Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ

Aug 24, 2024 02:19:32
Anand, Gujarat

મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.

1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Nov 07, 2025 18:47:31
Dwarka, Gujarat:दरियाई अंतरराष्ट्रीय मर्यादा सीमा रेखा(IMBL) के पास एक बार फिर पाकिस्तानी एजेंसी द्वारा नापाक हरकत की खबरें सामने आईं. सूत्रों के अनुसार, पाकिस्तान मरीन सिक्योरिटी एजेंसी(PMSA) ने गीर सूमनाथ जिले के मदवाड बंदरगाह माना जाने वाला और ओखा से संचालित एक भारतीय मछुआरी बोट 'नर नारायण' को बलपूर्वक कब्जे में ले लिया. शुरुआती जानकारी के अनुसार इस बोट में सात भारतीय मछुआरे सवार थे और PMSA की गिरफ्त में होने की आशंका है. इस दौरान पाकिस्तानी एजेंसी द्वारा भारतीय बोट पर फायरिंग की चर्चा है. अभी तक किसी सरकारी अधिकारी ने आधिकारिक पुष्टि नहीं की है. भारतीय सुरक्षा और मछुवार एजेंसियाँ जांच शुरू कर दी हैं.
8
comment0
Report
NDNavneet Dalwadi
Nov 07, 2025 18:47:10
Bhavnagar, Gujarat:સાવધાન ગુજરાત. ભાવનગર જિલ્લાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરનાર શખ્સ ને પોલીસ ઘરને હોડમાં ઘરેણા વેચવા નીકળતા ઝડપી લીધો, કૌટુંબિક ભત્રીજાએ જ લેણું ઉતારવા કરી હતી વૃદ્ધાની હત્યા, પોલીસ એલસીબી, મહુવા રૂરલ તેમજ મહુવા ડિવિઝન સહિતની અલગ અલગ ટેકનિકલ ટીમોએ હત્યાના છ દિવસ બાદ આરોપી ભત્રીજાની ધરપકડ કરી છે. વિઓ ૧: ભાવનગર જીલ્લા મહુવા તાલુકાના કોંજળી ગામે રહેતા 85 વર્ષીય ઉંજીબેન વલ્લભભાઈ વાળાના ત્રણ સંતાનો પરિવાર સાથે પુના ખાતે રહેતા હોય પતિ વલ્લભભાઈ વાળાના નિધન થયા બાદથી ઉંજીબેન વાળા કોંજળી ગામે રહી એકલવાયું જીવન જીવતા હતા, છ દિવસ અગાઉ 30 ઓક્ટોબરનાં રોજ ઉંજીબેન પોતાના ઘરની ડેલી બંધ કરી સુઈ રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે ડેલી કૂદી અંદર ઘૂસીને અજાણ્યા ઇસમે સૂઈ રહેલા ઉંજીબેનના મોંઢા પર कपડું ઢાંકી દઈ, દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી, ત્યાર બાદ વૃદ્ધાની કાનમાં પહેરેલી સોનાની કડીઓ તેમજ કાનના ઠોળિયા ને અમાનુષી રીતે ખેંચી લઈ લૂંટ કરી ફરાર થઈ ગયો હતો, બીજા દિવસે દૂધવાળાએ અવાજ કરવા છતાં અંદરથી કોઈ જવાબ નહીં મળતા તેણે પાડોશમાં રહેતા તેના સંબંધીને જાણ કરી હતી, જે બાદ ડેલી કૂદી અંદર જઈ તપાસ કરતા વૃદ્ધાની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તેના પુત્રોને જાણ કર્યા બાદ મહુવા પોલીસને સમગ્ર ઘટના અંગે વાકેફ કરતા મહુવા રુરલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તેમજ ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વિઓ ૨: કોંજલી ગામે રહેતી વૃદ્ધાની હત્યા બાદ পুলিশের તપાસ શરૂ કરાઈ હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદ લીધી గ్రామની આજુબાજુના મોબાઇલ ટાવરોથી લોકેશન, સીસીટીવી ફૂટેજ તેમજ પોલીસની બિના નામની ડોગની પણ મદદ મેળવી તપાસ હાથ ધરી હતી, તો પોલીસને હત્યારા અંગે મહત્વની કડી મળી હતી, જેના પર ફોકસ કરી તપાસ શરૂ કરતા બજારમાં સોનુ વેચવા આવેલા વિડુલ નામના આરોપી ને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. વિઓ ૩: કોંજળી ગામે રહેતો વિપુલ ગીરધરભાઇ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેને ધંધામાં 40 થી 50 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું હતું, સંબંધે તે ઉંજીબેનના કૌંટુંબિક ભત્રીજો હતો, અગાઉ ભૂતકાળમાં ઉંજીબેન સાથે તેના પરિવારને ઝઘડો થયો હતો, જેના કારણે વિપુલની નજર હંમેશા ઉંજીબેન પર જ રહી હતી, જેથી પારિવારિક ઝઘડાની દાઝ રાખી પોતાને ધંધામાં થયેલું લેણું ઉતારવા વિપુલે વૃદ્ધ કાકીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં 30 ઓક્ટોબરના રોજ મોકો મળી જતા ઉંજીબેન ઘરે સૂઈ ગયા બાદ વિપુલ ડેલી કૂદીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં વૃદ્ધા ઉંજીબેન સૂઈ રહ્યા હતા, ત્યારે તેના મોંઢા પર કપડું ઢાંકી દઈ, દોરડા વડે વૃદ્ધા ઉંજીબેનનું ગળું દબાવી હત્યાં કરી હતી, અને ત્યાર બાદ વૃદ્ધાના કાનમાં પહેરેલી સોનાની 6 કડી અને ઠોલિયા બેરહેમી પૂર્વક હાથેથી ખેંચી લૂંટ કરી વિપુલ ફરાર થઈ ગયો હતો, હત્યાના 6 દિવસ બાદ વિપુલ લૂંટેલા સોનાના દાગીના મહુવાની બજારમાં વેચવા નીકળતા શંકાના આધારે પોલીસોએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો હતો, પોલીએ આરોપી વિપુલ ગિરધરભાઇની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ: આર.આર. સિંધાલ, સિટી ડીવાયએસપી, ભાવનગર.
5
comment0
Report
DMDURGESH MEHTA
Nov 07, 2025 18:46:48
Gandhinagar, Gujarat:રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કારણે ખેડૂતોને ભારે નુકસાન છે ત્યારે ગાંધીનગર તાલુકાના ખેડૂતો માટે પણ આ કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે કમોસમી વરસાદને કારણે ગાંધીનગર તાલુકાના દશેલા, છાલા ,વાસણા ચૌધરી ધણপ,ગીયોડ, સહિત આસપાસના 20 કિલોમીટરના ગામોમાં પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. સંપૂર્ણ પડે પાક નાશ થઈ ગયું છે. ખેડૂતોએ મોંઘા ભાવે લાવેલા બિયારણની વાવણી કરી અને જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ આવતા તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. તૈયાર પાકમાં પાણી ભરાવાના કારણે મગફળી, રાયડો, અડદ,જમફળી સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે ત્યારે સરકાર દ્વારા પણ તાત્કાળ તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તેવી मांग કરી રહ્યા છે. ખેડૂત કરી રહ્યા છે કે તેઓના ખેતરના ફોટાઓ ગ્રામ સેવકો દ્વારા સરકાર સુધી મોકલી આપવામાં આવ્યા છે અને હવે માત્ર સરકાર દ્વારા સહાયક اعلان બાકી છે ત્યારે જલ્દીથી આ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા हैं. કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ રવિ પાકનું જે બટેકા નું બિયારણ લાવીને મૂક્યું છે તે પણ બગડી રહ્યું છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે અને જલ્દીથી જલ્દી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને જે ખર્ચ થયો છે તેની અંદર રાહત થાય.
5
comment0
Report
SBShilu Bhagvanji
Nov 07, 2025 18:46:11
Porbandar, Gujarat:દીની દિવસે પોરબંદરમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ રહેવા અંગે ઘણી ચર્ચા થઇ રહી છે. ઉજાગરવામાં આવે છે કે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ આ લાઇટો ચાલુ રહેતી હોવાથી વીજળીનો ખર્ચ વધી રહ્યો છે અને જનતાના નાણાંનો ખોટો વેડફાટ થાય છે. પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારમાં પણ કેટલાક વિસ્તારમાં લાઇટો દિવસમાં ચાલુ રહેતાં જોવા મળે છે, તેથી રાત્રિ દરમ્યાન ન ચાલતા યોજના બાબતો પર પ્રશંસા અને જવાબદારીઓ દ્વારા તૈયારીની માંગણી થઈ રહી છે. મનપા અને પીજીવીસીએલ પર આ વ્યાપી ચાર્જિંગ બાબતોની તપાસ કરવાની માગ આવે છે. વિવિધ શहरी નાગરિકોએ પણ રાત્રીના સમયે લાઇટનો ઉપયોગ હોવો જોઈએ તેવી માંગણી કરી છે. મહાનગરપાલિકા અને પીજીવીસીએલના અધિકારીઓની બાતો અનુસાર ટાઈમિંગ સેટ કરી આજવો જોઈએ અને કોઇ રાજકીય આગેવાનોના ઘરના આસપાસ લાગેલી લાઈટોની સમસ્યા તપાસી શકાય તે જરૂરી છે. આ મામલામાં કમિશનર તરફથી યોગ્ય પગલાં લેવાનો આશ્વાસન આપવામાં આવે છે કે વીજળીનો ખોટો દોરપણ ન થાય.
10
comment0
Report
PCPranay Chakraborty
Nov 07, 2025 17:33:56
12
comment0
Report
GPGaurav Patel
Nov 07, 2025 16:45:14
Ahmedabad, Gujarat:ખેવાતી મૃદુ અને મક્કમ સરકારે ગુજરાતના દેવા માફ ન કરવા માટે અને પાક વિમા યોજના ન આપવા માટે મક્કમ સરkari આંકડા પ્રમાણે ૫૬ લાખ હેક્ટરમાં વાવેતર સરકારીઃ આંકડા પ્રમાણે ૪૮ લાખ હેક્ટરમાં કમોસમી વરસાદથી નુકસાન આખા ગુજરાતમાં એકજ અવાજ કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા દ્વારકા અને ઉનામાં માં ખેડૂતોએ આત્મહત્યા કરી ગુજરાતના ખેડૂતાઓ આક્રોશ સાથે દેવા માફીની માંગ કરી રહ્યા છે દર વખત પાક નુકસાની માટે વળતરની જગ્યાએ પાક વિમા યોજના થવી જોઇએ આ બંને બાબતે પગલાં નહીં લઇ સરકારે ખેડૂતો વિરોધી માનસિકતા દર્શાવી છે ઉદ્યોગો માટે મોટી રાહતો સરકાર દ્વારા આપવામાં આવ્યાે સરકાર સ્થળ પર જઇને જુએ કે હેક્ટર દીઠ કેટલો ખર્ચ ચયો છે એક વીઘે ૫૦ हजारની આવકની ખેડૂતને આશા હતી એની સામે આ પેકેજ નələrinin
7
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 07, 2025 15:52:05
Surat, Gujarat:એક્ઙ্কર્ સ повод: સુરત શહેરના ડિંડોલી-ભેસ્તાન રોડની જર્જરિત હાલત અને ''ખાડારાજ''થી પરેશાન સ્થાનિકો માટે રાહતના સમાચાર છે. ''ઝી 24 કલાક'' દ્વારા આ માર્ગની ખરાબ સ્થિતિ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા સુરત મહાનગરપાલિકા નું તંત્ર તુરંત જ કામે લાગ્યું અને રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. વિનંતિ:ROADના ડિંડોલી-ભેસ્તાન રોડ પર લગભગ 500 મીટર સુધી ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હતા. આ જાણ્યું ચોંકાવણી Alfa:આ રોડ મનપા દ્વારા અગાઉ ચાર વખત બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં વારંવાર ખાડા પડી જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળે છે. ખાડારાજના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ખૂબ જ પરેશાન હતા. વાહન ચાલકોને બચી બચીને પોતાનું વાહન ચલાવવું પડતું હતું.ભારે ખાડાઓના લીધે અકસ્માતનો ભય પણ સતત રહેતો હતો.ફરિયાદો છતાં નિવારણ નહોતું આવતું હતું.સ્થાનિકો દ્વારા મનપાના અધિકારીઓને લેખિત સહીત ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ નિવારણ આવતો নহતો, જેના કારણે લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ હતો. ઝી 24 કલાક ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું.સ્થાનિકોની સમસ્યાને વાચા આપતા ''ઝી 24 કલાક'' દ્વારા આ રોડની ખરાબ હાલત અંગે ધારદાર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. આ અહેવાલની તત્કાળ અસર થતા જ સુરત મનપાનું તંત્ર દોડતું આવ્યું અને તાત્કાલિક ધોરણે ડિંડોલી-ભેસ્તાન રોડ બનાવવાની საქმიანતા શરૂ કરી દીધી. રોડનું સમારકામ શરૂ થતા જ સ્થાનિકોએ ઝી 24 કલાકનો આભાર माना છે. કારણ કે તેમના અહેવાલના કારણે વર્ષો જૂની समस्या નો નિવારણ થયું.
14
comment0
Report
DRDarshal Raval
Nov 07, 2025 15:01:16
Ahmedabad, Gujarat:અમૂલ ડેરી પ્રોડક્ટ બાબતે અફવા ફેલાવવા બદલ ફરિયાદ ગુજરાત કો. ઓ. મિલ્ક ફેડરેશન લિમિટેડ ની અમૂલ બ્રાંડની બદનામ કરવા બદલ ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદનક્ષી બાબતે નોંધાઈ ફરિયાદ ગાંધીનગરના ભાટ સ્થિત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજર આકાશ પુરોહિતે નોંધાવી ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા పోలీసએ ટેક્નિકલ સપોર્ટ સાથે તપાસ શરૂ કરી રાજકોટનાં ડો. હિતેશ જાનીએ પોતાની યુ ટ્યુબ ચેનલમાં વીડિયો અપલોડ થયાનું આવ્યું સામે વીડિયોમાં અમૂલ દૂધ અંગે વિવિધ ભ્રામકતાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ વિડિઓ તે જ વ્યક્તિએ સોસીયલ મીડિયામાં ચડાવ્યો કે અન્ય એ તેની તપાસ કરાશે વિડિયો પરથી સામે આવેલ નામ આધારે તેની અને જાહેર કાર્યક્રમ હતો તો અયોજકોની તપાસ પણ કરવા પોલીસીએ જણાવ્યું વીડિયોમાં દેખાનાર વ્યક્તિનું ફેસ રિકોગનાઇઝેશન કરાશે બાઈટ. એચ એમ કનસાગરા. ઇન્ચાર્જ acp સલ્ગ. અમુલ fir
12
comment0
Report
ARAlkesh Rao
Nov 07, 2025 14:20:12
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લામાંhaupt પલનપુરના ચડોતર ગામમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બનાસકાંઠા ઠાકોર સમાજનો નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ organiseren થયો. slic slogn – ઠાકોર સમાજ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ચડોતર ગામમાં ક્ષિતરિય ઠાકોર સેના દ્વારા બનાસકાંઠા ઠાકોર સમાજનો નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. સમાજના sneh milan કાર્યક્રમમાં ભાજપ સહિત કોંગ્રેસના ધારાસભ્યો સનો નેતાઓ એક મંચ પર જોડાયા. સમાજ શિક્ષણ સહીત રાજકીય રીતે આગળ વધે તેને લઈ sneh milan કાર્યક્રમમાં શિક્ષણ પ્રત્યે ભાર મુકાયો. સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા શૈક્ષણિક સંકુલ ઉભા કરવા પ્રયાસો કરાયા. સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર મતદારોને જોતા પાલનપુર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ સમાજની મજબૂત ચેન તૈયાર કરવા હાંકલ કરી તો ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોરે સમાજને જાગી જવા હાંંકલ કરી 26 જાન્યુઆરીએ વહેલી સવારે ત્રણ વાગે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થવા આહવાન કર્યું છૅ. તો સાથે સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન જિલ્લા મથક પાલનપુરમાં ઠાકોર સમાજનું શૈક્ષણિક સંકુલ તૈયાર કરવા ફંડ એકત્રિત કરવાની તૈયારીઓ શરૂ કરાઈ... તો બીજી તરફ ચડોતર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમો દરમિયાન મીડિયાને સંબોધતા સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યુ કે શાશક પક્ષ તરીકે તે ના બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારએ ઠાકોર સમાજ સાથે अन्यાય કર્યો છે. બજેટ, યોજનાપ્રકારોનીaydi રાજકીય રીતે જે પદ પર સ્થાન આપવું જોઈએ અને પદ આપ્યા तોય આટલા મોટા ઠાકોર સમાજના 38 ધારાસભ્ય હોવા છતાં ખાતાની ફાળવણી કરવામાં આવી તેમાં સમાજની મજાક અને મશ્કરી સમાન છે. પ્રધાન મંડળનું વિતરણ થયું તેમાં પણ સમાજને જે પ્રભાવ પ્રાપ્ત થવો જોઈએ તે ખાતાકીય ફાળવણી હોવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે.
14
comment0
Report
DPDhaval Parekh
Nov 07, 2025 12:37:52
Navsari, Gujarat:એંકર : નવસારી શહેરની ઈમારતોને રેગ્યુલરાઈઝ્ડ કરવા ભારત સાકાર દ્વારા નકશા પાયલોટ પ્રોજેક્ટનો આજથી આરંભ થયો છે. સર્વે ઓફ ઈન્ડિયાના દ્વારા नियુક્ત ટેકનિકલ એજન્સીની ત્રણ ડ્રોન ટીમો થકી નવસારીને 4 બ્લોકમાં વહેંચી, 5 દિવસ દરમિયાન 93 ડ્રોન ફ્લાઈટ ઉડાવીને શહેરનો નકશો તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ગ્રાઉન્ડ ટ્રૂથિંગ કરી, ઈમારતોને પ્રોપર્ટી કાર્ડ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. વી/ઓ : ભારત સરકાર દ્વારા ગુજરાતના પાંચ શહેરોમાં નકશા પ્રોજેક્ટ અંતર્ગત શહેરની રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોનો ડ્રોન અને સ્થળ સર્વે કરી, جميع મિલકતોને નિયમાનુસાર પ્રોપર્ટી કાર્ડ આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજથી 5 દિવસ દરમિયાન નવસારી મહાનગર પાલિકાના અંદાજે 80 ચોરસ કિલોમીટરના વિસ્તારમા સર્વે ઓફ ઈન્ડિયાની ત્રણ ડ્રોન ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. નવસારી જિલ્લા સીટી સર્વે અધિકારીના માર્ગદર્શનમાં થઈ રહેલા ડ્રોન સર્વેમાં નવસારી શહેરને 4 બ્લોકમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમાં બ્લોક અનુસાર 5 ડાયમેન્શન ધરાવતા અને 5 કેમેરાવાળાઓ ઓબ્લિક કેમેરાને એરોપ્લેન આકારના થર્મોપ્લાસ્ટ મટિરિયલથી બનેલા અંદાજે 5 કિલો વજન ધરાવતા ડ્રોનમાં ઉડાવવામાં આવશે. ગૂગલ અર્થની ઈમેજનો આધાર લઈ વિશેષ સોફ્ટવેર થકી મેપિંગ કરવામાં આવ્યું છે અને શહેરના 4 બ્લોકમાં 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કુલ 93 ડ્રોન ફ્લાઈટ ઉડાવી સર્વે કરાશે. ડ્રોન 120 મીટરની ઊંચાઈએ ઉડીને ઓર્થો રેક્ટિફાઇડ ઈમેજ લેશે. જે આકાશમાં જાણે ખેતી કરતી વખતે ટ્રેક્ટર જે રીતે کھેતરને ખેડે છે એ રીતે ફરી 70 ટકા ઓવરલપિંગ સાથેની ORI ઈમેજ લેશે. જેનો ડેટા સીધો સર્વે ઓફ ઈન્ડિયાને પહોંચાડવામાં આવશે. જેનો ફાઈનલ નકશો મેપિંગ સાથે બનશે. ત્યારબાદ ડિસેમ્બર કે જાન્યુઆરીના પ્રારંભથી DLR, સીટી સર્વે અને સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ DGPS ( ડીફ્રન્શિયલ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ ) થકી ગ્રાઉન્ડ ટ્રૂથિંગ સર્વે કરશે. જેમાં વિશેષ વાત એ હશે કે કેમ પૂરતમાં શહેરમાં કુલ 73 ગ્રાઉન્ડ કંટ્રોલ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જે અક્ષાંશ અને રેખાંશ આધારિત હશે, welchenં રીતે ગ્રાઉન્ડ ट्रૂથિંગ કરવામાં આવશે. ડ્રોન સર્વે અને ગ્રાઉન્ડ ટ્રૂથિંગ સર્વેને આધારે મિલકતોની માલિકી નક્કી કરી انہیں નોટિસો પાઠવી હક્ક ચોક્સી કરાશે. જેમાં કોઈ વાંધા વિરોધ ઉપસ્થિત થશે તો તેમાં હિયરીંગ કર્યા બાદ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. એક વર્ષ ચાલનારી આ સમગ્ર પ્રક્રિયા થકી નવસારી શહેરનો ફાઇનલ નકશો તૈયાર થશે. શહેરમાં શરૂ થયેલા નકશા પ્રોજેક્ટને શહેરીજનોએ આવકાર્યો છે. જોકે આમાં પ્રોપર્ટી કાર્ડ બનતા દરેક મિલકતધારકોને મિલકતની ખરીદી, લોન મેળવવાથી લઈ અન્ય બાબતોમાં ફાયદો થશે.
13
comment0
Report
PSPritesh Sharda
Nov 07, 2025 12:10:08
Neemuch, Madhya Pradesh:पोस्ता के भाव में भारी उछाल, दो लाख तक बिका पोस्ता। व्यापारी का भी किसान ने किया स्वागत अधिकतम भाव 2 लाख, न्यूनतम भाव डेढ़ लाख रहा। मध्यप्रदेश की सबसे बड़ी कृषि उपज मंडी नीमच में किसानों की बल्ले बल्ले हो रही है। दरसअल पोस्ता याने खसखस किसानों को अच्छे भाव दिला रहा है। नीमच कृषि उपज मंडी में आज पोस्ता 2 लाख रुपए प्रति क्विंटल बिका, ओर न्यूनतम डेढ़ लाख रुपए प्रति क्विंटल रहा। जिस से किसानों की बल्ले बल्ले हो रही है और किसान खुश दिखाई दे रहा है। आवक की बात की जाए तो करीब 200 क्विंटल से अधिक पोस्ता आज नीमच मंडी में नीलामी के लिए आया है। वही मंडी सचिव समीरदास का कहना है कि पोस्ता की बाहर डिमांड बहुत अधिक होने के वजह से किसानों को अच्छे भाव मिल रहे है। गौरतलब है कि मालवा के नीमच-मंदसौर जिले में अफीम की सर्वाधिक खेती होती है, और सर्वाधिक पोस्ता भी इसी इलाके में होता है
14
comment0
Report
Advertisement
Back to top