icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सागबारा जंगल भूमि विवाद: 90 दिन में समाधान के दावे, रोपण शुरू से किसान नाराज़

Karantha, Gujarat:નર્મદા જિલ્લોંના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનનો મુદ્દો ફરી ગરમાયો છે. 25 દિવસના ધરણા બાદ રાજ્ય સરકારના મંત્રીઓ આદિવાસી ખેડૂતોને પારણા કરાવ્યા હતા અને તેમના હકની જમીનનો પ્રશ્ન ઉકેલવાનો આશ્વાસન આપ્યું હતું. 90 દિવસમાં જમીનની સનત આપવાની વાત કરવામાં આવી હતી. છતાં હવે વનવિભાગ દ્વારા આ જ જમીન પર રોપા વાવવાની કામગીરી શરૂ થતાં ખેડૂતોએ અને વનકર્મીઓ આમને-સામને આવી ગયા છે.ייַט નર્મદા જિલ્લાની સાગબારા વિસ્તારમાં જંગલ જમીનનો મુદ્દો ફરી ગરમાયો છે. પોતાના હકની જમીન માટે આદિવાસી ખેડૂતોએ 25 દિવસ તો ધરણા કર્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ આંદોલન બાદ રાજ્ય સરકારના મંત્રીઓ સ્થળ પર પહોચ્યા હતા અને આદિવાસી ખેડૂતોને પારણા કરાવ્યા હતા. ખેડૂતોને તેમના હકની જમીનનો પ્રશ્ન ઉકેલવાનો વિશ્વાસ કરવામાં આવ્યો હતો અને 90 દિવસની અંદર જમીનની સનત આપવાની વાત પણ કરવામાં આવી હતી. પરંતુ હવે આ જ મુદ્દે ફરી વિવાદ સર્જાયો છે. ઉમરપાડા વનવિભાગ દ્વારા વિવાદિત જંગલ જમીનમાં રોપા વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, જ્યાં તેઓ વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવો કરે છે, તે જમીનમાં વનવિભાગે રોપાઓ વાવી દીધા છે. ખેડૂતોએ કહ્યું કે, જો વનવિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી ન આવી હોત તો તેઓ પણ પોતાના ખેતરમાં કૃષિ કરી શકતા હોત. સાંસદ મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે કે તેમણે ટ્રાયબલ મંત્રી અને વન મંત્રીને જાણ કરી હતી અને સમાધાન થયું તે મુજબ 90 દિવસ સુધી વન વિભાગએ કોઈ નવું વાવેતર ન કરવાનું હતું. ગામ લોકોએ પણ 90 દિવસ સુધી ખેતી કરવી નહોતી so 90 દિવસ પછી યોગ્ય કાર્યવાહી goverment દ્વારા કરાશે. ગામ લોકો કહે છે કે અમે 20 વર્ષથી ખેતી કરીએ છીએ તો અમને ખેતી કરવાની પરવાનગી જોઈએ. આ નિકાલ હવે 90 દિવસ પછી જ આવે એવું લાગી રહ્યું છે. બાઇટ 1 મનસુખભાઈ વસાવા ( સાંસદ ) બાઇટ 2 - કૃષ્ણમુળજી વસાવા ( ખેડૂત હલ ગામ ) બાઇટ 3 વેસ્તાભાઈ વસાવા ( ખેડૂત, હલ ગામ )
0
0
Report

हिंदी में क्लिक-बेटHeadline:-vapi-ke-मुख्य-मार्गों-पर-रेख़ड़ते-पशु-ट्रैफिक-बना-कारण,-नगरपालिकासे-कड़े-कदम-की-डांग-की-रिक्वेस्ट

Vapi, Gujarat:લોકેશન - વાપી ફિડ - FTP/VAPI/SEP26/0409ZK_VAPI_RAKHADTA_DHOR_SAMASYA એન્કર: વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તે રખડતા પશુઓની સમસ્યા હવે વધુ ગંભીર બની રહી છે. રસ્તે રખડતા પશુઓની સમસ્યા હવે માત્ર ટ્રાફિકની નહિ પરંતુ લોકોની સુરક્ષાનો મુદ્દો બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને શોપિંગ કોમ્પ્લેક્ષ સુધી રખડતા ઢોરનો જમાવડો જોઈ શકાય છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ, ગ્રાહકો અને વાહનચાલકો ત્રાહિમಾಮ પોકારી ઉઠ્યા છે. વાપી શહેરના મુખ્ય માર્ગો, બજારો, શોપિંગ કોમ્પ્લેક્સ અને દુકાનો બહાર દરરોજ રસ્તે રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી જાય છે. રસ્તાની વચ્ચે પશુઓ બેસવાના કારણે દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને વાહનો ચાલકોને અકસ્માતનો સતત ભય પણ સતાવી રહ્યો છે. રાત્રિનાં સમયે આ સમસ્યા વધુ ગંભીર बनતી હોય છે અંધારામાં પશુઓ ન દેખાતા અકસ્માતો પણ થયા હોય છે. બીજી તરફ શોપિંગ કોમ્પ્લેક્સ અને દુકાનની બહાર અડીંગો જમાવીને બેસતા પશુઓને કારણે ગ્રાહકો દુકાન સુધી આવી શકતા નથી અને વેપાર પર અસર પડી રહી છે. ઘણીવાર પશુઓ અંદરોઅંદર લડી પડે છે જેનાથી ગાડીઓને પણ નુકસાન થાય છે. એક તરફ વાપી મહાનગરપાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષે આ કામગીરી સામે સવાલો ઉ ક્યા છે. હવે જોવાનું રહેશે કે મહાનગરપાલિકા આ મામલે ક્યારે આક્રા પગલાં ભરીને વાપીવાસીઓને આ સમસ્યામાંથી મુકિત આપે છે.
0
0
Report

महुबा में धीरे-धीमी बारिश से गर्मी घटी, किसानों के चेहरों पर मुस्कान

Mahova, Uttar Pradesh:મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદનું આગમન શ્રાવણ મહિનાના વરસાદી સરવડીયા જોવા મળ્યા સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી ને ઉકલાટ બફારો જોવા મળી રહ્યો હતો ત્યારે શહેર માં ગાધીબાગ હેવન રોડ સ્ટેશન રોડ સિટીઝન ચોક વાસીતળાવ બગીચા રોડ સહીત વીસ્તાર મા ધીમીધારે વરસાદનું આગમન થતા થોડી અંશે રાહત જોવા મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ગ્રામ્ય પંથક ની વાત કરવામાં આવે તો નેસવડ તાવેડા વડલી દેવળીયા સહિત વિસ્તારોમાં ધીમિદારે વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોને ફરી એકવાર થોડી વરસાદની આશા બંધાણી છે
0
0
Report
Advertisement

पेलाडियम मॉल चोरी: शोरूम सेल्स एग्जीक्यूटिव गिरफ्तार

Ahmedabad, Gujarat:થલતેજ એસ જી હાઇવે પર આવેલ પેલેડિયમ મોલમાં ચોરીના બનાવે આરોપી દર્શન અશ્વિન સોનીની ધરપકડ કરવામાં આવી હતી. ઓરા ફાઇન જી્વેલરી શોરૂમમાં 17 ઓગસ્ટએ ચોરી થઇ હતી. શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા દર્શન અશ્વિન સોની નામના કર્મચારી સામે પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. આરોપીએ कथિત રીતે કહેવું હતું કે બેગ ભૂલી ગયો છું એવો બહાનું કહીને સથવાં ಸಿಬ್ಬಂದી પાસેથી શોરૂમની ચાવી મેળવી શો રૂમમાંથી સોનાના દાગીના ચોરી કર્યા. ચોરીની કુલ કિંમત રૂ. 5,90,242 હતી. વસ્ત્રાપુર પ’olice દ્વારા ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થઇ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી 12 ધોરણ સુધી અભ્યાસી છે અને 10 મહિના કરતા નોકરી કરી રહ્યો હતો. આ ચોરી અસર ચોખવટે મોજમસ્તીના માટે હોવાનો પોલીસના જણાવ્યા મુજબ તારવવામાં આવ્યો. હાલ પોલીસ આ કેસની આગળની કાર્યવાહી કરી રહી છે અને સોની પાસેથી મુદ્દામાલ રિકવરીની કાર્યવાહી ચાલી રહી છે. આ માહિતીથી પેલીડીયમ મોલના શો રૂમમાં થયેલી ચોરીની સત્તાવાર તપાસ વિસ્તૃત થઇ રહી છે.
0
0
Report

पोरबंदर: खाद्य सुरक्षा टीम ने मेले मैदान पर 185 किलोग्राम अवैध खाद्य पदार्थ जब्त कर नष्ट

Porbandar, Gujarat:પોરબંદર શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળામાં ફૂડ સેફ્ટી ટીમની કાર્યવાહી વાસી અને ખુલ્લા ખાદ્યપદાર્થો સહિત ૧૮૫ કિલો જેટલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણી-પીણીના સ્ટોલ તેમજ લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું ચેકિંગ દરમિયાન વાસી,ખુલ્લા તેમજ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા વિવિધ ખાદ્યપદાર્થો અને કાચા ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવ્યો શાકભાજી,ફળ,ભાત,દાબેલી, પકોડા ,ખીચડી, છોલે, ખમણ, મંચોરિયન,ચટણી,ચણા-વટાણા, લીંબુ,ડુંગળી અને બટેટા સહિતની સામગ્રીનો સમાવેશ
0
0
Report

वलसाड के बंदर पर गणेश विसर्जन को लेकर नगरपालिका और ठेकेदारों में भारी आक्रोश

Valsad, Gujarat:એન્કર : વલસાડની ઔરંગા નદી ಕિનારે આવેલા બંદર પર ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે ગણેશ મન્ડળના આયોજકો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. નર્ગાપાલિકા દ્વારા મજબૂત અને પાકા મટીરિયલથી કામ કરવાને બદલે માત્ર કાદવ-કચરો નાખીને દેખાડા પૂરતું પુરાણ કરવાની ચાલી રહ્યા વિવાદ ઉભો થયો છે. છેલ્લા ૧૫ વર્ષથી નવા બન્દરની નિર્માણની માંગ ચાલુ છે, પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં લોવામાં આવ્યા નથી. પાલિકાની અન્દોકલ અને નબળી કામગીરીના કારણે ગણેશ ભક્તો તથા આયોજકોમાં ચિંતા વ્યાપ્ત થયેલ છે. પરિસ્થિતિ એવી છે કે હીટેચી મશીન કે ક્રેન જેવી યંત્રો લાવવામાં આવશે તો આ કાદવ-કચરામાં ફસાઈ જશે. અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો, કબર બનાવીને વિસર્જન સ્થળે જ વિરોધ પ્રદર્શન.
0
0
Report
Advertisement

सुरेंद्रगर में जन्माष्टमी की भव्य शोभायात्रा, हिंदू संगठनों का संयुक्त आयोजन

Sundar Nagar, Himachal Pradesh:એન્કર : સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સુરેન્દ્રનગર શહેરમાં ભव्य શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહીત વિવિધ હિન્દુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આકર્ષક ઝાંખીઓ, ધાર્મિક કૃતિઓ અને ડીજેના તાલ સાથે નીકળનારી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. વી.ઓ. : જન્મ Stakesનો પર્વને લઈને સુરેન્દ્રનગર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી નિમિત્તે શહેરમાં ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા યોજાઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે યોજાનારી શોભાયાત્રાનું પ્રસ્થાન દ્વારકાધીશની હવેલી ખાતેથી કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થયા બાદ આ ભવ્ય શોભાયાત્રાનું એન.ટી.એમ. સ્કૂલ પાસે સમાપન કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં નીકળનારી આ ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન શહેર કૃષ્ણમય બન્યું હતું. ત્યારે આયોજકો દ્વારા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. બાઈટ -1-રમેશભાઈ ભૂતડા, પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ બાઈટ-2-જગદીશ મકવાણા, નાયબ મુખ્ય દંડક
0
0
Report

बनासकांठा की तस्लीम बेन ने डेयरी से करोड़ों कमाकर महिलाओं के लिए मिसाल बनाई

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-0409 ZK BNK MAHILA SHAKTI PKG સ્લગ-મહિલા શક્તિ મહેનત અને સચોટ આયોજન હોય તો પશુપાલનનો વ્યવસાય પણ મોટો ઉત્કર્ષ લાવી શકે છે! બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના બસુ ગામના તસ્લીમબેન અને તેમના પરિવારે આ વાત સાબિત કરી બતાવી છે. તેમણે પશુપાલન થકી વાર્ષિક કરોડો રૂપિયાનું દૂધ ભરાવીને અગાઉ બનાસડેરી વિસ્તારમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.IAS અને IPS કરતા પણ વધુ આવક ધરાવતા મહિલા બની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે બાઇટ -તસ્લિમબેન ઝવેરી.. પશુપાલક-હિન્દી ગુજરાતી તસ્લીબેનોએ વર્ષ 1990માં તેમના સસરાજીએ આપેલા 14 થી 15 પશુઓથી આ વ્યવસાયની શરૂઆત કરી હતી եւ ધીરેધીરે તેમને પશુઓની સંખ્યા વધારી ગઈ. ગયા વર્ષે પણ તેમણે દૂધ ભરવામાં સમગ્ર જિલ્લા ત્રીજા ક્રમમાં રહ્યા હતા, પરંતુ આ વર્ષે રૂ. 2.94 કરોડથી વધુનું દૂધ ભરાવીને સમગ્ર બનાસ કાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો છે. બનાસ ડેરીના યોગ્ય ભાવ અને પશુચિકિત્સા સેવાઓને કારણે આ સફળતા મળી છે. છતાં આ મોટા પાયે વ્યવસાય ચલાવવો આસાન નથી. 18 થી 20 ઢગલા જમીન હોવા છતાં ચારો ખરીદવાનું બહારથી કરવામાં આવે છે. દૂધની કુલ આવકમાંથી અંદાજે 70% ખર્ચ ચારો, દવાઓ અને મજૂરી પર થાય છે. પરંતુ દ્વારા વ્યવસ્થાપન અને બનાસ ડેરીના સાથ-સહકારને કારણે આખા বছরના નફામાં પણ 82 લાખ રૂપિયા થયા હતા. આ પ્રાપ્તી ભાવિ પશુપાલકો અને ગ્રામિણ મહિલાઓ számára ઉદાહરણ બની રહી છે. બાઇટ- ગુલામરસુલ દાઉમા-ಮಂತ್ರಿ બસુ દૂધ મંડળી-હિન્દી ગુજરાતી દ્રઢ નિશ્ચય અને સખત પરિશ્રમ હોય તો ગામડામાં રહીને પણ મોટો વ્યવસાય ઊભો કરીને કરોડો રૂપિયાં કમાઈ શકાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ vase Tasslimaben દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. અલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
0
Report
Advertisement

Morbi में कृष्ण जन्मोत्सव की भव्य शोभायात्रा, मंत्री समेत हजारों श्रद्धालु शामिल

Morbi, Gujarat:મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિતે દર વરસની જેમ આજે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારાં લોકો જોડાયા હતા અને શોભાયાત્રાનો રૂટ આજે નંદઘેરા નંદ ભયો જય કનૈયા લાલા કી ની ગુંજથી ગુંજી ઉત્થો હતો. મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું અને આ શોભાયાત્રા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મેયર ઉતમભાઈ સુરાણી તેમજ મહાપાલિકાના ચેરમેનો સહિતના ચૂંટાયેલા સભ્યો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા સુપર ટોકીઝ, પરબજાર, નવા ડેના, જૂના બસ સ્ટેશન, રમ ચોક, રવાપર રોડ, શાકમાર્કેટ ચોક, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે અને એક કિરી સ્ક્રીપ્ત મૂર્તિના કર્યક્રમ મટકી ફોડના કાર્યક્રમ 20 જેટલી જગ્યાએ યોજાશે. આ શોભાયાત્રામાં અલગ અલગ નગરો થી દર વર્ષે જેમ આ વર્ષે પણ ધર્મપ્રેમી જનતા ઉમાટી પડી હતી અને આ આયોજનને સફળ બનાવવા માટે વિહિપના શહેર પ્રમુખ કમલેશભાઈ બોરિચા અને ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
0
0
Report

गोमतीपुर की महिला पुलिस कांस्टेबल के साथ शादी के नाम पर 17 लाख धोखाधड़ी

Ahmedabad, Gujarat:અમદાવાદના ગોમતીપુરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ લગ્નની લાલચે દુષ્કર્મ અને છેતરપિંડી વિધર્મી યુવકે શેરબજારમાં રોકાણના નામે ₹17 લાખની છેતરપિંડી આચરી યુવકે પોતે કુંવારો હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતો પાટણના માજિદ ખાન ચૌહાણ નામના યુવકે પોલીસકર્મીઓ સાથે ઓળખાણનો હવાલો આપ્યો હતો આરોપીએ યુવતીને નોકરી છોડવા, હિન્દુ ધર્મ ત્યજી ઈસ્લામ અંગીકાર કરવા અને વિદેશ જતાં રહેવા સતત દબાણ કર્યું હતું ફરજ દરમ્યાન ફરવા જવાની ના પાડતાં આરોપીએ યુવતીનો ફોન તોડી નાંખી જાતિવિષયક અપશબ્દો કહ્યા યુવતીએ આરોપીના ઘરે તપાસ કરતાં સામે આવ્યું કે તે પહેલેથી સૌથીરીત છે અને એક સંતાનનો પિતા છે ભોગ બનનાર મહિલા કોન્સ્ટેબલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
0
0
Report

सूरत में 19 साल के आरोपी की गिरफ्तारी; तकनीकी स्रोतों से पुलिस ने पकड़ा

Surat, Gujarat:સુરત :- સરથાણા વિસ્તારમાં અકસ્માત કરી ફરાર થયેલા 19 વર્ષીય આરોપીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો અકસમાત કરી સ્થળ પરથી ફરાર થયેલા આરોપીની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ધરપકડ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અકસ્માતના ગુનેોમાં પોલીસે 19 વર્ષીય આર્યન સંજયભાઈ ધડુકને ઝડપી પાડ્યો આરોપી સામે મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આરોપીને શોધી કાઢ્યો આરોપી આર્યન સંજયભાઈ ધડુક માત્ર 19 વર્ષનો છે બી/84, તુલસી દર્શન સોસાયટી, યોગીચોક, સરથાણા, સુરત ખાતે રહે છે મૂળ વતન: પીપરડી ગામ, તા. જેસર, જી. ભાવનગરનો વતની
0
0
Report
Advertisement

अहमदाबाद के कृष्ण मंदिरों में जन्माष्टमी उत्सव, भक्तों की भीड़ और विशेष पूजा

Ahmedabad, Gujarat:અમદાવાદ આજે જન્માષ્ટમી પર્વ પર કૃષ્ણ મંદિર પર ઉજવણીનો માહોલ રાજ્યના કૃષ્ણ મંદિરો ભક્તોથી ભરાયા અમદાવાદમાં પણ વિવિધ કૃષ્ણ મંદિરમાં ઉજવણીનો માહોલ ભાડજ હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2026 નું આયોજન સવારે 7.30 - મંદિરમાં શ્રીંગાર દર્શન સવારે 8.00AM - મંદિરમાં હિંડોળા ઉત્સવ સવારે 9.00 - ગુંબજમાં મહા અભિષેક બપોરે 12.00 - મંદિરમાં રાજભોગ આરતી અને છપ્પન ભોગ દર્શન 1.30 PM અને 4.00PM - ગોપાલજી અભિષેક ડોમમાં સાંજે 7.30 - ગુંબજમાં મહાભિષેક 10.00PM - ઘુમ્મટમાં નંદલાલ છંગા દ્વારા કૃષ્ણ કીર્તન સમારોહ 12.00 મધ્યરાત્રિ - મંદિર અને ઘુમ્મটમાં જન્મોત્સવ મહા આરતી વિશેષ ઉજવણીને લઈને ભક્તોની વિશેષ ભીડ પણ જોવા મળી જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ભગવાન અનેરા રૂપમાં ભક્તોને દીધા દર્શન ભક્તોએ પણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
0
0
Report
Advertisement
Advertisement
Back to top