icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

उमरठ विधानसभा उपचुनाव में भाजपा के हार्षद परमार का रोड शो, सीएम ने समर्थन दिया

Anand, Gujarat:એંકર: ઉમરઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રોડ શો કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. વીઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમરેઠ વિધાનસભાના ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ના સમર્થનમાં આજે ઉમરેઠ પહોંચ્યા હતા, અહીંયા તેઓએ જન સભા સંબોધી હતી અને સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદ પરમારના અધુરા કાર્યો તેમના પુત્ર હર્ષદ પરમાર પૂરા કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો. વીઓ.ત્યારબાદ યોજાયેલા ભવ્ય રોડ-શોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે જાણે કેસરીયો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉમેદવાર હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શો માં ઉમરેઠના મુખ્ય માર્ગો પર નીકળ્યા ત્યારે વાતાવરણ કેસરીિયા રંગે રંગાઈ ગયું હતું. ઠેર-ઠારે ઢોલ-નગારા, બેન્ડવાજા અને આતશબાજી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ અગાશી અને રસ્તાની બંને બાજુએ ઉભા રહ્યા પુષ્પવર્ષા કરી હતી. મુખ્યમંત્રીએ હાથ હલાવીને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વીઓ:રોડ-શો દરમિયાન અને ત્યારબાદ આયોજિત સભામાં મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણकारी યોજનાઓ પર ભાર મુક્યો હતો. તેમણે મતદારોને અપીલ કરી હતી કે, પ્રદેશના વિકાસને નવી ગતિ આપવા માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારને જંગી બહુમતીથી વિજયી બનાવે. વીઓ . મામલતદાર કચેરી ખાતે હર્ષદ પરમારે પોતાનું ન calme
0
0
Report

साबरकांठा के मुडेटी गाँव में वैदिक गुरुकुल का उद्घाटन, शंकराचार्य की उपस्थिति

Idar, Gujarat:સાબરકાંઠાના ઈડરને મુડેટી ગામે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં भगवान યાજ્ઞાનવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદ્ઘાટન કરાયું છે जगતગુરુ શંકરાચાર્ય ની હાજરીમાં બે વર્ષ પહેલા વૈદિક ગુરુકુળ નું ખાતમુહુર્ત થયું હતું જેનું આજે गुजरातના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેનું લોકાર્પણ કરાયું છે સમગ્ર ગુજરાત માં આઝાદી કાળથી પણ પૌરાણિક ગણાતી તેમજ સમગ્ર દેશમાં છોટી કાશી તરીકે ઓળખાતી વૈદિક પાઠશાળા સાબરકાંઠાના ઈડરના મુડેટી ગામે આવેલી છે આ પાઠશાળામાં હાલમાં 110 થી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી લઈ કોલેજ નું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે આજથી શરૂ થયેલા વિદ્યાસંકુલમાં હવે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથેઆર્થિક રીતે પગભર થઈ શકે તે પ્રકારે ના મોડ્યુલ સાથે આ સંકુલ બનાવાયું છે સાબરકાંઠામાં થયેલું આ સંકુલ આવનારા સમયમાં મહત્વનું બનશે એવો ખજાના જગ્યાએ જગદગુરુ શંકરાચાર્યએ આજે મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સમાવેશ કરાયો છે જે માટે સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન છે તેમજ આવનારા સમયમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો ગુજરાત સહિત દેશ અને દુનિયાભરનું કલ્યણ થાય તો ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં સરકાર કોઈ વિલંબ ન કરે તેવી પણ જગદગુરુ શંકરાચાર્યએ વિષય સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રજૂઆત કરી હતી. સાબરકાંઠાના મુડેટી ખાતે આજથી શરૂ થયેલા વૈદિક સંકુલમાં યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત શંકરાચાર્યની રજૂઆત સીએમ ને કરાય છે ત્યારે હાલમાં સમગ્ર દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવશે તો સમગ્ર વિશ્વનું કલ્યાણ કરી શકાશે પરંતુ આ તબક્કે વૈદિક પાઠશાળા ના ટ્રસ્ટી સહિત આયોજકો પણ માન્યા છે કે જગતગુરુ શંકરાચાર્યએ કરેલી રજૂઆત ગુજરાત રાજ્ય માટે પણ મહત્વની છે તેમ જ આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે જરૂરી છે હવે ગાયની હત્યા રોકવા માટે કાયદો બનાવાયો છે તેમજ ગૌરક્ષકો દ્વારા તેને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે જો ગાયને વિશેષ દરજ્જો આપવામાં આવે તો દેશભરમાં તેનું મહત્વ વધશે. સ бабાયટ-અશ્વિન શુક્લ 트સ્ટી મુડેટી પાઠશાળા સ бабાયટ-નિકરંજન શુક્લ અધ્યક્ષ વૈદિક પાઠશાળા જોકે આવનારા સમયમાં સંસ્કૃતનું મહત્વ વધતું જઈ રહ્યો છે તેથી સાબરકાંઠાના ઇડર ના મુડેટી ગામે સ્થાપિત વૈદિક પાઠશાળા આગલા સમયમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે એવી આશા."
0
0
Report

सूरत के अंतरराष्ट्रीय साइबर क्राइम गैंग का पर्दाफाश: बैंक अकाउंट धोखाधड़ी में पकड़े गए

Surat, Gujarat:સુરત બ્રેક પોલીસે સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી. સાયબર ક્રાઇમ પોલીસે સેવીંગ/કરેંટ બેંક આઉન્ટો પુરા પાડતી ગેંગ ઝડપી પાડી. દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલ હતો. બેંક આઉન્ટોની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમકાર્ડ કમિશન ઉપર મળી દુબઇ ખાતે મોકલતા. સાયબર ફ્રોડના રૂપિયા ક્રેડીટ/ટ્રાન્સફર કરાવી તે રૂપિયા વિડ્રો કરવા માટે આઢાઉન્ટ હોલ્ડરની જાણ બહાર બેંક આઉંટ સાથે લીંક મોબાઇલ નંબરનો ગેરકાયદેસર ઉપયોગ કરતા. બેંક આઉંટ દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન્સ કરવા માટે નેટ બેંકીંગ એપ્લિકેશનોનો ખોટી રીતે ઉપયોગ કરતા હતા. સાયબર ફ્રોડના રૂપિયા જુદા જુદા આઉંટોમાં ટ્રાન્સફર કરી તે રૂપિયા બેંક આઉંટમાંથી એ.ટી.એમ.કાર્ડ દ્વારા વિડ્રો કરતા હતા. ભાવેશભાઈ S/O મનોજભાઈ આશારામ શીદેને ઝડપી પાડયો.
0
0
Report
Advertisement

AIMIM अध्यक्ष असदुद्दीन ओवैसी ने गुजरात में चुनाव लड़ने की घोषणा

Ahmedabad, Gujarat:અમદાવાદ aimim ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસી અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની કરી જાહેરાત યુસીસી મામલે અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન muslિમ મેમ્બર્સ માટે બાબા સાહેબ આંબેડકરનું નિવેદન muslિમો પર આ બાબત દબાણપૂર્વક નહીં લાગુ કરવામાં આવે યુસીસી અને ના કહી શકાય યુસુસી આખા देश માટે હોય છે ગુજરાત યુસિસસી છે ઉત્તરાખંડમાં જે કોડ બનાવવામાં આવ્યો એની કોપી છે આ જનતાને ખબર જ નથી કે નિયમો શું છે અને રિપોર્ટ સરકારને મળી અને સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરી દીધું હિન્દુ મેરેજ અને ડિવોર્સ એક્ટ અને સક્સેશન એક્ટ છે જેને બધા પર લાગુ કરી દીધો ૧૬% આદિવાસીઓ છે જે બાકાત છે એમને બાકાત કર્યા તો યુસીસી કેવી રોતે આ સક્સેશન એક્ટ મુસ્લિમો પર કેમ લાગુ કરવામાં આવે તલાક અને ખુલા પણ નહીં થાય, જો લગ્નમાં છૂટ થવું હોય તો એમાં કોર્ટમાં જવું પડશે તમામ બાબતો હિન્દુ ધર્મનો છે તો એ મુસ્લિમો પર લાગુ કેમ લીવ ઇન રિલેશનશિપ થઈ શકે તો મોરલ્સ કયા ગયા, આરએસએસ અને ભાજપના લગ્ન વગર સંબંધો બનાવવા એ કેવી રીતે યોગ્ય ઇસ્લામમાં ૧/૩ પ્રોપર્ટી આપવાનો નિયમ નથી, જ્યારે હિન્દુ ધર્મમાં નથી ઇસ્લામમાં તો જેન્ડર જસ્ટિસ છે જ્યાં બધાને સરખો હિસ્સો મળે આ એક્ટ લાવવાની વાત બીજેપીની નફરતની રાજનીતિ છે મુસલમાન પોતાની ધાર્મિક ઓળખ ખોઈ દે એવી વાત છે માલદામાં થટેલી ઘટના અંગે ટીએમસી દ્વારા AIMIM ના નેતાનું નામ આપવા મામલે નિવેદન અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એ અમારી સાથે નથી સ્પેસિફાઇડ એક્ટ મામલે નિવેદન ૧૯૮૬ માં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ બનાવવામાં આવ્યો ૧૯૯૧ માં રામ મંદિર વિષય હોવાને કારણે કલેક્ટર પાસેથી પરમિશન લેવાનું અમેન્ડમેન્ટ આવ્યું ત્યારબાદ બીજેપીની સરકાર આવી અને રિલિજિયસ પોઈન્ટ પર નિર્ણય લેવાની સત્તા અપાઈ ૨૦૨૦ માં હાઈકોર્ટ દ્વારા ફ્રી કન્સેન્ટ હોવા અંગે ચુકાદો આપ્યો ૨૦૨૬ માં બીજેપી સરકારે એગ્રિવ્ડ વ્યક્તિ હશે જેમાં કોઈને હફ્તો નહીં મળે તો એ પણ વાંધો ઉઠાવી શકશે આ સ્પેસિફાઇડ એક્ટ અંગે અમે માનીએ છીએ કે હાઈકોર્ટના ચુકાદાને જ માન્ય રાખવું જોઈએ નવા નિયમ મુજબ બીજેપીના નેતાઓને ફ્રી એન્ડ મળશે પશ્ચિમ અમદાવાદ તો એડવાન્સ્ડ છે ત્યારે સમસ્યા જુહાપુરા સહિતના વિસ્તારોમાં સમસ્યા થશે અમે હાઇકોર્ટમાં જઈશું અને હાઈકોર્ટમાં રજૂઆત કરીશું પીસફૂલ સ્ટેટ હોય તો તમને કાયદો બનાવવાની જરૂર શું છે હું ઓરોજિનલ M ટીમ - માર્જિનલાઇઝ લોકોની વાત કરું છું છેલ્લી વાર મુસ્લિમ એમપી છેલ્લે ક્યારે જીત્યો જતો, ૧૯૮૪ માં
0
0
Report

आहमदाबाद नगर निगम-पुलिस का संयुक्त अभियान: पार्किंग समस्या पर शुरू जागरूकता

Ahmedabad, Gujarat:અમદાવાદ મેગાસિટીમાં ઉદભવેલી ટ્રાફિક, પાર્કિંગ સને દબાણની સમસ્યાને નિવારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત ઉપક્રમે ૪ એપ્રિલથી ખાસ ઝુંબેશ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ દિવસે કામગીરી શરૂ કરવામાં આવી આવી છે. બંને સંસ્થાના જુદા જુદા પેટા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી સ્મસ્યાગ્રસ્ત વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ હાલ શરૂઆતના તબક્કામાં કડક કાર્યવાહી કરવાના બદલે તંત્ર દ્વારા લોકોને સમજાવવામાં આવી રહી છે. લોકોને સમજવાના પ્રયત્નો બાદ પણ સફળતા મહી મળે તો સિલીંગ, લોક અને માલસામાન જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
0
0
Report

अहमदाबाद पहुंचे असदुद्दीन ओवैसी, यूसीसी और मुस्लिम मुद्दों पर बयानबाजी तेज

Ahmedabad, Gujarat:અમદાવાદ aimim ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસી અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની કરી જાહેરાત યુસીસી મામલે અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન મુસ્લિમ મેમ્બર્સ માટે બાબા સાહેબ આંબેડકરનું નિવેદન મુસ્લિમો પર આ બાબત દબાણપૂર્વક નહીં લાગુ કરવામાં આવે યુસીસી અને ના કહી શકાય યુસુસી આખા દેશ માટે હોય છે ગુજરાત યુસીસી છે ઉત્તરાખંડમાં જે કોડ બનાવવામાં આવ્યો એની કોપી છે આ જનતાને ખબર જ નથી કે નિયમો શું છે અને રિપોર્ટ સરકારને મળી અને તેમણે સરકારને વિધાનસભામાં વિધેયક પસાર કરી દીધું હિન્દુ મેરેજ અને ડિવોર્સ એક્ટ અને સક્સેશન એક્ટ છે જેને બધા પર લાગુ કરી દીધો ૧૬% આદિવાસીઓ છે જે બાકાત છે એમને બાકાત કર્યા તો યુસીસી કેવી રોતે આ સક્સેશન એક્ટ મુસ્લિમો પર કેમ લાગુ કરવામાં આવે તલાક અને ખુલા પણ નહીં થાય, જો લગ્નમાં છૂટ થવું હોય તો એમાં કોર્ટમાં જવું પડશે તમામ બાબતો હિન્દુ ધર્મનો છે તો એ મુસ્લિમો પર લાગુ કેમ લીવ ઇન રિલેશનશિપ થઈ શકે તો મોરલ્સ કયા ગયા, આરએસએસ અને ભાજપના લગ્ન વગર સંબંધો બનાવવા એ કેવી રીતે યોગ્ય ഇસ્લામમાં ૧/૩ પ્રોપાર્ટી આપવાનો નિયમ નથી, જ્યારે હિન્દુ ધર્મમાં નથી ઇસ્લામમાં તો જેન્ડર જસ્ટિસ છે જ્યાં બધાને સરખો હિસ્સો મળે આ એક્ટ લાવવાની વાત બીજેપીની નફરતની રાજનીતિ છે મુસલમાન પોતાની ધાર્મિક ઓળખ ખhoi દે એવી વાત છે માલદામાં થટેલી ઘટના અંગે ટીએમસી દ્વારા AIMIM ના નેતાનું નામ આપવા મામલે નિવેદન અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે એ અમારી સાથે નથી સ્પેસિફાઇડ એક્ટ મામલે નિવેદન ૧૯૮૬ માં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ બનાવવામાં આવ્યો ૧૯૯૧ માં રામ મંદિર વિષય હોવાને કારણે કલેક્ટર પાસેથી પરમિશન લેવાનું અમેન્ડમેન્ટ આવ્યું ત્યારબાદ બીજેપીની સરકાર આવી અને રિલિજિયસ પોઈન્ટ પર નક્કી લેવાની સત્તા આપાઈ ૨૦૨૦માં હાઈકોર્ટ દ્વારા ફ્રી કન્સેટ હોવા અંગે ચુકાદો આપ્યો ૨૦૨૬માં બીજેપી સરકારે એગ્રિવ્ડ વ્યક્તિ હશે જેમાં કોઈને હફ્તો નહીં મળે તો એ પણ વાંધો ઊઠાવી શકશે આ સ્પેસિફાઇડ એક્ટ અંગે અમે માનીએ છીએ કે હાઈકોર્ટના ચુકાદાને જ માન્ય રાખવું જોઈએ નવા નિયમ મુજબ બીજેપીના નેતાઓને ફ્રી એન્ડ મળશે પશ્ચિમ અમદાવાદ તો એડવાન્સ્ડ છે ત્યારે સમસ્યા જુહાપુરા સહિતના વિસ્તારોમાં સમસ્યા થશે અમે હાઈકોર્ટમાં જઈશું અને હાઈકોર્ટમાં રજૂઆત કરીશું પીસફૂલ સ્ટેટ હોય તો તમને કાયદો બનાવવાની જરૂર શું છે હું ઓરોજિનલ M ટીમ - માર્જિનલાઇઝ લોકોની વાત કરું છું છેલ્લી વાર મુસ્લિમ એમપી છેલ્લે ક્યારે જીત્યો જતો, ૧૯૮૪ માં
0
0
Report
Advertisement

राजकोट समेत गुजरात में RTE फॉर्म भरने से भीड़, जन्मतिथि सुधार के कारण लंबी कतारें

Rajkot, Gujarat:રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આજરોજ થી રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે .RTE રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે જરૂરી જન્મતારીખના દાખલામાં સુધારો કરાવવા રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સेंटરમાં અરજદારોની ભારે ભીડ ઉમટી પડી છે. RTE ના ફોર્મ ભરવા માટે એક સર્ટિફિકેટ પણ જોઈએ છે જેના માટે સવારથી જ લોકો લૉંગી લાઈનમાં ઊભા રહીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ પ્રક્રિયા ધીમી હોવાને કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિઓ ૧ માહિતી મુજબ, RTE હેઠળ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે જન્મતારીખનો સચોટ દાખડો જરૂરી હોય છે. આ દાખલામાં સુધારો કરાવવા માટે માતા-પિતાને મનપાના કચેરીઓનો સહારો લેવો પડે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં, એક સર્ટિફિકેટ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.અરજદારોનો આક્ષેપ છે કે ડિજિટલ યુગમાં પણ આ પ્રકારની ઓફલાઇન પ્રક્રિયા લોકો માટે મુશ્કેલી સર્જે છે. “બધું ઓનલાઈન થવું જોઈએ, જેથી અમને આટલી હેરાનગતિ ન ભોગવવી પડે,” એવું એક અરજદારે જણાવ્યું. બીજી તરફ એક મહિલા અરજદારે કહ્યું કે, “બપોરે લાઇનમાં ઊભા રહેવું કે પછી બાળકોને સ્કૂલેથી લેવા જવું – બંનેમાં એક પસંદ કરવું પડે છે.” વિઓ ૨ રાજકોટના સિવિક સેન્ટર ખાતે લોકો જન્મ અને મરણના દાખલા કરાવવા તેમજ તેમાં નાના-મોટા ફેરફારો કરવા માટે આવતા હોય છે પરંતુ આ પ્રક્રિયાની વચ્ચે RTE ફોર્મ ( રાઇટ ટુ એજ્યુકેશન) પ્રક્રિયા શરૂ થઈ છે . RTE ફોર્મ ભરવા લોકો જાય છે ત્યારે લોકોનું કહેવું છે કે ત્યાં સ્કેનર વાળા જન્મતારીખના દાખલા માંગવામાં આવે છે જેને લઈ હવે ફેરફારો કરાવવા લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે મનપાનું સિવિક સેન્ટર લાઈનોને લઈને અનેક વખત વિવાદોમાં આવ્યું છે. ક્યારેક સેન્ટરમાં સર્વર ડાઉન થતા લાંબી લાઈનો લાગે છે તો ક્યારેક કોઈ નવું ફોર્મ આવતા ની સાથે જ જન્મ તારીખ ના દાખલા મ ફેરફાર કરાવવામાં લાંબી લાઈનો લાગે છે ત્યારે ડિજિટલ યુગની અંદર પણ જ્યારે બધું જ ડિજિટલ થઈ શકે છે ત્યારે આ પ્રકારની મનપાક કચેરીમાં લાઈનો લાગવી કેટલું યોગ્ય આ એક મહત્વનો પ્રશ્ન આ લાઈન ઊભી કરી રહી છે. વિઓ ૩ લાઈનોની સ્થિતિ એટલી ખરાબ છે કે લગભગ 30 મિનિટમાં લાઇન ცოტા પગલાં આગળ વધી છે, જેના કારણે લોકોમાં નારાજગી વધી રહી છે. એક તરફ લોકો તડકામાં ઊભા રહીને તકલીફ ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓ આ મુદ્દે બોલવા તૈયાર નથી. zee २४ કલાકની ટીમ દ્વારા દ્વારા સંપર્ક કરવામાં આવતા અધિકારીએ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે, “જવાબ આપવાનો સમય નથી,” જે મનપાની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરે છે. હવે જોવાનું રહ્યું કે રાજકોટ મહાનગરપાલિકા આ વધતી સમસ્યાને કેવી રીતે હલ કરે છે અને અરજદારોને રાહત આપવા માટે શું પગલાં લે છે. વન ટુ વન : લાઈનમાં ઊભેલ અરજદારો સાથે એહવાલ: સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report

कांग्रेस तीन चरणों में उम्मीदवारों की पहली सूची कल घोषित करेगी

Ahmedabad, Gujarat:ઉમેદવાર પસંદગી પૂર્વે કોંગ્રેસની સંકલન સમિતિ મળી બેઠક અમિત ચાવડા, તુષાર ચૌધરી, શૈલેષ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત તમામ ઝોનના સહપ્રભારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત આજ બપોર બાદ તમામ જિલ્લਿਆਂ કોંગ્રેસ પ્રમુખો સાથે પણ બેઠક ત્રણ તબક્કામાં કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે પ્રથમ તબક્કામાં નિર્વિવાદિત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાશે સર્વ સંમતિ સધાઈ હોય એવા ઉમેદવારો પ્રથમ યાદીમાં હશે આવતીકાલે પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ઉતારવાની રણનીતિ ચૂંટણી પૂર્વે એકપણ બેઠક ભાજપ બિનહરીફ ના જીતે એ તાકીદ કરાઈ
0
0
Report

गैस की कमी में मजदूरों के घर रोशन, डीज़ल-तेल से बना नया चूल्हा

Surat, Gujarat:એકર ગેસના બાટલાની અછતને કારણે અનેક શ્રમિક કામદારો પોતાના વતન પરત જવા મજબૂર બન્યા છે. કારખાનામાં કામદારોની અછત સર્જાઈ રહી છે. કારખાના માલિકો કામદારોને સમજાવે છે — “તમે વતન ન જાઓ, કામ ચાલુ રાખો…” પરંતુ કામદારોની પીડા અલગ જ છે. તેઓ કહે છે — “સાહેબ, હું તો ભૂખ્યો રહીને પણ કામ કરી લઈશ… પણ ઘરે પત્ની અને આ મારી બાળકોનું શું? ગેસ વગર ઘરનો ચૂલો કેવી રીતે સળગશે…?” આ શબ્દોમાં છુપાયેલું દુઃખ કોઈપણને અંદરથી હચમચાવી દે એવું છે. એ જ સમયે જલારામ કમ્પાઉન્ડ, કિરણ ડાઈની બાજુમાં આવેલ શ્રી ગણેશ એન્જિનિયરિંગના માલિક પિંકુ પાત્રના મનમાં એક અનોખો વિચાર આવ્યો. ગેસના બાટલાની લાંબી લાઇનમાં ઉભેલા શ્રમિકોને જોઈ તેમણે નક્કી કર્યું કે કંઈક નવું કરવું જ પડશે. અને પછી તૈયાર થયો ડીઝલ અને ઓઇલથી ચાલે એવો ખાસ ચૂલો — જે ગેસ વગર પણ શ્રમિકોના ઘરમાં ફરીથી રોટલી સળગાવી શકે. માત્ર વિચાર પૂરતો નહીં, પિંકુ પાત્રએ પોતાના કારખાનાના તમામ કારીગરોને એક-એક ચૂલો આપી સહાયના હાથ આગળ વધાર્યો.આ પહેલથી અનેક પરિવારોના ઘરમાં ફરી આશાનો દીવો પ્રગટ્યો છે. આજે આ પ્રયાસ માનવતા અને સંવેદનાનો સુંદર ઉદાહરણ બની રહ્યો છે એક માણસનો સંકલ્પ અનેક પરિવારોના જીવનમાં प्रकाश લાવી શકે — તેનો જીવંત દાખલો છે.
0
0
Report
Advertisement

गुजरात के पूर्व विधायक किरण मकवाणा फिर कांग्रेस में शामिल, स्थानीय समर्थक साथ

Ahmedabad, Gujarat:કિરણ મકવાણા , પુર્વ ધારાસભ્ય કોંગ્રેસ ( કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ) ગુજરાત કોંગ્રેસમાં ઘર વાપસીનો દોર યથાવત જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાની કોંગ્રેસમાં ઘર વાપસી મારા ગુરુની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો કિરણ મકવાણા 2007 થી 2012 જંબુસર વિધાનસભા બેઠક પરથી હતા ધારાસભ્ય ગુરુજીની આજ્ઞાથી 2017 માં ભાજપમાં જોડાયા હતા વચનો પૂર્ણ ના થતા અને સતત અવગણનાના કારણે ભાજપ છોડ્યું કોંગ્રેસમાં જોડાવા પૂર્વે કિરણ મકવાણાનું નિવેદન પૂર્વ ધારાસભ્ય તરીકે ભાજપમાં સતત અવગણના થતી હતી સોખડાના હરિપ્રસાદ સ્વામીજીની સૂચનાથી હું ભાજપ જોડાયો હતો પ્રેમસ્વરૂપ સ્વામીના આદેશથી હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું સ્થાનિક કક્ષાએ મારી સાથે ચાર હજાર લોકો કોંગ્રેસમાં જોડાયા:કિરણ મકવાણા કોંગ્રેસ જે જવાબદારી આપશે તે નિભાવીશું:કિરણ મકવાણા
0
0
Report

दिल्ली-हिंदीHeadline: दादरा नगर हवेली के गैस सिलिंडर गोदाउन् ब्लास्ट: 4 की मौत, कई घायल

Vapi, Gujarat:આ ઘટનાં દાદારા નગર હવેલીમાં સિલિન્ડર ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ થયું જેમાં ચાર લોકોનાં મોત થયું તેમજ અનેક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારે દબાણના કારણે ગોડાઉનની છત અને દિવાલો કર્કસ થઇ ગયા હતા; આસપાસના વિસ્તારમાં ઠેરઠેર તોડફોડ જોવા મળી હતી. ઘટનાની તાત્કાલિક જાણ બાળી ફાયર-brigade અને સત્તાવાર આદિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ-વિભાગે તપાસની પગલાં અમલમાં લાવી રહ્યા છે. આ ગોડાઉનના પરમિશન અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા હોવાથી સ્થાનિક લોકોમાંો હોશિયારી રહી છે. બે કલાક પહેલાં સમાચાર મળવા ન મળી શકતાં આ અકસ્માત થયું હોવાનો અનુમાન પણ રજૂ કરવામાં આવ્યું હતું.
0
0
Report

देवुबेन जादव ने बीजेपी छोड़ कर कांग्रेस में शामिल; टिकट न मिलने से चर्चा

Rajkot, Gujarat:એન્કર - રાજકોટ શહેર ભાજપમાં ભડકો થયો છે. વોર્ડ નં 6ના ભાજપના વિવાદિત પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકક્ષણ્યો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ દેવુબેન જાદવે ભાજપ સામે ગંભીર આરોપ મુક્યા છે. દેવુબેન જાદવે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અમારા સમાજના વ્યક્તિઓને હોદા પર લેવામાં આવતા નથી. तसे આવાસ કૌભાંડના નામે અમારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા બાબતે પણ અમને કોઈએ જાણ કરી ન હતી. અમારા વિસ્તારના લોકો અમારી સાથે છે અને મતદારોને પૂછ્યા બાદ જ તમે કોંગ્રેસમાં જોડાયા છીએ. ઉલ્લેખનીય છે કે, કથિત આવાસ યોજના કૌભાંડ લાભાર્થીમાં દેવુબેન જાદવ અને તેમના પરિવારનું નામ આવતા ભારતીય જનતા પક્ષી દ્વારા તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોજે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને કોર્પોરેટર પદે યથાવત રાખવામાં આવ્યા હતા. કોર્પોરેટર પદ થી તેમને બેરખાસ્ત કરવામાં નહોતા આવ્યા. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દેવુબેન જાદવને ટિકિટ ન આપવાની હોવાથી તેઓ ટિકિટની લાલચે કોંગ્રેસમાં જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે Panch તારીખના રોજ કોંગ્રેસની મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પડવા જઈ રહી છે. તે યાદીમાં દેવુબેન જાદવનું નામ હોવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
0
0
Report
Advertisement

सूरत के अस्पताल में PM Health सुरक्षा योजना के अंतर्गत 12 करोड़ की मशीनें, न्यूरो सर्जन का इस्तेमाल

Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રૂ 12 કરોડના ખર્ચે મશીન અને સાધન સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યા છે હાલ આ મશીનો કાડીયાર્ક ને બદલે ન્યુરો સર્જન ઉપયોગ કરી રહ્યા છે કૅથલેબ રૂમમાં મશીનો ધૂળ ખાઈ રહ્યા છે એક વર્ષ પહેલાં ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું મશીનના ઉપરના અને બોક્ષના કવર પણ કાઢવામાં નથી આવ્યા રૂમના કાચના દરવાજા પર લીલી ચાદર લગાડવામાં આવી કોઈની નજર ન જાય તે માટે ચાદર લગાડાઈ સિવિલ હોસ્પિટલમાં રોજના કાડીયાર્કના 40 થી 50 દર્દીઓ આવી રહ્યા છે કાડિયાર્ક સર્જન અને sવલતના અભાવે દર્દીઓ બહાર ખાનગી હોસ્પિટલમાં જઈ રહ્યા हैं સિવિલમાં સુવિધા હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં રૂપિયા આપવા મજબુર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને આર એમ ઓ ગાંધીનગર કહેવ ponds
0
0
Report

दिलचस्प राजकोट हत्या केस: मुख्य आरोपी हमीर जोगराणा गिरफ्तार

Rajkot, Gujarat:राजकोट के रायाधार क्षेत्र के ड्रेम सिटी के पास 16 मार्च 2026 की रात लगभग 9:45 बजे 32 वर्षीय हिस्ट्रीशीटर भावेश वाणी पर धारदार हमला किया गया। बदमाश स्विफ्ट कार में आए और भावेश का अपहरण कर उसे शीतल पार्क के पास सड़क पर फेंककर फरार हो गए। अस्पताल में इलाज के दौरान उसकी मौत हो गई। होटल/यूनिवर्सिटी पुलिस स्टेशन में हत्या, अपहरण, रोयोटिंग और ऐट्रोसिटी जैसी धाराओं में मामला दर्ज किया गया। 15 दिन बाद DKCR नक़ली नामो के मुख्य आरोपी हमीर जोगराणा की गिरफ्तारी हुई। पुलिस ने अन्य आरोपियों की गिरफ्तारी के लिए छानबीन तेज की, आरोपी भावेश के खिलाफ भी पूर्व में कई मामले दर्ज थे। इस मामले में तीन अन्य आरोपी अब भी फरार हैं।
0
0
Report

सुरेन्द्रनगर के Limbdi में आप के कई नेताओं ने इस्तीफा; चुनाव से पहले तनाव

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આમ આદિ પાર્ટીમાં ભડકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના લીંબડીમાં આમ આદમી પાર્ટીની આખી ટીમના રાજીનામા.. રાજુ કરપડાના રાજીનામા બાદ આપમાં ડેમેજ યથાવત.. શહેર પ્રમુખ અને વિવિધ હોદેદારોએ આPR્યા રાજીનામા.. શહેર પ્રમુખ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ મહિલા મોરચા પ્રમુખ વોર્ડ પ્રભારીઓએ રાજીનામા આપ્યા.. 15 થી વધુ નેતાઓના લીંબડીમાં રાજીનામાને લઈ રાજકીય ગરમાવો.. ઉપર થી મુકેલા નેતાઓ દાદાગીરીઓ કરવા હોવાનો આક્ષેપ.. રાજુ કરપડા અને કરશનદાસ ભાદરકા સહિતના નેતાઓના રાજીનામા બાદ નારાઝગી હોવાનું નેતાઓએ દેખાડ્યું કારણ.. સુરેન્દ્રનગરમાં આપ તૂટી રહી છે ડેમેજ કંટ્રોલ કરવું આપ નેતાઓ માટે પડકારજનક.. અનિલ સિંગલ (શહેર પ્રમુખ આપ લીંબડી)
0
0
Report
Advertisement
Advertisement
Back to top