388001
મગર ગામના રસ્તા પર ફરવા નીકળ્યા
Anand, Gujarat:આણંદ જિલ્લાનાં સોજીત્રા તાલુકાના ડભોઉ ગામમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફલો થતા તળાવમાંથી મગર નીકળીને ગામની શેરીઓમાં ફરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नवसारी गणेश उत्सव में 80s नॉस्टैल्जिया ने लोगों को पुरानी यादों में डुबो दिया
Navsari, Gujarat:વિઝ્યુઅલ અનેbt FTP server પર 9, સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 16 સપ્ટેમ્બરના ફોલډરમાં ઉતાર્યા છે... આજના સ્માર્ટફોન અને AIના યુગમાં આપણે ભલે ભવિષ્યની વાતો કરીએ, પરંતુ દિલ તો ભૂતકાળના એ સાદા અને નિખાલસ દિવસો માટે ઝૂરે છે. સોશિયલ મીડિયા પર AI ફિલ્ટર્સ અને 80s Nostalgiaનો ક્રેઝ ચાલ્યો છે. નવસારીના ગણેશ ચોક ખાતે શ્રી ગણેશ યુવાન મંડળે આ વર્ચ્યુઅલ ટ્રેન્ડને જીવંત અને ભાવુક રૂપ આપ્યું છે. બાપા પોતે જાણે ટાઇમ મશીનમાં બેસીને 80ના દાયકામાં પહોંચ્યા હોય એવો માહોલ સર્જાયો છે.0
0
Report
बनासकांठा के 65 CNG पंप तीसरे दिन बंद; मांगें न मानने से चालक फंसे
Palanpur, Gujarat:બનાસકાંઠા.. બનાસકાંઠા અને વાવ થરાદના 65 જેટલા CNG પંપ સતત ત્રીજા દિવસે પણ બંધ CNG પંપ ડીલરોની વિવિધ માંગણીઓને લઈને CNG પંપ રખાયા બંધ ગેસ આપતી કંપની ડીલરોની કમિશન વધારા સહિતની 9 માંગણીઓ ન સ્વીકારતી હોવાથી કરાઈ છે હડતાળ જ્યાર સુધી માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી CNG પંપ બંધ રાખવાનો કરાયો નિર્ણય ત્રણ દિવસથી CNG પંપબંધ હોવાથી CNG વાહન ચાલકો અટવાયા ડીલર એસોસિએશન સિવાયના CNH પંપ હડતાળથી રહ્યા અળગા0
0
Report
गुजरात ATS ने गलत दस्तावेज़ों से दूसरा पासपोर्ट पाने वाले के खिलाफ FIR दर्ज किया
Ahmedabad, Gujarat:ખોટા દસ્તાવેજોથી બીજો ભારતીય પાસપોર્ટ મેળવવી વિદેશ પ્રવાસ કરનાર સામે ATSની કાર્યવાહી ગુજરાત ATSએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે બીજો ભારતીય પાસપોર્ટ મેળવનાર સામે ગુનો નોંધ્યો. આરોપી હરીકેશ પ્રણવકુમાર પટેલ પાસે બે અલગ-અલગ भारतीय પાસપોર્ટ હોવાનું તપાસમાં સામે આવ્યું આરોપી હરિકેશ પ્રણવકુમાર પટેલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હોવાનું સામે આવ્યું આરોપીનો મૂળ પાસપોર્ટ અગાઉ EDના Power Bank એપ મની લોન્ડરિંગ કેસની પ્રક્રિયા દરમિયાન કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો મૂળ પાસપર્ટ જમા હોવાની હકીકત છુપાવી આરોપીએ ખોટા દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવ્યો હોવાનો ATSનો તપાસમાં ખુલાસો આરોપીએ દિલ્હી અને અગ્રાના ખોટા રહેઠાણ દર્શાવતા બનાવટી ભાડા કરારોનો использованием કર્યો હતો. આધારકાર્ડમાં પણ આગ્રા, ઉત્તર પ્રદેશનું ખોટું સરનામું દર્શાવી દસ્તાવેજો મેળવ્યા હતા આ દસ્તાવેજોના આધારે ગાઝિયાબાદ RPOમાંથી તા. 26 જુલાઈ 2024ના રોજ પાસપોર્ટ નં. C0538007 મેળવ્યો હતો. બીજા પાસપોર્ટના આધારે આરોપીએ ભૂટાન થઈ બેંગકોક, સિંગાપોર અને દુબઈની મુસાફરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું વિદેશથી પરત નેપાલ મારફતે ભારત આવવા-જવા માટે પણ બીજા પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. ATSએ આરોપી વિરુદ્ધ તા. 13 સપ્ટેમ્બર 2026ના રોજ FIR નં. 6/2026 હેઠળ BNSની કલમ 336(2), 337, 338, 339, 340 તથા પાસપોર્ટ એક્ટની કલમ 12(1)(ખ) મુજબ ગુનો નોંધ્યો આરોપી સામે અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજો સહિતની કલમો હેઠળ બે ગુના નોંધાયેલા છે સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી0
0
Report
Advertisement
अंबाजी मंदिर के भादरवी पूनम मेले के लिए प्रशासन ने जोरदार तैयारी की
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર 7 દિવસીય ભાદરવીપૂનમ ના મેળા ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ અંબાજી ચાલીને આવતા પદયાત્રીઓને સત્કાર માટે સજુ બન્યું છે થોડા જ દિવસોમાં અંબાજીના માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાજ થી ગુંજી ઉઠશે અનેક માનતા બાધા રાખવા વાળા જેમને માતાજીએ તેમની મનોકામના પૂર્ણ કરી છે તે પણ અનોખી રીતે દંડવત કરતા કે અનોખી રીતે ચાલીને માના દરબારે પહોંચશે ત્યારે આ યાત્રિકો ની સુખ સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે આગામી 20સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પુનમ નો મહામેળો યોજાનાર છે જે મેળો ગુજ્રાત કે ભારત નહિ પણ પદયાત્રીઓ લાખોની સંખ્યા માં આવતા હોય તેવો વિશ્વભર નો આ સૌથી મોટો મેળો માનવામાં આવે છે ત્યારે પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ ફૂડ વિભાગ સહિત તમામ યાત્રી કોની સુખાકારી માટે તમામ વહીવટી તંત્ર કામે લાગ્યું છે જ્યારે અંબાજી મંદિર સામે નો હાઇવે માર્ગ ને સિંગલ પટ્ટી રોડ કરી દેવામાં આવશે જે માર્ગ ની ડાબી બાજુ એ દર્શનાર્થીઓ ચાલવાનું રહેશે તો બીજા જમણા માર્ગે પર સરકારી તેમજ અન્ય જરૂરિયાત મંદ વાહનો અંબાજી થી દાંતા અને દાંતા થી અંબાજી માટે ચાલુ રહેશે આ મેળા માં ચાર જગ્યા એ વિશાળ નિઃશુલ્ક ભોજન ભંડારા કક્ષ ઉભા કરવામાં આવ્યા છે 350 ઉપરાંત સીસીટીવી કેમેરા થી મેળા ઉપર નજર રખાશે ,લાઈવ સ્ટ્રીમ માટે 12 ઉપરાંત એલ.ઇ.ડી પ્રોજેક્ટ લગાવવામાં આવશે મેળા માં પાર્કિંગ વ્યવસ્થા જાળવવા 30 જેટલા વિશાળ પાર્કિંગ પ્લોટ નિયત કરાયા છે, જયારે વરસાદ ની સીઝન ને લઇ વિશાળ વોટર પ્રુફ સમીયાણા જેમાં બલ્ક બેડ વાળા પલંગો તેમજ મેળા દરમ્યાન શૌચાલય, પીવાના પાણી ,આરોગ્ય સહીત પૂરતા પ્રમાણ માં જિલ્લા ની તમામ નગરપાલિકા ના ફાયર ફાઈટર પોતાના સ્ટાફ સાથે આ મેળા માં ઉપસ્થિત રહેશે.0
0
Report
Morbi के तीन डैमों में से एक के गेट खोले, पानी का प्रवाह बढ़ा
Morbi, Gujarat:મોરબીના મચ્છુ ત્રણ ડેમના એક દરવાજો ખોલ્યો ડેમ સો ટકા ભરાઈ ગયો હોય પાણીની આવक સામે જાવક શરૂ કરાઈ ડેમમાં 311 કયુસેક પાણીની આવક સામે જાવક ચાલુ હાલમાં એક દરવાજાને ચાર ઇંચ સુધી ખોલ્યો0
0
Report
भरूच के मकसरा में खुली गटर में 2 साल के बच्चे की दुखद मौत
Bharuch, Gujarat:ਭરૂચ 브ેકਿੰਗ ਭરૂਚના આમોદ તાલુકાના મછાસરા ગામે ખુલ્લી ગટરમાં પડી 2 વર્ષીય વિહાનનું દુઃખદ मौत. રાત્રિના સમયમાં બે વર્ષીય બાળક ગટરમાં પડી જતાં ગામમાં ચકચાર મચી. પરિવારજનો અને સ્થાનિકોએ કલાકો સુધી શોધખોળ કરતાં અંતે ખુલ્લી ગટરમાંથી મૃતદેહ મળ્યો. રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી બાળક તેના մեջ પડ્યું હોવાની આશંકા. બાળકને બચાવીના પ્રયાસમાં રિક્ષા મારફતે લઈ જવાયો બાદમાં 108થી આમોદ CHC ખસેડાયો. વિહાનના मौतથી પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું મછાસરા ગામમાં શોકનો માહોલ રેહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટર હોવા છતાં ઢાંકણું કેમ ન મુકાતા તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ.0
0
Report
Advertisement
सानंद क्षेत्र में दीपड़ा का डर बढ़ा: पंजों के निशान और मारण के सबूत मिले
Sanand, Gujarat:Exclusive નોધ: આજના ન્યૂઝના મારણના વોટ્સએપ વિડિયો આપ્યા છે. સાથે જ ગત ૧૭ ઓગસ્ટ અને ૧૮ ઓગસ્ટના સાણંદ પંથકમાં દીપડા વિષય અંગેના જરૂરી ફાઇલ શોટ્સ પણ લેવા. અમદાવાદ સાનંદ પંથકમાં દીપડાની હાજરી મામલે મોટા સમાચાર વધુ એકવાર સાંંદ આસપાસ દીપડાની હાજરીના પુરાવા મળ્યા સાનંદ નગરની સીમમાં દીપડાના પંજાના તાજા નિશાન જોવા મળ્યા અગાઉ ૧૭ ઓગસ્ટે જુદા જુદા વિસ્તારોમાં દીપડની હાજરીના પુરાવા મળ્યા હતા સાનંદ પંથકની સીમમાં આવેલા ઈંટોના બંધ ભઠ્ઠામાં મળ્યા પંજાના નિશાન પંજાના નિશાન Aside કૂતરાનું મારણ કર્યાના પુરાવા પણ મળ્યા મારણ કર્યાના પુરાવા મળતા ગ્રામજનામાં દहેશત ચોમાસું પૂર્ણ થતા કોઈપણ સમયે ભઠ્ઠો શરૂ થશે હાલ નિર્જન ભઠ્ઠા હોવાથી દીપડાઓ માટે સલામતીની સ્થિતિ ભઠ્ઠા શરૂ થતા માનવ અવરજવરમાંથી મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ શકે ઓગસ્ટ માસમાં અને આજ સુધી પણ કોઈ દીપડો નજરે જોયો નથી દીપડાના પંજાના નવા નિશાન અને મારણના પુરાવા મળતા વન વિભાગ હરકતમાં આવ્યું પંજાના નિશાન અને મારણ વાળા સ્થળ આસપાસ તપાસ હાથ ધરી મૃગીના મારણ સાથેનું પાંજરું મુકાયું લાઈવ સમય દરમિયાનની કેટલીક અંદાજકારો સમાચાર0
0
Report
कच्छ केrapर क्षेत्र में बिजली गिरने से दो युवकों की मौत, बारिश के बीच सतर्कता जरूरी
Sadhara, Gujarat:કચ્છ રાપર તાલુકામાં વીજળીનો કહેર 2 દિવસમાં 2 યુવકોના મોત આકાશી વીજળી પડતાં રાપર તાલુકામાં બે યુવકોનાં મોત બે અલગ-અલગ घटનાઓમાં 2 લોકોનાં મોત જીલાર વાંઢમાં બકરા ચરાવવા ગયેલો યુવકનું વીજળી પડતાં મૃત્યુ કેસાભાઈ તરસી કોળીનું સારવાર દરમિયાન મોત આડેસર ગામે વીજળી પડતાં જયંતિભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવકનું મોત વરસાદી માહોલ વચ્ચે રાપર તાલુકામાં વીજળી પડવાની ઘટનાઓથી ચિંતા ડુંગર, ખેતર અને વાડી વિસ્તારમાં લોકોની સલામતી માટે અપીલ0
0
Report
मान्डवी में 7 इंच बारिश से जलभराव, पोस्टऑफिस परिसर पानी में डूबा, जनता परेशान
Sadhara, Gujarat:કચ્છ : માંડવીમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પોસ્ટ офિસનું પરિસર તળાવમાં ફેરવાયું પોસ્ટના કામથી આવતા અરજદારોને ભારે હાલાકી ગોઠણસમા પાણી વચ્ચે કચેરી પહોંચવા લોકો મજબૂર બાઉન્ડ્રી વોલ અને ટેબલના સહારે લોકો પોસ્ટ કચેરીએ પહોંચ્યા પાણી ભરાવાથી અરજદારોની હાલાકી વધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો માંડવી પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી સામે સવાલો સરકારી હોસ્પિટલના પરિસરમાં વરસાદી પાણી ફરી વળ્યાં0
0
Report
Advertisement
कच्छ के मंडवी में भारी बारिश, नागनाथ मंदिर क्षेत्र में पानी घुस गया
Sadhara, Gujarat: હવામાન ખાતાની આગાહી પ્રમાણે કચ્છમાં પણ આજે સચરાચર વરસાદ થઈ રહ્યો છે માંડવી માં સવારે બે કલાકની અંદર જ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હતો જેના પરિણામે માંડવી વિસ્તારના નાગનાથ મંદિર પાસેની સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા આ વિસ્તારની સોસાયટીમાં નાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો મહિલાઓ માટેની હોસ્પિટલ પણ આવેલી છે અને મોટો વિસ્તાર પાણીના ડૂબમાં ફસાયેલો છે0
0
Report
कच्छ में भारी बारिश, अंजार-गांधीधाम समेत कई इलाकों में भारी वर्षा
Sadhara, Gujarat:કચ્છ : * કચ્છ પર મેઘરાજા olemઘોળ * અંજારમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો * ભચાઉ અને ગાંધીધામમાં 5 ઈંચ વરસાદ નોંધાયો * મુન્દ્રામાં 4 ઈંચ તો ભુજમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો * લખપતમાં 3 ઈંચ વરસાદ નોંધાયો * અન્ય તાલુકાઓમાં 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો * છેલ્લાં 24 (6 થી 6) કલાકમાં કચ્છમાં નોંધપાત્ર વરસાદ * રાત્રી દરમિયાન સમગ્ર કચ્છમાં વરસાદ વરસ્યો * કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો * પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ અને ભચાઉમાં વરસાદનું જોર વધું રહ્યું * સવારના 6 વાગ્યા સુધી કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ * સારું વરસાદ વરસતા કચ્છમાં ખુશીનો માહોલ0
0
Report
दो किनारों वाली नदी से गांव के इमरान जुणेजा की खेती में नई उम्मीद
Sadhara, Gujarat:મોટી રાયણ માંડવી તાલુકાની રુક્માવતી નદી બે કાઠે વહતી થતા ગામ ના ખેડુ يوવાન ઇમરાન જુڻેજા એ ખુશી વ્યક્ત કરી માહિતી મુરઝાતી ખેતી ને આ પાણી ના લીધે નવું જીવન મળશે0
0
Report
Advertisement
द्वारका के समुद्र में अचानक तेज हवाएं, मछुआरों को समुद्र न जाने की सलाह
Dwarka, Gujarat:यात्राधाम द्वारकાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. সাধারণ દિવસોની સરખામીને પવનની ગતિમાં અચાનક નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, જેના કારણે દરિયામાં ભારે ઉછાળા અને કરંટ જોવા મળી રહ્યો છે. પવન હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે પણ વિશેષ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિ Ne ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારો દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી કોઈ નવો આદેશ કે સૂચના ન મળે, ત્યાં સુધી માછીમારીઓ કે નાગરિકોએ દરિયામાં ન જવું.0
0
Report
तूफान के बीच द्वारका मंदिर ने सुरक्षा को प्राथमिकता देकर ध्वजा को नीचे स्तम्भ पर चढ़ाया
Dwarka, Gujarat:VO 01 :- હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ અને અબોટી બ્રાહ્મણોની સલામતીને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગત મંદિરે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા ભારે પવન અને વરસાદ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જગત મંદિરના શિખરને બદલે ધ્વજાજી નીચેના સ્તંભ પર ચડાવવામાં આવી છે. VO 02 :- મંદિર પર ધ્વજા ચડાવતી વખતે સેવકો કે અબોટી બ્રાહ્મણોના જીવનનું જોખમ ન સર્જાય તે માટે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય નહીં થાય, ત્યાં સુધી આગામી દિવસોમાં પણ ધ્વજાજી નીચેના સ્તંભ પર જ ચડાવવામાં આવશે. VO 03 :- કુદરતી આપત્તિ કે ખરાબ હવામાન સમયે ધાર્મિક પરંપરાઓ જાળવી રાખવાની સાથે-સાથે માનવજીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપવી એ હંમેશાં આવકારદાયક પગલું રહ્યું છે. દ્વારકા મંદિર વહીવટી તંત્ર અને અબોટી બ્રાહ્મણ સમાજનો આ નિર્ણય તકેદારી અને સમજદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હવામાન સામાન્ય થયા બાદ પુનઃ વિધિપૂર્વક શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA,દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- વિશાલભાઈ FEED :- 1509ZK_DWK_MANDIR_DHVJ_AD0
0
Report
नवसारी में कार ने दो महिलाओं को टक्कर मारी, चालक पर भारी रोष
Navsari, Gujarat:નવસારીના તીઘરા 52 જિનાલય પાસે કાર અડફેટે બે મહિલાઓ ચઢતા એક ગંભીર ઘટના બની હતી. 52 જિનાલયથી દર્શન કરી પરત ફરી રહેલી એક વૃદ્ધા સહિત બે મહિલાઓને કાર સવાર મહિલાએ મારી ટક્કર નોંકી નાખી. વળાંક લઈ રહેલી કાર સામે અચાનક મહિલા આવી જતા ચાલક મહિલા ગભરાઈ અને 브ેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મુક્યો. એક્સિલેટર પર પગ મૂકતા જ બેકાબૂ બનેલી કારે રાહદારી બંને મહિલાઓને ફંગોળતા રસ્તા પર પટકાઈ. અકાયતના ઘટનાને પગલે જિનાલય બહાર ઉભેલા લોકોને દોડી આવ્યા. અકાયતમાં બંને મહિલાઓ ગંભીર રીતે ઘવાઈ, જેમાં 65 વર્ષીય વૃદ્ધાની તબિયત નાજુક બની હતી. અકાયતના CCTV ફૂટેજ આવ્યા સાથે ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં વાહનચાલકની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો.0
0
Report
Advertisement
