388001
આણંદમાં ગણેશજીની આગમન યાત્રા યોજાઈ
Anand, Gujarat:આણંદ શહેરમાં બાપા સિતારામ યુવક મંડળ દ્વારા આજે ગણેશજીની મૂર્તીનું સ્વાગત કરી આગમનયાત્રા કાઢવામાં આવી હતી,આ યાત્રા શાસ્ત્રીમેદાન પાસેથી ડી.જેનાં તાલે પ્રસ્થાન કરી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી,જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડયા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
QlockTwo: शब्दों में समय दिखाने वाली नई घड़ी
Noida, Uttar Pradesh:Qlocktwo, which displays time using words0
0
Report
टेलर बर्ड्स पत्तियों और मकड़ी के रेशों से घोंसला बुनकर दिखाते कौशल
Noida, Uttar Pradesh:Tailor birds construct a cradle for their nest by sewing together leaves with spider silk and plant fibres0
0
Report
ट्रैफिक लाइट पर कैसे रोकें: दोपहिया-कार चालकों के लिए अहम सवाल
Noida, Uttar Pradesh:0
0
Report
Advertisement
शुरुआत में रोबोट टूट गया, लोग दुखी हुए
Noida, Uttar Pradesh:Broke down at the start. Feeling a bit sorry for it.0
0
Report
आयरलैंड की गायें नाव पर द्वीप तक पहुँचती हैं, क्या वे सच में तैर सकती हैं?
Noida, Uttar Pradesh:In Ireland, cows ride boats to offshore islands, and they can swim well0
0
Report
भरूच के अंकलश्वरे के भादी गांव में नर तेंदुआ पिंजरे में बंद, गाँव में दहशत
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના અંકલેશ્વરના ભાદી ગામે કદાવર નર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો. છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી ગામમાં ફેલાયો હતો દહેશતનો માહોલ. વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે મુકાયા હતા પાંજરા બે દિવસ અગાઉ વાછરડાનું મારણ પણ કર્યું હતું. આખરે આજે મોડી રાતે અહમદ સિદાતના વાડામાં મુકેલ પાંજરામાં કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો0
0
Report
Advertisement
हरषभाई संघवी के विकास संकल्पों के साथ भाजपा ने गुजरात में प्रचार तेज किया
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા અને ચોટીલા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિકાસ સંકલ્પ સભાનું આયોજન થયું હતું. હર્ષભાઈ સંઘવી દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રસંગો કર્યા હતા અને સુરેન્દ્રનગર અને સાયલા ચોટિલાની જનતાને તમારા વિસ્તારના કોઈ અન્ય પક્ષ ખુશી ન જાય અને તમારા વિસ્તારનો વિકાસ અટકી ન જાય તે માટે ટકો કરી હતી અને બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી બહુમતીથી વિજય બનાવા અપીલ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાંlocals સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે જેમાં જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓમાં અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના નાગરિકો સુધી સુવિધાઓ પહોંચે તે માટે નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા છે. આપણા દેશના આઝાદીના લડવૈયાઓ કે તેમનો એક સ્વપ્ન હતો કે નાના નાના ગામડાંઓમાં ગરીબ પરિવારો જે તાડપત્રી ઉપર મકાન બનાવી રહે છે તેઓને પાકા મકાન મળે અને તેઓ તેમાં પોતાના પરિવાર સાથે સુખ શાંતિથી રહે. આ કાર્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ઉપરાંત સાથોસાથ આ તાલુકાઓના વધુ વિકાસ માટે fichero નીતિ અને ફંડિંગ પર વ્યવસ્થા ચાલતી રહેશે. હવે આ વિસ્તારના વિકાસ માટે વધુ પ્રયાસો કરવામાં આવશે તથા આ તાલુકાઓની વિકાસ યાત્રા વધુ મજબૂત બની શકે તે ვითર આરંભે છે.0
0
Report
भूपेंद्र पटेल साबरकांઠा में प्रचार के दौरान 21 कांग्रेस नेता भाजपा में शामिल, हलचल
Idar, Gujarat:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં પ્રચાર માટે પહોંચી ગયા હતા. હિંમતનગરમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરી કાર્યકરોને સંબોધન કર્યું, જ્યારે કોંગ્રેસના ૨૧ આગેવાનો ભાજપમાં જોડાયા. ત્યારબાદ વિવિધ બેઠકઓ અને જાહેર સભાઓમાં મુખ્યમંત્રીએ ઉમેદવારોને જંગી જીત માટે અપીલ કરી. આ દરમિયાન મહેતાપુરા વિસ્તારમાં પાલિકા વોર્ડ નંબર ૧માં કાર્યાલયનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં મુખ્યમંત્રીએ કાર્યકરો અને આગેવાનોને સંબોધન કરતા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. મહેતાપુરથી વૈશાલી ગ્રાઉન્ડ નજીક મારુતી સોસાયટીસ્થિત વિસ્તારમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના સ્થાનિક ઉમેદવારોે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ મંદિરે પ્રબુદ્ધ આગેવાનો સાથે બેઠક યોજી અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ હડિયોલ રોડ પર આવેલી ખાનગી પાર્ટી પ્લોટમાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી. ત્યાર પછી મુખ્યમંત્રી પ્રાંતિજના સલાલ ગામે પહોંચ્યા, જ્યાં તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને વધુ એક પ્રચાર સભા યોજાઈ હતી.0
0
Report
भरूच के आमोद गांव में सांप का आतंक, नदी पार करते युवक पानी में गिरा
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના આમોદના જુના દાદાપોર ગામે મગરનો આતંક ફેલાયો ઢાઢર નદી પાર કરતા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો જાફરપરાના કિશનભાઈ રાઠોડ બન્યા ઘટનાનો ભોગ સ્થાનિકો અને બોટની મદદથીdeadશodolખોળ ચાલુ ઘટનાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો વનવિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી.0
0
Report
Advertisement
भरूच में ट्रिपल एक्सिडेंट: महिला की मौत, एक मासूम समेत तीन घायल
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના આમોદની સમા ચોકડી પાસે ત્રિપલ અકસ્માતમાં એક મહિલાનું મોત અલ્ટો કાર, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ વાગરાની રમીલાબેન પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અન્ય ત્રણ ઈજાગ્રસ્ત, એક માસૂમ બાળકીની હાલત ગંભીર આમોદ પોલીસે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી0
0
Report
Mehsana में मेहसाणा महापालिका चुनाव: वॉर्ड-12 के गटर-रास्ते और महगाई के मुद्दे की भिड़ंत
Mehsana, Gujarat:मेहसाणा में प्रचार जोरशोर से शुरू हुआ। वॉर्ड-2 के कांग्रेस उम्मीदवारों ने चाय की टपरी पर चाय पीकर चर्चा की, तो वॉर्ड-12 के भाजपा उम्मीदवार ने कहा कि सत्ता में भाजपा आएगी, विरोधियों को सपनों के बारे में सोचना चाहिए। ऐनकर-1 महेसाणा नगर निगम की ऐतिहासिक चुनावी लड़ाई के संकेत स्पष्ट हो चुके हैं। जिले की कुल 85 सीटें बिनाहारीफ घोषित होने के बाद अब 382 सीटों के लिए राजनैतिक पार्टियों के बीच सीधी टकराह शुरू हो गई है। महेसाणा शहर के वॉर्ड-12 में सड़क, गटर और पानी जैसी बुनियादी सुविधाओं की कमी के कारण आम जनता में भारी नाराजगी है। नगर पालिका के अस्तित्व में आये दो साल से अधिक समय होने के बावजूद प्रशासनिक प्रक्रियाओं में देरी के कारण कई काम अटके पड़े हैं। वॉर्ड-12 के कसबा समेत अन्य इलाकों में गटर लाइन के काम और उसके बाद revamped रास्तों की कमी प्रमुख मुद्दे बने हैं। स्थानीय लोग चाहते हैं कि इन समस्याओं का स्थायी समाधान चुनाव से पहले ही किया जाए। भाजपा प्रत्याशी आशाPatel ने कहा कि गटर लाइन की गहराई 20 मीटर है, बारिश और धरती धंसने की स्थिति देखते हुए यह कदम अनिवार्य था। जनता की मांग को ध्यान में रखकर उन्होंने कहा कि कल शाम तक सड़क पर एक लेयर बिछा दी जाएगी। उन्होंने आगे कहा कि नगर पालिका का बजट 1000 करोड़ से अधिक है, इस कारण विकास के कामों में तेजी आएगी और भाजपा सभी बकाया समस्याएं हल करने के लिए प्रतिबद्ध है। विपक्ष पर प्रहार करते हुए उन्होंने कहा कि सत्ता में भाजपा ही आएगी। विरोधियों को सपने देखने का अधिकार है। कांग्रेस के उम्मीदवार वॉर्ड-2 के रणजीत सिंह मेदन थे हालांकि प्रचार के दौरान वे लोगों से मिलने के लिए चाय की टपरी पर चर्चा करते दिखे। रणजीत सिंह ने कहा कि दरवाजे-टू-डोर प्रचार के दौरान कई सोसाइटी में सड़क और बिजली के खंभों जैसी प्राथमिक सुविधाओं की कमी दिखी। उन्होंने महंगाई और अधूरे विकास कार्यों से त्रस्त जनता को कांग्रेस के पैनल की जीत की उम्मीद जताई। नगर पालिका के इस चुनावी जंग में एक तरफ भाजपा बड़े प्रोजेक्ट्स और बजट के नाम पर मत माँग रही है, वहीं कांग्रेस स्थानीय जनता की नाराजगी को मतों में बदलने की कोशिश कर रही है। अब देखना यह है कि मेहसाणा की जनता किन वायदों पर विश्वास करती है। Tejas Dave ZEE 24 KALAK MEHSANA0
0
Report
पोरबंदर में अटल भवन के लिए पाँच-वर्षीय विकास संकल्प लॉन्च
Porbandar, Gujarat:પોરબંડરના''અટલ ભવન''ખાતે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં પાંચ વર્ષીય વિકાસ યોજનાનું સંકલ્પ પત્ર લોન્ચ કરાયું હતું.aા સંકલ્પ પત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર,શિક્ષણ,આરોગ્ય અને પર્યટન ક્ષેત્રે ''વન સ્ટેપ અહેડ'' વધવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.જેમાં મુખ્યત્વે નવા મહાનગરપાલિકા ભવન માટે 50 કરોડના खर्चનું આયોજન છે.શહેરની પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, મપાણી અને ગટરવ્યવસ્થા માટે કરોડોના પ્રોજેક્ટ્સ જાહેર કરાયા છે.ખાપટ અને નવા ભળેલા ચાર ગામોમાં 181 કરોડના ખર્ચે ભૂગ infrastructેર ગટર અને નવી વોટર સપ્લાય સ્કીમ અમલી બનાવાશે. ''પર્યટન મિત્ર પોરબંદર''બનાવવા માટે રતનપર બીચ ડેવલપમેન્ટ, સુદામા ચોક ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને નવા ટાઉન હોલના નિર્માણ જેવા આકર્ષક વાયદાઓ પણ આ સંકલ્પ પત્રમાં સ્થાન પામ્યા હૈ.નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,આ સંકલ્પ પત્ર માત્ર વાયદા નથી પરંતુ પોરબંદરને ''જનદાર, શાનદાર અને જવાજરમાન'' બનાવવાની એક મક્કમ પ્રતિબદ્ધતા છે.હવે જોવાનું એ રહેશે કે ભાજપના આ વિકાસના રોડમેપ પર પોરબંદરની જનતા કેટલો વિશ્વાસ મૂકે છે. બાઇટ-1 અર્જુન મોઢવાડીયા કેબિનેટ મંત્રી,ગુજરાત સરકાર0
0
Report
Advertisement
बिहार के मुख्यमंत्री सम्राट चौधरी की धमकी देने वाले आरोपी की साणंद पुलिस ने गिरफ्तारी
Ahmedabad, Gujarat:બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની જાનથી મારી નાખવાની ધમકી આપવા આરોપી સાણંદ પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે ૧૫ એપ્રિલે બિહારના મુખ્યમંત્રીની જાનની ધમકી મળવાના અંદાજે બિહારના મુંગેર જિલ્લા આગામી સંગ્રામપુર ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. ધમકી આપનાર આરોપી ગુજરાતના સાણંદ ખાતે હોવાનો બહાર આવતાં ગુજરાત પોલીસે ઝડપી લીધે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી શેખર યાદવ છેલ્લા ચાર મહિનાથી ગુજરાતમાં રહે છે અને નિધીરાડમાં રહેલ ડ્રાઇ PORT ખાતે ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેની મૂળ વતન બિહારમાં હોવાનું આ અરજીમાં લખાયેલું હતું. જ્યારે સમ્રાટ ચોડસરી નામ બિહારના મુખ્યમંત્રી તરીકે જાહેર થયું ત્યારે આરોપીએ મુખ્યમંત્રીના પીએને ફોન કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપી હાલ હિરાસતમાં છે અને તેને బિહાર પોલીસને હવાલે કરાશે. બાઇટ આસ્થા રાણા , ડીવાયએસપી સાણંદ0
0
Report
उत्तराण इलाके में मारामारी: पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया
Surat, Gujarat:સુરત બ્રેક ઉત્તરાણ વિસ્તારમાં મારામારી નો મામલો પોલીસે મારમારીમાં સંડોવાયેલ 2 આરોપીને ઝડપી પાડ્યા સુમન નિવાસ સોસાયટી પાસે જાહેરમાં મારામારીની ઘટના બની હતી ક્રિકેટ રમવાની બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ ફરિયાદી અને તેના ભાઈના દીકરા સાથે ગાળો આપી લાકડાના બેટ અને ફટકાથી હુમલો કર્યો હતો આ હુમલામાં ફરિયાદી અને સુનિલભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ઉત્તરાણ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી પોલીસે આરોપીઓનું રિકનstruક્શન કર્યું ઘટના સ્થળે જ આરોપીઓ પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું0
0
Report
सूरत में भाजपा उम्मीदवार के प्रचार के दौरान विरोध, युवक ने किया प्रदर्शन
Surat, Gujarat:સુરત બ્રેક ભાજપના વોર્ડ નંબર 7 ના ઉમેદવાર રઘુ ખોટ નો બીજા દિવસે પણ વિરોધ શંકર નગરમાં ભાજપ ના ઉમેદવારો પ્રચાર કરવા ગયા હતા બાંધકામ ને લઈ વિરોધ કરાયો સ્થાનિક યુવાન દ્વારા વિરોધ કરાયો વિડીયો સોસીયલ મીડીયામાં વાયરલ0
0
Report
Advertisement
