Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ અક્ષર ફાર્મ ખાતે પારાયણ પૂર્ણાહુતિ યોજાઈ

Sept 01, 2024 15:41:24
Anand, Gujarat

આણંદ શહેરમાં અક્ષર ફાર્મ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદીર આયોજીત પારાયણની રવિવારે સાંજે 6 કલાકે પૂર્ણાહુતી કરવામાં આવી હતી.અંતિમ દિવસે આજે પૂજય ભગવદચરણ સ્વામીએ હરિલીલામૃત આખ્યાન કર્યું હતું, તેમજ સંતોનાં હસ્તે મંદીરનાં સેવકોનું સન્માન કરવાંમાં આવ્યું હતું,તેમજ કોઠારી પુજય યજ્ઞસેતુ સ્વામીનાં માર્ગદર્શન હેઠળ પારાયણ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TDTEJAS DAVE
Jan 08, 2026 17:15:15
Mehsana, Gujarat:સધી માતા મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના વિરોધમાંlocals રસ્તા પર થાળી-વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો. પીવાના પાણીની ટાંકીની તદ્દન બાજુમાં જ ગટર લાઇનનો સંપ બનતાlocalsમાં રોષ, રોગચાળાની ભીતિ. ગંદા પાણી અને પીવાના પાણીનો સંપ જોડે બનતા ભવિષ્યમાં મોટી હોનારતની શક્યતા, રહિશોનો હોબાળો. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જવાબ ન મળતાlocals લાલઘૂમ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું સ્થળ બદલવા ઉગ્ર માંગ. સ્થળ નિરિક્ષણમાં જો લીકેજ થશે તો 35 હજાર લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થઈ શકે છે. મહેસાણામાં ડ्रेનેજ પમ્પિંગ સ્ટેશન બાબતે સ્થાનિકોને આજે વિરોધ નોંધાવી.DESCRIPTOR વચ્ચે ચર્ચા, પંપિંગ સ્ટેશનને પીવાના પાણીના સ્ત્રોતથી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવે તેનો ઉલ્લેખ. જીવનચર્યા અને આરોગ્ય સંબંધિત આંકડા પણ ઉલ્લેખાયેલા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 08, 2026 17:03:11
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં 69 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોની મોટી સાજિશ જેટ એરવેઝના 534 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો ડર બતાવી ત્રણ દિવસ સુધી નજરકેદ તપાસ એજન્સીના અધિકારી બની ફોન અને વીડિયો કોલથી સતત માનસિક દબાણ ઠગોએ વૃદ્ધાને 50 તોલા સોનું ગીરો મૂકી લોન લેવા દબાણ કર્યું સંગીતાબેન જરીવાલાની મિલકત અને સોનાની વિગતો મેળવી ઠગોએ પ્લાન ઘડ્યો બેંક મેનેજરે લોન આપવા ઇનકાર કરતા ઠગોની ચાલ નિષ્ફળ ગઈ અમેરિકા રહેતા પુત્રને વાત કરતા જ સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો પુત્રની સમયસૂચકતાથી વૃદ્ધા મોટી આર્થિક નુકસાનીથી બચ્યા સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી ડીસીપી બિશાખા જૈનની અપીલ: વડીલો સાયબર કોલથી સાવચેત રહે
0
comment0
Report
DMDURGESH MEHTA
Jan 08, 2026 17:02:52
Gandhinagar, Gujarat:વડോദરાના ધારાસભ્ય સરકારીઓના અધિકારીઓનો સાંભળતા ન હોવાનો રજુઆતો કરીને આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેરઠેર વહીવટી તંત્રનો વહીવટ ખંભોળે ચક્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી આવતાં જ નથી. એક સામાન્ય માણસે પોતાનું નાનું કામ સરકારકચેરીમાંથી કરાવવા એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે. અધિકારીઓ (કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાની ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારશ્રીના સચિવશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ ને જો્યા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે. Prજાના પ્રતિનિધિ થી પણ ઉપર પોતાને સરકાર સમજી અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવાયેલા કાર્યો કરવામાં આવતા નથી. ઉપરથી અધિકારીઓ દ્વારા-prjaને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ मांगો? આ પ્રકારની ખરાબ મનસ્વીતા એ ચોકસરરૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમે વડોદરા જિલ્લામાંના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મુખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી જનહિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Jan 08, 2026 17:01:52
Surat, Gujarat:સુરત: ડાયમંડ સિટી સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જનતા માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનના હુમલાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી રહી છે.jene કારણે લોકોમાં ભારે ફફડાટ અને રોષ જુઓમો. આંકડો તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે. નિશાન પર માસૂમ બાળકો અને રાહદારીઓ શ્વાનના હુમલામાં સૌથી વધુ ભોગ બનેલા બાળકો બન્યા છે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો અને ઘર આંગણે રમતા માસૂમો પર હુમલા વધી રહ્યા ہیں. રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને પણ શ્વાન નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો: પાંડેસરા, ઉધના, સચિન, ડીંડોલી અને લિંબાયત જેવા વિસ્તારોમાં શ્વાનનો આતંક ચરમસીમાએ છે. વોક્ટર: પ્રસાંત ઢીવરે બાઈટ: ભોગ બનનારની માતા બાઈટ: ભોગ બનનાર બાળક બાઈટ:(સિવિલ હોસ્પિટલ બ્રધર) વીઓ:2 રખડતા શ્વાન મુદ્દે હવે સુપ્રીم કોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે: નાગરિકો રખડતા શ્વાનોથી મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તંત્રની છે. આ માટે યોગ્ય કવાયત અને ગંભીર પગલાં લેવાવા જોઈએ. વીઓ:3 પાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જમીની હकीકત કંઈક અલગ જ છે. સ્થાનિક રહીશોમાં નિરાશા અને ભયનો માહોલ છે. લોકોની માંગ છે કે કોર્પોરેશન વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે જેથી નિર્દોષ બાળકોના જીવ બચાવી શકે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
GDGaurav Dave
Jan 08, 2026 14:47:35
Rajkot, Gujarat:એન્કર - રાજકોટમાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો.ભરતભાઈ બોધરા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિટી ફાઉન્ડેશન દ્વારા 126 દીકરીઓના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતા વિનાની 26 દીકરીઓના કરીયાવરની 100 વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી અને ધામધમ થી લગ્ન કરાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના સાધુ-સંતો, અગ્રણી રાજકીય, સામાજીક અને ઔધોગિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. બાઈટ - ડો. ભરત બોધરા, પૂર્વ ઉપાધ્યક્ષ, ભાજપ આજથી સોમનાથમાં શરૂ થયેલા સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોધરાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 1000 વર્ષ પહેલા વિકૃત માનસિકતા વાળા લોકોએ ઇમારત ધ્વસ્ત કરી હતી,સનાતન ધર્મની વિચારધારા ક્યારેય ધ્વસ્ત ન થઈ શકે નહિ. સનાતન ધર્મની વિચારધરાને ક્યારેય કોઈ ધ્વસ્ત ન કરી શકે. પ્રધાનમંત્રી ને હું અભિનંદન આપું છું, તેમને સનાતન ધર્મના વારસાને उजागर કર્યો છે. તો રાજભા ગઢવીએ યશ ગાથા સોમનાથ અને પ્રધાનમંત્રી ની મુલાકાત વિશે આગવી શેલી માં વાત કરી હતી. રાજભા ગઢવીએ સોમનાથની ગાથા,અને પ્રધાનમંત્રી નરેન્દ્ર moderીના લેખ વિશે વાત કરી હતી.
0
comment0
Report
URUday Ranjan
Jan 08, 2026 14:33:08
Ahmedabad, Gujarat:અમદાવાદ સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાંથી કુખ્યાત આરોપી પાસેથી મળ્યા બે મોબાઈલ... ડીજીપી સુચના થી અને જેલ S.P દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી.. પ્રતિબંધિત વસ્તુઓ લઈ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી.. જડતી સ્કોર્ડ અને જેલ પોલીસ દ્વારા તપાસ કરતા મોબાઈલ મળી આવ્યા.. અંડા સેલ ખોલી નંબર 1 માં 17 ફૂટ ઉપર છત માં પ્લાસિક વાળા ડબ્બા માં આઇફોન 13 અને હીરો કપની કીપેડ ફોન મળ્યો.. બુક મકવાનું પાટિયા અંદર સાબુ માં છુપાડવામાં આવેલ બે સિમ કાર્ડ મળી આવ્યા હતા.. એક એસેમ્બલ ચાર્જર મળ્યું.. છ મહિના પહેલા જ અંડા સેલ ખોલી número 1 રાખવામાં આવ્યો.. Cullen શું? Kuqyhat अरોપी વિશાલ પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળ્યો.. વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી.. રાણીપ પોલીસ આ મામલે મોબાઈલ કબજે લઈ વધુ તપાસ SOG એ શરૂ કરી.. Aggau કુખ્યાત આરોપી વિશાલ ગોસ્વામી દ્વારા જેલમાં બેઠા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.. અલાગીત પણ જેલ માંથી અનેક વખત મળી ચુકયા છે મોબાઈલ.. જેલની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા.. મોબાઈલ ક્યારે આવ્યો તેને લઈ SOG એ તપાસ શરૂ કરાઈ.. આઇફોન માં કોઈ ડિટેઇલ ન મળી, પણ કીપેડ ફોનમાં ડીટેઇલ મળી આવી છે જેની તપાસ શરૂ કરી..
0
comment0
Report
URUday Ranjan
Jan 08, 2026 14:32:56
Ahmedabad, Gujarat:અમદાવાદના નરોડા વિસ્તારમાં ખોટી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવનાર નકલી પોલીસની અસલી പൊലീസ് ધરપકડ કરી છે. આરોપીએ પોતે ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ કર્મી હોવાનું કહીને યુવકને ડરાવી 40 હજાર રૂપિયા પડાવ્યા હતા. નરોડા પોલીસ CCTV ફુટેજના આધારે આરોપીને ઝડપી લીધો.. કોણ છે એ નકલી પોલીસ..જોઈએ આ અહેવાલ. વિઓ1 પોલીસ કસ્ટમડીઝમાં જોવા મળતો આરોપી મોહમદ શાહરુખ અન્સારીની નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવાના કેસમાં નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરી છે.. ઘટના આ રીતે બની કે 28 ડિસેમ્બરના રોજ નરોડા વિસ્તારમાં બાઈક પર જઈ રહેલા યુવકને આરોપી શાહરુખએ રીઈખ્યામાં આવીને અટકાવ્યો હતો.. અને દારૂ હોવાનું કહીને બાઈકના કાગળોની તપાસના બહાને પોતે ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ કર્મી હોવાનું કહ્યું હતું. ખોટી ઓળખ આપી યુવકને ડરાવીને પહેલા 15 હજાર રૂપિયા રોકડ લીધા હતા. ત્યારબાદ ફરિયાદીને ત્રણ અલગ અલગ એ.ટી.એમ પર લઈ જઈ કુલ 25 હજાર રૂપિયા ઉપાડાવ્યા હતા. આ તરીકે 40 હજાર પડાવીને આરોપી ફરાર થઇ ગયો હતો.. આ સમગ્ર ઘટના ATM ના CCTV કેમેરામાં કેદ થઈ હતી. નરોડા પોલીસ ફૂટેજના આધારે આરોપી શાહરુખ અન્સારીની નરોડાના ધનુષધારી મંદિર কাছેથી ધરપકડ કરી છે... બાઈટ - પી વી ગોહિલ, PI, નરોડા પોલીસ સ્ટેશન વિઓ2 પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શાહરુખ કુખ્યાત ગુેનારגר છે.. તેની વિરુદ્ધ 6 જેટલા ગુના નોંધાયા છે.. આરોપીએ અગાઉ પણ આવી જ રીતે ખોટી પોલીસની ઓળખ આપી ગુનાઓ આચરી ચૂક્યો છે. આરોપી સામે વર્ષ 2025માં ખોખરા પોલીસ સ્ટેશનમાં અને વર્ષ 2018માં મણિનગર પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસની ઓળખ આપી પૈસા પડાવવાના ગુનાઓ નોંધાયેલા હોવાનું सामने આવ્યું છે.. સિવાય આરોપી સામે ઑઢવ પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગ સાથે મારામારીના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે... મોઝશૉખ કરવા પોલીસનો સ્વાગ રચીને એકલા જતા લોકોને ટાર્ગેટ કરીને આરોપી પૈસા પડાવતો હોય છે.. નરોડા પોલીસ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.. બાઈટ - પી વી ગોહિલ, PI, નરોડા પોલીસ સ્ટેશન વિઓ3 નરોડા પોલીસે નકલી પોલીસ શાહરુખ અન્સારીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને આવા ગુનાઓમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરી છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
KBKETAN BAGDA
Jan 08, 2026 14:08:49
Amreli, Gujarat:સ્લગ - સિંહણ નું મોત લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 8/1/26 એન્કર........ અમરેલીના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક અજાણ્યા વાહન હડફેટે સિંહણનું મોત થયા બાદ CCTVના આધારે વનવિભાગની ટીમ અમદાવાદ પહોંચી સ્વીફ્ટ કાર ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિશો 1 અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાંથી ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે પસાર થાય છે 4 જાન્યુઆરીના જાફરાબદ તાલુકાના હેમાળ ગામ નજીક માર્ગ ઉપરથી સિંહણનો મૃત્યુ થઇ ગયો હતો અજાણીયા વાહનચાલક દ્વારા પુરપાટ સ્પીડે લઇ ઈજાઓ પહોંચાડવાના કારણે મોત થયા બાદ શેત્રુંજી ડિવીજનના ACF વિરલ સિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જ વનવિભાગની અલગ અલગ ટીમો બનાવી તપાસનો સમય શરૂ કર્યો હતો જેમાં સીસીટીવી ફૂટેજના આધારે એક શંકાસ્પદ વાહન મળ્યું જ્યાંથી આગળના CCTV ફૂટેજના આધારે વનવિભાગની ટીમ અમદાવાદ પોહચી તપાસ કરે છે. આDriver.Ravibhai Kanubhai Bharvad નામની સ્વીફ્ટ કાર પોૈછપછ કરતા કબૂલાત આપી આ સિંહણ સાથે અકસ્માત કર્યાની કબૂલાત આપી વસલ કરવામાં આવી. જાફરાબદ કોર્ટમાં રજૂ કર્યા બાદ આ આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. બાઈટ - 1 - વિરલ સિંહ ચાવડા - ACF ફાઇનલ વિયો....... રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યાનુંRoad-crossing ઘટનાઓ સતત સામે આવતી હોવાથી વનવિભાગ દ્વારા વાહનચાલકોને તકેદારી રાખવા માટે અપીલ કરી સિંહોની અવરજવરવાના માર્ગો પર સ્પીડ ઘટાડી વાહન ચલાવવા માટે આગળ ઝુંબેશ ચાલુ રાખવા આ આબરૂભરી પરિસ્થિતિમાં કરાય છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
MDMustak Dal
Jan 08, 2026 14:02:59
Jamnagar, Gujarat:સ્ટોરી ટાઇટલ : જામનગરમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ ક્રીકેટ બંગલા ગ્રાઉન્ડમાં કાર્યરત છે. स्पોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા રૂ.6 કરોડના ખર્ચે ઓલ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલ બે વર્ષના અંતે તૈયાર થયું છે. સ્વીમીંગ માટે ભાઈઓ અને બહેનોના અલગ-અલગ બેચની સુવિધા છે. વર્ષ 2025 માં પુલની મરામત માટે બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ વર્ષ 2026 ના નવા વર્ષની ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. વિઓ : 01 જામનગરમાં Cricket Bungalow Groundના પ્રવેશદ્વાર પાસે સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ઓલ સીઝન ઇન્ડોર સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. રૂ.6 કરોડના ખર્ચે બે વર્ષના અંતે તૈયાર થયેલો સ્વીમીંગ પુલ વર્ષ-2022 માં જુન-જુલાઇ મહિનામાં મૂકવામાં કર્યો હતો. આધુનિક સુવિધા સાથે શરૂ થયેલો આ સ્વિમિંગ પુલ હાલ તરવૈયાઓ માટે આશીર્વાદ સાબિત થયું છે. વિઓ : 02 શિયાળાની સીઝનમાં પુલમાં ગરમ પાણીની સુવિધા સાથે પુલ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ગરમ પાણીની સુવિધા સાથેનો જામનગરનો આ એકમાત્ર સ્વીમીંગ પુલ છે. જામનગરમાં ભાઈઓ અને બહેના સ્વીમીંગ પુલનો લાભ લઈને રહ્યા છે. આધુનિક સુવિધા સાથેના સ્વીમીંગ પુલમાં જુડો, ટેબલ ટેનીસ અને બાસ્કેટ બોલની સુવિધા પણ ઉપલબ્ધ છે. વળી, સ્વીમીંગ પુલમાં ભાઈઓ અને બહેનાના બેચનો સમય અલગ-અલગ રાખવામાં આવ્યો છે. વિઓ : 03 જામનગરના ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડમાં કાર્યરત આધુનિક સુવિધા સાથેના ઓલ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલમાં હીટર મશીનથી પાણી ગરમ થાય છે. 42 એમ્પીયરવાળું હીટર મશીન 36 થી 48 કલાક ચાલુ રહેતા પાણી 28 થી 30 ડિગ્રી ગરમ થાય છે. આથી ગરમ पानीમાં સ્વીમીંગ કરી શકાય છે. બાઈટ : ભાવેશ રાવલಿಯಾ ( રમતગમત અધિકારી ) બાઈટ : પ્રિસા (સ્વિમર) બાઈટ : કીર્તન (સ્વિમર) બાઈટ : સ્લોક (સ્વિમર) બાઈટ : વિશ્વારાજસિંહ (સ્વિમર)
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Jan 08, 2026 12:01:36
Nagod, Gujarat:દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાંના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરી ની ચૂંટણી લેવી સમયસર ન યોજવાે માંગ સાથે તાપીના બાજીપુરા ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી સુમુલના એમડીને બોલાવી ઉગ્ર પ્રશ્નોતરી કરી હતી. બાદમાં એમડી દ્વારા એಫિડેવિટના માધ્યમથી લેખિત બાહેANDARDરી આપી મામલો શાંત પડavyo હતો. તાપી અને સુરત જિલ્લામાંના પશુપાલકો માટે આ આશીર્વાદરૂપ સુમુલ ડેરી ની ચૂંટણી છેલ્લા પાંચ મહિના થી લાંબી પડતી હતી. સભાસદો બાજીપુરા સુમુલ ડેરી ખાતે કેટલાક માજી ડિરેક્ટરોની અધ્યક્ષતામાં ભેગા થયા હતા. જેમાં સભામાં સુમુલ ડેરીના એમડી ને પણ બોલાવવામાં આવ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. કેટલાક મુદ્દાઓ પર એવું લાગ્યું કે મામલો ઉગ્ર બનશે તેમ દેખાતું હતું. પરંતુ પોલીસબંદોબસ્ત વચ્ચે મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ તેમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં એફિડેવિટ કોર્ટમાં રજૂ થઈ રહેશે અને જે નિર્ણય થશે તે માન્ય રહેશેعديل.
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 08, 2026 11:38:03
Surat, Gujarat:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે લગાવ્યો આરોપ. સુરતથી ૭૦ કિમી દૂર મહુવાના કાંકરિયા ગામે કચરો ઢાલવવાના પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ યોજવાની માગણી.Сુરત જિલ્લાની મહુવા તાલુકાના કાંકરીયા ગામે કચરો ડમ્પિંગ કરવાના કૌભાંડ. મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગના ત્રણ કર્મચારીઓને શો-કોઝ નોટીસ આપીને આ આખા કૌભાંડ પર જાણે પડદો પાડી દેવાનો પ્રયાસ. સુરત શહેર અને જિલ્લાનાં લોકોની માંગણીને અનુસંધાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી. માત્ર નાના કર્મચારીઓને નોટીસ ફટકારી કૌભાંડના મુળ સુધી પહોંચવામાં નહીં આવે તો સ્વચ્છ સુરત સ્વચ્છ ભારતની વાતો માત્ર કાગળ ઉપર રહીશે. અંદાજે ૨૦૦ થી ૨૫૦ કરોડના આ કૌભાંડમાં દર્શનકુમાર નાયકે પ્રશ્નો ઉભા કર્યા છે કે કોના ઈշારે અને કોની રહેમ નજર હેઠળ સુરત મહાનગર પાલિકાથી કચરો ઠાલવવામાં આવતો હતો અને જમીની પ્રદુષણ ફેલાવાતું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શનકુમાર નાયકે એક નિવેદનમાં જણાવ્યું છે કે સુરતજૂના મહુવા તાલુકાના કાંકરીયા ગામે કચરાના કૌભાંડ અનુસંધાનમાં લોકો દ્વારા તેમને રજુઆત કરવામાં આવતા તેમની ખરાબી સમજીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ મુખ્યમંત્રી, સુરત મહાનગર પાલિકાનાં શહેરી વિકાસ વિભાગ, કલેક્ટર, જીપીસીબી સહિત અલગ-અલગ સ્તરે રજુઆતો કરવામાં આવી. આ અંગે સુરત મહાનગર પાલિકા દ્વારા સોલીડ વેસ્ટના કોન્ટ્રાક્ટર લેનારને ૧૦ લાખનો દંડ તેમજ ગઇકાલે સોલીડ વેસ્ટનાં ૩ અધિકારીઓનો કારણદર્શક নોટીસ આપવામાં આવી છે. આ નોટીસ આપીને આ સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોવાનો અંદાજ છે.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 08, 2026 11:27:58
Navsari, Gujarat:નવસારી તાલુકાના સીંગોદ ગામની પાણી સમસ્યાના સમાધાન માટે નવસારી પમેન્ટી પૂરવઠા વિભાગ દ્વારા થોડા મહિનાઓ અગાઉ અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે RBPL એજન્સી મારફતે 50 હજાર લીટરની ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાનું શરૂ થયું હતું. પાણીની ટાંકી બનીને 10 દિવસ થયા અને ગત સોમવારેથી કોન્ટ્રાક્ટરે ટાંકીમાં અડધું પાણી ભરીને ટેસ્ટિંગ શરૂ કરવોાયો હતો. ગ્રામ પંચાયત દ્વારા નવનિર્મિત પાણીની ટાંકીમાં મોટર દ્વારા પાણી ભરી ગામમાં પાણી આપવાનો પ્રયાસ પણ આરંભ્યો હતો. પરંતુ બીજી દિવસે ટાંકીમાં તિરાડો પડતા પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરે જાણ કરવામાં આવી હતી. જોકે અઠવાડિયું પાણી ભરો, પછી તિરાડનું સમારકામ કરીશું, નો જવાબ કોન્ટ્રાક્ટરે ગ્રામ પંચાયતને આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે ગત ને અડધી પોણી ટાંકી ભરી હતી, જે રાતે 9 વાગ્યા આસપાસ પૂર્વ તરફ નમીને ધડાકાભેર જમીનદોઝ થઈ હતી. જેથી ટાંકીના કામમાં હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગમાં લેવાયો હોવાના આક્ષેપ પંચાયત સભ્ય દ્વારા કરી, સરકાર ગુણવત્તાયુક્ત મટીરિયલ થકી નવી ટાંકી બનાવી આપે તેવી માંગ કરી છે.
0
comment0
Report
Advertisement
Back to top