Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ

Aug 24, 2024 02:19:32
Anand, Gujarat

મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 05, 2026 08:53:40
Rajkot, Gujarat:राजकोट शहरના વિકાસને લઈને आज राजकोट મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. શહેરમાં હાથ ધરનાર વિવિધ વિકાસકામોને લઈને આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં કુલ ૧૧૫ જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. વિઓ ૧ જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ-રસ્તા, જાહેર સુવિધાઓ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિકાસકામોને લઈને દરખાસ્તો મુકવામાં આવી હતી. આ તમામ દરખાસ્તોમાંથી ૧૦૮ દરખાસ્તોને સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે. આ બેઠકમાં શહેરના વિકાસ માટે અંદાજે ૪૭૦ કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલીક દરખastreamામાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા છે. વિઓ ૨ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો સમાન રીતે થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં કુલ ૧૧૫ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી જેમાંથી ૧૦૮ દરખાસ્તોને બહાલી આપવામાં આવી. વિઓ ૩ શહેરમાં રોડ-રસ્તા સુધારણા, નવા માર્ગોના નિર્માણ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ સહિતના અનેક વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં અંદાજે ૪૭૦ કરોડથી વધુના વિકાસકામોને લીલી ઝંડી આપવામાં આવી છે. જયોધોકરીઓ જેમાં ખર્ચ વધુ હોવાને કારણે અંદાજે ૯૦ કરોડથી વધુના કામોને હાલ માટે અટકાવી દેવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. ચેરમેનના જણાવ્યા મુજબ શહેરના તમામ ૧૮ વોર્ડમાં વિકાસકામો પહોંચે તે માટે મહાનગરપાલિકા દ્વારા આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે. રોડ-રસ્તા, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલ જેવા કામો શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને આગામી સમયમાં પણ આવા વિકાસકામો હાથ ધરવામાં આવશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:53:27
Surat, Gujarat:સુરત બ્રેક ઇરાન-ઇઝરાઇલ તણાવની અસર સુરતની મિલો પર જોવા મળી કોલસાના ભાવમાં ૧૫ ટકા ઉછાળો સુરતના ડાઇંગ-પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ચિંતા મીડલ ઈસ્ટમાં યુધ્ધને કોઇ પણ પ્રકારે સીધો સંબંધ ન હોવા છતાં ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયાથી આવતા કોલસાના ભાવમાં વધારો શિપિંગ ચાર્જીસમાં વધારો થતા ઉદ્યોગકારો પર વધારાનો આર્થિક બોજ સુરતમાં ૪૦૦ ડાઈંગ-પ્રિન્ટીંગ યુનિટ એક યુનિટમાં રોજના ૪૦થી ૬૦ ટન કોલસાની ખપત આવતીકાલે મહત્વની બેઠક ધુળેટી બાદ એસજીટીપીએ તાકીદની બેઠક બોલાવી આગામી નિર્ણય લેશે ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે આજ રીતે ભાવ વધારો રહેશે તો મિલ બંધ કરવાની નોબત આવશે હાલ એક સપ્તાહ ચાલે તેટલો જ મિલ પાસે સ્ટોક
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:53:16
Surat, Gujarat:સાયુરત બ્રેક અમરોલી پો.સ્ટે મા દશ કરોડ થી વધારેની છેતરપીંડીનો મામલો ૮ વર્ષથી નાસતો ફરતો મુખ્ય સુત્રધાર આરોપીને ઓરિસ્શાના ગંજામ જિલ્લાના કાપથી ઝડપી પાડતી ક્રાઇમબ્રાંચે રૂશીયા લોકનાથ ગૌડા નામના આરોપીને ઝડપી પાડ્યો સીક્યોર લાઈફ કેપીટલ લીમીટેડ" નામની કંપની ખોલી હતી અલગ અલગ લોભામણી સ્કીમો જેવી કે, ડેઇલી કલેક્શન તથા મંથલી અને ફીક્સ ડીપોઝીટની સ્કીમો આપી હતી ડેઈલીની સ્કીમમાં ૨ વર્ષ માટે ૯.૭૫% વ્યાજ, ૩ વર્ષ માટે ૧૦% વ્યાજ, ફીક્સ ડીપોઝીટમાં ૩ વર્ષ માટે ૧૨% વ્યાજ, ફીક્સમા સાડા પાંચ વર્ષ માટે ડબલ તથા ૯ વર્ષે ત્રણ ઘણા પૈસા થવાની લોભામણી સ્કીમો આપી હતી ૨૦૧૦ થી ૨૦૧૪ સુધીમાં નાણા ઉઘરાવી અને પાકતી મુદતે તેમના નાણા નહી આપ્યા હતા શહેર છોડી પોતાના વતનનાં આજુબાજુના ગામડાઓમાં ચોરી છુપી રહેતો આવેલ અને થોડા સમય પહેલા પોતાના વતનમાં આવી ખેતીકામ કરતો હતો
0
comment0
Report
DRDarshal Raval
Mar 05, 2026 08:53:06
Ahmedabad, Gujarat: Ahmedabad शाहआलम इलाके में चाकू से हमला कार पर पानी के छींटे उड़ने को लेकर बबाल आरोपी इमरान पठाण के नाम से कार पर छींटे उड़ाने के कारण मामला बन गया, आरोपी सफ्फान ने अपने पिता इमरन के झगड़े की जानकारी मिलते ही कार लाकर चाकू से हमला किया झगड़े के दौरान आरोपी का पुत्र सफffen पठाण ने चाकू से हमला किया आरोपी सफ्फान द्वारा पिता- पुत्र पर हमला किया गया पुत्र फैजान और पिता मोहम्मद इरफान को आरोपी सफ्फान ने चाकू के घाव लगाये हुमलामे घायल बाप-बचों को तात्कalk अस्पताल भेजा गया ईसनपुर पुलिस ने मुख्य आरोपी सफ्फान की गिरफ्तारी कर आगे की जांच शुरू कर दी समग्र मामले में पुलिस ने सफ्फान की गिरफ्तारी की जबकि पिता इमरान इलाजरत होने के कारण बाद में गिरफ्तारी हो सकती है ANkAR.
0
comment0
Report
NJNILESH JOSHI
Mar 05, 2026 08:46:04
Vapi, Gujarat:એન્કર - ઇઝરાઇલ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઇ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે .આથી નોકરી ધંધે થયેલા ભાજપના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે.. આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લામાં ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામ ના અનેક પરિવારોને થઇ રહી છે.. કારણ કે આ ગામના અનેક લોકો નોકરી ધંધે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ શું છે તેમની રજૂઆત આ વિશેષ અહેવાલ વી ઓ:1 વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલું આ છે ઉમરગામ નું મરોલી ગામ ..મરોલી ગામમાં મોટેભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે . ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે.. આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે. રોજીરોટી માટે ગામના અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે.. ગામના મોટાભાગના લોકો ખાડીના દેશોની સાથે ઈરાનમાં પણ گئے છે .જો કેlast કેટલાક સમયમાં થી અમેરિકા.. ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે સમગ્ર दुनિયામાં તેની અસર થઈ રહી છે. આ દેશોની સાથે ખાડીના અનેક દેશોમાં પણ યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આથી તેની સીધી અસર ભારતામાં પણ પડી રહી છે. જોકે મરોલીના અનેક લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. જે લોકો ઈરાન સિવાય અન્ય ખાડીના દેશોમાં ગયા છે. તેાંનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા لوگوںનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો.. આથી અહીં મરોલી ગામમાં અત્યારે ચિંતાના માહોલ જોવા મળી રહ્યો છે.. બાઈટ: મોનીકા બેન ટંડેલ મરોલી બાઈટ- દીપિકા બેન ટંડેલ મરોલી વી ઓ:2 વલસાડ જીલ્લો 70 કિલોમીટર લાંબા દરિયા કિનારા ધરાવે છે .દરિયાઈ પટ્ટીના અનેક ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. સ્થાનિક માછીમારીની સાથે અહીંના માછીમારો માછીમારીના નોકરી ધંધે અન્ય દેશોમાં પણ જાય છે . જેમાં સૌથી વધુ ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો જતા હોવાથી આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા અનેક ગામોની મા થઈ રહી છે. આ ગામોના અનેક પરિવારના મોભીઓ નોકરી ધંધે ખાડીના દેશો અને ઈરાનમાં ગયા છે. આથી ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામ માં મોટી ચિંતા છે.. આ આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તેની માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે. અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત फરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. બાઈક - ભાનુમતી ટંડેલ મરોલી બાઈટ -રાજેશ કેની ડેપ્યુટી સરપંચ મરોલી વી ઓ:3 ઇઝાયલ ઈરાન યુદ્ધને કારણે અનેક દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં અટકી છે. પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારોએ આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે. જેમને સહી સલામત વતન લાવવા માટે.. સરકાર દ્વારા પ્રયાસો તો કરવામાં આવી રહ્યા છે. આથી આવા યુદ્ધગ્રસ્ત દેશોમાં ફસાયેલા લોકો સહી સલામત વતન પરત ફરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. નિલેશ જોશી જી મીડિયા મરોલી ઉમરગામ FTP/VAPI/MARCH26/05.03.26/0503ZK_FISHERMAN_STICK_IRAN/7 VISUAL/4BYTE.
0
comment0
Report
UPUMESH PATEL
Mar 05, 2026 08:45:19
Valsad, Gujarat:વલસાડના તીથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની 'સરદાર હાઇટ્સ' સોસાયટીમાં અત્યારે ફફડાટનો માહોલ છે. અહીંની અલગ-અલગ વિંગમાં આવેલી લિફ્ટમાં સર્જાતી ટેકનિકલ ખામીઓએ રહીશોના જીવ તાળવે ચોંટાડી દીધા છે. સોસાયટીના રહીશોનો સીધો આરોપ છે કે લિફ્ટ મેન્ટેનન્સ કરતી ઓમેગા કંપનીની ઘોર બેદરकारीને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે.! USP 01 : વલસાડના પોશ ગણાતા તીથલ રોડ પર गुजरात હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત 'સરદાર હાઇટ્સ' સંકુલમાં કુલ 1846 ફ્લેટ આવેલા છે. અહીં રહેતા હજારો લોકો માટે લગાવવામાં આવેલી 36 જેટલી લિફ્ટ અત્યારે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાબરમતી અને સરસ્વતી जैसी અલગ-અલગ વિંગમાં લિફ્ટમાં ગંભીર ખામીઓ સામે આવી છે. જેમાં રહિયશોના જીવ તાળવે ચોંટ્યા હતા. પ્રથમ ઘટનામાં લિફ્ટ ફ્લોર પર આવ્યા બાદ તેનું દરવાજો ખુલ્યો હતો, પરંતુ વ્યક્તિ હજુ બહાર નીકળે તે પહેલા જ લિફ્ટ અચાનક ઉપરની તરફ ખેંચાવા લાગી હતી. આ જીવલેણ ક્ષણોમાં લિફ્ટમાં સવાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જો સેકન્ડોની વાર હોત તો મોટી જાનહાની થઈ શકી હોત. તો બીજી ઘટનામાં આ જ સોસાયટીમાં દૂધ આપવા આવેલા એક વિતરણકર્તા લિફ્ટમાં ફસાઈ ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા દૂધવાળો લાંબો સમય સુધી અંદર કેદ રહ્યો હતો.Kommunી થી બહાર પડવાના માસૂમ બાળકો 11 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી હતી. બાળકીઓનો રડવાનો અવાજ સાંભળી રહીશો ભેગા થયા ત્યારે તેઓને બહાર કાઢવામાં આવ્યા. બાઈટ : વત્સલ પાંચલ ભોગબનનાર બાઈટ : કમાર વિકાસ ઉપપ્રમુખ બાઈટ : પરિચય દેસાઈ એડવોકેટ USP 02 : આ સોસાયટીમાં આશરે 1846 જેટલા ફ્લેટ છે અને 7 હજારથી વધુ લોકો વસે છે. લિફ્ટની આ દશાને કારણે લોકો હવે 10મા માળે જવા માટે પણ દાદરને જમા કરવા મજબૂર બન્યા છે. નાના બાળકોમાં એટલો ભય છે કે પરીક્ષા હોવા છતાં તેઓ લિફ્ટમાં બેસવાને બદલે 15 મિનિટ વહેલા તૈયાર થઈ દાદર ઉતરી જાય છે. સોસાયટીની કમિટીએ ઓમેગા કંપનીને નોટિસ પાઠવી છે અને સરકાર માન્ય થર્ડ પાર્ટી પાસે તમામ લિફ્ટનું ટેકનિકલ ઇન્સ્પેક્શન કરાવવાની તૈયારી હાથ ધરી છે. સામે પક્ષે, લિફ્ટ કંપનીના પ્રતિનિધિઓ આ ખામી પાછળ કોઈ અજાણી વ્યક્તિની છેડછાડ હોવાનો દાવો કરી રહ્યા છે. કંપનીના અધિકારી અનુસાર, કોઈ અનધિકૃત વ્યક્તિએ સ્ટોપ બટનનો ઉપયોગ કરીને લિફ્ટ સાથે ટેમ્પરિંગ કર્યું હોઈ શકે છે. હજુ બસ ગયો નથી—7 હજાર લોકોના જીવ જોખમમાં હોવાથી રહીશો આ બચાવને સ્વીકારવા તૈયાર નથી. હાલ તો સોસાયટીના પ્રતિનિધિની હાજરીમાં ટેકનિકલ ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે USP 03 : વલસાડની આ હાઈરાઈઝ બિલ્ડিংમાં લિફ્ટના અંદર બનતી ઘટનાઓને લઈને અત્યારે લોકો લિફ્ટના નામે ફફડતા રહેતા હશે. હવે જોવાનું રહેશે કે ટેકનિકલ રિપોર્ટમાં શું બહાર આવે છે અને કંપની વિરુદ્ધ કેવા પગલાં લેવાય છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 05, 2026 08:19:46
Ahmedabad, Gujarat:આજે rssના सरસંઘચાલક મોહન ભાગવત અમદાવાદમાં મોહન ભાગવત જેતલપુર ખાતે કાર્યક્રમમાં આપી હાજરી શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવમાં આપી હાજરી ભાવી આચાર્ય 108 વ્રજેન્દ્રપ્રસાદ મહારાજ ના અધ્યક્ષ પદે આજથી 11 માર્ચ સુધી ઐતિહાસિક દ્વિશતાબદ્ધી મહોત્સવ "અવસર" નુ આયોજન દ્વિશતાબદી મહોત્સવમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવત હાજર રહ્યા આ સિવાય મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદ મહારાજ હાજર રહ્યા ભાવી આચાર્ય પ.પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવર્તજી સાંજે આપશે હાજરી કાર્યક્રમમાં મોહન ભાગવતે સનાતન ધર્મ ની કરી વાત સનાતન ધર્મ સાથે સાધુ સંતના કામ અંગે પણ કર્યો ઉલ્લેખ લોકોને ધર્મ સાથે રહેશેવા અને ધર્મનું આચરણ કરવાકરી અપીલ આગામી દિવસોમાં ભારત પાસે જ લોકોએ આવશે જેવો પણ કર્યો ઉલ્લેખ આ સાથે જ મોહન ભાગવતે bsf ડોમ નું કર્યું લોકાર્પણ ડોમમાં શહિદ જવાનો સાથે હાલના જવાનોની કામગીરી દર્શાવાઇ આ સાથે જ દ્વિશતાબદ્ધી અવસર મહોત્સવમાં જપયજ્ઞ. યજ્ઞશાળા. વિવિધ મંદિરની પ્રતિકૃતિ. ઈસરો અને bsf ડોમ સહિત વિવિધ આકર્ષણ પણ ઉભા કરાયા એક સપ્તાહના કાર્યક્રમમાં વિવિધ કલાકારો પણ આપશે હાજરી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:19:35
Surat, Gujarat:ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ਵધતા તણાવની અસર મિડલ ઈસ્ટમાં ગંભીર રીતે જોવા મળી રહી છે યુદ્ધ જેવી સ્થિતિને કારણે દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા સુરતના અનેક લોકો મુશ્કેલીમાં મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષને કારણે ગુજરાતીઓમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો સુરતના સાંસદ મુકેશ દલાલે વિદેશ मંત્રાલયનો તાત્કાલિક સંપર્ક સાધ્યો વિદેશ મંત્રી એસ. જયશંકરને ઈમેલmz દ્વારા સમગ્ર परિસ્થિતિથી અવગત કરાયા દુબઈ અને જ્યોર્જિયામં ફસાયેલા ગુજરાતીઓને मदद કરવા માંગ ઉઠી દુબઈ સ્થિત भारतीय કોન્સ્યુલેટ જનરલ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો ફસાયેલા ભારતીયો સાથે વ્યક્તિગત સંપર્ક સાધવાની प्रक्रિયાઅર સ્થાનિક ભારતીય સંગઠનો અને કોમ્યુનિટી લીડર્સની મદદ લેવાઈ રહી છે ફसાયેલા લોકોની સલામત વાપસી માટે તંત્ર એક્શન મોડમાં ભાજપીસાоохранના ઉત્કર્ષમાં ભારતના દૂતાવાસ અને લોકલ સત્તાધીશો વચ્ચે સતત સંપર્ક ચાલુ પરત આવવા ઇચ્છુક નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનાવવાની તૈયારીઅનિ આડિક ઝોરદાર ઈમરજेंसी હેલ્પલાઇન નંબર જાહેર ટોલ ફ્રી નંબર 80046342 અને WhatsApp નંબર +971543090571 જાહેર સુરતના પરિવારોમાં ચિંતા વચ્ચે સરકારની કાર્યવાહીથી આશાનું કિરણ દેખાયું
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 08:19:09
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લૂબખા તત્વોનો આતંક વોચમેન દ્વારા સિગરેટ પીને દીવાસળી ફેંકવા અંગે ટોકતાં ઝઘડો થયો ઉશ્કેરાયેલા ઈસમ અને તેના સાથીદારો દ્વારા વોચમેનના બાઈકને નિશાન બનાવાયું પાર્ક કરેલું બાઈક પેશાજમાં લાવી લાતો મારી પછાડ્યું ત્યારબાદ બાઈકની પેટ્રોલની નળી કાઢી આગ ચાંપી દીધી બનાવ બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા વોચમેન દ્વારા તાત્કાલિક ફાયર બ્રigde અને પોલીસને જાત કરી પુણા ફાયર સ્ટેશનની ટીમે પહોંચી બાઈકમાં લાગેલી આગ કાબૂમાં લીધી tવામાં બાઈક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું સુખથાણા પોલીસ CCTVના આધારે બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 05, 2026 08:18:57
Ahmedabad, Gujarat:અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અટલ કલામ સેન્ટર ખાતે ઉપસ્થિતિ ગુજરાત યુનિવર્સિટી અને જીયુસેક દ્વારા સંયુક્ત આયોજન ગુજરાત યુનિવર્સિટી કોનવોકેશન સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું સેન્ટરને વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામ અપાયું ધૃવ કમલ રિસર્ચ પાર્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું herSTART પાંચમી આવૃત્તિનું લોન્ચીંગ થયું વિવિધ સ્ટાર્ટઅપ મહિલા સંચાલકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું ખાનગી કંપનીઓના અધિકારીઓ, શિક્ષણવિદો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત ------------------------ સ્પિચ: મુખ્યમંત્રી આજના આ ત્રણેય પ્રસંગ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવું છું ગઈકાલે રંગોત્સવ ઉજવ્યો, આજે મહિલા sashaktikaran નો ઉત્સવ ઉજવી રહ્યા છે મોદીજીના માર્ગદર્શનમાં નારીશક્તિની ખૂબ મોટી ભાગીદારી વધી રહી છે યુવા અને મહિલાઓને વધુ સશક્ત બનાવવા આકી સ્ટાર્ટઅપ ઝુંબેશ ચાલી રહી છે આજે વડા દેશમાં ૨ લાખ થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે અડધા સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી નોંધણીય છે ઉદ્યોગ સાહસિક નારીશક્તિને પ્રોત્સાહન આપવા herstart ઝુંબેશ ચાલી રહી છે રાજ્ય સરકાર મહિલા સ્ટાર્ટઅપને બળ આપવા કટિબદ્ધ છે pm એ તાજેતરમાં સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે ટેકનોલોજી લિંગભેદ નથી જોતી, તે ફક્ત આવડત જુએ છે સાણંદમાં બે દીકરીઓએ pm ને સમગ્ર પ્લાન્ટની માહિતી દર્શાવી હતી બહેનો અને મહિલાઓ ટેકનોલોજીમાં સ્ટેટ આગળ વધે એવી રાજ્ય સરકારની યોજના છે -------------------------- બાઈટ: ડો નીરજા ગુપ્તા, કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી
0
comment0
Report
SBShilu Bhagvanji
Mar 05, 2026 07:47:43
Porbandar, Gujarat:પોરબંદરના પ્રખ્યાત અને ઐતિહાસિક માધવપુર ઘેડ ખાતે ભગવાન માધવરાયજી અને રાણી રૂક્ષ્મણીના વિવાહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ધૂળેટીના પવિત્ર દિવસે પરંપરાગત રીતે ભગવાનના લગ્નની કંકોત્રી લખવામાં આવી છે. આગામી ચૈત્ર માસમાં અહીં પાંચ દિવસીય ભવ્ય લોકમેળો પણ યોજાવા જઈ રહ્યો છે. માધવપુર ઘેડમાં દર વર્ષે ચૈત્ર માસમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો ભવ્ય ઉત્સવ ઉજવાઈ આવે છે જેની શરૂઆત રંગોત્સવના પર્વથી જ થઈ જાય છે. ફાગણ વદ એકમ એટલે કે ધૂળેટીના દિવસે મધુવન ખાતે આવેલા રૂക്ഷ્મણી મંદિરે ભગવાન અને માતાજીના 25 વાનાના લગ્ન લખવામાં આવ્યા છે. જગતગુરૂ રામાનુજચાર્ય અને વલ્લભાચાર્યની સાક્ષીમાં લગ્નની કંકોત્રી લખવાની આ સદીઓ જૂની પરંપરા આજે પણ હર્ષોલ્લાસ સાથે નિભાવવામાં આવે છે. આગામી ચૈત્ર મહિનામાં રામનવમીથી ચૈત્ર સુદ તેરસ એમ પાંચ દિવસ સુધી અહીં ભવ્ય લોકમેળો યોજાશે, જેમાં ભગવાનના ફૂલેકાથી લઈને સપ્તપદીના ફેરા સુધીના તમામ ધાર્મિક પ્રસંગો ભક્તിભાવપૂર્વક ઉજવવામાં આવશે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 05, 2026 06:46:11
:મોરબીના સિરામિક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેના કારણે સિરામીક કારખાણોમાં હાલના સ્ટોકનો ઉપયોગ કરીને સિરામીક ઉત્પાદનું ઉત્પાદન ચાલુ રહ્યું છે જો કે ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં સિરામીક ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઈ જશે. ઈરાન અને ઈઝરाइल વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગને સૌથી મોટો આઘાત પડ્યો છે અનેhugાં આ કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામીક ઉત્પાદનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજે કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે તેથી કારખાનેદારના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક ઉત્પાદનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. જેના કારણે લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આ ઉપરાંત સિરામીક કારખાનેદારોને મોટો આર્થિક સંકટનો સામનો કરવો પડશે આર્થિક એસો.ના પ્રમુખે જણાવ્યું છે.
0
comment0
Report
Advertisement
Back to top