવં nodra પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ધરપકડ કરી કે કાણું પડેલા રૂમાલ અને રિક્ષા કબ્જે કરાયા છે અને 7 બાળકોના નિવેદન નોંધાયા છે. આરોપીની કાળી કરતૂત આથી બહાર આવી છે અને વધુ બાળકોના નિવેદન નોંધવાની તજવીજ ચાલી રહી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
154
comment0
Report
BPBurhan pathan
Nov 30, 2025 11:04:50
Anand, Gujarat:આણંદના ગંભીરા પાસે બ્રિજના તૂટી પડેલા ભાગમાં સ્ટીલ બ્રિજ બનશે ગંભીરા બ્રિજને વૈકલ્પિક માર્ગ તરીકે બનાવવામાં આવશે ગંભીરા જૂના બ્રિજ પરથી રાહદારીઓ અને ટુ વ્હીલરો પસાર થઈ શકશે. 9.12ં કરોડના ખર્ચે સ્ટીલ બ્રિજ બનાવવા આવશે બ્રિજના અન્ય ગાળાનું સમારકામ કરવામાં આવશે વી ઓ.જુલાઇ માસમાં નદી ઉપર આવેલ ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયો હતો.જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી. આ ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનવવાની કામગીરી ૨૨% કામગીરી પૂર્ણ થઈ છે. વી.ની નવીન પુલ નિર્માણના સમયગાળા દરમ્યાન પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં પ્રજાજનોની મુસાફરીમાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વાહન વ્યવહાર પુન:સ્થપિત રજૂઆત કરવામાં આવી હતી. વીઓ.કેબીનેટ મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ રજુઆત અન્વય રૂ.૯.૧૨ કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામગીરી હાથ ધરવા માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવતા આ બ્રીજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
201
comment0
Report
BPBurhan pathan
Nov 30, 2025 11:04:34
Anand, Gujarat:આણંદ વડોદરા ટ્રેન પુનઃ દોડતી હશે. કોરોનાના કાળમાં બંધ થયેલી ટ્રેન પાંડ વર્ષ બાદ પુનઃ દોડશે. કઠાણા વડોદરા ટ્રેન દોડાવી ટેસ્ટિંગ કરાયું. આવતી 7 સપ્ટેમ્બરથી કઠાણા વડોદરા ટ્રેન શરૂ થશે. આંકલાવ બોરસદ તાલુકાના 25 ગામની જનતાને લાભ થશે. આણંદ જિલ્લામાં બોરસદના કઠાણાથી વડોદરા ટ્રેનને કોરોનાકાળમાં બંધ કરી દેવાયા બાદ છેલ્લાં પાંચ વર્ષથી પુનઃ શરૂ નહીં થતા આંકલાવ બોરસદ તાલુકાના 25 કરતાં વધુ ગામના લોકોને વડોદરા નંદેસરીમાં નોકરીધંધા કરવા જવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ આગામી 7 ડિસેમ્બરના રોજ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસذાન કરાવી પ્રારંભ કરાવવામાં આવશે.
220
comment0
Report
Advertisement
Back to top