Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

રાજોડ તલાવડી ઓવરફ્લો થતા માર્ગો પર પાણી ભરાયા

Aug 27, 2024 02:17:37
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે ભારે વરસાદને લઈને રાજોડ તળાવડી ઓવરફલો થતા તળાવડીનાં પાણી ગામડીથી ચિખોદરાને જોડતા માર્ગ પર ફરી વળતા આસપાસમાં આવેલી 15 થી વધુ સોસાયટીનાં રહીસો ભારે હાલાકીમાં મુકાયા હતા અને માર્ગ પર દોઢથી બે ફુટ પાણી ભરાઈ જતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પણ પરેશાન થઈ ઉઠયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Jan 07, 2026 13:32:45
Rajkot, Gujarat:જંગલેશ્વરમાં ડિમોલેશનની નોટિસ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યા બાદ મફતીયા પરા વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કોંગ્રેસ દ્વારા આજે અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા સહિત વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર દ્વારા શરીર ઉપર હું ભિખારી છું, મફતિયાપરા રેગ્યુલાઇઝ કરો તેવી માંગ સાથેના બેનરો લગાવી રેલીમાં જોડાયા હતા. શહેરના 50 થી વધુ મફત્યાપરાના હજારો પરિવારજનોને બે ઘર ન કરવા માટેની માંગણી સાથે કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જયંગલેશ્વરમાં 1350 મિલકત ધારકોને વahiવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ હવે મફતીયાપરાના લોકો છત છીનવાઈ જવાનો ડરે રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની આગેવાનીમાં મફતીયાપરાના લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં આંબેડકરના પૂતળા પાસે મોટી સંખ્યામાં એકત્ર ગયા છે. જ્યાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15 માં 10 જેટલા મફતિયાાપરણા આવેલા છે. જેમાં ગંજીવાડા વિસ્તાર, ખોડીયાર નગર, આંબેડકરનગર, ભારતનગર, માજોઠીનગર, જયહınd નગર, શિવાજીનગર, બાપા સીતારીમનગર અને આનંદનગર જેવા વિસ્તારોમાં અવાસો છે. છેલ્લા 50 થી 60 વર્ષોથી લોકો અહીં રહે છે. જો તેઓ કોર્પોરેશનને લગતા તમામ પ્રકારના ટેક્સ અને વેરા ભરે છે. આમાં અમુક મફتیا ULC ની જમીન પર આવેલા છે. જે તમામ મફત્વિયાઓને રેગ્યુલાઇઝ કરવા માટે અમારી માંગણી છે. સરકાર નક્કી કર્યા મુજબની ઈમ્પેક્ટ ફી ભરી રેગ્યુલરાઇઝ કરવા રેલી કરવામાં આવી કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
0
comment0
Report
GDGaurav Dave
Jan 07, 2026 13:26:08
Rajkot, Gujarat:ેત્ર તેનો પરીણામ હ્રદયગ્રંથિનું િમરજારના પિતા વશરામ મોકરીયાએ HCG હોસ્પિટલના તબીબ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આક્ષેપ આપ્યો હતો કે તેમના કિશોર પુત્ર હિરેન મોકરીયાના ટ્રોમા/ઇન્જેક્શન-સર્જિત સારવારના કારણે મોત થયું હતું. પોરબંદર લગભગ 11 નવેમ્બર 2025 ના રોજ અકસ્માત થયો હતો અને પોરબંદર શહેરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર થઈ હતી. ત્યારબાદ સારવાર અર્થે રાજકોટ શહેરની HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લગભગ 58 દિવસ સુધી સારવાર ચાલી હતી. ચાર ઓપરેશન થયા છતાં સુધારા ન થતાં પુત્રનું સ્વાસ્થ્ય ગણીને ICUમાં લઈ જવાયો હતો. હોસ્પિટલ દ્વારા 10 લાખ રૂપિયાનો মেডિકલેમ અને 22 લાખ રૂપિયા રોકડ ભરાયા છતાં વધારે ચાર્જ લગાડવામાં આવી રહ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. 32 લાખ રૂપિયામાં હોસ્પિટલના બિલની ચર્ચા હતી પરંતુ પરિવારજનોએ ભવિષ્યના ચુકવણીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગયા મહિને రాష్ట్రસભાના સાંસદ રામભાઈ મોકરીયા જો તે પરિવારના સગા હોય તો તેમને જાણ કરતા ચાર્જ મુકવામાં આવી રહ્યા હોવાનો દાવો દાખલ થયો હતો. આ અંગે લાશને ફોરેન્સિક પીએમ અર્થી ખસેડી લેવામાં આવી હતી અને પરિવારજનોએ ડોક્ટરના લાઇસન્સ કાયમીપણે કાયમમાં રદ કરવાનો આહ્વાન કર્યો હતો. બીજી તરફ HCG હોસ્પિટલના COO દીન પત્રમાં આક્ષેપોને નકાર્યું હતું. hospitalતંત્ર તથા ડોક્ટરે કહ્યું હતું કે દર્દી 11મા મહિને હોસ્પિટલમાં દાખલ હતો, સલાહ મુજબ ઓપરેશન્સ અને ટ્રીટમેન્ટ થયા, બિલ 32 લાખનું બન્યું પરંતુ સાત માસ સુધી હોસ્પિટલમાંથી જવાબદારી સાથે માહિતી આપવામાં આવી હતી અને રાજ્યસભાના સાનસદની મુલાકાત અંગે પણ અસત્ય દાવો છે. ડોક્ટર સુરજ નાથ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, HCG.
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 07, 2026 12:59:27
Ahmedabad, Gujarat:અમદાવાદના પેલેડિયમ મોલ પાસે સિંગર હાર્દિલ પંડ્યા અને શ્યામ સિધાવત વચ્ચે થયેલી તકરાર બાદ શ્યામ સીધાવના પત્ની ઋતુ સીધાવતે કેટલાક નવા ખુલાસા કર્યા છે. સિંગર હાર્દિલ પંડ્યાએ તેની ફરિયાદમાં લખાવ્યું હતું કે તે શ્યામ સીધાવત ને ઓળખતો નથી પરંતુ તેની વચ્ચે લાંબા સમયથી મિત્રતા હોવાના પુરાવા સાથે ખુલાસા કર્યા હતા. સાથે જ બનાવ બનવાનું મુખ્ય કારણ પણ હાર્દિલ પંડ્યાના બિભત્સ શબ્દો કહેવામાં આવ્યું હતું. હાર્દિલ પંડ્યા એ શ્યામની પત્ની ઋતુને બિભત્સ શબ્દો કહી બોલાવી હોવાથી તેના પર હુમલો કરવાની ઘટનાની નોંધ થઇ હતી જે અંગે પહેલી અરજી પણ ઋતુએbodકડદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પરંતુ તેની એફઆઇઆર નોંધાતા ચાર દિવસનો સમય લાગ્યો. તેની વચ્ચે હાર્દિલે પહેલી ફરિયાદ નોંધાવી હતી જેથી ઋତુએ સમાધાનના બેઝ પર પાછળથી ફરિયાદ કરી હોવાના ખોટા આક્ષેપ લગાવ્યો હતા. સાથે જ ઋતુના વકીલ એ વાતનો ખુલાસો કર્યો છે કે હાર્દિલે પોતાના કારણો સાથેના પુરાવા રજૂ કર્યા નથી અને આખી ફરિયાદ ખોટી સ્ટોરીના આધારે કરવામાં આવી છે.
0
comment0
Report
URUday Ranjan
Jan 07, 2026 12:57:39
Ahmedabad, Gujarat:અમદાવાદ : એસીબી ની શહેરમાં સફળ ટ્રેપ 3 લાખની લાંચ લેતા વર્ગ-4 કર્મચારી રંગેહાથ ઝડપાયો એમ.એમ. પટેલ કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીન ફરાર પેન્શન અને GPF ફાઈલની સહી બદલ માગવામાં આવી હતી લાંચ કુલ રૂ. 5 લાખની લાંચની માંગણીનો આરોપ અગાઉ રૂ. 2 લાખ લેવામાં આવ્યા હોવાનો ખુલાસો બાકી રૂ. 3 લાખ ટ્રેપ દરમિયાન લેવાયા પંકજ વિદ્યાલય કેમ્પસમાં ગોઠવાયો ટ્રસ્ટીની ઓફિસ બહાર લાંચ સ્વીકારતા વોચમેન ઝડપાયો એ.સી.બી. દ્વારા રૂ. 3 લાખ રોકડ કરાઈ જપ્ત મુખ્ય આરોપી ટ્રસ્ટીની શોધખોળ શરૂ શિક્ષણ સંસ્થામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ તિમિર શાહ હાલ ફરાર હોય તેમની શોધખોળ હાથ ધરી છે તિમિરે અગાઉ પણ એક વ્યક્તિ પાસેથી 5 লাখ લીધા હોવાનું તપાસમાં સામે આવ્યું ખોટી આવકમાંથી વસાવેલી અપ્રમાણસર મિલકત અંગે તપાસ કરાશે મુરલી મનોહર જાણતો હતો કે આ લાંચના રૂપિયા છે
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 07, 2026 11:58:15
Surat, Gujarat:સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે સનસનીખેજ હુમલાની ઘટના સામે આવી સોનલ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમા‌ણ મજૂરીકામ કરતા મહેશ ઉર્ફે રાજા બિહારી પર જીવલેણ હુમલો 7 થી 8 શખ્સોએ પાઈપ અને ચપ્પુ વડે રાજા બિહારી પર તૂટી પડ્યા લોહીલુહાણ હાલતમાં રાજા બિહારીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હુમલાનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો ફૂટેજમાં હુમલાખોરો હાથમાં લાકડાના ફટકા અને لોખંડના પાઈપ સાથે નજરે પડે રસ્તા પર દોડાવી સોસાયટીના ગેટ પાસે ઘેરીને মার મારાયો બે કારમાં આવીને હુમલાખોરોએ આતંક મચાવ્યો હુમલાથી પાછળ 50 હજાર રૂપિયાની લેતીદેતી કારણ બને્યાનું ખુલ્યું પોલાદ તિવારી અને તેની ગેંગે હુમલાનું કાવતરું ઘડ્યું ભોગ બનનારના ભાઈ હિતેશ ગુપ્તાની ફરિયાદના આધારે ગુનો નોંધાયો રાજા બિહારીઓ સામે પહેલા 22 ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હુમલાની પદ્ધતિ અત્યંત ક્રૂર અને નિર્દય હોવાનું પોલીસ કહે છે પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી ઉધના વિસ્તારમા આ ઘટનાને પગલે ગેંગવોરની ચર્ચાએ જોર પકડ્યું
0
comment0
Report
URUday Ranjan
Jan 07, 2026 09:29:25
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર પોલીસ ની ઝોન 7 એલસબીએ જુહાપુરા થી 50 લાખની ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. આરોપી તોસીફ સલીમ કાદરીનીrar 10નું શિક્ષણ છે અને તેને ચरसની ગુના માં ધરપકડ કરી જોઇને આગળની તપાસ હાથ ધરી ગઈ. સમગ્ર બનાવની વાતમાં પતી આવે ત્યાં સુધી ઝોન 7 એલસીબીને માહિતિ મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ક્રેટા કારમાં ડ્રગ્સ જેવો પદાર્થ લઈ નિકળવાના હતા. ગત રાત્રિ ઝોન 7 એલસીબી દ્વારા રચાયેલ ગોઠવેલા નક્કી કારweruના રોકયા જતા કાર નંબર જીજે 01 આર એમ 0333 ચલાવી રહેલ તોસીફ સલીમ કાદરીને અટકાવવામાં આવી. તપાસમાં કારમાં નશા પદાર્થ મૃત્યુ પામ્યો હોવાનું મળી આવતાં ચરસની કલપના ફલિતને કારણે કાયદેસર કાર્યવાહી હાથ ધરી તથા આ ચરસનો જથ્થો ક્યાંથી અને કોને આપવા માટે લાવ્યો હતો તે નિર્દેશન કરવામાં આવ્યું. પીછા પાડતાના ખુલાસામાં જાણવા મળે છે કે આ ચરસનો જથ્થો અમદાવાદના શાહપુર વિસ્તારના נאָમાન શેખ પાસેથી લઈવાનો હતો અને શહેરના અલગ અલગ ડીલર્સને પમાણે સપ્લાઈ કરવાની યોજના હતી, જે પરંતુ પુલીસે ઝડપીને રોકી દીધા. પોલીસે ત્યારે તોસીફ સલીમ કાદરી પાસેથી 500 ગ્રામ ચરસ, એક ક્રેટા કાર, બે મોબાઇલ સહિત કુલ 60.71 લાખનાં માલમાલ કબ્જે કર્યા. તપાસ વધુ કોર્ટે આગળ વધારીને આરોપી પાસે આ ચરસનો કણ લાવવામાં આવેલી સામગ્રી અને તેનું પુરાવો કન્ફર્મ કરી શક્યા. આગળ તપાસમાં જાણવામા આવ્યું કે આરોપી વર્ષ 2021માં NCB દ્વારા ચરસના જથ્થા સાથે ઝડપાયેલ હતો; હવે પુલીસ આપણને ચરસ આપનાર નામ મામલે બુઝવાઈ રહી છે અને અમદાવાદના ડીલરો કોણ કોણ ચરસ ખરીદી રહ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
PAParakh Agarawal
Jan 07, 2026 08:55:42
Ambaji, Gujarat:બનાસકાંઠા જીલ્લા માં આરોગ્યવિભાગ ના ઉચ્ચ અધીકારીઓ અને વિવિધ ટીમ દ્વારા એક સર્વેલન્સ ની કામગીરી છેલ્લા બે માસ થી હાથ ધરવામાં આવી છે. જેમાં ધાનેરા પંથક માંથી કુલ 37 કેસ ઓરી ના શંકાસ્પદ મળી આવેલ છે. ને જેમાં 9 કેસ पોઝीТИવ મળી આવતા આરોગ્ય विभाग માં હડકમ મચી જવા પામ્યો છે. હાલ તબખ્યે છેલ્લા બે માસ થી સમગ્ર જીલ્લા માં આ નિરીક્ષણ ની કામગીરી ચાલી રહી છે જેમાં 9 માસ થી 5 વર્ષ સુધી નાં 25919 બાળકો છે. આ તમામ ની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં હમણાં સુધી 12663 ને વધારા ના ડોઝ આપવામાં આવ્યા છે ને હાલ ડોર ટુ ડોર તપાસ કામગીરી ચાલી રહી છે. હતું એપેડેમીક અધીકારી ના જણાવ્યા મુજબ પાડોશી રાજ્ય રાજસ્થાન માં ઓરી ના કેસો વધુ હોવાથી તેની અસર અહીં જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર તપાસ કામગીરી માં સરદી તેમજ શરીર ઉપર લાલ ચાકા જેવાં દેખાતા બાળકો ના સેમ્પલ લેવા માં આવી રહ્યા છે. એટલુંજ નહીં આ બાબતે ખાનગીHospítal નાં તબીબો ને સંચાલકો ને પણ આવા કોઇ शંકાસ्पદ કેસ જણાય તો આરોગ્ય विभाग ને જાણકારી આપવા તાકીદ કરવામાં આવી છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Jan 07, 2026 08:23:10
0
comment0
Report
DRDarshal Raval
Jan 07, 2026 06:45:10
Ahmedabad, Gujarat:न्यू मणिनगर में गटर के काम के दौरान एक मजदूर की मौत हो गई। गटर के काम करते समय दबे जाने से मजदूर की मौत की सूचना है। करावती रिवेरा के पास की घटना है। JCB मशीन से मिट्टी हटाकर मजदूर को बाहर निकाला गया। गटर लाइन के काम करते दो मजदूर अंदर उतरे थे। मिट्टी खोदते समय एक मजदूर बाहर आ गया, जबकि दूसरा अंदर फंस गया जिसकी मौत हो गई। घटना के बाद ठेकेदार या AMC के किसी अधिकारी के बारे में अलग चर्चा नहीं है। वहीं स्थल पर बेरिकेडिंग और सुरक्षा उपकरणों का भी अभाव दिखा। घटना के बाद गड्ढा भर दिया गया, लेकिन काम अधूरा रहने के आरोप लग रहे हैं। साथ ही न्यू मणिनगर क्षेत्र में हर जगह चल रहे काम से लोगों को परेशानी हो रही है。
0
comment0
Report
DRDarshal Raval
Jan 07, 2026 06:44:52
Ahmedabad, Gujarat:અમદાવાદ વિવાદમાં રહેલ મણિનગરની સેવનથ ડે સ્કૂલમાં આજે પહેલો પ્રથમ સરકારી કાર્યક્રમ યોજાયો કરુણા અભિયાન અને કેરિયર ગાઈડ લાઈનનો મુખ્ય શહેરી કાર્યક્રમ सेवનથ ડે સ્કૂલમાં યોજાયો શાળા સરકાર હસ્ત આવ્યા બાદ આજે સેવનથ ડે શાળામાં સરકારી કાર્યક્રમમાં બાળકોને લેવડાવાયા શપથ પક્ષી બચાવવા માટે સવારે અને સાંજે પતંગ નહિ ચગાવીએ અને ચાઈનીઝ દોરી અને કાચની દોરી ઉપયોગ ન કરે તેવા શપથ લેવડાવ્યા શહેરમાં 1800 શાળાઓમાં 5 लाख વિધાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા અબોલ પશુ અને પક્ષીની સેવા કરે તેવા ભાવ સાથે કરાયું આયોજન આ સાથે જ કેરિયર કાઉન્સિલ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો ધારાસભ્ય અમુલ ભટ્ટ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો આ સાથે જ કેરિયર પસંદ કરવા શુ ધ્યાને રાખવું તે માહિતી આપવા કેરિયર ગાઈડ લાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો સેવનથ ડે સ્કૂલમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો ધોરણ 10 અને 12 બાદ બાળકોને કેરિયરમાં શુ પસંદ કરવું તેમાં મદદરૂપ થવાનો પ્રયત્ન
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 07, 2026 06:44:35
Surat, Gujarat:લંડન કનેક્શન સાથે સુરતમાં ડ્રગ્સ ફેક્ટરીનો મોટો પર્દાફાષ લંડનમાં બેઠેલો માસ્ટર માઇન્ડ સુરતની લેબને આપતો હતો ફંડ અને માર્ગદર્શન લંડનથી સંચાલિત નેટવર્ક દ્વારા હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રેડોનનું ઉત્પાદન લંડનના ઈશારે પર્વત પાટಿಯાની કોમર્શિયલ લેબમાં ડ્રગ્સ તૈયાર થતું હતું સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવતી લેબનો SOG દ્વારા પર્દાફાશ કોમર્શિયલ મોલમાં ફૂડ અને ફાર્મા લેબની આડમાં ધમધમતું હતું ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ 01/01/2026ના રોજ 236.780 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા યુવકની પૂછપરછથી ખુલ્યું સમગ્ર નેટવર્ક ડ્રગ્સ બહારથી નહીં પરંતુ સુરતની અંદર જ તૈયાર થતું હોવાનુંે સામે આવ્યું પોલારીસ શોપિંગ સેન્ટરમાં આવેલી લેબમાં આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળ્યા હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન બનાવવામાં આવતું હોવાની પોલીસ પુષ્ટિ લંડન સુધી પહોંચવા મોબાઈલ ફોન અને ડેટાની sઘન તપાસ શરૂ લંડન કનેક્શન ખુલતા કેસને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની દિશા લંડનથી ચાલતું.network સુરત શહેર માટે ગંભીર ખતરો બન્યું હતું લંડન બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પોલીસની કાર્યવાહી તેજ
0
comment0
Report
URUday Ranjan
Jan 06, 2026 14:37:31
Ahmedabad, Gujarat:નોધ: યુવક નો ફોટો મળ્યો છે .. યુવતી નો fotો વારંવાર માગ્યો પણ આપ્યો નથી 0601ZK_AHD_VASNA_SUCIED એન્કર : દિલ્હીઃ અમદાવાદમાં પ્રેમી યુગલનો આપઘાત.. પ્રેમીએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરતા પ્રેમિકાએ ગળે ફાંસો ખાધો..પરિવારે પ્રેમ સબંધનો સ્વીકાર નહિ કરતા પ્રેમી યુગલએ આપઘાતનો અંતિમ નિર્ણય લેતા પ્રેમનો આવ્યો કરુણ અંજામ આવ્યો છે ..વાસણા અને સરખેજ પોલીસાએ આપઘાત કેસમાં ગુનો નોંધી શરૂ કરી તપાસ.. શું હતી સમગ્ર પ્રેમ કરુણ પ્રેમ કહાણી જોઈએ આ અહેવાલ વીઓ : 1 વાસણા મા રહેતી એક યુવતી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે..યુવતીએ પ્રેમ સંબંધમાં આપધાત કર્યો હોવાનું સામે આવ્યું છે..જે સમગ્ર બનાવની વાત કર્યે તો રવિવાર રોજ સરખેજ કેનાલ પાસે યુવક હર્ષિલ ઠાકોરના મૃતદેહ મળ્યો હતો..જેના ઓતનું કારણ શંકાસ્પદ હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે..બીજી બાજુ હર્ષિલ ઠાકોર એ તેને તેના સમાજની અને વિસ્તારમાં રહેતી પ્રિયા ઠાકોર ના પ્રેમ સબંધમાં આરેપધાત કર્યો હોવાનું સામે આવ્યું છે..જોકે પ્રેમિકા પ્રિયા ઠાકોર ગઈ મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે...જે બાદ પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કે આપઘાત કરવા પાછળ કારણ શું છે..ત્યારે હર્ષિલ ના પરિવાર ને આપઘાત કરવા પાછળ ચોક્કસ કારણ ખ્યાલ નથી પરંતુ દીકરાના મોત મામલે ન્યાયની માગણી કરી રહ્યા છે..
0
comment0
Report
Advertisement
Back to top