Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી

Aug 26, 2024 17:57:03
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSapna Sharma
Feb 27, 2026 07:11:05
0
comment0
Report
DVDinesh Vishwakarma
Feb 27, 2026 06:33:50
Narsinghpur, Madhya Pradesh:नरसिंहपुर जिले के झोतेश्वर स्थित आश्रम से ग्राउंड जीरो आशुतोष महाराज द्वारा शंकराचार्य अविमुक्तेश्वरानंद सरस्वती पर एफआईआर दर्ज कराने के बाद आरोप लगाया कि काशी स्थित मठ पांच मंजिला है, जहां स्विमिंग पूल और शीश महल जैसी सुविधाएं मौजूद हैं। आश्रम की जमीनी पड़ताल हमारी टीम मध्यप्रदेश के झोतेश्वर आश्रम पहुंची, जिसकी स्थापना ब्रह्मलीन स्वरूपानंद सरस्वती ने करवाई थी। यह वही स्थान है, जहां स्वामी अविमुक्तेश्वरानंद और स्वामी सदानंद सरस्वती का गहरा संबंध रहा है。 त्रिपुरलय आश्रम झोतेश्वर परिसर में स्वामी अविमुक्तेश्वरानंद का अलग ‘त्रिपुरलय आश्रम’ है। यहां दो मंजिला भवन है और सबसे ऊपर एक कक्ष, जहां वे जब भी आते है तो एक पलंग पर विश्राम करते हैं। नीचे के हिस्से में श्रद्धालुओं से मुलाकात का स्थान है。 आश्रम प्रबंधन का बयान आश्रम प्रबंधन से जुड़े अचलानंद महाराज ने आरोपों को निराधार बताया और कहा कि यहां सादगीपूर्ण जीवन शैली अपनाई जाती है。 सामाजिक योगदान जबलपुर की पूर्व महापौर कल्याणी पांडे, जो पिछले दस वर्षों से गौशाला में सेवा कार्य से जुड़ी हैं, ने भी आश्रम के सामाजिक योगदान की जानकारी दी。 छात्रों और सेवदारों का विरोध संस्कृति स्कूल के छात्रों और सेवदारों ने भी पूरे घटनाक्रम का विरोध करते हुए शंकराचार्य के आचरण को अनुशासित और संयमित बताया।
0
comment0
Report
NRNidhiresh Raval
Feb 27, 2026 06:05:53
Sadhara, Gujarat:ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર જીઆઇડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આશરે ૧૦૦ ત્યારબાદ તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આદિપુર જીઆઇડીીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી વહેલી સવારથી ચુस्त પોલીસ ਬંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી આશરે ૧૩૦ જેટલા દબાણો ઉપર મહાનગરપાલિકાનું બ્લડોજર ફર્યું હતું. મહાનગરપાલિકા હસ્તકના બે પ્લોટ વિશેની વિસ્તારોમાં રોડ માર્જિન સાથે કુલ ૧૦૦૦ ચોરસ સ્કવેર મીટર જમીન ખુલી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાનગરપાલિકાનું પ્લોટ અને માર્ગ ઉપરના દબાણો તોડવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી હતી, આજે અદિપુરના જીઆઇડીસી વિસ્તારમાં રીત‑સર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મોટાભાગના દબાણો લોકોએ સ્વૈચ્છાએ ખાલી કરી દીધા હતા અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 27, 2026 05:04:23
Surat, Gujarat:બ્રેકિંગ ન્યૂઝ સુરત : ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ સુરતના ઉધના રેલવે સ્ટેશન બહાર આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મુસાફરો લાંબી કતારોમાં ઉભાવા લાગ્યા હતા. પરપ્રાંતિય કામદારોમાં પોતાના વતન જવાની ઉત્સુકતા જોવા મળી રહી છે. સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર બહાર તેમજ પ્લેટફોર્મ પ્રવેશ દ્વાર પાસે લાંબી લાઈનો લાગી ગઈ હતી. ભીડને નિરંતરિત કરવા માટે રેલવે પોલીસ અને સ્ટાફ તહેનાત કરવામાં આવ્યા હતા. મુસાફરોને યોગ્ય વ્યવસ્થા અને સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે. તહેવારોની સીઝન અને ખાસ ટ્રેનોની માંગને કારણે મુસાફરોની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો છે. રેલવે વિભાગ દ્વારા વધારાની બોગીઓ જોડવાની અને જરૂર પડે તો વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Feb 27, 2026 04:18:23
Dahod, Gujarat:ફતેપુરામાં દુકાનના આગળના ભાગે પાર્ક કરેલ મોટર સાયકલ બાબતે બોલાચાલી, મારામારી બાદ 55 વર્ષીય આઘેડનું મોત. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા ક્રોસિંગ ચોકડી પાસે ગતરોજ બપોરના એકજ પરિવારના બે દુકાનદારો વચ્ચે ગ્રાહક દ્વારા પાર્ક કરવામાં આવેલ મોટરસાયકલ બાબતે बोलાચાલી થતા બે પક્ષો વચ્ચે ઉગ્રરૂપ ધારણ કરતા મારામારી થઈ હતી.જેમાં મારામારી બાદ એક વ્યક્તિને છાતીમાં દુઃખાવો થતા તાત્કાલિક ફતેપુરા ખાનગી દવાખાનાના બાદ સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવેલ ત્યારે ફરજ ઉપરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવતા ફતેપુરા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.લાશને ફોરેન્સિક પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી કારાઈમાં સંડોવાયેલા બાપ-બેટાની પોલીસે ધરપકડ કરી છે.જ્યારે એક મહિલા ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. જો બાબતે સંદીપકુમાર માલીરામ અગ્રવાલ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મયુર વિકેશભાઈ અગ્રવાલ, विकેશભાય ગીરધારીલાલ અગ્રવાલ તથા રંજનાબેન વિકેશભાઈ અગ્રવાલ ઓની સાથે મુકેશભાઈ અગ્રવાલના ઓની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ-105,115(2),296 તથા 54 મુજબ ગુન્હો દાખલ કરી લાશના પી.એમ બાદ વારસોને સોંપી આગળની તપાસ હાથ ઘરી હોવાનું જાણવ મળે છે.
0
comment0
Report
SBSANJEEV BHANDARI
Feb 27, 2026 03:00:46
Chandigarh, Chandigarh:चंडीगढ़ रामदरबार में शादी के वक्त इनोवा से महिला का बैग चोरी; CCTV में आरोपी कैद. रामदरबार इलाके में शादी की खुशियों के बीच चोरी की वारदात सामने आई है जहां शादी वाले घर के बाहर खड़ी इनोवा कार से एक महिला का बैग चुराकर चोर मौके से फरार हो गया। पूरी घटना पास में लगे सीसीटीवी कैमरे में कैद हो गई है। घर के बाहर खड़ी इनोवा कार को एक शातिर चोर काफी देर से ताकता हुआ दिखाई दिया। सीसीटीवी फुटेज में साफ देखा जा सकता है कि आरोपी गाड़ी के आसपास मंडराता रहा और जैसे ही उसे मौका मिला, वह महज कुछ ही सेकेंड्स में कार के पास पहुंचा और महिला का बैग उठाकर फरार हो गया। बताया जा रहा है कि बैग में दो सोने की अंगूठियां, नकदी और नए नोटों की गड्डियां रखी हुई थीं, जो शादी के खर्च के लिए रखी गई थीं। बैग चोरी होने का पता चलते ही परिवार में हड़कंप मच गया और तुरंत पुलिस को सूचना दी गई। सीसीटीवी फुटेज में आरोपी का चेहरा साफ तौर पर दिखाई दे रहा है। पुलिस ने फुटेज कब्जे में लेकर जांच शुरू कर दी है। आसपास के इलाकों के कैमरे भी खंगाले जा रहे हैं ताकि आरोपी की पहचान कर जल्द से जल्द उसे गिरफ्तार किया जा सके。
0
comment0
Report
PPPraveen Pandey
Feb 27, 2026 02:47:23
0
comment0
Report
SPSohan Pramanik
Feb 27, 2026 02:46:43
0
comment0
Report
AAAkshay Anand
Feb 27, 2026 02:32:40
Noida, Uttar Pradesh:Indian diplomat tears into Pakistan at UNHRC. At the UN Human Rights Council, Indian diplomat Anupama Singh sharply rebuked Pakistan, noting that Jammu & Kashmir’s development budget is larger than Pakistan’s IMF bailout. भारत ने जम्मू-कश्मीर के डेवलपमेंट के बारे में गलत जानकारी फैलाने के लिए UN ह्यूमन राइट्स काउंसिल में पाकिस्तान की आलोचना की है। UNHRC के 61वें सेशन में बोलते हुए, भारत की प्रतिनिधि अनुपमा सिंह ने कहा कि अगर पाकिस्तान को भारतीय इलाके के डेवलपमेंट पर यकीन करना मुश्किल लग रहा है, तो वह जरूर "हैलुसिनेटिंग" या "ला-ला लैंड" में जी रहा है, जिसका बजट इस्लामाबाद द्वारा इंटरनेशनल मॉनेटरी फंड (IMF) से मांगे गये हालिया बेलआउट पैकेज से दोगुने से भी ज़्यादा है। भारत ने पाकिस्तान और ऑर्गनाइज़ेशन ऑफ़ इस्लामिक कोऑपरेशन (OIC) के आरोपों को भी खारिज कर दिया, और कहा कि ग्रुप ने खुद को इस्लामाबाद के लिए "इको चैंबर" के तौर पर इस्तेमाल होने दिया है। पाकिस्तान 'ला ला लैंड' में जी रहा है। सिंह ने हाई-लेवल सेगमेंट के दौरान जवाब देते हुए कहा, "अगर पिछले साल जम्मू और कश्मीर में शुरू हुआ दुनिया का सबसे ऊंचा पुल, चिनाब रेल ब्रिज, नकली है, तो पाकिस्तान ज़रूर वहम में है या 'ला-ला-लैंड' में जी रहा है।" उन्होंने कहा, "हम इन आरोपों को पूरी तरह से खारिज करते हैं," और कहा कि पाकिस्तान का "लगातार प्रोपेगैंडा अब जलन की बू आ रही है।" *पाकिस्तान के प्रोपेगैंडा पर* सिंह ने जम्मू और कश्मीर पर नई दिल्ली के स्टैंड पर ज़ोर देते हुए कहा कि यह "भारत का एक अभिन्न और अविभाज्य हिस्सा था, है और हमेशा रहेगा।" उन्होंने कहा कि 1947 में इस क्षेत्र का भारत में विलय भारतीय स्वतंत्रता अधिनियम और अंतर्राष्ट्रीय कानून के अनुसार "पूरी तरह से कानूनी और अपरिवर्तनीय" था। * * *पाकिस्तानी आतंकवाद पर* सिंह ने पाकिस्तान पर "लगातार सरकार द्वारा प्रायोजित आतंकवाद" के ज़रिए इलाके को अस्थिर करने की कोशिश करने का भी आरोप लगाया, साथ ही कहा कि जम्मू-कश्मीर राजनीतिक, आर्थिक और सामाजिक रूप से लगातार तरक्की कर रहा है। उन्होंने कहा, "पाकिस्तान के लिए अच्छा होगा अगर वह ऐसे मंच पर दिखावा करने के बजाय अपने बढ़ते अंदरूनी संकट को ठीक करने पर ध्यान दे," और कहा कि "दुनिया निश्चित रूप से उसके दिखावे को देख सकती है।"
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top