Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

રાજોડ તલાવડી ઓવરફ્લો થતા માર્ગો પર પાણી ભરાયા

Aug 27, 2024 02:17:37
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે ભારે વરસાદને લઈને રાજોડ તળાવડી ઓવરફલો થતા તળાવડીનાં પાણી ગામડીથી ચિખોદરાને જોડતા માર્ગ પર ફરી વળતા આસપાસમાં આવેલી 15 થી વધુ સોસાયટીનાં રહીસો ભારે હાલાકીમાં મુકાયા હતા અને માર્ગ પર દોઢથી બે ફુટ પાણી ભરાઈ જતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પણ પરેશાન થઈ ઉઠયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Jan 27, 2026 12:15:48
Ahmedabad, Gujarat:અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા જેલ કેદીઓ અને તેમના પરિવાર માટે સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલમાં τελευταે બે વર્ષથી જુદી જુદી યોજનાઓ અમલમાં હતી. ડો નઈ ઉમ્મીદ યોજના અંતર્ગત ધોરણ ૧૦ અને ૧૨ માં उजळો દેખાવ કરનારા કેદીઓના દીકરા દીકરીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેલમાં સજા ભોગવતા બે પાકા કામના કેદીઓના પુત્રો કે જેઓ જુદી જુદી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. તેઓનું ડીજીપી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ બંને યુવકોને મધ્યસ્થ જેલમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડો કે એલ એન રાવના હસ્તે મેમેન્ટો અને પ્રોત્સાહક ઈનામ ટ્રિકે ૧૫૦૦૦ની રકમના ચેક આપી સન્માન કરવામાં આવ્યું. સાથે જે કેદીના દીકરા કે દીકરી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો નિયમ મુજબ શિષ્યવૃત્તિ આપવા અંગે પણ નિર્ણય કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કેદી ભાઈઓ ઉપસ્થિત રહ્યા. નોંધનીય છે કે બે પૈકીના એક કેદ પૂર્વ ભારતીય સૈનિક રહી ચૂક્યા છે. જેઓ હત્યાના ગુનામાં ૮ વર્ષથી જેલમાં રજા ભોગવી રહ્યા છે. જેઓના શિસ્તના આગ્રही હોવાથી પુત્રને પણ તેજ માર્ગદર્શન આપ્યું હતું. તો અન્ય એક કેદી પણ ૧૨ वर्षથી हत्याના ગુનામાં સજા કાપી રહ્યા է. მოხდა છે.
0
comment0
Report
GPGaurav Patel
Jan 27, 2026 12:15:18
Ahmedabad, Gujarat:બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્ત મનિક દોશીનું નિવેદન સહજ સમગ્ર દેશ અને દુનિયામાં કલાના કારણે હાજી ભાઈએ અલગ ઓળખાણ ઉભી કરી 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્રનો પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો કલા ક્ષેત્રના પદ્મશ્રી થી તેમને સન્માનાવવામાં આવે તો ગુજરાતી તરીકે ગૌરવની વાત જે વ્યક્તિએ પોતાની કલાથી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બનાવ્યુ તેમનુ નામ મતદાર યાદીમાંથી દુર કરવા માટે જુનાગઢના ભાજપના કાઉન્સીલરે અરજી કરી ფોમ 7 ભરી નામ રદ કરવા માટે આપ્યુ રાજયમાં ગોરખધંધાની પરાકાષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ આ પહેલાં શાહબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ થયો આ કયા પ્રકારની એસઆઇઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખેલ કરે છે ઓળખીને મતદાર યાદીમાં નામ દુર કરવાનું કાવતરૂ કરાઇ રહ્યુ છે જેને પદ્મ મળ્યો તેને આપણે વધારીએ અને તેમનુજ નામ મતદાર યાદીમાંથી દુર કરવા ભાજપાના નેતા અરજી કરે મત ચોરીના બે ઉત્તમ પ્રકારના નમુના છે
0
comment0
Report
ARAlkesh Rao
Jan 27, 2026 12:03:10
Palanpur, Gujarat:FTP-2701 ZK BNK KISAN PANCHAYAT PKG હાલ સ્લગ-કિસાન Panchayat ના તીવ્ર ઉલ્લાસ વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના લાલ ચોક ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજે કિસાન મહાપંચાયત યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા અને સરકાર દ્વારા બિનproduced તમાકુ પર ન લગાવેલ ટેક્સના વિરોધમાં વાતો કહી હતી કે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેથી ટેક્સ ઘટાડો અને પાક નિષ્ફળની સહાયમાં યોગ્ય ન્યાય જોઈએ. રેતીભરી વરસાદના કારણે ખેતીના નુકસાન અંગે મુદ્દા ઉઠાવવામાં આવ્યા અને રિસર્વે અંગે પેન્ડિંગ અરજીઓનું નિકાલ કરવાનું આ વિનંતી કરી હતી. ખેડૂતોએ પાકના તૈયારી સમયે ટેક્સ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા તૈયાર રહેશે. થિયેટ્રમાં ખેડૂતો અલગ અલગ બેનરો પર આપસમાં સંવાદ કરીને સરકાર સામે માંગો રજૂ કરી રહ્યા હતા. સત્તાવાર અથડામણો બનતા હતા અને ખેડૂતોએ આવે આવતા સમયમાં ષડ્યાસത്തിക માંગો પણ રાષ્ટ્રસ્થીતિ માટે આગેવાનો દ્વારા રજૂ કરી હતી. આ બેઠકના અંતે ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી કે તમાકુના પાક પરથી લાગેલી ટેક્સ તાત્કાલિક હટાવવામાં આવે, રિસર્વે પેન્ડિંગ અરજીઓનું નિકારેલવામાં આવે અને વરસાદી નુકસાનનું યોગ્ય વળતર ચુકવવામાં આવે."
0
comment0
Report
AKAshok Kumar
Jan 27, 2026 11:48:11
Junagadh, Gujarat:पद्मश्री विजेता जुनागढ़ के धोलक वादक हाजी रमकड़ के नाम पर विवाद है। जूनागढ़ नगर निगम के corporator संजय मणवर ने 'हाजी रामकाड़े' के नाम को SIR से हटाने के लिए 7 फॉर्म दाखिल करने का आरोप लगाया है, जिससे पंद्रहवर्षों से स्थापित कलाकार के सम्मान और उपाधि को लेकर सवाल उठे हैं। बताया गया है कि हाजी रमकड़ (हाजी कासम मीर उर्फ हांजी रमकड़) को विश्वभर में पहचाने जाने वाले कलाकार हैं और हाल ही में उन्हें पद्मश्री प्रदान किया गया है। नगर विधायक संजय कॉर्डिया ने भी अवगत कराया कि पद्मश्री निवारण के लिए सम्मानित व्यक्ति के नाम के साथ नाम परिवर्तन को लेकर विरोध ज्ञापित हुए थे। पार्टी नेताओं द्वारा इसे समाज के विभिन्न वर्गों के बीच तनाव पैदा करने की एक कोशिश भी माना जा रहा है। बाइट्स में ललित परसाणा और अन्य विपक्षी नेताओं ने इसे तीखा हमला माना है।
0
comment0
Report
DSDM Seshagiri
Jan 27, 2026 11:47:11
Hyderabad, Telangana:Hyderabad: Dundigal Police have registered a case in connection with a shocking incident of alleged animal cruelty near Pallavi International School in KVR Valley, Mallampet. According to the complaint filed by Sai Teja Peddineni, the incident dates back to the evening of January 24, 2026. The complainant stated that he rushed to the spot at around 6:00 pm after receiving information that a dog had not yet been rescued. Upon reaching the location, he allegedly found a group of people chasing the dog with sticks and stones. The group was reportedly in an inebriated and aggressive state and was allegedly attempting to kill the dog. Despite offers to rescue the animal in a humane manner, the complainant claimed that the group continued to chase the dog on their vehicles. After an hour-long search, security personnel at Pallavi International School allegedly informed the complainant that the dog had been beaten, tortured, and burnt alive. The incident is said to have occurred at around 8:30 pm on January 24. The complaint has named two individuals in connection with the incident Mr.Srisailam, Colony President of KVR Valley, and Manoj, who reportedly claims to be a veterinarian. Based on the complaint, Dundigal Police registered a case under Section 325 of the BNS and Section 11 of the Prevention of Cruelty to Animals Act. The case has been registered as Crime No. 76/2026, and further investigation is underway. Police officials said that action will be taken based on the outcome of the investigation.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 27, 2026 10:32:43
Navsari, Gujarat:गुजरात एटीएस को एक बड़ी सफलता मिली है। गुजरात के नवसारी शहर के चार कुल क्षेत्र के झरावड़ में मुन्ना टेलर की दुकान से मूल उत्तर प्रदेश के नरपत नगर निवासी फैजान शेख को आतंकी गतिविधियों में सम्मिलित प्रकार गिरफ्तार किया गया है। फैजान पिछले तीन सालों से नवसारी के इस्लामुद्दीन उर्फ मुन्ना शेख के टेलरिंग दुकान में बतौर कारीगर काम करता था। मुन्ना टेलर नवसारी में पिछले 15 वर्षों से शूट शेरवानी दूल्हा कलेक्शन आदि का सिलाई काम कारीगरों को रखकर करता है। मुन्ना की दुकान पर 10 कारीगर सिलाई काम करते हैं जिसमें 7 उत्तर प्रदेश से है और तीन उत्तराखंड से। गुजरात एटीएस के द्वारा पकड़ा गया आतंकी फैजान शेख मुन्ना के गांव नरपत नगर से है। जो काफी पढ़ा लिखा नहीं है और उसके पिता गांव में कैटरिंग का काम करते हैं। करीबन 19 वर्षीय फैजान जैश ए मोहम्मद और अलकायदा जैसे आतंकी संगठनों से जुड़ा था और भारत में आतंक और भाई फैलाने के काम को अंजाम देने वाला था। गुजरात एटीएस ने गत 25 जनवरी को पूरा दिन मुन्ना टेलर के सभी कारीगरों से पूछताछ की। इसके बाद फैजान शेख से कड़ी पूछताछ के बाद उसके मोबाइल और बैग्स की भी जांच की गई। पूरा दिन जांच के बाद एटीएस ने शाम को फैजान शेख को हिरासत में लिया। एटीएस की प्राथमिक जांच में फैजान शेख कुछ चुनिंदा लोगों को करने का प्लान बना रहा था जिसके लिए उसने हथियार और गोला बारूद भी कहीं से जूता लिया थे; हालांकि फैजान किसको करने वाला था इसकी पुष्टि अभी तक नहीं है। पर फैजान की तार किस से जुड़ी है, अन्य कोई स्लीपर सेल है या नहीं, किसके इशारे पर फैजान काम करता था, इन सारी बातों को लेकर एटीएस ने जांच तेज की है। उल्लेखनीय है कि नवसारी से आतंकी पकड़े जाने की खबर चर्चा में रही है। आतंकी जहां पर रहकर काम करता था उसे जगह से वॉकथ्रू और मुन्ना ट्रेलर के साथ 1 2 1
0
comment0
Report
TDTEJAS DAVE
Jan 27, 2026 10:32:02
Mehsana, Gujarat:બેચરાજીના ચંદ્રોડા ગામે મતદાર યાદીમાં વાંધા અરજીઓનો વિવાદ એક સાથે ૫૬૧ મતદારોના નામ સામે વાંધા અરજીઓ આવતા વિવાદ ચંદ્રોડા ગામના સરપંચ અને ગ્રામજનોનો આક્ષેપ ગામમાં રહેતા લોકોના નામ ખોટી રીતે કમી કરવાનું કાવતરું અમે વર્ષોથી અહીં ખેતી કરીએ છીએ તેથી અમારા નામ કેમ રદ કરાયા? લઘુમતી સમાજના આગેવાનોનો આક્રોશ. આજુબાજુના ગામના લોકોએ ખોટી વાંધા અરજીઓ કરી હોવાનો ચંદ્રોડાના locals દાવો, મામલતદારને કરાઈ રજૂઆત. ચંદ્રોડામાં કુલ ૧૯૦૦માંથી ૫૬૧ મતદારો સામે વાંદાઅરજીઓ મુકવામાં આવી હતી. આ કારણે રાજકારણ ગરમાયું, યોગ્ય તપાસની માંગ સાથે વિરોધ. આ Countersigned અંશે - ચંદ્રોડામાં મતદારોના નામ કમી કરવાના આક્ષેપો અંગે BLO અને મામલતદાર સમક્ષ રજૂઆતો ચંદ્રોડામાં ૧૮૦૦માંથી ૫૬૧ મતદારો સામે અચાનક વાંધા અરજીઓ મૂકવામાં આવી હતી. જે લોકોના નામ સામે વાંધા છે તેઓ બધા ગામનાlocals જ રહે છે અને વર્ષોથી અહીં વસવાટ કરે છે. ગામના અગ્રણી નાગોરી મનુભાઈ અને હમીરભાઈનું કહેવું છે કે તેઓ લઘુમતી સમાજમાંથી આવે છે અને તેમના બાપ-દાદાઓના સમયથી ખેતી સાથે સંકળાયેલા છે. તેમ છતાં આજુબાજુના ગામના લોકો દ્વારા તેઓ ગામ છોડીને જતા રહ્યા છે અથવા મૃત્યુ પામ્યા છે જે ખોટા કારણો આપીને વાંધા અરજીઓ કરવામાં આવી છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે લઘુમતી મતો તોડવા માટે આ એક રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગ્રામજનોએ BLO અને મામલતદાર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી છે કે તેઓ હયાત છે અને ગામમાં જ રહે છે. ગ્રામજનોની માંગ છે કે ખરાઈ કર્યા વગર કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી ન કરવામાં આવે અને ખોટી અરજીઓ કરનારા સામે પગલાં લેવામાં આવે. બાઇટ-પ્રહલાદ પરમાર-સારપંચ, ચંદ્રોડા બાઇટ-બનુભાઈ નાગોરી-સ્થાનિક બાઇટ-હામીદખાન નાગોરી-સ્થાનિક tevS ડિસેમ્બર 24 કલાક મહેસાણા
0
comment0
Report
RTRAJENDRA THACKER
Jan 27, 2026 09:15:17
Sadhara, Gujarat:कच्छ में दादा का बुलडोजर चला! 1.86 करोड़ की सरकारी जमीन पर अवैध कब्जा खत्म हिस्ट्रीशीटर का निर्माण ध्वस्त हाल ही में महानगरपालिका टीम और बी डिवीजन पुलिस की संयुक्त ऑपरेशन आरोपी की पहचान मुस्ताक कामस नागिया (उर्फ ककल), किडाना निवासी उसके खिलाफ 3 गंभीर आपराधिक मामले दर्ज शारीरिक हिंसा संबंधी अपराध और दंगा/रायटिंग जैसे भारी जुर्म दर्ज आरोपी ने अपने आर्थिक लाभ के लिए किडाना सीम और किडाना साइड वाली सरकारी जमीन पर अवैध कब्जा किया झोपड़ियाँ (ओरडियाँ) बनाईं और पक्का अवैध निर्माण करवाया कुल 1860 वर्ग फुट का अवैध अतिक्रमण अनुमानित मूल्य: ₹1,86,00,000/- (एक करोड़ छियासी लाख) कार्रवाई का परिणाम हिस्ट्रीशीटर आरोपी के अवैध निर्माण को पूरी तरह ध्वस्त किया गया 1.86 करोड़ रुपये कीमत वाली सरकारी जमीन मुक्त कराई गई महानगरपालिका की टीम और बी डिवीजन पुलिस ने मिलकर यह सफल अभियान चलाया कच्छ में सख्ती जारी! गुनेगारों और हिस्ट्रीशीटरों के अवैध कब्जों पर दादा का बुलडोजर अब पूरी ताकत से चल रहा है। ऐसी गैरकानूनी हरकतों को बर्दाश्त नहीं किया जाएगा!
0
comment0
Report
ARAlkesh Rao
Jan 27, 2026 08:42:32
Palanpur, Gujarat:બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ વીобавીલની ઝંકઝટમાંથી મુક્ત થયું છે. રૂપુરા ગામ સોલાર યુક્ત ગામ બન્યું છે ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે જેના કારણે તમામ ઘરોમાં બિલ નથી આવતું અને લોકો વિજબિલ તો નથી ભરવુ પડતું પરંતુ સોલારથી લોકો પૈસાની બચત શરૂ થઈ છે.. સોલાર સિસ્ટમ લગાવી રૂપપુરા ગામ અન્ય ગામો માટે પ્રેરણા રૂપ બન્યું છે. ગુજરાતમાં સોલાર સિસ્ટમથી અનેક લોકોને ફાયદો થયો છે અનેક ઉદ્યોગ એકમો ઘણા વ્યવસાય માટે પણ સોલાર સિસ્ટમ ખૂબ ઉપયોગી નીવડી છે આમ તો દર બે મહિને વીજ બિલ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બિલ ભરવાની પણ મુશ્કેલી પડતી હોય છે.. ત્યારે લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે.અને આ સોલાર સિસ્ટમમાં સરકાર સબસીડી આપી રહી છે.જેના થી લોકો ને લાભ થઈ રહ્યો છે.. રૂપપુરા ગામે પહેલા વીજ అధికారીએ સોલાર સિસ્ટમના લોકોને સાથે ગ્રામજનોની ગ્રામસભા યોજાઈ હતી અને તેમાં સોલાર થી કેટલા ફાયદા છે તેની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ લોકો એ સોલાર લગાવવા માટે ની તૉયરી દર્શાવી હતી ત્યારે રૂપપુરા ગામે સમગ્ર ગામમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે જયાં મોટાભાગના ઘર ઉપર સોલાર સિસ્ટમ લાગી ગઈ છે અને રૂપપુરા ગામ સોલાર યુક્ત બન્યું છે ગામના લોકોને કહેવું છે કે સોલાર લગાવવાથી ઘણી ફાયદા થાય છે બિલની ઝંઝડટમાંથી મુક્તિ મળી છે તેમજ દર વર્ષે પાંચ થી સાત હજાર રૂપિયા જેટલી બચત થાય છે ત્રણ થી પાંચ વર્ષમાં સોલાર લગાવવાનો ખર્ચ પણ નીકળી જાય છે.સામાન્ય રીતે 3.30 કિલો સોલાર સિસ્ટમ લગાવવા માટે દોઢ લાખ જેટલો ખર્ચ થતો હોય છે સરકાર દ્વારા 78,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. એટલે ગ્રાહકને 70 થી 80 હજાર રૂપિયા જેટલા ભરવાના આવે છે. જોકે આ સોલાર સિસ્ટમ લગાવવામાં સરકારની સબસીધી સિવાય ગામના પશુપાલકોને બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવી જેનાથી ગ્રાહકોને 70 થી 80 હજાર રૂપિયા ભરવાનું ભારણ ઘટ્યું અને દરેક પશુપાલકોને 90 ટકા લોન મળતા પશુપાલકોના ખાતામાં નજદીવ રકમ દર મહિને હેપ્તા રૂપે રકમ કપાત કરીને લોન આપવામાં આવી જેનો ફાયદો સીધો ગ્રાહકોને થયો અને એક બાજુ સરકારની સબસીડી અને બીજી તરફ બનાસ ડેરીનો સહયોગ મળ્યો અને જેના કારણે રૂપપુરા ગ્રામજનો એ સોલાર સિસ્ટમ અપનાવી.અને સોલાર થકી લોકોને બચત કરતા થયા છે. બાઈટ-મેઘરાજ પટેલ.-ગ્રામજન ( અમારા ગામમાં વીજ કંપનીના માર્ગદર્શન અને બનાસડેરીના સહયોગથી સમગ્ર ગામમાં સોલાર લાગવાયું છે.) બાઈટ-.ફલજી ભાઈ પટેલ.-ગ્રામજન ( અમે સોલાર લગાવ્યું છે જેના થકી અમને મોટો ફાયદો થઈ રહ્યો છે.વીજ બિલ ભરવાની ઝંઝટથી છૂટકારો મળ્યો છે.) મોંઘી વીજળી, વધતા બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે હવે સોલર ઊર્જા સામાન્ય લોકો માટે આશાની કિરણ બની રહી છે. સોલાર સિસ્ટમ લગાવવાને લઈ વીજ કંપની ના અધિકારીએ કહ્યું હતું કે દર મહિને બિલ ભરવાની ઝંઝેટમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકનું જે બેંકમાં ખાતું હોય તેમાં બચત રકમ જમા થાય છે.. એટલે એનાથી એક મોટો ફાયદો થાય છે. આર્થિક રીતે પણ લોકો ને ફાયદો થાય છે.. એક જ એવી સ્કીમ છે એવી જેનું તમને રિટર્ન સારામાં સારું મળે છે 25 વર્ષ સુધી વિધુત બોર્ડ જોડે કરાર થાય છે એટલે ખૂબ સારી લાભદાયક વસ્તુ છે અત્યારે ગામ મા મોટા ભાગ ની કામગીરી થઈ છે અને અત્યારે ચાલુ છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને જેના કારણે એવું લાગે છે કે દરેક ગ્રાહકો માટે ખૂબ જ લાભદાયક વસ્તુ છે.. બાઈટ- એમ આર મોંઢ.-વીજ કંપની અધિકારી (સોલાર લગાવવાથી ગ્રાહકો ને મોટો ફાયદો થાય છે ગ્રાહકોને વધારાની વીજના પૈસા તેમના ખાતામાં જમા થાય છે) સરકાર દ્વારા સોલર ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ પરંપરાગત વીજળીના બદલે સોલર તરફ વળતા જોવા મળી રહ્યા હોય છે.સોલર ઊર્જાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકවර સોલર પેનલ લગાવ્યા બાદ લાંબા સમય સુધી વીજળીનો ખર્ચ ઘણો ઘટી જાય છે અને વીબિલ બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સરકાર દ્વારા સોલર માટે વિવિધ સબસિડી અને યોજનાઓ પણamlમાં आहे. જેના કારણે સામાન્ય લોકો માટે સોલર સિસ્ટમ લગાવવી વધુ સહેલી બનાવી છે. રૂપપુરા ગામે પણ સરકારની સબસીડી સિવાય બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવી ગામની મંડળી મા દૂધ ભરાવી તેના પૈસા મા નાજદીયા હપ્તા રૂપે કપાય જેનાથી કોઈપણ પશુ પાલક ને પણ ભારણ પડે નહિ. ત્યારે જેનો સીધો ફાયદો ગામના પશુપાલકોને થયો છે અને પશુપાલકોએ પણ પોતાના ઘરો ઉપર આ સોલાર સિસ્ટમ લગાવી છે. બાઈટ-લક્ષમણ ભાઈ કરેણ-સોલાર કર્મચારી ( સોલાર લગાવવા માટે સરકાર દરેક લોકોને 78 હજાર જેટલી સબસિડી આપે છે ગ્રાહકને મોટો ફાયદો થાય છે આ ગામમાં અમે દરેકના ઘરે સોલાર લગાવ્યા છે.) અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
RTRAJENDRA THACKER
Jan 27, 2026 08:39:16
Sadhara, Gujarat:બાઈટ :Rajendra Thacker Kutch Approved : assignment Special story PKG Location Maska-mandvi- 60 60=120 km FTP KUTCH 0501ZK_JALSANCHY _MANDVI એંકર : મસ્કામાં જળક્રાંતિ, TDS 5500થી ઘટી 2000ના સ્તરે માંડવી વિસ્તારમાં દરિયા કાંઠે આવેલું મસ્કા નું સ્તુત્ય પગલું જળ સંચય માટેની કામગીરી ઉદ્દીપક વી ઓ: કચ્છનો દરિયાકાંઠો અને ખારા પાણી જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. પરંતુ માંડવી તાલુકાના મસ્કા ગામે આ વિભાવનાને બદલી નાખી છે. દરિયા કિનારાથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા આ ગામમાં પીવાના પાણીની સમસ્યા વર્ષો જૂની હતી. પાણીનું TDS 5500 જેવું अत्यંત વધારે હતું, જેના કારણે પાણી પીવાલાયક રહ્યું નહોંતુ. પરંતુ, સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનોની જનભાગીદારીએ એક એવી જળક્રાંતિ સર્જી છે કે આજે આ TDS ઘટીને 2000ની આસપાસ આવી ગયા છે. આ પરિવર્તન પાછળ મस्कા ગામના સરપંચ ઉર્મિલાબેન ગોર અને પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરના પ્રયાસોથી VRTI સંસ્થા, જલ મંદિર અભિયાન અને સમસ્ત મહાજન, રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી, ભાડિયાના દેવાંગ ભાઈ ગઢવી, જયેશ ભાઈ લાલકા અને ગ્રામજનોના સહયોગથી ગામમાં ચાર જેટલા રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરસાદી પાણીના વહેણને રોકવા અને તેને જમીનમાં ઉતારવા માટે પીટ લાઇનનું નેટવર્ક પણ ઉભું કરવામાં્યું છે. સરકાર, સંસ્થાઓ અને જન ભાગીદારીનો ત્રિવેણી સંગમ થયો છે વૈજ્ઞાનિક જળ સંચય અને અટલ ભૂજલ યોજના ગામમાં જળ સંચય માટે માત્ર બોર જ નહીં, પણ ચાર જેટલા તળાવ અને ચેકડેમોમાં ઊંડા માટીકામ (ಡಿ-સિલ્ટિંગ) કરીને તેમની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી ચையாகી છે. અટલ ભૂજલ યોજના હેઠળ બનાવવામાં આવેલા રિચાર્જ બોરના કારણે વરસાદી પાણી સીધું જમીનના પેટાળમાં ઉતરે છે. જેના પરિણામે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે અને ખારાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનિયા વાડી વિસ્તારમાં નવા ચેકડેમોનું નિર્માણ કરીને પાણીના સંગ્રહની વ્યવસ્થા મજબૂત કરાઈ છે. આ કાર્યથી મસ્કા ગામમાં નલ સે જલ યોજના હેઠળ 1200 જેટલા ઘરોમાં દૈનિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જળ સંચય એ દરિયાકાંઠાના વિસ્તારો માટે આશીર્વાદ સમાન છે. કારણ કે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાથી ભૂગર્ભજળસ્તર ઊંચા આવે અને દરિયાઈ ખારાશને જમીનમાં આગળ વધતી અટકાવી શકાય છે. તેનાથી પાણીમાં રહેલાં TDS (ક્ષાર) નું પ્રમાણ घटે છે. પરિણામે પથરી અને ચામડીના રોગો જેવા સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નોમાં ઘટાડો થાય છે તથા ખેતી અને પશુપાલન માટે મીઠું પાણી ઉપલબ્ધ થતા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત મળે છે. મસ્કામાં થયેલી જળક્રાંતિમાં 4 રિચાર્જ બોર, પાણીના સંગ્રહ માટે પીટ લાઇન બનાવાઈ, સહયોગી સંસ્થાઓ રામ કૃષ્ણ ટ્રસ્ટ, VRTI, જલ મંદિર અભિયાન, સમસ્ત મહાજન અને અટલ ભૂજલ યોજનાનો સહિયારો પ્રયાસ રહ્યો છે. અન્ય રાજ્યોના છાત્રો માટે નિરીક્ષણનું સ્થળ મસ્કા બન્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓએ પણ મસ્કા ગામની મુલાકાત લીધી હતી અને અહીં થયેલી જળ સંચયની ઉત્કૃષ્ટ કામગીરીનું નિરીક્ષણ કરીને પ્રેરણા મેળવી હતી. બાઈટ : કીર્તિ ગોર પૂર્વ સરપંચ, મસ્કા બાઈટ : ચંદ્રકાંત મોતા અગ્રણી મસ્કા બાઈટ : ગૌરાંગ ઠક્કર ગ્રામજન મસ્કા બાઈટ : વિપુલ મોતા ખેડૂત, મસ્કા બાઈટ : લક્ષ્મીદાસ રામજી ખેડૂત, મસ્કા બાઈટ : રમેશ રાજગોર ખેડૂત, મસ્કા બાઈટ : વિપુલ બાબુલાલ ખેડૂત, મસ્કા VRTI ngoના અધિકારી એ પૂરક માહિતી આપી અને આખી યોજનાઓ માં જળ સંચય થી ફાયદો અને ખેતી અંગે પણ વાત કરી હતી બાઈટ : કમલેન્દુભાઈ ભક્ત ડેપ્યુટી સી.ઈ.ઓ વી.આર.ટી.આઈ. માંડવી નોધ : આ સાથે મસ્કા ગામની ટીમ જે તે વખત નાં ફાઇલ ફૂટેજ સાથે એ અગ્રણી દેવાંગ ગઢવી ની બાઈટ લઈ શકાય એમ છે (devang gdhvi jlsnchy 1 ane 2)
0
comment0
Report
Advertisement
Back to top