Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી

Aug 26, 2024 17:57:03
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Mar 05, 2026 17:46:03
Surat, Gujarat:એંકર:સુરત: તહેવારોની સિઝન શરૂ થતા જ ભેળસેળિયા તત્ત્વો સક્રિય થઈ ગયા છે, ત્યારે સુરત S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એક સંયુક્ત ઓપરેશનમાં પાંડેસરા વિસ્તારમાં ચાલતા 'એનાલોગ પનીર'ના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસ સ્થળ પરથી 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને અદ્યતન મશીનરી સહિત કુલ રૂપિયા 28.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોરો. વીઓ:1 S.O.G. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પાંડેસરાની ભીड़ભંજન સોસાયટીમાં ગાળા નંબર-278માં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને પનીર બનાવવામાં આવી રહ્યું હતું. આ બાતમીને આધારે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલની 팀ે પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કારખાનામાં મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બાઈટ: રાજદીપસિંહ નકુમ (સુરત શહેર SOG પોલીસ ડીસીપી) વીઓ:2 રૂપિયા 3.08 લાખની કિંમતનું 1401 કિલો પનીર અને ₹25 લાખની કિંમતની હાઈટેક મશીનરી (પેશ્ચરાઈઝ મશીન, હોમોનાઈઝર વગેરે). પનીર બનાવા માટે વપરાતા પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા અને એસિડિક એસિડના કેન મળી આવ્યા હતા. અભિનેત 'NON BRAND LOOS ANALOGUE PANEER' ના સ્ટીકર લગાવીને પનીર વેચતો હતો. સ્થળ પરથી 3000 સ્ટીકર અને 1000 પ્લાસ્ટિક બેગ મળી આવી છે. વીઓ:3 શુદ્ધ પનીર કરતા સસ્તું, માત્ર ₹220 પ્રતિ કિલોના ભાવે આ પનીર ડેરીઓમાં સપ્લાયમાં આવતું હતું. આ મામલે પોલીસે કારખાના સંચાલક મહેશકુમાર રૂપલચંદ્ર શર્મા (રહે. અલથાણ, મૂળ ઉદયપુર) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તે છેલ્લાં 2 વર્ષથી આ નેટવર્ક ચલાવતો હતો અને દરરોજ આશરે 400 કિલો પનીર બનાવી શહેરની વિવિધ ડેરીઓમાં છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતો હતો. વીઓ:4 ફૂડ વિભાગ દ્વારા પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલીવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં આ પનીર આરોગ્ય માટે જોખમે જણાશે, તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેબ્ટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 05, 2026 17:45:47
Surat, Gujarat:त्योहारों का सीजन शुरू होते ही मिलावटखोर सक्रिय हो गए हैं। इसी कड़ी में सूरत SOG और महानगरपालिका के खाद्य विभाग ने एक संयुक्त ऑपरेशन चलाकर पांडेसरा इलाके में चल रहे 'एनालॉग पनीर' के काले कारोबार का पर्दाफाश किया है। पुलिस ने मौके से 1401 किलोग्राम संदिग्ध पनीर और अत्याधुनिक मशीनरी सहित कुल 28.44 लाख रुपये का मुद्दामाल जब्त किया है। सूरत की भीड़भंजन सोसाइटी के गाला नंबर-278 में लोगों के स्वास्थ्य के साथ खिलवाड़ कर नकली पनीर बनाया जा रहा था। इस सूचना के आधार पर फूड सेफ्टी ऑफिसर जे.एस. देसाई और टी.एस. पटेल की टीम ने पुलिस के साथ मिलकर छापेमारी की। जांच के दौरान कारखाने में भारी मात्रा में बिना ब्रांड वाला लूज पनीर देख अधिकारी भी दंग रह गए। कार्रवाई के दौरान पुलिस ने 3.08 लाख रुपये की कीमत का 1401 किलो पनीर और 25 लाख रुपये की हाईटेक मशीनरी (पाश्चुराइजर और होमोजेनाइजर आदि) जब्त की है। मौके से पनीर बनाने के लिए इस्तेमाल होने वाले पामोलिन तेल के 16 डिब्बे और एसिटिक एसिड के केन भी बरामद हुए हैं। आरोपी "NON BRAND LOOS ANALOGUE PANEER" के स्टिकर लगाकर पनीर बेचता था। मौके से 3000 स्टिकर और 1000 प्लास्टिक बैग भी मिले हैं। शुद्ध पनीर की तुलना में यह पनीर काफी सस्ता, यानी मात्र 220 रुपये प्रति किलो के भाव पर डेयरियों में सप्लाई किया जाता था। इस मामले में पुलिस ने कारखाने के संचालक महेशकुमार पूर्णाशंकर शर्मा (निवासी: अलथाण, मूल: उदयपुर) को गिरफ्तार किया है। पूछताछ में सामने आया है कि वह पिछले 2 साल से यह नेटवर्क चला रहा था और रोजाना लगभग 400 किलो पनीर बनाकर शहर की विभिन्न डेयरियों में बेचता था। खाद्य विभाग ने पनीर के सैंपल लेकर लैबोरेटरी में भेज दिए हैं। यदि रिपोर्ट में यह पनीर स्वास्थ्य के लिए हानिकारक पाया जाता है, तो संचालक के खिलाफ फूड सेफ्टी एक्ट के तहत कड़ी कार्रवाई की जाएगी।
0
comment0
Report
DMDURGESH MEHTA
Mar 05, 2026 16:30:43
Gandhinagar, Gujarat:ગાંધીનગર મહંદઅંશે ગ્રહો રાહુ અને કેતુ વચ્ચે છે માર્ચ महिनેમાં મુગળ અને રાહુ સંજોગ સૂર્ય મુગળના અંગારક યોગ મહંમદ અંશે રાહુ કેતુ વચ્ચેના ગૃહોની વૈશ્વિક અશાંતિ સૂચક છે સૂર્ય શનિ સંજોગ વૈશ્વિક રાજનીતિમાં ઉથલ પાથલ કરી શકે તેમ છે બુદ્ધ રાહુના સંજોગો મધાતા ના મન પર અસર કરી શકે તેમ છે માર્ચ મહિને શું દઢતા બની શકશે સમય જ કહી શકે એપ્રિલ મહિને પણ મંગળ શનિના સંજોગો વિશ્વ માટે નબળા છે સમુદ્ર માં હલચલ જોવા મળે મોજા ઉંચા ઊછળી શકે એપ્રિલ મે સમુદ્ર ખતરનાક વાવાઝોડું બનાવાવની શક્યતા રહે મશીનનો શનિ અને શનિ મંગળ યોગ જળસ્તર ઉપર પ્રભાવી રહી શકે તેમ છે ઈરાન અમેરિકામાં મધ્યસ્તિઓ સુલે કરાવશે આંતરિક બાબતોના પડધા વિશ્વ પર પડશે
0
comment0
Report
PTPremal Trivedi
Mar 05, 2026 16:30:26
Patan, Gujarat:પાટણ જિલ્લા પંચાયત ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. સામાજિક ન્યાય નિધિ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવા માટે આયોજિત સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ અચાનક મુલતવી રાખાતા હોબાળો મચી ગયો છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ મશીન ન મળતા રોષે ભરાયેલી મહિલાઓએ ડીડીઓ કચેરી બહાર ધરણા કર્યા હતા. પાટણ જિલ્લા પંચાયત દ્વારા સામાજિક ન્યાય નિધિ હેઠળ લાભાર્થી મહિલાઓને સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેજ પરના પ્રોટોકોલ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, જ્યારે મશીન આપવાનો સમય આવ્યો ત્યારે અધિકારીઓએ વિતરણ કરવાની ના પાડી દીધી હતી. દૂર-દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલી મહિલાઓ કલાકો સુધી બેસી રહી હતી. જ્યારે કોઈ પદાધિકારીઓ કે અધિકારી સ્થળ પર ન ડોકાયા, ત્યારે કંટાળેલી મહિલાઓ સીધી જિલ્લા વિકાસ અધિકારી (DDO) ની કચેરીએ પહોંચી હતી.પાટણ જિલ્લા મા કુલ 112 લાભાર્થીઓ ને સિલાઈ મશીન આપવા માટે કચેરી દ્વારા પત્ર મોકલી બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ કાર્યક્રમ ચાલુ હતો તે દરમ્યાન જ સભ્યો દ્વારા લેખિત વાંધા અરજી કરવામાં આવતા સિલાઈ મશીન વિતરણ નું કામ મુલતવી રાખી અધિકારીઓ નીકળી ગયા હતા પણ લાભાર્થીઓ ને કોઈ પણ પ્રકાર ની જાણ કરવામાં આવી ન હતી જેને લઇ કલાકો સુધી લાભાર્થીઓ સ્થળ પર જ રાહ જોઈ ને બેસી રહ્યા અને ત્યાર બાદ રોષે ભરાયેલા મહિલાઓ પાટણ જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ ને રજુઆત કરવા પહોંચ્યા હતા મામલે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલીક અરજીઓ ખોટી રીતે આવી હોવાની અને процેશમાં ક્ષતિ હોવાની રજૂઆત મળીતા કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. લાભાર્થીઓની યાદીમાં કેટલીક વિસંગતતાઓ છે. પારદર્શિતા જળવાઈ રહે તે માટે હાલ પૂરતો કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. તપાસ બાદ તમામ પાત્રતા ધરાવતી મહિલાઓને મશીન મળી જશે તેમ જણાવ્યું હતું ત્યારે લાભાર્થી મહિલાઓ એ જણાવ્યું હતું કે અમોને અંધારામાં રાખવામાં આવ્યા તેવા આક્ષેપ સાથે મહિલાઓએ DDO કચેરી બહાર બેસી વિરોધ નોંધાવ્યો. આ મામલે પાટણ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન નિકિતા બેન પરમારે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિ અને કોંગ્રેસના મહિલા સદસ્યના પતિએ આક્ષેપો સાથે વાંધો રજૂ કરતા મશીન વિતરણ મુલતવી રખાયા છે જિલ્લા પંચાયતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો લાભાર્થી મહિલાઓના મશીન છેલ્લા ત્રણ મહિનાઓથી આવી પડી રહ્યાANCILLA મહિલા પતિઓના વિખવાદને લઈને લાભાર્થી મહિલાઓ હાલ તો લાભથી વંચિત રહેવા પામ્યા હોવાનું જણાવ્યું હતું તો પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ ને ખૂબ આ બાબત ની જાણ થતા તેઓ પણ પાટણ જિલ્લા પંચાયત ખાતે પહોંચીને લાભાર્થી મહિલાઓ ની રજુઆત સાંભળી હતાં અને તેમને જણાવ્યું હતું કે મેં પંચાયત વિભાગ ના સેક્રેટરી ધનજય ત્રિવેદી સાથે વાત કરી છે વાસ્તવ મા જે સિલાઈ મશીન આપવાના છે તેના માટેની કાર્યવાહી યોગ્ય કરવામાં આવી છે પણ ગેર રીતિ થઇ હોય તો લાભાર્થીઓ ના નામ ની પસંદગી થઇ અને લોકો ને પત્ર થી જણાવી બોલાવ્યા અને હવે આ પ્રકારે હેરાન કરવા યોગ્ય નથી તેમ જણવ્યું હતું.. બાઈટ 1લીલા બેન પરમાર. લાભાર્થી બાઈટ 2.હેતલ બેન પરમાર. લાભ્ષીતા બાઈટ 3.નિકિતા bен પરમાર.ચેર્મેન.સામાજિક ન્યાય સમિતિ પાટણ જિલ્લા પંચાયત બાઈટ 4.સી. એલ. પટેલ. Ddo પાટણ બાઈટ 5. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 16:30:12
0
comment0
Report
LJLakhani Jaydeep
Mar 05, 2026 14:35:34
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં હોળી-ધૂळેટીના પર્વ પર દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ સાથે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી છે. લોર્ડ્સ હોટલ નજીક ચોપાટી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ પદયાત્રીઓને નશીલો શેરડીનો રસ પીવડાવી બેભાન કરી દીધા હતા. લૂંટારુઓ પદયાત્રીઓ પાસેથી પોણા બે તોલા સોનું અને રોકડ મળી કુલ ₹2 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા છે. આ ઘટના ને પગલે દ્વારકા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દ્વારકામાં અત્યારે હોળી-ધૂળેટીના તહેવારને લઈને પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ભક્તિમય માહોલ વચ્ચે માનવતાને લાંછન લગાડતી ઘટના બની છે. અજાણ્યા લૂંટારુઓએ પદયાત્રીઓને વિશ્વાસમાં લઈ, મિત્રતા કેળવી અને ત્યારબાદ નશાકારક પદાર્થ ભેળવેલો શેરડીનો રસ પીવડાવી લેતા હતા. ઘટનાની વિગત મુજબ, લોર્ડ્સ હોટલ નજીક ચોપાટીઃ વિસ્તારમાં લૂંટારુઓએ શ્રદ્ધાળુઓને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ દિવાદાંડી પાસે આવેલા ગણપતિ મંદિરે દર્શન કરાવવાના બહાને પદયાત્રીઓને વાર્તામાં વળગાડ્યા હતા. વિશ્વાસ જીતી લીધા બાદ લૂંટારુઓ પદયાત્રીઓને શેરડીનો રસ પીવડાવવા લઈ ગયા હતા. જેમાં અગાઉથી જ કેફી દ્રવ્ય ભેળવેલું હતું. નશીલો રસ પીધાના ગણતરીની મિનિટોમાં જ શ્રદ્ધાળુઓ બેભાન થઈ પડ્યા હતા. આ તકનો લાભ ઉઠાવી લૂંટારુઓએ શ્રદ્ધાળુઓના કાનમાં પહેરેલા પોણા બે તોલા સોનાના ઠોરીયા, જેની કિંમત આશરે ₹1.60 લાખ છે, અને ખિસ્સામાંથી ₹35,000ની રોકડ રકમ સેરવી લીધી હતી. કુલ ₹1.95 લાખની લૂંટ ચલાવીને टोली રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ દ્વારકા پولیسનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભોગ બનનારને સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલિસે આ મામલેજ વિધિવત ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊઠાવતા આ ઘટનાએ યાત્રાધામમાં ભારે ચકચાર જાગાવી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 14:03:03
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું PM E-DRIVE Scheme અંતર્ગત કુલ ૧૦૦૦ નંગ AC ઇલેક્ટ્રિક બસોને મળેલ મંજુરી અમદાવાદ શહેરમાં પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા પ્રદાન કરવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સંચાલિત સંસ્થાઓ AMTS અને BRTS દ્વારા ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા હાલમાં શહેરમાં કુલ ૩૫૦ બસો મારફતે જાહેર પરિવહન સુવીધા પૂરી પાડવામાં આવી રહેલ છે જે પૈકી કુલ ૨૦૦ ઈલેક્ટ્રીક બસો કાર્યરત છે જેનો લાભ મુસાફરો લઇ રહેલ છે. આગામી સમયમાં અન્ય નવી ૨૫૦ ઈલે બસો ચાલુ કરવામાં આવનાર છે તથા અમદાવાદ શહેરમાં BRTS બસોને સંપૂર્ણપણે ઈલેક્ટ્રીક ફલીટ કરવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલી હતું. આ ઉપરાંત ગ્રીન મોબિલિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ સિધ્ધિ ના ભાગરૂપ ભારત સરકારની PM E-DRIVE Scheme અંતર્ગત Ministry Of Heavy Industries (MHI),GoI દ્વારા CESL ( Convergence Energy Services Ltd ) દેશના મોટા શહેરો માટે સંયુક્ત ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અમદાવાદ શહેરને કુલ ૧૦૦૦ બસો ફાળવવામાં આવેલ. જેના અનુસંધાને AMTS અને BRTS માટે મળીને કુલ ૧૦૦૦ ઇલેક્ટ્રિક એ.સી. બસો GCC (Gross Cost Contract) આધારિત કરાર હેઠળ પ્રાપ્ત કરવા અમદાવાદ જનમાર્ગ લી ના Board of Directors (BOD) દ્વારા તા. ૫/૩/૨૬ ની મિટિંગ માં વર્ક ઓર્ડર ઇસ્યુ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે: આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવામાં, • નવી પેઢીની સંપૂર્ણ એ.સી. ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થશે • ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચાર્જિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે • શહેરના હયાત અને નવા રૂટ પર ગ્રીન અને સ્વચ્છ પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે • વાયુ પ્રદૂષણમાં અને અવાજ પ્રદૂષણમાં ઘટાડો થશે. અમદાવાદ શહેર અગાઉથી જ ઇલેક્ટ્રિક બસોના સફળ સંચાલન માટે રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે અને હવે PM E-DRIVE Scheme ની વધુ ૧૦૦૦ નવી બસોના વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭માં તબક્કાવાર ફલીટ સમાવિષ્ટ સેવાઓ આપવાની તૈયારીઓ તરીકે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ઉદાહરણરૂપ સેવાઓ આપવા સજ્જ છે. અમદાવાદ શહેરના માન. મેયરશ્રી, માન. ડે. મેયર શ્રી અને માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવેલ સતત પ્રયત્નો અને અમદાવાદ જનમાર્ગ લી. ના ચેરમેનશ્રી /માન. મ્યુનિ. કમિ. શ્રી ના માર્ગદર્શન થી નવી ઈલે. બસો ના સંચાલન થી શહેરના નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે તેમજ અમદાવાદને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન મોબિલિટી માં અગ્રેસર કરી વધુ મજબૂત ઓળખ અપાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના નાગરિકોને જાહેર પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહભરી વિનંતી કરે છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 05, 2026 14:02:41
Gujarat:એંકર રાજપીપલાના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરરે આજે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું. उज્જૈનથી રાજપીપલા માતાજીના આગમનને આજે 425 વર્ષ પૂર્ણ થતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નગરમાં ઐતિહાસિક શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 1,000 કિલો ફૂલોથી શણગારેલા મંદિરમાં માંના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. વિઓ (1) નર્મદાના રાજપીપલામાં આજે 'જય હરસિદ્ધિ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું. ઈ.સ. 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે માતાજી उज્જૈનથી અહીં પધાર્યા હતા, જેને આજે 425 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે નીકળેલી ભવ્ય સામાજાત્રામાં માતાજીનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રથમાં માતાજીની ગર્ભગૃહની પ્રતિકૃતિ, વાઘ પર સવાર માં હરિ Siddhi, મહાદેવ, વીર વૈતાલ અને હનુમાનજીના ટેબલોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને વાહણવટી માતાજીનું સ્વરૂપ અને શિવજીની સવારીએ નગરજનોમાં ભારે કુતૂહલ અને શ્રદ્ધા જગાવી હતી. બીટ (1) પી. ડી. વસાવા (પૂર્વ ધારાસભ્ય અને ભક્ત) વિઓ (2) ઉજવણીને પગલે સમગ્ર હરસિદ્ધિ મંદિરને 1,000 કિલો રંગબેરંગી ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જે રીતે 1657માં માતાજી પધાર્યા હતા, તે જ મૂળ સ્વરૂપનું નિદર્શન કરાયું હતું. પૂજારી અને આરતી સાથેની માતાજીની જીવંત ઝાંકી જોવા માટે લોકટોળાં ઉમટ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. બીટ (2) સી. એમ. પટેલ (મંત્રી, હરસિદ્ધિ મંદિર)
0
comment0
Report
GDGaurav Dave
Mar 05, 2026 13:20:31
Rajkot, Gujarat:राजकोट में एक और हत्या का मामला सामने आया है। शहर के KK चॉक के पास ओवरब्रिज के नीचे कल रात एक नेपाली युवक की पत्थरों से घोंटकर हत्या कर दी गई थी। Malviya Nagar पुलिस स्टाफ ने एक संदिग्ध को उठाकर पूछताछ शुरू कर दी है और हत्या के सही वजह का पता लगाने के लिए जांच जारी है। युवक के बेटे के मौत से परिवार में मातम पसर गया है और उसकी बहन ने रोते हुए कहा है कि मेरे भाई को न्याय दें। गत रात 2:30 बजे एक युवक की लहूलुहान लाश KK ओवरब्रिज के नीचे मिली। मामले की गुत्थी सुलझाने के लिए Malviya Nagar पुलिस स्टेशन के स्टाफ मौके पर पहुँचे और जांच शुरू की। हत्या के बारे में मौताक जानकारी मिली कि मृतक राहुल विश्वकर्मा University Road के अक्शवाणी चॉक के पास गुजरात Housing Board के क्वार्टर में रहता था। शुरुआती पूछताछ में बताया गया कि वह होटल में वेटर के रूप में काम करता था और रात 10:30 बजे घर से निकल गया था। उसकी तलाक हो चुकी है और अब उसकी बेटी के साथ माता रहती है। बहन रींकल गোহेल ने कहा कि उसका भाई दो दिन से घर नहीं आया था; हमें लगा वह घूमने गया होगा। ACP बी.जे. चौधरी के हवाले से कहा गया है कि नागरिकों के बीच मोबाइल मांगने को लेकर बोलचाल होने के बाद किसी ने राहुल को पत्थरों से हमला कर दिया। राहुल को Civil अस्पताल पहुँचाया गया, जहाँ उपचार के दौरान उसकी मौत हो गई। पुलिस ने मामले में एफआईआर दर्ज कर जांच के दौरान आसपास के सीसीटीवी फुटेज व टेक्निकल स्रोतों से तोड़फोड़ कर तफ्तीश शुरू कर दी है। राजकोट में इस घटना के बाद नेपाली समाज के कई लोग पहुँच गए थे और नेपाली समाज के नेताओं व मृतक के परिवारजनों ने आरोपियों के खिलाफ सख्त कार्रवाई की मांग की है। पुलिस आरोपियों तक जल्द से जल्द पहुंचने की कोशिश कर रही है।
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 13:04:16
Surat, Gujarat:સુરત:- સુરત શહેરમાં ફોરવ્હીલર વાહનોના કાચ તોડી ચોરીની ઘટનાઓને લઇ ઉત્રાણ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી સતત 21 દિવસ CCTV ચેક કરી ફોરવ્હીલરના કાચ તોડી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા વિવેક દિનેશભાઈ મકવાણા અને હરપાલ મહેન્દ્રભાઇ મસાણી ની ધરપકડ અલગ-અલગ વિસ્તારોના CCTV કેમેરા ચેક કરી બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી એક્ટીવા અને ચોરીનો મુદ્દામાલ મળી કુલ રૂ.1.19 લાખનો માલ કબ્જે કરવામાં આવ્યો બાતમીના આધારે આરોપીઓ ઝડપાયા પોલીસને બાતમી મળી કે હરપાલ મસાણી અને વિવેક મકવાણા નામના ઇસમો ચોરીના મોબાઇલ સાથે મોટા વરાછા ગોપીન સર્કલ નજીકથી પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠवी બંને આરોપીઓને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા પુછપરછમાં ફોરવ્હીલરના કાચ તોડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1,19,000 મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી વિવેક મકવાણા સામે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ છે. જ્યારે હરપાલ મસાણી સામે ભાવનગર, વરતેજ, શિહોર, વાપી રેલવે અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનો સામે आया ઉત્રાણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 13:04:08
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાશકોની વર્તમાન ટર્મ પૂર્ણ થાય એ પહેલા મોટો વિવાદ વર્તમાન ટર્મની આખરી સ્ટેન્ડિંગ કમિટിയിൽ અપાઈ એકસાથે ૨૫૦૦ કરોડ કરતા વધુના કામોને મંજૂરી ૯ માર્ચે થઈ રહી છે વર્તમાન બોડીની મુદત પૂર્ણ સ્ટેન્ડિંગ کمિટીના મૂળ એજન્ડાના ૨૧૮ ઉપરાંત તાકીદના ૧૦૦ કામ મળી ૩૦૦ થી વધુ કામને તાબડતોડ મંજૂરી અપાઈ ૬૦૦ કરોડના રોડ, બ્રિજ, ૨১৯ કરોડના ડ્રેનેજ, વોટર સપ્લાય, સાધનો, અને વાહનો ખરીદવા સહિતના તોતિંગ કામ એક ઝાટકે મંજુર કરાયા નરોડાથી નારોલ સુધીના રોડને ૨૪૦ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે ૨૩૬ કરોડના ખર્ચે સુભાષ બ્રિજના નવીનીકરણ માટે અગાઉ કરાયેલા નિર્ણયને મંજૂરી અપાઈ વર્તમાન સુપર સ્ટ્રક્ચરના મજબૂતીકરણનું કામ ૯ મહિનામાં પૂર્ણ થશે વર્તમઆન બ્રિજને સમાંતર નવી બે લેન બનાવવાના કામમાં ૨૪ મહિનાનો સમય લાગશે સાઉથ બોપલમાં ૧૧૫ કરોડના ખર્ચે લૉટસ થીમ ઉપર પાર્ક બનાવવાના કામને મંજૂરી દેશના અલગ અલગ રાજ્યના ફૂલોની પ્રતિકૃતિ ઉપરાંત ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવશે શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ આવેલી હોય ત્યાં ૨૪૦ કરોડના ખર્ચે પ્રિસેન્ટ રોડ ડેવલપ કરવામાં આવશે amc સંબંધિત ફરિયાદ નિવારણ સિસ્ટમમાં ai ટેકનોલોજીનો વપરાશ કરાશે બાઈટ: દેવાંગ દાણી, ચેરમેન- સ્ટે કમિટી, amc ... ૨૫૦૦ કરોડથી વધુના મંજૂર થયેલા કામને લઈને વિપક્ષની આકરી પ્રતિક્રિયા મુદત પૂર્ણ થવાના ૩ દિવસ પહેલા આ મંજૂરી ઘણા શંકા ઊભી કરે છે - વિપક્ષ એકાએક આવી રીતે કામ કેમ કમિટી સમક્ષ લાવવામાં આવ્યા ? - વિપક્ષ
0
comment0
Report
Advertisement
Back to top