388001
આણંદ સરકીટ હાઉસમાં સત્યનારાયણ દેવની કથા યોજાઈ
Anand, Gujarat:આણંદ શહેરમાં શ્રાવણમાસ નિમિત્તે આજે સરકીટ હાઉસ ખાતે સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવી હતી,જેમાં મદદનીસ ઈજનેરએ પુજા અર્ચના કરી હતી,આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઈજનેર જીગર પટેલ અને સરકીટ હાઉસનો સ્ટાફ અને માર્ગ મકાન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत में हीटवेव से युवक की मौत, 42°C पार गर्मी के कारण गाइडलाइन जारी
Surat, Gujarat:હિટ સ્ટ્રોકમાં યુવાનનો मौत નો મામલો યુવાનનું પેનલ પીએમ કરી मौत નું સાચું કારણ જાણી શકાશે હાલ હિટ વેવ સહિત ના કેસોમાં 5 થી 10 ટકા નો વધારો આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હાલ સુરતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સૂચના મજૂરો માટે પણ 2 થી 4 રિસેસ આપવા જણાવ્યું છે0
0
Report
AMC के हॉटमिक्स प्लांट और सामग्री स्टॉक मॉनसून से पहले अहमदाबाद में तैयार
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન રસ્તાઓ પર ખાડા અને રોડ ડેમેજ જેવી સમસ્યાઓને ઝડપી રીતે દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોટમિક્સ પ્લાન્ટ અને સંબંધિત મટીરિયલની આગોતરી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન તાત્કાલિક રોડ રિપેરિંગ કામગીરી કરી શકાય તે માટે AMC દ્વારા હોટમિક્સ ਮਟੀરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે અને કામગીરી માટેની મશીનરી પણ સજ્જ કરવામાં આવી છે. ગત ચોમાસા દરમિયાન AMCના હોટમિક્સ પ્લાન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં मोठા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મધ્ય ઝોનમાં 534.30 મેટ્રિક ટન, પૂર્વ ઝોનમાં 4041.43 મેટ્રિક ટન, પશ્ચિમ ઝોનમાં 9331.46 મેટ્રિક ટન, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 8384.33 મેટ્રિક ટન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3671.69 મેટ્રિક ટન, ઉત્તર ઝોનમાં 9831.28 મેટ્રિક ટન તથા દક્ષિણ ઝોનમાં 8389.04 મેટ્રિક ટન હોટમિક્સ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બ્રિજ પ્રોજેક્ટ અંતર્ગત પણ 151.08 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને ગત ચોમાસા દરમિયાન 44,333.71 મેટ્રિક ટન જેટલી કામગીરી કરવામાં આવી હોવાનું AMCના આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં AMCના હોટમિક્સ પ્લાન્ટની ક્ષમતા 180 ટી.પી.એચ. રાખવામાં આવી છે જ્યારે બિટુમિન ટેન્કની ક્ષમતા 100 મેટ્રિક ટન સુધી ઉપલબ્ધ છે. ચોમાસા દરમિયાન તાત્કાલિક કામગીરી માટે પ્લાન્ટ ઉપર વિવિધ સાઈઝના એગ્રીગેટનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જેમાં 20 મી.મી. એગ્રીગેટનો 4000 મેટ્રિક ટન, 10 મી.મી. એગ્રીગેટનો 3000 મેટ્રિક ટન તથા 6 મી.મી. એગ્રીગેટનો 5000 મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે.此外 ડસ્ટ સ્ટોક 5000 મેટ્રિક ટન અને બિટુમિન સ્ટોક 3.7 મેટ્રિક ટન પણ સંગ્રહિત રાખવામાં આવ્યો છે. AMC દ્વારા આગામી ચોમાસા દરમિયાન અંદાજે 42,000 મેટ્રિક ટન જેટલા હોટમિક્સ મટીરિયલ સપ્લાય કરવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક ઝોનમાં હોટમિક્સ મટિરિયલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય એ રીતે ટેન્ડર મંગાવી લેવામાં આવ્યા છે, તેમજ દરેક ઝોનમાં ઇન્ફ્રારેડ પદ્ધિતિ અને જેટપેચર પદ્ધિતિથી પેચવર્કની કામગીરી હાથધરી શકાય તે મુજબના ટેન્ડરો પણ મંજૂર કરી લેવામાં આવ્યા છે. આમ, ભારે વરસાદ દરમિયાન રોડ ઉપર ખાડા પડવાની અથવા રસ્તાઓને નુકસાન થવાની પરિસ્થિતિમાં તાત્કાલિક મરામત કામગીરી કરી શકાય છે ત્યારે દરેક ઝોનમાં ટીમો, મશીનરી અને મટીરિયલ સ્ટોક તૈયાર રાખવામાં આવ્યા છે. હોટમિક્સ પ્લાન્ટ એ એવી પ્રોસેસિંગ ફેક્ટરી છે, જ્યાં પથ્થર, રેતી, ફીલર અને બિટુમિનને ચોક્કસ તાપમાને ગરમ કરીને મિક્સ કરવામાં આવે છે, જેને આપણે "હોટ મિક્સ અસ્ફાલ્ટ" કહીએ છીએ. આ મિશ્રણનો ઉપયોગ રોડ બનાવવા અને રીપેર કરવા માટે થાય છે. જે ગુણવત્તાવાળું અને ટકाऊ માર્ગ બનાવવા માટે અત્યંત આવશ્યક છે. બોક્સ મેટર : હોટમિક્સ પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા પીપળજ ખાતે અત્યાધુનિક હોટ મિક્સ પ્લાન્ટ જે કાર્યરત છે એ સંપૂર્ણપणे ઓટોમેટેડ છે. આ પ્લાન્ટમાં એક કંટ્રોલ કેબિન તૈયાર કરવામાં આવી છે, જ્યાં સંપૂર્ણ ડેટા એકવાર નાખ્યા બાદની તમામ પ્રોસેસ પૂર્ણ ઓટોમેટેડ થાય છે. આમ આ આખો પ્લાન્ટ બેચ મિક્સ ટાઈપ હોટ મિક્સ મટિરિયલનો છે, જે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને તેમાં SCADA સિ스템 વિકસાવવામાં આવેલી છે. બોક્સ મેટર - કેવી રીતે હોટમિક્સ પ્લાન્ટમાં મિક્ષણ પ્રક્રિયા થાય છે સૌપ્રથમ ડ્રાય મટિરિયલને લોડર દ્વારા અલગ અલગ ચાર બિનમાં નાખવામાં આવે છે. ડિઝાઇન મુજબ કન્વેયર બેલ્ટ દ્વારા એગ્રિગેટ અને બીટુમીન અલગથી પ્લાન્ટમાં જાય છે. આ મટિરિયલ ૧૭૦થી ૧૭૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મિક્સ થાય છે અને ત્યાંથી ડમ્પરમાં આવે છે. ત્યારબાદ આ મટિરિયલને સંબંધિત ઝોન અને વડરમાં સપ્લાય કરવામાં আসে.0
0
Report
वापी के करवड़ में पान मसाला व्यापारी से लूट; तीन जम्मू-कश्मीर के बदमाश गिरफ्तार
Vapi, Gujarat:વેાપારી ગોડાઉન પાન મસાલાનો વાણિજ્ય કરતો હતો અને પૂર્વારમાં મોડું રાતે વિનાશકારી આંઠેઈનાં લૂંટ થઈ હતી. ગેટની બહાર પહોચતા જ બે અજાણ્યા લૂંટારુઓએ તેની ઉપર જીવલેણ હુમલો કર્યો અને દોઢ લાખ રૂપિયા રોકડ લઇ ફરार્યા હતા. ભોગ બનનાર વેાપારીએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં વધી ફરિયાદ નોંધાવી, પોલીસ ઝડપી તપાસ કરી અને ઇન્ડસ્ટ્રRIST્રી પાર્ક અને આસપાસના સીસીટીવી ફૂટેજ કે દ્રષ્ટિમાંથી દ્વિગતા દાખવતા ત્રણ દેશમાં ધરપકડ કરી. આ આરોપીઓ મૂળ જમ્મુ કાશ્મીરના કઠુંવા જિલ્લાના કોઠી ચંડીહાર ગામના રહેવાસી હતા. આરોપીઓમાં જાહિદ ઉર્ફે ભુરિયો મહમ્મદ ફરીદ મીર; અનવર રફી મોહમ્મદ રફી અબ્દુલ્લા ભટ્ટ; અમાનુંલ્લા ઉર્ફે કેફ મુક્તાર આલમના નામ સગવડાયેલા હતા. રૂપિયા લૂંટેલા નાણાં પણ કબજે થયા હતા. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.0
0
Report
Advertisement
अहमदाबाद: हल्दी में 84.8% स्टार्च पाए जाने पर FSSAI के तहत कार्रवाई शुरू
Ahmedabad, Gujarat:નોધ: સ્થળ પર દરોડાના વોટ્સએપ વિડિઓ કાલે સેન્ડ કર્યા છે અમદાવાદ ૦૮/૦૫/૨૦૨૬ ના રોજ મધ્ય ઝોનના દરિયાપુર વોર્ડ વિસ્તારમાં આવેલ માધુપુરા વિસ્તારમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન હાજર ઇસમનું નામ સુદામોમલ તનુંમલ, "અવિનાશ મસાલા ગોડાઉન”, સરનામું ૧૪/૯, રામપુરા, અરવિન્દ ભુવન સામે, જુના માધુપુરા, અમદાવાદ ખાતે ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંબંધિત વેપારીઓ પાસે માન્ય FSSAI લાઇસન્સ ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું. સ્થળ પરથી અંદાજે ૨૫૦૦ કિલો હળદર (અંદાજિત કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-) તથા અંદાજે ૧૪૦૦ કિલો ટુકડા કાજુ (અંદાજિત કિંમત રૂ. ૪,૯૦,૦૦૦/-) મળી આવેલ હતા. આમ કુલ અંદાજિત રૂ. ૯,૯૦,૦૦૦/- નો જથ્થો મળી આવેલ હતો. હળદર તથા કાજુનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ ૨૦૦૬ મુજબ તેના નમૂનાઓ લેવામાં આવેલી અને અ.મ્યુ.કો ની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવેલી હતા. તેમજ સમગ્ર જથ્થો સીઝ થયેલ છે. આજરોજ તા. ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ પ્રાપ્ત થયેલ લેબોરેટરી રિપોર્ટ મુજબ Turmeric ના નમૂનામાં સ્ટાર্চનું પ્રમાણ 84.8% જેટલું અસામાન્ય રીતે વધુ નોંધાયું છે. સામાન્ય રીતે સુકા હળદરમાં સ્ટાર્ચ/કાર્બോഹાઇડ્રેટનું પ્રમાણ અંદાજે 40% થી 60% સુધી હોય છે. ઉપરાંત નમૂનામાં ઘઉંનો લોટ તથા ચણાનો લોટ (બેસન) નો મિશ્રણપણ હોવાથી હळદરમાં બહારથી સ્ટાર્ચયુક્ત પદાર્થોની ભેળસેળ થયેલી જણાયેલ છે. તેથી નમૂનાને ભેળસેળયુક્ત અથવા નબળી ગુણવત્તાવાળી હળદર તરીકે ગણાવી શકાય. ટુકડા કાજુનાં જે નમુના લેવામાં આવેલ તેનું પરિણામ હાલ પેન્ડિંગ છે. સંપૂર્દ શંકાસ્પદ જથ્થો તા. ૦૮/૦५/૨૦૨૬ ના રોજ જ સીઝ કરવામાં આવેલ છે. આ અંગે FSSAI એક્ટ હેઠળ નિયમોનુસાર કાયદેસરની આગળની કાર્યવાહી હાથરૂપે હાથ ધરવામાં આવેલ છે. બાઈટ: ડો તેજસ શાહ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, amc0
0
Report
सूरत नगर आयुक्त ने ड्रॉपआउट बच्चों की स्कूल वापसी के लिए अनोखा प्रयास किया
Surat, Gujarat:સુરત બ્રેક મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ કરાયો ચાલુ અભ્યાસે ડ્રોપ આઉટ વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા મ્યુ.કમિશનર નાગરાજને દીકરીના માતા પિતા સાથે કરી વાતચીત ભટાર ગોકુળનગર વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ માં કરી હતી મુલાકાત ભરવાડ સમાજમાં દીકરીઓને ઓછો અભ્યાસ કરાવે છે જે ઘરેલુ મ્યુ.કમિશનર પહોંચ્યા હતા તે દીકરી 7 અભ્યાસ કરાવી ઘર કામમાં લગાવી દીધી હતી મ્યુ.કમિશનર દ્વારા મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં ફરી અભ્યાસ અર્થે મોકલવા વિનંતી કરી આ ઉપરાંત મ્યુ.કમિશનરે સ્થાનિક વડીલો ને પણ સમજાવી આવ્યા મનપા સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધારવા માટે પ્રયાસ કરાયો0
0
Report
अहमदाबाद में NEET परीक्षा रद्द होने से छात्रों और कोचिंग सेंटर संचालकों में गहरा रोष
Ahmedabad, Gujarat:આટ੍ચ੍ઝੁં neet સે રિઓે રુટે ટાબુ સેઃ કુચਿકਿન ચોકઆટે કોચેની છુચિ હતિ ટરોફો ચોકુભਿકਿને ચોટે કોિઢે ઞરોજી કુચેરਿ છે ચો ટોલ૱ કਾ ચેક਼ી ટે ટુકે ઇએૂ ઞેઞਿ કਿ છોકુચને ਲਿਸ੍ਸેਲ੍ਲૈ ਸਾਪ੍ਲਿટਾઆ ਜਿਸ੍ਸ્ਮਾਲਾ ધਿ.0
0
Report
Advertisement
देवभूमि द्वारका में खेत विवाद के चलते हत्या, पांच गिरफ्तार
Kanpur, Uttar Pradesh:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દૂધીયા ગામે થયેલી હત્યાની ચકચારજનક ઘટના અંગે પોલીસની સતત તપાસમાં ગુનાની રંગત ખુલાસા થતા ગુનાનો નમુનાની સબૂત મળી રહ્યો છે. ખેતીના શેડા અને રોડના જૂના વિવાદે હત્યાની ના રૂપ ધારણ કરી દેવાના કારણે દેવાણંદભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘટના પ્રસંગે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, ખેતી તરફ જવાના રસ્તા મુદ્દે પક્ષો વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. Oxે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. આropીઓએ દેવાણંદભાઈ પર કુહાડી, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેઓ સ્થળે જ મોતને પામ્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સ્થાનિક બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી કુલ પાંચ આરોપીઓને પકડ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં જેસાભાઈ કેશુભાઈ વરુ, રામદેભાઈ કેશુભાઈ વરુ, નરેશભાઈ જેસાભાઈ વરુ, નાથીબેન જેસાભાઈ વરુ અને જ્ઞાનાબેન રામદેભાઈ વરુનો સમાવેશ થાય છે. ત્રણ પુરુષ અને બે મહિલાદારોપીઓનો સમાવેશ થાય છે. પીએઆઇ. આર.એન. હાથલીયા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. હાલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.0
0
Report
राजकोट-झेतपुर छह लेन परियोजना में देरी, जून 2027 तक पूरा होने का अनुमान
Jetpur, Gujarat:એન્કર :- રાજકોટ-જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે રાજકોટ પાસે કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસ મંજૂર કરવામાં આવ્યો છે. જેથી જાન્યુઆરી-2027 સુધીમાં 28 ઓવરપાસ बनी રાજકોટ જેતપુર સિક્સ લેન રોડ ખુલ્લો મુકવાનો હતો તે હવે જૂન-2027 ખુલ્લો મુકવામાં આવશે તેવી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ એલિવેટેડ ઓવરપાસને કારણે આ પ્રોજેક્ટનો ખર્ચ પણ 1200 કરોડથી વધીને 1500 કરોડે પહોંચી જશે, વિઓ:- જેતપુરથી રાજકોટ જતા વાહન ચાલકોને તરતમ 즞ે નેશનલ હાઇવેઆ આ સિક્સ લોન રોડ બે વર્ષમાં બની જશે અને જેતપુરથી રાજકોટ માત્ર એક કલાકમાં પહોંચી Javશે તેવું સપનું બતાવ્યું હતું. પરંતુ બે વર્ષના ચાર વર્ષ થયાં છતાં રોડનું કામ સંપૂર્ણ નથી થયું અને હવે બીજા દોઢ વર્ષ એટલે કે કુલ સાડા પાંચ વર્ષ Road નું કામ પૂર્ણ થતા થશે તેવુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર તો કરવામાં આવ્યું પરંતુ સરકારી કામમાં ક્યારેય જાહેર થયેલ તારીખે કામગીરી પૂર્ણ થતી નથી, જેતપુરથી રાજકોટ વચ્ચેના 72 કિમીમાં કુલ 28 જેટલા નાના મોટા બ્રીજ બનાવવાના હતા જેમાંથી 14 જેટલા બ્રીજ બની ગયા જેના પર વાહનવ્યવહાર ચાલુ થઈ ગયો છે જ્યારે બાકીના જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે કોરાટ ચોક પાસેના ઓવરપાસ જૂન 2027 માં પૂર્ણ થવાની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરી હોવાની માહિતી સામે આવી છે. જેતપુરથી રાજકોટનું અંતર કાપતા ફોર ટ્રેક રોડ વખતે દોઢ કલાક થતી તે અત્યારે સિક્સ લેનના રોડના કામ ચાલુ હોવાના કારણે ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. ઉપરાંત ઠેરઠેર તૂટેલ રોડ, વારેઘડીએ ટ્રાફિકજામ અને ધૂળની ડમરી ઉડાડતા રોડ હોવા છતાં રાજકોટ જેતપુર વચ્ચેના અંતરમાં બે ટોલ પ્લાઝાનો ટોલ તો ચૂકવવાનો જ વાહન લઈને નીકળીએ એટલે પેલા કરતા વધુ ડીઝલ વાહનમાં વપરાય છે ઉપરથી જ્યાં ત્યાં પહોચતા વાર વધુ લાગે અને આવું τελευτα ત્રણ વર્ષથી વાહન ચાલકો સહન કરે છે તેથી વાહન ચાલકોનો સમય અને પૈસા બંને બરબાદ થાય છે. આ દરમ્યાન કોરેટ ચોક પાસે એલિવેટેડ ઓવરપાસના કામને કારણે 10 મેથી 31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. વાહનચાલકોને ગોંડલ ખોડીયાર હોટલથી વાવડી GIDC, પુનિતનગર અને કાંગસિયાળી રોડ થઈ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. વિઓ:- રાજકોટ જેતપુર વચ્ચે પસાર થતા વાહન ચાલકો ધીમી ગતિએ ચાલતી કામગીરી થી હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, સાથે જ ટ્રાફિક ની સમસ્યા, અને અકસ્માત નો ભય રહે છે, તeemજ સમય નો વ્યય થતો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હોવાથી ઝડપી કામગીરી કરવાની વાહન ચાલકો માગ કરી રહ્યા છે, બાઈટ:- પિયુષ સંઘાણી - વાહન ચાલક વિઓ:- નેશનલ હાઇવે ની કામગીરી ગોવળ ગતિએ ચાલતી હોવાથી અને બે ટોલ ટેક્ષ ભરવા છતાં વાહન ચાલકોને જેવી સુધીવા મળવી જોઈએ તેવી મળતી પણ નથી, સાથે ક થોડા થોડા અંતરે ડ્રિવર્ઝન આપ્યા છે, ઉપરાંત ટ્રાફિક થવાથી ઇંધન નો વ્યય થાય છે, સમયસર સ્થળે પહોંચ પણ નથી શકતા જેથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ વાહન ચાલકોની છે, બાઈટ:- વિમલ ગોધાણી - વાહન ચાલક વિઓ:- રાજકોટ જેતપુર નેશનલ હાઇવે નું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી હાલ તો વાહન ચાલકો મુસાફરો પરેશાન છે, ત્યારે આ કામ ક્યારે પૂર્ણ થશે તે સમય જ બતાવશે, ..... વોક થ્રુ નરેશ ભાલીયા0
0
Report
ऊंझा में जीरे की कीमतों में तेज गिरावट, किसानों-व्यापारियों को बड़ा नुकसान
Mehsana, Gujarat:એન્કર ઊંઝા ગંજબજાર કે જે મસાલાના વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાં અત્યારે જીરાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ભાવમાં નોંધપાત્ર ગાબડું પડ્યું છે. ઊંઝા માર્કેટ Yાર્ડમાં હાલ પ્રતિદિન ૧૭ થી ૧૮ હજાર બોરી જીરાની આવક થઈ રહી છે. પરંતુ તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં ૨૦ કિલો દીઠ ૧૫૦ થી ૨૦૦રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ ૪૦૦૦ થી ૪૧૦૦ ના ભાવે વેચાતું જીરું અત્યારે ૩૮૦૦ થી ૩૯૦૦ ના સ્તરે પહોંચી ગયું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવો છે અને સ્થાનિક ગરાણી પણ ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ખેડૂતોએ તથા વેપારીઓને ૨૦ કિલોએ ૨૦૦ થી ૨૫૦ રૂપિયા જેટલું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ૧૭ હજાર બોરીની આવક સામે માત્ર ૭-૮ હજાર બોરીનો જ વેપાર થઈ રહ્યો છે. જ્યારે માલ જથ્થો વેચવામાં પડ્યો છે. આમાં જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે. જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે.0
0
Report
Advertisement
पीएम मोदी के आह्वान से घरेलू पर्यटन बढ़ा, सूरत में विदेशी यात्राओं में गिरावट
Surat, Gujarat:Anchor વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને વિદેશ પ્રવાસ ટાળીને દેશના પ્રવાસન સ્થળોના મુલાકાત લેવાની અપીલ કરી હતી, જેની વ્યાપક અસર હવે સુરતમાં જોવા મળી રહી છે. સુરતના પ્રવાસીઓએ હવે વિદેશને બદલે દેશના જ સુંદર ડેસ્ટિનેશન પસંદ કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને હીરા અને ટેક્સટાઈલ સિટીના લોકોમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ ઘટ્યો છે. જેના કારણે આગામી સમયમાં મોટી સંખ્યામાં વિદેશી ટુર કેન્સલ થાય જેવી પૂરેપૂરી સંભાવના છે. આને દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે. VIO (Voice Over) પીએમ મોદીના નિવેદન બાદ સુરતની ટ્રાવેલ એજન્સીઓમાં છેલ્લા બે દિવસથી વિદેશ પ્રવાસની ઇન્કવાયરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આશરે ૧૦ ટકા જેટલા લોકોએ અત્યારથી જ વિદેશ પ્રવાસના પ્લાન પડતા મૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, 많은 ગર્લ્સ વિદેશ ટુર પણ કેન્સલ કરવામાં આવી છે. હવે લોકો સ્વિટ્ઝર્લન્ડ કે પેરિસ જવાને બદલે દાર્જિલિંગ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશ જેવા ડોમેસ્ટિક લોકેશન પસંદ કરી રહ્યા છે. ટ્રાવેલ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો આગામી વેકેશન સીઝનમાં ૩૦ ટકા જેટલી વિદેશી ટુર કેન્સલ થઈ શકે છે. પીએમના એક નિવેદને લોકોની માનસિકતા બદલી નાખી છે. જેનો સીધો ફાયદો ભારતના ટુરિઝમ સેક્ટરને જશે. બાઈટ (BITE - પ્રતિક્રિયા) TT (Walk-through): ચેતન, સુરત.0
0
Report
कच्छ में उंट दूध से बना आइसक्रीम, पहला प्लांट शुरू
Sadhara, Gujarat:ઉંટડીના દૂધમાંથી હવે બને છે આઈસ્ક્રીમ અને મિલ્ક શેક ઊંટડી નું દૂધ છે માનવ શરીર ની ઔષધી કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો કરાયો દાવો ચેરિયાના જંગલો અને મીઠી ઝાડીઓ વ્રુક્ષોના નિકન્દનથી માલધારીઓ ચિંતિત ભારતનું સહકારી સાહસ એવું પ્રથમ વખત કચ્છમાં દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ વીઓ : હવે ઉન્ટડીના દૂધનું નામ સાંભળીને નાકનું ઢીંચકું ચડાવવાની જરૂર નહીં પડે!! કારણ કે કચ્છમાં ભારતનું પ્રથમ ઉંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન શરૂ થયો છે હવે ઉંટડીના દૂધનું આઈસ્ક્રીમ ખાવા મળશે કચ્છ જિલ્લોએ માલધારીઓ નો પ્રદેશ છે જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુ ની પણ વસતી છે . જેટલા પ્રમાણ માં ગાય અને ભેંસ ને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણ માં હવે ઊંટ ને મહત્વ મળતું થયું છે. આ પ્રાણી હાલે અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે .ત્યારે હવે ઊંટ પાલકો સંગઠન બનાવી એકજુટ બન્યા હોવા ઉપરાંત ઊંટડીના દૂધ ની ખપત ડેરીમાં પણ હવે થઈ છે. ઊંટ ને ખાવા માટેની પુરતી વ્યવસ્થા નાંતો ભૂખ્યા પેટે કેટલાયે કિમી કાપવા પડે છે এই સંજોગો છે સુષ્ક વાતાવરણ અને કઠીન પરિસ્થિતિ માં અનુકુળ થયેલું સૌથી શ્રેષ્ઠ પ્રાણી ઉંટ છે . હવે કચ્છ માં લુપ્ત થવા ને આરે પહોંચેલા કચ્છી અને ખારાઈ ઊંટોના સંરક્ષણ અને ઉંટ પાલન વ્યવસાયને આર્થિક રીતે ટકાઉ બનાવવા માટે કચ્છના માલધારી ઓએ ઉંટ ઉછેરક માલધારી સંગઠન પણ બનાવ્યું છે અહીં ૧૨ હજાર થી વધુ ઊંટો છે 32 જેટલી વનઔષધી ખાઈ ને ઉન્ટ નું દૂધ ખુદએક ઔષધિ થઈ જાય છે એવું સંશોધન પણ થયું છે. કહેવાય છે કે ડાયાબીટીસ, કેન્સર જેવા ગંભીર રોગો સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે લોકો તેને દવા સ્વરૂપે પણ જુએ છે આબાઈટ : voxpox રાજેન્દ્ર ઠક્કર અશે આશાભાઈ રબારી અને દેવાભાઈ રબારી અન્ય માલધારીઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ જંગલો અને ખેતી ઓછી થવાના પરિણામે અહીં ખૂબ સારો ચારો મળતો ન હોવાની પણ વાત એમણે કરી હતી. તો ઊંટ નાં દૂધ અને ઉત્પાદન અંગે વાત કરતા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલએ જણાવ્યું હતું કે હવે ઊંટના દૂધમાંથી આઈસ્ક્રીમ, ઠંડુ દૂધ જેવી વેરાઈટીઓ બનાવવામાં આવે છે તો કરોડોના ખર્ચે આ દૂધમાં આવતી સ્મેલને પણ દૂર કરવામાં મશીનરી લગાવી હોવાથી લોકોએ પીવામા ઉંટ નું સ્વાદિષ્ટ દૂધ મળે છે જેથી ઔષધી રૂપે જેવો આ દૂધ લે છે એમનો સ્વાદ સારો લાગતો હોવાથી તેની માંગ પણ વધારે થાય છે. 2024 માં દૂધ 4500 થી 4700 લીટર દૂધ ઉત્પાદન થતું હાલે 5200 લિટર દૂધ ઉત્પાદન થાય છે અને માલધારીઓ ને 10 કરોડ ની રકમ વાર્ષિક ચૂકવી કરાયા છે. ભારતમાં ઊંટડીના દૂધનું પ્રથમ પ્લાન્ટ અહીં કચ્છમાં છે. ડાયાબિટીસ અને નાના બાળકો નાં હાડકા નાં વિકાસ સહિતના રોગોમાં અકસીર છે. સરહદી એવા વિસ્તારમાં મોદિજીએ જે આ ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે જેના પરિણામે અહીં આઈસ્ક્રીમ અને દૂધ સહીતના ઉપખેપો કરવામાં આવી રહ્યા છે. અમુલ જેવા રાષ્ટ્રીય સંગઠનને એને સહયોગ આપતા વિદેશ સુધી જે આ દૂધ પહોંચ્યું છે. બાઈટ : વલ્મજી હુંબલ chairperson सरहદી ડેરી अमित આગે આયુર્વેદાચાર્ય ડૉ . આલાપ અંતાણી એ ઉંટડી દૂધના ઔષધીય ગુણોની વાત પણ કરી હતી અને ઉમેક રોગોમાં એ દૂધ શક્તિવર્ધક હોવાની વાત પણ કરી છે.0
0
Report
सिहादा गाँव में पानी के गंभीर संकट के बीच स्थायी पानी की मांग
Vadodara, Gujarat:છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકો બે બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે. એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે. સરકારની “નળ સે જળ” યોજના હેઠળ નળ તો લાગવાયા છે. પરંતુ તેમાં પાણી નહીં આવતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામલોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું. કલાકો સુધી હેન્ડ પંપ હલાવાય છે ત્યારે માત્ર થોડા પાણીને જ નસીબ લાગે છે, જે પણ ખુબ ગંદુ આવે છે. કલ્યાણકાળમાં મહિલાઓ અને બાળકોને એક હેન્ડપંપ પરથી બીજા હેન્ડપંપ સુધી પાણી માટે ભટકેવું પડે છે.રોમાણા સમય દરમ્યાન બહાર ઊનાળા દરમિયાન મહિલાઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સરકારની પાણીદાર યોજના પણ કાંઇ અસરકારક રૂપે લાગે છે. એક તરફ ગામલોકો પોતાનાં પરિવાર માટે પીવાનું पानी મેળવવા કસરત કરી રહ્યા છે ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તેનું પ્રશ્ન પણ મોટો બની ગયો છે. yearsોથી પાણીની સમસ્યા યથાવત છે પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકો હવે સરકાર પાસે તાત્કાલિક અને નક્કર પાણીની યોજના અમલમાં મુકવાની માંગ કરી રહ્યા છે, જેથી ગામને પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી શકે. સૌથી વધુ પાણીની તકલીફ લગ્ન પ્રસંગો હોવાથી થાય છે. ગામના લગ્ન પ્રસંગોમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી સમારંભો બંધ રહેતા હોય છે; મહેમાનો માટે નક્કી પાણીની વ્યવસ્થા ટેનક્રોના વાહનો દ્વારા હજમ કરવાવા લાગે છે. આ સ્થિતિ હવે વારાજા દ્વારા સમર્થન કરી રહ્યું છે, ચે હા.0
0
Report
Advertisement
सूरत के डिंडोलि में भवन गिरने से वर्षीय महिला की मौत, ठेकेदार पर अभियोग
Surat, Gujarat:સુરત :- ડીંડોલી વિસ્તારની ઘટના નવનિર્મિત બિલ્ડીંગ ના દસમા માળેથી નીચે ફટકાતા మహిళાનું મોત ૨૦ વર્ષીય મહિલા રક્ષા ડામોરનું મોત પ્રયોશા પ્રોજેક્ટ ની બિલ્ડીંગ પરથી. પટકાતા મહિલાનું ઘટનસ્થળે ંમૃત્યુ બિલ્ડીંગ બાંધકામ દરમિયાન કોન્ક્રિટ તૂટી પડતા મહિલા નીચે ફટકાઈ મહિલાના પરિવારજનો એ ન્યાયની માંગ કરી પ્રયોશા પ્રોજેક્ટ ના માલિકની બેદરકારી નો આરોપ મોત ને લઇ કાર્યવાહી કરવા પોલીસને અરજ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરવા માંગ પ્રોજેક્ટ માં કોઈપણ જાતની નેટ લગાવાઈ નહોતી સેફટીના સાધનો ના હોવાનો આરોપ પુરુષ નું સ્ટાઇલ લગાવવાનું કામ મહિલા. પાસે કરાવતા હોવાનો આરોપ ડિંડોલી પોલીસGre Accident નોંધ કરી તપાસ આરંભી0
0
Report
ग्रीष्मावकाश में ट्रेनों में बुकिंग अभी मुश्किल; साबरमती एक्सप्रेस सहित कई रेलगाड़ियाँ फुल
Ahmedabad, Gujarat:અમદાવાદ\n\nઉનાળાના વેકેશનમાં ટ્રેનોમાં બુકિંગ થયું મુશ્કેલ\n\nકેટલીક ટ્રેનોમાં નો રૂમની સ્થિતિ\n\nસાબરમતી એક્સપ્રેસમાં 21 મે સુધી સ્લીપર કોચમાં બુકીંગ અશક્ય નહી\n\nઆશ્રમ એક્સપ્રેસમાં 26 મે સુધી સ્લીપર કોચમાં બુકીંગ નહી\n\nગ્વાલિયર - સાબરમતી માં પણ મોટાભાગના દિવસોમાં નોતર્મની સ્થિતિ\n\nઆં સિવાયની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ લાબું0
0
Report
सूरत में कार ने टेम्पो, रिक्शा और राहगीर को टक्कर दी; चालक अस्पताल गया
Surat, Gujarat:સુરત બ્રેક ભેસ્તાન ઉન ચાર રસ્તા વિસ્તાર ની ઘટના કાર ચાલકે ટેમ્પો, રીક્ષા અને રહદારીને અડફેટે લીધો રાહદારીને સામાન્ય ઇજા પહોંચી જ્યારે કાર ચાલક કારમાંથી બહાર पटकાયો કાર ચાલકને ઇજા पहुँچی હતી કાર ચાલકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું અકસ્માત બાદ લોકટોળા ભેગા થઈ ગયા હતા ભેસ્તાન પોલીસે સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરી0
0
Report
Advertisement
