Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ

Aug 24, 2024 02:19:32
Anand, Gujarat

મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
VPVasu Parmar
Feb 02, 2026 16:00:58
:અં્કલેશ્વરમાં લિવ-ઇનમાં રહેતી મહિલાની હત્યા મામલો. અન્ય પુરુષ સાથે આડા સંબંધની આશંકાએ કરી હત્યા. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં કરી અટકાયત. વાસુ પરમાર ભરૂચ અંકલેશ્વરેન્દ્ર જુના BORભાઠા ગામમાં લિવ-ઇન रिलેશનમાં રહેતી મહિલાની તેના પ્રેમીએ લાકડીના ફટકા મારી હત્યા કરવાના બનાવમાં એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન આરોપી રામસિંગ વસાવા અવારનવાર જયાબહેનના ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાને અંજામ આપવાનો પહેલા પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં આરોપીએ લાકડી વડે જયાબહેન પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ અને ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા. આવા મામલામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રામસિંગ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમામ વિગતો આગળની તપાસમાં આવી રહી છે.
0
comment0
Report
YNYogesh Nagarkoti
Feb 02, 2026 15:45:21
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 02, 2026 15:23:31
Dwarka, Gujarat:વીઓ 01 : દ્વારકાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગૌરક્ષા માટે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દેશભરના હિન્દુઓને અને ખાસ કરીને રાજકીય નેતાઓને ગૌમાતાના मुद्दે એક થવા હાકલ કરી છે. શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે ગૌમાતાની સેવા અને પૂજા એ આપણી સદીઓ જૂની પ્રાચીન પરંપરા છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા એ ચારેય શંકરાચાર્યજીઓની સંયુક્ત માંગ છે. સ્વામી સદાનંદ સરસ્વતીજી, જગદગુરુ શંકરાચાર્ય, દ્વારકા શારદાપીઠ. સ્વામીજીએ રાજકીય નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જો તમે સાચા હિન્દુ હોવ તો કોઈ પણ પાર્ટીના હોવ, પણ જયારે વાત ગૌરક્ષાની આવે ત્યારે પક્ષના નીતિ-નિયમો છોડીને પણ આગળ આવવું જોઈએ. તેમણે ઉમેર્યું કે રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાની લોકભાવનાનું સન્માન કરે અને રાજ્યનું શાસન ચલાવે. શંકરાચાર્યજીએ ગૌમાતાનું ધાર્મિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ગૌમातામાં ૩૩ કરોડ દેવતાઓનો વસ છે અને જો આપણે તેમનું પૂજન કરીશું તો સમસ્ત દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે. ગૌરક્ષા માટે હવે હિન્દુઓએ દલગત રાજનીતિથી ઉપર ઉઠીને એકતા બતાવવી પડશે. શંકરાચાર્યજીના આ નિવેદન બાદ હવે દેશભરમાં ગૌરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અંગેની ચર્ચા ફરી તેજ बनी છે.
0
comment0
Report
BPBurhan pathan
Feb 02, 2026 14:46:13
Anand, Gujarat:आनंद जिले के उमरेठ थाने के धुलेटा गांव की इंदिरा नगरी में घर के पीछे बाथरूम में नहाते समय एक विवाहित महिला पर समाजिक तनाव के कारण हाथापाई हुई. आरोप है कि किशोर के पिता ने दरवाज़े की दीवार में头 धक्का देकर और जमीन पर पटककर उसकी हत्या कर दी. घटना के समय उसकी बहन, पति, अन्य परिवारजन समेत छह लोग आरोपित बताए जाते हैं. पड़ोसियों ने घटना को घटते देखा और उन्हें तत्काल अस्पताल ले जाया गया जहाँ चिकित्सकों ने मृत घोषित कर दिया. हत्या के बाद सभी आरोपी फरार हो गए थे. सुवर्ण द्वारा दर्ज प्राथमिकी के आधार पर चतुर्भाई गणपतभाई और अन्य साथी सहित छह लोगों की गिरफ्तारी शनिवार की रात नगर पुलिस ने की. यह मामला भारतीय कानून-व्यवस्था संबद्ध धाराओं के अंतर्गत दर्ज किया गया है. जानकारी के अनुसार आरोपीगण धुलेटा, इंदिरानगरी में रहते हैं और सभी दिल्ली पुलिस के अनुसार घटना में शामिल माने गए हैं.
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 02, 2026 13:48:46
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ आजે ટંકારા અને મોરબીના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. ખેડૂતોનુ આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ વળતરની કોઈ સ્પષ્ટતા કર્યા વગર જ ખેતરોમાં વીજપોલ ઊભા કરી રહી છે. "પહલા વળતર નક્કી કરો, પછી જ કામ શરૂ કરો" તેવી માંગ સાથે ખેડૂતોએ તંત્ર સામે બહુ આક્રોશ વ્યક્ત કર્યો છે. મોરબી જિલ્લામાં ખાનગી વીજ લાઈનો પસાર કરવાના મુદ્દે ખેડૂતોએ લાંબા સમયથી લડત ચલાવી રહી છે. આજે ટંકારા ના કલ્યાણપુર ગામે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ, 200થી વધુ ટ્રેક્ટરો સાથે એક વિશાળ રેલી ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધી કાઢવામાં આવી હતી. આ આંદોલનમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલિયા, જયેશભાઈ પટેલ અને લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. ખેડૂતના સમર્થનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા પણ મેદાનમાં આવ્યા હતા ખેડૂત આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે: ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વળતરના નિયમો અલગ કેમ? આખા રાજ્ય માટે એક ચોક્કસ ગાઈડલાઈન બનાવવામાં આવે. કંપનીઓ પાસે પ્રોજેક્ટનો ચોક્કસ સર્વે નંબર સાથેનો રોડ મેપ નથી, છતાં કામગીરીમાં આવી રહી છે. ખેડૂતોએ વિશ્વાસમાં લીધા વગર પોલીસના જોરે કરવામાં આવતી કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે. પંજાબ અને કેરળ હાઈકોર્ટે ખેડૂતોના વળતરની આદેશો મુજબ ગુજરાતના ખેડૂતોને પણ મહત્તમ વળતર મળવું જોઈએ. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ખાનગી કંપનીઓ દ્વારા પૂરું વળતર આપવામાં નહીં આવે અને તેમની માંગણીઓ સંતોષાય નહીં, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનશે. આજે ટંકારાથી મોરબી સુધીની આ ટ્રેક્ટર રેલી યોજાઈ છે, પરંતુ જરૂર પડે તો ટંકારાથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 13:30:56
Ahmedabad, Gujarat:AMC ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં ફૂડ એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી જાન્યુઆરીમાં કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા-1485 એકમોમાં તપાસ, અનેક એકમો સીલ કાયદેસર માપદંડો હેઠળ નિયમિત ચેકિંગ કરવામાં આવ્યું. હાલમાં બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય ચીજોના નમુના લેવાની અને ચેકિંગની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જાન્યુઆરી માસ દરમિયાન કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા જેમાં ડ્રાયફ્રૂટ, ગોળ સહિતનાં 56 শિયાળુ પાકના નમુના, દૂધ અને દૂધની બનાવટોના 14 નમુના, બેકરી પ્રોડક્ટ્સના 17 નમુના, ચોકલેટ્સ, સુગરબોઇલ્ડ કન્ફેક્શનરીના 59 નમુના, મીઠાઈ, જલેબીના 41 નમુના, ઉંડિયુના 10, નમકીનના 27, બેસન, લોટ, મેંદો, અનાજના 32, ખાદ્યતેલના 9, બેવરેજીસ, ઠંડાપીણાના 2, મસાલાના 69 તેમજ અન્ય ખાદ્યચીજવસ્તુઓના 234 સહિત કુલ 570 ચીજોનો નમુનાનો સમાવેશ થાય છે. ફૂડસેફ્ટી અધિકારીઓ દ્વારા આ નમુનાઓના નિયમોનું ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 1485 એકમોમાં તપાસ કરીને 523 નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. વાસી ખોરાક, સડેલા ફળો, પાણીપુરીના પાણી સહિત બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરવામાં આવી હતો અને આ પાત્રે 5.73 લાખ વહીવટી ચાર્જ વસૂલાયા હતા. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 235 ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસ દરમિયાન પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ 1319 નમુના લેવામાં આવ્યા હતા, જેમાંથી 291 નમનામાં હાનિકારક ફુડ ગ્રેડ કલર અને બિનઆરોગ્યપ્રદ તત્વો મળે ત્યાં સુધીના પરિણામ આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમોને સંબંધિત ઝોનના એસ્ટેટ અને હેલ્થ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સાથે ચેડા કરતાં અને લાયસન્સ વગર ધંધો કરવાની નિકોલ વિસ્તારના દાસ ખમણને 13 જાન્યુઆરી 2026ના રોજ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિના કારણે સીલ કરવામાં આવ્યું હતું. 20 જાન્યુઆરીના દિવસે উસ્માનપુરા ખાતેના સવાઈ ભોજ મહારાજ નામના ફૂડ એકમ અને બહેરામપુરામાં આવેલા શૈલેષની પાણીपોહરીના ગંદકીના કારણે સીલ થઈ હતી. ત્યારબાદ જુહાપુરા વિસ્તારમાં અફઝલ અહેમદભાઈ ઝવેરીના ફૂડ એકમને ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેમજ ગંદકીના કારણે સીલ કરવામાં આવ્યું હતું. FSSAI એક્ટ અંતર્ગત શહેરના તમામ ઝોનમાં કેટલાક એકમોના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. મધ્ય ઝોનના શાહાબાગ વિસ્તારમાં આવેલા રાધે ડેરી પાર્લરમાંથી લીધો લો ફેટ પનીર, જય અંબ પાત્રા હાઉસમાંથી પાત્રાનો નમુના તેમજ નરોડા વિસ્તારમાં જયેન ચવાણા માર્ટમાંથી લીધેલા ઘીના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી શ્રી રામ ચોળાફળી નામના એકમની ગ્રીન ચટણી અને મણિનગરના રામદેવ ડ્રાયફ્રુટ્સમાંથી લેવામાં આવેલા ફ્રાયમ્સના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. પૂર્વ ઝોનના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બાલાજી pousા હાઉસની લીલી ચટણી, વસ્ત્રાલના કૃષ્ણા મિલ્ક્સમાં પનીર અને નિકોલના કે.પી.સુપર માર્કેટમાંથી લીધેલો ગોળનો નમુના અપ્રમાણિત જાહેર થયો હતો. પશ્ચિમ ઝોનના નવરંગપુરા વિસ્તારમાં આવેલ હોર કિદન ફૂડ્સ પ્રા.લીમાંથી લીધેલ બટર અપ્રમાણિત જાહેર થયું હતું. ઉપરોક્ત બધાના નમુનાઓ અપ્રમાણિત જાહેર થતા FSSAI એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ભેળસેળયુક્ત ખોરાકની સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન ભેળસેળ પકડાઈ છે પનીર, બટર અને ઘી-દૂધની બનાવટોમાં સ્ટાર્ચ, પામોલિન ઓઈલ કે હલકી ગુણવત્તાની ફેટ ભેળવવાથી પોષણક્ષમતા ઘટે છે અને હૃદયરોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાણીપુરીના પાણી અને લીલી ચટણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરાના લાબા સમય સુધી સેવન કરવાથી અપચો, ઉલટી, ઉબકા તેમજ લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગોળને ચમકાવવા વપરાતો સલ્ફર ડાયોક્સાઈડથી શ્વસનતંત્રને નુકસાન થાય છે જે અસ્થમા જેવી સલાહરૂપ સમસ્યાઓનું કારણ બની શકે છે. ફ્રાયમ્સ અને ફરસાણમાં વારંવાર તળેલા તેલનો ઉપયોગ કરવાથી એસિડિટી તથા અન્ય ગંભીર બિમારીઓ સામે ચેતવણી.
0
comment0
Report
MDMustak Dal
Feb 02, 2026 13:09:44
Jamnagar, Gujarat:તા.02-02-2026 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે જામનગર આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર દ્વારા પ્રતિભાવ... Slug : 0202 ZK JMR union BUDGET ફોર્મેટ : AVB લોકેશન : જામનગર એન્કર : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આયુષ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાતો કરી છે. ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો દ್ರઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિકെത്തપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. વIo : 01 આ બજેટમાં આયુષ સિસ્ટમ માટે ૨૦ ટકા اضافારની જોગવાઈ તેમજ ડબલ્યૂ.એચ.ઓ. સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો બદલ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન, જામનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયોથી વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને સમગ્ર આયુષ પદ્ધતિને નવી ઓળખ મળશે, તેમજ WHOના વિકાસ સાથે જામનગર વિશ્વના નકશામાં એક નવા સીમાચિહ્ન તરીકે ઉભરી આવશે. બાઇટ : તનુજા નેસરી ( ડાયરેક્ટર ITRA જામનગર )
0
comment0
Report
BPBurhan pathan
Feb 02, 2026 13:06:56
Anand, Gujarat:આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં 45 વર્ષેના યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્્યાની ઘટના થી સમગ્ર પંથકમાં ચકચાર છે. ખડાણા ગામના Ramdevwala Faliyāમાં ગત રાત્રિને એક 45 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી. વતની કાણીસા ગામના અને ઘણા સમય થી ખડાણા ગામમાં રહેતા બાબુ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થઈ હતી. હત્યારાએ યુવકનું ગુપ્તાંગ કાપી ઘરની આंगણમાં ફેંકી નાખ્યું. સવારે ઘરની બહાર પાસાં દેખાતો મૃતદેહ લોકો ઉમિકે ભેગી થયા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી. પ્રાથમિક તપાસ પ્રમાણે પ્રેમપ્રકરણ કે અનૈતિક સંબંધના સંશય સેવાયા. બાદમાં મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ગામના સરપંચના ફરજિયાંત ફરિયાદ આધારે અજાણ્યા હત્યારા સામે હત્યાનો કાયદો નોંધાઈ વધુ તપાસ ચાલુ. ચારથી વધુ શકમંદોનેRounds UP કરીને કડક પૂછપરછ. ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે એવી આશા.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 11:46:52
Ahmedabad, Gujarat:કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (AMC)નો વ્યુહાત્મક અભિગમ હોટસ્પોટ થી હેલ્થસ્પોટ તરફ : એર ક્વોલિટી મેનેજમેન્ટમાં અમદાવાદનું અગ્રેસર મોડલ પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનાવવા નવ હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત તેમજ PM મીટિંગેશન માટે 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો થકી રસ્તાની ધૂળમાં ઘટાડો કરવાની કામગીરી બાંધકામ ક્ષેત્રમાંથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડस्ट સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા constituency અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેનસોર સ્થાપિત કરવામાં આવ્યા નિયમોના ઉલ્લંઘન બદલ 2024-25 દરમિયાન રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી કરાઈ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 11:32:45
Ahmedabad, Gujarat:અમદાવાદ પુનઃ બંને વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને સાશકો વચ્ચે સંકલનનો અભાવ સપાટી પર આવ્યો. ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલોના વેચાણનો સાશકોની જાણ બહાર કરાયો નિર્ણય. ફ્લાવરનું વેચાણ ન કરવાની અગાઉ સશકોએ કરેલી જાહેરાત બાદ વહીવટી તંત્રનો બારોબાર નિર્ણય. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશને કરી સોશિયલ મીડિયા પર રોપા ફૂલોના વેચાણની જાહેરાત, રોપા અને ફૂલોના ભાવ અંગે જાહેરાત. bids: ભાવ આવતીકાલે જાહેર કરવાની ભાજપની વાત. ગત રિક્રિએશનલ કમિટી સમિતિ સમયે રોપા અને છોડ ન વેચવાની કરાઈ હતી જાહેરાત. નિષ્ણાત નોંધણી: સંકલનના અભાવના પ્રશ્ન અંગે ડેપ્યુટી ચેરમેનનું મૌન. નીતિગત નિર્ણય અમસના રિક્રિએશનલ કમિટી દ્વારા જ લેવાયા હતા.
0
comment0
Report
Advertisement
Back to top