Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં શીતળા સાતમની પુજા કરવામાં આવી

Aug 25, 2024 15:05:29
Anand, Gujarat

આણંદ શહેરમાં લોટેશ્વર મહાદેવ ખાતે રવિવારે સવારે 10 વાગે શીતળા સાતમ પર્વ નિમિત્તે મહિલાઓ દ્વારા શીતળા માતાની મૂર્તિ પર જળ અને દુધનો અભિષેક કરી માતાજીને ચૂંદડી ઓઢાડી પૂજા કરવામાં આવી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Dec 23, 2025 18:16:28
Gandhinagar, Gujarat:ગાંધીનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે ક્રાઈમ કોન્ફરન્સ ની શરૂઆત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત રાજ્ય પોલીસ વડા સહિત તમામ સિનિયર પોલીસ અધિકારીઓ, કમિશનર તથા જિલ્લા પોલીસ વડા હાજર રહેશે રાજ્યમાં સ્માર્ટ પોલીસીંગ, સ્માર્ટ ટેકનોલોજી નો ઉપયોગ, સાયબર ક્રાઈમ તથા આતંકવાદ સહિતના મુદ્દા પર ચર્ચા વિકાસ સહાય, ડિજીપી (સ્પીચ) વર્ષના અંત માં કોન્ફરન્સ નું આયોજન થઈ રહ્યું છે દરેક એકમ માં થયેલી કામગીરી સરાહનીય ડ્રાઈવ, કોમ્યુનિટી રીચ માં સારી કામગીરી કરી મને ખૂબ ગર્વ છે વ્યવસ્થામાં સુધારણા નો અવકાશ રહે છે આત્મ મનથન કરી સુધારણા નો અવતાર રહેશે બે દિવસ ની કોન્ફરન્સ યોજાઈ રહી છે જિલ્લા પોલીસ વડા અને કમિશનર પોતાના વિસ્તારમાં સારી કામગીરી નું પ્રેઝન્ટેશન થશે ગુજરાત પોલીસ માટે પડકાર ના વિષય છે સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ પર ઉચ્ચ અધિકારીઓ પ્રેઝન્ટેશન આપે બે દિવસ કાર્યક્રમ પછી ભવિષ્યમાં વધુ ઉત્તમ કામ ગુજરાત પોલીસ કરશે ક્રાઈમ કોન્ફરન્સ માં મુખ્ય સચિવ એમ કે દાસનું મહત્વનું નિવેદન વિશ્વ માં બનેલી મોટી ઘટનાઓને ટાંકી ગુજરાત ખૂબ સુરક્ષિત છે મુખ્યમંત્રી નો આભાર માનું છું ઓસ્ટ્રેલિયા માં એક બનાવ બન્યો હતો અંધાધૂંધ ફાયરિંગ થયું અમેરિકા ની યુનિવર્સિટીમાં પાણી ના પ્લાન્ટ માં હેક કરી પીપીએમ વધારી દીધું હમાસ ના લોકોએ હેક કરી લીધું હતું. શ્રીલંકા બાંગ્લાદેશ માં જેન ઝી ને ભડકાયા આપડાં દેશમાં એ સફળ ન થઈ શક્યા આપડે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે ઇન્ટેલિજન્સ પર ખૂબ ભાર મુકવાની જરૂર છે ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રીની પોલીસ અધિકારીઓને ટકોર. બધા જ અનુભવી પોલીસ અધિકારીઓ છે. પરંતુ એ જરૂરી નથી કે તમે જે કરો છો તે જ બેસ્ટ છે. તમારા કરતાં અન્ય જિલ્લામાં પણ પોલીસ ની કામગીરી સારી થતી રહેશે. અન્ય ની સારી વસ્તુઓ આપડે શીખવાની છે. નવી વસ્તુઓ શીખવા માટે ઈગો બહાર મૂકી ને આવવું પડશે. પોલીસ અધિકારીઓને સૂચના છે કે પોતાનાં મોબાઈલ ફોન બહાર મૂકી ને આવે બધા જ પોલીસ અધિકારીઓ પાસે બધી જ આવડત હોય તે જરૂરી નથી. વર્દી પહેરી છે પણ વર્દી બહાર મૂકી ને બધા ના નવા વિચારો આવકારી. હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીને કર્યું સુચન પ્રજાનો વિશ્વાસ પોલીસ અધિકારીઓએ કેળવવો પડશે. પ્રજા નો વિશ્વાસ કેળવશો તો નાની નાની માહિતી પણ તમારા સુધી પહોંચશે. પ્રજા દ્વારા અપાતી માહિતી જ તમારી સાચી IB છે. પ્રજા ત્યારે જ માહિતી આપશે જ્યારે પ્રજા ને તમારા પર ભરોસો હશે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
0
comment0
Report
DPDhaval Parekh
Dec 23, 2025 18:15:57
Navsari, Gujarat:સુરતથી પકડી પાડી નવસારી જિલ્લામાં પાંચ ગુનાઓનો ભેદ ઉકળેલો હતો. ઘરધણી પાસે આયોજન કરીને મદદ મંજૂર કરાવવાનો નાટક કરીને લોકોની નજર რეს્ોવીને ઘરે મૂકી ઘરમાંથી મોબાઇલ અને અન્ય કિંમતી વસ્તુઓ ચોરી થતી હોવાનો આચીમતો ખુલ્યો હતો. તપાસમાં શહેરના અલગ અલગ સોસાયટી અને દુકાનોની CCTV ફૂટેજ ચકાસ્યા ગયા હતા. આ પ્રવૃત્તિમાં આતંકી જેવા થોટા હksamukh રાજનટનું નામ બહાર આવ્યું હતું. સુરતથી દબોચી લેવામાં આવેલ આરોપી હસમુખે નવસારી, બીલીમોરા, ચીખલી અને સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલ મોબાઇલ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી કુલ 62,499 રૂપિયાના પાંચ મોબાઈલ કબ્જે કર્યા અને વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસને સોંપ્યું.
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 23, 2025 14:48:40
Morbi, Gujarat:બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં કરપીણ હત્યા કરીને મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાતો ભારતમાં નજરે આવી રહ્યા હતા. આજે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ সংগઠનોએ નગર દરવાજા ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જેહાદી માનસિકતા ધરાવતા લોકોના પૂતળાનું દહન કર્યું અને સરકાર પાસે માંગ કરી કે બાંગ્લાદેશ તથા વિશ્વમાં ક્યાંય પણ હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવામાં આવે. થોડી દિવસો પહેલાં બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવાનની ઈશનિંદા(blasphemy)ના આરોપસર ટોળાએ માર મારીને હત્યા કરી હતી. તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને સળગાવી દીધો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયાએ વાયરલ કર્યા બાદ ભારતમાં હિન્દુઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. આજે મરબીના નગર દરવાજા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાનીમાં વિવિધ હિન્દુ સંગઠનોએ પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો. તેમણે માંગ કરી કે જેihadી માનસિકતા ધરાવતા લોકો સામે સરકાર કડક પગલાં લે. ન માત્ર બાંગ્લાદેશમાં, પરંતુ વિશ્વના કોઈપણ દેશમાં હિન્દુઓ પર થતા अत्याचार અટકાવવા સરકાર કડક નીણયો લે. વાયબો ૧: કિરણભાઈ પંડ્યા, અધ્યક્ષ, મોરબી જિલ્લા બજરંગ દળ બનાયેલી ફોટો લેખક નિકાલ
0
comment0
Report
ARAlkesh Rao
Dec 23, 2025 13:40:21
Palanpur, Gujarat:બનાસકાંઠાના પાલનપુરમાં આજે ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં સમાજના બંધારણને લઈને ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુલ: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજ દ્વારા સમાજના બંધારણને લઈને અનેક બેઠકો યોજવામાં આવી રહી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અંધશ્રદ્ધા તેમજ વ્યસન મુક્તિ થાય તે માટે સમાજના આગેવાનો નેતાઓ દ્વારા અલગ અલગ તાલુકાઓમાં બેઠકો યોજી ને ચર્ચા વિચારણાઓ શરૂviet કરી છે. પાલનપુર ખાતે આજે બેઠક મળી જે બેઠકમાં સમાજમાં વ્યાપેલા ખોટા ખર્ચા, કુરિવાજો અને અંધશ્રદ્ધા તેમજ દારૂ ના દુષણ જેવી બાબતો ને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં થતો અતિશય ખર્ચ સમાજ માટે નુક્સાનકારક છે. mouઘવારીના સમયમાં પ્રસંગ કરવા માટે લોકોને મિલકત વિેચવી પડે છે કે પછી વ્યાજે પૈસા લેવા પડે છે. જેનાથી ગરીબ પરિવારો વધુ મુશ્કેલીમાં મુકાય છે. આ સ્થિતિ બદલવા માટે લઈને ગરીબ અને પ્રકાશ વચ્ચેનો ભેદભાવ દૂર થાય એવા પ્રયાસો હાથ ધરાયા છે. المجتمعમાં શ્રદ્ધા હોવી જોઈએ, પરંતુ અંધશ્રદ્ધા નહીં. દૂધપીતી બાળકીની કુરિવાજ જેવી પ્રથા દામ આપવા જેવી પ્રથાઓ જેમ બંધ થઈ, તેમ અંધશ્રદ્ધા આધારિત તમામ રિવાજો પણ હવે બંધ થવા જોઈએ. અંધશ્રદ્ધાના કારણે પરિવારો તૂટી જાય છે. વેરવિખેર થાય છે અને તેથી કાયદામાં પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ અંધ શ્રદ્ધાને લઈને કાયદો પણ બનાવવામાં આવ્યો છે.. બેઠકોમાં સમાજના આગેવાનોએ ખોટા ખર્ચામા ઓઢમણાં પ્રથા વાસણ પ્રથા અને મોત મામલે જમણવાર પ્રથા તેમજ ઠાકોર સમાજના દીકરા-દુકરીઓના આંતરજાતિય લગ્નમાં મા-બાપની મંજૂરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી..
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 23, 2025 13:40:04
Surat, Gujarat:સુરતના ઈચ્છાપોરમાં સગર્ભા મહિલાને નિશાન બનાવી કરાયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલાયો. આંખોમાં મરચૂં નાખી હુમલો કરનાર આરોપી મનાલીથી ઝડપાયો. પાડોશમાં રહેતા યુવકે એકલી હોવાનું જાણી પૂર્વ આયોજનથી ગુનો આચર્યો. પાંચમા માળેથી દરવાજો ખખડાવી ત્રીજા માળે રહેતી મહિલાપર હુમલો. ધીકા-મુક્કી અને સ્ક્રુ ડ્રાઇવરથી હાથ-પગમાં ઘા મારી બેભાન કરી. સાત મહિનાની સગર્ભા મહિલાને ગંભીર ઇજા પહોંચાડી લૂંટ ચલાવાઈ. કબાટમાંથી રૂ. 2,26,300 ના સોના-ચાંદીના દાગીના ગાયબ. શરૂઆતમાં મારમારી, બાદમાં લૂંટનો ગુનો નોંધાયો. આરોપી અક્તિવા મૂકી ટ્રેન મારફતે સુરતથી ફરાર થયો. પોલીસે શહેરના 120 CCTV કેમેરાની ઝીણવટભરી તપાસ કરી. સર્વેલન્સમાં ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં રૂ. 35,000 ટ્રાન્સફર ખુલ્યું. ફોન લોકેશન ટ્રેકતaths સરકાર સમાચારો બદલાની સંકેત. ઇચ્છાપોર પોલીસની ટીમે मनાલીમાં હોટલ વિસ્તારમાં રેકી કરી. અંતે આરોપી જતીનસિંહ ચૌધરીને દબોચી લેવામાં આવ્યો. આરોપી પોલીસ કસ્ટડીમાં, લૂંટના મુદ્દામાલની વસૂલાતની કાર્યવાહી ચાલુ.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 23, 2025 13:39:35
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 23, 2025 12:24:42
Vapi, Gujarat:એંકર: પત્નીની હત્યાના કેસમાં પતિને ફાંસીની સજા! वાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. સપ્ટેમ્બર 2021માં વાપીના ડુંગરા વિસ્તારમાં બનેલી આ ક્રૂર ઘટનામાં આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માને કોર્ટે ફાંસીની سزا ફટકારી છે. આ મહિનામાં વાપી કોર્ટ દ્વારા આ બીજી ફાંસીની સજા છે. અગાઉ બાળકીની હત્યા અને દુષ્કર્મના મામલે પણ ફાંસીનો હુકમ થયો હતો. વીઓ-૧: વાપી કોર્ટે પત્ની હત્યા કેસમાં પતિને ફાંસીની سزا સંભળાવી! ચારિત્ર્યની શંકામાં ક્રૂર હત्या કરનાર આરોપીને કડક سزا. સપ્ટેમ્બર 2021માં વાપીના ડુંગરા વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્માએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેનું ગળું કાપી હત્યા કરી હતી. ક્રૂરતા સાથે હત્યા કરીને પત્નીનું માથું ધડથી અલગ કરી ગટરમાં ફેંક્યું હતું. હત્યા પછી આરોપી પત્નીનું માથું અને છરી લઈને આજુબાજુના વિસ્તારમાં ફર્યો હતો. આજે વાપી કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ મહિનામાં આ બીજો કેસ છે જ્યાં ફાંસીની સજા થઈ છે. અગાઉ બાળકોના દુષ્કર્મ અને હત્યા કેસમાં પણ આરોપીને ફાંસીના હુકમ મળ્યો હતો. વીઓ-૨: આ કેસમાં સરકારી વકીલ રાકેશ ચાંપાનેરિયાએ કોલોંટમાં મજબૂત દલીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ કેસમાં ક્રૂરતા અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ફાંસીની સજા કરવાની જરૂર છે. આવા કેસોમાં કડક સજા આપવી જોઈએ જેથી સમાજમાં ડર પેદા થાય
0
comment0
Report
URUday Ranjan
Dec 23, 2025 12:17:48
Ahmedabad, Gujarat:NARODA માં दबાણ દૂર કરવા ગયેલ एस्टેટ અને પોલીસ પર થયેલા હુમલા બાબતે નરોડા પોલીસે ચાર મહિલા સહિત પાંચ આરોપીઓ ની ધરપકડ કરી વધુ ફરાર 10 આરોપીઓ ની શોધખોળ શરૂ કરી છે VIO 01 અમદાવાદ માં રોડ પર થતા दबાણો મહાનગર પાલિકા અને પોલીસ द्वारा ડ્રાઈવ ચલાવી દૂર કરવામાં આવી રહ્યા છે . somvar ના રોજ નરોડા માં दबાણો દૂર કરવા ગયા ફોટો પોલીસ અને એस्टેટ ટીમ પર પથ્થરમારો થયો હતો ..22 તારીખ સાંજે સ્વામિનારાયણ પાર્ક ખાતે दबાણો दूर કરવા ગઈ હતી ..લારી ગલ્લા વાળા સાથે પોલીસ અને એસ્ટેટ ટીમ ચર્ચા કરી રહી હતી જે સમયે એક વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકતા મામલો ઉશ્કેરાયો અને ટોળા દ્વારા એસ્ટસ્ટ ટીમ અને પોલીસ પર પથ્થર મારવા માં આવ્યો હતો જેમાં નરોડા પોલીસ કર્મી ની નાક પર પથ્થર વાગ્યો હતો જે મામલે નરોડા प्रहरीले ગુનો નોંધી 4 મહિલા અને 1 પુરુષ ની ધરપકડ કરી છે ..કૈલાસ બહેન ચુનારા ,કાજલ પટણી , સુનિતા પટણી , નીરૂબેન ચુનારા અને ધર્મેશ ચુનારા ની ધરપકડ કરી છે ..હજુ 10 આરોપીઓ આ કેસ માં ફરાર છે જેની ધરપકડ કરવા તજવીજ હાથolana છે બાઈટ - પ્રતિપાલસિંહ ગોહિલ , પી આઈ , નरોડા પોલીસ સ્ટેશન VIO 2 દબાણો દૂર કરવા જતી ટીમ પર કૌશલ પટણી નામનો મુખ્ય આરોપી ફરાર છે ..કૌશલ અને તેના પરિવાર રોડ પર લારી લગાવી શાકભાજી નો વેચાણ કરે છે ..કૌશલ દ્વારા અગાઉ પણ પોલીસ અને એસ્ટેટ વિભાગ સાથે ઘર્ષણ કર્યું હતું અને રોડ બ્લોક કરી કામગીરી માં રુકાવટ કરી હતી ..પાંચ आरोपીની પોલીસ ધરપકડ કરી વધુ ફરાર આરોપીઓ ને પકડવા કવાયત હાથ ધરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 23, 2025 12:15:28
Botad, Gujarat:એંકર. બોટાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ થી દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે તેમજ 60 વર્ષ જૂનું હોસ્પિટલ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં આવેલું છે ત્યારે , ઘટતા ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેમજ સુવિધાઓ આપવા લોકો માંગ કરી રહ્યા છે.. વીઓ. બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે. પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. હોસ્પિટલમાં ડોકટરો, પેરીમેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે. જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. વીઓ. આશરે 60 વર્ષ જૂનું Hospital બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. જ્યાં છત પરથી પોપડા પડે છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં આધુનમિક મશીનરીનો પણ અભાવ છે. તેમજ બ્લડ બેંક નથી જે દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો કરે છે. લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, પૂરતા ડોકટરો કે પેરામેડિકલ સ્ટाफની નિમણૂક કરવામાં આવતી નથી. બોટાદને સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હોવા છતાં, તે માત્ર રાજકીય અખાડો બની રહી હોય તેવું જણાય છે. વર્તમાન પરિસ્થિતિમાં, હોસ્પિટલમાં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય બિમારીઓની જ સારવાર કરવામાં આવે છે. ગંભીર કેસોમાં દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવે છે. જેના કારણે લોકોને નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવી પડે છે.ત્યારે હોસ્પીટલ નું નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેમથી પુરતા ડૉક્ટરો અને સ્ટાફ ની ભરતી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.. વીઓ. સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરીટેનડ ડો. મનથન ત્રિવેદીએ જણાવ્યું કે ૬૦ થી ૬૫ વર્ષ જૂનું હોસ્પિટલ નું બિલ્ડીંગ છે,એટલે મધ્ય કક્ષાની કેટેગરી મા છે, તેમજ મહેકમ મુજબ ફુલ ટાઈમમા ડોકટરો નથી જો ફુલ ટાઈમ મા નિમણૂક કરાય તો વિભાગ વધારે ડેવલોપ થાય, બોટાદમાં મેદિકલ કોલેજ માટે જમીન ફાળવી છે જેની ગાંધીનગર લેવલે પ્રક્રિયા શરૂ રહ્યું છેચ. બાઈટ - 1-અમીતભાઈ ધાધલ - દર્દીના સગા. બાઈટ - 2- મુકેશભાઈ વાજા - સ્થાનિક બોટાદ. બાઈટ - 3- આરીફભાઈ ભાસ - સ્થાનિક. બાઈટ - 4- ડો. મનથન ત્વિવેદી -ઈન્ચાર્જ સુપરીટેનડ સોનાવાલા હોસ્પિટલ બોટાદ.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 23, 2025 11:56:43
Surat, Gujarat:સુરત બ્રેક માંડવી લાખ ગામમાં ધર્માંતરણનો મામલો ગેર કાયદેસર ધર્માંતરણ કરાવનારા રામજી ભાઈ ચૌધરીની કાયદાનો કાળસો રામજી ભાઈએ માતાને મળેલી વન વિભાગની સનદની જમીન પર પ્રાર્થના સભા શરૂ કરી હતી વન વિભાગ દ્વારા বছর 2012માં રામજી ભાઈની માતા ને 0.96 હેક્ટર જમીન ખેડવા માટે આપવામાં આવી હતી આ જમીનપર મકાન સાથે શેડ બનાવી પ્રાર્થના સભા બનાવવામાં આવી હતી રામજી ચૌધરી પર પોલીસે ધર્માંતરણ ને લઈ ગુનો નોંધાયો હતો રામજી ચૌધરી સરકારી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા વન વિભાગે રામજી ની માતા ઝીનિકા ચૌધરી ને સનદ આપવામાં આવેલ આપવામાં આવેલી જમીન ખેડવાની સાથે મકાન પણ બનાવેલ મકાન ની પાછળ પતારા ના શેડ નાખી પ્રાર્થના સભા કરવામાં આવતી હતી વન વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી જયારે લાગશે તો સનદ પણ રદ્દ કરવામાં આવશે
0
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 23, 2025 11:46:57
Surat, Gujarat:સુરत જિલ્લામાં વધુ એક આગ ની ઘટના સામે આવી છે. કડોદરા વિસ્તારમાં આવેલ એમ સ્ક્વેર પાસે આવેલા થર્મોકોલના ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જોતા જોવતા આગ વિકરાળ બની ગઈ અને આસપાસની દુકानदारો પણ આફતના ઝપટમાં આવી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થતી નથી. ગોડાઉનમાં પાંચ કામદારો કામ کررહ્યો હતો; આગની ઘટનાની જાણ થતા તમામ કર્મચારીઓ સમયસર બહાર નિકળી ગયા. આ incêndના કારણે ગોડાઉન અને આસપાસની દુકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડના ટીમો કડોદરા ખાતે તાત્કાલિક પહોચી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાના પ્રાથમિક છુટાંમાં શૉર્ટ સર્કિટનું અનુમાન લગાવી રહ્યા છીએ. આ ઘટનામાં કોઈ જાનહાની નહોતી, પરંતુ થર્મોકોલના સામાનને ભારે નુકસાન થયું છે. વધુ તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Dec 23, 2025 11:35:43
Dwarka, Gujarat:વીઓ 01 :- ''લાલો'' ફિલ્મની ટીમની મનમાની સામે આવી છે. જેમાં વહીવટી તંત્રના નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા હોય તેમ લાગે છે. દ્વારકાના સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં ફિલ્મનું પ્રદર્શન યોજાયું હતું. પરંતુ તેમાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને સુરક્ષાના હેતુથી ૨૪/૦૧/૨૦૨૬ સુધી ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ હોવા છતાં, અધિક કલેક્ટરના જાહેરનામાની ઐસીતૈਸੀ કરવામાં આવી હતી. વીઓ 02 :- લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે, જ્યારે સામાન્ય માણસ પરમિશન માંગે ત્યારે નિયમોનું ભાન કરાવતું તંત્ર, વીઆઇપી કાર્યક્રમો કે ફિલ્મી ટીમો સામે કેમ આંખ આડા કાન કરે છે. શું આ ફિલ્મ ટીમ કાયદાથી ઉપર છે. સુરક્ષાના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પ્રતિબંધિત ડ્રોન ઉડાડીને સુરક્ષા એજન્સીઓને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. જો સામાન્ય જનતા માટે નિયમો કડક હોય, તો આ ફિલ્મ ટીમ સામે કડક કાયદાકીય કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી?. વીઓ 03 :- સમગ્ર મામલે શું હવે યોગ્ય તપાસ થાય છે કે પછી માફી მંગावी અને દંડ ફટકારિ અને સ્થાનિક તંત્ર સંતોષ લેશે કે શું યોગ્ય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું...
0
comment0
Report
christmas
Advertisement
Back to top