Back
નાસિકના મહંતની ટિપ્પણી સામે આણંદમાં મુસ્લિમ સમાજનો વિરોધ
Anand, Gujarat
મહારાષ્ટ્રના નાસિકમાં સંભાજી નગરના મહંત રામગીરી મહારાજે ઇસ્લામના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદના મુસ્લિમ સમાજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે. નાપાડ ગામની ઇમામ અહમદ રઝા ખિદમત કમિટીના નેતૃત્વમાં મુસ્લિમ ઉલેમાઓ અને અગ્રણીઓએ મહંતની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે આ કૃત્યથી મુસ્લિમ સમુદાયની લાગણી દુભાઈ છે અને અન્ય ધર્મના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ થયો છે.
1
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Bareilly, Uttar Pradesh:
VANDOR CODE 411545
REPORT....AJAY KASHYAP
BAREILLY
ANCHOR....बरेली के इज्जतनगर थाना क्षेत्र से दिल दहला देने वाली घटना सामने आई है। यहां बसंत नगर कॉलोनी में एक कुत्ते को करीब 10-12 लोगों ने घेरकर बेरहमी से पीटा। डंडों से हमला इतना क्रूर था कि पहली ही लाठी में कुत्ता बेसुध होकर सड़क पर गिर गया, लेकिन हमलावरों की हैवानियत यहीं नहीं रुकी वे तब तक लाठियां बरसाते रहे जब तक कुत्ता निशब्द पड़ा रहा। पूरी घटना वहां लगे CCTV कैमरे में कैद हो गई, जिसका वीडियो अब सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में साफ देखा जा सकता है कि एक कुत्ता जान बचाकर आगे-आगे भाग रहा है और उसके पीछे डंडे लिए कई लोग दौड़ रहे हैं। कुछ ही देर में उन्होंने उसे घेर लिया और सड़क पर गिराकर पीटना शुरू कर दिया। वीडियो देख हर कोई हैरान और गुस्से में है।
घटना का वीडियो वायरल होते ही पशु प्रेमियों में आक्रोश फैल गया है। हिन्दू जागरण मंच युवा वाहिनी के अध्यक्ष हिमांशु पटेल ने इस वीडियो को सोशल मीडिया साइट 'एक्स' पर पोस्ट करते हुए बरेली पुलिस से मामले में सख्त कार्रवाई की मांग की है। उन्होंने आरोपियों की तत्काल गिरफ्तारी की अपील की है।
0
Share
Report
Ganderbal, :
The 38-day-long annual Shri Amarnath Yatra began today with the auspicious Morning Aarti performed at the sacred Amarnath Cave Shrine. Devotees enthusiastically participated in the ceremony, offering prayers and seeking blessings from Lord Shiva.
The spiritual atmosphere at the cave was marked by devotion and reverence as pilgrims joined in the Aarti, marking the formal commencement of the holy pilgrimage.
0
Share
Report
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : માંડવી (સુરત )
સ્લગ :-0207ZK_SRT_DRINK_DRIVE_1
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, વોક થ્રુ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા ના માંડવી-ઝંખવાવ રોડ પર માલધા ફાંટા પાસે અકસ્માત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કાર માંથી પોલીસ સાઈન બોર્ડ તેમજ દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા નશામાં ધૂત યુવકો પોલીસ કર્મીઓ હોવાનું સામે આવ્યું હતું. SRP જવાનોએ નશાની હાલત માં કાર હંકારી ૪ વાહનો તેમજ પાથરણા વારા ને અડફેટે લીધા હતાં. માંડવી પોલીસે બંને ની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.
વિઓ...
ગતરોજ માંડવી તાલુકા ના માલધા ગામ ફાંટા નજીક માંડવી-ઝંખવાવ રોડ પર એક કારે અકસ્માત સર્જ્યો હતો. બેકાબુ કાર ચાલકે એક બાદ એક ત્રણ બાઇક એક કાર અને એક શાકબાજી પાથરણા વારા ને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ સ્થળ પર લોકટોળાઓ એકત્ર થઈ ગયા હતા. અને બંને યુવકોને ઝડપી લીધા હતા. કાર ની તપાસ હાથ ધરતા કારમાં લાગેલ પોલીસ લખેલ સાઈન બોર્ડ તેમજ કાર માંથી બિયર ની ટીન અને બોટલો મળી આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ માંડવી પોલીસ ને અકસ્માત ની જાણ કરતા માંડવી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને યુવકને પકડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
બાઈટ :- જાલમ સિંગ (પ્રત્યદર્શી)
વિઓ...
સદનસીબે અકસ્માત માં કોઈ મોટી જાનહાની ન થવા પામી હતી. જોકે અકસ્માત અંગે તપાસ હાથ ધરતા બંને યુવકો ભરૂચ વાલિયા SRP ગ્રુપ ના પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું. જેઓ હાલ વ્યારા ખાતે SDRF માં ફરજ બજાવી રહ્યાં છે. જેઓ ઇર્ટીગા કાર જી.જે.૧૫.સીપી.૯૧૭૪ લઈ ને વાલિયા જઇ રહ્યા હતા. અકસ્માત કરનાર હિતેશ ગાયકવાડ મૂળ વિરક્ષેત્ર ગામ. કપરાડા વલસાડ નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમજ અન્ય યુવક વિરલ વળવી રાયગઢ, નિઝર તાપી જિલ્લાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને યુવકો સામે અકસ્માત પ્રોહીબીસન એક્ટ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.
બાઈટ :- બી.કે.વનાર (ડી.વાય.એસ.પી : સુરત રૂરલ)
વોક થ્રુ :- સંદીપ વસાવા (માલધા - માંડવી)
0
Share
Report
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
0207ZK_SRT_PATNI_SUICIDE
STORY
એંકર:સુરત શહેના પાંડેસરા અપેક્ષા નગરમાં પતિએ ફોન પર વાત કરવા બાબતે ઠપકો આપતા પત્નીનો આપઘાત કર્યો.પાંડેસરા 20 વર્ષીય પરણીતા એ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.પત્ની સતત પ્રેમી સાથે ફોન પર વ્યસ્ત રહેતા પતિએ ઠપકો આપ્યો હતો.જો તો આજ રીતના ફોન પર પ્રેમી સાથે વાત કરતી રહેશે તો હું તારા માતા-પિતાને કહી દઈશ કહી પતિએ ઠપકો આપ્યો હતો.પતિ નોકરીએ ચાલ્યો જતા પત્નીએ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
વીઓ:1 સુરત શહેરના પાંડેસરા અપેક્ષા નગરમાં રહેતા શિવારામ પ્રધાન મૂડ ઓડિશાના વતની છે. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. શિવારામ પ્રધાન ના લીપ્સારાણી નામની યુવતી સાથે દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન પત્ની લીપ્સારાણી સતત ફોનમાં વ્યસ્ત રહેતી હતી. પતિએ અનેક વખત તેને ફોન પર વાત ન કરવા બાબતે સમજ પણ આપી હતી. પરંતુ તેમ છતાં પત્ની લીપ્સારાણી ફોનમાં તેના પ્રેમી સાથે વાત કરતી રહેતી હતી.
બાઈટ:શિવારામ પ્રધાન (મૃતક ના પતિ)
વીઓ:2 ગતરોજ પત્ની પ્રેમી જોડે ફોન પર વાત કરી રહી હતી દરમિયાન પતિ શિવારામ પ્રધાને ફોન પર ના વાત કરવા ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં પતિએ જણાવ્યું હતું કે જો તું આવી જ રીતના તારા પ્રેમી જોડે ફોન પર વાત કરતી રહેશે તો હું તારા માતા-પિતાને બોલાવીને આખી વાત કહી દઈશ.આ વાત કરીને પતિ નોકરીએ જતો રહ્યો હતો.ત્યારબાદ પત્નીએ પતિને ફોન કરીને જણાવ્યું હતું કે તમે ઘરે આવી જાઓ. પરંતુ પતિએ જણાવ્યું હતું કે હું કામ પર આવી ગયો છું સાંજે આવીશ ત્યારે આપણે વાત કરીએ.અને તારા ઘરવાળાને બોલાવીને પણ શાંતિથી બેસીને આપણે વાત કરી લઈશું. ત્યારબાદ ફોન કટ કરી કરી ફોન મૂકીને કામમાં લાગી ગયો હતો. લુમ્સ કારખાનામાં અવાજ આવતો હોવાથી પત્નીનો ફરી ફોન આવતા તે સમજી શક્યા ન હતા. નોકરીથી છૂટ્યા બાદ પતિ ઘરે ગયો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારે પતિએ ઘરની બારી ખોલીને જોતા પત્ની લીપ્સારાણી ગળે ફાસો ખાધેલી હાલતમાં દેખાઈ આવી હતી. ઘટનાને લઈને તાત્કાલિક પતિએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી.પોલીસે પરણીતાના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
બાઈટ:શિવારામ પ્રધાન (મૃતક ના પતિ)
વીઓ:3 ત્યારે મહત્વની વાત એ છે કે પત્ની અન્ય યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી.સતત તેની સાથે ફોનમાં વ્યસ્થ રહતી હતી. પત્ની અને કોઈ વખત પત્નીને સમજ પણ આપી હતી. તેમ છતાં પ્રેમી જોડે જ ફોનમાં વ્યસ્ત રહેતા પતિએ ઠપકો ઠપકો આપ્યો હતો. પત્નીને લાગી જતા તેને ઘરમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો છે.પત્ની લીપ્સારાણી પ્રધાન ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે.
પ્રશાંત ઢીવરે સુરત
STORY
0
Share
Report
Sadhara, Gujarat:
下Rajendra载 下Thacker载 下Kutch载
下Approved:Tapanbhai载
下PKG载 story
Location:deshlapar 150 km
એન્કર
જો રસ્તાઓ સુધરે નહીં, તો ભુજ-હાજીપીર બસ સેવા બંધ કરવાનો તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ હાઇવેની જવાબદારી રાજ્ય સરકારની હોવા છતાં, ભુજ એસટી ડેપો મેનેજરે ગામડાના સરપંચને લેટર લખીને રોષ ઊભો કર્યો છે. ગામડાના સરપંચ સ્ટેટ હાઇવે કેવી રીતે સુધારી અને બનાવે? એટલે એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. લોકોની સુખાકારી માટે બસ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સહકાર મળે અને રસ્તા સુધરે એ માટે ડેપો મેનેજરે અલ્ટીમેટમ આપ્યું છે ખરાબ રસ્તાને કારણે બસોના પાટા તૂટી જાય છે અને ડ્રાઇવરો તેમજ કંડક્ટરોની પીઠની ગાદી ખસી જાય છે. આ હવાલો આપી બસ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. "લોકોની સુખાકારી માટે બસ ચાલુ રાખવામાં આવશે, પરંતુ સહકાર મળે અને રસ્તા સુધરે એ માટે અલ્ટીમેટમ આપેલું છે. બધાના સાથ-સહકારથી રસ્તા સુધરે તો લોકોની સુખાકારી જળવાઈ રહેશે અને એસટીને નુકસાન પણ નહીં થાય."વિઝ્યુઅલ્સ: બસોના તૂટેલા પાટા અને ડ્રાઇવરો-કંડક્ટરોની મુશ્કેલીઓના દૃશ્યો.
વીઓ
ગુજરાત સરકાર રસ્તાઓ સુધારવાની કામગીરી કરી રહી છે, પરંતુ કેટલાક રસ્તાઓ વર્ષોથી એ જ ખરાબ પરિસ્થિતિમાં રહેલા છે. આના કારણે લોકોને હાલાકી પડે છે અને વાહનચાલકોને આર્થિક તેમજ શારીરિક તકલીફો થાય છે. એવી જ એક ઘટના ભુજ-હાજીપીર બસ સાથે જોવા મળી છે. ભુજ ડેપોના મેનેજરે રસ્તો સુધરે નહીં તો બસ બંધ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે
બાઈટ 1: જબાર જત, સરપંચ, લુડબાય ગ્રામ પંચાયત
94 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થયેલો છે, પરંતુ હજુ કામ શરૂ થયું નથી. દેશલપર ફાટકથી હાજીપીર સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ છે. ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તો વધુ બગડ્યો છે. અમે પહેલાં આંદોલન કર્યું હતું, સરકારે રસ્તો મંજૂર કર્યો, પરંતુ હજુ કાગળ પર જ રહેવો છે. આનાથી લોકોની પરેશાની દૂર થઈ નથી. રસ્તો સુધરે નહીં તો ભુજ-હાજીપીર બસ બંધ થવાની વાત પણ થઈ છે.
બાઈટ 2: પ્રવિણસિંહ કુંપાવત, મેનેજર, ભુજ બસ ડેપો
0
Share
Report
Rajula, Gujarat:
*ધારાસભ્ય શ્ર્રી હિરાભાઈ સોલંકી દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જીના સશક્ત નેતૃત્ત્વમાં શરૂ કરવામાં આવેલ *આયુષ્માન વય વંદના કાર્ડ દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વડીલોને વિનામૂલ્યે સારવારની સુવિધા મળે તે માટે સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામા આવશે* .. માટે આપના પરિવારમા અથવા આપની આજુબાજુમા રહેતા વડીલોને લાભ અપાવવા વિનંતી
સાથે લાવવાના પુરાવા : *આધારકાર્ડ , રેશનીંગ કાર્ડ*
સ્થળ : ધારાસભ્ય શ્રી નુ કાર્યાલય, માર્કેટીંગ યાર્ડ રાજુલા
સમય : સવારે ૦૯:૩૦ થી ૧૨:૩૦ સુધી તા:૦૩/૦૭
✍️ *રાજુલા શહેર ભાજપ*
0
Share
Report
Rajula, Gujarat:
અમરેલી જિલ્લામાં રાજુલા સાવરકુંડલા હાઇવે અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે અને રાજુલા બાયપાસ માર્ગો ઉપર મસમોટા ખાડાઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ડાન્સ કરતા હોય તેવી રીતે અહીં વાહન ચાલકો જોખમી રીતે પસાર થય રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં વરસાદ બાદ તંત્ર અને માર્ગ મકાન વિભાગને માર્ગો પર ખાડાઓ બુરવા માટે રાજય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્યા છે પરંતુ અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવેના અધિકારીઓને જાણે પેટનું પાણી હલતું ન હોય તેવી રીતે અમરેલી જિલ્લામાં દયનિય સ્થિતિ સર્જાઈ છે
0
Share
Report
Valsad, Gujarat:
Approved By Vishal
एंकर: वलसाड जिले के अहमदाबाद-मुंबई नेशनल हाइवे 48 पर गड्ढे के कारण बाइक सवार युवकका हुआ एक्सीडेंट जिस के चलते युवक घायल हो गया। घायल युवक ने गड्ढों के कारण हुई दुर्घटना को लेकर नेशनल हाइवे 48 पर धरना दिया।
वीओ : वलसाड जिले में बारिश के कारण अहमदाबाद-मुंबई राष्ट्रीय राजमार्ग आफत बन गया है। नौकरी के लिए इंटरव्यू देने जा रहा एक बाइक सवार आज सुबह अहमदाबाद से मुंबई जाने वाले मार्ग पर मुकुंद ब्रिज पर गड्ढे के कारण गिर गया और घायल हो गया। उसके बाद बाइक सवार युवक गड्ढे को भरने के लिए नेशनल हाइवे क्रमांक 48 पर बैठ गया। अहमदाबाद-मुंबई नेशनल हाइवे पर बड़े-बड़े गड्ढे हैं, जिसके कारण कई दुर्घटनाएं होती हैं, साथ ही कई लोगों की जान भी जाती है, जिसके कारण आज युवक का एक्सीडेंट हो गया। युवक ने नेशनल हाईवे पर धरना प्रदर्शन किया, जिसके कारण नेशनल हाईवे 48 पर ट्राफिक जाम की स्थिति बन गई। घटना की पूरी रिपोर्ट वलसाड ग्रामीण पुलिस की एक टीम तुरंत घटनास्थल पर पहुंची और युवक को नेशनल हाईवे से हटाया और फिर उसे अस्पताल पहुंचाया।
बाइट : वन टू वन
0
Share
Report
Surat, Gujarat:
Surat : Breaking
દુર્લભ જળ બિલાડી નું ઝુંડ જોવા મળ્યું
મહુવા ના મુડત ગામથી પસાર થતી પુર્ણા નદી કિનારે જોવા મળી જળ બિલાડીઓ
૫ થી ૬ જળ બિલાડીઓ પુર્ણા નદીમાં ડૂબકીઓ મારતી જોવા મળી
દુર્લભ ગણાતી જળ બિલાડી જોવા મળતા કૃતુહલ સર્જાયું
એક તરફ જળ બિલાડી ની ડૂબકીઓ અને બીજી તરફ ગાયકવાડી પુલના નયનરમ્ય દ્રશ્ય
આ પુલની વિશેષતા એ છે કે પુલ ઉપર થી કાંકરાપાર નહેર અને રસ્તો બંને પસાર થાય છે.
0
Share
Report
Idar, Gujarat:
એપ્રુવલ તપનભાઇ
૩૦-૦૬-૨૫
સ્લગ આરોપી
એન્કર
સાબરકાંઠાના ફિંચોડમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પિતાએ બાળક સાથે કુવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને જાદર પોલીસ સ્ટેશનમાં નવ વ્યાજખોરો સામે ફરિયાદ નોધાઇ હતી ત્યારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
વીઓ-૦૧
ઇડર તાલુકાના ફિંચોડ ગામમાં ચાર દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી પિતાએ પોતાના પાચ વર્ષીય બાળક સાથે ગામના નરેશભાઈ ભીખાભાઈ પટેલના કુવામાં પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ સુસાઈટ નોટ મોબાઈલમાં વોટેસઅપ ગ્રુપમાં ફરતી હતી.જાદર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોચીને ઇડર ફાયર બ્રિગેડની મદદથી કુવામાંથી પિતા અને પાચ વર્ષીય બાળકની લાશ બહાર કાઢી હતી ત્યારબાદ બંને મૃતદેહોને પીએમ માટે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જાદર પોલીસે ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોધી પંચનામું કરીને પીએમની કાર્યવાહી શરુ કરી હતી ત્યારબાદ બંને મૃતદેહો પરિવારજનોને સોપ્યા હતા.ત્યરબાદ પરિવારજનોએ અંતિમ વિધિ કરી હતી.
બાઈટ-સ્મિત ગોહિલ,નાયબ પોલીસ અધીક્ષક,ઇડર ડીવીઝન
વીઓ-૦૨
ફિંચોડમાં પિતા અને બાળક બંને સાથે કુવામાં પડતું મુકીને આપઘાત કાર્ય બાદ જાદર પોલીસ સ્ટેશનમાં મૃતક ૩૮ વર્ષીય કનૈયાલાલ નારાયણભાઈ નાયી અને પાચ વર્ષીય જીયાનને લઈને કનૈયાલાલના ભાઈ હિતેન્દ્રભાઈએ વોટેસઅપ ગ્રુપમાં જોવા મળેલ સુસાઈટ નોટને લઈને જાદર ફરિયાદ નોધાવી હતી જેને લઈને જાદર પોલીસે ફરિયાદ આધારે ઇડર તાલુકાના ફિંચોડ,પ્રતાપપુરા,ખોડમ,કમાલપુર,ફલાસણ ઉપરાંત હિંમતનગર અને ગાંધીનગરના નવ વ્યાજખોરો સામે ગુનો નોધી કાર્યવાહી શરુ કરી છે.ત્યારે નવ પૈકી એક આરોપી હિંમતનગરનો ફિરોજ મેમણને ઝડપી લઈને આગળની કાર્યવાહી હત ધરી છે.ત્યારે પોલીસને હજી ઓરીજન સુસાઈટ નોટ મળી નથી જેને લઈને પોલીસ પણ વોટેસએપમાં ફરતી સુસાઈટ નોટ શોધી રહી છે જયારે બાકીના ફરાર આઠ આરોપીઓન પકડવાની તજવીજ હાથ ધરી છે.
આરોપી
1-પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા રહે.ઇડર
2-હરેશકુમાર વિનોદભાઇ પટેલ રહે.પ્રતાપપુરા તા.ઇડર
3-લાલાભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.ફિચોડ તા.ઇડર
4-હિતેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ રહે.કમાલપુર તા.ઈડર
5-ફિરોજ અયુબભાઇ મેમન(મેનેજર) રહે.હિંમતનગર
6-જીતેંદ્રસિંહ પ્રવિણસિંહ કુંપાવત હાલ રહે.ગાંધીનગર
7-જયંતીભાઇ મણાભાઇ પટેલ રહે.ફલાસણ તા.ઇડર
8-દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ રહે.ખોડમ તા.ઇડર
9-મૌલીકભાઈ શીવાભાઈ નાયી રહે.ફિચોડ તા.ઇડર જી.સાબરકાઠા.
શૈલેષ ચૌહાણ,ઝી ૨૪ કલાક,સાબરકાંઠા
0
Share
Report