388001
બિનલ મેકવાનની જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
Anand, Gujarat:આણંદ શહેરમાં નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખિથવાડી પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા બિનલ મેકવાનની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. એલ.એમ. માન્યતા એ વાસ્તવમાં ઉત્તમ શિક્ષક બનવાની વ્યાખ્યા અને શિક્ષણ દ્વારા બાળકોનો માનસિક અને સર્વાંગી વિકાસ છે. તેઓ શાળા સમય પહેલા અને પછી વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવા સાથે સંશોધનાત્મક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गर्मी में महुवा पंचायत: आय प्रमाण के लिए लोग लाइन में खड़े, सरकार पर सवाल
Ahmedabad, Gujarat:મહુવા ના ગ્રામ્ય વિસ્તારોના لوگوںને આવક જાતિના નોન ક્રિમિનલ ના દાખલા કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યાં 37 ડિગ્રી તાપમાનમાં તડકે ઊભા રહે લાઈનોમાં ઊભો રહેવું પડે છે "સરકાર ડિજિટલ સેવા સેતુના નામે બણગાં ફૂકે છે અને મહુવાનો વહીવટી તંત્ર જનતા ાને પાછા 19મી સદીમાં ધકેલી રહ્યું છે!" મહુવા તાલુકાના ગ્રામ પંચાયતોમાંથી આવકના દાખલા બંધ કરી, છે મહુવા શહેરની જૂની કોર્ટ (ગાંધીબાગ) ખાતે ધક્કા હું ખાવા પડે છે આજનવીરોધી નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે. કાલઝાળ ગરમીમાં 3૭ ડિગ્રી તાપમાનમાં તડકે ઊભા રહીને વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહીને સવારના નવક વાગ્યાથી એક એક બબ્બે દિવસ સુધી લાઈનોમાં ઊભા રહે છે ખેડૂત, મજૂર અને મધ્યમ વર્ગનો માણસ પોતાના ગામની પંચાયતમાં જઈને સરળતાથી આવકનો દાખલો મેળવી લેતો હતો, તેણે હવે મજૂરી ભાંગીને, એસ.ટી. બસના ભાડાના પૈસા ઉભોચના લઈ ને છેક મહુવા જૂની કોર્ટે માં આવેલ તાલુકા પંચાયત ખાતે લાઈનમાં ઊભા રહેવું પડે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ "સર્વર ડાઉન છે. અથવા "કાલે આવજો" જેવા જવાબો આપીને ધક્કા ખવરાવવામાં આવે છે. આ તે કેવો વહીવટ? શું ગરીબોના સમય અને પૈસાની કોઈ કિંમત જ નથી? જો ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર અને ઈ-ગ્રામ સોફ્ટવેરની સુવિધા છે, તો જનતાને હેરાન કરવા આ સત્તા કેમ છીનवी લેવાઈ? ગાંધીબાગ ખાતે ઉમટતી લોકો ની મેદની માટે પીવાના પાણી કે છાંયડાની કોઈ વ્યવસ્થા કેમ નથી? વાલીઓ પોતાના સંતાનોને ભણાવે કે પછી કચેરીઓના ધક્કા ખાઈને આખો દિવસ બગાડે? તાલુકા પંચાયત ખાતે સિક્યુરિટી નો પણ કંઈક ને કંઈક અભાવ જોવા મળ્યો હતો આ બિલ્ડિંગ ની અંદર કૂતરાઓ આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયાં છે જોકે આટલું મોટું ટ્રાફિક હોવા છતાં કોઈપણ અણુ બનાવ બને તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા અનેકસે સવાલો લોકોમાં ઉઠવા પામ્યા હતા આટલી કાળજાળ ગરમીમાં અહીં પંખાની પણ કોઈ સુવિધા જોવા મળે નથી અહીંયા પીવા માટે પાણીની પણ કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી0
0
Report
विधायक ने नगर निगम को पत्र लिखकर सड़क कामों की धीमी गति पर गहरा आरोप
Junagad, Gujarat:જુનાગઢ... મહાનગર વિસ્તારમાં ધીમી ગતિએ તથા વિકાસના કામોને લઈ ધારાસભ્ય લાલઘૂમ ધારાસભ્ય સંજય કોરડીયા એ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર મનપા કમિશનરને પત્ર લખીને રસ્તાના કામોની ધીમી ગતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી લાંબા સમયમાં એજન્સી અને અધિકારીઓની બેદરકારીના કારણે રોડની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનો આરોપ નિયમ મુજબ કામ ન કરી શકતી એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવા ધારાસભ્યની માંગ એજન્સી અને જવાબદાર અધિકારીઓ પર તુરંત જ પગલાં લેવાની માંગ તમામ રસ્તા ના કામો એક જ એજન્સીને આપી દેવાયા નકશા અને પ્લાન એસ્ટિમેટ વગર કામગીરી થતી હોવાના પણ આક્ષેપ રસ્તા ખોદીને બે-ત્રણ મહિના સુધી ખાડા એમ જ રાખવામાં આવતા જનતા ભારે હાલાકી ભોગવી રહી હોવાનો આક્રોશ કામની વિગતો દર્શાવતા સ્પેસિફિક બોર્ડ લગાવવાના નિયમનું એકપણ જગ્યાએ પાલન ન થતું હોવાનો પત્રમાં ખુલાસો રોડના કરોડો રૂપિયાના ટેન્ડરોમાં નકશા (Plan Estimate) જાહેર ન કરાયા હોવા સામે ધારાસભ્યે ઉઠાવ્યા ગંભીર સવાલો નકશા વગર કામની પદ્ધતિ કેવી રીતે નક્કી થાય અને બિલ કેવી રીતે બને તે અંગે કમિશનર પાસે માગ્યો જવાબ સરકાર દ્વારા કરોડોની રકમ મંજૂર કરાયા છતાં અધિકારીઓની મિલીભગત અને અણઆવડતથી સરકારી નાણાંનો બગાડ થતો હોવાનો આક્ષેપ.gat. 1 મે 2026 ના રોજ મ્યુનिसિપલ કમિશનરને લખેલું પત્ર ધારાસભ્ય લખેલો પત્ર સોશિયલ મીડિયા માં થયું વાયરલ0
0
Report
गुजरात कांग्रेस ने बीजेपी पर EV नीति के क्रियान्वयन में नाकामी का आरोप
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે મોટી પ્રતિક્રિયા pm ની જાહેરાત બાદૈય ભાજપના નેતાઓએ ફક્ત દેખાડા કર્યા - કોંગ્રેસ ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને માધ્યમોમાં આવવા ફોટો સેશન કરાવ્યા - કોંગ્રેસ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી મામલે ક્યાંક અમલ નથી થઈ રહ્યો આજે આ પોલિસીના અમલમાં ગુજરાતનો દેશમાં ૧૬ મો ક્રમ છે ભાજપના નેતાઓ ફક્ત દેખાડા કરવામાં માહેર છે - કોંગ્રેસ · રાજ્યમાં વર્ષ ૨૦૨૧માં ‘ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીકલ વિહિકલ પોલીસી’ લાગુ કરવામાં આવી. · રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર ગુજરાતના મોટા મોટા દાવા વચ્ચે રાજ્યના નાગરિકો માટે પરિવહનનાં ઉતમ વિકલ્પ એવા ઈલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. · નાગરિકો માટે પરિવહનનાં ઉતમ વિકલ્પ એવા ઈલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર નિષ્ફળ: ભ્રષ્ટાચારી રીત-રસમોને લીધે નાગરિકો લાભથી વંચિત. · ૧૧ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ માં સતત ભાવ વધારો -બેફામ કર ઝીંકીને ૩૯ લાખ કરોડ રૂપિયા રકમ દેશની જનતા પાસેથી વસુલી લીધા. · ગુજરાતમાં માત્ર ૯૪૨ ઈલેક્ટ્રીક બસો છે. · દેશમાં એક વર્ષમાં ૧,૭૫,૨૭,૨૬૫ જેટલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ રજિસ્ટર્ડ થાય છે તેવામાં ભાજપ સરકારના રાજમાં ૨૦૧૫-૨૦૨૧ સુધીના છ વર્ષમાં ગુજરાતમાં માત્ર ૭,૯૨૩ વિધાથીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સબસિડી પૂરી પાડવામાં આવી છે. · ૧૧,૬૭,૦૫૯ જેટલી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓ રજીસ્ટર્ડ થાય કે ત્યારે વર્ષ ૨૦૧૮થી૨૦૨૧માં માત્ર ૮૭ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી પૂરી પાડવામાં આવી છે. ઈલેક્ટ્રીક વિહિકલની સબસીડીના નામે તંત્રમાં થતા ભ્રષ્ટાચારને દુર કરવામાં આવે. · મોંઘવારી આસમાને, પેટ્રોલ- ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઈલેક્ટ્રીક વાહનો પરિવહન માટે ઉતમ વિકલ્પ બન્યો છે · ત્યારે નાગરિકોના ઈલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં ભાજપ સરકાર નિષ્પળ · ગુજરાતની ભાજપ સરકાર નીતિ અમલવારીમાં ચાર-ચાર વર્ષ થયા છતાં કેવી અમલવારી કરી છે અને કેટલી ઈચ્છા શક્તિ છે તેની પોલ કેન્દ્ર સરકારના એહવાલમાં જ ખુલ્લી પડી છે. દેશમાં અસરકારક ઇ-મોબિલિટી અંગેની નીતિ નિર્ધારણ અને કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ (IEMI) ૨૦૨૪ રજુ કરવામાં આવે છે. · સૂચકાંક સરકારની નીતિઓ અને પહેલ, મજબૂત શાસન પ્રક્રિયાઓ, જાહેર ક્ષેત્રના રોકાણો, અને ખાનગી ક્ષેત્રના નવીનતા અને રીસર્ચ અને ડેવલોપમેન્ટ, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઈલેક્ટ્રીક વાહનો ક્ષેત્રમાં મજબૂત નવીનતા ટેકનોલોજીમાંvl વગેરેનો સમાવેશ થાય છે. · ઇન્ડియా ઈલેક્ટ્રિક मोबિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૧૬ ક્રમાંકે છે. જે દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન રાજ્ય સરકારના પ્રયાસોનાં સૂચકાંકમાં ૧૦૦માંથી ૩૭ સ્કોર, રીસર્ચ અને ડેવલոպમેન્ટ સૂચકાંકમાં ૪૬ સ્કોર, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સૂચકાંકમાં ૪૪ સ્કોર, ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં ૫૧ સ્કોર, · કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાનો સૂચકાંકમાં માત્ર ૫ સ્કોર સાથે દેશમા ૨૬માં ક્રમાંકે ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ પોઈન્ટ સૂચકાંકમાં ૨૪ સ્કોર મેળવ્યો છે. સદતેની માળખાકીય સુવિધાઓ સાથે,સરકાર હકીકતલક્ષી નીતિની અમલવારી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ક્રમ સૂચકાંક દેશમાં ક્રમાંક ૧. ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન: ૧૭ ૨. રીસર્ચ અને ડેવલોપમેન્ટ: ೧૨ ૩. ઈવીઃ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ: ૧૮ ૪. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો: ૧૫ ૫. કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવાનો: ૨૭ ૬. ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ પોઈન્ટ: ૨૨ કોંગ્રેસ પક્ષની માંગ · ગુજરાતમાં વિધાર્થીઓને ઇલેક્ટ્રિક વાહનો પર મળતી સબસીડી ૨૫૦૦૦/- કરવામાં આવે. · મહિલાઓને પણ ઇલેક્ટ્રિક વાહનામાં સબસીડી આપવામાં આવે. · કોમર્સિયલ વિહિકલ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે. · રાજ્ય રાજ્ય સરકાર આગામી ૧૦ વર્ષ સુધી ઇલેક્ટ્રિક વાહનો પરના SGST નાબુદ કરવામાં આવે0
0
Report
Advertisement
दिल्ली-सी Surat के Dongra गाँव में धर्मांतरण के विरोध में हिन्दू संगठनों का उग्र प्रदर्शन; कठोर कार्रवाई की मांग
Surat, Gujarat:સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કામરેજના ડુંગરા ગામે કથિત રીતે થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે heute આદિવાશી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. કામરેજ તાલુકાનું ડુંગરા ગામ હાલ ધર્માંતરણના મુદ્દાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંઘઠનો અને આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે. આrops છે કે, વિસ્તારમાંના એક શખ્સ દ્વારા પ્રલોભન અથવા અન્ય રીતે 25 જેટલા હળપતિ અને આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો સક્રિય થયા હતા અને આજે એક મહત્ત્વની બેઠક યોજીને આ પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ મામલે માત્ર વિરોધ જ નહીં, પરંતુ કાયદાકીય પગલાં લેવા માટે પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. આગ્રણીઓ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP)ને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ગરીબ અને ભોળા આદિવાસી પાડોશીઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવનાર મુખ્ય શખ્સ સામે તાત્કાલિક રીતે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય. હવે જોવાનું રહેશે કે આ આવેદનપત્ર આપ્યા બાદ વહીવટી તંત્ર અને સુરત ગ્રામ્ય પોલીસ આ ધર્માંતરણ કરાવનાર શખ્સ સામે કેવા પગલાં ભરે છે તથા ડુંગરા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે શું પગલાં લેવામાં આવશે.0
0
Report
आणंद के लोटेश्वर तालाब में भूगर्भीय जल उलीचकर पानी भरने के खिलाफ विरोध
Anand, Gujarat:એંકરઃ આણંદ શહેરમાં આવેલા લોટેશ્વર તળાવમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બોરકુવા દ્વારા ભુગર્ભ જળ ઉલેચીને પાણી ભરવામાં આવી રહ્યું છે, જેને લઈને લોકોને રોષ પ્રવર્તી રહ્યો છે, વિઓઃ આણંદ શહેરમાં આવેલું લોટેશ્વર તળાવ છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા દરમિયાન ભરચક ભરાય છે, પરંતુ તળાવમાં દર વર્ષે થતા ખોદકામનાં કારણે તળાવનું તળ તુટી જાય છે અને તળાવના પાણી ભુગર્ભમાં ઉતરી જતા તળાવ સુકુ ભઠ બની જાય છે, ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તળાવની બાજુમાં બોરકુવો બનાવીને બોરકુવા દ્વારા ભુગર્ભ જળ ઉલેચીને તળાવમાં পানি ભરવામાં આવી રહ્યું છે, વિઓઃબોરકુવામાંથી પાઈપ લાઈન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવે છે તે પાઈપ લાઇન લીકેજ હોવાના કારણે દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એક તરફ ભુગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે, અને શહેરનાં કેટલાક વિસ્તારોમાં આજે પણ પુરતા ફોર્સથી پانی મળતું નથી, ત્યારે મનપાનાં અધિકારીઓ દ્વારા ભુગર્ભ જળ ઉલેચીને તળાવમાં પાણી ભરી તળાવની બુટિફિકેશન જાળવવા માટેનો પ્રયોગ હાથ ધર્યો છે, જેને લઈને શહેરની જનતામાં મનપાનાં અધિકારીઓ સામે રોષ પ્રવર્તી રહ્યો છે. હવે ચોમાસા આડે માત્ર એક માસ બાકી છે, અને ચોમાસામાં વરસાદનાં પાણીથી તળાવ ભરી જશે ત્યારે તળાવ ભરવા માટે સ્પેશ્યલ બોરકુવો બનાવી ભુગર્ભ જળ ઉલેચવા માટે મનપાનાં અધિકારીઓ ઉતાવળ કેમ કરી રહ્યા છે, તેવીો સવાલ નગરજનો કરી રહ્યા છે.itra0
0
Report
भरोच में ATM फ्रॉड: 47 मामलों के धुरंधर ठग को LCB ने गिरफ्तार किया
Bharuch, Gujarat:ભરૂચ : ATMમાં મદદના બહાને ઠગાઈ: ભરૂચ LCBએ 47 ગુનાઓના રીઢા આરોપીને ઝડપી પાડ્યો એન્કર : ભરૂચ અને અંકલેશ્વરમાં ATM સ્વેપિંગ કરી વૃદ્ધોને નિશાન બનાવવાનાર એક રીઢા ઠગને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ATM چلાવવામાં મદદ કરવાના બહાને લોકોના ATM કાર્ડ બદલી લાખો રૂપિયાની ઠગાઈ કરતો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. વું.ઓ. : 01 ભરૂચ શહેરના શક્તીનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ SBI ATM પર થયેલા ATM સ્વેપિંગના બે ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. പൊലીએ આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે આરોપી ખાસ કરીને મોટી ઉંમરના લોકોને નિશાન બનાવતો હતો. ATM ચલાવવામાં મદદ કરવાના બહાને એમના PIN જાણી લેતા અને સારવારબાદ ચાલાકીપૂર્વક ATM કાર્ડ બદલી અન્ય ATMમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. ભરૂચ LCB ની ટીમ પેટ્રોલિંગમાં હતું વાંધો થાય ત્યારે ગodie રોડ વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તીનાથ સર્કલ નજીક આવેલ SBI ATM પર એક વૃદ્ધ વ્યક્તિનું ATM કાર્ડ બદલી PINના આધારે શ્રવણ ચોકડી નજીકના ATMમાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં પણ સમાન રીતે ATM કાર્ડ બદલી 18 હજાર 500 રૂપિયા ઉપાડી લીધા હતા. આરોપીએ વધુ કબૂલાત કરી હતી કે ઉપાડેલા પૈકી 32 હજાર 500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ऑनलाइन જુગારમાં વાપરી નાખ્યા હતા. ઝડપાયેલ આરોપી તુષાર અનીલભાઈ કોઠારી ઉંમર 36 વર્ષ, આણંદ જિલ્લાની ચરોતર બેંક વિસ્તાનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, ATM સ્વેપિંગ અને IT એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વાઈટ : અનિલ સિસારા - DYSP ભરૂચ વીઝ.ઓ.: 02 પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સાથે જ પોલીસે લોકોને પણ સાવચેત રહેવા અને ATMમાં અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવાની અપીલ કરી છે. વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ.0
0
Report
Advertisement
सूरत के उधना में जय दलाल हत्या: तीन अज्ञात बदमाशों ने चाकू से हमला
Surat, Gujarat:સુરતના ઉધના દિશામાં કોની ખેલ ખેલાયો છે અંગત અદાવતમાં જય દલાલ નામના ભાજપના ડીંડોલી વિસ્તારના યુવા મોરચાના ઉપપ્રમુખની કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્રણ જેટલા યુવાનો દ્વારા ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝીકવામાં આવ્યા હતા. બાદમાં જય દલાલને ઇજાગ્રસ્ત હાલત માં સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જયનું કરુણો મોત નિપજ્યું હતું. ડાયમન્ડ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ક્રાઈમનગરી તરફ આગળ વધી રહ્યું છે દિન પ્રતિદિન હત્યા અને મારામારીના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે. ઉધના રામીબાગ સોસાયટીમાં રહેતો જય દલાલ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગત મોડી રાતે જય પોતાના ઘર પાસે ઉભો હતો તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો બાઇક પર આવ્યા હતા અને જય ઉપર ઉપરાછાપરી ચપ્પુ વડે હુમલો કરી সেখানে થી નાસી છૂટ્યા હતા. સ્થાનિકોએ જયને 108 મારફતે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર દરમિયાન જયનું મોત નીપજ્યું હતું. હત્યામાં કિશન ઉર્ફે ચકલી, પંકજ પાટીલ અને પ્રવીણ કોળી ના નામ ખુલ્યા હતા. કિશન ઉર્ફે ચકલી વિરિદ્ધધ મારામારી સહિતના 18 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ત્રણ માસ પહેલા થયેલી અંગત અદાવતમાં આ હત્યા કરાઈ છે.0
0
Report
शेयर बाजार में नुकसान के बाद वृद्धा की हत्या; आरोपी सुरेश ने गला काटा
Junagad, Gujarat:શેરબજારમાં રૂપિયા હારી ગયેલા પરિચિતે જ કરી વૃદ્ધાની ઘાતકી હત્યા: અંતિમવિધિમાં પણ સાથે રહી પોલીસને દોડાવતો રહ્યું આરોપી, ત્રીજી રકાબીએ પોલ ખોલી જૂનાગઢ શહેરના શાંત અને સુરક્ષિત ગણાતા ગીરીરાજ વિસ્તારની ચિત્રકૂત સોસાયલીમાં ગત 12 મેના રોજ એક अत्यंत હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં રહેતા 63 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રમેશભાઈ રાયઝાની તેમના જ ઘરે ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યાકાંડથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસSeparately તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ વણઉકેલાયેલી મર્ડર મિસ્ટ્રીમાં પોલીસને સૌથી મોટી સફળતા રસોડાના પ્લેટફોર્મ પરથી મળી હતી. જ્યાં ચા પીધા બાદ ધોયા વગરની ત્રણ રકાબી પડી હતી. ઘરમાં માત્ર વૃદ્ધા અને તેમના દીકરાએ જ חשા પીધી હોવાથી આ ત્રીજી રકાબી કોની હતી. તે સવાલે તપાસનો આખો રૂખ બદલી નાખ્યો હતો. જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરા એ આ મામલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 12 મેના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં સાંજના સમયે 63 વર્ષીય સુનીતાબેન રાઈજા નામના વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. બી ડિવિઝનાએ તત્કાળ middels મૃતકના દીકરાની સવિસ્તાર ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. એસપી સુબોધ ઓડેદરાએ વધુમાં માહિતી આપી હતી કે, આ ગુનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુનેગારને વહેલી તકે પકડી પાડવા માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસોએ હ્યુમન સોર્સીસ, ટેકનિકલ સેલ અને સીસીટીવી ફૂટેજ જેવા વિવિધ પાસાઓ પર સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કુણાલ પટેલ અને તેમની ટીમે શકમંદોની પૂછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યા કરનાર અરોપી સુરેશ ઉર્ફ્ કાનો વાધવાણી મૃતક મહિલાના દીકરા દિલીપનો જ પરમ મિત્ર હતો. આરોપી સુરેશ અગાઉ કપડાની દુકાન ચલાવતો હતો. પરંતુ તે બંધ કરીને_SHAREબજારના સટ્ટામાં પડ્યો હતો અને માર્ચ-એપ્રિલ દરમિયાન અંદાજે ૩.૭૫ લાખ રૂપિયા હારી ગયો હતો. આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા તે સુનીતાબેન પાસે ઉછીના પૈસા લેવા ગયો હતો. પરંતુ, વૃદ્ધાએ સુરક્ષા માટે કોઈ કીમતી વસ્તુ સિક્યુરિટી તરીકે ગીરો મૂકવાની વાત કરતા જ દેવાના બોજમાં દબાયેલો સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સુરેશે તીક્ષ્ણ છરી વડે વૃદ્ધાનું ગળું કાપી તેમને હત્યા નીપજાવી હતી. શાતિર આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વૃદ્ધાની અંતિમવિધિ અને સામાજિક કાર્યોમાં પણ પરિવારની સાથે રહીને શોક પ્રગટ કર્યો હતો. પરંતુ આખરે આ ત્રીજી રકાબીના કારણે તે કાયદાના સિકંજામાં આવી ગયો.0
0
Report
अहमदाबाद में NHIA प्रोजेक्ट को लेकर विवाद, बारिश के पानी की समस्या बढ़ने की आशंका
Ahmedabad, Gujarat:અમદાવાદ નેશનલ હાઇવે ઓથોરિટીનો પ્રોજેક્ટ બન્યો મુસીબતનું કારણ ટ્રાફિક સમસ્યા હળવી થશે પણ વરસાદી પાણીની મોટી સમસ્યાને આશંકા નારોલ થી વિશાલા થઈ સરખેજ સુધીના પ્રોજેક્ટમાં વિવાદ વિશાલાથી સરખેજ સુધીના સર્વિસ રોડના લેવલ વધતા મોટી મુશ્કેલી એલીવેટેડ કોરિડોરની આસાજપના સર્વિસ રોડ ૨ થી ૩ ફૂટ ઊંચા થતા મુશ્કેલી રોડની આસપાસની મિલકતો રોડ લેવલથી નીચે થઈ nhai એ હયાત રોડને ડિગ્રેડ કર્યા વગર જ નવું મટીરીયલ પાથરી દીધું સેંકડો રહેણાંક મિલકતો અને કોમર્શિયલ મિલકતોને મોટી મુશ્કેલી આ વિસ્તાર અગાઉથી જ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે બીજી तरफ રોડના લેવલ વધવાથી পানি નિકાલની મોટી સમસ્યાની આશંકા નીચાણ વાળા વિસ્તારને જોડવા રીતસરના ઢાળ બનાવવા પડ્યા નવા સર્વિસ રોડ નીચે કેટલાય મેનહોલ ઢંકાઈ ગયા nhai કામગીરીમાં amc ઈજનેર વિભાગની પણ મોટી બેદરકારી કામગીરી શરૂ થઈ ત્યારે કેમ મોનિટરિંગ ન થયું એ મોટો પ્રશ્ન રોડના વધેલા લેવલથી આ ચોમાસામાં મોટી સમસ્યા સર્જાવાની સ્થાનિકોને ભીતિ સ્થાનિક કરોડોરેટરની સહિતનાની રોડના લેવલ નીચે કરવા માંગ હાલ nhai અને amc આ મામલે કઈ પણ કહેવા તૈયાર નથી0
0
Report
Advertisement
जनगणना के कारण अहमदाबाद आरटीओ दफ्तरों में कर्मी नहीं, लोग घंटों खड़े
Ahmedabad, Gujarat:आहमदाबाद: जनसंख्या गणना के कारण सरकारी दफ्तरों में कर्मचारी अनुपस्थित रहते हैं। विभिन्न विभागों के दफ्तरों में लोग अपने काम के लिए जाते हैं लेकिन खाली कुर्सियाँ मिल रही हैं। यह स्थिति आरटीओ कार्यालय में भी दिखी, जहाँ लोग नौ बजे पहुंचते हैं ताकि गर्मी में देरी से बचा जा सके, पर काउंटर पर 9 से 10:30 के बीच कोई कर्मी मौजूद नहीं था। आम जनता लाइन में लगकर प्रतीक्षा करती रही, जबकि लाइनें 10 बजे के आसपास भीषण गर्मी में खड़ी रहीं और कर्मी नदारद रहे। आरटीओ कार्यालयों में जनगणना के काम के कारण खाली खामियाँ दिखीं, और प्रभावित लोगों ने शिकायत की कि उन्हें काम करवाने के लिए छुट्टी लेकर आना पड़ा, लेकिन कर्मचारी नहीं थे।0
0
Report
युद्ध जैसे हालात में ST ने भाड़े घटाए: अहमदाबाद-भावनगर और अहमदाबाद-सूरत में राहत
Ahmedabad, Gujarat:અમદાવાદ યુદ્ધની સ્થિતિ વચ્ચે વધતા ભાવ વચ્ચે રાજ્યવાસીઓ માટે સારા સમાચાર ભાવનગર અને સુરત વચ્ચે ST ના ભાડામાં થયો ઘટાડો માર્ગ પરિવર્તનને કારણે GSRTC એ ભાવ ઘટાડ્યો અમદાવાદ - ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતા અંતર ઘટ્યું હોવાનો કારણે ST નો નિર્ણય જ્યારે મુંબઈ - દિલ્લી હાઈવે તૈયાર થવાને કારણે અમદાવાદ સુરત નો અંતર ઘટતા ST નો નિર્ણય અમદાવાદ - ભાવનગર વોલ્વમાં રૂ.14 અને અમદાવાદ - સુરત વોલ્વમાં રૂ.61 નો ઘટાડો ભાવનગર સુરતની જેમ અન્ય શહેર માટે ભાડા घटે તેવી લોકોની માંગ ભાડા ઘટતા લોકોએ રાહતનો અનુભવ કર્યો સાથે યુદ્ધ સ્થિતિ વચ્ચે લોકોએ સરકારને સપોર્ટ કરવા અપીલ કરી નહેરુનગર થી સુરત જૂનો ભાડુ - 748 નહેરુનગર થી સુરત નવા એક્સપ્રેસ હાઈવે પર થયેલ ભાડુ - 687 ભાડા ઘટાડો - 610
0
Report
उधना में बंद मकान पर चोरों ने निशाना साधा, बड़े जेवर चोरी
Surat, Gujarat:उधनामा बंद मकानને चોરોએ બનાવ્યું નિશાન. ચોરો આરામથી આવી મકાન બહાર બાઈક પાર્ક કરતા નજરે પડ્યા. હરિનગર વિભાગ-૩માં બી.આર.સી. ગેટ સામે ચોરીની ઘટના. અજય ડેરી ચલાવતા વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા. પરિવાર婚આગલગ લગ્નપ્રસંગે ઉત્તર પ્રદેશ ગયેલો હોવાનો લાભ લીધો. પાડોશીએ ઘરનો दरવાજો ખુલ્લો જોઈ પરિવારને જાણ કરી. Tivજोरी ખુલ્લી અને ઘરનો સામાન અస్తવ્યસ્ત હાલતમાં મળ્યો. રૂ. ૧ لک રોકડા સહિત સોના-ચાંદીના દાગીના ચોરાયા. ઉદ્ધના પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી.0
0
Report
Advertisement
पाकिस्तान में आतंक प्रेम बेनकाब: मंत्री ताल्हा सईद के साथ तस्वीरें वायरल
Jammu, पाकिस्तान में आतंक प्रेम बेनकाब: मंत्री ताल्हा सईद के साथ तस्वीरें वायरल पाकिस्तान एक बार फिर आतंकवाद को लेकर दुनिया के सामने बेनकाब होता नजर आ रहा है। सोशल मीडिया पर वायरल हो रही तस्वीरों और वीडियो में नामित आतंकी और लश्कर-ए-तैयबा सरगना हाफिज सईद के बेटे ताल्हा सईद तथा LeT के सह-संस्थापक आमिर हमजा को पाकिस्तान के वरिष्ठ नेताओं के साथ खुलेआम देखा गया है। तस्वीरों में पाकिस्तान के सूचना मंत्री अत्ताुल्लाह तरार और वरिष्ठ नेता अहसान इकबाल कथित तौर पर इन आतंकियों के साथ नजर आ रहे हैं। इस घटनाक्रम ने एक बार फिर पाकिस्तान और आतंकी संगठनों के बीच कथित गठजोड़ पर गंभीर सवाल खड़े कर दिए हैं। विशेषज्ञों का कहना है कि जो काम पहले पर्दे के पीछे होता था, अब वह खुलेआम दिखाई देने लगा है। भारत लंबे समय से पाकिस्तान पर आतंकवाद को संरक्षण देने के आरोप लगाता रहा है और अब सामने आई ये तस्वीरें उन आरोपों को और मजबूत करती दिखाई दे रही हैं। अंतरराष्ट्रीय स्तर पर भी इस घटनाक्रम को लेकर पाकिस्तान की किरकिरी हो सकती है, क्योंकि ताल्हा सईद और आमिर हमजा जैसे नाम वैश्विक आतंकवाद से जुड़े रहे हैं।0
0
Report
सचीन GIDC इलाके में मोबाइल स्नैचिंग के तीन मामलों का पुलिस ने खुलासा
Surat, Gujarat:સચીન GIDC વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગના ત્રણ ગુનાઓનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો રીઢા આરોપી જમિલભાઈ યાકુબભાઈ તૈલીને ઝડપી પાડ્યો આરોપી પાસેથી ત્રણ એન્ડ્રોડ્યુલ મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કબજે કરાઈ પોલીસે કુલ રૂ. 97 સમયનો मुद्दામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું. આરોપી સચીન GIDC વિસ્તારમાં થયેલા ત્રણ E-FIR મોબાઇલ સ્નેચીંગ કેસમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રામેશ્વરી કોલોની પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી સામે અગાઉ ઉધના, સચીન GIDC અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે આરોપી વિરુદ્ધ ચોરી, મોબાઇલ સ્નેચીંગ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયા હતા સચીન GIDC પોલીસની ઝડપી કામગીરીથી ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયા0
0
Report
तमिलनाडु CM के पत्र से गुजरात कपास किसानों में आक्रोश, आयात शुल्क पर बवाल
Surat, Gujarat:સુરત: તમિલનાડુના મુખ્યનામંત્રી સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર લાદવામાં આવેલી 11 ટકા આયાત ડ્યુટી (Import Duty) હટાવવાની માંગ કરવામાં આવતા જ ગુજરાતના કપાસ પકવવાoker ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને સામો પત્ર લખીને કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી ચાલુ રાખવા માટે મજબૂત રજૂઆત કરી છે. હાલ વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલના ઊંચા ભાવોને કારણે સિન્થેક્સિત ફાયબર્સો મોંઘા થયા છે. આ સ્થિતિમાં ગારમેન્ટ અને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને લાભ આપવાનોા માટે તમિલનાડુના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારે કપાસની આયાત વેરામુક્ત (ડ્યુટી ફ્રી) કરવા અનુરોધ કર્યો છે. જો કે ખેડૂત સંગઠનોનું માનવું છે કે જો આ માંગ स्वीકાર કરવામાં આવશે, તો દેશના કરોડો કપાસ ઉત્પાદકો પાયમાલ થઈ જશે. જો વિદેશથી વેરામુક્ત કપાસની આયાત મંજૂર કરાશે, તો ભારતીય બજારમાં વિદેશી કપાસ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. પરિણામે સ્થાનિક ખેડૂતોના કપાસના ભાવ તળિયે બેસી જીત અને તેમને આર્થિક નુકસાન થવાનું શક્ય છે. ભારત દેશ આજે વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. આવા સમયે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાને બદલે આયાત મુક્ત કરવી ખેડૂતોના હિત વિરુદ્ધ છે. જો આ આયાત ડ્યુટી તાત્કાલિક અસરથી અટકાવવામાં નહીં આવે, તો કપાસ પકવતા ખેડૂતો ચોક્કસપણે દેવાના ડુંગર નીચે દબાઈ જશે અને મોટી આર્થિક કટોકટી સર્જાશાશે. દેશના વિકાસ અને લોકોની પ્રગતિના પાયામાં કૃષિ વિકાસ રહેલો છે. સરકારના વેરા મુક્ત કપાસના સંભવિત નિર્ણયથી ખેડૂતોને બચાવવા માટે આ 11% આયાત ડ્યુટી યથાવત રાખવી ખૂબ જ જરૂરી છે. બાઈટ: જયેશ Patel (ખેડૂત આગેવાનો) કેન્દ્ર સરકારની નીતિઓની સરાહના અને અપીલ પત્રમાં જયેશ પટેલે કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિઓની પ્રશંસા પણ કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકારે હંમેશા કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું છે અને ખેડૂતોની આવક બમણી કરવાની નેમ સાથે વિવિધ યોજનાઓ, આધુનિક ટેક્નોલોજી અને MSP દ્વારા ભાવો વધાર્યા છે. સરકારની આ જ હકારાત્મક છબી જાળવી રાખવા માટે અને દેશના કપાસ ઉત્પાદકોના સર્વાંગી વિકાસને રૂંધાતો અટકાવવા માટે, ટેક્સ્ટાઇલ લોબીના દબાણ વિના કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી યથાવત રાખવામાં આવે તોEntire ખેડૂત આલમ વતી નમ્ર विनંતી કરવામાં આવી છે.0
0
Report
Advertisement
