icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

महेसाणा ST डिविजन ने बस-स्टैंड पर गंदगी पर 200 और 100 रु जुर्माना लगाया

Mehsana, Gujarat:તમે ST બસમાં કે બસમાં જો ગંદકી કરતા હોવ તો થઈ જજો સાવધાન મહેસાણા વિભાગીય ST નિગમ દ્વારા દંડ ની કાર્યવાહી કડક કરાઈ જો મુસાફર ડેપોમાં ગંદકી કરશે તો સ્થળ પર 200 રૂપિયા દંડ જો ST બસમાં ગંદકી કરશો તો 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મહેસાણા વિભાગીય કચેરી દ્વારા સ્વચ્છતા પર મુકવામાં આવ્યો ભાર એન્કર - રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને સ્વચ્છતા અને લોક જાગૃતિ મોટો ખર્ચ પણ કરાઈ રહ્યો છે પરંતુ આપણે સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા ત્યારે એવા લોકો માટે મહેસાણા વિભાગીય ST ડિવિઝન દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિઓ - મહેસાણા વિભાગીય ST નિગમ દ્વારા બસ અને બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જળવાઈ રહે લોકો બસ અને બસ સ્ટેન્ડમાં ગંદકી નો ભોગ ના બને તે માટે કડક પકડા પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ તો આ નિયમ અને દંડની યોગ્યવાઈ ક્યારેનીએ હતી પણ હવે મહેસાણામાં તેનો કડક અમલ જોવા મળ્યો. જો મુસાફર ST સ્ટેન્ડમાં ગંદકી કરે છે તો તેને સ્થળ પર જ 200 રૂપિયા પાવતી પકડાવી દેવામાં આવે છે અને જો મુસાફર ST બસમાં મુસાફરી દરમિયાન બસમાં કચરો ફેંકે છે તો તેને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. હાલમાં મહેસાણા માં આ દંડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ દંડની કાર્યવાહી કેટલાં સમય માટે શરૂ રહે અને મુસાફર દંડની બીકે ગંદકી પર કેટલો કંટ્રોલ કરી શકે છે.
0
0
Report

सूरत बस हादसे में 14 वर्षीय किशोरी की हालत गंभीर, चालक की जल्द गिरफ्तारी की मांग

Surat, Gujarat:સુરત સુરતઃ બસ અકસ્માતમાં ઘાયલ 14 વર્ષની કિશોરીની હાલત હજુ ગંભીર ખટીજા ફારુક શેખ (ઉં. 14) નવી સિવિલ હોસ્પિટલમાં verzorgen હેઠળ અકસ્માતને બે દિવસ વીતી ગયા છતાં કિશોરીની તબિયતમાં નોંધપાત્ર સુધારો નહીં પરિવારના જણાવ્યા મુજબ કિશોરી હજુ વાતચીત કરી શકતી નથી માત્ર આંખો ખોલીને આસપાસ જોઈ શકે છે, પરંતુ કોઈ પ્રતિસાદ આપી શકતી નથી માથામાં ગંભીર ઈજયાઓ પહોંચીતા સતત તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલુ પરિવાર ભારે ચિંતામાં, દીકરીના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના બીજી તરફ અકસ્માત સર્જી ફરાર થયેલા બસ ચાલક સામે કાર્યવાહી અંગે પણ પરિવાર સવાલ ઉઠાવી રહ્યો છે પરિવારની માંગ આરોપી ડ્રાઈવરની વહેલી તકે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે
0
0
Report
Advertisement

सूरत के डिंडोली में 12 वर्षीय लड़की के साथ लव जिहाद, आरोपी गिरफ्तार

Surat, Gujarat:સુરતના ડિંડોલી માં લવ જેહાદ નો ધીનોનો ચહેરો સામે આવ્યો. માત્ર ૧૨ વર્ષીય કિશitori ને ફસાવી દુસ્કર્મ આચરયું. આropી અર્માન કિશોરીને લવ જેહાદ નો શિકાર બનાવી અજમેર લઇ ગયો હતો. અજમેર ની અલગ અલગ હોટલ માં દુસ્કર્મ આચાર્યું. માત્ર ૧૨ વર્ષની કિશોરીને શિકાર બનાવવામાં કરતા ચકચાર. ડિંડોલીમાં કિશોરી પર દુસ્કર્મ ગુજારનાર શખ્સ સામે ગુનો દાખલ. દુસ્કર્મ ગુજારનાર આરોપી અર્માન ઉર્ફે અમ્મુ રાજુ ખાટીક ની ધરપકડ. આરોપી દ્વારા ૧૨ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી અપહરણ કર્યું. કિશોરીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુસ્કર્મ આચારવામાં આવ્યું
0
0
Report

अमरौली में nude वीडियो के आधार पर ब्लैकमेलिंग: आरोपी गिरफ्तार

Surat, Gujarat:सुरत ब्रेक अमरोलّي में nude वीडियोના આધારભૂત ब्लैकमेलિંગનો મામલો અમરોલી પોલીસે આરોપી ઝડપ્યો આરોપી મટુકુમાર ઉપાધ્યાયએ ઈન્સ્ટાગ્રામ મારફતે મહિલા નો સંપર્ક કર્યો હતો મહિલા નો ન્યૂડ વિડ્યોની સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું બાદમાં મહિલા ને ન્યૂડ વિડિયો મોકલ્યા બાદ-abद્ર માંગણી કરતો મહિલા એ બે વાર આળઘાત નો પ્રયાસ કર્યો હતો આરોપીએ પતિ ને પણ ન્યૂડ વિડિયો મોકલ્યો હતો પાડોશમાં રહેતા પોલીસ કર્મી મહિલાની મદદે આવ્યો આમરોલી પોલીસની ટીમ આઈપી એડ્રેસના આધારે બીહાર ચૂકી ગઈ બીહારના શિવાગ બાદ આરોપી છત્તીસગઢ ભાગી રહ્યો હતો આરોપીને છત્તીસગઢના તળાવ પાસેથી ઝડપીને પકડ્યો પોલીસ કર્મી બે દિવસ સુધી તળાવ પર જ બેઠા રહ્યા
0
0
Report
Advertisement

अहमदाबाद में NEET परीक्षा तनाव के कारण छात्र ने आत्महत्या का प्रयास किया

Ahmedabad, Gujarat:અમદાવાદમાં neet ના વિદ્યાર્થીના આપઘાતના મામલો ઘટના અંગે મનોચિકિત્સક ડો. કલર્વ મિસ્ત્રી નું નિવેદન પરીક્ષાના પરિણામ ની ચિંતામાં વિદ્યાર્થી આવું પગલું ભરતા હોય છે આ વખતે neetમાં સિસ્ટમની ખામીના કારણે ફરી પરીક્ષા આપવાની લેના પરિણામ ની ચિંતામાં विद्यार्थी ડિપ્રેશનમાં આવતા હોય છે ડિપ્રેશનમાં વિદ્યાર્થી લોકો સાથે વાત કરવાનું બંધ કરે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે અને ઉદાસ રહે છે આવા વિવિધ લક્ષણો બાદ કોઈને કહી ન શકતા અંદર ઘૂંટાતા આવુ પગલુ studenti ભરતા હોય છે વિદ્યાર્થીઓએ એવા સમયે ચિંતા ન करा અને સમય સાથે બધું સ્વીકારવા ની ભાવના રાખવા ની ડોક્ટ્રે સલાહ આપી આજે ધોરણ 12ના એક વિદ્યાર્થી ને ફરી neet ની પરીક્ષા આપેવાના લેને ચિંતામાં આવી જતા ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ ડિપ્રેશનમાં કોઈને કહી ન શકતા આપઘાતના વિચાર સુધી પહોંચ્યો હતો. મિત્રો chet gtp દ્વારા માર્ગદર્શન મેળવી હોસ્પિટલ શોધી કન્સલ્ટિંગ માટે પહોંચી હતી વિદ્યાર્થી ખૂબ ચિંતામાં હતો જેનું કન્સલ્ટિંગ કરી ચિંતા દૂર કરીho હતો. ડોકટર જોuar સારવાર છતાં ડિપ્રેશન દૂર નહિ થાય તો આગામી સારવાર કરવાની પણ વાત ડોક્ટરે કરી આન્કર.
0
0
Report

BJ मेडिकल कॉलेज में रैगिंग मामला: तीन छात्रों पर कार्रवाई, एक वर्ष तक निलंबन

Ahmedabad, Gujarat:અમદાવાદ B J મેડિકલ કોલેજમાં બની રેગિંગની ઘટના B J મેડિકલ કોલેજના ડિનને મળી રેગિંગની નનામી ફરિયાદ ફયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીને તપાસ કરવા સૂચના આપવામાં આવી કમિટીએ 24 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપ્યો જેના મુજબ એક પણ વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કર્યાનું સ્વીકાર્યું અંતે ફર્સ્ટ યર ઓર્થોપેડિક વિદ્યાર્થીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા એક વિદ્યાર્થીને મેડિકલ રિપોર્ટમાં ઇજાના નિશાન મળ્યા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરતા તેણે સ્વીકાર્યું સેકેન્ડ યર ઓર્થોપેડિકમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ સામે એન્ટી રેગિંગ કમિટિને પુરાવા મળ્યા ત્રણ માંથી બે વિદ્યાર્થીઓને છ મહિના જયારે એક વિદ્યાર્થીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા રાજ્યસભાએ વિદ્યાર્થીઓને કમિટી માટે નિર્ધારિત સજા બહાલી આપી બાઈટ - ડૉ. મીનાક્ષી પરીખ, ડીન, મેડિકલ કોલેજ
0
0
Report
Advertisement

जेतپر में निजी बिजली कंपनी से मुआवजे की मांग पर किसान लामबंद, अमरनांत उपवास शुरू

Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની જે વીજ પોલ ઊભા કરી રહી છે તેની સામે પૂરતું વળતર આપતી નથી એવો ઈનઆંદોલન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ગામના ત્રણ ખેડૂત તેમજ એક સંત દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યો છે અને ગાંધીજી ચિંધ્યા માર્ગે ખેડૂતો દ્વારા આંદોલન કરીને વીજ કંપની પાસેથી વળતર માંગવામાં આવી રહ્યું છે તેને ધ્યાને લઈને જો યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સરદારના માર્ગે જતા પણ ખેડૂતો અટકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે મોરબી તાલુકાના જેતપર ગામે જે ખાનગી વીજ કંપની દ્વારા હાલમાં વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેના દ્વારા ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી અને અમારી પાસે ખેડૂતોના ખેતરની અંદર ઘૂસીને વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને આજ જોતપર ગામમાં આવેલ રામજી મંદિરથી લઈને ઉપવાસી છાવણી સુધીની સંતો મહંતોની સાથે રાખીને ખેડૂતોની એક રેલી યોજાઈ હતી જે ગામના માર્ગો જય જવાન જય કિસાન તથા ગામની જમીન ગામની, નથી કોઈના બાપની ના સૂત્રોચારથી ગામના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આજે પ્રથમ દિવસથી ગામમાં આવેલ મંદિરના મહંત તેમજ 4 ખેડૂત આમ કુલ 5 વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તે લોકોની એક જ માંગ છે કે જે ટેલિગ્રાફ એક્ટ હેઠળ નોટિસો આપવામાં આવી રહી છે તે જ ટેલિગ્રાફ એક્ટ મુજબ કાયદા મુજબ તેઓને વળતર આપવામાં આવે અને પહેલા વળતર આપવામાં આવે તો ખેડેતને ખેતરની અંદર કામ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે આ દરમિયાન રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતુ કે ગામના દીકરા અને ખેડૂત તરીકે હું ગામના ખેડોતાઓની સાથે છું અને તેમની માંગણીને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવે તેવી આશા જોઈ શકાય, પરંતુ કંપની દ્વારા વળતર આપવામાં આવી રહ્યું નથી તેથી ખેડૂતો આજથી ઉપવાસ આંદોલન શરૂ કરી રહ્યા છે અને આગામી સમયમાં લોકો સમર્થનમાં રહેશે. આ લડાઈ ખાનગી કંપની સામે છે, સરકાર સામે નથી અને જીત અમૃતિયાની સાથે હોવાથી ખાસ નોંધપાત્ર છે.
0
0
Report

सूरत में मानसून देर से आने से 80 हजार एकड़ धान-गन्ने की फसल खतरे में

Surat, Gujarat:સુરતમાં ચોમાસું મોડું આગમન થવાને કારણે ડાંગર, શેરડી અને બાગાયતી પાકોને જોખમ વધી રહી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે સમયસર વરસાદ ન પડતાં સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લા વિસ્તારમાં ડાંગરની આંચણી વધી શકે છે અને આગામી દિવસોમાં વરસાદ ન પડીને લગભગ 80 હજાર એકર ભારે વિસ્તારમાં ડાંગરના પાકને નિઃસહાયતા કપાત આવી શકે છે. ચોમાસું હવે 17થી 19 જૂન સુધી ઝાપટાં લાગે તેવી શક્યતા હોવાનું જણાવાયું છે, સાથે દૂધ ઉત્પાદન પર પણ અસરની સંભાવના આભાસે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું 10થી 15 જૂન દરમ્યાન સક્રિય થાય, પરંતુ આ વર્ષે વિલંબ થયો છે, જેના કારણે ખેડૂતોનો આભસ્ય માહિતી.
0
0
Report
Advertisement

राजकोट-मोरबी हाईवे पर बेड़ी के पास सड़क हालत से स्थानीय लोगों ने चक्का जाम

Rajkot, Gujarat:એંકર : રાજકોટના બેડી અને હડમતીયા ગામ વચ્ચેનો બિસ્માર રસ્તો સ્થાનિકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બન્યો છે. રસ્તાની ખરાબ હાલતને કારણે રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાના સમારકામ માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ધારાસભ્ય જીતુ સોમાણી સહિતના જવાબદાર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ગ્રામજનોએ વિરોધ નોંધાવતા રાજકોટ-મોરબી હાઇવે પર બેડી ગામ નજીક ચક્કાજામ કર્યો હતો. ઘટના જાણ થતા કુવાડવા રોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકો સાથે ચર્ચા કરી વાહન व्यवहार ફરી શરૂ કરાવ્યો હતો. વિરોધ કરી રહેલાlocalsાએ આક્ષેપ કર્યો કે રસ્તાની ખુબ ખરાબ હાલતને કારણે અગાઉ થયેલા અકસ્માતોમાં બે સ્થાનિકોના મોત થયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાના સમારાકામની માંગ સાથે જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
0
0
Report

नर्मीदार जनकल्याण शिविर में चैतर वसावा के बयान चर्चा में

Karantha, Gujarat:જન કલ્યાણ શિબિરમાં ચૈતર વસાવાના બદલાયેલા સુર ચર્ચામાં નર્મદા જિલ્લામાં ચીકદા તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા ના નિવેદનો ચર્ચાનો વિષય બન્યા છે.સામಾನ್ಯ રીતે રાજ્ય સરકારના કાર્યક્રમોમાં વિવિધ કૌભાંડો, વહીવટી તંત્રની કામગીરી અને અધિકારીઓ સામે આક્રમક વલણ અપનાવતા ચૈતર વસાવાના આ શિબિરમાં અલગ જ સુર જોવા મળ્યા હતા.તેમણે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "એક હાથથી તાળી ન પડી શકે, વિકાસ માટે આપણે પણ સહકાર આપવોadegા."ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં મનરેગા યોજનાની કામગીરીના ઉલ્લેખ કરતાં કહ્યું કે જિલ્લો روزગાર આપવામાં રાજ્યમાં પાંચમા ક્રમે પહોંચ્યો છે. નોંધનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે મનરેગામાં કથિત કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા હતા, જ્યારે હવે તે જ યોજનાની કામગીરી અંગે સુકારાત્મક વાત કરી છે.તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે પણ જણાવ્યું કે ડેડીયાપાડા તાલુકો રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તાલુકાઓમાં સ્થાન ધરાવે છે.સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નર્મદા જિલ્લાના ચાર તાલુકાઓમાં આપની સત્તા હોવાના કારણે પણ ચૈતર વસાવાના બદલી ગયેલા અભિગમ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. શિબિર દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. સ્પીચ - ચૈતર વસાવા ( ધારાસભ્ય )
0
0
Report

नरेंद्र मोदी के नेतृत्व में केंद्र सरकार के 12 साल पूरे, देश में विकास-जनकल्याण का सिलसिला जारी

Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી ਨરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પુર્ણ અંગે મીડિયા સંવાદ વિશ્વના લોકપ્રિય એવા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ പൂര്‍ണ 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે “ભાજપાના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના" અભિયાન અંતર્ગત સંવાદ મીડિયા સંવાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ હાજર રહ્યા મીડિયા સંવાદમાં સાંસદ હસુમુખ પટેલ, દિનેશ મકવાણા તથા મેયર હિતેશ બારોટ રહ્યા હાજર એન્કર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પુર્ણ થતા આજે અમદાવાદ ખાતે મીડિયા સંવાદ નું આયોજન કરવામાં આવ્યું. જ્યાં વિશ્વના લોકપ્રિય એવા ગુજરાતના પનોતા પુತ್ರ અને દૈશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષના કામોના પરિચય અને તેનાથી દેશમાં કેટલો ફાયદો થયો તે અંગે માહિતી આપવામાં આવી. 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે “ભાજપાના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત સંવાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ હાજર રહ્યા. તેમજ સાંસદ હસુમુખ પટેલ, દિનેશ મકવાણા તથા મેયર હિતેશ બારોટ હાજર રહ્યા. જ્યાં મંત્રી ઋષિકેશ પટેલે pm ના અનેક કામ અને સીધી ની માહિતી પૂરી પાડી હતી... બાઈટ. ઋષિકેશ પટેલ. મંત્રી Pm ની મહેનત સાથે સરહદ અને દેશમાં શાંતિ સુરક્ષા જળવાઈ રહી Pm ના કામથી દુનિયાના ભારતના સ્થાન આગળ આવ્યું અને ગૌરવ મળ્યું સૌથી વધારે લાંબો કાર્યકાળ 12 વર્ષ pm રહ્યા તે નરેન્દ્રભાઈ મોદી અને હજુ 2029 આવશે ત્યાં સુધી એ બાદ પણ છે ભૂતકાળમાં કોઈ વિચાર્યું ન હોય એ થયું છે લોક વિશ્વાસ અને સમય સાથે બદલતા યુગમાં pm એ કીર્તિમાન સ્થાપિત કર્યા છે Pm તરીકે ત્રીજી વાર ચૂંટણીાાાદાે કિસાન સન્માન નિધિ લાવ્યા જનધન ખાતા લાવ્યા જેનાથી લોકોને સરકારી લાભ મળ્યા અને 4 કરોડ ભૂતિયા લાભાર્થીને દૂર કર્યા સામાન્ય વ્યક્તિ સુધી નાણાં પહોંચાડવા ટેકનોલોજીની વ્યવસ્થા કરી દેશમાં મહિલા. ગરીબ. ખેડૂત. યુવા તમામ ને સીધો લાભ આપવાની વ્યવસ્થા કરી મા વાત્સલ્ય કાર્ડ હવે આયુષ્યમાન કાર્ડ માં 5 લાખની સહાય આરોગ્યમાં લોકો મળે છે ગત વર્ષે 4200 કરોડ ઉપર વધારે મદદ લોકોને આ યોજનાથી મળી 60 કરોડ ઉપર આયુષ્યમાન કાર્ડ બન્યા. સિનિયર સીટીઝન ને પણ લાભ મળ્યો વીમા કવચ 58 કરોડને લાભ આપ્યો દેશમાં 4 કરોડ લોકોને ઘર મળી્યા છે 3 કરોડ નવા ઘર આપવાની યોજના 11 કરોડ લોકોને ઉજવલા યોજનામાં ગેસ કનેક્શન અપાયા 16 કરોડ કરતા વધારે ઘ Homesમાં પાણીના કનેક્શન પહોંચ્યા 12 કરોડ જેટલા શૌચાલય લોકોના ઘરે પહોંચાડયા Pm स्वનિધિ યોજનામાં નાના વર્ગને 74 લાખ ને મુદ્રા લોન નો લાભ આપ્યો Pm વિશ્વકર્મામાં નાના વર્ગ માટે 30 લાખ કારીગરોને લાભ અપાયો 15 હજાર કરોડ જન જાતિ વિકાસ માટે. ગ્રામ ઉત્કર્ષ માટે 79 કરોડનો લાભ આપ્યો મધ્યન વર્ગ માટે 2 લાખની આવક મર્યાદા હતી તે 12 લાખ કરી 3 કરોડ થી વધારે લખપતિ દીદીઓ બની 4.5 કરોડ સુકન્યા ખાતા ખોલવાયા પર્યાવરણ માટે ચારણકા સોલાર પ્લાન્ટ લાવ્યા.. ભારતમાં ક્લીન એનર્જી માટેનું આંદોલન ઉપાડ્યું Pm સૂર્યઘર યોજનામાં 1 કરોડ સોલાર સિસ્ટમ સ્થાપિત કરી 4 લાખ km થી વધુ ગ્રામ્ય રસ્તા વિકાસ નેશનલ હાઇવે પહેલા બનતા તેમાં 11.6 km કામ થતું એ 34 km કામ ઝડપી બન્યું ઇરીગેશનના સાધનો પહોંચાડતા કર્યા નર્મદા યોજના થકી તમામ તળಾವ ભરી ઇરીગેશન કામ કર્યું રેેલવેમાં સમયસર ટ્રેન મળે અને વ્યવસ્થા થાય તે કામ કર્યું 99.6 બ્રોડગેજ નું વિધયુતી કરણ. 164 વંદેભારત ટ્રેન અપાઈ. ટ્રેન સ્પીડમાં વધારો. સ્વચ્છ રેલવે સ્ટેશન આપ્યા મેટ્રો અને શહેરી પરિવહનમાં ક્રાંતિકારી કામ એરપોર્ટ 74 થી વધી 164 થયા તેમજ ઉડાન યોજના પણ લાવવામાં આવી. ડિજિટલ ઇન્ડિયમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડી 2014 પહેલા 16 હજાર ગામમાં વીજળી ન હતી ત્યાં વીજળી પહોંચાડી દેશનું સ્વપ્ન ઉર્જા અને વીજળી પહોંચાડી તમામ ઘર પંચાયતો ને જોડાણ અને વિકાસ કર્યું ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણ પણ કરવામાં આવ્યું ગુલામીની માનસિકતા કાઢવા માટે રાજપથ કર્તવ્ય પથ બનાવ્યા. સ્ટેચ્યુ બનાવ્યું. સાંસદ બનાવ્યું. પાંચ તીર્થ વિકસાવ્યા. બિરસામુંડા ભવન બનાવ્યું. આઝાદી ના લડવૈયાને ધ્યાને રાખ્યા. સતા અને ધર્મ એમ રાજધર્મ જાળવી સેંગોઈની સ્થાપના સંસદમાં કરી અનેક જન આંદોલન કરવામાં આવ્યા લોકોને જોડવા કોરોના સમયે થાળી ખખડાવી અને દીવા પ્રગટાવ્યા 99 દેશને રસીઓ પણ આપવામાં આવી વિશ્વ યોગ દિવસ પણ લોકોએ સ્વીકાર્યો લાંબા સમય pm રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી એ કર્યો અને હજુ પણ લાંબા સમય સુધી દેશની સેવા કરી રહ્યા છે 32 દેશના સન્માન મળ્યા છે અને લોકપ્રિય નેતા નો ગૌરવ આપ્યું
0
0
Report
Advertisement
Advertisement
Back to top