icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

गुरुकुल क्षेत्र के सनसेट रो हाउस में बारिश से बाढ़, 218 मकानों में पानी

Ahmedabad, Gujarat:અમદાવાદ ગુરુકુલ વિસ્તારમાં આવેલ સનસેટ રો હાઉસ પાણીમાં ગરકાવ એક બે નહિ તો 218 મકાનોમાં ભરાયા વરસાદી পানি સોસાયટી અને મકાનોમાં પાણી ભરાતા ઘરવખરી. ફર્નિચર અને વાહનોને થયું नुकसान છેલ્લા 25 વર્ષથી સોસાયટીમાં પાણી ભરાવવાની છે સમસ્યા દર વર્ષે એક થી દોઢ ફૂટ પાણી ભરાતું છતાં આ વર્ષે 4 ફૂટ જેટલું પાણી ભરાયું પાણી ઘરમાં ન ઘૂસે માટે દરેક મકાને દરવાજા અને ગેટ પર નાની દીવાલ બનાવી જોકે વધુ પાણી આવતા ઘરમાં ઘુસ્યા પાણી સોસાયટી બહાર રોડ ઉપર થતા અને ડ્રેનેજ લાઇન સમસ્યાને લઈને ભરાયા પાણી સ્થાનિકોની રજુઆત બાદ amc દ્વારા પાણી નિકાલ માટે હેવી ડી વોટરિંગ વાન મુકાઈ જોકે સ્થાનિકોએ તંત્ર પાસે આવતા વર્ષે પાણી ન ભરાય તેવી વ્યવસ્થા ની કરી માંગ વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોની ઊંઘ થઈ હતી હરામ મોડી રાતથી લોકો પોતાના ઘરોમાં ભરાયેલા પાણી નિકાલ કરવા અને સાફ સફાઈ કરવામાં લાગ્યા
0
0
Report
Advertisement

राजकोट: अवैध हथियार के साथ दो आरोपी गिरफ्तार, 38 हथियारों की जब्ती

Rajkot, Gujarat:આંખો- રાજકોટ શહેરમાં પોલીસમેનના ભત્રીજાનું ગેરકાયદે હથિયાર વડે ફાયરિંગ કરી હત્યા નિપજાવવાની ઘટના બાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો રાખતા અને સપ્લાયરો ઉપર ઘોષ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. PCB દ્વારા મુખ્ય સપ્લાયર સહીત 20 આરોપીઓ પાસેથી 38 ગેરકાયદે હથિયાર કબ્જે કરાયા બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દેશી બનાવટની પિસ્તોલ તેમજ એક દેશી tamincha અને 8 જીવતા કાર્ટીસ સાથે 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી પોતાની સુરક્ષા માટે હથિયાર રાખતા હોવાનું દેખાય છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યા હતું કે, વાવડી નજીકના રસુલપરા રોડ પરથી રહેમ ઉર્ફે જામનગરી સીદ્દીક સાંધ (ઉ.વ.50)ને દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ તેના મકાનમાં દરોડો પાડી ત્યાંથી દેશી બનાવટનો એક તમંચો અને ચાર કાર્ટીસ કબજે કરવામાં આવ્યા હતા. આરોપી રહેમે પોતે મજૂરી કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે. અને તેના વિરુદ્ધ મારામારી, આર્મ્સ એકટ, ધમકી આપવા સહિતના પાંચ ગુના નોંધાયેલ હોવાથી વર્ષ 2022માં પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. દ્વિતीय દરોડામાં પોલીસ દૂધસાગર રોડ પર ગામનેતી હોલની સામે મનહર સોસાયટી મેઈન રોડ પર રહેતાં વસીમ ઉર્ફે શાહબાઝ હબીબ કુરેશી (ઉ.વ.37)ને દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે અમૂલ સર્કલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપી વસીમ ભಂಗારનો ડેલો ધરાવતો હોવાનું અને તેના વિરુદ્ધ અગાઉ મારામારી અને આર્મ્સ એકટ સહિત બે ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. તેને આ હથિયાર કોઈ પરપ્રાંતી પાસેથી ખરીદ કર્યાનું રટણ કરી રહ્યો છે જેથી પોલીસ આ પરપ્રાંતી શખ્સ કોણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમિયાન રાજકોટ PCBએ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરતા મધ્યપ્રદેશના મુખ્ય આરોપી સકીલ મન્સૂરી સહીત 20 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ 9 દિવસમાં 38 ગેરકાયદે હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરવામાં આવ્યા હતા અને વેપન કાર્ટેલની સિન્ડિકેટ તોડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
0
0
Report
Advertisement

अंबराजি में भारी बारिश, खुले तारों से बड़ा खतरा

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજীতে भारी વરસાદ ભારે વરસાદમાં અંબાજી યુજીવીસીએલની બેદરકારી સામે આવી જ્યાં મોટી માત્રામાં પાણી ભરાય છે ત્યાં જ લાઈનો ખુલ્લી જોવા મળી વીજ પોલના થાંભલા ઉપર લાગેલા વાયરો ખુલ્લા જોવા મળ્યા ખુલ્લા વાયરો પાસેથી નાના બાળકો તેમજ અન્ય મુસાફરો પસાર થાય છે ખુલ્લા વાયરો માંથી જો કરંટ પ્રસરે તો ચો તરફ થઈ શકે છે હોનારત જો કરંટ પ્રસરે તો મોટી હોનારત થવાની સંભાવના વીજ પોલ ઉપરથી ખુલ્લા વાયર વાળા ડબ્બા તાકીદે दूर કરવા અથવા ખુલ્લા વાયરોને ડબા બંધ કરવા ઉગ્ર માંગ ખુલ્લા ડબ્બામાંથી વાયરા માંથી જો કરંટ ઉતરે તો સમગ્ર લોખંડના તમામ વીજપોલમાં કરંટ પ્રસરી શકે છે
0
0
Report

अम्बाजी पंठक में भारी बारिश, गर्मी से राहत, रेड अलर्ट घोषित

લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા અંબાજી પંથકમાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદથી સમગ્ર અંબાજી પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળી હતી. વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે અંબાજી ખાતે હોમ-હવન સહિત ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે અંબાજીના મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ ધીમો પડતાં વેપારીઓ અને સ્થાનિક લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર અંબાજી પંથકની શૈક્ષણિક સંસ્થાઓમાં સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવેલી હતી
0
0
Report
Advertisement

अंबाजी-हिम्मतनगर हाईवे जलमग्न, यात्रियों की आवाजाही थमी; क्या करेगा प्रशासन?

Ambaji, Gujarat:અંબાજી પંથકમાં આજે ગાજવીજ સાથે ધોળધોંધ વરસાદ વરસતા અંબાજી–હિંમતનગર હ highway માર્ગ પર વરસાદी પાણી ફરી વળ્યાં હતાં. માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી અને અનેક નાનાં-મોટાં વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા. માર્ગ પર પાણી ભરાવાના કારણે અનેક ચાર પૈડાંવાળા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની मददથી વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી. આગળ એસ.ટી. બસો તેમજ ખાનગી લક્ઝરી બસો પણ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડેલો હતો. અંબાજી–હિંમતનગર હાઇવે પર ચોમાસાની ઋતુ દરમિયાન દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. વર્ષોથી યથાવત રહેલી આ સમસ્યાના કારણે હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હોય છે. રાહદારીઓ, વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આગામી ભાદરવી પૂનમના મહામેળા પહેલાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોવાથી હાઇવે પર જ્યાં વરસાદી પાણી ભરાય છે તે સ્થળનું યોગ્ય પુરાણ કરી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. localsનું માનવું છે કે જો સમયસર યોગ્ય કામગીરી કરવામાં આવશે તો ભાદરવી પૂਨમ દરમિયાન યાત્રાળુઓ તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો નહિ પડે અને હાઇવે પર વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહી શકશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top