388001
આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી
Anand, Gujarat:આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गांधीनगर चुनाव घोषणाओं पर भूपेंद्रसिंह चूडासमान का बयान, पिछले वर्ष जैसी जीत की तैयारी
Ahmedabad, Gujarat:ગાંધીનગર ચૂંટણી જાહેરાત પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન ગત વર્ષે gmcમાં 41 બેઠક પર વિજય મેળવ્યો હતો અમે તૈયાર છે 5 વર્ષ સક્રિય રહ્યા છે તમામ જયાવરીબાહ્યાઓ પણ ნક્કી કરી દેવાઈ છે તૈયારી સાથે ગત વર્ષે જેવો વિજય મેળવ્યો તેવો વિજય આ ચૂંટણીમાં મેળવીશું દસ્કોઈ સીએમ કાર્યક્રમમાં ફીડ માં બાઈટ આપી0
0
Report
PM के जन्मदिन पर दशक्रोई में गौ-स्त्री सशक्तिकरण कार्यक्रम
Ahmedabad, Gujarat:Pm ના જન્મ દિવસ પહેલા પૂર્વ સંધ્યાએ શહેરના દસક્રોઈમાં કરાઈ ઉજવણી ગૌ- માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન સમારોહનું આયોજન કરીને કરાઈ ઉજવણી દશક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ દ્વારા આયોજન કરાયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76માં જન્મ દિવસના ભાગરુપે 76 ગૌ-માતા અર્પણ દ્વારા નારી સશક્તિકરણ સમારોહનું આયોજન. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહ્યા હાજર કાર્યક્રમમાં અતીથિ વિશેષ મહંત પૂ.સ.ગુ.શા.સ્વામી આત્મપ્રકાશદાસજી (જેતલપુર ધામ), સાંસદ દેવુસિંહ ચૌહાણ, મેયર હિતેશ બારોટ, પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જીલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષ દાવડા તથા શહેર અધ્યક્ષ પ્રેરક શાહની પણ ઉપસ્થિતિ રહી વટવા વીંટઝોલ રિંગ રોડ પર કર્નાવતી એગ્રીકલ્ચર માર્કેટયાર્ડ ખાતે કરાયું આયોજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા cm સ્પીચ..... 17 સપ્ટેમ્બર થી એક મહિનો સેવા સંકલ્પ યાત્રા ઉજવવાના છે જેની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ થયો ખૂબ સારો કાર્યક્રમ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત બનાવવાની નેમ આજે સીતાવન ગૌ શાળા પરિવારને એ દિશામાં કામ કર્યું ગૌ શાળા દ્વારા 76 માહિલાઓને ગાય આપવામાં આવી જેનાથી મહિલા સશક્ત બનશે પરિવારને ગાય આપી નિર્ભર બનાવવાનો આ સુંદર પ્રયાસ છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પણ વેગ અપાઈ રહ્યો છે રાજ્ય સરકાર પણ 14 જિલ્લામાબે દુધાળા પશુ. વીમો અને પશુ સારવાર આપી જેમાં 1.85 લાખ ઉપર ને લાભ અપાયો પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો પ્રયાસ ગૌ દાન સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વેગ આપવા pm ની અપીલ પર સેવા સંસ્થા આગળ આવે તેવી અપીલ સૌને અનુરોધ કે આવતી કાલે સાંજ 7 વાગે આશીર્વાદનો દીવો પ્રગટાવીએ Pm ને નવું બળ પૂરું પાડશે બાઈટ. ગુજરાતિ આા હિન્દી બાઈટ છે... ભુપેન્દ્રસિંહ ચુડાસમા. પૂર્વ મંત્રી Pm ના જન્મ દિવસના પૂર્વ સંધ્યાએ દસક્રોઈમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજર ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા.. 76 વર્ષ નિમિતે 76 ગાયોનું દાન જરૂરિયાત મહિલાને આપાઈ બાબુ જમનાદાસ પટેલે આ કાર્ય કર્યું તેમને ખૂબ અભિનંદન આ પ્રકારનું દાન એ પહેલો બનાવ હશે જે ખૂબ સારો રહ્યો. બાબુ જમનાદાસ પટેલ ના પુત્ર વૈભવ પટેલ સીતાવન ગૌ શાળા સાથે જોડાયેલ તેણે કર્યું આયોજન નેતાના જન્મ દિવસે આ પ્રકારી દાન કરવું તે ખૂબ મોટી બાબત Pm ને જન્મ દિવસ પર ખૂબ અભિનંદન અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે દેશ સેવા કરે તેવા અભિનંદન Bricks માં 40 દેશ એક સ્થળે આવે અને ભાગ લે pm કાર્ય ને પણ ખૂબ અભિનંદન 25 વર્ષ શાસનના પુરા કરવા પર pm ને અભિનંદન વૈભવ પટેલ. આયોજક સીતાવન ગૌ શાળા સાથે જોડાયેલ છું Pm ના સૂત્રને ધ્યાને રાખી આજના કાર્યક્રમનું કર્યું આયોજન એક કે બે ગાય થી પરિવાર નું ગુજરાણ ચાલે માટે તેને ધ્યાન રાખી pm ના 76 માં જન્મ દિવસે 76 ગાય દાન નક્કી કર્યું 4 મહિના પ્રવાસ કરી ગાયો અને પરિવાર શોધ્યા એક મહિનાનો ઘાસచારો અને આરોગ્ય лક્ષી સુવિધા પણ આપી0
0
Report
सूरत के सरोलि टेक्सटाइल मार्केट में भीषण आग, करोड़ों के नुकसान
Surat, Gujarat:સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી સાલાસર ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટના નિધિને ગંભીરતાને જોતાં ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ અને મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વીઓ:1 મળતી માહિતી મુજબ, માર્કેટના પાંચમા માળે આવેલી ત્રણ દુકાનો આ ભીષણ આગની ઝપેટમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે અત્યારે સંપૂર્ણ માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહેવાય રહ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિ હોસ્પિટલ નથી. વીઓ:2 આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. માર્કેટના વેપારીઓના સત્તાવાર નિવેદન અનુસાર, જે દુકાનો આ આગની ઝપેટમાં આવી છે તેમાં અંદાજિત રૂપિયા ત્રણ કરોડ જેટલો કાપડનો માલ સ્ટોક હતો. તહેવારોની સીઝન નજીક હોવાથી દુકાનો માલથી ખિચોખિચ ભરેલી હતી, જેના કારણે નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. વીઓ:3 શરૂઆતમાં આગ એટલી ભયાનક હતી કે કેટલા સમયમાં કાબૂમાં આવશે તે કહેવું મુશ્કેલ હતું. પરંતુ ફાયર વિભાગની 25 ગાઓડીઓના કાફલાએ પ્રયાસો ચાલુ રાખી પ્રયાસો തുടര്્યા.Hoursની મહેનત બાદ આдержે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. કાબૂમાં આવતા સુધીમાં પાંચ દુકાનો આ આગની ચપેટમાં આવી ગઈ હોવાની આશંકા છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ જ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.0
0
Report
Advertisement
सूरत के उन्न क्षेत्र में आग, टिन शेड में आग लगने से अफरातफरी
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના ઉન વિસ્તારમાં લાગી આગ ઉન ભીડી બજાર માં આવેલ પતરાના શેડમાં લાગી આગ આગ લાગીતા મચી અફરાતફડી આગ જાણકારી આપવામાં આવી ફાયર વિભાગ ને ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી સૉર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાથી અનુમાન0
0
Report
विश्व उमिया धाम में 12 बजे PM मोदी के 76वें जन्मदिन पर महाआरती
Ahmedabad, Gujarat:વિશ્વ ઉમિયાધામમાં રાત્રે 12ના ટકોરે 76,000 દિવડા ઝગમગશે PM મોદીના 76મા જન્મદિવસને લઈ મા ઉમિયાની મહાઆરતી CM ભુપેન્દ્ર પટેલ રાતે 12 વાગ્યે મા ઉમિયાની મહાઆરતી કરશે PM મોદીના દીધાર્યુ માટે મુખ્યમંત્રી મા ઉમિયાને પ્રાર્થના કરશે વિશ્વ ઉમિયાધામમાં રાત્રે 12ના ટકોરે વંદે માતરમનું ગાન થશે 150 Gen Zના નેતૃત્વમાં 5000 લોકો વંદે માતરમનું ગાન કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગવાશે રાતે 12 વાગ્યે પહોચવા AMTS દ્વારા 100 બસની વ્યવસ્થા કરાઈ0
0
Report
भरोच अंकलेष्वर नगर पालिका के प्लांट पर करोड़ रुपए एडवांस के आरोप
Bharuch, Gujarat:ભરૂચ ભરૂચની અંકલેશ્વર નગરપાલિકાના સોલિડ વેસ્ટ પ્લાન્ટને લઇ વિવાદ સર્જાયો કરોડોના કૌભાંડના કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન રૂ. 1 કરોડ એડવાન્સ ચૂકવાયાનો દાવો કાયદેસર કરાર વિના ચુકવણી કરાઈ હોવાના ગંભીર આક્ષેપ શ્રમિકોના પગારની ચુકવણીને લઈ પણ ઉઠ્યા સવાલો PF સહિતના કાન્દેસર લાભોથી વંચિત રખાયાનો કોંગ્રેસનો આક્ષેપ નગરપાલિકા પ્રમુખે તમામ આક્ષેપો ફગાવીને નિયમ મુજબ કામગીરી કરાય હોવાનો દાવો.0
0
Report
Advertisement
नवसारी के खेतों में सुबह तेंदुआ दिखा, किसानों में दहशत
Navsari, Gujarat:નવસારી આ તીઘરા અને ઇટાળવાના સરહદી ખેતરમાં વહેલી સવારે દીપડો દેખાયો. શેરડીના ખેતરમાં લટાર મારતો દીપડો કેમેરામાં થયો કેદ. દિવસે શહેરી વિસ્તારના ખેતરમાં દીપડો દેખાતા સ્થાનિકો અને ખેડૂતોમાં દહેશત. ખેતરમાં કામ કરવા જતા ખેડૂતોને સાવચેત રહેવા કરાઈ અપીલ. સ્થાનોનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી. આગાઉ પણ તીઘરા વિસ્તારમાં દીપડાનો દેખાયો હતો0
0
Report
भावनगर महुवा नेशनल हाईवे पर दो बाइक टकराईं, एक की मौके पर मौत
Mahova, Uttar Pradesh:ભાવનગર મહુવા મહુવા ભાવનગર નેશનલ હાઈवे પર બે બાઈકો સામસામે અથડાતા એકનું ઘટના સ્થળે મોત અકસ્માત ભાદ્રોડ નજીક બે બાઈકો સામસામે અથડાતા જેમાં ઘટનાસ્થળે ગોપાલભાઈ કવાડાભાઈ શિયાળ ઉંમર વર્ષ 35 રે મહુવા નું કમ કમાટી ભર્યું મોત નીપજયુ જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક tratamento અર્થે મહુવાને હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી ને પીએમ અર્થે મહુવા ની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી પોલીસે વધુ તપાસ હાથ ધરી0
0
Report
अहमदाबाद के शारदा बेन अस्पताल की पुरानी इमारत जर्जर, सुविधाएं नई बिल्डिंग में शिफ्ट होंगी
Ahmedabad, Gujarat:અમદાવાદ શારદા બેન હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત જૂની બિલ્ડિંગ બંધ કરી વિવિધ સુવિધાઓ અન્ય બિલ્ડિંગમાં ખસેડાશે હાલમાં શારદાબેન હોસ્પિટલે ब्लડ બેંક, સિટી સ્કેન, xray મશીન સેવા બંધ કરાશે 12 જેટલા ઓપરેશન થિયેટર સામે હવે ચાલશે 7 ઓપરેશન થિયેટર સાથે જ હોસ્પિટલ 500 ના બદલે 307 બેડ થશે બોયઝ હોસ્ટેલ પણ જર્જરિત, જ્યાં સુધી અન્ય બિલ્ડિંગ ના મળે ત્યાં સુધી વ્યવસ્થા અહીં જ રહેશે બ 바이ટ ડો. હેતલ વોરા, સુપ્રિટેન્ડેન્ટ શારદાબેન હોસ્પિટલ Ahmedabad એલ જી હોસ્પિટલ માં પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ સેવા શરૂ કરાઈ પહેલ આઠ કોલ્ડ સ્ટોરેજ હતા હવે 18 કોલ્ડ સ્ટોરેજ ચાલુ કરવામાં આવશે અતિયાર સુધી પૂર્વ ના લોકોને vs, સોલા અને અસર્ક સિવિલ સુધી જવું પડતું હતું બાઇટ : ચાંદની પટેલ, ચેરમેન - હોસ્પિટલ કમિટી AMC0
0
Report
Advertisement
पटण-मेहसाणा- बनासकांઠा मंदिर चोरी गैंग गिरफ्तार, 6.70 लाख का माल जब्त
Patan, Gujarat:પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાજીમાં મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગનો પાટણ LCB અને સ્થાનિક પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસેએ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ ₹6.70 લાખથી વધુનો મૂદામ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે 22 જેટલા મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લા માં ઘર ફોડ ચોરી ની ઘટનાઓ અનેક સામે આવી છે પણ હવે ચોર ટોળકીએ ભગવાન ને પણ છોડ્યા નથી. ચોર ટોળકીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા મંદિરોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના ની ચોરી ને અંજામ આપવા સફળ રહ્યા છે પણ પોલીસે આ ચોર ટોળકી ને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાડાયેલા આરોપીઓમાં કલ્યાણા ગામના આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પાત્રણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાંમાં આવેલા આશરે 22 મંદિરોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ ફોન સહિત કુલ ₹6,70,584નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાળ પોલીસ 22 જેટલા મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બાઈટ. પરેશ રેણુકા. ડીવાય એસપી પાટણ0
0
Report
बनासकांठा में FRC ने पलनपुर की श्रीराम विद्यालय पर 15 लाख का जुर्माना लगाया
Palanpur, Gujarat:બનાસકાંઠા... પાલનપુરની શ્રીરામ વિદ્યાલય સામે FRCની મોટી કાર્યવાહી.. ગેરકાયદે તેમજ રોકડમાં ફી ઉઘરાવવાના મામલે શ્રીરામ વિદ્યાલયને ₹15 લાખનો દંડ ફટકારાયો.. વાલીઓની લેખિત ફરિયાદને આધારે અમદાવાદ ફી રેગ્યુલેટરી કમિટીએ હાથ ધરેલી તપાસ બાદ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી.. નક્કી કરાયેલી ફી કરતાં વધુ રકમ વસૂલવાના અને રોકડમાં ફી લેવાના મામલે FRCનો સૌથી મોટો દંડ.. વાલીઓની રજૂઆત બાદ શાળાની ફી વસૂલાત અંગે થયેલી તપાસમાં નિયમભંગ સામે આવતા કાર્યવાહી.. બાઈટ-વિનુભાઈ પટેલ-જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા0
0
Report
गांव की माताओं के लिए आंगनवाड़ी कर्मी ने छह माह तक स्तनपान जरूरी बताया
Godhra, Gujarat:ગામડાઓમાં મહિલાઓ અને બાળકોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરો પાયાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ખાસ કરીને નવજાત બાળકની સંભાળ, યોગ્ય બાળ ઉછેર અને પૌષ્ટિક આહાર અંગે ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે આ કાર્યકરો ઘરે-ઘરે જઈને માર્ગદર્શન આપી રહ્યા છે. બાળકના જન્મથી લઈને પ્રથમ ૬ મહિના સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું કેટલું જરૂરી છે, તે અંગે માતાઓને વિગતવાર સમજણ આપવામાં આવે છે. આંગણવાડી કાર્યકરો ગામમાં ઘરે-ઘરે જઈને સગર્ભા અને ધાત્રી માતાઓને બાળકના યોગ્ય ઉછેર વિશે માહિતી આપે છે અને તેમને સમજાવે છે કે નવજાત બાળક માટે પ્રથમ ૬ મહિના સુધી માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર છે અને તે બાળકને રોગપ્રતિકારક શક્તિ આપે છે, તે અંગે આંગણવાડી કાર્યકરો માતાઓને ખાસ સમજ આપે છે. આ ઉપરાંત ૬ મહિના પછી બાળકને કેવો પોષક આહાર આપવો, આંગણવાડીમાંથી મળતા પૌષ્ટિક આહારનો ઉપયોગ કેવી રીતે કરવો અને બાળકની સ્વચ્છતા કેવી રીતે રાખવી તેની પૂરી જાણકારી આપે છે જેથી માતા અને બાળક નો સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે. ગામડાના છેવાડાના ઘર સુધી પહોંચીને મહિલાઓ અને બાળકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે આંગણવાડી અને આશા વર્કરો પાયાની ઈંટ સાબિત થઈ રહ્યા છે.0
0
Report
Advertisement
headline
Vapi, Gujarat:લોકેશન - વાપી વલસાડ ફિડ - એન્કર- દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 17 સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે. ત્યારે દેશભરમાં તેમના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.. ત્યારે ગુજરાતના વાપીમાં રહેતી માત્ર 15 વર્ષની બાળકી દિવ્યા તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને એક અનોખી પહેલ કરી છે.. ધોરણ નવોમાં અભ્યાસ કરતી દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા વ્યક્ત કરતી હોય છે અને વડાપ્રધાન મોદી માટે ભોજપુરી ભાષામાં ખાસ ગીત લખ્યું છે. આ ગીત હcurrently વાપીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગંભીર અહેવાલની વિગતો નીચે આપેલી છે. વી.ઓ-1 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે દિવ્યાએ આ ગીત તૈયાર કર્યું છે.. મોદીજીના જન્મદિવસને ખાસ બનાવવાના હેતુથી લખાયેલા આ ગીતમાં દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી અને દેશ માટેના તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો છે.. મોદીજી માટે ગીત લખવાનો વિચાર કેવી રીતે આવ્યો.. અને આ ગીત પાછળની તેની લાગણી શું છે.. તે સાંભળીએ દિવ્યા પાસેથી.. બાઈટ- દિવ્યા તિવારી, વાપી વી.ઓ- વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા આ ગીતમાં દિવ્યાએ મોદીજીની કામગીરી અને તેમના પ્રત્યેની પોતાની પ્રશંસા વ્યક્ત કરી છે.. નાની ઉંમરમાં જ દેશના વડાપ્રધાન માટે ગીત લખવાની આ પહેલને લઈને દિવ્યાની ચોમેર પ્રશંસા થઈ રહી છે. દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો અને તેમની કામગીરીથી પ્રભાવિત થઈને એક હિંદી ગીત પણ લખ્યું છે.. જેમાં તેણે મોદીજીની કામગીરી અને તેમની છબીને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે.. બાઈટ - દિવ્યા તિવારી, નાનીકોટડી ગીતકાર વી.ઓ- વાપીની 15 વર્ષની દિવ્ય નાની ઉંમરમાં જ પોતાની પ્રતિભાથી દેશના વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનો આ અનોખો પ્રયાસ છે..ભોજપુરી અને હિન્દી ભાષામાં લખાયેલા આ ગીતો દ્વારા દિવ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરી છે.. દિવ્યાના ગીતોને લઈને તેના પરિવારજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. તો વાપીમાં પણ નાનકડી ગીતકારની આ પહેલની ચર્ચા ચાલી રહી છે.. બાઈટ -પ્રવીણ તિવારી દિવ્યા ના પિતાજી વી.ઓ- આમ, વાપીની 15 વર્ષની દિવ્યા તિવારીએ પોતાની આગવી પ્રતિભા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ખાસ બનાવવાનો પ્રયાસ કર્યો છે.. નાનકડી ઉંમરમાં લખાયેલા આ ગીતો દ્વારા દિવ્યાએ મોદીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. નિલેશ જોશી જી મીડિઆ વાપી.0
0
Report
सूरत के कपोड़्रा क्षेत्र में टैबरिया बाइक चालकों ने परिवार को टक्कर मारी, घायल
Surat, Gujarat:સુરતના કાપોદ્રા સમયના કાપોદ્રા વિસ્તારમાં ટાબરિયા બાઈક ચાલકોના કહેર પૂર ઝડપે બાઈક હંકારી એક પરિવારને લીધો અડફેંટે પરિવારમાં એક નાનો બાળક અને મહિલા અને પુરુષ ઇજાગ્રસ્ત નાના ટાબરીયા પુર ઝડપે બાઈક હંકારી રહ્યા હતા કાપોદ્રા 브િજ ઉપર બાઈક પર જઈ રહેલા એક પરિવારને અડફેટે લઈને અકસ્માત થયો ઈજાગ્રસ્ત નાના બાળક સહિત મહિલાને સારવાર અર્થે ખસેડાયા વાલીઓ માટે ચોકાવનારી ઘટના સાબિત થઈ ટાબરીયાઓ લાયસન્સ વગર હંકારી રહ્યા હતા બાઈક ટાબરીયાઓનો બાઈક ચલાવવાનો ક્રેઝ જીવલેણ સાબિત થશે0
0
Report
साबरकांठा में मातृशक्ति-बालशक्ति योजनाओं से गर्भवती व धात्री महिलाओं को पोषण सहायता
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં આ યોજનાઓનો लाभ મોટી સંખ્યામાં લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. માતૃશક્તિ યોજના અંતર્ગત પોષણયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે. આ યોજનાઓથી માતા અને બાળકના પોષણમાં કેવી રીતે મદદ મળી રહી છે તે અંગે અહેવાલમાં વિગતવાર દર્શાવવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો મારફતે માતા અને બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. જિલ્લાની આશરે 6,175 સગર્ભા અને 4,200 ધાત્રી માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ લાભ મળી રહ્યો છે, જ્યારે 3 થી 6 વર્ષના આશરે 44,400 બાળકોને બાલશક્તિ યોજનાનો લાભ મળ્યો છે. માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધારતી માતાઓને દર મહિને ચાર ટેક હોમ રેશનના પેકેટ આપવામાં આવે છે. આ પેકેટમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવી અને તેમાં રહેલા પોષક તત્વો અંગે આંગણવાડી કાર્યકરો દ્વારા માતાઓને માર્ગદર્શન આપવામાં આવે છે. માતાના પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ બાદના પોષણને ધ્યાનમાં રાખીને આ આહાર આપવામાં આવે છે. બાળકો છ માસના થાય ત્યાં સુધી પોષણયુક્ત આહાર લેવો જોઈએ, ત્યારબાદ છ માસ બાદ પુરક આહાર માટે બાલશક્તિ યોજના મુજબ દર મહિને سات પેકેટ મળે છે. આ પેકેટમાંથી રાબ, શીરો, સુખડી, થેપલા, મુકથિયા જેવા હાઇપોષક વાનગીઓ બનાવીને બાળકની ઉંમર અને પસંદગીને જોતા ખવડાવવામાં આવે છે. બાળકને પોષણયુક્ત આહાર આપવામાં આવે અને યોજનાથી મળતા લાભ અંગેના અનુભવનું વર્ણન પણ અહીં કરવામાં આવે છે. આ યોજનાઓનો અમલ આદિજાતિ વિસ્તારોમાં પણ કરવામાં આવે છે અને બાળકો સાથે યોગ્ય દૂધની સપ્લાય પણ જરૂરીયાત મુજબ પૂરી કરતી નથી.0
0
Report
Advertisement
