Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ સરકીટ હાઉસમાં સત્યનારાયણ દેવની કથા યોજાઈ

Sept 01, 2024 15:54:48
Anand, Gujarat
આણંદ શહેરમાં શ્રાવણમાસ નિમિત્તે આજે સરકીટ હાઉસ ખાતે સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવી હતી,જેમાં મદદનીસ ઈજનેરએ પુજા અર્ચના કરી હતી,આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઈજનેર જીગર પટેલ અને સરકીટ હાઉસનો સ્ટાફ અને માર્ગ મકાન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 21, 2026 06:50:00
Surat, Gujarat:સુરત બ્રેક સુરત મિલ એસો.દ્વારા મહત્વનો નિર્ણય બે દિવસ મિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં વપરાતી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો ખાસ કરીને યાર્ન ના ભાવ છેલ્લેલા દિવસોથી વધ્યા છે સાથે જ કોલસાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે જેની સીધી અસર હવે મિલ ઉદ્યોગ પર પડી રહી છે આ કપરી પરિસ્થિતિમાં મિલ સંચાલકો આગામી દિવસોમાં અઠવાડિયામાં બે દિવસ મિલ બંધ રાખવાનો decisión લઈ શકાય છે કામદારોને ઘરેલુ ગેસ સિલિન્ડર મળી નથી રહ્યા મકાન માલિક ગેસ ઇન્ડેક્સન રૂમ માં ચલાવવાની ના પાડી રહ્યા છે બીજી તરફ, શ્રમિકોનું પલાયન પણ અટકી રહ્યું નથી દરરોજ ҳазારોની સંખ્યામાં શ્રમિકો સુરત છોડીને પોતાની વતન જઈ રહ્યા છે સુરતમાં અંદાજે 400 કાપડની મિલ આવેલ છે
0
comment0
Report
NRNidhiresh Raval
Mar 21, 2026 06:34:19
Sadhara, Gujarat:નૉંધ એવીબી એક વાર ફરજીયાત ચલાવાી દેવી માર્કેટીંગ સ્ટોરી એન્કર : સીડબલ્યુસી દ્વારા કંડલાoffsetCSF માટે આઈવેરની સ્ટ્રેટેજિક એલાયન્સ મેનેજમેન્ટ ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વીયો : સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા iWare Supplychain Services Ltd. ને કંડલા કન્ટેનર ફ્રેટ સ્ટેશન માટે સ્ટ્રેટેજિક એલાયન્સ મેનેજમેન્ટ ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય કંડલા ક્ષેત્રની પોર્ટ-લિન્ક્ડ લોજિસ્ટિક્સ અને કન્ટેનર ફ્રેટ કામગીરી માટે એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ નિમણૂકને આજ ڏينهن દિવસ દરમિયાન cwc કંડલા CFS ખાતે યોજાયેલા રિબન કટિંગ સમારોહ દ્વારા ઔપચારિક રીતે ચિહ્નિત કરવામાં આવી હતી. આ સાથે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને iWare Supplychain Services Ltd. વચ્ચે સ્ટ્રેટેજિક ઓપરેશન્સના નવા તબક્કાની શરૂઆત થઈ છે. આ વિકાસથી કંડલા ક્ષેત્રમાં કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ વધુ મજબૂત બનવાની, મલ્ટીમોડલ કનેકિટવિટી सुधરવાની અને વેપાર સુવિધાઓને વધુ અસરકારક ટેકો મળવાની અપેક્ષા છે. આ પ્રસંગે કૃષ્ણ તનવર, મેનેજિંગ ડિરેક્ટર, આઈવેરએ કંપનની યાત્રામાં એક મહત્વપૂર્ણ મિલનો પથ્થર સમાન છે અને તે કંપનીની સંકલિત, કાર્યક્ષમ અને જવાબદાર લોજિસ્ટિક્સ સેવાઓ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આઈવેર આ જવાબદારીને માત્ર ઓપરેશનલ ભૂમિકા તરીકે નહીં, પરંતુ કંડલા ખાતે પોર્ટ-લિન્ક્ડ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને વધુ મજબૂત બનાવવા માટેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરીકે જુએ છે. આ પ્રસંગે જે નવકુકરસુ, રીજીયન મેનેજર, અમદાવાદ રિજિયન, સીડબલ્યુસીએ જણાવ્યું હતું કે વેરહાઉસિંગ અને પોર્ટ-લിന്್ಡ સેવાઓ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરશે અને સંપૂર્ણ લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. બાઇટ ૧ આ પ્રસંગે આઈવેરના ડાયરેક્ટર ટ્વિન્કલ તનવરએ સીડબલ્યુસી અને આઈવેરના જોડાણથી સીએફએસ ઓપરેશન્સ વધુ મજબૂત બનવાની અને વેપાર તથા ઉદ્યોગની વધતી જરૂરિયાતોને અનુરૂપ વધુ સંકલિત કાર્ગો મૂવમેન્ટ સિસ્ટમ વિકસવાનો આશો વ્યક્ત કર્યો. બાઇટ ૨
814
comment0
Report
URUday Ranjan
Mar 21, 2026 06:32:27
Ahmedabad, Gujarat:એન્કર પોતાના કરતા 5-6 વર્ષ નાની હિન્દુ સગીરાને પહેલા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી, બાદમાં તેની સાથે જારકર્મ કરવાના ઇરાદે તેનું બનાવટી ઓળખકાર્ડ બનાવવામાં આવ્યું અને એમાં પણ મોટી વાત તો એ છે કે વિધર્મીઓ હિન્દુ સંગઠનો અને પોલીસથી બચવા માટે હિન્દુ સગીરાનું મુસ્લિમ નામનું અને પુખ્ત વય દર્શાવતું ઓળખપત્ર બનાવી નાખ્યું, છતાં હિન્દુ સંગઠનની સતર્કતાએ સગીરાને વિધર્મીના સેક્સ જાળમાં ફસાતા બચાવી લીધી છે. શું છે સમ ગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં... વિઓ 01 વાસણા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ ત્રણ આરોપીઓના નામ આમીરઅલી શેખ (કલરફૂલ શર્ટમાં), સિરાજ સલમાની (સફેદ શર્ટ) અને અરવિંદ ચૌહાણ (ગ્રીન ટી શર્ટ) છે. સગીગારોને પ્રેમ જાળમાં ફસાવી તેમની સાથે અડપલા કરી તેમજ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ઈરાદે કરવામાં આવેલાં ગુનાહિત કાવતરા મામલે આ શખ્સોની ધરપકડ કરાઈ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર હિન્દુ સંગઠનના આગેવાન ફરતા હતા ત્યારે 3 સગીરાઓ 3 મુસ્લિમ યુવકો સાથે જોવા મળી, જેમાં સગીારાને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નાઝિયાબી કહ્યું હતું, તેની પાસે આઇકાર્ડ માંગતા તેણે આ નામનું આધારકાર્ડ બતાવ્યું હતું, જોકે તે સગીરાના ગળામાં ભગવાનનું પેન્ડલ હોવાથી હિન્દુ સંગઠનના અન્ય સભ્યો અને પોલીસને બોલાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાઈટ: શિવમ વર્મા, DCP, ઝોન 7, અમદાવાદ વિઓ 02 પોલીસે પૂછપરછ કરતા ત્યાં હાજર ત્રણેય યુવકોમાં એક સગીર હતો જ્યારે અન્ય બે આમીર અને સિરાજ હતા, સગીગારાથી મળેલું આધારકાર્ડ શંકાસ્પદ લાગતું હતું કારણ કે આધારકાર્ડ માં ફોટો સગીરાનો હતો પણ સરનામું ઈન્દોરનું અને ઉંમર 21 વર્ષ લખેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સિરાજએ તેના એક મિત્ર અરવિંદ ચૌહાણ પાસે તેણે આ બોગસ આધારકાર્ડ બનાવ્યું હતો. તેથી આ મામલે પોક્સો અને બનાવટી દસ્તાવેજ બનાવવાની કલમો હેઠળ ગુનાનો દાખલો દાખલ કરવામાં આવ્યો અને પુખ્ત વयના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાઈટ: શિવમ વર્મા, DCP, ઝોન 7, અમદાવાદ વિઓ 03 પકડાયેલા આરોપીઓ અને ભોગ બનનાર એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા, આરોપીઓ જાણતા હતા કે સગીરા નાની ઉંમરની હોવાથી તેને હોટલમાં દુષ્કર્મ ગુજારવા માટે લઈ જશે તો એન્ટ્રી થઈ શકશે નહીં તે માટે દોઢ વર્ષ પહેલાં આ નકલી આધારકાર્ડ બનાવ્યું હતું, પરંતુ આરોપી સિરાજ ભોગ બનનાર સગીરાને હોટલમાં લઈ જાય તે પહેલાં હિન્દુ સંગઠને પકડી લેતા હાલ તો ત્રણેય સગીરાઓ દુષ્કર્મનો શિકાર થયા બચાવી લીધી છે. પરંતુ જે રીતે આ ત્રણેય આરોપીઓએ હિન્દુ સગીરાને ફસાવી તે જોતા કોઈ મોટી ગેંગ આ આરોપીઓને ઓપરેટ કરતી હોવાની આશંકા જોર પકડ્યું છે. છૂટક મજૂરી કરતા આરોપીઓ પકડ્યા બાદ પોલીસે તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
939
comment0
Report
URUday Ranjan
Mar 21, 2026 06:32:14
Ahmedabad, Gujarat:Injgst Feed : 2003ZK_LIVE_AHD_RAILWAY_CHOR Date : 20 - 03 - 2025 Format : PKG & WEB હેડલાઈન: સાવધાન! ટ્રેનમાં અજાણ્યાની દોસ્તી પડી શકે છે ભારે, ખાણીપીણીમાં નશા ની દવા આપી લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, રેલવે LCB એ દિલ્હીમાંથી દબોચ્યો એનકેર : રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ટ્રેનમાં તમારી સાથે મિત્રતા કેળવી, ખાણીપીણીમાં નશીલો પાવડર ભેળવીને ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને પશ્ચિમ રેલવે એલ.સી.બી એ ફિલ્મી ઢબે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. માત્ર 4 ધોરણ પાસ આ રીઢો ગુનેગાર આખા દેશની રેલવે પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. દિલ્હીના શાલીમારબાગમાં પોલીસની 팀ે ફેરિયા બનીને કેવી રીતે આ ઠગને દબોચ્યો? જોઈએ આ અહેવાલમાં... વીડિયો : 01 रेलवे પોલીસની ગિરફતમાં ઊભેલો આshખસ આ અમિતકુમાર ઠાકુર દેખાવમાં સામાન્ય લાગે પરંતુ વાસ્તવમાં એક શાતિર લૂંટારો છે. અમિતકુમાર દર મહિને ખાસ 15 દિવસ માટે ટ્રેનોમાં લૂંટ કરવા નીકળતો હતો. તેની મોડસ ઓપરેન્ડી અત્યંત ખત્યાર્નાક હતી. તે ટ્રેનમાં સાથી મુસાફરો સાથે વાતચીત કરી મિત્રતા કેળવતો અને વિશ્વાસ જીત્યા બાદ તેમની નજર ચૂકવીને જ્યુસ, બિસ્કીટ કે ચામાં Alprazolamનામની ઊંઘની ગોળીઓનો પાવડર ભેળવી દેતો હતો. બુટ : ચેતન મુંધવા, ડીવાયએસપી, પશ્ચિમ રેલવે પોલીસ વીડિયો : 02 મુસાફર બસાભાન થઈ જતાં જ અમિતકુમાર તેમનો સામાન, દાગીના અને મોબાઇલ ચોરી લેતો હતો. એટલું જ નહીં, તે મુસાફરનું એટીએમ કાર્ડ અને સીમકાર્ડ પણ લઈ લેતો હતો અને પિન બદલીને બેંક ખાતામાંથી રોકડ રકમ સાફ કરી નાખતો હતો. આ ઠગ અત્યાર સુધીમાં ગુજરાત, યુપી, બંગાળ, કેરળ અને મહારાષ્ટ્ર સહિતના 10 રાજ્યોમાં 25 ગુના આચરી ચૂક્યો છે. જેની ધરપકડ કરવા માટે અમદાવાદ પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે દિલ્હીમાં સતત 7 દિવસ સુધી ડેરો નાખ્યો હતો. બુટ : ચેતન મૂંધવા, ڈીવાયએસપી, પશ્ચિમ રેલવે પોલીસ વીડિયો : 03 આરોપીને પકડવા માટે રેલવે એલસીબીની ટીમે ફિલ્મી દ્રશ્યો સર્જ્યા હતા. દિલ્હીના શાલીમારબાગ વિસ્તારની પોલીસની ટીમે પોતાનું નામ અને ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. પોલીસના જવાનોએ ફેરિયા બનીને આરોપીના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. જેવો અમિતકુમાર તેના ઘરેથી બહાર નીકળ્યો કે તરત જ போலீતે તેને દબોચી લીધો હતો. उसकी પાસેથી ₹2,00,000 રોકડા અને 3 મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. માત્ર 4 ધોરણ ભણેલો આ ગુનેગાર ભણેલા-ગણેલા મુસાફરોને પણ પલભરમાં લૂંટી લેતો હતો. પશ્ચિમ રેલવે એલસીબીની આ સફળતા બાદ હવે મુસાફરોએ પણ સાવધ રહેવાની જરૂર છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
753
comment0
Report
TDTEJAS DAVE
Mar 21, 2026 06:31:59
899
comment0
Report
DRDarshal Raval
Mar 21, 2026 06:03:52
Ahmedabad, Gujarat:અમદાવાદ. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર પહોંચ્યો થયો હતો. હજી ગરમીની બાકી ઋતુમાં અસહ્ય ગરમી પડવાની શક્યતા. અસહ્ય ગરમી વચ્ચે શહેરીજનોને રાહત આપવાનો પ્રયાસ AMC એ હિટ એક્શન પ્લાન અંતર્ગત કર્યો. શહેરમાં અલગ અલગ સ્થળે ટ્રાફિક સિગ્નલ પર બાંધવામાં આવ્યા ટેન્ટ. કપડના 텐્ટ બાંધી સિગ્નલ પર ઉભા રહ્યા વાહન ચાલકોને ગરમીમાં છાંયડો આપી રાહત આપવાનો પ્રયાસ. આ સાથે AMC દ્વારા પાણી, ORS સહિત વ્યવસ્થા પુરી પાડવાનો પ્રયાસ. શહેરીજનોએ તંત્રની ઠંડક આપવાની કામગીરીને વધાવી. આ સાથે લોકોએ પોતાના ગરમીથી બચવા ઉપાય કરતા રહેવા સલાહ આપી. એલિસબ્રિજ લોક માન્ય તિલક ગાર્ડ સર્કલ પર વાહન ચાલકોને સિગ્નલ પર રાહત આપવા બાંધવામાં આવ્યા ટેન્ટ. ટ્રાફિક વિભાગ અને AMC દ્વારા શહેરીજનોને રાહત આપવાનો પ્રયાસ.
1096
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 06:03:38
Surat, Gujarat:2 કરોડની ફેક કરન્સી કેસમાં સુરતનો નકલી યોગગુરુ ઝડપાયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કામરેજમાંથી કથિત યોગગુરુ પ્રદીપની ધરપકડ કરી ધોરણ 12 પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના કરતો દાવા રાજકોટમાં હેર સલૂન ચલાવતો શખ્સ સુરતમાં બની ગયો ‘યોગગુરુ’ ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે લોકોની શ્રદ્ધા સાથે કરતો હતો છેતરપિંડી કામરેજના પારડી ખાતે ‘યોગ ધામ’ બનાવી શરૂ કર્યો ગેરકાયદેસર ધંધો કોઈ મેડિકલ ડિગ્રી વગર ગંભીર રોગોની સારવારનો આપતો હતો વિશ્વાસ દર્દીઓની ફાઈલ પર ડોક્ટરનું નામ નહીં, માત્ર પોતાનો ફોટો જ જોવા મળ્યો કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે લાખો રૂપિયા પડાવ્યાની આશંકા કેન્સર પીડિત મહિલાના પેટમાંથી પાઇપ વડે અઢી લીટર પાણી કાઢવાનો વીડિયો વાયરલ સેવિકાઓ દ્વારા કરવામાં આવતી જોખમી પ્રક્રિયાએ ઉઠાવ્યા ગંભીર સવાલ હાર્ટ બ્લોકેજ ખોલવાના ખોટા દાવાથી અનેક લોકોને બનાવ્યા શિકાર આશ્રમમાં જ ‘હાઈટેક ઓપરેશન થિયેટર’ જેવી સુવિધા જોઇ પોલીસ પણ ચોંકી ભક્તોને આકર્ષવા ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરી કરતો હતો પાખંડ ક્રાઈમ Брાંચે જણાવ્યું કે આરોપી પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નથી
1041
comment0
Report
HBHimanshu Bhatt
Mar 21, 2026 02:18:49
Morbi, Gujarat:એન્કર મૂરબીમાં ગઈકાલે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેના કારણે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી. મોરબીની આસપાસનાં વિસ્તારમાં દો ડાંગ સુધી સીરામીક કારખાનાઓ ఉన్నాయి અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી લગભગ 450 કારખાનાં બંધ થઈ ગયા હતા. ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલા ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઈ છે, ત્યારે મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ અસરગ્રસ્ત રહ્યો છે. સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ જેવા વિસ્તારોમાં આવેલા કારખાનાઓમાં શેડનું પતરો ઉડી ગયા હોવાથી કારખાનેદારોને મોટા પ્રશ્નનો સામનો કરવો પડ્યો છે, જોકે હાલમાં કારખાનાં બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા તેથી કોઈ જગ્યાએ જાનહાની થઈ નથી. બાઈટ 1 ધર્મેન્દ્રભાઈ દેસાઈ, સિરામિક ઉદ્યોગપતિ, મોરબી; બાઈટ 2 ધવલભાઈ રાંકજા, સિરામિક ઉદ્યોગપતિ, મોરબી
1039
comment0
Report
KBKETAN BAGDA
Mar 21, 2026 02:17:36
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત કમોસમી વરસાદ ને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં કેરીના ગઢ ગણાતા ધારી તાલુકાનાGram્ય વિસ્તારોમાં ગઈકાલે પવન સાથે વરસાદ આવતા કેસર કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આંબાના ઝાડ પર રહેલી કેરીઓ ભારે પવનના લીધે ખરી ગઈ છે અને કેસર કેરી પકવતા ખેતીઆધારે ખેડૂતોને મોટા નુકસાન થયું છે. સરકારે આ વર્ષે આશા રાખી હતી કે કેસર કેરીનો પાક સારો છે અને તેમને વળતર સારું મળશે પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કેસર કેરીના બગીચાઓ છે ગઈકાલે સાંજે પવન સાથે વરસાદ આવ્યાાં હતા. હતો આ વરસાદ мазкур...
1088
comment0
Report
ARAlkesh Rao
Mar 21, 2026 02:17:26
1065
comment0
Report
BPBurhan pathan
Mar 21, 2026 02:15:17
Anand, Gujarat:એન્કરઃ આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે ઝડપી પવન સાથે વાવાઝોડા સાથે હળવો કમોસમી વરસાદ થતા તમાકુના પાકને ભારે નુકશાન થતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે અને સરકાર પાસે પાક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે, વીઓઃ ચરોતરમાં ખેડુતો મોટા ભાગે તમાકુનો પાક કરતા હોય છે અને અત્યારે ખેડુતોએ તમાકુનો પાક તૈયાર થતા તમાકુનો પાક કાપીને તમાકુને ખેતરમાં સુકવવા મુકી હતી ત્યારે જ ગત મોડી સાંજનાં સુમારે ઝડપી પવન સાથે વાવાઝોડુ ત્રાટકતા તેમજ વરસાદ થવાના કારણે ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પલળી જતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, ખેડુતોએ કહ્યું હતું કે તમાકુ પલળી જવાનાં કારણે પાન પરથી કસ ધોવાઈ જતા તેમજ તમાકુ હવે કાળી પડીને ભુકો થઈ જશે. જેથી પલળી ગયેલી તમાકુનો કોઈ ભાવ મળશે નહી અને જેનાં કારણે ખેડુતોએ તેમનો પાક માટે 40 હજારનો ખર્ચ પણ માથે પડયો છે, કાવિઠા ગામની સીમમાં અંદાજે એક હજાર વિધામાં ખેડુતોએ તમાકુનો પાક કર્યો હતો, અને પાક તૈયાર થતા તમાકુ કાપી ખેતરમાં સુકવવા મુકી હતી અને તમાકુ સુકાય એટલે તેના પુડીયા બાંધી બજારમાં વેચવાનાં હતા, ખેડુتોએ વિધા દીઠ 40 હજારનો ખર્ચ અને છેલ્લા આઠ માસની મહેનત કર્યા બાદ તમાકુનો પાક તૈયાર થયો ત્યારે ખેાડુતોના સપના પલટી ગયા છે, ત્યારથી ખેડુતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જેથી આવનારી સીઝનમાં નવો પાક કરવા માટે તેમને યોગ્ય મદદ મળી રહે.
1019
comment0
Report
PTPremal Trivedi
Mar 20, 2026 17:48:42
Patan, Gujarat:چાણسما તાલુકા ના જિલ્લા ગામે આવેલ ભાવેશ દેસાઈ ના ફાર્મ હાઉસ ઉપર થોડા દિવસ પહેલાં હીંચકારો હુમલો થવા પામ્યો હતો તેમાં પોલીસની બે વાન પર પણ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાની ઘટના બની હતી અને પાટણ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ગણતરીના દિવસોમાં જ 18 જેટલા આરોપીઓને ઝડપી પાડી ચાણસ્મા ખાતે તમામ આરોપીઓને દંડાવાળી કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈ જીલીયા ખાતે આવેલ ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કાયદેસર ની જગ્યા પર આવેલ છે કે કેમ તેની તપાસ કરતા આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર બે હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને પ્રાપ્ત થતા આજે બપોરના સુમારે ચાણસ્મા તાલુકા પંચાયત મામલતદાર તેમજ પાટણ જિલ્લા પોલીસ તંત્ર ની ટીમો ઝીલીયા ખાતે આવેલ ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી અને ગેરકાયદેસર બનેલ ફાર્મ હાઉસ ને તોડવાની જાહેર કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટણ ડીવાયએસપી પરેશ રેણુકા તેમજ એલસીબી ટીમ ચાણસ્મા પોલીસ ટીમ તથા પોલીસ કર્મચારીઓ નો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો
992
comment0
Report
GPGaurav Patel
Mar 20, 2026 14:34:44
Ahmedabad, Gujarat:સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે.... આ કેસની વિગત એવી છે કે આરોપી અને પિડિતાના પિતા એક સરકારી એજન્સીમાં નોકરી કરે છે અને સરકાર દ્વારા ફાળવાયેલા ક્વાટરમાં રહેતા હતા. જેના પગલે આરોપી ફરિયાદીની સગીર વયની દિકરીના સંપર્કમાં આવ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનનારની પિડિતા સોલા વિસ્તારમાં આવેલ એક શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ગઇ હતી જ્યાં આરોપી સગીરાનો સંપર્ક કરી પહોચ્યો હતો અને વાત કરવાના બહાને ફોસલાવીને ગાડીમાં નારણપુરા વિસ્તરમાં આવેલ નેક્સન ઇન હોટલમાં લઈ ગયો હતો... જયાં પિડિતાને ફોસલાવી તેની સાથે શારિરિક દુષ્ઠર્ક્ર આચરી તેનો વીડિયો બનાવ્યો હતો ...આરોપીએ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે નેક્સન ઇન હોટલ ખાતે જ ચાર થી પાંચ વાર દુષ્કર્મ આચર્યુ હતો. જે અઁગે પીડિતાના પિતાએ સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી....જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરી આરોપીની ધરપકડ કરી છે નાણધનીય છે કે આરોપી થોડા દિવસો અગાઉ પીડિતાને મળવા બોલાવી હતી અને જાહેરમાં તેની છેડતી કરી હતી પીડિતાએ આસપાસના રાહદારીઓને મદદ પામી હતી અને આરોપીનો ઢોર માર માર્યો હતો જે અંગે આરોપીએ વાડજ પોલીસ મથકે ફરિયાદ કરી છે。
1010
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 20, 2026 14:19:02
Surat, Gujarat:આમદાબাদক્રાઇમ બ્રાંચ દ્વારા પર્દીપ જેટાગીયા નામના ગુરુજીને કરોડો રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ હવે આશ્રમ તરફથી અનેક ચોંકાવનારા દાવાઓ સામે આવી રહ્યા છે. આશ્રમની સાધિકાઓએ આWhole મામલાને રાજકીય કાવતરું ગણાવ્યું છે. જ્યારે બીજી તરફ આશ્રમમાં શંકાસ્પદ હરકતો પણ સામે આવી રહી છે. સુરત જિલ્લામાં કામરેજના ધોરણ પારડી સ્થિત આલ Satya Yog Dham ના ગુરુ પ્રદીપ જોતાગીયાની અમદાવાદ ક્રિમ બ્રાંચ દ્વારા ધરપકડ બાદ બોલબોલ વધી છે. અમદાવાદના અમરાયવાડી થી પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કારમાં રહેલા ૨ કરોડથી વધુની ચલણી નકલી નોટો સાથે ધરપકડ કરાઈ છે. ત્યાર બાદ આશ્રમમાં રહેલી સાધિકાઓ ગુરુજીના બચાવમાં આવ્યા છે. સાધિકાઓએ કહ્યું કે ગુરુજીને રાજકીય ક્ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. તેઓએ દાવો કર્યો કે કેટલાક વિરોધી તત્વો દ્વારા આ ઘટના ગોઠવવામાં આવી છે. બાઈટ: સાધિકા (સત્યમ યોગ ધામ આશ્રમ-ધોરણ પારડી) મહત્વપૂર્ણ છે કે આ દરમિયાન મીડિયા આશ્રમમાં પ્રવેશતા જ સાધિકાઓએ પોલીસને જાણ કરી દીધી હતી. આ ઘટનાનું વધુ એક ચોંકાવનારો મુદ્દો એ છે કે આશ્રમ પરિસરમાં રહેલી નવી લક્ઝરી કારો અચાનક ગાયબ થઈ ગઈ છે, જેમા થાર અને ઈનోవા જેવી કારોનો સમાવેશ થાય છે. સાથે જ આશ્રમની ઓફિસોને તાત્કાલિક લોક કરી દેવામાં આવી હતી, જેના કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ગતરોજprinciplesPRADIપ જોતાગીયાને અંદાજે 2 કરોડથી વધુની નકલી 500 રૂપિયાની ચાલણી નોટો સાથે ઝડપી પાડાયા હતા.
1031
comment0
Report
Advertisement
Back to top