Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી

Aug 26, 2024 17:57:03
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Mar 05, 2026 11:19:59
Surat, Gujarat:સુરત ગ્રામ્ય LCB પોલીસને મોટી સફળતા મળતી હતી: ૧૦૦થી વધુ ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય સુપરચોર ઝડપાયો; પલ્સર પર રેકી કરીને હેલ્મેટ પહેરીને શિકાર કરતો; ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણામાં આતંક મચાવ્યો હતો. બારડોલી, માંડવી અને ઓલપાડ સહિતના ૨૪ ગુનાઓનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૧૫,૫૫,૬૪૦ રોકડ તથા દાગીનાં કબજે કર્યા. તપાસમાં સીસીટીવFootageમાં એક ઇમો સામે આવ્યો, જે પલ્સર મોટરસાયકલ પર સવાર થઈને તાળાબંદ કટાક્ષ કરી રહ્યો હતો. આ ગુનાઓની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્રના નંદુરબારના prisãoી જીમી ઉર્ફે દીપક શર્મા તરીકે ઓળખાયો. મુંબઈના કેસો અને ગોવામાંના કેસિનોમાં જુગારમાં ઉપયોગ કરવામાં આવતા પાત્રોના અંશો બહાર આવ્યા.
0
comment0
Report
DPDhaval Parekh
Mar 05, 2026 10:48:38
Navsari, Gujarat:એgpૃત બાય : ડે પ્લાન સ્લગ : NVS BLOOD STORAGE દ્વારા નોંધ : વિઝ્યુઅલ અને બાઈક FTP માં 03 માર્ચના ફોલ્ડરમાં આજના 05 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...ankenર : વાંસદાના આદિવાસીઓએ વર્ષોથી હેલ્થ ઈમરજન્સીમાં લોહી મેળવવા માટે 60 કિલોમીટર દૂર ધક્કો ખાવો પડતો હતો. પરંતુ હવે વાંસદાની શ્રી હોસ્પિટલમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે બ્લડ સ્ટોરેજ સેન્ટર ખુલ્લુ મુકાતા સેંકડો દર્દીઓ સમય પર લોહી મળી રહેવાથી જીવનું જોખમ ઘટશે. જેની સાથે જો વાંસદા અંતર્ગત 4 જિલ્લા પંચાયત બેઠકો ઉપર 71 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરવામાં આવ્યા હતા. વિ/ઓ : નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાનો વાંસદા તાલુકો વર્ષોથી અનેક મહત્વની પાયાની સેવાઓથી વંચિત રહ્યો, દૂર આવેલા શહેરો ઉપર આધાર રાખે છે. જેમાં ранее વાંસદામાં હોસ્પિટલો ન હતી. હવે જયારે હોસ્પિટલો થઈ છે. એટલે ઈમરજન્સીમાં મહત્વનું ગણાય એવું લોહી મેળવવા માટે વાંસદા ના લોકોએ 60 કիլોમીટર દૂર નવસારી અને વલસાડ રક્તદાન કેન્દ્રો ઉપર આધાર રાખવો પડે છે. વાંસદાના આગળ આવેલા ડાંગ જિલ્લાના લોકો પણ બ્લડ બેન્ક ન હોવાને કારણે 100 થી 160 કિલોમીટર દૂર નવસારી અને વલસાડ ઉપર આધાર રાખે છે. જેના કારણે લોહી મેળવવા માટે 4 થી 12 કલાક જેટલો સમય વેડફાટો હતો જેને કારણે દર્દીને જીવનું જોખમ રહેતું હતું. ઘણીવાર સમયે લોહી ન મળતા દર્દીનો જીવ ગયો હોવાની પણ ફરિયાદો રહી છે. એક અનુમાન મુજબ વાંસદામાં જ મહિને 400 થી 450 યુનિટ લોહીની જરૂર પડે છે. લાંબા સમયથી વાંસદામાં બ્લડ બેંક શરૂ કરવા માટે ડો. લોચન શાસ્ત્રી પ્રયાસરત છે. પરંતુ કોઈક કારણસ્ક બ્લડ બેંક બની શકી નથી. ત્યારે તેમણે પોતાની શ્રી હોસ્પિટલમાં જ વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી 80 યુનિટ રક્ત રહી શકે એવું બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કર્યું છે. જેનું લોકાર્પણ આજે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વાંસદામાં બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ થતા આ વિસ્તારના આદિવાસી દર્દીઓને જીવનું જોખમ મહદ અંશે ઘટશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆતો થકી વાંસદામાં નવી બ્લડ બેન્ક શરૂ થઈ શકે એવા પ્રયાસો કરવાની હાજરી આપી હતી. આદર્શ બાધિત દવલ પટેલે વાંસદા કૉંગ્રેસી ધારાસભ્ય પર કામો કરાવવાની ક્રેડિટ લેવા મુદ્દે નિંદવો કર્યો હતો અને 2017 માં પણ ભાજપનો ધારાસભ્ય રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. બાઈટ : ડો. લોચન શાસ્ત્રી, સંચાલક, બ્લડ સ્ટોરેજ સેન્ટર, વાંસદા વી/ઓ : એપ્રિલ કે મે મહિનામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની શક્યતા છે, ત્યારે નિવસારા વાંસદાના વાંસદા તાલુકા અંતર્ગત આવતી 4 જિલ્લા પંચાયત બેઠકોમાં ધરમપુરી ગામ નજીક કોષ ખાડી ઉપર 4 કરોડના ખર્ચે નિર્મિત મેજર પુલ તેમજ આંગણવાડી, ગ્રામ સેવા સદન, કોઝવે, લોઅર પુલ, રસ્તા સહિતના કુલ 71 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ વાંસદા ના કોંગ્રેસી ધારાસભ્ય પર કામો કરાવવાની ક્રેડિટ લેવા મુદ્દે વરસી પડ્યા હતા તેમણે ધારાસભ્ય અનંત પટેલને મૂંગેરી લાલ સંબોધી વર્ષો પહેલા કરેલી રજૂઆતો ને બતાવી પોતે કામ કરાવ્યા હોવાની ડંફાસ મારે છે ત્યારે પોતાના ઉનાઈ ગામમાં પાણીની ટાંકી તો બનાવી શકતો નથી ચોમાસામાં ભરાતું વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા થઈ શકી નથી અને ભાઈને ક્રેડિટ જોઈએ છે જયારે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ક્લીન સ્વીફ્ટ થશે એવું આશાવાદ વ્યક્ત કર્યો હતો.
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 05, 2026 10:48:17
Vapi, Gujarat:इज़राइल, अमेरिका और ईरान के बीच जंग की वजह से पूरे खाड़ी देशों में जंग जैसे हालात हैं। इस वजह से भारत से काम के लिए गए कई परिवार और लोग भी जंग जैसे हालात में फंस गए हैं। इस जंग का सीधा असर वलसाड ज़िले के उमरगाम के समुद्रतट पर बसे मरोली गांव के 25 से ज्यादा लोग मछली मारी के लिए ईरान गए हैं। इसका सीधा असर परिवारों पर पड़ रहा है। क्योंकि इस गांव के कई लोग मछुवारी का काम के लिए खाड़ी देशों के साथ ईरान भी गए हैं। लेकिन पिछले कुछ सालों से अमेरिका, इज़राइल और ईरान के बीच चल रही लड़ाई का असर पूरी दुनिया पर पड़ रहा है। इन देशों के साथ-साथ कई खाड़ी देशों में भी लड़ाई जैसा माहौल देखा जा रहा है। इस वजह से इसका सीधा असर भारत पर भी पड़ रहा है। मरोली के कुछ लोग अभी लड़ाई वाले देशों में ऐसी स्थिति में हैं, इसलिए घर पर उनके परिवारों में चिंता का माहौल है। जो लोग ईरान के अलावा दूसरे खाड़ी देशों में चले गए हैं उनसे उनके परिवार वाले संपर्क कर रहे हैं। लेकिन लड़ाई के बाद ईरान गए लोग अपने परिवारों के संपर्क में नहीं हैं। जिस खबर में मिसाइल और ड्रोन हमले हो रहे हैं, उसे देखते हुए मरोली गांव में चिंता का माहौल है। मरोली गांव के 25 से ज्यादा मछुवारे ईरान में मच्छी पकड़ने के लिए गए हैं जो अभी वहां युद्ध के चलते फंस गए हैं। गुजरात में 70 किलोमीटर लंबा समुद्रतट है। समुद्रतट पर बसे कई गांवों के लोगों का मुख्य काम मछली पकड़ना है। यहां के mचहुआरे स्थानीय मछली पकड़ने के साथ-साथ दूसरे देशों में भी मछली पकड़ने जाते हैं। क्योंकि यहां के ज़्यादातर लोग खाड़ी देशों में जाते हैं, इसलिए इस युद्ध का सीधा असर वलसाड जिले के तट पर बसे कई गांवों में पड़ रहा है। इन गांवों के मुखिया नौकरी के लिए खाड़ी देशों और ईरान गए हैं। उमरगाम के तट पर बसे मरोली गांव में बहुत चिंता है। ऐसे माहौल में गांव के नेताओं और रिश्तेदारों ने स्थानीय स्तर पर गुहार लगाई है कि सरकार उनकी सुरक्षित घर वापसी में मदद करे। वे दुआ कर रहे हैं कि उनके रिश्तेदार जल्द से जल्द घर लौट आएं। इज़राइल-ईरान युद्ध की वजह से कई देशों में युद्ध जैसे हालात बन गए हैं। इस वजह से कई देशों में इंटरनेशनल हवाई यात्रा भी रोक दी गई है। इसलिए कई भारतीय परिवार जो घूमने या काम के लिए दूसरे देशों में गए थे, ऐसे युद्ध वाले माहौल में फंस गए हैं। सरकार की तरफ से उन्हें सुरक्षित घर वापस लाने की कोशिश की जा रही है। लोग दुआ कर रहे हैं कि ऐसे युद्ध वाले देशों में फंसे लोग सुरक्षित घर लौट आएं।
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 05, 2026 10:45:19
Surat, Gujarat:સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના કારેલી ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. રંગોત્સવની ઉજવણી દરમ્યાન રંગ રમી否 અને નાચ-ગમતાના સામાન્ય મામલે થયેલી tolદંગીસમાં 18 વર્ષીય આશાસ્પદ યુવકની કાચના ટુકડા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલામાં કુલ સાત આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સત્તાવાળોએ જણાવ્યું કે રંગોત્સવ દરમિયાન નાટીય સંબંધિત ગતિવાયતાથી આ અથડામણ સર્જી હતી અને આરોપીઓના પૂર્વ ઇતિહાસની તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળે જ મૃત્યુ નિકળ્યું હતું અને આ મામલામાં પોતે ગુના સાબિત કરવામાં આવ્યા છે. સ્થળ પર પોલીસની ટીમ પહોંચી ફલાત્મિક તપાસ ચાલુ કરી છે. કારેલી ગામમાં હાલ ચકચાર मચી ગઈ છે.
0
comment0
Report
BPBurhan pathan
Mar 05, 2026 10:34:21
Anand, Gujarat:આણંદ શહેરમાં વૃદ્ધને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી રહી વખતે તેની નજર ચૂકી ખિસ્સાથી 9 હજારની રોકડ રકમની ચોરી કરી ફરાર થયેલા રિક્ષા ચલકો સહિત બે આરોપીઓ આણંદ ટાઉન પોલીસે માત્ર 24 કલાકમાં પકડ્યા અને વધુ તપાસ હાથ ધરી હતીઃ ઉમરેઠ શહેરમાં ડાકોર રોડ પર રહેતા વૃદ્ધ અનીરૂદ્ધસિંહ પરમાાર ઉમરેઠથી કામ અર્થે આણંદ આવ્યા હતા ત્યારે મહેન્દ્ર શાહ ચોકડીના પાસે અનમોલ બેકરીની નજીક બેઠેલાં રિક્ષાચાલકે તેમને ચૂંટીને તેઓની крышા-સંધાળીને ખિસ્સામાંથી નવહજારની રોકડ રાખેલું પર્સ ચોરી કરી રસ્તામાં ઉતાર્યા હતા તથા ભાડું પણ ન લઈને ફરાર થયા હતા. બાદમાં બનાવ અંગે પવન-સાગરીત રિક્ષાચાલક અને તેઓનાં સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ ટાઉન પોલીસ મથકે તાત્કાલિક તપાસ હાથ ધરી નૅત્રમૅનાં અને સીસીટીવી ફૂટેજની ચકાસણીઓ કરવી પડી, જિજ્ઞાસ્થિત સosmહી પેટલાદ શહેરમાં રહેતા સૂહિલમીયા ઉર્ફે ભવિષ્ય ખલીફમીંયા પઠાણ અને પેટલાદ મલાવભાગોળ ખાતે રહેતા પ્રવીણ ઉર્ફે ડાયો લક્ષ્મણભાઈ તળપદા ઝડપી લાવ્યા ગયા હતા. બંનેએ પુછપરછમાં વૃદ્ધની રિક્ષામાં કબૂલાત કરી પર્સમાંથી 9,000ની રોકડ અને રીક્ષા સહીત મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપી પ્રવીણ ઉર્ફે ડايو લક્ષ્મણભાઈ ભયજીભાઈ તળપદાના ગુનાઓમાં ઢોળકા ટાઉન, ખંભાત રૂરલ, નડીયાદ ટાઉન, પેટલાદ ટાઉન, આણંદ ટાઉન પોલીસ મથકોમાં પોસ્કો, ચોરી, રાયોટિંગ અંગે નોંધાયેલાHistoric રેકોર્ડ્સ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 10:16:20
Surat, Gujarat:સુરતના રાંદેરમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયાં રમઝાન માસમાં મામાને ત્યાં આવેલા ભાણેજે પિતરાઈ ભાઈ ની જેણે બાબતે હત્યા કરી નાખી હતી. બનાવમાં રાંદેર પોલીસના આરોપી સુલતાન ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો રહેવાસી હતો. રમઝાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે તે થોડા દિવસો પહેલા જ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લા�માટ જશે. વાત જાણે એમ છે કે રાંદેર વિસ્તારમાં પરિવારના તમામ સભ્યો એકસાથે બેસીને રાત્રિ ભોજન કરી રહ્યા હતા. જમણવાર ચાલી રહ્યું હતું ત્યારે વાતાવરણ શાંત હતું. ગત સમયે સુલતાન અહેમદ અને તેના પિતરાઈ ભાઈ અલ્લાહરખા ઉર્ફે આમીર شેખ વચ્ચે કોઈ જૂની કે સામાન્ય બાબતે ઝઘડો 시작 થઈ ગયો હતો. આ ઝઘડો વારણમાં ઉગ્ર ભડક્યો અને આમીર શેખે સુલતાનના માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતાં. માતા માટે ખરાબ શબ્દો સાંભળતા જ સુલતાન ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે આમીરને کہا કે તું મારી માને શું કારણે આ શબ્દો કહે છે? બસ આ વાત આમીર સહન કરી શક્યો નહીં અને ઘરમાં પડેલી તીક્ષ્ણ ચપ્પુ ઉપાડી pięડ્યો હતો. આમીરે સુલતાન પર જીવલેણ ઘા ઝીંકી નાખ્યા જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી જવાબદારી પ્રમાણે કાર્યવાહી કરી હતી. પોલીસે હુમલાખોર Ammir Sheikhની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ મજૂરી કામ કરતા હતા. હાલ હત્યામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
0
comment0
Report
UPUMESH PATEL
Mar 05, 2026 09:50:03
Valsad, Gujarat:एन्कर: गुजरात के वलसाड में तीथल रोड पर स्थित गुजरात हाउसिंग बोर्ड की सरदार हाइट्स सोसाइटी में इन दिनों खौफ का माहौल है। यहाँ की अलग-अलग विंग में लगी लिफ्ट में आ रही तकनीकी खामियों ने निवासियों की जान हलक में डाल दी है। सोसाइटी के लोगों का सीधा आरोप है कि लिफ्ट मेंटेनेंस करने वाली ओमेगा कंपनी की भारी लापरवाही के कारण कभी भी कोई बड़ा हादसा हो सकता है। वीओ 01: वलसाड के पॉश इलाके तीथल रोड पर गुजरात हाउसिंग बोर्ड द्वारा निर्मित सरदार हाइट्स संकुल में कुल 1846 फ्लैट हैं। यहाँ रहने वाले हजारों लोगों के लिए लगाई गई करीब 36 लिफ्ट अब वरदान के बजाय अभिशाप बन चुकी हैं। पिछले कुछ दिनों में साबरमती और सरस्वती जैसी विंग में लिफ्ट की गंभीर खराबी के मामले सामने आए हैं। पहली घटना: लिफ्ट फ्लोर पर आने के बाद दरवाजा खुला, लेकिन व्यक्ति के बाहर निकलने से पहले ही लिफ्ट अचानक ऊपर की तरफ खिंचने लगी। इस हादसे में व्यक्ति घायल हुआ, अगर कुछ सेकंड की भी देरी होती तो जान जा सकती थी। दूसरी घटना: दूध वितरण करने वाला एक युवक लिफ्ट में तकनीकी खराबी के कारण लंबे समय तक फंसा रहा। तीसरी घटना: सबसे भयावह स्थिति तब हुई जब दो छोटी बच्चियां लिफ्ट में फंस गईं। लिफ्ट का अंदर का दरवाजा तो खुला लेकिन बाहर का दरवाजा लॉक हो गया। अंधेरे और घुटन के बीच ये मासूम बच्चियां 11 मिनट तक अंदर कैद रहीं। शोर सुनकर जब लोग इकट्ठा हुए, तब जाकर उन्हें सुरक्षित बाहर निकाला गया। वीओ 02: इस संकुल में लगभग 7 हजार से ज्यादा लोग रहते हैं। लिफ्ट की इस जर्जर हालत के कारण अब लोग 10वें माले तक जाने के लिए भी सीढ़ियों का उपयोग करने को मजबूर हैं। बच्चों में इतना डर है कि परीक्षा होने के बावजूद वे लिफ्ट के बजाय 15 मिनट पहले तैयार होकर सीढ़ियों से उतर रहे हैं। सोसाइटी कमेटी ने ओमेगा कंपनी को नोटिस थमाया है और सरकार द्वारा मान्यता प्राप्त थर्ड पार्टी से तकनीकी निरीक्षण (Inspection) कराने की तैयारी की है। वहीं दूसरी ओर, ओमेगा कंपनी के प्रतिनिधियों का दावा है कि यह खराबी किसी अज्ञात व्यक्ति द्वारा लिफ्ट के स्टॉप बटन के साथ छेड़छाड़ करने की वजह से हुई है। हालांकि, निवासियों ने कंपनी के इस बचाव को सिरे से खारिज कर दिया है। वीओ 04: शैलेश पटेल (ब्रांच मैनेजर, ओमेगा एलीवेटर) वीओ 03: वलसाड की इस हाई-राइज़ बिल्डिंग के निवासी फिलहाल लिफ्ट के नाम से ही कांप रहे हैं। अब देखना यह होगा कि तकनीकी रिपोर्ट में क्या सच सामने आता है और लापरवाही बरतने वाली कंपनी के खिलाफ क्या कार्रवाई की जाती है।
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 09:49:38
Surat, Gujarat:સૂરતમાં કતારગામ વિસ્તારમાં ધુળેટીના બહાને મહિલા ઉપર હુમলা નો આરોપ ધુળેટીના દિવસે મહિલા ઉપર કલર પાણીનું પાઉચ ફેકતા બબાલ થઈ મહિલા ઉપર પાણીની પાઉચ ન ફેકવા જણાવતા મારામારી થઈ હોવાનો આરોપ મહિલાઓએ કતારગામ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ લાકડી ધોકા ફટકા વડે માર મારવામાં આવ્યો હોવાનો મહિલાનો આરોપ ચેતનાબેન પ્રદીપભાઈ કાચરીયા એ નોંધાવી ફરિયાદ ગૌતમ ભરવાડ, કાનો ભરવાડ, ભાવો ભરવાડ સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ફરિયાદના આધારે કતારગામ போலீસે તપાસ આરંભી હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈ આરોપીઓ ની શોધખોળ શરૂ મહિલાએ મારામારીઓનો આરોપ લગાવી જણાવ્યું કે ધુળેટી ના તહેવાર નિમિત્તે 50 લોકોનું ટોળું ધસી આવ્યું હતું જેમણે મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો تھا હુમલો કરનાર વિરુદ્ધ કુદિત કાર્યવાહી અને કડક કલમોનો ઉમેરો થાય તે માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 09:45:41
Ahmedabad, Gujarat:Ahmedabad युवती के वायरल वीडियो के बाद SVP अस्पताल में विपक्ष कांग्रेस का घेराव SVP अस्पताल patients की प्रयोगशाला बनी होने का कांग्रेस का दावा हospital में मरीज केवल मेडिकल स्टूडेंट के भरोसे - विपक्ष मोत्ताभागya सीनियर डॉक्टर round भी न लेने की शिकायत सीनियर डॉक्टर केवल حضور भरकर प्राइवेट प्रेक्टिस में मस्त - विपक्ष हospital की जवाबदारी न रहे इसके लिए पहले से सभी काग़लों पर मरीज के परिवार की साइन लेकर लिए जाते हैं - विपक्ष मरीज के रिश्तेदार को अस्पताल में मोबाइल लेकर जाने पर प्रतिबन्ध कौन से काग़ल पर साइन होते हैं उसका फोटो भी नहीं पड़ने दिया जा रहा सुप्रिटेंडेंट को सस्पेंड करने की मांग SVP hospital superintendent संजय त्रिपाठी के भाषणों के दोनों तरफ़ नारे लगे SVP hospital superintendent संजय त्रिपाठी का दो तरफ़ी बयान मौक़े पर मोबाइल लेकर जाने देते सिक्योरिटी स्टाफ रोकते हैं ये मेरे ध्यान में नहीं - संजय त्रिपाठी आज से सभी मरीज और उनके रिश्तेदार मोबाइल लेकर जाने पर प्रतिबन्ध नहीं - संजय त्रिपाठी सभी HOD रोज़ राउंड लेते होने का सुप्रिटेंडेंट का दावा सीनियर डॉक्टर मरीज को न देखने की कई शिकायतें
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 05, 2026 09:45:15
Morbi, Gujarat:Slug 0503ZK_MRB_PEPAR_MILL Format PKG Reporter HIMANSHU BHATT Feed 0503ZK_MRB_PEPAR_MILL Date 5/3/2026 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગો પુરતી સીમિત નથી પરંતુ પેપરમીલ ઉદ્યોગને પણ તેની અસર થવા લાગી છે અને વેસ્ટ પેપરનો જથ્થો જે ઈમ્પોર્ટ કરવામાં આવતો હોય છે તેના જહાજ આવવાનું બંધ થઈ ગયું છે તથા ઈંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય છે તેથી પેપર મિલોને પણ અંદાજે 8 થી 10 દિવસમાં બંધ કરવી પડે તેવી શક્યતા સેવાઇ રહી છે. વીઓ ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની હવે જુદાજુદા ઉદ્યોગ ઉપર અસર દેખાવા લાગી છે મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ ગેસ ન મળવાના લીધે ઓક્સિજન ઉપર આવી ગયો હતો અને આજથી સિરામિકના કારખાનાના બંધ થવા લાગ્યા છે. ત્યારે મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં પણ ઈરાન-ઇઝરायल યુદ્ધની અસર હવે દેખાવા લાગી છે મોરબીની પેપર મિલમાં માલના ઉત્પાદન માટે મોટાભાગે ઇમ્પોર્ટ કરેલ પેપર વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, યુધ્ધના લીધે વેસ્ટ પેપરમાં જહાજ (વેસલ) આવતા બંધ થઈ ગયા છે અને અત્યાર સુધી વેસ્ટ પેપરના જે કન્ટેનર 3600 ડોલરની ભાવથી મળતું હતું તે હવેથી 5600 આપીને મેળવવું पड़े તેવી સ્થિતિ સર્જાઈ છે. અને મોરબીની પેપર મિલોમાં તૈયાર થતો માલ મોટાભાગે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતો હોય છે પરંતુ સિરામિક ઉદ્યોગ બંધ થવાના કારણે પેપરમીલ ઉદ્યોગને પણના છૂટકે બંધ કરવો પડે તેવી શક્યતા છે બાઈટ 1 શૈલેષભાઈ પટેલ, પ્રમુખ, મોરબી પેપર મિલ એસો. વીઓ મોરબીની આસપાસના વિસ્તારમાં 75 જેટલી પેપરમીલ આવેલ છે જેમાંથી હાલમાં 54 જેટલી પેપરમીલ ચાલુ છે અને તેમાં પેપરના ઉત્પાદન માટે બોઈલરનો ઉપયોગ કરવામાં આવે છે તે બોઈલરની અંદર ઈંધણ તરીકે કોલસાનું વપરાશ થાય છે ખોળસના વપરાશનો પ્રયાસ જેમાં નવલખી પોર્ટ ઉપર આવતા ઈન્ડોનેશિયન કોલસાને પેપરમીલના બોઈલરમાં ઈંધણ તરીકે વાપરવામાં આવે છે જો કે દરિયાઈ માર્ગ બંધ થયો હોવાના કારણે કોલસાના ભાવે વધારો થયો છે પથટીનો કોલસો પ્રતિ ટન 5500 થી 7000 ના ભાવે મળતો હતો તેના ભાવમાં વધારો થઈને હવે 6500 થી 8000 રૂપિયા સુધી થઈ ગયો છે અને જો ગાંધી સ્થિતિ આવી તો ભાવમાં મોટો વધારો આવી શકે છે આટલું જ નહિ પરંતુ કોલસો ન મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો બોઈલર બંધ થાય અને કારખાનાઓને વેસ્ટ પેપર હોય તો પણ બંધ કરવાની શક્યતાઓ દેખાઈ રહી છે બાઈટ 2 બળદેવભાઈ પટેલ, પેપર મિલ માલિક, મોરબી વીઓ સમગ્ર દેશ અને દુનિયામાં ઈરાન અને ઇઝરાયલ તેમજ અમેરિકા વચ્ચે જે યુધ્ધ શરૂ થયું છે તેને અસર મોરબીના ઉદ્યોગમાં હવે દેખાવા લાગી છે ત્યારે હવે મોરબીનો પેપર મિલ ઉદ્યોગ ઓક્સિજન ઉપર આવી ગયેલ છે. અને જો ઈમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપર ન મળે અને કોલસાના ભાવ વધારો થયો તો મોરબીનો પેપરમીલ ઉદ્યોગ આગામી સમયમાં વધુમાં વધુ એક સપ્તાહ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ વર્તમાનમાં દેખાઈ રહી છે
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 05, 2026 09:32:53
Idar, Gujarat:સાબરકાંઠા એટલે અરવલ્લી જિલ્લો વચ્ચે પાળકોની દૂધ યોજનાબંધ વિવાદ કંઈક દિવસોથી ચાલી રહ્યો છે. આજે સાબરડેરીના એમડીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સાબરડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ આવતું હોવાના આક્ષેપો થયા હતા પરંતુ એમડીે આબંધી અસત્ય હોવાનું કહેવ્યુ. એક તરફ શહેરના વિચારો અને પ્રયાસો ચાલી રહ્યા છે, બીજી તરફ ડેીરીના ડિરેક્ટર જશુ પટેલ પર ભ્રષ્ટાચારના પ્રશ્નો ઉઠાવાયા. આધિકારીઓએ દૂધમાં ભેળસેળ થયાકે મામલો નકારી કહ્યું કે સેમ્પલિંગ દરમિયાન ચકાસણી કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલી રહી છે. મળેલી વિગતો મુજબ ડીરેક્ટર અને અન્યasper અધિકારીઓના સંબંધો અને આકર્ષણો વચ્ચે વિવાદ ગાઢવામાં આવી રહ્યો હોય છે. આગામી દિવસોમાં યોગ્ય જવાબ, તપાસના પરિણામો અને આંકડાઓ જાહેર કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ લોકોની નજરમાં છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 05, 2026 08:53:40
Rajkot, Gujarat:राजकोट शहरના વિકાસને લઈને आज राजकोट મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસકામોને લઈને આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં કુલ ૧૧૫ જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. વિઓ ૧ જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ-રસ્તા, જાહેર સુવિધાઓ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિકાસકામોને લઈને દરખાસ્તો મુકવામાં આવી હતી. આ તમામ દરખાસ્તોમાંથી ૧૦૮ દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે. આ બેઠકમાં શહેરના વિકાસ માટે અંદાજે ૪૭૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલીક દરખastreamામાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા છે. વિઓ ૨ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો સમાન રીતે થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કુલ ૧૧૫ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાંથી ૧૦૮ દરખાસ્તોને બહાલી આપવામાં આવી. વિઓ ૩ શહેરમાં રોડ-રસ્તા સુધારણા, નવા માર્ગોના નિર્માણ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના અનેક વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અંદાજે ૪૭૦ કરોડથી વધુના વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જયોધોકરીઓ જેમાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. ચેરમેનના જણાવ્યા મુજબ શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો પહોંચે તે માટે મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલ જેવા કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને આગામી સમયમાં પણ આવા વિકાસકામો હાથ ધરવામાં આવશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:53:27
Surat, Gujarat:સુરત બ્રેક ઇરાન-ઇઝરાઇલ તણાવની અસર સુરતની મિલો પર જોવા મળી કોલસાના ભાવમાં ૧૫ ટકા ઉછાળો સુરતના ડાઇંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ચિંતા મીડલ ઈસ્ટમાં યુધ્ધને કોઇ પણ પ્રકારે સીધો સંબંધ ન હોવા છતાં ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયાથી આવતા કોલસાના ભાવમાં વધારો શિપિંગ ચાર્જીસમાં વધારો થતા ઉદ્યોગકારો પર વધારાનો આર્થિક બોજ સુરતમાં ૪૦૦ ડાઈંગ-પ્રિન્ટીંગ યુનિટ એક યુનિટમાં રોજના ૪૦થી ૬૦ ટન કોલસાની ખપત આવતીકાલે મહત્વની બેઠક ધુળેટી બાદ એસજીટીપીએ તાકીદની બેઠક બોલાવી આગામી નિર્ણય લેશે ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે આજ રીતે ભાવ વધારો રહેશે તો મિલ બંધ કરવાની નોબત આવશે હાલ એક સપ્તાહ ચાલે તેટલો જ મિલ પાસે સ્ટોક
0
comment0
Report
Advertisement
Back to top