388001
નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ
Anand, Gujarat:મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भावनगर में पंडित दीनदयाल प्रशिक्षण Maha Abhiyan शुरू, भाजपा कर्मी 36 घंटे के शिविर में तैयार
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૮/૦૮/૨૦૨૬ સ્ટોરી: ઍવીબી. એપ્રૂવલ: અસાઇમેન્ટ. ભાવનગરમાં પંડિત દુિનદયાલ પ્રશિક્ષણ મહા અભિયાનનો આજથી પ્રારંભ, પ્રશિક્ષણ શિબિરના 36 કલાક અને 11 સત્ર દરમિયાન ભાજપના ઇતિહાસ અને વિચારધારા તેમજ વિકસિત ભારતના સ્વપ્ન ને સાકાર કરવા ઉપસ્થિત કાર્યકર્તાઓનું ઘડતર કરવામાં આવશે, જેમાં કૃષિમંત્રી, જિલ્લાevenodd ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. ભાવનગરમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. અગાઉ કાર્યકર્તાથી લઈને બુથ મંડળના પ્રમુખ સહિતના માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા અને મહાનગરોના પ્રશિક્ષણ અભિયાનનો સાત ઓગસ્ટના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, પહેલા સમગ્ર રાજ્યમાં બુથ પ્રમુખથી લઈને મંડળ સુધીના પ્રશિક્ષણ અભિયાનો થયા, જ્યારે ભાવનગર જિલ્લામાં યોજાયેલ પ્રશિક્ષણ અભિયાનના વાલી તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી, પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાનું પ્રશિક્ષણ થાય, કાર્યકર્તા નું ઘડતર થાય, કાર્યકર્તા પાર્ટીના ઇતિહાસ અને વિચારધારા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના જાણે છે અને તે જે યોજનાઓ છે તેનાથી અવગત થાય તથા તેને જનજન સુધી પહોંચાડે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના નુ વ્યાપ જનજન સુધી પહોંચાડવા માટે પ્રશિક્ષિત થાય એ માટે આ મહા પ્રશિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીનો ઇતિહાસ અને વિચારધારા દ્વારા કાર્યકર્તાનું ઘડતર કરીને વિકાસિત ભારતના સપનને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય, સંસદસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ જેવા કાર્યકર્તા અપેક્ષિત હોય છે. આerase-1 પ્રશિક્ષણ વર્ગ કુલ 11 સત્રો અને કુલ 36 કલાક સુધી ચાલે. ત્યારે ભાવનગરમાં તગડી ખાતે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તેમજ જિલ્લા અન્ય ધારાસભ્યો, શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને બુથ મંડળના પ્રમુખ સહિતના કાર્યકરો मार्गદર્શન મેળવવા ઉપસ્થિત રહ્યા હતા. બાાઈટ: દિલીપભાઈ પટેલ, પ્રશિક્ષણ શિબિરના વાલી અને પૂર્વ પ્રમુખ સુરેન્દ્રನಗರ.0
0
Report
राज्य सरकार के आदेश के बाद भावनगर स्वास्थ्य विभाग ने एनालॉग पनीर की बिक्री पर चेकिंग शुरू कर दी
Bhavnagar, Gujarat:સ્લગ : રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ ભાવનગર હેલ્થ વિભાગે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ. રાજય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિતના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકતા, ભાવનગર હેલ્થ વિભાગે શહેરના અલગ અલગ સ્થળો પર આવેલા રેસ્ટોરન્ટ અને હોટलों પર એનાલોગ પનીર ના વપરાશ અંગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ, અગાઉ સરકારે ખાદ્ય પદાર્થોમાં એનાલોગ પનીર વપરાયું હોવાની સ્પષ્ટતા કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી જેમાં એનાલોગ પનીર કે ચોખ્ખું પનીર વાપરવામાં આવ્યું હોવાનું દર્શાવવું ફરજીયાત કરવામાં આવ્યું હતું, જેમાં सरकारले એકરીતે એનાલોગ પનીરને માન્યતા જ આપી હતી, જોકે માત્ર ત્રણ માસના સમયગાળા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડી એનાલોગ પનીર ના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે, રાજ્ય સરકારના નોટિફિકેશન ને લઈને ભાવनगर હેલ્થ વિભાગે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ, હેલ્થ વિભાગે બે દિવસ દરમ્યાન અનેક નામાંકિત રેસ્ટોરન્ટ અને હોટલો પર ચેકીંગ કરી પનીર ના નમૂનાઓ તપસ્યા હતા, તેમજ એનાલોગ પનીર નથી વપરાતું હોવાની સ્પષ્ટતા કરવા માટે સૂચનાઓ આપી હતી,lp however ચેકીંગ દરમ્યાન એકપણ રેસ્ટોરન્ટ કે હોટલમાંથી એનાલોગ પનીર વપરાતું હોવાનું સ્પષ્ટ થયું નથી, જોકે એક વર્ષ પહેલાં શહેરના ષેવાડાના વિસ્તારોમાં વેજીટેબલ ફેટમાંથી એનાલોગ પનીર બનાવાતાં હોવા અને ગ્રામ્ય વિસ્તારના હોટલો ધાબા પર તેનું વેચાણ કરાતાં હોવાનો સમાવેશ થયો હતો, ત્યારે જિલ્લા હેલ્થ વિભાગ આ મામલે તપાસ કરશે કે કેમ એ જોવું રહ્યું.0
0
Report
गांधीनगर के गलुडण में तीन नकली घी फैक्ट्रियाँ पकड़ीं, 9,300 किलो नकली घी जब्त
Gandhinagar, Gujarat:गांधीनगर के गलुदण में एक साथ तीन नकली घी बनाने वाली फैक्ट्रियां पकड़ी गईं। अंजनी, अनुज और परसाना के नाम पर बिकता था नकली घी। तीन फैक्ट्रियों में से ९,३०० किलो नकली घी का जत्था पकड़ा गया। रुपये ४८ लाख का नकली घी का जत्था जब्त किया गया। अक्षील डेयरी प्रोडक्ट के नाम पर नकली मावे का जत्था भी जब्त किया गया। रुपये ३ लाख की कीमत का नकली मावा भी जब्त किया गया। पुलिस और फूड एंड ड्रग्स की संयुक्त कार्रवाई।0
0
Report
Advertisement
हाई कोर्ट ने अहमदाबाद फायर डिपार्टमेंट की प्रशंसा की; रिश्वत केस में एसीबी की कार्रवाई
Ahmedabad, Gujarat:આજે હાઇકોર્ટમાં ફાયર સેફટી મામલે હાઇકોર્ટે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરી અને એ જ દિવસે અમદાવાદ ના ચીફ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિ સામે લાંચ કેસ મામલે એસીબી કાર્યવાહી કરી. વિજય ચાર રસ્તા પાસે યશ એકવા કોમ્પ્લેક્ષ ખાતે કાર્યવાહી કરાઈ. મળતી માહિતી મુજબ ફરીયાદી એફ.એસ.ઓ ( ફાયર સેફટી ઓફિસર તરીકે કામ કરતા જેઓએ અમદાવાદ શહેર ખાતે આવેલ કુલ 6 બીલ્ડીંગોની noc गुजरात સરકારના પોર્ટલ ઉપર મંજુર થવા મોકલેલ હતી. પરંતુ આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ એન.ઓ.સી. દિઠ રૂ. ૬૦૦૦/- લેખે કુલ રૂ. ૩૬૦૦૦/- એન.ઓ.સી. મંજુર કરવા લાંચની માંગણી કરેલ હતી. જે આધારે એક જાગુત નાગરીકે વડોદરા શહેર એ.સીબી. પોલીસ સ્ટેશન માં પોતાના ફરીયાદ આપતા તે ફરીયાદ આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરુ ટ્રેપનું આયોજન કર્યું. આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી ૩૬૦૦૦/- લેતા રંગે હાથે પકડાઇ ગયેલ છે. જે કેસમાં cfo અમિત ડોંગરએ ભાવસિંહ ઝાલા ને ફોન કરતા તેઓએ પણ હેતુલક્ષી વાતચીત કરી તે લાંચના રૂપિયાની સમંતી આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલીત થતુ હતું. જેથી અમિત ડોંગરેના કહેવાથી ભાવસિંહ ઝાલા લાંચની માંગણી કરી , સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય որի દ્વારા બંને આરોપી વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી acb એ કરી રહ્યો હોવાનું સામે આવ્યું.0
0
Report
सूरत की वाराछा पुलिस ने करोड़ों चिटिंग मामले के आरोपी परेष डोबरीया की गिरफ्तारी
Surat, Gujarat:સુરતની વરાછા પોલીસે કરોડોના ચીટિંગનો આરોપી ઝડપી પાડ્યો વરાછા વિસ્તારમાં સસ્તું ભાવે સોનુ આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી આરોપી પરેશ ડોબરીયા અને ફરિયાદી નિકુંજ લુંભાણી બંને સાથે કામ કરતા હતા આરોપી દ્વારા અવાર નવાર ફરિયાદીને સોનુ આપતો હતો વધુ પરિચય વધતા આરોપીએ ચીટિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો મુન્દ્રા પોર્ટમાંથી સસ્તું સોનુ આપવાની લાલચ આપી હતી જવેલર્સ માલિકે પ્રથમ 15 લાખ બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ 94 લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા આરોપી દ્વારા અમદાવાદ બોલાવી સોનુ ન આપી છેતરપિંડી કરી હતી આ મામલે વરાછા પોલીસમાં ગુનો નોંધાયો હતો પોલીસે આરોપી પરેશ ડોબરીયાની કરી ધરપકડ0
0
Report
सुरेंद्रनगर में पनीर-बटर फैक्ट्री और डिस्ट्रीब्यूटर पर खाद्य निरीक्षण, जगह-जगह चेकिंग
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જીલ્લા ફૂડ વિભાગની ટીમે એનાલોગ પરની મામલે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું... શહેરના વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ અને પનીર અને બટર બનાવતી ફેક્ટરીમાં ચેકીંગ... તમામ જગ્યાએથી પનીર અને બટરના સેپل લેવાઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા.... પનીર બનાવતી ફેક્ટરી અને ડિસ્ટ્રીબ્યુટર છે ત્યાં ચેકિંગ બાઈટ -પિયુષ સાવલિયા, ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ એન્ડ ડ્રગ્સ સુરેન્દ્રનગર0
0
Report
Advertisement
राजकोट अंडरब्रिज में बारिश से पानी भराव, Waterproofing पर सवाल
Rajkot, Gujarat:આંકર : રાજકોટમાં ફરી એકવાર પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. રેલનગર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવ્યા બાદ મનપાની કાર્યકાહી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કારણ કે, થોડા સમય પહેલાં જ આ અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટે અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવી હતી. જોળકે, વરસાદ પડતાં જ અંડરબ્રિજમાં પાણી ભરાતા ખર્ચાયેલી રકમ અને કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નો ઊઠ્યા છે. સમગ્ર મામલે મેયર ડૉ. નેહલ શુક્લે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ મુદ્દો હજુ તેમના ધ્યાનમાં આવ્યો નથી. મીડિયા દ્વારા જાણ થતા જ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે ચોમાસા પહેલાં કરાઈેલી મુલાકાત દરમિયાન ત્યાં પાણી ભરાયેલું નહોતું અને હવે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. પોપટપરા ગરનાળાના મુદ્દે પણ અધિકારીઓને કાર્યવાહી માટે સૂચના આપી હોવાનું મેયરે જણાવ્યું છે.0
0
Report
राजकोट पुलिस में डब्बा ट्रेडिंग मामले से हड़कंप; ASI संजयसिंह राठोड़ सस्पेंड, फरार
Rajkot, Gujarat:એંકર : રાજકોટ પોલીસ માટે શરમજનક કહી શકાય એવો ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ હવે વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે. પોલીસની વર્દી પહેરી કાયદાનું પાલન કરાવનાર ASIનું જ નામ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના મોટા રેનાટમાં સામે આવતા સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયે ASI સંજયસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી[d] દીધા છે. બીજી તરફ, ધરપકડનો ભય સતાવતા સંજયસિંહ રાઠોડ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમને ઝડપી પાડવા જેતપુર પોલીસ દ્વારા સતત અલગ-અલગ સ્થળોએ શોધખોળ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે სુરેંદરનગર જિલ્લાના રતનપર ગામમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું, જેનું સંચાલન સસ્પેન્ડ થયેલા ASIના ઘરેથી થતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર ગેરકાયદેસર ધંધામાં અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક express કરી રહી છે. અગાઉ આ જ કેસમાં સંજયસિંહના પિતા સહીત છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હવે ફરાર ASIની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.0
0
Report
राजकोट के महापौर ने कहा भ्रष्टाचार के आरोपों की निष्पक्ष जांच समिति करेगी
Rajkot, Gujarat:એંકર: રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બિલ મામલે ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે આખરે મેયર ડૉ. નેહલ શુક્લે પોતાની પ્રતિક્રિયા આપી છે. કરોડોના ખર્ચ અને બિલમાં ગેરરીતિના આક્ષેપોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યાં મેયરે દાવો આવ્યો છે કે સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી ચૂકી છે અને તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. કોર્પોરેશન કોઈપણ પ્રકારનું ભીનોં સન્કેલશે નહીં અને જે પણ હકીકતો હશે તે તપાસ બાદ સામે આવશે. મેયરે જણાવ્યું કે પહેલાં બે અધ્યક્ષ બદલીGary થયા હોવાથી હવે ત્રીજા અધ્યક્ષની નિમણૂક બાદ તપાસ સમિતિ તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તેનો সিদ্ধান্ত પણ સમિતિ જ કરશે. જોકે, છેલ્લાં 38 દિવસથી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે સવાલ પર મેયરે જવાબ આપવાનું ટાળ્યું હતું. હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ અને કોર્પોરેશનની આગામી કાર્યવાહી પર ટકે છે.0
0
Report
Advertisement
सुरेंद्रनगर में मेटा ट्रेडर-5 से जुआ धंधा: 5 गिरफ्तार, 44 नाम सामने
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને જુગારધામનો પર્દાફાશ, 5 આરોપીઓની ધરપકડ, અન્ય 44 ના નામ ખુલ્યા.... સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિવરા પર போலீસે મોટી lau આંખ કરી છે. રાજકોટ റેન્જ ડીઅઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના બી-ડિવિઝન પોલીસ મથકે એક મોટી રેડ કરી હતી. પોલીસે મેટા ટ્રેડર-5 નામની એપ્લિકેશનના માધ્યમથી ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન જુગારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીરમાં પકડાયેલા 5 આરોપીઓ અને હિસાબના ચોપડામાંથી અન્ય 44 લોકોના નામ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા આ હાઈટેક જુગારધામ પર એસપી અને એલસિબીની ટીમે સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ લોકો એપ્લિકેશન દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા 86,600 ની રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, 1 લેપટોપ તેમજ હિસાબના ચોપડાં અને ચબરખીઓ જપ્ત કરી છે. આ કેસમાં 5 મુખ્ય આરોપીઓની ધરપકડ થઇ છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, શૈલેષભાઈ રમણિકભાઈ શાહ, અક્ષયભાઈ કિરણભાઈ દફ્તરી, યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને રમેશભાઈ ભરતભાઈ શાહનો સમાવેશ થાય છે. આ સાથે 44 જેટલા અન્ય આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જિનના વિરોધી કાર્યવાહીની તૈયારી પોલીસ કરી રહી છે. "રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગરના બી-ડિવિઝનમાં જુગારનો ગુનો દાખલ થયો છે. મેટા ટ્રેડર-5 એપ્લિકેશનના માધ્યમથી ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો ચાલતો હતો. 5 આરોપી પકડાયા છે અને 44ના નામ બહાર આવ્યા છે. જેમના પણ નામ બહાર આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે." હાલ પોલીસ આ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ મેટા ટ્રેડર-5 એપ્લિકેશન પર કેવી રીતે જુગાર રમાડવામાં આવતો હતો, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને આ નેટવર્કમાં અન્ય મોટા માથાઓ કોણ હતા. આગામી દિવસોમાં વધુ ધરપકડની શક્યતા છે.0
0
Report
जगन्नाथ temple में 149वीं रથयात्रा पर पुलिस सम्मान; 150वीं के PM आमंत्रण की चर्चा
Ahmedabad, Gujarat:અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે પોલીસ કર્મચારીઓનું કરાયું સન્માન 149 મી રથયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા કરાયું સન્માન જગન્નાથ મંદિર ખાતે pi. Acp. Dcp. Jcp અને cp સાથે મેયર પણ રહ્યા હાજર દર વર્ષની જેમ રથયાત્રા બાદ પોલીસની કામગીરીને બિરદાવવા કરાય છે સન્માન કાર્યક્રમ 149મી રથયાત્રામાં અધિકારીઓ સાથે 30 હજાર જેટલા Polizei કર્મચારી બંદોબસ્તમાં હતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ પોલીસ કામગીરીના કર્યા વખાણ આ સાથે ટ્રસ્ટીએ આગામી વર્ષે 150મી રથયાત્રા ની ભવ્ય ઉજવણી ની કરી વાત આ સાથે જ 150 મી રથયાત્રામાં પ્રધાનમંત્રીને આમંત્રણ અપાશે અને pm હાજરી આપશે તેવી આશા પણ ટ્રસ્ટીએ વ્યક્ત કરી0
0
Report
जेल में नशामुक्ति जागरूकता से जीवन बदलेगा; 2047 तक देश नशामुक्त का संकल्प
Rajkot, Gujarat:નશો... જે માત્ર એક વ્યક્તિની આદત નથી, પરંતુ અનેક પરિવારોના સુખ-શાંતિને છીનવી લેતું સૌથી મોટું સામાજિક દૂષણ છે. વ્યસનના કારણે અનેક યુવાનો ગુનાખોરીના માર્ગે ધકેલાય છે. પરિવારાઓ વિખેરાઈ જાય છે અને સમાજમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આ જ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વર્ષ 2047 સુધી દેશને સંપૂર્ણ નશામુક્ત બનાવવાના લક્ષ્ય સાથે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. 2 ઓગસ્ટથી શરૂ થયેલ આ અભિયાનમાં વિવિધ સરકારી विभागો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને યુવા સંગઠનો જોડાઈ રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલમાં ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલયના MY BHARAT તથા સુફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી ભવ્ય નશામુક્તિ કેદી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો હેતુ માત્ર વ્યસનના દૂષણ અંગે જાણકારી આપવાનો નહોતો, પરંતુ જેલમાં રહેલા બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેમને નવી દિશા તરફ પ્રેરિત કરવાનો હતો. કારણ કે જેલ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ જીવનમાં સુધાર અને નવી શરૂઆત કરવાની તક પણ છે. આ જ વિચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં 1,500થી વધુ બંદીવાન ભાઈઓને નશાના કારણે થતી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક હાનિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી. નશો કેવી રીતે વ્યક્તિનું સ્વાસ્થ્ય, પરિવાર, રોજગાર અને ભવિષ્ય બરબાદ કરે છે તેની અસરકારક રજૂઆત કરવામાં આવી. વિ.ઓ૧ કાર્યક્રમ દરમિયાન તમામ બંદીવાનોએ નશાથી હંમેશા દૂર રહેવાનો, વ્યસનમુક્શ્ત જીવન જીવવાનો અને જેલમાંથી બહાર ગયા બાદ સમાજમાં પણ નશામુક્તિનો સંદેશ ફેલાવવાનો શપથ લીધો. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું કે સારું બદલાવ કાયદાના ડરથી નહીં, પરંતુ પોતાની અંદરથી આવતી જાગૃતિ અને સંકલ્પથી આવે છે. જો ব্যক্তি વ્યસન છોડવાનો દૃઢ નિશ્ચય કરે તો તેનું જીવન ફરીથી નવી દિશા મેળવી શકે છે. વિ.ઓ૨ આ પ્રસંગે જેલ અધિક્ષક, પૂર્વ કુલપતિ, કાયદાના નિષ્ણાંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સુફી ઇસ્લામિક બોર્ડના પ્રતિનિધિઓ તેમજ સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડૉ. જ્યોતીન્દ્રનાથ બાપુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તમામ વક્તાઓએ બંદીવાનોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા, વ્યસનથી દૂર રહેવા અને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે નવી ઓળખ ઉભી કરવાની પ્રેરણા આપી. વિ.ઓ ૩ રાજકોટ મધ્યસ્થ જેલમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક સેમિનાર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ જેલમાંથી સમાજ સુધી નશામુક્તિનો મજબૂત સંદેશ પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બન્યો છે. દેશને નશામુક્ત બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પમાં હવે જેલના બંદીવાનુંપણ સહભાગી બન્યા છે અને વ્યસનમુક્ત ભારતના નિર્માણ માટે પોતાનો ફાળો આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બાઇટ :- ડો જ્યોતીન્દ્ર નાથ બાપુ, સનાતન સંત સમિતિના અધ્યક્ષ બાઇટ :-વીરેન્દ્રસિંહ ગોહિલ, જેલ અધિક્ષક બાઇટ :- અનવર હુસેન શેખ,, સુફી ઇસ્લામિક એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ0
0
Report
Advertisement
अजमलभाई चौधरी के अपहरण मामले पर चौरसी समाज नेताओं की न्याय की मांग
Patan, Gujarat:અજમલભાઈ ચૌધધરીનું અપહરણ કરી માર મારવાનો મામલે ચૌધરી સમાજના આગેવાનુંની પ્રતિક્રિયા આવી સામે. સમાજના આગેવાનો ભેમા ભાઈ ચૌધરી અને સાગર ભાઈ ચૌધરીની પ્રતિકિયા ચૌધરી સમાજે દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ની ધરપકડ કરવા માટે માંગ કરી હતી. પોલીસ દ્વારા આજે બળદેવનાથની ધરપકડ કરી ડીસા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા અને પૂછપરછ હાથ ધરી હતી જે ધાર્મિક સ્થળ પર આ ઘટના બની તે ખૂબ જ દુઃખની બાબત છે અને આ મામલે સમાજને યોગ્ય ન્યાય મળે તે જોવા માંગે છે.0
0
Report
अजमल भाई चौधरी के अपहरण मामले में महंत बलदेवनाथ की गिरफ्तारी: न्याय की मांग पूरी
Patan, Gujarat:અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરી દેવ દરબાર મઠમાં માર માર્યાનો મામલો ચૌધરી સમાજ દેવ દરબાર મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરવા માટે માંગ કરી હતી બળદેવનાથની ધરપકડ બાબતે ultimo 20 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માટે મેદાનમાં ઉતરી ઠેર ઠેર સંમેલનો કર્યા હતા મારી સાથે દૂર વ્યવહાર કરનાર મુખ્ય સૂત્રધાર બળદેવનાથનું નામ ફરિયાદમાં દાખલ થયું છે આરોપી તરીકે બળદેવનાથનું નામ ફરિયાદમાં દાખલ કરવા 18 એ આલમની માંગ હતી તેમ અજમલ ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આજે પોલીસે DEV દરબાર મठના મહંત બળદેવનાથની અટકાયત કરી ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ દાખલ કર્યું પોલીસે બળદેવનાથ મહંતને ડીસા રૂરલ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી છે ભોગ બનનાર અજમલભાઈ ચૌધરી ને ન્યાય મળે તે માટે સમાજે માંગ કરી હતી તે માંગો આજે પૂરી થઈ છે અમારી લડાઈ આદર્શ ન્યાય માટેની હતી જે માંગો પૂરી થતાં આવે તેવી આગામી સમયમાં યોજાનાર રેલી રોકાશે તો સમાજ ના આગેવાન સાગર ચૌધરીએ jelેાંવ્યું હતું..0
0
Report
देव दरबार मामले में गिरफ्तारी: चौंकाने वाले मोड़ और समाज की मांग
Patan, Gujarat:અજમલભાઈ ચૌધરીને દેવ દરબાર કરી માર્યાનો મુદ્દો ચૌધરી સમાજ દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ની ધરપકડ કરવા માટે માંગ કરી હતી બળદેવનાથની ધરપકડ બાબતે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માટે મેદાનમાં ઉતર્યો હતો અને ઠેર ઠેર સંમેલનો પણ કર્યા હતા પોલીસ દ્વારા આજે બળદેનાથની ધરપકડ કરી ડીસા પોલીસ સ્ટેશન ખાતે લવાયા હોવાની વાત સમાજ ના આગેવાનો ને મળવા પામી છે સમાજના યુવાનોને કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર શાંતિ રાખવા સામાજિક આગેવાન ભેમાભાઈ ચૌધરીએ આપિલ કરી હતી બાઈટ. ભેમા ભાઈ ચૌਧરી. સામાજિક આગેવાન..0
0
Report
Advertisement
