Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ સરકીટ હાઉસમાં સત્યનારાયણ દેવની કથા યોજાઈ

Sept 01, 2024 15:54:48
Anand, Gujarat
આણંદ શહેરમાં શ્રાવણમાસ નિમિત્તે આજે સરકીટ હાઉસ ખાતે સત્યનારાયણ દેવની કથા યોજવામાં આવી હતી,જેમાં મદદનીસ ઈજનેરએ પુજા અર્ચના કરી હતી,આ પ્રસંગે નાયબ કાર્યપાલક ઈજનેર જીગર પટેલ અને સરકીટ હાઉસનો સ્ટાફ અને માર્ગ મકાન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Nov 20, 2025 08:35:25
Ahmedabad, Gujarat:અમદાવાદ મહಿಳાઓની સુરક્ષા માટે ક્રાઈમ બ્રાંચની ખાસ ડ્રાઈવ મહત્વનાં વિસ્તારોમાં 30 દિવસીય ડ્રાઈવનું આયોજન સાંજ-રાતનાં સમયે સુરક્ષિત વાતાવરણ ઉભુ કરવા ડ્રાઈવ મહિલા મુસાફરો, મુલાકાતીઓ અને નાગરિકોમાં સુરક્ષા વધારવા પ્રયાસ રાત્રિનાં સમયે ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં રખાશે વોચ એસ.જી હાઈવે, રીંગ રોડ, રિવરફ્રન્ટ પર રહેશે બાજનજર મહિલા સેલની શી ટીમો વિસ્તારમાં રહેશે કાર્યરત સર્વેલન્સ, પેટ્રોલિંગ અને તરત પ્રતિસાદ માટે ક્રાઈમની ટીમો વધારાઈ શહેરનાં ઉપદ્વવી તત્વો સામે કરાશે કાર્યવાહી બાળકો સાથે દૂરાચારને લઈને પણ કરાશે કાર્યવાહી નાગરિકોને આવી કોઈ પણ બાબત ધ્યાને આવે તો પોલીસને જાણ કરવા સૂચના બાઈડ: હિમાલા જોશી, ACP, મહિલાં ક્રાઈમ, અમદાવાદ
63
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 08:35:15
Ahmedabad, Gujarat:દિલ્હી બ્લાસ્ટ કેસ અને અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ મામલો દિલ્હી બ્લાસ્ટ અને અમદાવાદ બ્લાસ્ટ કેસ માં કોમન કડી આવી સામે દિલ્હી બ્લાસ્ટ કેસ ના આરોપી ફરીદાબાદ ની અલ ફલાહ યુનિવર્સિટી માં ભર્યા કરતા હતા અમદાવાદ વર્ષ 2008 સીરિયલ બ્લાસ્ટ કેસ નો પણ એક આરોપી અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો વર્ષ 2008 બ્લાસ્ટ કેસ નો આતંકી બેગ મરીઝા શાહદાબ પણ અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ નો આરોપી બેગ મરીઝા શાહદાબ હજી પણ ક્રાઈમ બ્રાંચ ના ચોપડે વોન્ટેડ છે આતંકી બેગ મરીઝા શાહદાબ ને લઇ ને ખાસ વાત કરી બ્લાસ્ટ કેસ ના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ઝી 24 કલાક સાથે ક્રાઈમ બ્રાંચ ના એસીપી ભરત પટેલે ઝી 24 કલાકને આપી માહિતી ઉદય રંજન સાથે ભરત પટેલ એસીપી , અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વર્ષ 2008 બ્લાસ્ટ કેસ માં કુલ 90 આરોપીઓ ના નામ સામે આવ્યું હતા 76 આરોપીઓ ની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ 14 આરોપી ફરાર છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
24
comment0
Report
RMRaghuvir Makwana
Nov 20, 2025 08:35:00
Botad, Gujarat:બોટાદ. ગઢડા તાલુકાનાં વિરડી,ખોપાળા, કાપરડી ગામે આવતા ભેદી અવાજ અને હળવા આંચકાને લઈ વિરડી ગામે गांधीનગર સીસ્મો ગ્રાફીની ટીમે લીધી મુલાકાત.. વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે સીસ્મોમીટર (ભૂકંપ માપવાનું યંત્ર) મુકવામાં આવ્યું.. ગઢડાના વિરડી, કાપરડી, ખોપાળા સહિભાગ ગામોમાં છેલ્લા બે માસથી ભેદિ અવાજ અને ભૂકંપની જેવા હળવા આંચકા અનુભવાતા હતાં.. सतत ભેદિ અવાજ અને હળવા આંચકા અનુભવાતા સ્થાનિક ગામ લોકોમાં ચિંતામાં અને ભયન માહોલ સર્જાયો હતો.. આ ઘટના ની ગંભીરતા લઈને ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ગાંધીનગર ના સીસ્મો ગ્રાફીની ટીમ વિરડી ગામે પહોંચી.. સીસ્મો ગ્રાફીના ગાંધીનગર ની ટીમે લોકોને ഭૂેકંપ સમયે કેવી રીતે સાવચેતી રાખવી, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તથા આફત દરમિયાન કઈ રીતે સંયમ રાખવો તેની માહિતી આપી લોકો ને જાગૃત કરાયા.. બાઇટ-સિદ્ધરાજ સિંહ વાળા-મામલતદાર
105
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 20, 2025 08:34:43
Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ બેઠક મળી હતી,અને આજે લાંબા સમય બાદ બોર્ડમાં ચર્ચાનો ગરમાવો જોવા મળ્યો હતો .અઢી વર્ષમાં પ્રથમ વખત વિપક્ષના પ્રશ્નોને લઈને मીટીંગમાં તીવ્ર ચર્ચા થઈ હતી.ફ્લાવર બેડ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગ ધીયાએ अनेक સવાલો ઉઠાવ્યા હતા અધિકારીઓને ભીડવાતા મુદ્દાઓ અંગે પણ વિપક્ષે કડક વાંધા નોંધાવ્યા હતા .ફ્લાવર બેડ મામલો આખી બેઠકનો કેન્દ્રબિંદુ બની રહ્યો . માણસ જનરલ બોર્ડની બેઠકની શરૂઆત થતા ની સાથે જ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ મનપા કમિશનરને પ્રશ્ન કર્યો હતો કે અત્યાર સુધીમાં સર્ટિફિકેટ અને હાઈરાઇજ બિલ્ડીંગોના ટાઉન પ્લાનિંગ માટે કેટલી અરજીઓ મળી છે એમાંથી કેટલી અરજીઓ મુદ્દે તપાસ કરવામાં આવી છે અને કેટલી અરજીઓને BU પરમિશન આપવામાં આવી છે.. જ્યારે એના જવાબમાં કમિશનરે કહ્યું હતું કે હાલ અત્યાર સુધીમાં 99 જેટલી અરજીઓ મળી છે જેમાંથી 49 જેટલી અરજીઓની સ્થળ તપાસ કરવામાં આવી છે અને તેમાંથી અત્યાર સુધીમાં આઠ અરજીઓને પરમિશન આપવામાં આવી છે. જ્યારે તેમના જવાબમાં વશરામ સાગઢીયા એ પ્રશ્ન કર્યો હતો કે કઈ તારીખે તેમને અરજીઓને પરમિશન આપવામાં આવી છે ત્યારે કમિશનરે એ પ્રશ્નના મુદ્દે ગલ્લા તલ્લા કર્યા હતા.. જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થતા વિરોધ પક્ષ નેતા વસરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે આ નિર્ણયથી પ્રજાના માથે સીધો બોજો આવશે બિલ્ડરોને છૂટ મળશે અને ટેક્સનો ભાર આખરે સામાન્ય નાગરિક પર આવશે . જે મુદ્દે ખરેખર ભાજપના કોર્પોરેટરો એ પ્રશ્ન કરવો જોઈએ પરંતુ એ પ્રશ્ન વિપક્ષ તરીકે અમે કરી રહ્યા છીએ.જ્યારે સત્તાપક્ષે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા.સત્તાપક્ષનો દાવો— રાજ્ય સરકારે પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે. સાથે સતા પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે જ્યારે આજે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા પ્રશ્ન કર્યો ત્યારે અમે શાંતિપૂર્ણ એ પ્રશ્નને સાંભળ્યો હતો અને એમના પ્રશ્નોનો કમિશનિવે વિગતવાર જવાબ આપ્યો હતો.. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કમિટી ચેરમેન રાજકોટ મનપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ … એક તરફ વિપક્ષની આક્રમકતા,બીજી તરફ સત્તાપક્ષની સ્પષ્ટતા.ફ્લાવર બેડ મુદ્દે બંને પક્ષોની વચ્ચે જોરદાર ટકરાવ આજે બોર્ડની બેઠકમાં જોવા મળ્યો.રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આજે ફ્લાવર બેડ મુદ્દે ઉઠેલા સવાલો આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનો મુદ્દો બનવાની સંભાવના છે. બાઈટ ૧ - જયમીન ઠાકર , સ્ટેડિંગ કોમિટી ચેરમેન રાજકોટ મણપા બાઈટ ૨- વશરામ સાગઠીયા, વિરોધ પક્ષ નેતા મનપા રાજકોટ
67
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 07:16:28
Surat, Gujarat:સુરત બ્રેક દમણના દરિયામાં ટૂરિસ્ટ બનીને ક્રાઇમબ્રાંચનો સફળ ઓપરેશન 2.5 વર્ષથી ફરાર ચાલતો અરવિંદ ટંડેલ દમણના દરિયામાં દબોચાયો કૃપાલી સાગર બોટમાં માછીમારી કરીને Jetty પર આવવાની બાતમી મળી હતી સુરત ક્રાઈમબ્રાંચના સ્ટાફે જીવના જોખમે દરિયામાં રણનીતિ ગોઠવી આઠવાલાઇન્સ પોલીસમાં કરોડોની જમીન ચીટિંગ કેસમાં વોન્ટેડ હતો લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ ફરાર થઈ દમણ દરિયાનું છુપાયો હતો ટીમે ત્રણ દિવસ સુધી ટૂર્સ્ટ બનીને ભાડાની બોટમાં વોચ ગોઠવી અરવિંદ બોટને Jettyથી 20 ફૂટ દૂર ઊભી રાખીને બચવાનો પ્રયત્ન કરતો પોલીસે ફિલ્મી ઢબે દરિયામાં જઈને આરોપીને દબોચી લીધો અરવિન્દ ટંડેલનું ગયા અઢી વર્ષથી ‘ડબલ લાઇફ’ બહાર આવ્યું 17-17 દિવસ સુધી દરિયામાં રહિ માછીમારી કરીને લાખોની કમાણી કરતો 2-3 દિવસ માટે ઘરે આવતો અને રાત્રે જ પરિવારને મળતો દિવસ દરમિયાન દરિયામાં જ રહેતો જેથી પોલીસનો પત્તો ન લાગી શકે 2022માં જમીનના નકલી દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી કરી હતી ત્રીણ ચીટિંગ કેસમાં વોન્ટેડ અરવિંદ હવે ફરી પોલીસના સકંજામાં
103
comment0
Report
URUday Ranjan
Nov 20, 2025 07:16:18
Ahmedabad, Gujarat:अहमदाबाद में रખड़ता ढौर के मामले में अहमदाबाद शहर के अधिक बड़ा निर्णय सामने आया है। अहमदाबाद शहर पुलिस कमिश्नर जी एस मलीक द्वारा કેટलफ्रીઝॉन जारी किए गए हैं। अहमदाबाद के पश्चिम ज़ोन के सातों क्षेत्रों को કેટलफ्रीज़ॉन जारी किए गए हैं। अहमदाबाद में रખड़ता ढोर मामले गुजरात हाई कोर्ट के आदेश बाद सीएनसीडी विभाग द्वारा कार्रवाईं किया गया था। तथापि कुछ क्षेत्रों में फिर से रघड़ता ढोर का त्रास बढ़ने की शिकायतें मिली थीं साथ ही ढोर पकड़ने जाते स्टाफ पर भी हमलों के मामले बढ़े थे। सीएनसीडी के स्टाफ पर बढ़ रहे हमलों को लेकर भी पुलिस कठोर कदम उठाकर ढोर को छोड़ने वालों के विरुद्ध جرم दर्ज करने की सूचना देने में आई है। नगरपालिका और पुलिस के उच्च अधिकारियों के साथ मुलाकात के बाद बुधवार को यह 扎ोन (ज़ोन) के बारे में अधिसूचना जारी की गई है। जिसमें शहर के पश्चिम ज़ोन में खासकर स्कूल, कॉलेज अन्य शिक्षा संस्थान, धार्मिक स्थल, सीजी रोड, रिवरफ्रंट गार्डन जैसे क्षेत्रों का उल्लेख करने में आया है।
217
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 07:16:04
Ahmedabad, Gujarat:અમદાવાદ. દાહોદ પ્રભારી મંત્રીની મિટિંગમાં ભારે ગરમાગરમી નો મામલો અર્જુન મોઢવાડિયા સમક્ષ ધારાસભ્ય દ્વારા અધિકારીની કામગીરી સામે ઉઠाव્યા હતા સવાલો DDO નો मनસ્વી વહીવટ:ધારાસભ્ય મહેશ ભુરીયાના આક્ષેપ મનરેગા અંતર્ગત કુવાના કામો ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર આપ્યા હોવાના આક્ષેપો સંકલન અને દિશાની બેઠકમાં ddo ગેરહાજર રહેતા હોવાનો આક્ષેપો ઝાલોદના ધારાસભ્ય આંકરા પાણીએ, અધિકારીઓની ઉપસ્થિતિમાં રોકડું પારખ્યું પ્રભારી મંત્રીની મીટીંગનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોષીની પ્રતિક્રિયા અધિકારીઓના માધ્યમથી તમામ જગ્યા પર ભ્રષ્ટચાર કમલ્મ સુધીના માધ્યમો સેવા સદનના બદલે મેવા સદન છે.. રાજ્યમાં ધારાસભ્યની વાત અધિકારીઓ સાંભળતા નથી એક તરફ મંત્રી પુત્રોના બેફામ ભ્રષ્ટચાર અને કૌભાંડીઓને કમલ્મ શરણું આપે. પાયમાલ ખેડૂતો. બેરોજગારી. મહિલા સુરક્ષા અને શિક્ષણ સહિત વિવિધ બાબત ની વાત સંભળાતી નથી ધારાસભ્ય જો કહે કે અધિકારી વાત સાંભળતા નથી એનો મતલબ એ કર અધિકારી બેબાકડા બન્યા છે ભ્રષ્ટ છે ભુપેન્દ્ર પટેલ સરકારને કહીશ કે એવું શું છે કે આવું થાય છે. જનતાનો અવાજ કોણ સાંભળશે અને ન્યાય કોણ આપશે તે પ્રશ્ન છે આ બાબતે કોંગ્રેસ લડે છે અને 21 નવેમ્બર થી ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કરીશું. સરકારમાં શરમ હોય તો બીજા પર જાસૂસી કરવાના બદલે અધિકારી સાંભળે તેવો પ્રયત્ન કરે બાઈટ. ડો. મનીષ દોષી. પ્રવકતા. कांग्रेस
119
comment0
Report
CPCHETAN PATEL
Nov 20, 2025 07:15:51
170
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 06:49:36
Ahmedabad, Gujarat:नगरદેવી ભદ્રકાળી મંદિરને લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેDecision મુજબ માતા ધરાવાતા થાળની રસોઈ હવે મંદિરના આંગણે જ બનાવાશે. જે 615 વર્ષ પછી ભદ્રકાળીનો થાળ મંદિર પરિસરમાં જ બનશે. મંદિર પરિસરમાં એક સપ્તાહમાં રસોડું બની જશે. હાલ રસોડું બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રથા લગભગ 615 વર્ષ પછી પુનઃ શરૂ થશે. પોલીસ મુજબ હાલ મંદિરમાં થાળ માટેની રસોઈ ગુજરી બજાર પાસેના પૌરાણિક લક્ષ્મી માતાના મંદિરે બને છે. જ્યાં લક્ષ્મી મંદિરસો પૂજારી મંત્રવિધિ સાથે થાળ લઈને ભદ્રકાળી મંદિર જાય છે. આ બંને મંદિર વચ્ચે અડધો થી એક કિલોમીટરનો માર્ગ છે, ત્યાં ટ્રાફિક વધુ રહે છે જે અડચણો ઊભી કરે છે. હવે મંદિર પરિસરમાં રસોડું બનતા તમામ અડછળો દૂર થશે. पहले રસોડો ચલતા સમયે ભદ્ર મંદિરને મનાઈ કરાઈ હતી, પરંતુ હવે AMC દ્વારા પ્રમાણભૂત પ્રક્રિયાં પછી અંુંબમાં થીમિંગના ઠેર અને રસોડું બનાવવાનું આયોજન શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયાથી થાળની સાત્વિકતા અને સાદગી જળવાઈ રહેશે એવી મંદિ્ર ટ્રસ્ટનું માનવું છે.
72
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 06:49:19
Ahmedabad, Gujarat:आगामी महीनों में नगरदेवी भद्रकाली माता के भक्तों को पूर्ण सोवर्ण जड़ित गर्भगृह के दर्शन होंगे। अब नगरदेवी माता भद्रकाली माता का पूर्ण गर्भगृह सोवर्ण जड़ित बनेगा। अगले सप्ताह गर्भगृह को सोवर्ण जड़ित बनाने का काम शुरू होगा। हाल में 50 प्रतिशत गर्भगृह सोवर्ण जड़ित है। राज्य के तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी के वक्त पहली कलश सोवर्ण जड़ित किया गया। कोरोना आदि से काम बंद रहा। अब मंदिर द्वारा गर्भगृह सोवर्ण जड़ित बनाने का काम फिर शुरू। पहले नागरिका की संरचना के ऊपर कॉपर और कॉपर पर सोवर्ण जड़ित वारख लगाकर गर्भगृह को सोवर्ण जड़ित बनाते हैं। सोमनाथ, द्वारका आदि मंदिरों में काम कर रहा गृहरुकृपा गोल्डन टच एंड आर्ट गैलरी ने यह काम शुरू किया और वही गर्भगृह फिर से सोवर्ण जड़ित बनवाएंगे। एक अनुमान के अनुसार 50 प्रतिशत गर्भगृह में लगभग डेढ़ किलो सोना है; अभी अन्य डेढ़ से 2 किलो सोना लगाने से कुल 4 किलो सोने में गर्भगृह पूर्ण सोवर्ण जड़ित बनेगा। भक्तों के लिए मंदिर एक व्यक्ति से 1 ग्राम सोना लेने का निर्णय करेगा।
97
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 20, 2025 06:45:40
116
comment0
Report
DRDarshal Raval
Nov 20, 2025 06:06:10
248
comment0
Report
NSNITIN SRIVASTAVA
Nov 20, 2025 04:08:21
Barabanki, Uttar Pradesh:Barabanki Story- तीन बीघा जमीन गिरवी रख 11 वैन से बारात लेकर शादी रचाने पहुंचा दूल्हा, विदाई से ठीक पहले दुलहन हुई फरार, मचा हड़कंप -बाराबंकी में एक शादी का जश्न देखते ही देखते तनाव और हड़कंप के माहौल में बदल गया। शहर कोतवाली क्षेत्र के बंकी कस्बा, दक्षिण टोला में उस समय हड़कंप मच गया जब मंगलवार रात सात फेरे लेने वाली दुल्हन पल्लवी बुधवार सुबह विदाई से पहले ही रहस्यमय तरीके से घर से गायब हो गई। -जानकारी के मुताबिक बंशीलाल गौतम की पुत्री पल्लवी की शादी घुंघटेर थाना क्षेत्र के ग्राम बाबागंज निवासी सुशील गौतम से तय हुई थी। तीन महीने पहले रिश्ता पक्का हुआ था। विवाह के लिए दूल्हा 11 वैनों से 90 बाराती लेकर आया था। बताया जाता है कि शादी के लिए सुशील ने तीन बीघे जमीन तक गिरवी रखी थी। मंगलवार रात हंसी-खुशी के बीच बारात का स्वागत हुआ, रस्में हुईं और विवाह पूरा हो गया। लेकिन बुधवार सुबह जैसे ही विदाई का समय आया, वधू पक्ष पर मानो बिजली गिर पड़ी। पल्लवी घर में कहीं नहीं मिली। कई घंटों की खोजबीन के बाद भी उसका अता-पता नहीं चल सका। -दुल्हन के गायब होने की खबर मिलते ही वर पक्ष में सन्नाटा छा गया और फिर गुस्सा भड़क उठा। दोनों पक्षों के बीच जमकर बहस हुई। इसी बीच बाराती चुपचाप वहां से निकल गए। दूल्हा और उसका परिवार शादी में हुए भारी खर्च की भरपाई की मांग पर अड़ गए। वधू पक्ष पर जैसे दुखों का पहाड़ टूट पड़ा, लेकिन उनकी कोई दलील काम नहीं आई। हंगामे की सूचना पर बंकी चौकी इंचार्ज मौके पर पहुंचे। हालांकि पुलिस का कहना है कि इस मामले में अब तक कोई औपचारिक शिकायत दर्ज नहीं कराई गई है। फिलहाल दुल्हन का गायब होना रहस्य बना हुआ है और दोनों परिवार सदमें में हैं।
108
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 19, 2025 18:00:33
Surat, Gujarat:એંકર:સુરત: સરકારી નોકરીની લાલચ આપી ત્રણ યુવકો પાસેથી કુલ રૂ. 16.90 લાખની જંગી રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ વિશ્વાસ જીતવા માટે પોસ્ટ વિભાગના બોગસ મેસેજ અને વોટ્સએપ લિંક પણ તૈયાર કરીને મોકલી હતી, જેના પરથી શંકા વ્યક્ત થઈ રહી છે કે આ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોઈ શકે છે. વીઓ:1 અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મારી મુજબ, પાલ વિસ્તારના લુહાર મહોલ્લામાં રહેતા અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા નિર્ભય પ્રફુલભાઈ ગજ્જરના માસા ધર્મેશભાઈ મારફત તેમની મુલાકાત નાનપુરાના ભૂપેન્દ્ર શર્મા સાથે એક ધાર્મિક કાર્યક્રમમાં થઈ હતી. મુલાકાત દરમિયાન ભૂપેન્દ્રએ પોસ્ટ વિભાગમાં 'સારી ઓળખાણ' હોવાના બણગાં ફુખીને નિષ્ઠા ગજ્જરને ઊંચા પગારવાળી સરકારી નોકરી અપાવવાની ઓફર કરી હતી અને પાંચ લાખ રૂપિયામાં પોસ્ટિંગની ખાતરી આપી હતી. બાઈટ:કે એચ સોલંકી (અઠવા પીઆઈ) વીઓ:2 ભૂપેન્દ્રએ નિર્ભયને ભાટપોર પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવાની બાબતો આપીને બીજી બે ધ્રુવ સોલંકી પાસેથી રૂ. 3.25 લાખ મિત રાજેશભાઈ શાહ પાસેથી રૂ. 7.15 લાખ તથા નિર્ભય ગજ્જર પાસેથી કુલ મળીને રૂ. 16.90 લાખ પડાવી લીધા હતા. ઠગાઈનો વિશ્વાસ વધુ મજબૂત કરવા માટે, ભૂપેન્દ્ર અને તેને સાથી બ્રિજેશ પટેલે એક ગંભીર કૃત્ય કર્યું હતું. તેમણે ઉપકરણ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડના સર્વર અને આઈ.પી. એડ્રેસનો દુરુપયોગ કરીને પોસ્ટ વિભાગને લગતા બોગસ મેસેજ બનાવ્યા હતા અને તે યુવકોને ઓનલાઈન વોટ્સએપ તથા લિંક મારફતે મોકલ્યા હતા, જેથી યુવકોને તેમની નોકરીની વાત સાચી લાગે. બાઈટ:કે એચ સોલંકી (અઠવા પીઆઈ) વીઓ:3 રૂ. 16.90 લાખ આપ્યા છતાં નિર્ભય, ધ્રુવ અને મિતને પોસ્ટ વિભાગની નોકરી ન મળતાં આંકસાએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો अहેસાસ થયો હતો. નોંધાવવામાં આવી છે. પોલીસે ભૂપેન્દ્ર શર્મા અને બ્રિજેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ઠગબાજોએ આ રીતે અન્ય કેટલા લોકોને છેતર્યા છે. પ્રશાંત ઢીવરે - સુરત
156
comment0
Report
MMMitesh Mali
Nov 19, 2025 17:30:18
Vadodara, Gujarat:એન્કર... શિયાળા ની સિઝન શરૂ થતા ની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી_Gayao છે જેમાં હાલ માં રાજકીય નેતાઓ દ્વારા સેન્હમિલન કાર્યક્રમો યોજાવવામાં આવે છે ત્યારે ભાજપ ની જૂથબંધી પણ સામે આવી છે, જેમાં કરજણ ના પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળિયા એ પોતાના જ કાર્યકરો ની સરખામણી મગફળી સાથે કરી બળાપો ઠાલવ્યો હતો. ગતરોજ વડોદરા જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ અને કરજણ ના પૂર્વ ધારાસભ્ય દ્વારા સહકારી આગેવાનો અને કાર્યકરો માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે બરોડા ડેરી ના ચેરમેન દીનુમામા પણ ખાસ ઉપસ્થિત થયા હતા જેમાં સતીષ નિશાળિયા દ્વારા પોતાના નિવેદન માં કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા કાર્યકરો મગફળી જેવા છે જે રાત્રે ખાવાથી તકલીફ થાય અને ભાજપ ના મૂળ કાર્યકર બદામ જેવો છે જે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે, જે બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે, ત્યારે હવે આગામી ટૂંક સમયમા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આ પ્રકાર ના નિવેદનો થી ભાજપ ને ફાયદો થશે કે नुकसान એ જોવું રહ્યુ. બાઈટ : સતીશ નિશાળીયા ( ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ , પૂર્વ ધારાસભ્ય ) આ અંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીંટુ ભાઈ પટેલ દ્વારા સતીષ નિશાળિયા ના નિવેદન દુઃખદ ગણાવ્યુ સાથે પીંટુ પટેલે આ મગફળી બાબતે કહ્યુ હતું કે કરજણ માં 2019 માં કોંગ્રેસ ના ધારાસભ્ય અક્ષય પટેલે પક્ષપલટો કરી ભાજપ માં ગયા હતા અને 2020 માં પેટા ચૂંટણીમાં અક્ષય પટેલ ભાજપ માંથી જીત્યા હતા જે 2022 માં પણ અક્ષય પટેલ ભાજપ માંથી ધારાસભ્ય બન્યા હતા અને હવે_gat_roj સતિષ નિશાળિયા દ્વારા ભાજપ ના ધારાસભ્ય અક્ષય પટેલ ને જ આડકતરી રીતે મગફળી સમાન ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ પ્રકાર ના નિવેદનો પક્ષ પલટો કરનાર માટે બરાબર છે અને સમજવું જોઈએ કે પક્ષ પલટો કરો છો તો вашей value માત્ર_gMagfiJ-lite છે વધુ કઈ નહીં બાઈટ : પિંટુ પટેલ ( કોંગ્રેસ નેટા કરજણ)
275
comment0
Report
Advertisement
Back to top