icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

बनासकांठा के किसानों के लिए पानी का संकट: डैम-केनाल खाली, खेती खतरे में

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-ZK BNK PANI MAANG PKG સ્લગ-પાણી માંગ રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ બનાસકાંઠાના ખેડૂતોના નસીબમાં હજુ પણ ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા અને સિંચાઈના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે. કેનાલો છે પણ પાણી નથી, તળાવો અને ડેમ ખಾಲીખમ પડી ગયા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે અથવા કેનાલમાં પાણી નહીં છોડાય, તો ચોમાસુ સીઝન સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે..તો વડગામના મુકેતશ્વર ડેમની પણ સ્થિતિ એવી જ હોવાથી વડગામ પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી બની છે ગણાસંકાળનો આ એ વિસ્તાર છે જ્યાં અત્યારે હરિયાળી હોવી જોયી હતી, પરંતુ આજે અહીં માત્ર ધૂળ ઉડી રહી છે. કેનાલો ખાલી છે.. તળાવો સુકાઈ ગયા છે અને બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં पानी ન હોવાથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું નથી. પાલનપુર અને આસપાસના ગઢ પંથકના ખેડૂતો હવે આકાશ સામે મીટ માંડીને બેઠા છે. એક તરફ કુદરત રચી છે તો બીજી તરફ સરકાર તરફથી પણ કોઈ રાહત મળતી દેખાતી નથી. વરસાદ વિના ખેતી કરવી હવે અશક્ય બની ગઈ છે. વડાગામા-અમરતભાઈ બ્રહ્મણીયા-ખેડૂત (ડેમ,તળાવ,કેનાલો ખાલી છે.વરસાદ હાલ આવે તેવી કોઈ શક્યતાઓ નથી તો જે તળાવોમાં પાઇપ લાઇન નાખી છે તેમાં પાણી છોડે તો પશુ અને ખેડૂતો બચી શકે) સિંચાઈના પાણીના અભાવે પાલનપુર વિસ્તારના 40 થી વધુ ગામોના ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે. મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતોએ השנהને નિષ્ફળ જવાનું ડર સાંતવી રહ્યુ છે..ડેમો ખાલી છે ત્યારે સરકાર દ્વારા જે કેનાલોમાં પાણી છોડવા બાબતે નક્કર આયોજન ન દેખાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેનાલના ભરોસે બેઠેલા ખેડૂતો હવે લાચાર બન્યા છે.banãsKaNthaના ખેડૂતોએ હાલત દિવસેનારે કફોડી બની રહી છે. એક બાજુ આકાશી આફત અને બીજી બાજુ વહીવટી તંત્રની ઉદાસીનતા વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે. જો સમયસર કુદરત મહેરબાન નહીં થાય અથવા ડેમ-કેનાલ આધારિત કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય, તો આ પંથકમાં મોટું આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. બાઈટ-લવજીભાઈ સોલંકી-ખેડૂત (ખેતી તો શું ઢોરો માટે પાણી નથી.. તળાવો સુકાયેલા છે.દાંતીવાડા ડેમમાં પાણી નાખી અમને આપો તો બચી શકીએ નહિ તો બરબાદ થઈ જશું) હવે જોવાનું એ રહી જાય છે કે વરસાદ ક્યારે આવે છે અને જો વરસાદ નહી આવે તો ખેડૂતોની આ બૂમ સરકારના કાન સુધી ક્યારે પહોંચે છે. અને વહીવટી તંત્ર આ 40 થી વધુ ગામોના ખેડૂતોને બચાવવા માટે કયા પગલાં ભરે છે. અલકેશ રાવ-બનાસ્કાંઠા mો-9687249834
0
0
Report
Advertisement

जामनगर में किसानों के हक के लिए कांग्रेस विरोध, कई नेताओं की गिरफ्तारी

Jamnagar, Gujarat:જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સાત રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસે રેલી કાઢી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસનું આક્ષેપ છે કે ખેડૂતની જમીનમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. રેલી દરમિયાન ઓશવાળ સેન્ટર પાસે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાયો હતો. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ સુમરા સહિત અંદાજે 15થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે ખેડૂતને વળતર પૂરણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકેત આપ્યો હતો. આઉટ્રો: ખેડૂતના વળતરના મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે ખેડૂતોની માંગ અંગે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. બાઈટ: ઈકબાલ સુમરા ( જામનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ )
0
0
Report
Advertisement

राजकोट के संझडियाली में बिजली शॉक से 40 भेड़ों की मौत

Jetpur, Gujarat:રાજકોટ, જામકંડોરણાના સાંજડીયાળી ગામે વીજ શોક લાગતા ૪૦ જેટલા ઘેટાંના મોત, સાંજડીયાળી ગામે વીજ તંત્રની ઘોર બેદરકારીએ નિર્દોષ પશુઓનો ભોગ લીધો હોવાનો આક્ષેપ, વીજ લાઇનના અર્થિંગ વાયરની પ્લેટ ખુલ્લી હોવાથી ચરવા ગયેલા ઘેટાં એક પછી એક કરંટની ઝપટે ચડીયો, વીજ શોકના કારણે ૪૦ ઘેટાંના મૃત્યુ નીપજતા પશુ પાલકને અંદાજે પાંચ લાખ જેટલું મોટું નુકસાન, વીજ તંત્ર સામે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવાયા હોવાનો પશુપાલકનો આક્ષેપ, ઘટનાને પગલે પશુપાલકોમાં હેરા-રોસ, વીજ તંત્રની ટીમ દ્વારા તપાસ બાદ જ સમગ્ર વિગત બહાર આવશે.
0
0
Report

बारिश में अधूरी सड़क: नवसारी में विकास ठप, विपक्ष के निशाने पर महापालिका

Navsari, Gujarat:એન્કર નવસારી શહેરમાં રસ્તાની કામગીરી છેલ્લા ચાર મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહી હતી નવસાડી મહાનગરપાલિકા દ્વારા કામગીરી GUDC ને આપવામાં આવી હતી પરંતુ ધીમી કામગીરીને કારણે ચોમાસુ શરૂ થયું પણ કામ હજુ પૂર્ણ થયું નથી વેરાવળ ના રીંગરોડ પાસે અધૂરા રસ્તાની કામગીરી પૂર્ણ નહીં થતાં ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી Zee 24 કલાકની 팀 ઘટના સ્થળે પહોંચતા જ કોન્ટ્રાક્ટર એ પોતાના માણસોને ખસેડી લીધા અને લોકોને રોડ રોલરને બંધ કરી દીધું હતું વરસાદ જો વધારે વરસે તો પાણીના ભરાવા સાથે જ કાદવ કી ચડતા રસ્તાની નજીકમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી વેઠવા પડશે. ત્યારે વરસાદ રહે અને મહાપાલિકા અધૂરી કામગીરીમાં લીપાપોતી કરવાને બદલે યોગ્ય રીતે કામગીરી પૂર્ણ કરે એવીlocals અને શહેરીજનોમાં માંગ ઉઠી છે ત્યારે મહાપાલિકાના વિપક્ષી સભ્ય એ પણ મહાપાલીકા ની વરસતા વરસાદે કામગીરીની સામે સવાલો ઉઠાવ્યા હતા વારસો કરોડનું બજેટ હોવા છતાં મહાપાલિકા महिलાઓ વેચવા છતાં કામગીરી પૂર્ણ ન કરી શકે અને લોકોં હેરાનગતિ વેઠવાના પાત્ર થવા પડશે. કોન્ટ્રાક્ટર એનું કામ કરીને જતો રહેશે એને પૂર્ણ બતાવશે અને મહાપાલિકામાંથી બિલ પણ પાસ કરાવી દેશે પરંતુ લોકોને ટેક્સના રૂપિયાનો ફેરફાર થશે એની જવાબદારી કોની જેવા સવાલો ઉઠાવ્યા હતા. બાઈट : પ્રભા વલસાડિયા, વિપક્ષી સભ્ય, નવસારી મહાનગર પાલિકા, નવસાડી રોડ બનાવવાની કામગીરીના સ્થળેથી વોક થ્રુ કર્યું છે
0
0
Report
Advertisement

राज्य द्वारा अमरेली में 30 से अधिक सिंग्हों को पिंजरे में डालने का अभियान: विवाद और चिंताएं

Amreli, Gujarat:अमरેલી जिले में मानव मृत्यु के मामलों के बाद राज्य सरकार ने रेवेन्यू क्षेत्र से शेरों को पकड़ने के आदेश जारी किए हैं। पिछले 18 दिनों में 30 से अधिक शेर पिंजरे में बंद किए गए हैं। गीर पूर्व और शेत्रुंजी डिवीजनों में रेस्क्यू ऑपरेशन शुरू किया गया ताकि बेगुनाह शेरों को पकड़ा जा सके। इसके पक्ष और विपक्ष में तर्क उठे हैं कि निर्दोष शेरों को पिंजरे में रखना उचित है या नहीं। CCTV/वीडियो फुटेज और विशेषज्ञों के बयानों के आधार पर सरकार से कहा गया है कि सुरक्षा और पर्यावरण नियंत्रण के दृष्टिकोण से यह कदम उठाया गया है। अमरेली, जूनागढ़, राजुला, पालिताणा आदि रेंजों में अलग-अलग स्थानों पर शेरों को पिंजरे में डालने की कार्रवाई जारी है; संक्रमित या आक्रामक व्यवहार दिखाने वाले शेरों को पहले पिंजरे में डालना ताकि मानव-शिकार घटनाओं को रोका जा सके। एशियाटिक शेरों को पिंजरे में रखने के लिए एनिमल केयर सेंटर में व्यवस्था की जा रही है। SOP के बारे में राजय सरकार और वन विभाग द्वारा स्पष्ट दिशा-निर्देश अभी जारी नहीं किए गए हैं।
0
0
Report
Advertisement

सुरेंद्रनगर के चित्रलेखा गाँव में अवैध कोयला खदानों पर पुलिस रेड, 23.30 लाख जब्त

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સાયલા તાલુકાના ચિત્રલેખા ગામે રાજકોટ રેન્જ આઈ.જી સકોવોડ એ રેડ કરી ગેરકાયદેસર કોલસાની ખાણો શોધી રૂપિયા 23.30 લાખનો મુદ્દામಾಲ જપ કર્યો રાજકોટ રેન્જ આઈ જી સકોવોડ ને વાતની મળી હતી કે સાયલા તાલુકાના ચિત્રલેખા ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસિલની ચોરી થઈ રહી છે જેથી போலீસે દરોડો પાડતા સ્થળ ઉપરથી સૂંઢ કેસ નંગ ૯, કપ્રેસર ૩, ટ્રેક્ટર ૩, જનરેટર ૧, મોટરસાયકલ ૩, કોલસો ૩૭૦ ટન સહિત રૂપિયા ૨૩.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ એ સ્થળ પરથી નવા બનાવેલા ੧૧ કુવાઓ પણ શોધી કાઢયા હતા પોલીસ એ રેડ કરી સાયલા ಪೊಲೀಸ್ અને ખાણખનીજ ટીમ ને કરી જાણ સ્થાનિક પોલીસ ને ઉઘતી રાખી રાજકોટ રેન્જ આઇજી સકોવોડ એ રેડ કરતા સ્થાનિક પોલીસ ની કામગીરી પર‌ પણ‌ સવાલો ઊભા થયા હવે વાહન નંબરોના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top