Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ

Aug 24, 2024 02:19:32
Anand, Gujarat

મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Feb 14, 2026 12:50:01
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા બ નવાઇ રહ્યા છે બ્રિજ જોકે બ્રિજના ધીમા કામથી જનતા છો પરેશાન સતાધાર જન્કશન ખાતે બની રહીલ브્રિજના ધીમા કામથી લોકો પરેશાન ફેબ્રુઆરી મહિનામાં બ્રિજ શરૂ થવાની હતી વાત જો કામગીરીને જોતા હજુ લોકોને બ્રિજ શરૂ થવા માટે જોવી પડી શકે છે રાહ તો સદભાવના સર્કલથી સતાધાર તરફ બ્રિજ નીચે જતો રસ્તો બંધ હોવાથી લોકો પરેશાન એક જ રસ્તો શરૂ રહેતા થાય છે ટ્રાફિક ની સમસ્યા 81 કરોડ કરતા વધુના ખર્ચે બની રહ્યો છે સતાધાર બ્રિજ બ્રિજનું કામ ઝડપી પૂર્ણ થાય તે લોકોની માંગ સતાધાર સાથે અન્ય બ્રિજના કામ પણ જલ્દી પૂર્ણ થાય તે પણ જરૂરી સતાધાર બ્રિજ શરૂ થાય તો સ્થાનિકો સાથે હજારો વાહન ચાલકોને ટ્રાફિકમાં થશે મોટો ફાયદો
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 14, 2026 12:49:36
Bhavnagar, Gujarat:સ્લગ: ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ ઇ બસ સેવા અને 509 કરોડ રૂ.ના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. એન્કર: भावનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવા પીએમ ઇ બસ સેવાનો આજથી ભાવનગર ખાતે પ્રારંભ થયો છે. વડાપ્રધાને gugર્તીય રીતે વર્ચ્યુઅલ જોડાઈ ઈબસનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા ભાવનગર ખાતે ઝંડી લહેરાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવોના અદકેરા સન્માન સાથે ભાવનગર રાજ્ય માટે રૂ.509 કરોડ ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 18.25 કરોડ રૂ.ના ખર્ચે આવી પહોંચેલી ઈ બસ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. તેમજ સામાન્ય દર માં લોકો પીએમઇ ની એ.સી. બસમાં મુસાફરી કરી શકશે. શહેરમાં ઈ-બસ સેવા શરુ થતા લોકોને બસમાં સ્વચ્છતા અને નુકશાન ન થાય તે માટે નાયબ મુખ્યમંત્રી એ અનુરોધ કર્યો હતો. આ તકે નાયબ મુખ્યમંત્રી કહ્યું કે કમોસમી વરસાદ પાક નુકસaani ના તમામ લાભાર્થીઓને તેના ખાતામાં રૂ.સરਕਾਰને મોકલી આપ્યા છે. તેમજ આ રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે રાહત પેકેજ હેઠળ ભાવનગરમાં જ રૂ.13 કરોડ આપવામાં આવ્યા છે. તેમજ યુએસ સાથેની ટ્રેડ ડીલ બાબતે પણ હીરા અને કપડાં ઉદ્યોગ ને ફાયદો થશે એમ જણાવ્યું હતું. જ્યારે ઇ બસ લોગો ના વિજેતાને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
0
comment0
Report
DRDarshal Raval
Feb 14, 2026 12:30:32
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 12:30:20
Surat, Gujarat:સુરત બ્રેક ઈચ્છાપોરમાં પાડોશી હવસખોર দ্বারা મુકબધીર યુવતી પર બળાત્કાર કોઈને જાણ થશે તો ફોટા વાયરલ કરવાની આપી ધમકી પોલીસે ગુનો નોંધવા માટે મૂંગા, બહેરાના નિષ્ણાંતોની મદદ લીધીહતી ઇચ્છાપોર પોલીસેઅપારોની કરી ધરપકડ ભટલાઈ ગામમાં રહેતા અભિષેક નામના યુવકે તેમના જ ગામમાં રહેતી મુકબધીર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી ફોટા વાયરલ કરવાની ધમકી આપી મુકબધીર યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો જો આ વાતની જાણ કોઈને કરશે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આખરે ભોગ બનનાર યુવતીએ સઘળી પરિવારજનોને હકીકત જણાવી હતી પરિવારના સભ્યોએ ઈच्छાપોર પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 11:35:56
Surat, Gujarat:RTO ની Apk ફાઇલ મોકલી સાયબરફ્રોડ કરનારી જામતારા ગેંગ ઝડપાઇ સુરત સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીઓને ધરપકડ કરી હતી ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂ 5.02 લાખ પડાવી લીધા હતા અશ્વિનભાઈ S/O નરસિંહભાઇ નાનજીભાઈ ગાંગાણી, અર્ભિષેક S/O અશોકકુમાર જગજીવનદાસ સુથાર તથા ગૌરવ S/O ભરતભાઇ માલવીયાની ધરપકડ કરી હતી ગૌતમ મંડલનાઓ સાથે સંપર્કમાં રહી ૧૦ % કમિશન ઉપર સાયબર ફ્રોડના રૂપિયાથી ક્રેડીટ કાર્ડ બિલ પેમેન્ટ કરાવી工作的ભારધારો ચોક્કસાવવામાં આવ્યો હતો 2 નગ મોબાઈલ, 227 ક્રેડિટ કાર્ડ, સિપિયુ સહિત રૂ 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો જુદા જુદા ૨૨૭ ક્રેડીટ કાર્ડની માહિતી માંગતા RBL BANK ના ૩૦ क्रેડીડ કાર્ડમાં જુદી જુદી જગ્યાએ ૧૯ NCCRP ફરીયાદો મળી આવેલ છે તેમાં રૂ.૧૯,૧૦,૩૨૨/- ની રકમનું ફ્રોડ થયાની વિગ્ત મળી આવેલ है અગાઉ જામતારા ગેંગ ના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 11:08:57
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... VNSGUconfidence? (Note: Original content preserved as provided; no filler removed beyond non-news/non-informative text. The content primarily reports ABVP's protest at VNSGU regarding hostel meals quality and fee hikes, including specific fee increases and protests outside the registrar's office.) VNSGU ખાતે ABVP નો વિરોધ VNSGU સંલગ્ન હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાનું ABVP નો આરોપ આગળા બોય즈 હોસ્ટેલમાં מેસ ની ફી 2000 હતી, જે વધારી 2400 કરી દેવામાં આવી, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મેસ ની ફી 1700 હતી,જે વધારી 2400 કરી દેવામાં આવી નવા ટેન્ડર બાદ મેસ ફી માં વધારો કરવામાં આવ્યો ફી વધુ લેવાના છતાં ભોજન હલકી ગુણવત્તા નું પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ જે મુદ્દે VNSGU ખાતે ABVP દ્વારા વિરોધ VNSGU ના રજીસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા વિધાર્થીઓ અને ABVP ના કાર્યકરો એ બોલાવી રામધૂન બાઈટ. એબીવીપી અધ્યક્ષ
0
comment0
Report
SBShilu Bhagvanji
Feb 14, 2026 11:06:12
Porbandar, Gujarat:એન્કર- કોસ્ટગાર્ડ ડેની ઉજવણી અંતર્ગત કોસ્ટગાર્ડ દ્વારા "ડે એટ સી"નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પોરબંદર સહિત આસપાસના જિલ્લા 800 થી વધુ લોકોએ મધ દરિયામાં જઈ કોસ્ટગાર્ડની 3 શીપોમા સમય વિતાવ્યો હતો અને કોસ્ટગાર્ડના જવાનોની દિલધડક કામગીરીને નિહાળી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે 1 ફેબ્રુઆરીને કોસ્ટગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે....દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાપંતી નજર રાખતી અને દુશમનોના દાંત ખાટા કરી દેનાર આપણા વ્યવહારિક કોસ્ટગાર્ડ આજે વિશ્વભરમાં એક આગવુ સ્થાન ધરાવે છે....દર વર્ષે ભારતીય كوસ્ટဂાર્ડ 1 ફેબ્રુઆરીને કોस्टગાર્ડ ડે તરીકે ઉજવે છે જે અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે... પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતેથી આઇસીજી શુર,સજଗ અને સાર્થક નામના આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ શીપમા શહેરજનોને ડે એટ સીમા લઇ જવામાં આવ્યા હતા આ દિવસની ઉજવણીનુ મહત્વ જણાવતા પોરબંદર કોસ્ટગાર્ડના ડેપ્યુટી કમાન્ડન્ટ સિદ્ધાર્થ નેગીએ જણાવ્યું હતુ કે,ડે એટ સીનુ આયોજન કરવાનુ ઉદેશ્ય એ જ છે કે, સામાન્ય નાગરીક ભારતીય કોસ્ટગાર્ડની દરિયાનીં કામગીરી શુ છે કઈ કોસ્ટગાર્ડના જવાનો કાર્ય કરે છે તેની લોકોની જાણ થાય તે માટે દર વર્ષે આ ડે એટ સી નો આયોજન કરવામાં આવે છે. સિદ્ધાર્થ નેગી ડેપ્યુટી કમાન્ડન્ટ,ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોરબંદરની કોસ્ટ ગાર્ડ જેટી પરથી આજ સવારીએ 3 જેટલી ભારતીય કોસ્ટગાર્ડની શીપો દ્વારા લોકોને મધ દરિયે લઈ જવામા આવ્યા હતા..આ વર્ષે ડે ઈટ સીમાં પોરબંદરમાંથી આવેલ 800થી વધુ લોકોની મધદરિયે લઈ જઈને કોસ્ટગાર્ડની કામગીરીનુ ડેમોસ્ટ્રેશન કરી લોકોને કોસ્ટગાર્ડની કામગીરીથી વાકેફ કરાયા હતા...કોસ્ટગાર્ડના ડોનિયર એરક્રાફ્ટ તથા વિવિધ શીપો સહિતની કોસ્ટગાર્ડની કામગીરી જોીને આ ડે એટ સીમાં આવેલ લોકો રોમાચીત થઈ ઉઠ્યા હતા અને તેઓએ ભારતીય કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી. ડો.દેવેજી ઓડેદરા મુલાકાતી,પોરબંદર દેશની સમુદ્ર તટની સુરક્ષા માટે હર હંમેશ તૈયાર રહેતા કોસ્ટગાર્ડના જવાનો અને દરિયામાં કોસ્ટગાર્ડ શીપની કામગીરી અંગે આમ તો અનેક વખત વાતો સાંભળવા મળે છે પરંતુ દરેક લોકોને કોસ્ટગાર્ડની કામગીરીની પુરી જાણકારી હોતી નથી...જેથી લોકોને કોસ્ટગાર્ડની કામગીરીની જાણકારી મળે તે હેતુથી ડે એટસીનુ આયોજન કરનાર પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટરના આ ડે એટ શીના સમયમાં આવેલ લોકોએ આભાર માન્યો હતો અને કોસ્ટગાર્ડ જવાનોની કામગીરીને સલામ કર્યા હતા.. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
DPDhaval Parekh
Feb 14, 2026 11:05:31
Navsari, Gujarat:Anchor: Navsarina Congressna gad ganata Vansdama Bhajapa ma pradeshkakshana tran Adivasi netao nu abhivadan sathe jobalayela Adivasii sammelan ma 2027 ni vidhansabha chuntima Vansdama Bhajapano dharasabhya avashno hoato ne chunte nu ranashingu fukeedhu hati. Sammelan purve Dakshin Gujaratna prakhyat DJ na taal e Adivasii nrutya sathe bhavya reli nu pan ayojan karaiyu hati. VIO: Navsari jillani Vansda vidhansabha varshotisho Congressna kholhe rahi chhe. Ghat 2022 ni vidhansabha chuntima Vansda kabje karva Bhajapa dvara khub dham pachhada kari hati. Patra Vansda jeetvama Bhajapa nashfal rahi hati. Tare 2027 ni vidhansabha chuntima mate Bhajapene avarathi j kamra kesi liji hati. Bhajapna pradeshkakshana nava malakhama upadhyakh Aarvind Patel, Adivaaji Morchana Adhyaksh Ganpat Vasava ane Gujarat sarkar ma Adivasi mantra Narish Patelno Vansda na Gandhi Maidan khathe jila Bhajapa dvara abhivadan sammaroh ojoavvo hato. Je ni sathe Adivasi yuvaon ni pratibha ne protsahit karva Adivasi Sammelan jodhi Adivasi Ratna puraskarthi temane sanmanit karva hata. Aprasang par upasthit tamam netao e Vansda ma Congressi Dharasabhya ne kaali tili, rastana bumper sathe sarkavi taluka ane jilla panchayat sahit aagami vidhansabha chuntima Congress ne tatilanjali api Bhajapano Dharasabhya chuntva apil kari hati. Ullekhiy chhe ke Valsadna Sansad Dhaval Patel e Vansda na temna j Dharasabhya chhe ane temna aavya pachi Vansda ma 121 crore rupiya na rastao sahit kul 550 crore rupiya na vikas karya kari vasanane vikas paṁthhe lai javanA asha vasan apnu hathu. Je ni sathe 2027 ni vidhansabha chuntima Vansda ma Bhajapano j Dharasabhya avashat karva e aashavadh vyast karyo hato. Bond: Ganpat Vasava, Pramukh, Adivajati Morcha, Gujarat Bhajapa; Bond: Narish Patel, Adivaaji Mantri, Gujarat Sarkar; Bond: Dhaval Patel, Sansad, Valsad
0
comment0
Report
MMMitesh Mali
Feb 14, 2026 11:05:09
Vadodara, Gujarat:મુજપુરથી ગંભીરા ગામને જોડતો મુજપુર ગંભીરા બ્રિજ ફરી એકવાર જીવંત બનવા જઈ રહ્યું છે. 브િજના પુનઃપ્રારંભ માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તૂટેલા ભાગ પર સ્ટીલનું મજબૂત માળખું બેસાડવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચીagli છે. બ્રિજના કોલમ પર બેઠક તૈયાર કરવામાં આવી છે અને સ્ટીલનું માળખું સ્થળ પર લાવવામાં આવ્યું છે. ઇજનેરોની દેખરેખ હેઠળ મજૂરો ઝડપથી કામ પૂર્ણ કરવા પ્રયાસીle છે. જૂનો બ્રિજ ટૂંક સમયમાં લાઈટ વિહિકલ માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજ શરૂ થતા હજારો લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કંપનીઓમાં કૉરીમાં કામ કરવા જતા કર્મચારીઓ માટે મુસાફરી आसान બનશે. દ્યજો છે કે 9 જુલાઈ 2025ના રોજ આ બ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 22 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી હતી.
0
comment0
Report
PTPremal Trivedi
Feb 14, 2026 10:15:27
Patan, Gujarat:સિદ્ધપુર જી.આઇ.ડી.સી.ના પ્લોટ નંબર ૧૦૪માં કામ કરી રહેલ કેરમોલી ગવાર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે ૧૪ જેટલા કામદારોને કંપનીમાં કામ ઓછું હોવાનું જણાવીને વતન મોકલી દીધા બાદ પરત નોકરી પર ન લેતા આ કામદારો છેલ્લાં ૧૦ મહિનાથી બેરોજગાર બન્યા છે. ત્યારે આ કામદારોે આજે કંપની બહાર ધારણા પર બેસી ન્યાયની માંગ કરી હતી. ૧ કેરમોલી ગવારા કંપનીએ થોડા સમય પહેલા ફેક્ટરીમાં કામનું પ્રમાણ ઓછું હોવાનું કારણ આપી મેનેજમેન્ટ દ્વારા તેમને વતનમાં જવા માટે રજા આપવામાં આવી હતી. જ્યારે આ કામદારો વતનેથી પરત ફર્યા ત્યારે કંપની દ્વારા તેમને ફરીથી નોકરી પર લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. છેલ્લાં ૧૦ મહિનાથી આ કામદારો બેરોપારીઓ છે અને તેઓને આ સમયગાળાનો પગાર કે સરકારના ધારાધોરણ મુજબ મળતા અન્ય લાભો પણ આપવામાં આવ્યા નથી. નોકરીમાં પુનઃસ્થાપિત થવા માટે કામદારોએ અગાઉ सहाय શરમ આયોગ્તની કચેરી, બનાસકાંઠા વિભાગ ખાતે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા આજે કામદારોે ફેક્ટરી સામે ધરણાં યોજી ન્યાયની માંગ કરી હતી. ૨ કેરમૉલી કંપનીના મેનેજરે આ બાબતે જણાવ્યું હતું કે અગાઉના મેનેજમેન્ટ દ્વારા અહીંયા ગેરરીતિ આચારવામાં આવી હોવાથી કંપની દ્વારા તેઓને terminiert કરાયા હતા પણ એક પણ કામદારે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા નથી. આ કંપનીમાં જે અગાઉના મેનેજર હતા તેઓને terminiert કરાવવા માટે એક સામૂહિક મેઇલ કંપનીના મેલ ઉપર આવ્યો હતો જેમાં તમામ ૧૪ કર્મચારીઓએ સામૂહિક રીતે રાજीनામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો તેમ છતાં કંપની દ્વારા એક પણ કર્મચારીને છૂટા નથી કરાયા
0
comment0
Report
JSJayanti solanki
Feb 14, 2026 08:23:21
Vadodara, Gujarat:વડોદરામાં ફરી એકવાર નબીરાઓની બેફામ ગતિએ એક માસૂમનો જીવ લીધો છે. અક્ષરચોક પાસે મોડી રાતે એક લક્ઝુરિયસ થાર ગાડીએ ફૂડ ડિલિવરી કરવા જઈ રહેલા 19 વર્ષીય યુવકને અડફેટે લ્યો. કરુણતા તો જુઓ, મુતુ અભિષેક મોરેનાનો નોકરીનો આજે પહેલી જ દિવસ હતો અને એ જ દિવસ તેનો અંતિમ દિવસ સાબિત થયો. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી નવરચના યુનિવર્સિટીનાં વિદ્યાર્થિનીએ સ્પીડના નશામાં બ્રેક મારવાની Tassidi પણ ન લીધી. આ વિશેષ અહેવાલ... વોડોદરાનો સન ફાર્મા રોડ... રાત્રિના એક થી બે વાગ્યાનો સમય... અને અચાનક ચીસ પાડી ઉઠે તેવા અકસ્માતના દ્રશ્યો. આ સીસીટીવી ફૂટેજ જુઓ, જેમાં એક એક્ટિવા ચાલક યુ-ટર્ન લઈ રહ્યો છે, ત્યારે જ સામેથી પૂરપાટ ઝડપે આવતી થાર ગાડી તેને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા ચાલક રોડ પર લાંბે સુધી ઘસડાયો. આ અકસ્માત સર્જનાર હતી 19 વર્ષીય ઋષિકા સદનાની, જે તેના અન્ય બે મિત્રોને સાથે લગ્ન પ્રસંગ પતાવી ઘરે જઈ રહી હતી. આ અકસ્માતમાં જેણે જીવ ગુમાવ્યો છે તે અભિષેકે મુંબઈના પરિવાર પર આભ ફાટ્યું છે. અભિષેકે ગરીબ પરિવારને આર્થિક ટેકો આપવા માટે જ ફૂડ ડિલિવરીની નોકરી શરૂ કરી હતી. કમનસીબ જુઓ, નોકરીનો પહેલો જ દિવસ હતો, પહેલો જ ઓર્ડર કદાચ આપવા જઈ રહ્યો હતો. પોલીસ અત્યારે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, પરંતુ શું એક ગરીબના દીકરાને ન્યાય મળશે? શું આ માલેતુજાર નબીરાઓ સામે કડક દાખલો બેસાડવામાં આવશે? સમય સાથે જાણશે જનતા.
0
comment0
Report
DPDhaval Parekh
Feb 14, 2026 08:15:28
Navsari, Gujarat:નવસારી શહેરમાં છેલ્લા થોડા મહિનાઓમાં રખડતા શ્વાસોની સંખ્યામાં સરળતા થતા શેરી, મોહल्लા અને સોસાયટીઓમાં શ્વાન કરડવાની ઘટનાઓ પણ વધી છે. ત્યારે નવસારી મહાનગરपालिका દ્વારા એનિમલ બર્થ कंट્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં શહેરમાં રખડતા શ્વાનોને પકડીને લાવવામાં આવે છે અને તેમને હડકવાની રસી આપવા સાથે ખસીકરણ પણ કરવામાં આવે છે. જેના કારણે શહેરમાં શ્વાનોની વધતી સંખ્યામાં ઘટાડો આવશે અને શ્વાનની આક્રમકતામાં ઘટાડો થવાથી ડોગ બાઈટ્સની ઘટનાઓમાં પણ ઘટાડો થશે. નવસારી શહેરમાં વર્ષોોથી રખડતાં શ્વાનની સમસ્યા લોકોને વણઉકેલાયેલી રહી હતી. નવસારી પાલિકા અને ત્યારબાદ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા રખડતા શ્વાણને પકડી તેમનું ખસીકરણ કરવા માટે ટેન્ડરો બહાર પાડી રહ્યા હતા, પરંતુ કોઈ એજન્સી ન મળતા સ્થિતિમાં કોઈ સુધારો આવી રહ્યો હતો. શહેરની ગલી, મોહલ્લા અને સોસાયટીઓમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો જોવા મળતો અને રખડતા શ્વાન દ્વારા આવતા લોકો કરડવાના ઘટનાઓ સામાન્ય બની હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટ્સના સેંકડો કેસો નોંધાયા છે. ત્યારે શહેરમાંથી રખડતા શ્વાનને પકડવામાં આવે અને તેમનું ખસીકરણ થાય એવી માંગ ઉઠી હતી. જેને ધ્યાનમાં લઇને નવસારી મહાનગર પાલિકા દ્વારા અમદાવાદની સૌમ્યા એજન્સીને શહેરમાંથી શ્વાન પકડી તેને હડકવાના ઈંજેક્શનલ આપી ખસીકરણ કરવાની કામગીરી સોંપણી થઈ છે. ગત જાન્યુઆરી महिनાથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં મહાનગર પાલિકા દ્વારા પણ શ્વાન પકડવામાં આવ્યા હતા. હાલ ABC સેન્ટર માટે મહાનગર પાલિકા દ્વારા અંદાજે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાં એજન્સીને પ્રતિ શ્વાન દીઠ ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 500 થી વધુ રખડતા શ્વાન પકડવામાં આવ્યા છે. ડો. રાજ ગોધાણી, વેટરનરી ડોક્ટર, નવસારી. સૌમ્યા એજન્સીમાં શ્વાન પકડવા અને પકડીને લાવીને ABC સેન્ટર પર દેખરેખ રાખવા માટે કુલ 8 કર્મચારીઓ કાર્યરત છે. તેમનો આ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પકડેલા શ્વાણને પકડીને ABC સેન્ટર પર લાવવામાં આવે છે. અહીં કાર્યરત 2 વેટરનરી ડોક્ટર દ્વારા શ્વાનને હડકવાના ઈન્જેક્શન આપવા સાથે જ ખસીકરણના ઓપરેશન પણ કરવામાં આવે છે. જેમાં નર શ્વાનની નસબੰધી થાય છે. જ્યારે દરિયો શ્વાનનું ગર્ભાશય કાદી નાખી દેવામાં આવે છે. ઓપરેશન બાદ શ્વાનને પાંચ દિવસ સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેમને જે તે સ્થળે ફરી છોડી મૂકવામાં આવે છે. મહાનગર પાલિકા દ્વારા શરૂ કરેલી શ્વાનના ખસીકરણની પ્રક્રિયાથી રખડતા શ્વાનોની આક્રમકતા ઘટશે અને વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેના કારણે શ્વાન કરડવાની ઘટનાઓ નિયંત્રણમાં આવશે. ડો. राज ગોધાણી, વેટરનરી ડૉક્ટર, નવસારી. નવસારી શહેરમાં રખડતા ઢોર બાદની સૌથી મોટી સમસ્યા રખડતા શ્વાનની છે. ત્યારે નવસારી મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલા ABC સેન્ટર થકી રખડતા શ્વાન તેમજ તેમની કરડવાની સમસ્યાથી શહેરીજનોને રાહત મળશે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 14, 2026 08:00:24
Sadhara, Gujarat:રાપર શહેર ના પ્રશ્ર્નો અંગે કલેક્ટરે મુલાકાત લીધી રાપર ને નર્મદાના પાણી પૂરતા મળી રહે એ માટે પાણી પુરવઠા ને અપાઈ સૂચના કચ્છ ના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા મુલાકાત લેવા મા આવી હતી જેમાં સૌ પ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરી ની મુલાકાત લીધી હતી તથા અધિકારીઓ અને કર્મચારીઓ ને સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારબાદ હરિયાણા સંકુલ માં આવેલ સરકારી વાણિજય કોલેજ ની મુલાકાત લઈ જમીન તથા મકાન ના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી ત્યારબાદ પશુ દવાખાના નું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તથા અન્ય મહત્વ ના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી તેમજ અન્ય પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી આજે યોજાયેલ મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી જે આર ગોહિલ મામલતદાર એચ.બી.વાઘેલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા બાંધકામ વિભાગ ના નાયબ ઈજનેર এস.પી.રામજીયાણી કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતો કે રાપર શહેર ના સરકારી કોલેજ ના મકાન બાબતે પશુ દવાખાના ને સ્થળાંતર કરવા અંગે ની કાર્યવાહી કરવા માટે રજુઆત ને ધ્યાનમાં રાખી ને આજે રુબરુ મુલાકાત લેવામા આવી હતી અને આગમી માર્ચ મહિના ની પંદર તારીખ થી નર્મદા ની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ બે મહિના સુધી રિપેરીંગ માટે બંધ રહેશે ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે તે માટે નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ ને આગોતરા આયોજન અંગે સુચનાઓ આપવા મા આવી હતી આમ આજે કલેક્ટર દ્વારા રાપર ની મુલાકાત લઈ પડતર પ્રશ્નો ના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિ વિધિ કરવા મા આવી હતી.
0
comment0
Report
Advertisement
Back to top