Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ભારે વરસાદ દરમિયાન સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવા રમતવીર સલમા વ્હોરાની અપીલ

Aug 30, 2024 11:46:01
Anand, Gujarat
આણંદ શહેરમાં બરછી ફેંકમાં નેશનલકક્ષાએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર સલમા વ્હોરાએ આજે નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી અને ગુજરાતમાં થયેલા ભારે વરસાદનાં કારણે સરકાર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરી સહકાર આપવા પ્રજાજનોને અપીલ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 22, 2026 16:36:09
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની સ્ટોપેજ મળી તેને લીલી ઝંડી બતાવવામાં આવી છે અમદાવાદના આસારાથી ઉદેપુર સુધી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી આ ટ્રેનને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું પણ અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની માંગ ઉઠવી હતી સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું શામળાજી ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળતા, હવે યાત્રાર્થીઓને દર્શનાર્થીઓને લાભ મળશે... આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્યો, જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1098
comment0
Report
TDTEJAS DAVE
Mar 22, 2026 16:35:57
Mehsana, Gujarat:ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લા ની મુલાકાતે વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી એ જાહેર સભા સંબોધી મહિમાવંત મહેસાણાના નેજા હેઠળ જાહેર સભા 938 કરોડ ના વિવિધ વિકાસકામો ના પ્રકલ્પો ની મહેસાણા જિલ્લા ને ભેટ આપી ગામડાઓને શહેરો જેવી સેવાઓ અને સુવિધાઓ આપવા નો સંકલ્પ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આજે મહેસાણા જિલ્લા ના વિસનગર મુકામે એપીએમસી મેદાન ખાતે જાહેર સભા સંબોધી હતી. મહિમાવંત મહેસાણા ના નામ થી આયોજિત વિકાસ અને વિરાસત માટે ની જાહેર સભા દરમ્યાન રૂપિયા 938 કરોડ થી આગળના વિકાસલક્ષી પ્રકલ્પો ની ભેટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ મહેસાણા જીલ્લા ને આપી હતી. 630 કરોડ ના વિકાસકામો ના ખાતમુહૂર્ત, 168 કરોડ ના વિકાસકામો નું ભૂમિ પૂજન અને 140 કરોડ ના વિકાસકામો નું લોકાર્પણ મુખ્યમંત્રી એ કર્યા હતા. વિકાસ અને વિરાસત માટે ની મુલાકાત utama
1045
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 16:16:19
Surat, Gujarat:એંકર:સુરત: દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ બની છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના vurદ હસ્તે સચિન વિસ્તારમાં અંદાજે ₹125 કરોડથી વધુ ના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સુરત મહાનગરપાલિકા (SMC) ની કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ₹99.12 કરોડના કામોનું લોકાર્પણ અને ₹80.17 કરોડના ખર્ચે થનારા nuevos કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સુરતથી સચિન થઈ નવસારીને જોડતા સ્ટેટ હાઈવે પરના રેલવે ઓવરબ્રિજનું ₹35.39 કરોડ ના ખર્ચે વાયરડનિંગ (વૈડનિંગ/વિસ્તારણ) કરવામાં આવશે, જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે. ઉધના ત્રણ રસ્તા જંક્શન અને સર્વોત્તમ હોટલ જંક્શન પર નવા ફ્લાયઓવર બનાવવાના કાર્યોને મંજૂરી અપાઈ છે. પાલી વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સચિન ઝોનમાં શાળા નં. 294 અને 372 માટે નવા આધુનિક ભવનોનું લોકાર્પણ કરાયું. પાલી વિસ્તારમાં તળાવ ડેવલપમેન્ટ, કનસાડ વોર્ડ ઓફિસ, અને સતવલ્લા બ્રિજથી રમજી મંદિર સુધીના માર્ગ પર નવી સ્ટ્રીટ લાઈટની સુવિધા ઊભી કરવામાં આવશે. સી.આર પાટિલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી) સી.આર પાટીલે સુરતની સિદ્ધિઓ ગણાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે: સુરતને હવે દેશમાં પ્રથમ એવોર્ડ મળવાની ટેવ પડી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડિંગ પણ હવે સુરતમાં બનીશે."સુરતમાં 28 માળનું આધુનિક મીની સચિપાલય બનશે, જેમાં 5,000 વાહનોның પાર્કિંગની સુવિધા ہوگی. સુરતની ઓળખ સમાન BRTS બસોમાં હવે સિનિયર સિટીઝન માટે મુસાફરી સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે. शहरને સ્વચ્છ રાખવા બદલ તેમણે મનપાના સફાઈ કર્મચારીઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રોજેક્ટ્સ દ્વારા સચિન અને આસપાસના વિસ્તારોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળશે, જે સ્થાનિકોના જીવનધોરણને ઊંચું લાવશે.
995
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 13:35:34
Surat, Gujarat:એંકર:સુરત: સુરતનું ગોડાદારા વિસ્તાર ગઈકાલે રાત્રે કોઈ હાઈ-વોલ્ટેજ ગેંગસ્ટર મૂવીના શૂટિંગ લોકેશનમાં ફેરવાઈ ગયું હતું. સામાન્ય રીતે ગુનાઓ બન્યા પછી પોલીસ પહોંચતી હોય છે. પરંતુ અહીં ગોડાદરા પોલીસએ અદભૂત સતર્કતા દાખવી, હુમલાખોરો શિકારે ઠારે તે પહેલા જ તેમને ફિલ્મી ઢબે દબોચી લીધા હતા. આ સમગ્ર ઓપરેશનના રૂંવાડા ઊભા કરી દેતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો:1 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આખી ઘટના પાછળ માત્ર 1,000 રૂપિયાનો નાનો વિવાદ જવાબદાર હતો. ફરિયાદી સચિન ચૌધરી પાસે આરોપીઓએ ઉછીના નાણાની માંગણી કરી હતી. સચિને અત્યારે રકમ આપવાની અસમર્થતા બતાવીને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સચિનને જોખમના અહેસાસે તેણે તરત પોલીસને જાણ કર્યું હતું. જે તેના માટે જીવનદાન સાબિત થયું. બાઇટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીડિયો:2 CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે રાત્રિનાં સમયે સોસાયટીમાં અચાનક ત્રણ બાઈક પ્રવેશે છે. દરેક બાઈક પર ત્રણ-ત્રણ અલ્ફાંસ મળીને કુલ 9 અસામાજિક તત્વો સ કાર પર સવાર હતા. તેમના હાથમાં રેનબો કલરના 7 જેટલા ઝડપદાર նમસાત ચપ્પુ હતા. તેઓ સચિનને જીવલેણ હુમલો કરવાના ઈરાદે આવ્યા હતા. જેના કારણે રહિશોમાં ફફડાટ ફેલાયો હતો. બાઇટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી) વીડિયોમાં નોંધાય છે કે ગોડાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ મધ્યરાતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જોતા હુમલાખોરો ભાગવા προσπάુ કર્યા, પરંતુ પોલીસ જવાનોે તેમને ઝોકાણમાં રાખ્યું: એક પોલીસ જવાન ચાલુ બાઈક પર સવાર આરોપીને ખેંચીને નીચે પટકયો. બીજી તરફ, બચતા આ આરોપી પકડી લેવાયો. પોલીસે તમામ આરોપીઓને રસ્તા પર લાઈનમાં ઊભા કરી કડક પૂછપરછ કરી ટેક્ઝીતી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જો પોલીસ સમયસર ન પહોંચી હોત,તો સુરતમાં મોટી ગેંગવોર કે હત્યાની ઘટના બની શકાયતી હતી. ઝડપાયેલા આરોપીઓની વિગત: મનિષ ઉર્ફે કાલિયા ગુપ્તા, પ્રિયેશ ઉર્ફે સાહુલ દુબે, દીપક યાદવ, અમિત ઉર્ફે બીડી યાદવ, પ્રકાશ ઉર્ફે વિક્કી સોની, અભિષેક ઉર્ફે બચ્ચી યાદવ. આ તમામ અરોપીઓ યુપી-બિહારના વતની થવા સૂરતમાં મજૂરી કે કલરકામ કરે છે. પોલીસ કમિશનલર અનુપમસિંહ ગેહલોતની ઝીરો ટોલરન્સ નીતિિ નીતિ હેઠળ ગેરકાયદે મંડળી બનાવવા અને હુમલાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનાનો નોધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
999
comment0
Report
DPDhaval Parekh
Mar 22, 2026 13:05:36
Navsari, Gujarat:નવસારીના અમલસાડી ચીકુની સમગ્ર દેશમાં ડિમાન્ડમાં રહે છે. પરંતુ ગરમી શરૂ થતા ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલીઓ શરૂ થાય છે અને નવસારીના ચીકુ દિલ્હી પહોંચતા સુધીમાં બગડી જતો farmers તેમજ વેપારીઓને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ટ્રકની અછત અને વધેલા ભાવો સામે નવસારીની અમલસાડ મંડળી અને વેપારીઓ માટે ટ્રાન્સપોર્ટની અછત ચિંતાજનక બની હતી. ટ્રકમાં 2000 ની સામે 2400 બોક્ષ ચઢાવવા પડે છે. ટ્રકમાં એકના ઉપર એક એમ કર્યા પછી 8 થી 9 બોક્ષ મૂકવામાં આવે છે. જેના કારણે 4 કે તેથી વધુ દિવસે દિલ્હી પહોંચતા નીચેલાં બોક્ષના ચીકુ બગડી જાય છે. જેથી આર્થિક નુકશાની વેઠવા પડે છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટરે એક બોક્ષ પર 5 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ચીકુ માટે વિશેષ ગુડ્સ ટ્રેન ફાળવી છે. 16 ડબ્બાની ગુડ્સ ટ્રેનમાં વહેલી સવારે અડાજે 80 મણ ચીકુના 34500 બોક્ષ દિલ્હી રવાના થયા છે. જ્યારે ટ્રકની સમસ્યા સામે અમલસાડ માર્કેટ યાર્ડના વેપારીઓ પણ હવે ટ્રેનથી ચીકુ મોકલવાનું આયોજન કરી રહ્યા છે. જેથી ગરમીમાં સમય પર ચીકુ દિલ્હી અને ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં સમયે پہنچાડી આર્થિક નુકશાનીથી બચી શકાય. જોકે આજ પ્રમાણે આગળ પણ ચીકુની આવક સામે ગુડ્સ કરોડની ટ્રેન દોડવામાં આવશે. જેથી નવસારીના ચીકુના ખેડૂતાને ভালো ભાવ મળે અને નુકશાની અટકી શકે.
1083
comment0
Report
PTPremal Trivedi
Mar 22, 2026 13:04:55
Patan, Gujarat:સ્ટેટ ઓફ રામાધણી જીલીયા ફાર્મ હાઉસ પર ગેરકાયદેસર બાંધકામ પર છેવટે દાદા નું બુલડોઝર ફર્યું છે છેલ્લા ત્રણ દિવસ થી ગેર કાયદેસર દબાણ તોડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ભાવેશ દેસાઈના ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઉપર મોડી રાત સુધી દબાણ તોડવાની કામગીરી કાર્યરત રહેવા પામી હતી મોડી રાત્રે રામા ધણી ભાવેશ દેસાઈ નું રહેણાંક ਮકાન તોડી પાડવામાં આવ્યું છે બે માળનું ਮકાન અને ਰਾਸ ਰਚેલું આજે ਕાટਮાળ ਬਣਿ ਜાوى પામ્યું છે ગેર કાયદેસર કરેલ બાંધકામ સંપૂર્ણ રીતે જમીનદોસ્ત કરતા આજે તે ખંડેર બની જવા પામી છે તંત્ર દ્વારા કરીાયેલા લાલ આંખ ને લઇ ભાવеш દેસایيનું ફાર્મ હાઉસ મા દબાણ તોડવા ની સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે કુખ્યાત મસ્તાની ગેંગની કાળી કમાણી માંથી બનાવેલ મિલકત આજે ખંડેર બની જવા પામી છે
1034
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 22, 2026 12:32:15
Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલ સત્યમ યોગ ધામ આશ્રમ હવે ભારે વિવાદમાં ઘેરાયો છે. ૨ કરોડથી વધુની ૫૦૦ રૂપિયાની ડુપ્લિકેટ ચલણી નોટોના કૌભાંડ મામલે આશ્રમ અને કહેવાતા ગુરુ પ્રદીપ જોતાગીયા સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનું આક્ષેપ છે કે ગુરુએ વર્ષોથી ગામને “બાનમાં” રાખ્યું હતું. પ્રભાવશાળી લોકો, નેતાઓ અને અધિકારીઓ સાથેના ફોટા, સાઇરન ગાડી અને આયુષ મંત્રાલયના નામનો ઉપયોગ કરીને ગામલોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરાયું હતું. ઘટના બહાર આવ્યા બાદ પરિસ્થિતિ વધુ તંગ બની છે. આશ્રમના અનુયાયાયોએ આત્મવિલોપનની ધમકીઓ આપવા સહિતના આક્ષેપો ઉભા કર્યા છે. ગામજનો હવે આશ્રમ સામે કડક કાર્યવાહી માટે બોલી રહ્યાં છે અને બુલડોઝર ચલાવવાની માંગ કરી રહ્યા છે. આશ્રમના સંચાલક પ્રદીપ જોતાગીયા દ્વારા વર્ષોથી ગામલોકો પર પ્રભાવ જમાવવામાં આવતો હતો, મોટા નેતાઓ અને અધિકારીઓ સાથેના ફોટા, સાઇરન વાળી ગાડીઓ અને સરકારી નામોનો ઉપયોગ કરીને લોકોને ભય પેદા કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓને વિશ્વ ફલક પર નામ મુકવાના વચન આપવામાં આવ્યા હતાં, પરંતુ હવે ગામનું નામ બદનામ થયું છે. ઘટનાના પગલે આમાં ઘણા લોકો ડર અનુભવે છે અને કેટલીક મહિલાઓ દ્વારા આછરનો દાવો થવાની આશંકા છે. હવે ગ્રામજના આશ્રમ પર बुलડોઝર ચલાવી તેમની જવાબદારી આકસીવાનાanse આશા વ્યક્ત કરી રહ્યા છે. હાલ પોલીસ આ મામલી તપાસ કરી રહી છે અને આવનારા સમયમાં વધુ પશ્ચાતાનો ખુલાસો થઈ શકે છે.
1009
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 22, 2026 12:21:42
1022
comment0
Report
NDNavneet Dalwadi
Mar 22, 2026 12:20:29
Bhavnagar, Gujarat:ભાવનગરના નવાપારા વિસ્તારમાં જૂની અદાવત ને લઈને યુવાન પર કરાયું ફાયરિંગ. ભાવનગર શહેરના નવાપારા વિસ્તારમાં સામાન્ય બાબતે પથ્થરમારો થયા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતુ, થોડા દિવસ પૂર્વે આ વિસ્તારના એક યુવાનને કેટલાક ઈસમોએ મોડી રાત્રે માર માર્યો હતો, જે બાબતની દાઝ રાખી ગત રાત્રે ફરી પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જાણ થતા പോലീസ് કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે ખાલી કાર્ટિઝ સ્થળ પરથી કબ્જે થયું છે, આ મામલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોતાની રજૂઆત મુજબ ભાવનગરમા રમઝાન માસ દરમિયાન 18માં રોઝાના દિવસે મોડી રાત્રે નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાવેદ ફારૂકભાઈ લોંડીયા સાથે કેટલાક ઈસમોએ ઝઘડો કરી હતો,bolચાળી બાદ જાવેદ લોંડીયા નામના યુવાનને કેટલાક ઈસમોએ માર માર્યો હતો, પવિત્ર રમઝાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, જે બાદ ગઈકાલે ઈદ ની ઉજવણી ની મળી રહી હતી, અને બિરાદારો એકબીજાને ઈદની મુબારક પાઠવી રહ્યા હતા, જે દરમ્યાન મોડી રાત્રે 1:30 વાગે કેટલાક ઈસમો નવાપરા વિસ્તારમાં આવ્યા હતા, જે દરમ્યાન જાવેદ લોંડીયા ત્યાં બેસેલો હોય તું મારી સામે કાતર કેમ મારે છે, એવુ કહીને ઝઘડો કર્યો હતો, બોલાચાળી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા, જે દરમ્યાન લોકોના ટોળાં એકઠા થઈ જતા હુમલો કરનાર ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા, જે બાદ રાત્રિના 3:30 વાગ્યાં આસપાસ 5થી 6 જેટલા ઈસમોએ નવાપરા વિસ્તારના રાજપૂત વાડી નજીક પહોંચીને પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, અને ત્યાર બાદ બીજા રાઉન્ડના ફાયરિંગ જાવેદ લોંડીયા પર કરતા જાવેદ бегી છૂટતો તેનો બચાવ થયો હતો, જે બાદ અસામાજિક તત્વો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જાણ થતા ડિવાયએસપી સિંઘાલ તથા એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ કાફલો નવાપરા વિસ્તારમાં પહોંચી ગયો હતો, પોલીસ તપાસ દરમિયાન ફાયરિંગ કરાયેલું એક ખાલી કાર્ટિઝ મળી આવી છે, જે બાબત ને લઈને అభిమాన તપાસી જઈ રહી છે. આ મામલે ફરિયાદ નોંધાતા નીલમબાગ પોલીસ કાફલો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
1054
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 11:17:19
Surat, Gujarat:એંકર: સુરત શહેરમાં ગત 19 તારીખે સાંજના સમયે ફંખાયેલા વિનાશક વાવાઝોડાએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે. ઈચ્છાપુર વિસ્તારમાં કામ અર્થે જઈ રહેલા 32 વર્ષીય મનોજ યાદવ પર આચાનક વૃક્ષ ધરાશાયી થયાનું સ્થળે મૃત્યુ થયું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે યુવકનો મૃતદેહ બે દિવસ બાદ આજે વૃક્ષ નીચે દબાયેલી હાલતમાં મળી આવ્યો છે. વીઓ:1 દરેક ભાઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ સુરતના મોરા ટેકડા વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગત 19 તારીખની સાંજે પોતાની સાયકલ પર સવાર થઈ નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે મહાંબારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાના કારણે રસ્તા પરનું એક વિશાળ વૃક્ષ અચાનક ચાલુ સાયકલે મનોજભાઈ પર પડ્યું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મનોજ યાદવ વૃક્ષ નીચે જ દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. વીઓ:2 જ્યારે મનોજ યાદવ સમયસર ઘરે પરત ન ફર્યા, ત્યારે ચિંતિત પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. તમામ સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસવા છતાં કોઈ પત્તો ન લાગતા, આખરે પરિવાર ઈચ્છાપુર પોલીસ મથકમાં ગુમ થવા અંગેની અરજી કરી હતી. વીઓ:3 આજે શોધખોળ દરમિયાન પરિવારના સભ્યોને તે સ્થળેથી મનોજની સાયકલ અને વૃક્ષ નીચે દબાયેલો તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા જ ઈચ્છાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડયો હતો. પોલીસોએ સ્થાનિકોની મદદથી વૃક્ષ હટાવી મૃતદೇಹને બહાર કાઢ્યો હતો. પોલીસી કાર્યવાહી: મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: રામઅભિલાષ યાદવ (મૃતક ના સંબદ્ધ) બાઈટ: રત્નેશ કુમાર (મૃતક ના સંબદ્ધ) વીઓ:4 કમાઉ દીકરાના અચાનક મોતના સમાચારથી યુપી સ્થિત પરિવાર અને સુરતના રહેઠાણ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રશાંત ઢીવે - સુરત
1055
comment0
Report
PAParakh Agarawal
Mar 22, 2026 11:17:08
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ ચૈત્રી નવરાત્રીના ચોથી દિવસે અને રવિવારની રજા હોવાથી અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમતું હતું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી, ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા. અંબાજીના માર્ગો પર વાહનોની લાઈનરો લાગી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સમગ્ર મંદિર સંકુલ 'જય જય અંબે' ના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું. વધતી જાય તેવી ભીડને પહોંચી વળવા માટે પોલિસ કાફલો અને મંદિર ટ્રસ્ટ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા, યાત્રિકોનો ફલો વધતા ગેટ નંબર 7 બંધ કરવાની ફરજ પડી. જો_PROCESS_ થઈ રહેલો તેના વગર પણ પોલીસ અને મંદિર વહીવટી તંત્ર સુવિધા માટે સજ્જ બન્યું。
1094
comment0
Report
BPBurhan pathan
Mar 22, 2026 10:32:12
Anand, Gujarat:એન્કરઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે આણંદ સુધી પહોંચી છે. આણંદ જિલ્લામાં ગેસની અછતને કારણે મંદિરોના ભોજનાલય બંધ કરવાની ફરજ પડી છે. સોજીત્રાનાં યાત્રાધામ પીપળાવ ગામે આવેલ સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીના મંદિરમાં ગીસની અછતનાં કારણે મંદીરમાં ચાલતું વર્ષો જૂાનું ભોજનાલય બંધ કરવાની ફરજ પડી છે,નોંજે જેનાં કારણે યાત્રાળુઓને હાલાકી અનુભવવી પડી રહી છે. વી YOઃ યાત્રાથાન પીપળાવનાં સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીનાં મંદીરમાં રાજ્યભરમાંથી યાત્રાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે,ખાસ કરીને આશાપુરી માતા પાટીદાર સમાજની કુળદેવી ગણાય છે,જે તેથી અનેક લોકો ચૌલક્રિયા બાબરી જેવી વિધી માટે પણ અહિયાં આવતા હોય છે,દર રવિવારે અહિંયા યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળે છે,જયારે હાલમાં ચૈત્રી નવરાત્રીને લઈને દરરોજ પાંચ હજારથી વધુ યાત્રાળુઓ માતાજીનાં દર્શન માટે આવી રહ્યા્ છે,ત્યારે રાજયભરમાંથી આવતા યાત્રાળુઓ માટે અહીંયા દાયકાઓથી ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે. આ ભોજનાલયમાં સામાન્ય દિવસોમાં દૈનિક 1000થી વધુ અને રવિવારે 4000થી વધુ યાત્રિકો અહીં ભોજનનો લાભ લેતા હોય છે,જયારે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન તો દૈનિક પાંચ હજારથી વધુ ભક્તો ભોજન લેતા હતા. પરંતુ હાલ યુદ્ધનાં કારણે ગેસની અછત વર્તાઈ રહી છે,અને ગેસ સિલિન્ડરની અછતને કારણે ભોજનાલયને છેલ્લા એક અઠવાડીયાથી બંધ કરી દેવામાં આવ્યું છે. વીYOઃ ભોજનાલય બંધ થતા દુરથી આવતા યાત્ર્રણઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હવે યાત્રિકોને બહાર હોટલોમાં ભોજન લેવા જવું પડી રહ્યું છે,જેનાં કારણે યાત્રાળુઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે,જયારે ભોજનાલયમાં કેટલાક ગરીબો પણ ભોજન કરવા માટે આવતા હતા જેઓ પણ હાલાકી અનુભવી રહ્યા છે. હાલમાં ગેસની અછતને કારણે ભોજનાલય બંધ કરવું પડ્યું છે.માતાજીને સવાર-સાંજ થાળ ચઢાવવા માટે પુજારીઓ વારા મુજબ પોતાના ઘરેથી ભોજન બનાવી લાવે છે. પ્રસાદ માટે પણ ગ્રામજનોના સહકારથી અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગેસની અછતની આ સમસ્યા માત્ર ઘરગથ્થુ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ અસર કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. બાઈટઃ ચારંજીવી (યાત્રાળુ) બાઈટઃ હિતેશગીરી ગોસ્વામી (પુजારી) બાઈટઃકૌસલગીરી ગોસ્વામી (પુજારી) બાઈટઃસિવાંગી (યાત્રાળુ) બાઈટઃહર્ષદલ પટેલ (સ્થાનિક) WKT બંધ રસોડામાંથી બુરહાન પઠાણ ઝી મિ઼ડીયા આણંદ
1091
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 10:17:53
Surat, Gujarat:એન્કર:સુરત:વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને અહીં કામ કરતા શ્રમિકો પર જોવા મળી રહી છે. દેશભરમાં સર્જાયેલી LPG ગેસની અછતને કારણે ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરતમાંથી શ્રમિકોએ મોટા પાયે વતન વાપસી શરૂ કરી દીધી છે. ઉઢના રેલવે સ્ટેશન પર શ્રમિકોની અબોતપૂર્વ ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ಉತ್ತರ પ્રદેશ (UP) અને બિહાર તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નહિતી. આજે સવારે ૭ થી ૧૧ વાગ્યાના ગાળામાં ઉધના સ્ટેશનથી ૪ જેટલી ટ્રેનો શ્રમિકોને લઈને રવાના થઈ હતી. રેલવેના આંકડાઓ મુજબ અંદાજે ૧૦,૦૦૦ થી વધુ શ્રમિકોએ આજે સુરત છોડ્યું છે. 5 દિવસની અંદર લાખો મજૂરો પોતાના વતન રવાના થયા છે. શ્રમિકોના જણાવ્યા મુજબ ખાવા પીવાની મુશ્કેલી પડતી હોવાથી તેઓ વતન જવા મજબૂર બન્યા છે. ગેસના બાટલા મળતા નથી અને જે મળે છે તે બ્લેકમાં રૂપિયા ૪૦૦ થી રૂપિયા ૫૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. આટલો મોંઘો ગેસ ખરીદવો શ્રમિકો માટે અશક્ય છે. ટ્રેનમાં શ્રમિકો સાથે વાતચીત. વેટિંગ એરિયામાં হাজারો શ્રમિક બતાવતા, વાતચીત કરતા.
1012
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 22, 2026 10:17:42
Rajkot, Gujarat:राजकोटના ઈશ્વરિયા ગામમાં શિક્ષણ સંકુલના કાટમંુખૃત પ્રસંગે પરંપરા અને પરિવર્તન અંગે સામાજિક સંમેલન યોજાયુ હતુ. મુખ્ય વક્તા પરસોતమ్ રૂપાલા ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતુ. કયા સ әлеуметтік સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય વક્તા પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે લગ્નમાં પહેલી પ્રી વેડિંગનો પ્ર Tradન નહોતો. સિદસર ઉમિયાધામ નક્કી કરે તે એક તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. કોઈનું मृत्यु થાય તો શ્રીફળ લઈને દર્શાવનનો પ્રદક્ષિણાનો નિવૃત્ત રહેતો હતો, જે દૂર કરાવ્યો. આ ઉપરાંત તેમણે કોરોનાને યાદ કર્યુ અને કહ્યું કે ત્યારે એક ગાડીમાં લગ્ન થયા હતા. કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે. પહેલા લગ્નનો જેટલો ખર્ચ થતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. વિરોધી જૂનાગઢના પ્રોજેક્ટો માટે શહેરના પ્રોજેક્ટો વિશે રજૂઆત પણ cui બતાવી. આ ઉમિયા માતાજીના કૃપાથી તમામ પ્રોજેક્ટો સત્વરે પુર્ણ થાય તે જરૂરી છે. GPSC અને UPSC ની તૈયારી માટેની શૈક્ષણિક સંસ્થા શરૂ થઈ રહી છે. હાલ શિક્ષણમાં વિકાસ આવश्यक છે.
1016
comment0
Report
Advertisement
Back to top