Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી

Aug 26, 2024 17:57:03
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગંગદેવ નગર નાકાવાળા હનુમાન મંદીર ખાતેથી શોભાયાત્રા નિકળી હતી જેમાં આરતી કર્યા બાદ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો અને વરસતા વરસાદમાં ઢીંચણસમાણા પાણીમાં જય રણછોડનાં નાદ સાથે ભકતો જોડાયા હતા અને ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Nov 13, 2025 12:37:03
Surat, Gujarat:સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- જોખા (કામરેજ ) સ્લગ :-1311ZK_SRT_FIRING_2 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... સુરત શહેર ના RFO સોનલ સોલંકી પર ફાયરીંગ થયાનો મામલો,આરોપિને ઝડપવા માટે જોખાથી નાસિક અને સુરતથી સાપુતારા સુધીના 1000 CCTV ચેક کیے,પોલીસ બચવા બન્ને 2500 કિમી સુધી ભાગ્યા, જોkte ઇજાગ્રસ્ત RFO હજી પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. વિઓ... સુરત શહેર વન ભવન ખાતે ફરજ બજાવતા RFO સોનલ સોલંકી પોતાના બાળકને કારમાં લઈને सुबहાલે શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન કામરેજ તાલુકાના વાવ જોખા રોડ પર અજાણ્યા ઈસમે કાર ઉભી રખાવી નજીકથી કાન અને નાકના વચ્ચે ગોળી ધરબી દઈ ભાગી ગયો હતો. સ્થળ પર દોડી આવેલા સ્થાનિકોએ લોહી લુહાણ બેભાન અવસ્થામાં સોનલ બેનને કામरેજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબિયત નાજુક જણાતા સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના અલગ અલગ રિપોર્ટ કરાયેલા ગોળીવાને સામે આવ્યું હતું. જેને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) વિઓ... પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે સોનલ સોલંકી અને નિકુંજ ગૌસવામી વચ્ચે છેલ્લા ઘણાં સમયથી કાઉટુબીક વિખવાદ ચાલી રહ્યો હતો. એકબીજાએ પોલીસ મથકોમાં ફરિયાદો પણ આપેલી છે. ત્યારે પોલીસે નિકુંજ ગૌસ્વામી નો સંપર્ક કરાતા તેનો સંપર્ક થઈ શક્યો ન હતો અને તે ભૂર્ગભ ઉતર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સોનલ સોલંકીના પરિવારજોએ આ ઘટનાને અંજામ નિકુંજ ગૌસ્વામી એ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેથી પોલીસે નિકુંજ ને ઝડપી લેવા તૈયારીઓ કરી હતી. નિકુંજ ગૌસ્વામી ને ઝડપવા માટે પોલીસે 7 જેટલી ટીમો બનાવી હતી અને જોખાથી લઈને નાસિક અને સુરત થી લઈને સાપુતારા સુધીના 1000 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.જેમાં નિકુંજ ગૌસ્વamid રાજ્યની બહાર ભાગ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસ પકડી લેશે અને बराबર સારવાર કરશે તેવા ભયથી નિકુંજ ગૌસ્વામી નવદિન બાદ સુરતની કઠોર કોર્ટમાં સરેન્ડર કરવા પહોંચ્યો હતો. પણ કઠોર કોર્ટ અરજી નકારી કાઢતા કોર્ટ પરિસરની બહાર નીકળતા જ પોલીસે નિકુંજને ઉચકી લીધો હતો. વધુમાં કહી શકાય કે આર્કેપ્ટન્ટ સામે કાર્યવાહી આગળ વધી રહી છે. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) વિઓ... શરૂઆતમાં બન્ને આરોપીએ પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પોલીસે વ્યવસ્થિત રીતે તપાસ કરી અને કહ્યા મુજબ નિકુંજ ગૌસ્વામીએ મિત્ર ઈશ્વર પૂરી માગુપીરી ગૌસ્વામી ને સોનલની sopari આપી હતી અને પુષ્ટપ્રૂફ પ્લાન ઘડી દીધો હતો. પ્લાન મુજબ ઈશ્વર ગૌસ્વામી KTM બાઇક લઈને જોખા ગામ નામે નજીક પહોંચી ગયો હતો અને RFO સોનલ સોલંકી કાર લેતા આવતા કાર થોભાવી કારનું કાચ ખોલાવી નજીકથી ગોળી મારી દીધો હતો. બાદમાં તેઓ દવા પોલીસ પકડમાં આવી નથી શક્યા. આ દરમ્યાન બંને આરોપી 2500 કિમી સુધી ભાગ્યા હતા 1000 CCTV ચેક કર્યા હતા. હાલ આરોપીને સુરત શહેરની કોર્ટમાં લઇ જવાયા છે. 14 દિવસની રિમાન્ડ માટે અરજી કરશે. આરોપીઓએ પ્લાન ક્યારે બનાવ્યો, બાઈક કોણીની છે, હથિયાર ક્યાંથી લાવ્યા, અન્ય કોઈ સંડોવાયેલો છે કે નહી તે દિશામાં તપાસ ચાલુ રહેશે. બાઈટ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) વિઓ... ઉલ્લેખનીય છે કે ગંભીર હાલતમાં સોનલ સોલંકી સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
0
comment0
Report
AMANIL MOHANIA
Nov 13, 2025 11:57:01
Nalhar, Haryana:फरीदाबाद विस्फोटक बरामदगी मामला: जांच एजेंसियां पहुंचीं नूंह, खाद विक्रेता हिरासत में फरीदाबाद से विस्फोटक सामग्री बरामद होने के बाद अब जांच का दायਰਾ नूंह जिले तक पहुंच गया है। सूत्रों के अनुसार, दिल्ली की स्पेशल टीम ने नूंह जिले के एक खाद विक्रेता को हिरासत में लिया है। हिरासत में लिए गए व्यक्ति की पहचान दिनेश सिंगला उर्फ डब्बू के रूप में हुई है, जो जिले में फर्टिलाइजर (खाद) का कारोबार करता है। जांच एजेंसों को संदेह है कि दिल्ली में हुए हालिया बम ब्लास्ट में इस्तेमाल किए गए विस्फोटक पदार्थ में वही फर्टिलाइज़र प्रयुक्त हुआ था, जिसे फरीदाबाद में बरामद किया गया और जिसकी आपूर्ति नूंह के इसी खाद विक्रेता की दुकान से की गई थी। प्राथमिक जांच में सामने आया है कि आरोपियों ने इस फर्टिलाइजर से अमोनियम नाइट्रेट तैयार किया था, जो विस्फोटक पदार्थों में एक मुख्य घटक होता है। वर्तमान में जांच एजेंसियां दिनेश सिंगला से पूछताछ कर रही हैं ताकि यह पता लगाया जा सके कि उसने यह सामग्री किन लोगों को बेची थी और क्या उसे उनके मंशा की जानकारी थी। बताया जा रहा है कि फरीदाबाद में बरामद विस्फोटक सामग्री का अधिकांश हिस्सा यहीं से खरीदी गई खाद से तैयार किया गया था। जांच एजेंसियां अब इस पूरे नेटवर्क की तह तक जाने में जुटी हैं।
0
comment0
Report
MKManoj Kumar Chaturvedi
Nov 13, 2025 11:56:43
Banara, Ballia, Uttar Pradesh:बलिया शहर में बंदरों का आतंक, बंदरों के हमले से सभी परेशान रिपोर्ट-मनोज चतुर्वेदी स्थान- बलिया दिनांक-13-11-2025 एंकर- बलिया शहर में बंदरों का आतंक बदस्तूर जारी है। शहर के तकरीबन सभी वार्डों में बंदरों के झुंड लोगों का जीना हराम कर रखे हैं। बंदरों के हमलों का सबसे ज्यादा शिकार बच्चे ,बुजुर्ग और महिलाएं होते हैं। स्थानीय लोगों का कहना है की सैकड़ो के झुन्ड में बंदर इस कदर आतंक मचाते हैं की आम लोगों को घर के अंदर बंद रहना पड़ता है। सबसे ज्यादा दिक्कत राहगीरों को तब होती है जब कॉलोनी में बंदरों का झुन्ड आतंक मचाता रहता है। लोगों का कहना है कि नगर पालिका ने कुछ महीने पहले शहर से बंदरों का को हटाने की शुरुआत जरूर की थी लेकिन दोबारा बंदरों का आतंक शहर में फैल चुका है। नगर पालिका द्वारा बंदरों को हटाने की व्यवस्था नहीं करने से लगातार बंदरों की संख्या बढ़ रही है। ऐसे में बेहिसाब बंदरों कि हमले बढ़ाने के साथ ही लोगों के सामानों को भी भारी नुकसान पहुंच रहा है。 बाईट-सुनीता ,स्थानीय निवासी बाईट-नैंसी शर्मा,स्थानीय निवासी पीटीसी-कालोनी में बंदरों के आतंक को दिखाते हुए
0
comment0
Report
NTNagendra Tripathi
Nov 13, 2025 11:38:56
Gorakhpur, Uttar Pradesh:गोरखपुर में बढ़ा बंदरों का आतंक! मुंडेरा बाजार में लोगों का जीना हुआ दुश्वार गोरखपुर से एक अजीब लेकिन बेहद गंभीर खबर मुंडेरा बाजार में इन दिनों इंसानों पर नहीं बल्कि बंदरों का राज है! बंदरों की बढ़ती हुई आबादी के कारण छतों से लेकर गलियों तक हर गली हर रास्ते हर जगह इन बंदरों का आतंक फैला हुआ है। स्थानीय लोग रोज़ इनके हमलों से घायल हो रहे हैं और अस्पताल में इलाज करवा रहे हैं। अब तो इनके खौफ का आलम यह है कि छोटे छोटे स्कूली बच्चे स्कूल जाने से डर रहे हैं बड़े बुजुर्ग के साथ ही घरेलू महिलाएं तक घरों से बाहर निकलने से कतराने लगी हैं। स्थानीय लोग प्रशासन से मदद की गुहार लगा रहे हैं लेकिन राहत के आसार दूर-दूर तक नहीं दिख रहे। गोरखपुर के नगर पंचायत मुंडेरा बाजार में इन दिनों बंदरों का आतंक चरम पर है। रोजाना कई लोग इनके हमले का शिकार बन रहे हैं। ये बंदर गलियों में झुंड बनाकर घूम रहे हैं और लोगों के घरों में आतंक मचा रहे हैं। घरों की छतों पर सुखाने के लिए रखे हुए कपड़ों को बन्दर फाड़ देते हैं।फलों,सब्जियों और मिठाइयों की दुकानों से सामान छीन रहे हैं और इसी दरम्यान कई बार झपट्टा मारकर लोगों को घायल भी कर देते हैं। महिलाएं बच्चे और बुजुर्ग तो अब घर से बाहर निकलने में डरने लगे हैं। रोजमर्रा के काम ठप हैं और लोगों में भारी आक्रोश है। “सुबह-शाम ये बंदर घरों में घुस जाते हैं, कपड़े-खाने का सामान सब फेंक देते हैं। बच्चों को स्कूल भेजने में डर लगता है।” “जब हम लोग घर के गेट खोलते हैं तो बंदर ऊपर से झपट पड़ते हैं। कई लोगों को काट भी चुके हैं। प्रशासन ध्यान नहीं दे रहा। बंदरों ने मेरी पोती और पोते को काट लिया है। हमने अस्पताल में जाकर उन्हें इंजेक्शन लगवाई है। हम कई बार शिकायत कर चुके हैं लेकिन कोई कार्रवाई नहीं हुई। अब तो बंदर झुंड में घूमते हैं, हर कोई डर के साए में है। नगर पंचायत प्रशासन और वन विभाग को कई बार सूचना देने के बावजूद अब तक कोई ठोस कदम नहीं उठाया गया है। लोगों का कहना है कि अगर जल्द कार्रवाई नहीं हुई तो हालात और भी खतरनाक रूप ले सकते हैं। तो गोरखपुर के मुंडेरा बाजार में फिलहाल इंसानों नहीं, बंदरों کا आतंक है। लोग प्रशासन से गुहार लगा रहे हैं कि जल्द इन बंदरों को आबादी वाले इलाके से पकड़कर दूर छोड़ा जाए वरना ये बंदर किसी बड़ी दुर्घटना का कारण बन सकते हैं。 “गोरखपुर में बंदरों का आतंक… लोग बोले – इंसानों से ज़्यादा अब डर बंदरों से है!”
0
comment0
Report
NDNavneet Dalwadi
Nov 13, 2025 11:35:59
Bhavnagar, Gujarat:भावनगर जिले के वલभीपुर तालुका के किसानों को सिंचाई का पानी नहीं मिलने से कठिनाई हो रही है। फलद्रुप जमीन होने के बावजूद किसान वर्ष में केवल एक ही फसल उगा पाते हैं। सरकार ने यहाँ केनाल बनाने की बात की थी, पर 22 वर्ष से अधूरी रहने वाले केनाल में आज तक पानी नहीं आया। असहाय किसानों ने सोशल मीडिया के कण्ट्रोल Room से सहायता माँगी, जिसके बाद Zee Mediya की टीम ने पहुँचा कर स्थिति समझने का प्रयास किया। क्षेत्र के किसान कहते हैं कि यहाँ कपास, मूंगफली, चना, बाजरा आदि फसलों की अच्छी उपज होती है पर केनाल के पानी के अभाव में सिंचाई संभव नहीं हो पाती है। बतौर प्रमाण, खेतों के बीच बनाए गए जंक्सन और मतीना-पहाड़ों के अविकसित होने से संरचना चरमराती दिखती है और कई जगह क्रॉस-चेकिंग के नाम पर करोड़ों रुपयों की भ्रष्टाचार की चर्चा भी सामने आई है। जाँच और जागरूक किसानों की आवाज़ों के साथ क्षेत्र में पानी की स्थिति सुधारने की मांग जारी है।
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 13, 2025 11:35:36
Surat, Gujarat:સુરત - બીલીમોરા વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી વચ્ચે અમદાવાદથી મુંબઈ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનનો રસ્તો નિર્ધારિત થયેલ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈસ્પીડ રેલવે કેટેગરી કોરિડોર તૈયાર થશે. અંત્રોલી થી માત્ર દસ મિનિટમાં સુરત રેલ્વે સ્ટેશન પોહચી શકાશે. વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ ડીલીવરીઆધારિત સિસ્ટમ. હાલ સુરત થી બીલીમોરા વચ્ચે નો રૂટ શરૂ કરવા તૈયારી છે. અંત્રોલી સ્ટેશન ની પmrs મોદી કરશે મુલાકાત; પmrs મોદી સ્ટેશનનું નિરીક્ષણ કરશે. સ્ટેશનની કુલ ઊંચાઈ 26.3 મીટર, બિલ્ટ અપ વિસ્તાર 58,352 ચોરસ મીટર. સ્ટેશન બિલ્ડિંગમાં ત્રણ સ્તરોનો સમાવેશ: ગ્રાઉન્ડ લેવલ (બે પિક અપ એન્ડ ડ્રોપ, કાર, બસ અને ઓટો માટે પાર્કિંગ સુવિધા, सुरक्षा તપાસ, લિફ્ટ એસ્કેલેટર), કૉન્ફોર્સ લેવલ (વેઇટિંગ લાઉન્જ, રેસ્ટ રૂમ, કિઓસ્ક, ટિકિટ કાઉન્ટર), પ્લેટફોર્મ લેવલની સુવિધા.
0
comment0
Report
AKAshok Kumar
Nov 13, 2025 11:35:21
Junagadh, Gujarat:કન્યા છાત્રાલય: ભોજનમાં ઈયળ, સાવવાાની સળીઓખંડેર હાલત જૂનાગઢ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં ભ્રષ્ટાચાર: 230 વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં—એડમિશન રદ કરવાની ધમકી સંચાલકોની દાદાગીરી અને ખરાબ ભોજનથી કંટાળી દીકરીઓએ મચાવ્યો હોબાળો જૂનાગઢ કલેક્ટર નજીક આવેલી ડોકાઉન્ડ બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, જીવાત, ઈયળ અને તૂટેલી સુવિધાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો, પરંતુ આ સમગ્ર મામલો દબાવવા માટે સ્થાનિક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યો અને મીડિયાને અટકાવ્યું હતું. ગળેલા શાક અને સાવરણાની સળીઓ ભોજનમાં મળી રહી છે. છાત્રાલયનું મેનો પુનરાવર્તન થાય છે કે નહીં, આ અંગે આરોગ્યમાં આંકડા પોઇન્ટી રહ્યા છે. વખત 9 નવેમ્બર이면 મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા હોસ્ટેલની મુલાકાતે આવ્યા ત્યારે ફક્ત ફોટો સેશન માટે અધિકારીઓ હાજર રહ્યા હતા. રસોઈઓએ પેદાઈન્ટો સાથે ગ્લુવ્જ અને ટોપી પહેરી હતી, જે 365 દિવસ પહેરતા નહીં. વિદ્યાર્થીનીઓએ મંત્રીને કહ્યું હતું કે હાલ જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી. આડા દિવસે આવો તો ખ્યાલ આવે. વિદ્યાર્થીનીઓએ જયારે મીડિયાને બોલાવ્યું ત્યારે વોર્ડન દ્વારા ધમકી આપવામાં આવી કે તે જે પણ આ મુદ્દો ઉઠાવે છે, તેની એડમિશન રદ કરી નાખવામાં આવશે. આ ઉપરાંત, કોર્પોરેટરો દ્વારા પણ મુદ્દો દબાવવા પ્રયત્ન થયો. આ ગંભીર આક્ષેપો બાદ સમાજ કલ્યાણ અધિકારી અને ઈન્ચાર્જ نાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક બચાવ પક્ષ રજૂ કર્યો હતો. ચેતન પવારે સ્વીકાર્યું કે જમવાની ગુણવત્તા નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેઓએ ખાતરી આપી કે અન્ય પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયાસો કરાશે. સૌથી મહત્ત્વનુ, તેમણે જણાવ્યું કે વોર્ડન અને રસોડા વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને જો યોગ્ય જણાશે તો વોર્ડનને બદલી નાખવાશે. વિદ્યાર્થીનીઓના આક્રોશ અને અધિકારીઓની ખાતરી વચ્ચે હવે જોવું એ જુનાગઢના આ ગંભીર મુદ્દાના નિરાકરણ ક્યારે આવે. આશોકbarot જૂનાગઢ
0
comment0
Report
AKAshok Kumar
Nov 13, 2025 11:31:23
Junagadh, Gujarat:પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી Hospitais સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઇ: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીજરોમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ અને ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરાયા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતીHospitais સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં.આospitali દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટોરી રિપોર્ટમાં અને ૧ કેસમાં ECG રિપોર્ટમાં ચેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરીયાત દર્શાવવામાં આવી હતી. આ સાથે રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૨૬૨ કેસની વધુ તપાસ કરાવતા ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ન હોય એવા ઘણા કેસોમાં કાર્ડિયાક પ્રોસીજર કરવામાઆ આવ્યું હતું. આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાને કારણે બે ખાનગી હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો હતો. પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડૉક્ટર દ્વારા સર્જરી કરવામાં આવી સસા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયા ભરે અન્ય પેકેજ બુક કરવા બદલ દંડ કરવામા આવ્યું.
0
comment0
Report
TDTEJAS DAVE
Nov 13, 2025 11:31:08
0
comment0
Report
URUday Ranjan
Nov 13, 2025 11:30:53
Ahmedabad, Gujarat:એન્કર : અમદાવાદ ગ્રામ્ય એસ ઓ જી અને અમદાવાદ વન વિભાગ દ્વારા અમૂલ્ય સૂરજ કાચબાની તસ્કરી ઝડપી પાડી છે .. અમદાવાદ ગ્રામ્ય પોલીસને અમૂલ્ય કિંમતના સુરજ કાચબા ની તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. વન વિભાગને માર્ચ 2025 માં સોશિયલ મીડિયા ના માધ્યમ ના ઇન્સ્ટાગ્રામથી માહિતી મળી હતી કે કિંમતી સુરજ કાચબા નું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે જેને પગલે વન વિભાગે એક ડમી ગ્રાહક બનાવી ને ટ્રેપ ગોઠવી હતી જેમાં મંગળવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની sog અને અમદાવાદ વન વિભાગ ને સુરજ કાચબા નું ગેરકાયદેસર વેચાણ નો રેકેટ ઝડપlava હતી જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ 10 સુરજ કાચબા સાથે ગુજરાત અને રાજસ્થાનના ચાર કાચબા તસ્કરો ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાઈટ : ૐ પ્રકાશ જાટ , એસપી , અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ. વીô-2 અમદાવાદ ગ્રામ્ય પોલીસ ની SOG ની ગિરફ્ત માંullo આ શખ્સો સુરજ કાચબા તસ્કરો છે જેના નામ છે જેમાં મુકેશ સોની મૂળ જયપુર નો છે અને તેનો ઇન્સ્ટાગ્રામ પર અમદાવાદ ડોગ લવર્સ નામની આઇડી બનાવી હતી અને આ આઇડી પર સૂરજ કાચબા ના વેચાણના જાહેરાત મુકવી હતી જે જાહેરાત પર વન વિભાગે ડમી ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવી હતી અને યુવક દાયક ભાગમાં દસ સુરજ કાચબા ની માંગણી કરી હતો. જયપુર નો મુકેશ સોની ડ્રોપી ટ્રેપમાં પિછાજી જોઈને ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી જેમાં વધુ ચાર આરોપીઓ ના નામ સામે આવ્યા હતા અને સુરજ કાચબા તસ્કરીમાં દરેકની ભૂમિકા નક્કી કરી હતી. આ તમામ આરોપીઓ સુરજ કાચબા ને બ્રિડિંગ સેન્ટર કે તળાવ થી લાવ્યા હોવાની શંકા પોલીસ કરે છે. ઉદ્દય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
RMRaghuvir Makwana
Nov 13, 2025 11:04:41
Botad, Gujarat:બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.કોઈ અજાણ્યા ઈસમોએ યુવકે ફોન કરી બોલાવી તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા.આ ઘટનાને પગલે પરિવારજન અને સમાજના આગેવાનો મોટા સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને જ્યાં સુધી હત્યારાને ઝડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઈનકાર કરતા પોલીસમાં દોડધામ મચી છે. વિઓ 1: રાણપુરના જાળિલા ગામે રહેલા સગીર યુવક હર્ષદ મનજીભાઈ સોલંકી નામના યુવકને ગયા રાત્રીના કોઈ અજાણ્યા ઈસમોએ ફોન કરી બહાર બોલાવી Ljubljana હજો હતો.લાંબા સમય સુધી ઘરે પરત ન ફરેતા પરિવારોએ તેને ફોન કરતા અને ફોન સ્ક્રીન ઓફ થતા પરિવાર نے તેની શોધખોળ હાથ ધરી હતી.વિવિધ સીસીટીવી ચેક કરતા તે જતો જોવા મળ્યો પરંતુ તેના કોઈ સગડ ન મળતા મોડી રાત્રીના ગામના પાણીના ટાંકાના નજીક તેની બાઈક મળતા અને ત્યાં તપાસ કરતા હર્ષદની હત્યા કરેલી લાશ મળી આવતા_TACકેદે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઇજાના નિશાન મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. બાઈટ:વિશાલ પરમાર,સંબંધી,જાળીલા બાઈટ:મહેશ સોલંકી,સંબંધી,જાળીલા. વિઓ 2: આ ઘટના પોલીસેીઓના દ્રારા საზოგადოების દૃષ્ટિએ દોડવામાં આવી હતી અને હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ભારોભાર પ્રતિક્કરે આ ઘટનામાં હત્યાની આશંકા હોય પોલીસ દ્વારા હત્યારાને ઝડપવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. તથા ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ દ્વારા જણાવ્યું હતું. બાઈટ:કીર્તિભાઈ ચાવડા-પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ બાઈટ-જગદીશભાઈ ચાવડા-આગેવાન, વિઓ 3: આ ઘટનામાં ડીવાયએસપી સહિતના લોકો પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પ્રાથમિક દૃષ્ટિએ શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન જોવા મળતા સગીર યુવકની હત્યા થઈ હોવાનો આંકડો પોલીસએ સમજ્યો હતો. હવે ફોનમાં રાત્રીના કોને અને કયો નંબરે ફોન આવ્યો હતો તે દિશામાં પૂછપરછ હાથધરી આ ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો પોલીસ કરી રહી છે. ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. અનેક શકમંદ ઇસમોને પોલીસે પૂછપરછ હાથ ધરી. બાઈટ:મહર્ષિ રાવલ,ડીવાયએસપી, બોટાદ. ટીકર: રાણપુરના જાળિલા ગામે ગત રાત્રીના એક સગીર યુવકની હત્યા કરેલી લાશ મળી આવી. મૃતક ને કોઈ ઈસમોએ ફોન કરી બહાર બોલાવી તેની હત્યા કરી નાંખી હોવાની આશંકા. શરીર પર ઉઝરડા અને ઇજાના નિશાન મળી આવ્યા. આરોપી ના ઝડપાઇ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિજનોનો ઇનકાર. પોલીસે શકમંદ ઇસમોને ઉઠાવી વધુ તપાસ હાથ ધરી.
0
comment0
Report
JSJitendra Soni
Nov 13, 2025 10:43:01
Jalaun, Uttar Pradesh:जालौन जिले में इन दिनों बंदरों का आतंक बढ़ गया है। प्रतिदिन किसी न किसी पर हमला करने के साथ ही छतों पर रखे कपड़े और पानी टंकी को नुकसान कर रहे हैं। कई लोगों को काट भी चुके हैं। इनके आतंक से शहर के लोग परेशान हैं। नगर में छत पर चढ़कर जमकर आतंक मचा रहे है और लोगों को काटने के लिए दौड़ा लिए। वही सरोजिनी नायडू पार्क, तहसील, कोतवाली समेत हर इलाकों में बंदरों का आतंक देखने को मिल रहा है। स्थानीय लोगों का कहना है कि कोंच कस्बा समेत पूरे जिले में विगत दो सालों से दर्जनों की संख्या में आये बंदरो के आतंक से कस्बे के लोग परेशान हैं। बता दे कि घरों के आसपास बंदरों का आतंक इतना बढ़ गया है कि लोगों ने घर के छतों पर जाना तक छोड़ दिया हैं। जो लोग इन्हें भगाने की कोशिश कर रहे उन्हें काटने के लिए दौड़ा ले रहे हैं। कस्बेवासियों का कहना है कि पानी टंकी की पाइप बनवा रहे हैं और बार-बार चढ़कर तोड़ दे रहे हैं। बच्चों और महिलाओं का छत पर जाना मुश्किल हो गया है। छत पर देखते ही हमला करने के लिए दौड़ा ले रहे हैं। लोगों ने वन विभाग के उच्चाधिकारियों से इन्हें जंगल मे छोड़ने की मांग की है।
1
comment0
Report
NJNEENA JAIN
Nov 13, 2025 10:28:17
Saharanpur, Uttar Pradesh:डा.आदिल के घर के बाहर कचरे से फ्लाइट का टिकट, धमाके से 10 दिन पहले दिल्ली में थे मौजूद सहारनपुर से गिरफ्तार आतंकी संगठन से जुड़े डॉ. आदिल अहमद की परत दर परत खुलती जा रही है। उसके घर के बाहर कचरे से फ्लाइट का टिकट मिला है, जो 31 अक्तूबर का है। यह टिकट श्रीनगर से दिल्ली का है। इससे साफ स्पष्ट होता है कि धमाके से 10 दिन पहले आदिल दिल्ली में था। वहां से कब सहारनपुर लौटा था यह जांच का विषय है। जम्मू-कश्मीर पुलिस ने डॉ. आदिल अहमद को सहारनपुर से छह नवंबर में गिरफ्तार किया था। पूछताछ के बाद उसके कश्मीर स्थित घर से एके-47 बरामद हुई थी। डॉ. आदिल की गिरफ्तारी के बाद ही फरीदाबाद में विस्फोटक सामग्री मिली थी। 10 नवंबर को दिल्ली में लाल किला मेट्रो स्टेशन के पास धमाका हुआ था। डॉ. आदिल सहारनपुर में थाना कुतुबशेर क्षेत्र के मानकमऊ स्थित अमन विहार कॉलोनी में किराये के मकान में रहता था। वह जिस मकान में रहता था, उस पर ताला लगा हुआ है। मकान की लगातार निगरानी की जा रही है। मकान के बराबर और सामने खाली प्लॉट है। घर के बाहर कचरे में डॉ. आदिल का फ्लाइट का टिकट मिला है। टिकट पर आदिल का नाम और तिथि अंकित है। टिकट 31 अक्तूबर का श्रीनगर से दिल्ली का है। यानी डॉ. आदिल ने 31 अक्तूबर को श्रीनगर से दिल्ली की यात्रा की थी। टिकट पर आदिल का नाम दर्ज है। यानी धमाके से 10 दिन पहले आदिल दिल्ली में था। उसके बाद ही सहारनपुर लौटा था। फ्लाइट के टिकट को पुलिस ने कब्जे में लेकर जांच शुरू कर दी है।
2
comment0
Report
MMMohd Mubashshir
Nov 13, 2025 10:20:57
Delhi, Delhi:alfalah University ke legal head Mohammed Razi ने जी मीडिया से बातचीत में कहा की हमें ना तो किसी तरह का कोई लीगल नोटिस अभी तक आया है ना ही इसके बारे में कोई जानकारी है आज सुबह 11:00 बजे हरियाणा पुलिस के कुछ अधिकारी हमारे पास आए थे कुछ डाक्यूमेंट्स उन्होंने हमसे मांगे जो हमने उसको दे दिए हैं हम पूरी तरीके से जांच में सहयोग कर रहे हैं हम भी चाहते हैं कि गुनहगारों को सबसे सख्त सजा हो तीनों डॉक्टर के अलफलाह यूनिवर्सिटी में होने से हमको भी दुख है हमने अपनी तरफ से पूरी प्रक्रिया उनकी जॉइनिंग के वक्त निभाई थी हम यह भी देख रहे हैं की कमी कहां रह गई उसे पर हमारी वाइस चांसलर ने कमेटी बनाई है हम अपनी तरफ से भी जांच कर रहे हैं और आइंदा इस तरह की गलती ना हो इस पर भी ध्यान रखा जाएगा NAAC की नोटिस को लेकर मुझे कोई जानकारी नहीं है यूनिवर्सिटी की वेबसाइट अभी चल रही है
1
comment0
Report
Advertisement
Back to top