388001
આણંદમાં ગણેશજીની આગમન યાત્રા યોજાઈ
Anand, Gujarat:આણંદ શહેરમાં બાપા સિતારામ યુવક મંડળ દ્વારા આજે ગણેશજીની મૂર્તીનું સ્વાગત કરી આગમનયાત્રા કાઢવામાં આવી હતી,આ યાત્રા શાસ્ત્રીમેદાન પાસેથી ડી.જેનાં તાલે પ્રસ્થાન કરી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી,જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सपुतारा में बारिश और धुंध से प्रकृति का मनमोहक नज़ारा, पर्यटकों की भीड़
વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની જમાવટ સાથે કુદરતનું મનમોહક રૂપ જોવા મળી રહ્યું છે, સતત બે દિવસ વરસાદ બાદ આજે વહેલી સવારે ઘાડ઼ ધુમ્મસના કારણે કુદરતુના સૌંદર્ય ખીલી ઉઠ્યું, સમગ્ર સાપુતારા વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર ધુમ્મસ છવાઈ જતા વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ધુમ્મસ અને હરિયાળીની વચ્ચે સર્જાયેલા આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા, ચોમાસાની શરૂઆત સાથે ગુજરાતના સ્વર્ગ સમાન સાપુતારામાં પ્રકૃતિએ અદભুত સૌંદર્ય પાથર્યું, પર્વતો, હરિયાળી અને ધુમ્મસથી ઘેરાયેલા દ્રશ્યો લોકો મંત્રમુગ્ધ,0
0
Report
लखनऊ की आग के बाद कोचिंग सेंटरों में फायर सेफ्टी चेकिंग तेज, नोटिस जारी
Ahmedabad, Gujarat:લખનૌ ની आगની ઘટનાના પછી શહેરમાં ફાયર વિભાગની સરપ્રાઈઝ ચેકિંગ ફાયર સેફ્ટીના અભાવે 17 ટ્યૂશન ક્લાસીસને નોટિસ અપાઈ જ્યારે NOC ઼રિન્યૂ ન કરતા/nav કરી ન હોવાથી નવકાર ઇન્સ્ટિટ્યૂટ સીલ કરાઈ લખનૌના કોચિંગ સેન્ટરમાં લગેલી ભીષણ આગને પગલે અમદાવાદ ફાયર વિભાગે પણ મંગળવારે શહેરનાં અલગ અલગ કોચિંગ-ટ્યૂશન ક્લાસીસમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન ઇમરજન્સી એક્ઝિટનો અભાવ, સાંકડી સીડીઓ અને ફાયર એક્ટિંગ્યુશરનો અભાવ જણાતાં 17 ટ્યૂશન ક્લાસીસને નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યુટના ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મુદત પુરી થઈ ગઈ હોવાથી તે સીલ કરાયું હતું. ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ હેઠળ ન આવતા નાના એકમોમાં પણ ન્યૂનતમ અગ્નિ સુરક્ષા વ્યવસ્થા છે કે નહીં તેનું ચકાસણી કરાઈ હતી. શહેરમાં 4500થી વધુ ટ્યૂશન ક્લાસીસો, કોચિંગ સેન્ટર ફાયર વિભાગ દ્વારા ત્રણ કેટેગરીમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં શહેરમાં આવેલાં 4500થી વધુ ટ્યૂશન ક્લાસિસો, ટ્રેનિંગ સેન્ટરો ઈતિહાસના અલગ અલગ એકમોમાં ફાયર વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે જો ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે તો તેને નોટિસ આપી સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઇ શકે છે0
0
Report
ट्यूशन शिक्षक को 5 साल की सजा, 16 वर्षीय छात्रा के साथ शोषण मामला
Ahmedabad, Gujarat:વિદ્યાર્થિની સાથે અડપલાં કેસનો મામલો ટ્યુશન શિક્ષકને 5 વર્ષની સજા ફટકરાઈ અમદાવાદમાં 2025માં ગુનો નોંધાયો હતો, પોક્સો કોર્ટનો ચુકાદો આપી સજા ફટકારી અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકે વર્ષ 2025 માં 28 વર્ષીય આરોપી ટ્યુશન શિક્ષક સામે પોક્સો અને BNS ની કલમો અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં ચાલ્યો કોર્ટે આરોપીને 5 વર્ષ કેદની સજા ફટકારી ટ્યુશન ક્લાસમાં આવતી ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા કોર્ટે 7 સાહેદ અને 11 પુરાવા તપાસીને તેમજ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો ધ્યાને રાખીને સજા સંભળાવી છે. ધોરણ 10 માં ભણતી 16 વર્ષની સગીર વિધાર્થીની આરોપીને ત્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. એક દિવસ વિધાર્થિની રડતા ઘરે આવી હતી અને ટ્યુશન જવાની ના પાડી હતી. માતાએ પૂછતા તેને જણાવ્યું હતું કે, ટ્યુશન શિક્ષકે તેની છાતીએ હાથ ફેરવીને બચકા ભર્યા હતા. અને જો કોઈને કહેશે તો માર મારવાની ધમકી આપી હતી. સગીરાએ જણાવ્યું હતું કે, શિક્ષક તેને અવાર નવાર અડપલા પણ કરતો હતો.0
0
Report
Advertisement
नवसारी तालाब के पुनर्विकास पर स्टे रद्द, जिला अदालत ने त्वरित निपटान का आदेश दिया
Navsari, Gujarat:*બ્રેકિંગ, નવસારી* નવસારી શહેરના હાર્દ સમા સરબતિયા તળાવના નવીનીકરણ ઉપર લાગેલ કોર્ટ સ્ટે રદ્દ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે નીચળી અદાલતે તળાવની કામગીરી યથાસ્થિતિ જાળવી રાખવા આપેલ આદેશને ગેરકાયેદસર ગણાવ્યો કોર્ટમાં વાદી પક્ષે સિવિલ સૂટ દાખલ કરી વચગાળાના સ્ટેની માંગ કરતી કરી હતી અરજી નવસારી મહાપાલિકાના વકીલે તેમની દલીલો રજૂ કરવા 3 જુલાઈ, 2026 ની તારીખ મેળવી હતી પરંતુ નીચલી અદાલતે વાદી તરફે એકતરફી વચગાળાનો પ્રતિબંધક આદેશ આપ્યો હતો ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેસના રેકોર્ડ અને રોજકામ ચકાસ્યા બાદ પ્રતિવાદી પક્ષને ન્યાયિક રીતે સાંભળવો જરૂરી હોવાનું નોંધ્યુ જેથી વચગાળાનો પ્રતિબંધક આદેશ આપવો ન્યાયની દૃષ્ટિએ ગેરકાયદેસર તળાવના સોંદર્યીકરણને રાજ્ય સરકારની વિધિવત મંજૂરી, ત્યા રે કોર્ટના આવા આદેશોથી વિકાસ કાર્યો અને જાહેર નાણાંને અસર થવાની સંભાવના જેથી ડિસ્ટ્રીક્ટ કોર્ટે નીચલી કોર્ટનો վચગાળાનો मनाई હુકમ રદ્દ કરી, دونوں પક્ષોને સમાન તક આપી અરજીનો ત્વરિત નિકાલ કરવાનો પણ કર્યો આદેશ0
0
Report
चैत्र वसावा के खिलाफ बीजेपी दबाव के आरोप; आप ने अदालतों से निष्पक्ष कार्रवाई की मांग
Jamnagar, Gujarat:જામનગર ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી ભાજપ ગભરાઈ ગઈ હોવાનો આપનો આક્ષેપ ભાજપ સરકાર સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહી હોવાનો આરોપ બે વર્ષ પહેલા ચૈતર વસાવા સામે ખોટો કેસ કરાયો હોવાનો દાવો ખેડૂતના પાક નુકસાન મુદ્દે માત્ર રજૂઆત છતાં કેસ કરાયો હોવાનું નિવેદન જેલમાં ભાજપમાં જોડાવા માટે માનસિક દબાણ કરાયું હોવાનો આક્ષેપ ચૈતર વસાવા આદિવાસી અને યુવાનોના હક માટે લડતા નેતા હોવાનું જણાવ્યું જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં આપને મોટી સફળતા મળ્યાનો દાવો નર્મદા જિલ્લા પંચાયતમાં આપનું શાસન સ્થપાયું હોવાનું નિવેદન ધારાસભ્ય પદ જોખમાય તે હેતુથી બોગસ કેસ કરાયો હોવાનો આરોપ ચૈતૃર વસાવાને ફરી જેલમાં મોકલવાની કાર્યવાહી સામે વિરોધ આદિવાસી સમાજ અને આપ દ્વારા આંદોલનની ચીમકી કાનૂની લડત માટે તમામ ઉચ્ચ અદાલતોનો સહારો લેવાશે ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કરવા આપ કટિબદ્ધ હોવાનું નિવેદન જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યે કર્યા.0
0
Report
स्वास्थ्य मंत्री ने जामनगर में नमो मित्र गोष्ठी में छात्रों से संवाद
Jamnagar, Gujarat:એન્કર : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગતMedikal કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે विद्यार्थીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા. વિઓ : 01 તબીજી વ્યવસાય માત્ર એક વ્યવસાય નહીં હોય છે, પરંતુ માનવસેવાનું સર્વોત્તમ સાધન છે. ડોક્ટર તરીકે દર્દીઓને સારવાર આપવાની સાથે સમાજ પ્રત્યેની સંવેદના, કરુણા અને માનવીય મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવાની અપીલ કરી હતી. જામનગરમાં નિર્માણ પામી રહેલ GCTM (Global Centre for Traditional Medicine) ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપાવી રહ્યો છે. આ કેન્દ્ર સંશોધન, નવીનતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પરંપરાગત ચિકિત્સાની આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, જેના કારણે જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. આ માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, આયુર્વેદ અને માનવકલ્યાણના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ છે. જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માટે પણ મેદરૂપ બનશે વિઓ : 02 કોટેલાજેલ રીઝ્યુર વેલોન્ટગે... (સંદર્ભ વિગત કેડિયો હજુ ચાલુ) આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ડોક્ટર માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ દર્દી પ્રત્યેનો સારો વ્યવહાર, સંવેદના અને મીઠી વાણી પણ એટલી જ મહત્વની છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખી સૌજન્યપૂર્ણ વર્તન કરનાર વ્યક્તિ જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે. જામનગરની ધરતી માનવતા અને કરુણાની અનોખી પરંપરાની સાક્ષી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડના બાળકો યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓમાં નિરાધાર બન્યા હતા, ત્યારે જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બાલાચડી ખાતે તેમને આશ્રય, શિક્ષણ અને માતા-પિતાના स્નેહ સમાન સુરક્ષા પૂરી પાડી હતી. એ જ કરુણા અને સેવાભાવ આજના ડókn્ટરોોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આરોગ્ય ક્ષેત્ર, મેડિકલ શિક્ષણ, કારકિર્દી નિર્માણ, જીવન મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ, मार्गદર્શક જવાબો આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મંત્રીશ્રી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. બાઈટ : પ્રફુલ પાનશેરીયા( આરોગ્ય મંત્રી )0
0
Report
Advertisement
जामनगर महानगरपालिका की एस्टेट शाखा टीम पर जानलेवा हमला
Jamnagar, Gujarat:જામનગર મહાનગરપાલયની એસ્ટેટ શાખાની ટીમ અંબર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધીના વિસ્તાર નીચે આવેલા બાવરી વાસમાં દબાણ દૂર કરવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ નોંધાવી ટીમ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વીઆો : 01 પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ ટીમના સભ્યો પર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો તેમજ પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એસ્ટેટ શાખાના વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહીપત દાયદુયા ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. વીઆો : 02 ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વીઆો : 03 જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેનીંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, અને શાસક પક્ષના નેતા અમર મોદી, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત કર્મચારીઓના પર હુમલા ની ઘટના બાદ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.0
0
Report
ACB ने क्लर्क रवि मनसुखभाई भाड़िए को 3000 रुपये रिश्वत लेते रंगे हाथ पकड़ लिया
Dwarka, Gujarat:દેશભેરояд્ધ્લા ગુજરાતના કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઈ ભરાડિયાને ACBની ટીમે આજરોજ રૂ. 3000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો.. ફરિયાદીના అసીલોની ખેતીની જમીન અંગે 'ગામ નમૂના નં-૭' માં તગાવીનું લેણું બાકી નથી તેવું પ્રમાણપત્ર મેળવવાનું હતું. આ પ્રમાણપત્ર સમયસર કાઢી આપવાના બદલામાં ક્લાર્કે પ્રતિ પ્રમાણપત્ર રૂ. 1000 લેખે કુલ 3 પ્રમાણપત્રના રૂ. 3000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે આજે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસ ખાતે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. 3000 સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતું.0
0
Report
पश्चिम रेलवे: सुरत एलिवेटेड रोड में अस्थायी स्टेजिंग से हादसा टला, यात्री सेवाएं सुरक्षित
Surat, Gujarat:પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેક દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે.. સુરત MMTH ફેઝ-II એલિવેટેડ રોડ પ્રોજેક્ટમાં પિયર SP-31 ખાતે બાંધકામ દરમિયાન ઘટના પિયર કેપના કોંક્રીટીંગ સમયે ટેમ્પરરીસ્ટેજીંગનો મધ્ય ભાગ નીચે બેસી ગયો સ્કેફોલ્ડિંગ પાઇપના સાંધા ખસી જતાં ભીના કોંક્રિટના વજનથી ખલેલ સર્જાઈ ઘટનાની તારીખ 17 મે 2026ના રોજ જૂના ગુડ્સ યાર્ડ વિસ્તારમાં બની અસરગ્રસ્ત સ્થળ પ્રોજેક્ટના नियંત્રિત અને કોર્ડન કરાયેલા વિસ્તરમાં હતો ઘટનાથી ટ્રેન વ્યવહાર કે રેલ્વે સેવાઓ પર કોઈ અસર નહીં મુસાફરોની અવરજવાર સંપૂર્ણપણે યથાવત રહી ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધ થઈ નથી માહિતી મળતાં જ કામ તાત્કાલિક ધોરણે બંધ કરાયું સુરક્ષા માટે સ્થળ પર બેરીકેટીંગ કરી વિસ્તાર સીલ કરાયો અસરગ્રસ્ત भागમાંથી છૂટો સામાન તાત્કાળ દૂર કરવામાં આવ્યો સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ મુજબ અગાસ્સરસ્ત માળખું તોડી પાડાયું ટેમ્પરરી ડિઝાઇનની સંપૂર્ણ ચકાસણી બાદ જ કામ ફરી શરૂ થશે પ્રોજેક્ટ પર સતત સુરક્ષા અને ગુણવત્તાની દેખરેખ રાખવામાં આવી રહી છે પાસ્ચિમ રેલ્વેએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સેવા પર કોઈ અસર થઈ નથી અને તમામ કામગીરી કડક સુરક્ષા ધોરણો હેઠળ કરવામાં આવે છે0
0
Report
Advertisement
अहमदाबाद में फिफा विश्व कप को लेकर फुटबॉल प्रेमी चर्चा तेज
Ahmedabad, Gujarat:હાલમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપનો ફિવર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ સેંકડો ફૂટબોલ રસિકો વિશ્વની વિવિધ ફૂટબોલ ટીમ અને તેના ખેલાડીઓ વિશેની ઝીણામાંઝીણી માહિતી ધરાવે છે. ત્યારે ઝી 24 કલાકે વિવિધ ફૂટબોલ ખેલાડીઓ અને તેમના કોચ સાથે ફીફા વર્લ્ડ કપને લઈને વાતચીત કરી0
0
Report
सूरत के अडाजन में स्मार्ट मीटर बदली के मामले में अभद्र व्यवहार और मारपीट; रोष
Surat, Gujarat:એંકર : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ઓમ શિવમ કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં સ્માર્ટ મીટર બદલવાના મામલે ડીજીવીસીએલ તથા તેની સાથે આવેલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા સોસાયટીની મહિલાઓ સાથે અભદ્ર વર્તન સાથે ગાળા ગાળી અને મારપીટ કરતા આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે આક્રોષ છવાયો હતો અને ઘટના સ્થળે પોલીસ પહોંચી બાદ મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતા.0
0
Report
अहमदाबाद के आनंदनगर और माधुपुरा थाने के लिए चार मंजिला आधुनिक भवन का भूमिपूजन
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરનો વિસ્તાર વધવાની સાથે પોલીસની હદ પણ વધી રહી છે. સમયની સાથે નવા પોલીસેસ્ટેશન ભવનોની પણ જરૂરિયાત ઊભી થતા નવા ભવનો બનાવાઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં આનંદનગર અને માધુપુરા પોલીસ સ્ટેશનના નવા ભવનો નિર્માણ કરવા માટેના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા. રાજ્યના dgp અને શહેર પોલીસ કમિશ્નર એવા જીએસ મલિક, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા અને વેજલપુર ધ આત સભ્ય અમોત ઠાકરના હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી. તમામ अत्यાધુનિક સુવિધાઓ સાથેના ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના નવા ભવનો તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે આનંદનગર પોલીસ સ્ટેશન હાલ ભાડાની મિલકતમાં કાર્યરત છે. જયારે માધુપુરા પોલીસ સ્ટેશન નવીનીકરણ માંગી રહ્યું છે.0
0
Report
Advertisement
नव वर्ष के अवसर पर खुलासा: पति ने पत्नी की हत्या की, नौ साल बाद ब्लाइंड मर्डर का पर्दाफाश
Ahmedabad, Gujarat:નૉંધ: સ્ટોરી ને લગતા ફોટો વીડિયો 2c કર્યા છે એન્કર નવ વર્ષ…એક અકસ્માત મોત…અને બંધ થઈ ગયેલી તપાસ, પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક બાતમીએ સમગ્ર કેસનો ચહેરો જ બદલી નાખ્યો. સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળેલા મહિલાના મૃતદેહ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યાનો ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. લગ્નના માત્ર ચાર મહિનામાં જ પતિએ પત્નીને મિલનમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પછી ગુનાને છુપાવવા ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આખરે નવ વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી પતિને ધરપકડ કરી છે. જુવો શું છે સમગ્ર હકીકત. દુનિયામાં જે થયોય, તે ખબર થાય છે જ્યારે તપાસ નવી રૂપરેખા લઇ આવે. ભારતી પટેલ - એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ૧. વર્ષ 2017માં અમદાવાદના કલુપુર વિસ્તારમાં રહેતા મિનેશ સોલંકી સાથે કોમલબેનના લગ્ન થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ચાર મહિનાથી જ બંને વચ્ચે ઘરેલુ બાબતોને લઈને સતત ઝઘડા થતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ મિનેશે તે સમયે જ પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી લીધો હતો. 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ પોતાની પત્ની કોમલને ફરવા લઇ ગયો હતો. દિવસભર અમદાવાદના અલગ અલગ સ્થળોએ ફર્યા બાદ રાત્રીમાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા. ત્યાં વાતચીત દરમિયાન મિનેશે પત્નીને અચાનક નદીમાં ધક્કો મારી દીધો અને ઘટનાને અકસ્માત જેવું સ્વરૂપ આપી ત્યારથી ફરાર થઈ ગયો. બીજા જ દિવસે રિવરફ્રન્ટ વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો, બીજી તરફ પતિએ kalupur પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આથી આખો કેસ અકસ્માત મોત અને ગુમ થયેલી મહિલા ના કેસ તરીકે નોંધાયો હતો. ૨. નવ વર્ષ સુધી આ કેસ વળાંક ન_ACTIVITYવ્યો હતો. જેમાં Ahmedabad Crime Branchએ અચાનક એક માહિતી મળી કે આ અકસ્માત મોત પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું છે. ત્યારબાદ કલમબેનની ઓળખ કોમલબેન મિનેશભાઈ સોલંકી તરીકે થઈ. તપાસમાં શંકાની सોય સીધી પતિ મિનેશ સોલંકી સુધી પહોંચી. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં અંતે તેણે પત્નીની હત્યા કરી હોવાનું આરોપ સામે આવ્યું અને તેને કસ્ટડીમાં લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને સોંપ્યો. ૩. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પતિ મિનેશ સોલંકી પહેલાંથી પણ અન્ય ગુનાઓમાં મુક રજીસ્ટર થયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા પછી તેણે પત્ની ગુમ થઇ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, સતત તપાસ અને જૂના પુરાવાઓ દ્વારા હવે બ્લાઈન્ડ મર્ડરનો રહસ્ય ઉકેલાયો.0
0
Report
गांधीनगर PDPU रोड पर स्टंट: पुलिस ने तीनों वाहन चालकों को सिखाया पाठ
Gandhinagar, Gujarat:પાટનગર ગાંધીનગર ના રોડ પર ગાડી પર સ્ટંટ કરનાર નબીરાઓને ಪೊಲೀಸರು શીખવ્યો પાઠ. ત્રણ નબીરાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ગાંધીનગરના PDPU રોડ પર બેદરકારી ભરી રીતે સ્ટંટ કરી ને ગાડીઓ ચલાવી હતી. ગાડીઓ ના સ્ટંટ સાથેનો વિડિઓ થયા હતા સોશ્યલ મીડિયામાં વાયરલ. આદિત્ય રાઠોડ, અક્ષેન્દ્રસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ ચૌહાણ નામના આરોપીઓ ની કરાઈ ધરપડક.0
0
Report
सूरत ब्रेकिंग: ऑलपाड के किमामली में टेम्पा कैबिन में आग, चालक सुरक्षित बाहर
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ઓલપાડના કીમામલી ગામ નજીક આઈસર ટેમ્પાના કેબિનમાં લાગી આગ ટેમ્પાના કેબિનમાંથી ધુમાડા નીકળતા ચાલાક સુરક્ષિત બહાર નીકળી ગયો શોર્ટ સર્કિટ થી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે પોહચી ટેમ્પામાં લાગેલી આગ કાબુમાં આવી ટેમ્પા માં આગ ને પગલે લોક ટોળાંઓ એકત્રિત થયા કીમામલી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ટેમ્પામાં લાગી હતી આગ બ્લુ બર્ડ એક્સપ્રેસ (કુરિયર) કંપનીના ટેમ્પોમાં લાગી ટેમ્પો ચાલક રસ્તો ભૂલો પડી જતા ઓલપાડના કીમમાલી ખેતરાડી વિસ્તાર તરફ જતો રહ્યો હતો ટેમ્પો માં આગ લાગ્યા બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર.0
0
Report
Advertisement
