Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ સરકીટ હાઉસમાં સત્યનારાયણ દેવની કથા યોજાઈ

Sept 01, 2024 15:54:48
Anand, Gujarat
આણંદ શહેરમાં શ્રાવણમાસ નિમિત્તે આજે સરકીટ હાઉસ ખાતે સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવી હતી,જેમાં મદદનીસ ઈજનેરએ પુજા અર્ચના કરી હતી,આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઈજનેર જીગર પટેલ અને સરકીટ હાઉસનો સ્ટાફ અને માર્ગ મકાન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:46:18
Rajkot, Gujarat:એંકર હિરાસર એરપોર્ટની સુવિધાઓને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતા ડો. હેર્માંગ વસાવાડાએ સરકાર પર સખત પ્રદેશ કર્યો છે. તેમણે સોશ્યલ મીડિયામાં કરેલા ટ્વીટ બાદ એક નિવેદન જારી કરીને જણાવ્યુંકે રૂ. 326 કરોડના ખર્ચે બનાવાયેલા એરપોર્ટમાં મૂળભૂત સુવિધાઓ જ નથી. વસાવડાનો આક્ષેપ છે કે એરપોર્ટના લેન્ડલાઇન નંબર સુધી મળી રહ્યા નથી… અધિકારીઓના ફોન પણ લાગતા નથી. ટોયલેટમાં પાણી નથી આવતું… વાઈફાઈ મળતું નથી…“ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બાદમાં, ડોમેસ્ટિક સુવિધાઓ પણ નથી,” એવો આક્ષેપ તેમણે કર્યો. તેમણે કહ્યુ કે મત મેળવવાની ઉતાવળમાં ભાજપે એરપોર્ટ અને AIIMS બંને બનાવી નાખ્યા, પરંતુ તેમાં સુવિધાઓ નથી. લીંબડ ઝસ ખાટવા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMSનું લોકાર્પણ કર્યું હોવાનું પણ તેમણે કટાક્ષ કર્યો. AIIMS વિશે પણ વસાવડાએ જાહેરાત કે હોસ્પિટલમાં પૂરતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી અને સુવિધાઓ અધૂરી છે. બાઈટ: ડો હેમાંગ વસાવડા (કોંગ્રેસ નેતા)
91
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:46:09
Rajkot, Gujarat:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય મુદ્દો SIR ની કામગીરીને કારણે પ્રજાને પડી રહેલી મુશ્કેલીઓ અને મતદાર યાદી સુધારણાની સ્થિતિ પર કેન્દ્રિત રહ્યો. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, SIR કામગીરીને કારણે લોકોને પર બોજ પડી રહ્યો છે. મતદાર યાદી સુધારણા કરવી BLO ની ફરજ છે. પરંતુ વાસ્તવિક મતદાર યાદી તૈયાર કરવામાં તફાવત દેખાયો છે. રાજ્યગુરૂએ કલેક્ટરને અપીલ કરતા કહ્યું કે, BLO ની નોકરી પર કોઈ અસર ન પડે તેવી રીતે કામગીરી સુનિશ્ચિત કરો અને ઘરે જઈને તપાસ કરીને ખોટા નામો દૂર કરવા કાર્ય ચાલી રહે. તેમણે જણાવ્યું કે, છેલ્લી યાદી બહાર પડ્યા પછી એક મહિના દરમ્યાન કોણ રહી ગયું છે અને કેટલી ખોટી નોંધણી છે તે તપાસી નિકાળવામાં આવશે. આમ, કોંગ્રેસે અપીલ કરી છે કે, મતદાર યાદી યોગ્ય રીતે તૈયાર થાય, કોઈ ખોટું નોંધાવું ન થાય અને ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સવાલ ઊભો ન રહે.
70
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 21, 2025 08:45:16
Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લા હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ઊંચી આવક થઈ રહી છે. શનિવારે ખરીદી બંધ રહેવા કારણે આસપાસના જીલ્લા kona ખાતા ખેડુતો અહીં વેચાણ માટે ઉભા છે. આ માર્કેટ યાર્ડમાં દૈનિક આદિ ૨૫ હજાર થી ૩૦ હજાર બોરીથી વધારે આવી રહી છે અને ઘણી વાર એક અઠવાડિયામાં ૩ લાખ બોરીથી વધુ મગફળી વેચાઈ રહી છે. માર્કેટ યાર્ડ ભરાઈ ગયો છે અને યાર્ડ બહાર પણ વાહન નલાઈ લાગી રહી છે. આસપાસના જીલ્લા જેવા કે બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, કપડવંજના ખેડુત પણ અહીં દોડે આવીને મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોની આ Voz તેજીથી હશે રહી છે કે સરકારના ટેકોના ભાવથી વધુ આ ભાવ મેળવાઈ રહ્યા છે. આ કારણે કેટલાક ખેડુતો સોમવારે ખરીદી ફરી શરૂ થશે તેવી રાહ જોઈ રહ્યાં છે.
118
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 21, 2025 08:16:21
Rajkot, Gujarat:ગીર સોમનાથના કોડીનારમાં BLOની આત્મહત્યા બાદ શિક્ષક વર્ગમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ બોર્ડની પરીક્ષાનો વધતો બોજ અને બીજી તરફ BLO તરીકેની વધારાની ફરજો—શિક્ષકો પર થતું આ ડબલ દબાણ સીધું માનસિક તણાવમાં ફેરવાઈ રહ્યું એવી ગંભીર ચર્ચા શિક્ષક વર્ગમાં ચાલે છે. શહેર આચાર્ય સંઘના પ્રમુખે આ ઘટનાને अत्यંત દુઃખદ ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શિક્ષકોએ શિક્ષણનું પવિત્ર કાર્ય સંભાળવાનું હોય છે. પરંતુ દરેક વખતની ચૂંટણીની ફરજો તેમની પર લાદી દેતા શિક્ષણ પ્રણાલી પણ અસરગ્રસ્ત થાય છે. BLOની કામગીરી કરવાની મર્યાદિત સમયેમદિરા સમયમર્યાદા, સર્વેનું દબાણ અને સતત રિપોર્ટિંગ—આ બધું મળીને શિક્ષકોને થાકવી દે છે. સાથે તેમણે ચૂંટણી પંચને સમયગાળો વધારવાની, તથા શિક્ષકોને BLOની ફરજોમાંથી મુક્તિ આપવાની માંગણી કરી છે.બીજીطرف, કોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડાએ તંત્ર પર સખત પ્રમાર કરતા કહ્યું છે કે ફરજમાંથી હટવા માંગતા શિક્ષકોને ધમકી, પોલીસ ફરિયાદ અને ધરપકડની ચેતવણીઓ આપવામાં આવે છે—જે સ્પષ્ટ માનસિક શોષણ સમાન છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ગીર સોમનાથમાં બનેલી આ દુઃખદ ઘટનાની જવાબદારી કોણ લેશે? તંત્ર પોલીસને ચોક્કસ જવાબ સાથે આગળ આવવાની તેઓએ માંગ કરી છે.આ ઘટના ફરી એકવાર બતાવે છે કે શિક્ષકોને મતદાર યાદી સુધારણા જેવી કામગીરીમાં જબરદસ્તી સામેલ કરવામાં આવે છે. જ્યારે તેમનું મુખ્ય કાર્ય—શિક્ષણ—પાછળ ધકેલાઈ જાય છે. શિક્ષક વર્ગ હવે આ મુદ્દે કડક નિર્ણય અને સ્પષ્ટ નીતિ બનાવવા તંત્ર પાસે જોરદાર માંગણી કરી રહ્યો છે.
67
comment0
Report
URUday Ranjan
Nov 21, 2025 08:07:18
106
comment0
Report
DRDarshal Raval
Nov 21, 2025 07:00:40
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જ્યાં તાજેતરમાં જ કેટલાક દિવસમાં અમદાવાદના એક વિસ્તારમાં રખડતા શ્વાનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એટલું જ નહીં પણ એક કિસ્સામાં શ્વાન લના કરડ્યા બાદ સરકારી હોસ્પિટલની સુવિધાને લઈને પણ સવાલ ઉઠયા છે. તો કેટલાક CCTV ફૂટેજ પણ આવ્યા સામે. ત્યારે જોઈએ કયા વિસ્તારની છે આ વાત અને રખડાતા શ્વાનનું કોણ બન્યું છે ભોગ. તેમજ હોસ્પિટલની અફસોસનાઓને કારણે કોઈને દેખાડા ખોદ. જુઓ हमારो આ અહેવાલ... અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા સાથે વધી રહેલી રખડતા ઢોર અને શ્વાનની સમસ્યાનો આ સવાલ છે. પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાનો ભય વિસ્તારમાં વિશેષ નોંધાવા મૂલ્ય રહ્યો છે. કેટલાક કેસોમાં નાના બાળકથી લઈને યુવા અને મહિલાઓને શ્વાન કરડ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. 18 નવેમ્બર રોજ પાલડીમાં હિરાબાગ ક્રોસિંગ તથા શારદા મંદિર રોડ ઉપર કરડવાનો કિસ્સો નોંધાયો છે. આના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે. એક કિસ્સામાં ભોગ બનનારનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં સારવાર ન મળી શકતા પ્રશ્નો ઉભા થયા. આગળના દ્રશ્યમાં CCTV फुटેજ અને વોરંટીના અહેવાલો પણ આવ્યા છે. અમિત મકવાણાે જણાવ્યું કે 18 નવેમ્બર રોજ મુકતા એપાર્ટમેન્ટની નજીક રહેતો શ્વાન તેમની દુકાન નજીક પહોંચીને હુમલો કરતો અને પરિવારના અન્ય લોકોને પણ કરડવાના આક્ષેપ થયા હતા. પ્રસંગ દરમિયાન AMA ટીમની આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્તન્દીન કામગીરીમાં સમસ્યાઓ જણાઈ રહી છે. પબ્લિકમાં આ કેસોના પગલે લોકોને સુરક્ષાનું ભવિષ્ય અંધકારમય ગોઠવાઈ રહ્યું છે. છેલ્લા દિવસોમાં આ વિસ્તારમાં ઠેરઠેર શ્વાનના કિસ્સા નોંધાઈ રહ્યા છે, જેમમાં 18 નવેમ્બરથી લઈને 19 નવેમ્બરે પદ્માવતી નગરમાં મતદાન યાદીની કામગીરીમાં રહેતા ખેડુતોને પણ આફત પડી હતી. અપડેટ્સ અને ફોટો વીડિયો એલર્જીક સ્થિતિને બતાવે છેકે પોશ વિસ્તારમાં રખડતા ઢોર અને શ્વાનની કામગીરીમાં તંત્ર સંભાવિત રીતે વિફળ રહ્યો છે. હવે શહેરમાં પૂર્ણરક્ત ફોજદારીસી રક્ષણના માંગણી ટ્રેન્ડ ઘણી વધારે રહ્યો છે.
242
comment0
Report
CJChirag Joshi
Nov 21, 2025 06:03:58
Dabhoi, Gujarat:વડોદરા જિલ્લા શિનોર પોલીસે અંધશ્રદ્ધા અને કાળા જાદુનો ભોગ બનેલા ફરિયાદીની ફરિયાદના આધારે શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એકના ડબલ કરી આપવાના નામે ચમત્કારી તાંત્રિક વિધી કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીના કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી આનંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પનસોરા ગામનો ઐયુબામીया બબીલમ (ઉ.વ. 59) ઉર્ફે ગોપીનાથ બાપુ છે. જે પોતાને હિંદુ સાધુ તરીકે રજૂ કરી ભગવા કપડાં પહેરીને લોકોને છેતરતો હતો. તેણે ખોટું આધાર કાર્ડ પણ બનાવડાવ્યું હતું અને પકડાય તે પહેલાં પોતાનું સીમ કાર્ડ તોડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી નિલેશકુમાર ઓમપ્રકાશ અગ્રવાલ (રહે.બોડેલી, જિ. છોટાઉદેપુર)એ 8 નવેમ્બર 2025ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ટોળકીએ તેમને વિશ્વાસમાં લઈને રૂ.30 લાખ આપ્યા બાદ તેને ચમત્કારી વિધીથી ડબલ કરી આપવાનું કહી ઠગી લીધા હતા. શિનોર પોલીસે ઇન્સ્પેકટર બી.એન. ગોહિલની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી અને 7 આરોપીઓને ઝડપી પડ્યા છે. આ અંગે જિલ્લા એસ પી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ફરિયાદના અનુસંધાને પોલીસ કાર્યવાહી કરતા આરોપીને ઝડપવામાં આવ્યા છે. તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાની વાત કરી ફરિયાદીને છેતરવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરે આવીને તાંત્રિક વિધિ કરાવી ઔષધિ બાદ તે ડબલ કરવાની વાત કરી 30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરવામાં આવે છે. આ ફરિયાદી પાસેથી પૈસા પડાવવા માટેનું શડિયત્રણ રચવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આઠ પૈકી સાત આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્યના એક એએસઆઈને ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ 1. ઝાકીરહુસેન જશુભાઈ રાઠોડ (ઉ.વ. 50, નાના કરાળા, શિનોર) 2. દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ ઠાકર (ઉ.વ. 49, નાના કરાળા, શિનોર) 3. ઐયુમિયા બચુમિયાં બેલીમ ઉર્ફે ગોપીનાથ બાપુ (ઉ.વ.59, પનસોરા, ઉમરેઠ, આણંદ) 4. મહમદ રિફਾਕત હુસેન બેલીમ (ઉ.વ.24, પનસોરા, ઉમરેઠ) 5. કંચનભાઈ ગોકળભાઈ રાઠવા (ઉ.વ. 48, હાલ શિનોર પોલીસ લાઇનમાં રહે છે) 6. દેવાંગભાઈ ચંદ્રવદન ભટ્ટ ઉર્ફે મહાદેવ (ઉ.વ. 42, રાજકોટ) 7. ભૌમિક અતુલભાઈ ઠાકર (ઉ.વ. 26, નાના કરાળા, શિનોર) ફરાર આરોપી - યાસીનમિયાં યાકુબમિયાં બેલીમ (પનસોરા, ઉમરેઠ, આણંદ) કબજે કરાયેલ મુદ્દામાલ: - રોકડ રૂપિયા 3003000૩ - 8 મોબાઇલ ફોન (કિંમત રૂ. 40,000) - 1 મોબાઇલ સ્માર્ટ ફોન (કીના મોટા રૂ. 25000) - તાંત્રિક વિધિનો સામાન, ભગવાના કપડાં, માળા, ઔષધી સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપીયા 30,68,000 બાઈટ 1 સુષીલ અગ્રવાલ જિલ્લા એસ પી 2 પીટુ સી
142
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 05:17:33
Surat, Gujarat:સુરત બ્રેક ICSI CSEET સુરત બ્રેકિંગ • દાદાના અવસાન વચ્ચે હિંમત ન હારી, સુશ્રી કાર્તિકાએ CSEETમાં 200માંથી 167 માર્ક્સ મેળવ્યા • માત્ર બે મહિનાની ઑનલાઇન તૈયારી છતાં કાર્તિકાનું શાનદાર પ્રદર્શન • તમિલનાડુથી સુરત આવેલ કાર્તિકાએ સંઘર્ષ વચ્ચે મેળવેલી સફળતા પર ખુશી વ્યક્ત કરી • ICSI દ્વારા લેવાયેલી CSEET પરીક્ષાનું પરિણામ જાહેર • 8 અને 10 નવેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પરિણામ માત્ર 10 જ દિવસમાં જાહેર • સુરતના અન્ય વિદ્યાર્થીઓનો પણ ઉત્તમ પ્રદર્શન • ધનુષ વાગરમે 156 માર્ક્સ સાથે સફળતા પ્રાપ્ત કરી • હેત હરખાણીએ CSEETમાં 138 માર્ક્સ મેળવ્યા • કંપની સેક્રેટરી બનવા CSEET પ્રથમ અને ફરજિયાત પગલૂ • ત્યારબાદ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને છેલ્લે પ્રોફેશનલ સ્ટેજ પાર કરવો જરૂરી • જાન્યુઆરી સેશન CSEET માટે રજિસ્ટ્રેશન શરૂ • ઉમેદવારો 15 ડિસેમ્બнер સુધી ICSI વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકે • ધોરણ-12 પાસ કરેલા ઉમેદવારો માટે આ પરીક્ષા ફરજિયાત • CA, CMA અથવા 50%થી વધુ માર્ક્સ ધરાવતા ગ્રેજ્યુએટ્સને CSEETમાંથી મુક્તિ • લાયક ઉમેદવારો સીધા એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવી શકે
104
comment0
Report
CPCHETAN PATEL
Nov 21, 2025 05:15:38
Surat, Gujarat:સુરત બ્રેક સુરતીઓ ચેતજો: પનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ SMCના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં 6 નમૂના ‘અનસે Safe’ જાહેર પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવા લાયક ન હોવાનું બહાર આવ્યું 3 થી 15 નવેમ્બર દરમિયાન ચાલેલી વિશેષ ડ્રાઇવમાં મોટા પાયે ભેળસેળ પકડાઈ વર્ષા સોસાયટીની એચ.એલ. ફ્રોઝન ફૂડનો પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ નિષ્ફળ સાઈધામ સોસાયટીની શિવ ધર્મરાજ ડેરીનો નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અનસેફ ઉધનાની એસ.પી. માર્કેટિંગનું ‘શ્રી વલ્લભ દેસી ઘી’ અખાદ્ય જાહેર પરમાનંદ ઈન્ડસ્ટ્રીઝની જય ગાયત્રી ડેરીના ઘીનો નમૂનો ફેલ નાનપુરાની ઈન્ડિયા ડેરીમાંથી લેવામાં આવેલી ઘીમાં ભેળસેળ બહાર આવી મોટા વરાછાની ઘી પેલેસના ભેંસના ઘીનો નમૂનો પણ અનસેફ સ્થળ પરથી 33 કિલો ચીઝ એનાલોગનો જથ્થો SMCે સીઝ કર્યો જથ્થાની કિંમત અંદાજે રૂ.10,080 ગણવામાં આવી અનસેફ નમૂનાઓ મામલે જવાબદાર સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસની તૈયારી પાલિકાની നടപടીમા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સુરતીઓને વધુ સાવધાન રહેવાની અપીલ
165
comment0
Report
BSBhadrapalsinh solanki
Nov 21, 2025 04:47:37
112
comment0
Report
AJAvinash Jagnawat
Nov 21, 2025 04:32:18
Udaipur, Rajasthan:उदयपुर में हो रही अमेरिकन परिवार की शाही शादी को लेकर कल वेलकम डिनर कार्यक्रम का आयोजन किया गया। जो काफी भव्य रहा। अतिथियों का स्वागत अभिनेत्री अमायरा दस्तूर द्वारा किया गया। इस दौरान विदेशी मेहमानों का स्वागत राजस्थानी लोकगीत मंगनियार द्वारा किया गया।समारोह के दौरान राजस्थानी नृत्य भी मेहमानों को काफी पसंद आया। इस बीच दुनिया के प्रसिद्ध डीजे टीएस्टो की परफॉर्मेंस ने सभी को झूमने पर मजबूर कर दिया। सोशल मीडिया पर वायरल एक वीडियो में टीएस्टो द्वारा बजाए जा रहे म्यूजिक पर न सिर्फ सारे मेहमान झूमते हुए नजर आए बल्कि दुल्हन नेत्रा मंटेना और दूल्हा वामसी गड़ीराजू भी डांस करते हुए देखे गए। अगले दो दिनों में हॉलीवुड से जेनिफर लोपेज, जस्टिन बीबर, ब्लैक कॉफी भी शादी के कार्यक्रमों में परफॉर्मेंस देने उदयपुर पहुंच रहे है। इस शाही शादी में शामिल होने के लिए आज डोनाल्ड ट्रंप जूनियर भी शाम को उदयपुर पहुंचेंगे। आज बॉलीवुड के कई अभिनेता भी उदयपुर आएंगे। जिसमें रितिक रोशन, रणवीर सिंह, कृति सेनन और जानवी कपूर शामिल है।
95
comment0
Report
Advertisement
Back to top