Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ

Aug 24, 2024 02:19:32
Anand, Gujarat

મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Feb 15, 2026 02:18:40
Navsari, Gujarat:દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા નવસારીના બિલીમોરા સ્થિત પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ઘોડાપૂર ભક્તોનો ઘેર પડતો રહ્યો. સવારે ભગવાનનો પંચાભિષેક કરીને મહા આરતીમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરાઈ ધન્યતા અનુભવી હતી. પુરાણો અને હિન્દુ શાસ્ત્ર અનુસાર મહા મહિનાની વદ ચૌદશને ભગવાન શિવનો પ્રવેશદિવસ ગણવામાં આવે તો મહાશિવરાત્રી સાથે અન્ય કથાઓ પણ ઉજવવામાં આવે છે. કૈલાશ પર્વત ઉપર સ્થિર થયેલ મહા સાવધાન પર્વ મહાશિવરાત્રીનાં આ પવિત્ર તહેવારે બિલીમોરા મીની સોમનાથ તરીકે જાણીતા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી ભક્તોનો ઠેક્સઆવડેલ Apr 15, 2024 એમના દર્શન થઈ રહ્યા હતા. પંચાભિષેક બાદ મહા આરતી શરૂ થઈ હતી. ઢોલ નગારા, શંખ, ડમરું અને ઘંટનાદ સાથે આરતીમાં ભક્તો શિવમય બન્યા હતા. સવારની આરતી બાદ બપોરે 2 વાગ્યે વિશેષ પૂજન અને ફરી 팔ો સમયમાં આરતી થશે અને રાત્રે 9 વાગ્યે શિવભક્તો હઝારોની સંખ્યામાં મહાદેવના ચરણોમાં શ્રદ્ધા અને નમન અનુભવું કરશે. મહાદેવને ઘીનો અભિષેક કરવામાં આવે તો સર્વ રોગ दूर થાય તેવી કથાઓ જાણવાઈ છે. આ પવિત્ર પર્વ પરBilimoraના સોમનાથ મંદિરના આંગણે બધા ભક્તો_Count સીધી રીતે શહેર-ગુજ્જાત, મહારાષ્ટ્ર તેમજ વિદેશથી પણ મહાશિવરાત્રીના આ પવિત્ર પ્રસંગ માટે ઉમટી રહ્યા છે. યુકેમાં ભલા બનતા પ્રભાબેન દાદા અને അമേരിക്കથી ધવલ પટેલ જેવા શ્રદ્ધાળુઓ આ પ્રસંગે દર્શન અને આરતીમાં હાજરી આપતા જોવા મળશે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 14, 2026 17:17:09
Sadhara, Gujarat:ભુજના એકતા સુપર માર્કેટ સહયોગ નગર ચોકડી પર સતત અકસ્માતોથી સ્થાનિકોનો રાત્રિએ કર્યો ચક્કાજામ, ભારે વાહનો પર नियંત્રણની માંગ કરાઈ... ભુજ શહેરના એકતા સુપર માર્કેટ સહયોગ નગર ચોકડી, નર નારાયણ નગર જેવાના વિસ્તારના મુખ્ય હાઇવે પર વર્ષોમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના વિરોધમાં સ્થાનિકોએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો. ખાસ કરીને જય નગર હિલ ગાર્ડન થી એરપોર્ટ રિંગ રોડ પરથી પસાર થતા ભારે વાહનોની વધતી અવરજવર કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાનું સ્થાનિક સહયોગ નગર એકતા સુપર માર્કેટ ચોકડી પર ચક્કાજામ કરનારા રહેવાસીઓનું કહેવું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીંથી એરપোর্ট રોડ સુધી ઓછામાં ઓછી દસથી પંદર રહેણાક વિસ્તાર આવે છે. તેમજ એકતા સુપર માર્કેટ સહયોગ નગર ચોકડી આસપાસ અનેક નાના મોટા રહેવાણવ વિસ્તારો ઉપરાંત શાળા પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરિસ્થિતિ જોખમી બની રહી છે. રોજબરોજ બાળકોને લેવા-મુ թեկવા આવતા વાલીઓ જીવના જોખમે પસાર થતા હોવાથી ભારે રોષ ફેલાયો છે. અહીંથી 24 કલાક મોટા મોટા વાહનો પૂરપાટ ઝડપથી પસાર થતા દેખાય છે. અનેક વખત નાનાં-મોટાં અકસ્માતો સર્જાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને છેલ્લા બે ત્રણ દિવસમાં અહીં એક થી ઘણા ઘટાડા ના પાયા જેવા ઘટનાનો દોષ જણાઈ રહ્યો છે. આક્રોસ સાથે સ્થાનિકોએ માર્ગ પર બેસી ચક્કાજામ કરી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે ‘ઇન’ અથવા ‘આઉટ’ પૈકી કોઈ એકપંક્તીય વ્યવસ્થા અથવા તો અહીંથી મોટા ભારે વાહનોની અવર જનના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેઓએ સ્પીડ બ્રેકર અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠાવી હતી. ચક્કાજામને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને દોઢ બે કલાક પાંચ સાત કિલોમીટર સુધી ટ્રાફિકjam સર્જાયું હતું. घटनાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.imator
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 14, 2026 17:02:07
Mehsana, Gujarat:મહેસાણા ખાતે સરદારધામ બનાવવા ભૂમિપૂજન-શીલન્યાસ જેઆઇડીસી હોલ ખાતે શીલન્યાસ સમારોહ યોજવા માં આવ્યા વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધા વાળું સરદારધામ બનાવી આપવા માં આવશે ઉત્તર ગુજરાત માં બાળકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરદારધામ નું નિર્માણ એન્કર:- મહેસાણા જીઆઇડીસી હોલ ખાતે આજે સરદારધામ ના ભૂમિપૂજન અને શીલન્યાસ સમારોહ યોજવા માં આવ્યો હતો. મહેસાણા ખાતે નવીન સરદારધામ બનાવવા ''''વિઝન-મિશન-ગોલ 2026'''' હેઠળ એક કોર્પોરેટ શૈલીમાં કાર્ય કરી રહ્યું છે. પાટીદાર સમાજની એકતા દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ साधવાનો છે. સમાજના યુવાનોને શિક્ષણ, રોજગાર અને તમામ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડી તેમની કારકિર્દી उज્જવળ બનાવવા નો છે. મહેસાણામાં લગભગ 6,000 ચોરસ મીટરની જગ્યામાં પાંચમા નંબરના ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ ભવનમાં 200 દીકરાઓ અને 200 દીકરીઓ માટે છાત્રાલય (હોસ્ટેલ) અને ઈન્સ્ટિટ્યૂટની સુવિધા હશે. આ માટેની જમીન મુંબઈ સ્થિત દાતા દ્વારા દાનમાં આપવામાં આવી છે. આ ઉપરાંત, ભૂમિપૂજન અને શિલાન્યાસ કરનારાઓ દ્વારા પણ કરોડો રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે અમદાવાદ સુધી લાંબા થવું નહીં પડે અને સ્થાનિક કક્ષાએ જ ઉત્તમ સુવિધાઓ મળી રહેશે.
0
comment0
Report
ASArvind Singh
Feb 14, 2026 15:32:05
Sawai Madhopur, Rajasthan:जिला-सवाई माधोपुर विधानसभा क्षेत्र-खंडार खबर लोकेशन-पालीघाट(चंबल) पालीघाट अभयारण क्षेत्र में हाल ही में दो घड़ियालों के बीच जनन को लेकर संघर्ष का रोमांचक दृश्य कैमरे में कैद हुआ है। वनरक्षक मुकेश जगरवाल के अनुसार नर और मादा घड़ियाल के बीच यह दुर्लभ संघर्ष प्रकृति के संरक्षण और प्रजनन चक्र का हिस्सा है, जो बहुत कम देखने को मिलता है। पालीघाट में इस वर्ष कुल 62 घड़ियालों की मौजूदगी दर्ज की गई है, जिनमें 5 नर, 22 मादा और 35 शिशु घड़ियाल शामिल हैं। पिछले वर्ष यहां केवल 27 घड़ियाल थे, जो संख्या में उल्लेखनीय वृद्धि दर्शाते हैं। वर्ष 2026 की वन्यजीव गणना फिलहाल जारी है। वनकर्मियों के अनुसार घड़ियाल की पहचान उसके लंबे व पतले थूथन से होती है। नर के थूथन के सिरे पर ‘घड़ा’ जैसा उभार होता है। यह मुख्यतः मछलीभक्षी जीव है और नदी में रहना पसंद करता है। पालीघाट में बढ़ती संख्या पर्यावरण संरक्षण की सफलता का संकेत मानी जा रही है।
0
comment0
Report
VPVasu Parmar
Feb 14, 2026 14:06:28
Bharuch, Gujarat:ભરૂચ SOGની રેડમાં 74.88 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ શેરબજારમાં ₹20 લાખનું દેવું થતા શરૂ કર્યો ડ્રગ્સ ધંધો ભાડાના ફ્લેટના એટેચ બાથરૂમમાં બનાવી કેલેન્ડેસ્ટાઈન લેબ 24 કેમિકલ્સ અને साधનો સાથે ₹2.24 લાખનું તૈયાર MD જપ્ત NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો ગુજરાતમાં ઘરના બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવતી લોકોની પર્દાફાશ bharuch SOGએ કર્યો છે. રહેણાંક વિસ્તારની સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર 301 પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં પોલીસને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મકાનના માસ્ટર બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે 74.88 ગ્રામ તૈયાર મેફેડ્રોન MD ડ્રગ્સ, 24 પ્રકારના કેમિકલ્સ, કાચો માલ અને વિવિધ સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તૈયાર ડ્રગ્સની કિંમત અંદાજે ₹2.24 લાખ હોવાનું પોલીસ દ્વારાેડર્ગાયું છે. બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ વીએ ટીમો ભાષા 02 આર્ટિકલમાં બહાર આવ્યું છે કે આરોપી અનિલ ગોરધન રાખોલીયા, જે જીલ્લાના વિસાવદર તાલુકાના વીરપુર ગામનો રહેવાસી છે, છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરમાં પરિવારમાં રહ્યા હતા. તે GIDC વિસ્તારની GIL કંપનીમાંProdકશન ઓફિસર તરીકે ફરજ બજાવતો રહ્યો અને દર મહિને અંદાજે ₹48 હજારનો પગાર મેળવો હતો. BSC કેમિસ્ટ તરીકે શિક્ષિત આ યુવાને પોતાની વૈજ્ઞાનિક જાણકારીનો ગેરવપરાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં પાંચે ₹20 લાખનું દેવું થઈ જતા અનિલ રાખોલિયાએ GOOGLE પર સર્ચ કરીને મેફેડ્રોન બનાવવાની રીત શોધી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDCમાંથી વિવિધ કેમિકલ્સ, નર્મ મટિરિયલ્સ અને જરૂરી સાધનો ખરીદી કરીને ભાડાના ફ્લેટમાં જ કેલેન્ડેસ્ટાઈન લેબ ઊભી કરી હતી. છેલ્લે 8 મહિનાથી તે બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચલાવી રહ્યો હતો. બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ વીએ ઓ: 03 પ્રથમ પ્રયાસમાં તે સફળ ન થયો હોવા છતાં બીજા પ્રયાસમાં MD ડ્રગ્સ બનાવવામાં સફળ થયો હતો. ત્યારબાદ તેણે બજારમાં સેમ્પલ લઈને વેચાણ માટે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું. જોકે ભરૂચ SOGની સતર્ક ટીમે શનિવારે રાત્રે જ દરોડો પાડી તેને રંગેહાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ અને સપ્લાય ચેઈન અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં. બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ વીએ ઓ: 04 શેરબજારમાં થયેલા દેવાના કારણે વૈજ્ઞાનિક જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીને ડ્રગ્સ બનાવવાનું શરૂ કરનાર આ કેમિસ્ટની ધરપકડે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસની સત્તર્ક કામગીરીથી મોટી માત્રામાં ડ્રગ્સ બજારમાં પહોંચતા પહેલાંજ પકડાઈ ગઈ છે. હવે તપાસમાં આગળ કયા ખુલાસા થાય છે તે સૌની નજર છે. વાસુ પરમાર ભરૂચ
0
comment0
Report
DRDarshal Raval
Feb 14, 2026 12:50:01
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા બ નવાઇ રહ્યા છે બ્રિજ જોકે બ્રિજના ધીમા કામથી જનતા છો પરેશાન સતાધાર જન્કશન ખાતે બની રહીલ브્રિજના ધીમા કામથી લોકો પરેશાન ફેબ્રુઆરી મહિનામાં બ્રિજ શરૂ થવાની હતી વાત જો કામગીરીને જોતા હજુ લોકોને બ્રિજ શરૂ થવા માટે જોવી પડી શકે છે રાહ તો સદભાવના સર્કલથી સતાધાર તરફ બ્રિજ નીચે જતો રસ્તો બંધ હોવાથી લોકો પરેશાન એક જ રસ્તો શરૂ રહેતા થાય છે ટ્રાફિક ની સમસ્યા 81 કરોડ કરતા વધુના ખર્ચે બની રહ્યો છે સતાધાર બ્રિજ બ્રિજનું કામ ઝડપી પૂર્ણ થાય તે લોકોની માંગ સતાધાર સાથે અન્ય બ્રિજના કામ પણ જલ્દી પૂર્ણ થાય તે પણ જરૂરી સતાધાર બ્રિજ શરૂ થાય તો સ્થાનિકો સાથે હજારો વાહન ચાલકોને ટ્રાફિકમાં થશે મોટો ફાયદો
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 14, 2026 12:49:36
Bhavnagar, Gujarat:સ્લગ: ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ ઇ બસ સેવા અને 509 કરોડ રૂ.ના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. એન્કર: भावનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવા પીએમ ઇ બસ સેવાનો આજથી ભાવનગર ખાતે પ્રારંભ થયો છે. વડાપ્રધાને gugર્તીય રીતે વર્ચ્યુઅલ જોડાઈ ઈબસનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા ભાવનગર ખાતે ઝંડી લહેરાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવોના અદકેરા સન્માન સાથે ભાવનગર રાજ્ય માટે રૂ.509 કરોડ ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 18.25 કરોડ રૂ.ના ખર્ચે આવી પહોંચેલી ઈ બસ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. તેમજ સામાન્ય દર માં લોકો પીએમઇ ની એ.સી. બસમાં મુસાફરી કરી શકશે. શહેરમાં ઈ-બસ સેવા શરુ થતા લોકોને બસમાં સ્વચ્છતા અને નુકશાન ન થાય તે માટે નાયબ મુખ્યમંત્રી એ અનુરોધ કર્યો હતો. આ તકે નાયબ મુખ્યમંત્રી કહ્યું કે કમોસમી વરસાદ પાક નુકસaani ના તમામ લાભાર્થીઓને તેના ખાતામાં રૂ.સરਕਾਰને મોકલી આપ્યા છે. તેમજ આ રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે રાહત પેકેજ હેઠળ ભાવનગરમાં જ રૂ.13 કરોડ આપવામાં આવ્યા છે. તેમજ યુએસ સાથેની ટ્રેડ ડીલ બાબતે પણ હીરા અને કપડાં ઉદ્યોગ ને ફાયદો થશે એમ જણાવ્યું હતું. જ્યારે ઇ બસ લોગો ના વિજેતાને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
0
comment0
Report
DRDarshal Raval
Feb 14, 2026 12:30:32
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 12:30:20
Surat, Gujarat:સુરત બ્રેક ઈચ્છાપોરમાં પાડોશી હવસખોર দ্বারা મુકબધીર યુવતી પર બળાત્કાર કોઈને જાણ થશે તો ફોટા વાયરલ કરવાની આપી ધમકી પોલીસે ગુનો નોંધવા માટે મૂંગા, બહેરાના નિષ્ણાંતોની મદદ લીધીહતી ઇચ્છાપોર પોલીસેઅપારોની કરી ધરપકડ ભટલાઈ ગામમાં રહેતા અભિષેક નામના યુવકે તેમના જ ગામમાં રહેતી મુકબધીર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી ફોટા વાયરલ કરવાની ધમકી આપી મુકબધીર યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો જો આ વાતની જાણ કોઈને કરશે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી આખરે ભોગ બનનાર યુવતીએ સઘળી પરિવારજનોને હકીકત જણાવી હતી પરિવારના સભ્યોએ ઈच्छાપોર પોલીસ મથકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 11:35:56
Surat, Gujarat:RTO ની Apk ફાઇલ મોકલી સાયબરફ્રોડ કરનારી જામતારા ગેંગ ઝડપાઇ સુરત સાયબર ક્રાઇમ પોલીસે 3 આરોપીઓને ધરપકડ કરી હતી ફરિયાદીના એકાઉન્ટમાંથી રૂ 5.02 લાખ પડાવી લીધા હતા અશ્વિનભાઈ S/O નરસિંહભાઇ નાનજીભાઈ ગાંગાણી, અર્ભિષેક S/O અશોકકુમાર જગજીવનદાસ સુથાર તથા ગૌરવ S/O ભરતભાઇ માલવીયાની ધરપકડ કરી હતી ગૌતમ મંડલનાઓ સાથે સંપર્કમાં રહી ૧૦ % કમિશન ઉપર સાયબર ફ્રોડના રૂપિયાથી ક્રેડીટ કાર્ડ બિલ પેમેન્ટ કરાવી工作的ભારધારો ચોક્કસાવવામાં આવ્યો હતો 2 નગ મોબાઈલ, 227 ક્રેડિટ કાર્ડ, સિપિયુ સહિત રૂ 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો જુદા જુદા ૨૨૭ ક્રેડીટ કાર્ડની માહિતી માંગતા RBL BANK ના ૩૦ क्रેડીડ કાર્ડમાં જુદી જુદી જગ્યાએ ૧૯ NCCRP ફરીયાદો મળી આવેલ છે તેમાં રૂ.૧૯,૧૦,૩૨૨/- ની રકમનું ફ્રોડ થયાની વિગ્ત મળી આવેલ है અગાઉ જામતારા ગેંગ ના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 14, 2026 11:08:57
Surat, Gujarat:સુરત બ્રેકિંગ... VNSGUconfidence? (Note: Original content preserved as provided; no filler removed beyond non-news/non-informative text. The content primarily reports ABVP's protest at VNSGU regarding hostel meals quality and fee hikes, including specific fee increases and protests outside the registrar's office.) VNSGU ખાતે ABVP નો વિરોધ VNSGU સંલગ્ન હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાનું ABVP નો આરોપ આગળા બોય즈 હોસ્ટેલમાં מેસ ની ફી 2000 હતી, જે વધારી 2400 કરી દેવામાં આવી, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મેસ ની ફી 1700 હતી,જે વધારી 2400 કરી દેવામાં આવી નવા ટેન્ડર બાદ મેસ ફી માં વધારો કરવામાં આવ્યો ફી વધુ લેવાના છતાં ભોજન હલકી ગુણવત્તા નું પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ જે મુદ્દે VNSGU ખાતે ABVP દ્વારા વિરોધ VNSGU ના રજીસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા વિધાર્થીઓ અને ABVP ના કાર્યકરો એ બોલાવી રામધૂન બાઈટ. એબીવીપી અધ્યક્ષ
0
comment0
Report
SBShilu Bhagvanji
Feb 14, 2026 11:06:12
Porbandar, Gujarat:એન્કર- કોસ્ટગાર્ડ ડેની ઉજવણી અંતર્ગત કોસ્ટગાર્ડ દ્વારા "ડે એટ સી"નુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં પોરબંદર સહિત આસપાસના જિલ્લા 800 થી વધુ લોકોએ મધ દરિયામાં જઈ કોસ્ટગાર્ડની 3 શીપોમા સમય વિતાવ્યો હતો અને કોસ્ટગાર્ડના જવાનોની દિલધડક કામગીરીને નિહાળી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે 1 ફેબ્રુઆરીને કોસ્ટગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે....દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાપંતી નજર રાખતી અને દુશમનોના દાંત ખાટા કરી દેનાર આપણા વ્યવહારિક કોસ્ટગાર્ડ આજે વિશ્વભરમાં એક આગવુ સ્થાન ધરાવે છે....દર વર્ષે ભારતીય كوસ્ટဂાર્ડ 1 ફેબ્રુઆરીને કોस्टગાર્ડ ડે તરીકે ઉજવે છે જે અંતર્ગત જુદા-જુદા કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે... પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતેથી આઇસીજી શુર,સજଗ અને સાર્થક નામના આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ શીપમા શહેરજનોને ડે એટ સીમા લઇ જવામાં આવ્યા હતા આ દિવસની ઉજવણીનુ મહત્વ જણાવતા પોરબંદર કોસ્ટગાર્ડના ડેપ્યુટી કમાન્ડન્ટ સિદ્ધાર્થ નેગીએ જણાવ્યું હતુ કે,ડે એટ સીનુ આયોજન કરવાનુ ઉદેશ્ય એ જ છે કે, સામાન્ય નાગરીક ભારતીય કોસ્ટગાર્ડની દરિયાનીં કામગીરી શુ છે કઈ કોસ્ટગાર્ડના જવાનો કાર્ય કરે છે તેની લોકોની જાણ થાય તે માટે દર વર્ષે આ ડે એટ સી નો આયોજન કરવામાં આવે છે. સિદ્ધાર્થ નેગી ડેપ્યુટી કમાન્ડન્ટ,ઇન્ડિયન કોસ્ટગાર્ડ પોરબંદરની કોસ્ટ ગાર્ડ જેટી પરથી આજ સવારીએ 3 જેટલી ભારતીય કોસ્ટગાર્ડની શીપો દ્વારા લોકોને મધ દરિયે લઈ જવામા આવ્યા હતા..આ વર્ષે ડે ઈટ સીમાં પોરબંદરમાંથી આવેલ 800થી વધુ લોકોની મધદરિયે લઈ જઈને કોસ્ટગાર્ડની કામગીરીનુ ડેમોસ્ટ્રેશન કરી લોકોને કોસ્ટગાર્ડની કામગીરીથી વાકેફ કરાયા હતા...કોસ્ટગાર્ડના ડોનિયર એરક્રાફ્ટ તથા વિવિધ શીપો સહિતની કોસ્ટગાર્ડની કામગીરી જોીને આ ડે એટ સીમાં આવેલ લોકો રોમાચીત થઈ ઉઠ્યા હતા અને તેઓએ ભારતીય કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી. ડો.દેવેજી ઓડેદરા મુલાકાતી,પોરબંદર દેશની સમુદ્ર તટની સુરક્ષા માટે હર હંમેશ તૈયાર રહેતા કોસ્ટગાર્ડના જવાનો અને દરિયામાં કોસ્ટગાર્ડ શીપની કામગીરી અંગે આમ તો અનેક વખત વાતો સાંભળવા મળે છે પરંતુ દરેક લોકોને કોસ્ટગાર્ડની કામગીરીની પુરી જાણકારી હોતી નથી...જેથી લોકોને કોસ્ટગાર્ડની કામગીરીની જાણકારી મળે તે હેતુથી ડે એટસીનુ આયોજન કરનાર પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટરના આ ડે એટ શીના સમયમાં આવેલ લોકોએ આભાર માન્યો હતો અને કોસ્ટગાર્ડ જવાનોની કામગીરીને સલામ કર્યા હતા.. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
Advertisement
Back to top