388001
નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ
Anand, Gujarat:મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AMC के 100 जंक्शन प्रोजेक्ट: 37 बने, 12 पर काम, 76 पर लेफ्ट-टर्न फ्री
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ટ્રાફિક સુધારણા માટે AMCનો 100 જંકશન ડેવલપમેન્ટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ 37 જંકશન તૈયાર, 12 પર કામ ચાલુ – 76 સ્થળોએ ‘લેફ્ટ ટર્ન ફ્રી’થેથી ટ્રાફિક મૂવમેન્ટમાં રાહત અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટ્રાફિક મૂવમેન્ટ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે શહેરના ટ્રાફિકથી સૌથી વધુ પ્રભાવિત એવા 100 જંકશનોના ડેવલપમેન્ટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ટ્રાફિક સર્વે કરાવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે તેમજ ટ્રાફિક પોલીસ વિભાગની જરૂરી NOC મેળવી જંકશન ડેવલપમેન્ટની કામગીરી અમલમાં મુકાઈ રહી છે. અત્યારસુધીમાં કુલ 37 જંકશનોનું સફળતાપૂર્વક ડેવલપમેન્ટ પૂર્ણ કરી લીધું ગયું છે. જ્યારે 12 જંકશનો પર કામ પ્રગતિમાં છે. બાકીના જંકશનો માટે સર્વે અને ડિઝાઇનની કામગીરી ઝડપી ગતિએ આગળ ચાલી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રાફિકની અવરજવર સરળ બનાવવાનો, અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. તે ઉપરાંત, શહેરના વિવિધ વ્યસ્ત જંકશનો પર ‘લેફ્ટ ટર્ન ફ્રી’ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે વાહનચાળકોને ટ્રાફિક સિગ્ણલ પર ઓછો સમય રોકાવું પડે છે અને ટ્રાફિકનું દબાણ ઘટે છે. અત્યાર સુધીમાં કુલ 76 જંકશનો પર લેફ્ટ ટર્ન ફ್ರೀ સુવિધા સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચાલુ વર્ષ દરમિયાન રોડ સેફ્ટી અને માર્ગદર્શક ચિહ્નો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં રોડ પર સેન્ટર લાઈન, કર્બલાઈન, ઝેબ્રા ક્રોસિંગ, એડ્જ લાઈન તેમજ સ્ટેન્સિલ વર્ક સહિત કુલ 1,19,000 ચો.મી. વિસ્તારોમાં થર્મોપ્લાસ્ટિક પેઇન્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇન્ફોર્મેટરી, કૉશનરી, મૅન્ડેટરી અને ડિરેક્શનલ બોર્ડ સહિત આશરે 6900 જેટલા ટ્રાફિક સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. જે વાહનચાલકોને માર્ગદર્શન આપવાના સાથે સલામતીમાં પણ વધારો કરે છે. AMC દ્વારા હાથ ધરાયેલા આ વિવિધ પ્રયાસો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સ્માર્ટ બનાવવા તરફનો મહત્વપૂર્ણ પગથિયું સાબિત થઈ રહ્યું છે.0
0
Report
Morbi: उधारी के अत्याचार से होटल व्यवसायी ने आत्महत्या; सात आरोपी गिरफ्तार
Morbi, Gujarat:મોરબીમાં હોટલના ધંધાથી રૂપિયાની જરૂરિયાત માટે વ્યાજે લોન લીધા હતા અને બોલા મુજબ લોકોએ એમણે ચૂકવવું પડતું વ્યાજ ઋણના રૂપમાં આપણને નક્કી કર્યુ હતું. છતાં પણ તેમના પાસેથી મૂડી અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી છોડી તેમની સાથે ભારે ધમકી એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યા હતા. જેથી કર્ણાયણ વ્યાજધારીના ત્રાસથી કંટાળીને આ આધેટે નાથે આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ 7 શખ્સી સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસએ ત્રણ આરોપીઓને ધરપકડ કરી છે. સમગ્ર મામલે અન્ય આરોપીઓની ધરપકડની ક્ષણતર્જી ચાલી રહી છે. મહીંજરીમાં આલાપ રોડ પર રહેવાસી અશ્વિનભાઈ બાદ અન્ય નંન્દીધારીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં; કુલ પૂછાઈ 70 લાખ કરતાં વધુ રૂપિયા વ્યાજે લીધા હતાં. આરોપીઓ દ્વારા મોબાઇલ ફોન, ઘરની દસ્તાવેજો આદિ હથિયાર તરીકે ઉપયોગ કર્યા જતા હતા, જેના કારણે આ યુદ્ધભાઈએ આબ્રત્તા સત્તાવાળી નફરતથી આકરી પગલુ લીધુ હતું.0
0
Report
बनासकांठा के प्राथमिक शिक्षक संघ में भ्रष्टाचार के आरोप, पारदर्शिता के लिए धरणा
Palanpur, Gujarat:3004 ZK BNK VIVAD RELLY PKG સ્લગ-વિવાદ રેલી બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઊગ્ર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલેલા ગેરરીતિના આક્ષેપોને લઇને હવે શિક્ષકો ખુલીને મેદાનમાં આવી ગયા છે. આજે બનાસકાંઠા જિલ્લાના અંદાજે 700 જેટલા શિક્ષકોોએ એકજૂટ થઈ રેલી યોજી અને જિલ્લા ਰજીસ્ટાર કચેરી સામે ધરણા પ્રદર્શન કરી ન્યાયની માંગ કરી હતી, શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી મંડળીમાં ગેરરીતિઓ ચાલી રહી છે…અને અનેકવાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં કોઈ ટાઢો કામગીરી થઈ નથી. ન્યાય નહી મળે તો શિક્ષકો અમરનાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઊંચારી છે. બનાસકાંઠામાં 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી હહેવાલ રજુ ન થતા શિક્ષકોમાં રોષ વધતો રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજીસ્ટારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજી મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે…અને જો ન્યાય નહીં મળે તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતેaminરોત ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે… અલાખેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
Advertisement
आहमदाबाद की महिला छोटे सामान बेचकर गुज़ारा, वायरल वीडियो के बाद गिरफ्तारी
Ahmedabad, Gujarat:અમદાવાદ છૂટક વસ્તુઓનું વેચાણ કરી ગુજરાન چلાવતી మహిళાનો વિડિઓ વાઈરલ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાએ રાયપુર વિસ્તારમાંથી જપ્ત કરી હતી મહિલાની લારી શ્રમજીવી મહિલા રજૂઆત માટે પહોંચી હતી દાણાબૃહિત ખાતે લારી નહીં છોડો તો દારૂનો ધંધો કરવાની મહિલાની ચિંમકી દારૂ વેચો તો સરકાર કઈ નહીં કરે પણ મજૂરી કરશો તો દંડ કરશેની લાગણી વ્યક્ત કરી પોલીસે મહિલાની amc પ્રાંગણમાંથી અટકાયત કરી0
0
Report
द्वारका-मीठापुर में अवैध अतिक्रमण हटाकर 532 वर्ग मीटर सरकारी जमीन कब्जा मुक्त
Dwarka, Gujarat:तीर्थनगरी द्वारका में अवैध निर्माण करने वालों के खिलाफ प्रशासन ने सख्त रुख अख्तियार कर लिया है। द्वारका-ओखा हाईवे पर स्थित वर्षों पुराने धार्मिक अतिक्रमण को जमींदोज करने का अभियान शुरू किया गया। माना जा रहा है कि जिला प्रशासन की यह कड़ी कार्रवाई अगले तीन दिनों तक जारी रह सकती है। आंकड़ों के अनुसार, नगरपालिका के सर्वे नंबर 32 से ₹40.60 लाख की कीमत का 232 वर्ग मीटर और सर्वे नंबर 34 से ₹52.50 लाख की कीमत का 300 वर्ग मीटर अतिक्रमण हटाया गया है। इस प्रकार, कुल 532 वर्ग मीटर सरकारी जमीन, जिसका बाजार मूल्य ₹93.10 लाख है, उसे कब्जे से मुक्त कराया गया है। द्वारका के बाद अब मीठापुर में भी प्रशासन ने अवैध निर्माणों का सफाया शुरू कर दिया है। समुद्र तट से महज 100 मीटर की दूरी पर स्थित धार्मिक अतिक्रमणों पर प्रशासनिक दस्ता टूट पड़ा。 मीठापुर के तटीय क्षेत्र में पुलिस के कड़े बंदोबस्त के बीच लगभग 2500 वर्ग मीटर की विशाल भूमि खाली कराई गई है। इस जमीन की अनुमानित कीमत ₹2.27 करोड़ आंकी गई है। द्वारका प्रांत अधिकारी और भारी पुलिस बल की मौजूदगी में हुई इस कार्रवाई से भू-माफियाओं और अवैध कब्जाधारियों में हड़कंप मच गया है। सुरक्षा के मद्देनजर फिलहाल पूरे इलाके में पुलिस का कड़ा पहरा तैनात कर दिया गया है।0
0
Report
सुरेंद्रनगर में पान दुकान मालिक पर दो-तीन व्यक्तियों ने हमला, CCTV वायरल, पुलिस जांच.
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રાજ અંડરબ્રિજ પાસે પાનની દુકાન ચલાવતા વેપારી ઉપર બે થી ત્રણ ઈસમો દ્વારા માર મારવા ના સીસીટીવી કેમેરા ના વિડીયા વાયરલ થયા રાજ અંડર બ્રિજ પાસે ગુલશન પાન પાર્લર ચલાવતા યુવક ઉપર બે થી ત્રણ ઈસમો દ્વારા પહેલા મરચા ની ભૂકી નાખી અને બાદમાં લાકડી અને પાઇપ વડે મારવામાં આવ્યો પ્રાથમિક તપાસમાં જાણવા મુજબ અંગત કારણ નો મનદુઃખ રાખી બે સકસો અને એક મહિલા દ્વારા બાર મારવામાં આવ્યો હોવાનું জানা મંી રહ્યો છે આ ઘટના અંગેના સીસીટીવી કેમેરા ના વિડીઓ ઉપર પોલીસ દ્વારા તપાસ હાથ ધરૂપુ0
0
Report
Advertisement
Dwarka के Mithapur में सरकारी जमीन कब्जे हटाने के लिए बुलडोजर अभियान शुरू
Dwarka, Gujarat:ીયાત્રાધામ દ્વારકા બાદ હવે મીઠાપુર નજીક તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાકિનારાથી અંદાજે ૧૦૦ મીટરના અંતરે આવેલા બે ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મીઠાપુર પોલીસ અને ઉચ્ચ સરકારી અધિકારીઓના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં અંદાજે ૨૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. ખુલ્લી કરાઇેલી જમીનની બજાર કિંમત આશરે ૨ કરોડ ૨૭ લાખ રૂપિયા જેટલી થવાની ધારણા છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો સખત પહેરો તૈનાત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે બાંધકામો સામેની ઝુંબેશથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.0
0
Report
सूरत में हथियारबंद असामाजिक तत्वों का वायरल वीडियो, पुणे के इलाके में तनाव
Surat, Gujarat:સુરત... પુણા માં અસામાજિક તત્વો સક્રિય હાથમાં તલવાર લઈને ફરતા જોવા મળ્યા નવા કમેલો નજીકનો વિડિઓ વાયરલ વાયરલ વીડિયો માં અસમાજિક તત્વોં નું જોવા મળ્યું ઝુંડ ઝુંડમાં એકના હાથમાં જોવા મળી તલવાર જેવું હથિયાર સ્થાનિક વિસ્તારમાં પોતાનો રોફ ઊભો કરવાનો પ્રયાસ સ્થાનિક વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ બની રહે તે માટેનો લોકોમાં ભય ઉભો કરવાનો પ્રયાસ વાયરલ વીડિયો ચો ઝી 24 કલાકપૃષ્ઠિ કરતું નથી0
0
Report
बनासकाठा में भाजपा ने 31 साल बाद जिला पंचायत जीती, भगवा लहर फैल गई
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 31 વર્ષ બાદ બહુમતી મેળવી હતી અને સત્તા પ્રાપ્ત કરી હતી. પાલનપુર નગરપાલિકા, ડીસા નગરપાલિકા, ધાનેરી નગરપાલિકા સહિત અનેક તાલુકા પંચાયતોમાં પણ ભાજપે ભાગ જોયેલો બતાવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા આવ્યા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શિત આવ્યા હતા તથા લોકોને જીત બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકોએ સમર્થન નથી આપ્યું ત્યાં જઈને પણ વિકાસ કરવો પડશે અને કેટલાક વિસ્તારોમાં જરૂરી કામો કરવાનું રહેશે. રાજ્યમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની મોટી જીતના કારણે વિકાસની lakaરત વધી રહી છે. આ દરમિયાન જણાવ્યું હતું કે જાતિવાદના આરોપોને ટાળતા વિકાસ પહેલા મારીને આગળ વધશું. ગુજરાતના વધતા વિકાસ માટે 6 કરોડ લોકોને વંદન જણાવાયું. અંતમાં ભવિષ્યમાં 2027ની ચૂંટણીના લક્ષ્ય માટે સત્તા પૉની છે.0
0
Report
Advertisement
द्वारका में अवैध धार्मिक दबावों पर प्रशासन का बुलडोजर एक्शन, तीन दिन तक चलेगा अभियान
Dwarka, Gujarat:યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. દ્વારકા‑ઓખા હાઈવે પર વર્ષોથી જમાવવામાં આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી કડક કાર્યવાહી આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. નગરપાલિકા વિસ્તારના સર્વે નંબર 32માં આશરે 232 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે બાંધકામ હટાવી તેને ખુલ્લી કરવામાં આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹40.60 લાખ આંકવામાં આવી છે. તેવી જ રીતે, સર્વે નંબર 34માં પણ તંત્રએ ઓપરેશન હાથ ધરી 300 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવી હતી, જેની કિંમત અંદાજે ₹52.50 લાખ જેટલી થાય છે. આ સમગ્ર ડિમોલેશન દરમિયાન કુલ 532 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા છે. વહીવટી તંત્રની આ કામગીરીને પગલે અંદાજે ₹93.10 લાખની કિંમતી સરkari જમીન દબાણમુક્ત બની છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ હેઠળ અન્ય વિસ્તારોમાં ઊભા કરેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.0
0
Report
सूरत की मॉर्निंग वॉक के दौरान चेन स्नैचिंग: आरोपी गिरफ्तार
Surat, Gujarat:મોનીગ વોક માટે જતા લોકોને નિશાન બનાવી ચેઇન સ્નેચિગ કરનાર ઝડપાયો. ક્રાઇમબ્રાંચે આરોપીને ઝડપી પાડ્યો. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ તથા ચેઇન સ્નેચીંગના ગુનામાં પોલીસ પકડાયેલ. આજથી ૨૦ દિવસ પહેલા જેલમાંથી pasesની સજા પુરી કરી જેલ મુક્ત થયેલ હતો આરોપી. રૂ 3.38 લાખનો મુદામાલ કબ્જે કર્યો. જેલમાંથી છુટ્યા બાદ પોતાની પાસે રહેલ એક્સેસ મોપેડ પર વહેલી સવારે નિકળતો હતો. પાલ વિસ્તારમાં અલગ અલગThree રાહદારીઓને ટાર્ગેટ કર્યા હતા. જેમાં એક સોનાની ચેઇન અને પેન્ડન્ટ લઇને નાસી ગયો હતો. બે પાલ, અડાજણ અને અશ્વિનિકુમાર પોલીસ મથકના ગુનાઓ ઉકેલાયા. પહેલાં_RAD આ આરોપી સાહીલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ ઝાકીર શેખ ૬ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. બાઈટ..કિરણ મોદી..એસીપી ક્રાઈમબ્રાંચ0
0
Report
पोरबंदर में भाजपा ने ऐतिहासिक जीत के साथ मेयर और अन्य पदों पर कब्जा किया
Porbandar, Gujarat:પોરબંદર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પોરબંદર મનપા,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં ભવ્ય જીત બાદ હવે સૌની નજર મેયર સહિતના પદાધિકારીઓનીvrણી પર ટકેલી છે. પોરબંદર મનપા,જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ અને અન્ય સમિતિઓના હોદ્દેદારો કોણ બનશે તેને લઈને કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ અંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, પક્ષના પ્રોટોકોલ મુજબ પ્રદેશમાંથી નિરીક્ષકો આવશે અને દરેક સ્તરે ચૂંટાયેલા સભ્યો સાથે પરામર્શ કરશે.જ્ઞાતિનું સમીકરણ અને રોસ્ટર પદ્ધતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ડૉ.ચેતના તિવારી જિલ્લા ભાજપ પ્રમુખ,પોરબંદર0
0
Report
Advertisement
पावागढ़ मंदिर ने 76 दिनों में 24 करोड़ नवारण मंत्रों की आहूति से विश्व रिकॉर्ड बना डाला
Godhra, Gujarat:પંચમહાલ ના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢના નામે નોંધાયો છે વિશ્વનો અનોખો રેકોર્ડ. 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ સાથે રચાયો ઇતિહાસ. વર્લ્ડ રેકોર્ડ બுக் ઇન્ડિયામાં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ સુવર્ણ અક્ષરે અંકિત. જે લક્ષ્યાંક 1 વર્ષનો હતો, તે માત્ર 76 દિવસમાં પૂરું થયો. આ દિવસે ગુજરાતની પવિત્ર ધરા અને શક્તિપીઠ પાવાગઢ ખાતે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. જેની ગુંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહી છે. જગતજનની માં કાલિકાના ચરણોમાં 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિનો મહાસંકલ્પ આજે સિદ્ધ થયો છે. આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક એવો સંગમ છે જેણે વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. કેવી રીતે અશક્ય લાગતો આ લક્ષ્યાંક પલકવારમાં પૂર્ણ થયો? જુઓ અમારો આ ખાસ અહેવાલ. પાવાગઢની પવિત્ર ટેકરીઓ આજે મંત્રોચ્ચારથી ગુંجی ઉઠી છે. ગત 15 જાન્યુઆરીથી શરૂ થયેલો આ ભવ્ય નવાર્ણ મંત્ર યજ્ઞ આજે વિશ્વવિક્રમ બનીને ઉભર્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનુષ્ઠાન માટે એક વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ મહિ ભક્તોની અતૂટ શ્રદ્ધાએ આ ચમત્કાર કરી બતાવ્યો છે. માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં, એટલે કે 31 માર્ચ 2026 સુધીમાં 24 કરોડ આહુતિઓ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 90,000 થી વધુ ભક્તો એ આહુતિ નો લ્હાવો લીધો હતો. આ મહા આહુતિ માટે તન-બંધ Jav, તલ, ઘી અને ચોખાની આહુતિ સામગ્રીનો ઉપયોગ કરવા માં આવ્યો હતો. સૌથી મહત્વની બાબત હતી કે શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી દરેક ક્ષણનું ડિજિટલ અને વિડિયો દસ્તાવેજીકરણ પણ મંદિરprasasan દ્વારા કરવા માં આવ્યું હતું. આ મહાયજ્ઞની ખાસિયત એ રહી કે અહીં કોઈ જ્ઞાતિ, જાતિ કે પ્રાંતનો ભેદભાવ જોવા મળ્યો નથી. નાના-મોટા, અમીર-ગરીબ સૌએ એકસાથે બેસીને માતાજીની આરાધના કરી. આ સફળતા બાદ પ્રાયશ્ચિતરૂપે વધુ 11 દિવસની આહુતિ પણ માં મહાકાળી ને અર્પણ કરવા મા આવી. અને ત્યારબાદ ભગવાન શિવની આરાધના માટે 33 દિવસનું વિશેષ અનુષ્ઠાન પણ શરૂ કરી દેવાયું છે. પાવાગઢમાં રચાયેલો આ રેકોર્ડ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિબિંબ છે. જ્યારે શ્રદ્ધા અને વ્યવસ્થાનો સમન્વય થાય તો આવા જ ઇતિહાસ રચાય છે. માં કાલિકાના ધામે સર્જાયેલી આ સિદ્ધિ યુગો સુધી યાદ રાખવામાં આવશે.0
0
Report
गुजरात भाजपा ने मेहसाणा टाउनहॉल में सेवा संकल्प समारोह में नवनिर्वाचित सदस्यों को सम्मानित किया
Mehsana, Gujarat:મહેસાણા ટાઉનહોલ ખાતે અભિવાદન અને સંકલ્પ સમારોહ ગુજરાત પ્રદેશ ની અધ્યક્ષતા માં નવનિયુક્ત સદસ્યો નો અભિવાદન સેવા સંકલ્પ સમારોહ માં સદસ્યો ને લોકસેવા નો સંકલ્પ લેવડાવ્યો 365 દિવસ કાર્યકરો સાથે અને ਲੋਕો વચ્ચે રહેવા સલાહ આપવા માં આવી એન્કર મહેસાણા મહાનગરપાલિકા ના ટાઉનહોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ની ઉપસ્થિતિ માં વિશેષ સન્માન સમારોહ યોજવા માં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ ની હાજરી માં નવનિયુક્ત સદસ્યો નો અભિવાદન સેવા સંકલ્પ સમારોહ આયોજિત કરવા માં આવ્યો હતો અને તેમાં મહેસાણા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા માં વિજેતા સદસ્યો નું અભિવાદન કરવા માં આવ્યું હતું અને તેની સાથે વિજેતા ઉમેદવારો ને લોકસેવા કરવા સેવા સંકલ્પ લેવડાવ્યો હતો. આ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત ની ચૂંટણી માં રેકોર્ડબ્રેક મરેલી જીત ને ઐતિહાસિક જીત ગણાવી હતી... તો પછી 365 દિવસ વિકાસકામો ની સાથે સૌની વચ્ચે રહેજો એવી સલાહ પ્રદેશ પ્રમુખે આપી હતી.0
0
Report
नवसारी विधायक अनंत पटेल के मामलों में अदालत ने 25 मई 2026 तक फैसला सुरक्षित रखा
Navsari, Gujarat:નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત વિધાનસભા ચુંટણી પૂર્વે થયેલ હુમલા બાદ ફાટી નીકળેલી હિંસામાં પોલીસ વિભાગ દ્વારા અનંત પટેલ સહિત કોંગી આગેવાનો સામે નોંધવામાં આવેલા બે ગુનાઓમાં નવસારી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. જ્યારે આગામી 25, મે 2026 ના રોજ કોર્ટ બંને કેસોમાં ચુકાદો સંભળાવશે. નવસારીના ખેરગામમાં વધુ 2022 માં ગત વિધાનસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય અનંત પટેલ ઉપર ભાજપી આગેવાન ભીખુ આહીરના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાબાદ ધારાસભ્ય અનંત પટેલના સમર્થકો તેમજ કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ખેરગામમાં ભેગા થયા હતા. ખેરગામમાં કોંગી કાર્યકરો અને અનંત પટેલના સમર્થકો દ્વારા આક્રોશિત થઈ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી, રોકડા રૂપિયાની લૂંટ ચલાવી આગચંપી કરી હતી. ત્યારબાદ આગ ઓલવવા માટે આવી રહેલા ખૂંધ ગ્રામ પંચાયતના ફાયર ફાઈટરને રોકી 에માં પણ તોડફોડ કરીને ફાયર ફાઈટરના ચાલકને માર માર્યો હતો. બીજી તરફ આક્રોશિત થયેલા ટોળાએ પોલીસ અને પોલીસના વાહનાઓ ઉપર પણ પથ્થરૂ મારો કરવા સાથે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનામાં ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિતના કોંગી આગેવાનો સાથે ટોળા સામે હત્યાનો પ્રયાસ, મારामારી, લૂંટ, રાયોટીંગ સહિતની ધારાઓ હેઠળ અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાવ્યા હતા. જેના અંગે વિગતભરી તપાસ બાદ જિલ્લા போலீસે 2000 પાનાની ચાર્જશીટ નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ ફેશન્સ કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટ રજૂ થતા આરોપીઓના વકીલ પરેશ વાટવેચાએ ધારાસભ્ય અનંત પટેલ સહિતના તમામ આરોપીઓને બિન તોહમત છોડી મૂકવા માટેની કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જ્યારે સરકાર તરફે સ્પેશિયલ PP નયન સુખડવાળાએ ધારાસભ્ય અનંત Patel સહિતના આરોપીઓ સામે પુરાવા દર્શાવ્યા, બંને કેસ ચલાવવા માટે દાદ માંગી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ પ્રવૃત્ત બનાવેલ કેસોના ચુકાદો 25 મે 2026 ના રોજ કુલા સુરક્ષિત રાખ્યો છે.0
0
Report
Advertisement
