Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

મગર ગામના રસ્તા પર ફરવા નીકળ્યા

Aug 28, 2024 16:01:50
Anand, Gujarat
આણંદ જિલ્લાનાં સોજીત્રા તાલુકાના ડભોઉ ગામમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફલો થતા તળાવમાંથી મગર નીકળીને ગામની શેરીઓમાં ફરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TDTEJAS DAVE
Feb 24, 2026 08:34:05
Mehsana, Gujarat:મહેસાણામાં ONGC ની પાઈપ લાઈન લીકેજ થતા ખેડૂતના ખેતરમાં ફરી વળ્યું ઓઇલ બહુચરાજીના કનોડા ગામે ખેડૂતની ઘઉંની ખેતી થઈ બરબાદ કનોડા ગામના સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ આવી જતા પાક થયો નિષ્ફળ ખેતર સર્વે નંબર ૩૫૯ માંથી પસાર થતી પાઈપ લાઇન લીકેજ થતા ક્રૂડ ઓઇલ ખેતરમાં ફેલાયું ONGC ની બેદરકારીના કારણે ખેડૂતનો તૈયાર થયેલો પાક બરबાદ થતા ભારે નુકસાન ખેડૂતે ૩ વીઘા જમીનમાં નુકસાની અને માટી બદલીના અંગે લીધેલ વળતરની કરી માંગ ONGC ના અધિકારીઓએ કેમેરા સામે કંઇ પણ કહેવાનો કર્યો ઇનકાર એક તરફ ખેડૂતનો લાખો રૂપિયાનો તૈયાર પાક અને જમીનની ફળદ્રુપતા બંને ONGC ની પાઈપ લાઇનના લીકેજમાં ધೋવી ગયા છે. ખેડૂત નવી માટી નાખવા અને પાકના नुकसानના વળતરની આશા રાખીને બેઠો છે. ત્યારે જવાબદાર અધિકારીઓ કેમેરાથી દૂર ભાગી રહ્યા છે. હવે વિચાર જોવાનું રહેશે કે ખેડૂતને કારણે વળતર મળશે કે نہیں, અને ONGC કોણ તો જવાબદારી સહેલાઈથી લે છે. ત્રણ પેરાગ્રાફમાં આ ઘટના અંગેના દ્રશ્યો જોવા સોંપાયેલા છે કે આ લીકેજ કેટલાંક տարինાં પહેલા થયેલ હતો અને કાનૂની રીતે નુકસાની તાત્કાલિક નિવારણની માંગ સાથે ખેડૂતને વળતર આપવું પડી શકે તેમ છે. ત્યારબાદ પાક અને જમીનના નુકસાની અંગે સહિત અરજીની પ્રક્રિયા અને વળતરની શક્યતા પર ચર્ચા ચાલుతూ છે. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
comment0
Report
JSJayanti solanki
Feb 24, 2026 08:23:35
Vadodara, Gujarat:મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ, વગર વરસાદે રોડ નદી બન્યો. વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર આજે અચાનક પાણીની રેલમછેલ સર્જાઈ હતી. કોઈ વરસાદ વગર જ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં રોડ પર પાણી ફરી વળ્યું. જવાહર-ટાઈમના 24 કલાકના લાઈવ દ્રશ્યોમાં વાહનચાલકો ખાડામાં ફસાતા અને પટકાતા દૃश्य કેદ થયા છે. રોડ પર ભૂવો પડતા મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું અને અનેક વાહનો ફસાયા હતા. સ્થાનિકો દ્વારા વધી રહેલા ખાડા અને પાણી ભરાયેલા રસ્તા કારણે ટ્રાફિક આરંભી રહ્યો હતો. મહિલાઓ અને ફોરવીલર ચાલકો વચ્ચે રસ્તો પસાર કરવા મુદ્દે બોલાચાલીનો આ દૃश्य દર્શાવવામાં આવ્યો હતો. સ્થાનિક વાહનચાલકોનો આરોપ હતો કે રોડના કામ અધુરું રાખીને કોન્ટ્રેક્ટરે પુરણ કરવામાં ભારે બેદરકારી આપી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું. પાલિકા અધિકારીઓ સમયસર સ્થળ પર ન પહોંચતા લોકોમાં આક્રોશ બોલતા હતું. નાગરિકોનું કહેવું છે કે આ વિસ્તાર રોજબરોજના അപകട માટે જોખમી બનતો જાય છે. સમગ્ર મામલે કોર્પોરેટર ઘનશ્યામ પટેલે જણાવ્યું કે રીતસરના રિપેરીંગના કામ થયા હોતા પર પુરણ માટેના રોડ મિક્સમાં બેદરકારીને કારણે પાણીની લાઈનમાં ભંગાણ થયું. વહેલી તકે રિપેરિંગ કાર્ય પૂર્ણ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવશે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 24, 2026 06:48:54
Modasa, Gujarat:સ્લગ - ખેતી نقصان સંભાવના એંકર - રાજ્યમાં વાતાવરણમાં પલટાએ ખેડૂતની ચિંતા વધારી છે જેની અસર અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે...ઘઉં સહિતના પાકમાં نقصانથી ખેડૂત પરેશાન જોવા મળ્યા છે... વીઓ - 01 - અરવલ્લી જીલ્લામાં રવિ સીઝનમાં ઘઉં ચણા તેમજ બટાકાના પાકનું મબલખ વાવેતર થયું હતું..જેમાં બટાકાના ખેડૂતોએ સમયસર ઉત્પાદન લઇ લીધું છે તેવા સંજોગોમાં ઘઉં અને ચણાનો પાકમાં કમોસમી વરસાદે નુકસાનની શક્યતા વધી દીધી છે...હેક્ટર દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરી કરાયેલા તૈયાર વાવેતરમાં વરસાદી માવઠાએ પાકને ભારે પવન વચ્ચે આડો પાડી દીધો છે જેથી ઘઉંના દાણા તૂટી જવાની શક્યતા રહે છે...જેના કારણે ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતોની આવક પણ ઘટશે..મોડાસા કોલીખડના ખેડૂતોએ સરકાર પાસે માગણી કરી છે કે કમોસમી માવઠા વચ્ચે એમના માટે સરકાર દેવદૂત બને....
0
comment0
Report
NBNARESH BHALIYA
Feb 24, 2026 06:46:02
Jetpur, Gujarat:એન્કર :- સમાજ માં રોજે રોજ દુષ્કર્મ અને બળાત્કાર ની ઘટના ઓ સામે આવી રહી છે આવી ઘટનાઓ બંધ અને ઓછી થવા નું નામ નથી લેતી ત્યારે જેતપુરમાં એક એવી ઘટના સામે આવી કે જ્યાં એક ફૂલ જેવી નાની એવી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતો/shખ્સે નિશાન બનાવી ને શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું શું છે ઘટના કોણ છે આ નરાધમ જોઈએ આ ક્રાઈમ રિપોર્ટમાં વિઓ:-જેતપુર શહેરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનवीય કૃત્ય આચર્યું હતું, જેને લઈ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે, જેતપુરમાં 5 વર્ષીય બાળકી પર પાડોશમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી, જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ, ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી, આએકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક આડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ આચર્યું હતું, બનાવ બાદ બાળકીને ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા, માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાાની જાણ કરી હતી, આ સાંભળીને પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો, ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સક્રિય બની હતી, પોલીસે આરોપી જીતુ ભોજાણીને ઝડપી પાડ્યો હતો, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અપરિણીત છે, પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, બાળકી સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપી જીતુ દેવજી ભોજાણી કે જે પીડિતાના પાડોશમાં રહે છે, અને અવારનવાર એમના ઘરે જતો અને પીડિતાને પણ રમવા બોલાવતો હતો, આરોપી શારીરિક અડપલા કરતો હોય, જેની જાણ પીડિતાની માતાને થઈ હતી, જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે કાયદેસરનો ગુنو દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાઢી હતી, જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીના બે દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય, બાળકી સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે, હાલ તો નરાધમ જીતુ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે પ્રશ્ન થાય છે કે સભ્ય સમાજમાં થતી દુષ્કર્મ ની ઘટના ને રોકવા માટે સરકારેઑં અને સમાજે જાગૃત થવા ની જરૂર છે,
0
comment0
Report
SSSapna Sharma
Feb 24, 2026 06:30:19
Ahmedabad, Gujarat:અમદાવાદ 26 મી ફેબ્રુઆરીએ યોજાશે બોર્ડની પરીક્ષા પરીક્ષા પહેલા અમદાવાદ શહેર અને જિલ્લા DEO દ્વારા તૈયારીઓ કરવમાં આવી કુલ 20 ઝોનમાં 1 લાખ 73 હજાર 868 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અમદાવાદમાં 138 કેન્દ્રોની 611 બિલ્ડીંગમાં CCTV, સ્ટાફની તૈનાતી, આરોગ્ય વિભાગની હાજરી, ફર્સ્ટ એઇડ કીટની વ્યવસ્થા કરવામાં આવી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડિજિટલ ગેજેટ લઈને પ્રવેશ કરી શકાશે નહી ગુગલ મેપિંગ લોકેશન, સેન્ટરના સરનામા, હેલ્પલાઈન નંબર વગેરે જેવી માહિતી જાહેર કરવામાં આવી દરેક સેન્ટર, સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે સાબરમતી જેલમાં 30 વિદ્યાર્થીઓ SSC અને 15 વિદ્યાર્થીઓ HSC ની પરીક્ષા આપવામાં આવશે કોઈપણ પ્રકારનો મેઈલ આવે કે ધમકી મળે તો તાત્કાલિક પોલીસનો સંબંધવા-સૂચના આપવામાં આવી છે શાળામાં કોઈ અનનોન વ્યક્તિ પ્રવેશ ન લે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે પરીક્ષાનો એક દિવસ પહેલા જ શાળામાં પૂરતી તપાસ થવી જોઈએ બાઈટ - રોહિત ચૌધરી, DEO, અમદાવાદ શહેર બાઈટ - ભગવાન પ્રજાપતિ, DEO, અમદાવાદ જિલ્લા
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 24, 2026 06:00:28
Sundar Nagar, Himachal Pradesh:એન્કર સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય અને ખેડૂતો આંદોલનની ગરમી વચ્ચે મુળી તાલુકાના ગઢડા ગામે “કિશાન ક્રાંતિ સભા” યોજાઈ હતી. ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના સમર્થનમાં યોજાયેલી આ સભામાં સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. “ખેડૂતોની સભા – ખેડૂતો થકી – ખેડૂતોનો અવાજ” જેવા સૂત્ર સાથે આયોજિત આ મહાસભાએ રાજકીય અને ખેડૂત વર્તુળોમાં ચર્ચા જગાવી છે. વી ઓ મુળી તાલુકાના ગઢડા ગામે ખેડૂત પરિવાર દ્વારા આયોજિત કિશાન ક્રાંતિ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો જોડાયા હતા. થાન પંથક સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહી રાજુભાઈ કરપડાને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું હતું. સભામાં સંબોધન કરતાં રાજુભાઈ કરપડાએ જણાવ્યું કે, “તમામ ખેડૂતો મારો પરિવાર છે અને પરિવાર માટે લડવું એ મારું કર્મ છે.” આ નિવેદન સાથે તેમણે ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સભા દરમિયાન કેટલાકlocals ખેડૂતોએ રાજકીય मुद्दાઓને લઈને પણ પ્રહાર કર્યા હતા. રાજુ કરપડા અગાઉ Aam Aadmi Party સાથે જોડાયેલા હતા ત્યારે انہیں “સિંહ” કહેવામાં આવતા, પરંતુ હાલ તેમના પર જ આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ થયો હતો. તેમજ Gopal Italia પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. વિસાવદર વિસ્તારમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરીને રાજુ કરપડાએ જણાવ્યું કે તેઓ ડરપોક રાજકારણમાં વિશ્વાસ રાખતા નથી અને ખેડૂતોના પ્રશ્ને મક્કમ ઉભા રહેશે. આ કિશાન ક્રાંતિ સભાએ જિલ્લામાં રાજકીય ચર્ચા અને ખેડૂત એકતાનો સંદેશ આપ્યો છે. હવે રાજુભાઈ કરપડા આગામી સમયમાં કઈ રાજકીય દિશામાં આગળ વધશે તે મુદ્દે પણ ચર્ચાઓ તેજ બની છે. બાઈટ -૧-ગણપતભાઈ પટેલ -ખેડૂત બાઈટ -૨-ખુમાન ભાઈ પોપટભાઈ - ખેડૂત બાઈટ -૩- રાજુ કારપડા - ખેડૂત આગેવાન
0
comment0
Report
MDMustak Dal
Feb 24, 2026 05:50:52
Jamnagar, Gujarat:જામનગર શહેરમાં આજે 4 ઝોનમાં પાણી કાપ લાગુ થશે સફાઈ રીપેરીંગ અને શિફ્ટિંગની વિવિધ કામગીરીના લીધે શહેરના ચાર ઝોનમાં પાણી વિતરણ આજે બંધ રહેશે շહેરના 4 ઝોનમાં વિવિધ સોસાયટીઓમાં અંદાજે 60000 થી વધુ વસ્તીને આજે પાણી નહીં મળી શકે વોટર વર્કસ શાખા દ્વારા વિવિધ તકનિકી કામગીરી હાથ ધરવામાં આવનાર છે સમર્પણ ઈએસઆર ખાતે મુખ્ય પાઈપલાઈન શિફ્ટિંગ, બેડી ઈએસઆર ખાતે સંપ સફાઈ અને ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટ లేద સ્કાડા ફ્લોમીટર ફિટિંગ કામ કરવામાં આવશે આ કામગીરીને કારણે સંબંધિત ઝોનમાં એક દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે પ્રથમ દિવસે અસરગ્રસ્ત ઝોનમાં پانی પુરવઠો સ્થગિત રહેશે અને ત્યારબાદ બીજા દિવસે નિયમિત રૂટીન મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 24, 2026 05:48:14
Gujarat:407 વર્ષ પૂર્વે વિજયસિંહજી ગોહિલ દ્વારા હરસિદ્ધિ માતાજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મંદિર ને સરકાર ને સુપ્રત કરવામાં આવ્યું હતું.વર્ષો સુધી સરકાર દ્વારા મંદિર ના ટ્રસ્ટીઓ ની નિમણૂક કરવામાં આવતી હતી.જયમાં રાજવી પરિવારમાંથી પણ એક સભ્ય મુકવામાં આવતો હતો પણ માર્ચ 2025 થી મંદિર માં ટ્રસ્ટીઓ ની કોઈ નિમણૂક કરવામાં નથી આવી અને ત્યાર પેહલા થી રાજવી પરિવાર માંથી પણ કોઈ પણ ব্যক্তি ને ટ્રસ્ટી દ્વારા નીમણૂંક આપવામાં નથી આવી જેથી યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ એ નારાજગી વ્યક્ત કરી છે.વર્ષ 2025 માં મંદિર ની આજુબાજુ જે પણ દુકાનો હતી તે પણ તોડી પાડવામાં આવી છે અને હજુ સુધી ત્યાં કોઈપણ પ્રકાર નું બાંધકામ કરવામાં નથી થયું રાજ્ય ના ઘણા મંદિરો નો રાજ્ય સરકાર વિકાસ કરી રહી છે તો રાજપીપલા ના ઐતિહાસિક હરિસિદ્ધિ મંદિર ને કેમ બાકાત રાખવામાં આવે છે તેમ યુવરાજ માનવેન્દ્રસિંહ એ જણાવ્યું હતું અને કહ્યું હતું કે અહીં જે પ્રસાદ વિતરણ વ્યવસ્થા હાલ માં રાખવામાં આવી છે તેને પણ કોમર્શિયલ બનાવી દીધી છે પેહલા મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વેચાણ ની વ્યવસ્થા રાખવામાં આવી تھی જેના કારણે જે પણ પૈસા આવે તે મંદિર ટ્રસ્ટ માં જમા થતા હતા પરંતુ ગત વર્ષ થી તેમના લાગતા વળગતાને આ પ્રસાદ વેચવાનો અને બનવવાનો કોન્ટ્રાકટ મળી દીધો છે જે નો રાજવી પરિવાર દ્વારા સખત નારાજગી જોવા મળી છે.તંત્ર દ્વારા મંદિર ના વિકાસ માટે કોઈ કર્યો કરવામાં આવતા અહીં આવતા શ્રદ્ધાળુઓ ને પણ તકલીફો નો સામનો કરવો પડે છે.મંદિર માં જો ટ્રસ્ટીમંડલ ની નિમણૂક વહેલી તકે કરવામાં આવે એવી માંગ રાજવી પરિવાર કરી રહ્યું છે.આ મંદિર અમારા પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યું હતું અને જે તે સમયે વહીવટ ચાલતો હતો તે પ્રમાણે નો વિહીવટ ફરી થાય તેવી માંગ કરી રહ્યા છે યુવરાજ માનવેન્દ્રસિંહ અને મંદિર ની બાજુમાં રાજપીપલા ના લોકો ને ફરવા માટે તળાવ બનાવ્યું છે તે પણ હાલ બંધ હાલત માં જે પણ લોકો માટે ખોલવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 24, 2026 04:49:58
Mehsana, Gujarat:ખેરાળુમાં વિધર્મી યુવક દ્વારા નામ બદલીને હિન્દુ યુવતી પર દુષ્કર્મ રાહુલ પટેલ બનીને મોહમદ જાવેદે યુવતીને પ્રેમજાળમાં ફસાવી આંગત પળોના ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આર્ચર્યું દુષ્કર્મ રાધે ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરતા જાગૃત નાગરિકોએ યુવકને ઝડપી પાડી લોકોના ટોળાએ આરોપી જાવેદ અને તેના પિતાને માર માર્યો પોલીસે દુષ્કર્મ અને ધમકી આ બંને અલગ અલગ ગુના નોંધ્યા વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે શરૂ કરી વધુ તપાસ મહેસાણા જિલ્લાના ખેરાલુમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. જેમાં લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. એક વિધર્મી યુવકે પોતાનો નામ રાહુલ પટેલ કહીને એક હિન્દુ કોલેજીયન યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતો. પરંતુ યુવतीને ખબર પડી કે તે રાહુલ નહિ પણ મોહમદ જાવેદ નુરમહંમદ સિંધી છે. સચ્ચાઈ સામે આવતા જાઓતે તમારી સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા હતા. આથી ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, તેને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. કહેવાય જેનાથી જાણીતા જેમના લોકો ઘટના જાણ થતા જાગૃત નાગરિકોએ ગેસ્ટ હાઉસ પર ત્રાટકીને આરોપીને ઝડપી પાડી રહ્યા હતા. ગુજરાત પોલીસ આ સમગ્ર મામલે કડક તપાસ ચલાવી રહી છે.
0
comment0
Report
HShakimuddin shabbirbhai
Feb 24, 2026 04:47:12
Vadodara, Gujarat:છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને કપાસની ખેતી કરતા ખેડૂત માટે ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. C.C.I Cotton Corporation of India દ્વારા 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવ પર કપાસ ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. છોટાઉदેપુર જિલ્લામાં ખાસ કરીને કપાસની ખેતી વેપારીઓ કરતાં લોકો કરે છે અને આ ವರ್ಷದ કપાસની ખેતીમાં સારું ઉત્પાદન આવ્યું છે. કેટલાક ખેડૂતોએ CCI મારફતે કપાસ વેચીને યોગ્ય ભાવ મેળવ્યો છે. પરંતુ ઘણા ખેડૂતોના ખેતરમાં હજુ પણ જીંડવા છે અને કપાસ તૈયાર થતા પહેલાં અંદાજે પંદર દિવસનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં ખરીદી બંધ થવાને કારણે ખેડૂતો સામે મોટું સંકટ ઉભું થયું છે. હવે તેઓ કપાસ સંગ્રહ કરીને રાખે કે પછી ખાનગી વેપારીઓને ઓછા ભાવે વેચે તે બાબતે ચિંતિત છે. ખેડૂતોના આક્ષેપ છે કે સરકારની એજન્સી ખરીદી બંધ કરે ત્યારે બજારમાં ખાનગી વેપારીઓનો દબદબો વધી જાય છે અને ખેડૂતની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવે છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખરીદીની મુદત લંબાવવામાં આવે જેથી મોડા ઉતારાવાળા ખેડૂતોએ પણ ટેકાના ભાવનો લાભ મળી શકે. કેટલાક ખેડૂતને એ પણ ચિંતા છે કે લગ્નગાળાનો સમય પણ આવી રહ્યો છે અને મેંલા મોલ મળે ત્યારે સી.સી.આઇ ખરીદી બંધ કરી હશે; તેમણે કલબાડાની સ્થિતિમાં વેપારીઓને કપાસ વેચવો પડશે. સરકારની આ પ્રસ્તાવના પગલે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર અસર જણાઈ શકે છે. નાના ખેડૂતોએ માંગ કરી છે કે ખરીદીની મુદત લંબાવવામાં આવે જેથી જે ખેડૂતોનો ઉતારો મોડો આવ્યો ਹੈ તેમને પણ ટેકા ના ભાવનો લાભ મળી શકે. હવે જોવાનું રહ્યું કે તંત્ર ખેડૂતોની ચિંતાને જોવે છે.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 24, 2026 04:17:30
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના નાગરિકો ની ઘણા લાબા સમયથી સીટી બસ ની માંગણી હતી તે અંગે મુખ્ય મંત્રી દ્વારા મુખ્ય મંત્રી શહેર વિસ્તારમાં સીટી બસ માં 20 જેટલી બસ ફાળવવામાં આજ હતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને અવરજવર માટે સગવડતા માટે શરૂ કરવામાં આવી હતી પરંતુ આ સીટી બસ સેવા હાલ ખોરંભે છે છતાં બે રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને બે થી વધુ બસ બંધ હાલત માં છે ત્યારે નાગરિકો ને સુવિધા ના બદલે અગવડતા ભોગવવી પડી રહી છે. સુરેન્દ્રનગર મહાનगरપાલિકા બન્યા બાદ ઘણા લાંબા સમયથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ વ્યવસ્થા નથી ત્યારે મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 20 બસ ફાળવવામાં આવી હતી પરંતુ તેમાંથી માત્ર 8 બસ જ આવી છે ત્યારે ಅಥવ ચાર બસ પણ ફાળવી દેવામાં આવી હતી પરંતુ હજુ મહાનગરપાલિકા પાસે મળી નથી ત્યારે જે આઠ બસ ફાળવવામાં આવી છે તેમાંથી બે બસ હાલ બંધ છે જ્યારે અન્ય બે બસ પેરમાં રાખવામાં આવી છે ત્યારે આઠ બસમાંથી હાલ ચાર જ રૂટ કાર્યરત છે જેમાં મુખ્ય રેલવે સ્ટેશનથી વડવાણ દુધરેજ થી વડવાણ દાડમિલથી વડવાણ આ સિવાયના તમામ રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે શહેરીજનોને પેલા લોલીપોપ આપવામાં આવી પરંતુ હાલ તો આ બસના રૂટ બંધ થતાં નાગરિકોની મુશ્કેલી રોજની ચાહના પ્રમાણે જ રહેતી હતી તે રીતે નાગરિકો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી અન્ય તમામ રૂટો ચાલુ કરવામાં આવે. પિક કોન્ડક્ટર દ્વારા પણ સીટી બસનું આરટીઓપાસિંગ હાલમાં થયું નથી જે 8 બસ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી જયારે આરટીઓ પાસિંગ ન થયું હોય તેથી આ બસોના વીમા કેવી રીતે ઉતરી શકે અને આરટીઓ પાસે ન હોય તો એવી સંજોગોમાં કોઈ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ તમામ પ્રશ્નો હાલ નાગરિકના માનમાં ઉદ્ભવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને અન્ય રૂટો ચાલુ કરી તમામ બસોનું આરટીઓ પાસિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
0
comment0
Report
Advertisement
Back to top