388001
આણંદના ભાલેજ રોડ પર લોકોએ હોબાળો મચાવ્યો
Anand, Gujarat:આણંદ શહેરમાં ભાલેજ રોડ પર ચરોતર મિલ્લત સ્કુલની સામે પાણીનાં નિકાલ માટે નગરપાલિકાની ટીમ જેસીબી લઈ ખાડાઓ ખોદવા જતા સ્થાનિક રહીસોએ હલ્લાબોલ કરી કામગીરી અટકાવી હતી,સ્થાનિક રહીસોએ આક્રોસ વ્યકત કરતા જણાવ્યું હતું કે સલાટીયા ફાટક તરફથી પાણીનાં નિકાલ માટે ખાડો ખોદતા આવો ત્યારબાદ જ અહીયાં ખાડો ખોદવા દેવામાં આવશે,પાલિકા દ્વારા આગળ પાણીનાં નિકાલનું આયોજન કરાતું નથી જેનાં કારણે અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની શકયતાઓ રહેલી છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नवसारी में मजदूर दम्पति ने बारिश में गड्ढा ईंट से भरकर सड़क ठीक की
Navsari, Gujarat:नवसारी नवसारी में रास्ता का खाडो श्रमिक दंपतिए पूर्यो शहर के लुन्सीकुई क्षेत्र में सड़क पर पडे खाडो रोड किनारे मक्का बेचते श्रमिक दंपती ने पूर्यो रास्ता पर खाडो पड्या बाद नवसारी महापालिका द्वारा उसे पूरने में आळस वर्षता बारिश में श्रमिक दंपती में पत्नी लुन्सीकूई मैदान से ईंट लेकर आयी बाद में श्रमिक ने ईंट को 6 इंच गहरे खाडे में रखकर खाडो पूर्यो, ताकि दुर्घटना न हो नवसारी महापालिका के कर्मचारियों की आळस के विरुद्ध श्रमिक दंपती का मानवीय कार्य एक शहरीजन मोबाइल कैमरे में कैद किया श्रमिक दंपती द्वारा वर्षा में रास्ते का खाडो ईंट से पुरने के काम की शहर में प्रशंसा श्रमिक दंपती का रास्ता खाडो पूरने वाला वीडियो सोशल मीडिया में वायरल हुआ0
0
Report
headline
Navsari, Gujarat:એંકર: નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ બપોરે મેઘરાજાએ આળસ મરડીને ધમાકેદાર બેટિંગ કરી છે. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. સરબતિયા તળાવ વિસ્તારમાં પાણી ભરાતા પહેલાં મહાપાલિકાએ પાણીના નિકાલ માટે તળાવમાં પાઈપ નાંખ્યા હોવાની વાત કરી હતી. આજે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા જ સરબતિયા તળાવ cafeterાં જિલ્લામાં પાણી ભરાતા રાહદારીઓને તકલીફ પડી હતી. અહીં નાસ્તાની લારીઓ ઉભી રહે છે અને મોટી સંખ્યામાં શહેરીઝનો નાસ્તો કરવા આવતા હોય છે. ટીમે શહેરીજનોએ પાણીમાં ઉભા રહીને નાસ્તો કરવાની નોબત આવી છે. તેથી પોતાની પીઠ જાતે થબથબાવવામાં હોશિયાર મહાપાલિકા પાણી ભરાવાની સમસ્યાનું કાયમી ઉકેલ લાવે એવી શહેરીજનો સાથે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સરબતિયા તળાવ પાસે વોક થ્રુ થયું છે.0
0
Report
मोरबी के जेतपर में किसानों का आंदोलन 17वें दिन: ट्रैक्टर-कार-बाइक रैली से समर्थन
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.તેનો આજે 17 મો દિવસ છે ત્યારે ગામો ગામથી ખેડૂતોના આંદોલનને સમર્થન મળી રહ્યો છે તેનું વતારમાં માળિયા તાલુકાના 10 જેટલા ગામના ખેડૂતો આજે ટ્રેક્ટર, કાર અને બાઈક સાથે રેલી સ્વરૂપે ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને ખેડૂતોએ સમર્થન આપ્યું હતું વીઓ મોરબીના જેતપર ગામે હાલમાં આમરણાંત ઉપવાસ આંદોલન ચાલતો રહ્યો છે ત્યારે આ આંદોલન ખેતીના હક માટે કરવામાં આવી રહ્યું છે આને કારણે ગામે ગામે ખેડૂતો તેમજ વિવિધ સમાજ અને સંગઠન દ્વારા આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે આજે આંદોલનનો 17 મો દિવસ છે ત્યારે માળિયા તાલુકાના સુલતાનપુર, વિશાલ નગર, ચીખલી, વાધરવા સહિતના કુલ 10 જેટલા ગામના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર, બાઈક અને કાર સાથેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓના ગામથી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ ઉપવાસી છાવણી ખાતે ખેડૂતના હક માટે આંદોલન કરી રહેલા ખેડૂતોને તમામ પ્રકારની મદદ આપવા માટેની તૈયારી આ 10 ગામના ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવેલ છે બાઈટ 1 મહેશભાઈ ઉઘરેજા, ખેડૂત આગેવાન, સુલતાનપુર0
0
Report
Advertisement
पटण में बारिश के बाद पानी भराव पर विधायक ने नगरपालिका से सवाल उठाए
Patan, Gujarat:પాటણ શહેરમાં પ્રથમ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતા રાજકારણ ગરમાયું છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાન અને ચીફ ઓફિસરની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. પ્રિમોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થવા છતાં સામાન્ય વરસાદમાં પણ શહેર પાણીમાં ગરકાવ થતું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ચીફ ઓફિસર સામે કટાક્ષ કરતા અનેક નિવેદનો પણ આપ્યા છે.0
0
Report
मोरबी के रफालेश्वर गांव के कारखाने में आग, गोदाम में 1,59,000 मूंगफली के बैग
Morbi, Gujarat:અપડેટ બ્રેકિંગ મોરબીના રફાળેશ્વર ગામે કારખાનામાં આગ લાગીાનો મામલો કારખાનામાં ગોડાઉન બનાવેલ હોય તેમ 1,59,000 મગફળી ની બોરી રાખી છે ગુજરાત વેર হাউસ કોર્પોરેશન ની મગફળી ગોડાઉનમાં રાખવામાં આવેલ છે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીને હાલમાં મૂકવામાં આવી હતી ગોડાઉનમાં0
0
Report
कच्छ सीमा पर मरीन कमांडो ने विशेष ड्राइव योजना बनाई
Sadhara, Gujarat:કચ્છ : મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે ખાસ ડ્રાઈવ નું આયોજન કરાયું સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન જખૌ સેક્ટર ના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા મોહાડી , લીમલી વાંઢ, અલ્ટ્રાટેક જેટી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમા ખાસ ડ્રાઈવ વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો, מિસાઈલો જેવા યુદ્ધ માં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા હાલમાં દરિયો તોફાની હોવાથી બિનવારસુ ડ્રગ્સ ના પેકેટો કિનારા ઉપર આવે છે જેના વિશે લોકો જાગૃત કરી સતર્ક રહેવા સૂચનાઓ આપી0
0
Report
Advertisement
राम मंदिर दान और संचालन पर सरकार-नेताओं पर सवाल; सनातन धर्म संरक्षण समिति की मांग
Dwarka, Gujarat:VO 01 :- અયોધ્યામાં રામ મંદિરના દાન અને મંદિરના સંચાલન અંગે જગતગુરુ શંકરોચર્યએ સરકાર અને નેતાઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અયોધ્યા, દ્વારકા, તિરુપતિ અને બદ્રીનાથ જેવી પવિત્ર ભૂમિઓ ''તપોભૂમિ'' છે. પરંતુ સરકાર અને નેતાઓ તેને માત્ર ''પ્રવાસન સ્થળ'' તરીકે જોઈ રહ્યા છે. આ વલણને કારણે જ લોકોના મનમાં ધાર્મિક ભાવનાઓ જે રીતે જાગૃત થવી જોઈએ, તે થઈ રહી નથી. બાઈટ :- સ્વામી સદાનંદ સરસ્વતીજી, જગદગુરુ શંકરાચાર્ય, દ્વારકા શારદાપીઠ VO 02 :- આ મામલે એક મહત્વપૂર્ણ માંગણી કરતા શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈપણ ધાર્મિક સ્થળો પર આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાળિક ધોરણે ''સનાતન ધર્મ રક્ષણ સમિતિ''ની રચના કરવામાં આવે અને તેની વિધિવત જાહેરાત કરવામાં આવે. VO 03 :- તેમણે સમિતિના માળખા અંગે સૂચન કરતા ઉમેર્યું હતું કે, આ સમિતિમાં દેશના સર્વમાન્ય અને વિવાદમુક્ત આચાર્યો તથા ચારેય જગતગુરુ શંકરાચાર્યનો સમાવેશ કરવામાં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, "આ કોઈ રાજનીતિ નથી, પરંતુ ધર્મનીતિ છે." અયોધ્યાની ઘટનાનો પુનરાવર્તન અન્ય કોઈ ધાર્મિક સ્થળે ન થાય તે માટે આ સમિતિ રચના અંગે માંગ કરી છે. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA,દેવભૂમિ દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- ગૌરવભાઈ FEED :- 0407ZK_DWK_RAM_MND_SANKRA0
0
Report
ओलपाड़ तालुक़ा में डिजास्टर कंट्रोल रूम शुरू, NDRF तैनात, नदी प्रभावित गांवों को मदद
Surat, Gujarat:ઓલપાડ તાલુકા કચેરી ખાતે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો 24 કલાક કાર્યરત લોકો ની મદદ માહિતી માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો ઉઓલપાડ તાલુકા માટે 02621 222444 નંબર જાહેર કરવામાંાયો ઓલપાડ મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ ડિઝાસ્ટર અધિકારી નાયબ કલેક્ટર પાર્થ તલસાળીયા, તેમજ એચ.ડી. ચોપડા મામલતદાર, એમ.આર.વસાવા મહેસુલ, અધિકારીઓની ડિઝાસ્ટર અધિકારીઓ તરીકે નિમણૂક તમામ પ્રકારની સૂચના મદદ કન્ટ્રોલરૂમ થકી લોકો સુધી પહોંચાડશે ઓલપાડ તાલુકાના ગામો સૌથી વધુ કીમ નદીથી પ્રભાવિત થાય છે કીમ નદીમાં પુર આવે જ્યારે અનેક ગામડાઓને પાણી અસર કરે છે ત્યારે ઓલપાડ ખાતે NDRF ની ટીમ પણ તહેનાત કરવામાં આવી ઓલપાડ તાલુકા વહીવટી પણ તમામ પ્રકારની પરિસ્થિતિ ને પહોંચી વળતા સજ્જ.0
0
Report
Hindi: व्यारा नगर के ब्यूटिफिकेशन प्रोजेक्ट में भ्रष्टाचार के आरोप तेज, जलभराव के साथ गिरा गन्दा हिस्सा
Nagod, Gujarat:એપ્રુવલ બાઈ ડેસ્ક એન્કર તાપી જિલ્લામાં વ્યારા નગરમાં બ્યુટિફિકેશનના કામમાં આરોપ અને ગેરરીતિ અંગે નીચોorschungના આક્ષેપો વચ્ચે ઘટનાએ તે મહત્વ વધારો કર્યો છે. વ્યારા નગરપાલિકા ના વોર્ડ નંબર-4 માં વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને જોડતા માર્ગ પર આવેલા ગરનાળાનો આ બહુવાર વરસાદ બાદ પડતો મોડો પથ્થરનો ભાગ ગીરસી પડતાં કામની ગુણવત્તા તથા સરકારી દેખરેખ પર સવાલો ઉભા થયા છે. વિરોધ પક્ષે આ આક્ષેપોને આ વધુ બળ માનતા અનેક વખત બ્યુટિફિકેશનના કામોમાં ગેરરીતિના ધારણાઓ રજૂ કર્યા હતા. હવે ગરનાળા નો ભાગ બેસી જતાં તેમના આક્ષેપો પરવાનગી પામી રહ્યા છે. વાયદો-1- જયેશ વસાવા (નગરવાસી) વોર્ડ નમ્બર-4 વીઓ 2 ઘણા વિસ્તારોમાં ભારે વરસાદમાં પાણી ભરાયા હોવાથી કેટલાક સ્થળોએ નુકસાનીની દૃશ્યો જોવા મળ્યા. વિકાસ કામોની ગુણવત્તા અને તંત્રની દેખરેખ પર પ્રશ્નો ઊભા થયા. પાલિકાના જવાબદાર એવા ચીફ ઓફિસરે કહ્યું કે સમયાભાળો કારણે વધુ કામ બાકી રહે છે અને એમએન્જિનિયર મીડિયાને જવાબ આપશે. ગરનાળાના બંને બાજુ દબાણ અંગે મીડિયા દ્વારા પ્રશ્નો પૂછતા તેમણે અન્ય વિભાગનું કામ હોવાનું જણાવ્યું. વીઓ 3 વ્યારા નગરમાં કરોડોનાના વિકાસ કામોની ગુણવત્તા મુદ્દે હવે ફરી ચર્ચા ચાલી રહી છે. આ મામલામાં નિવૃત રાહત પક્ષની તકો તથા તપાસની માંગ ચાલુ રહી છે. ગતરોજ ગરનાળાનો ભાગ બેસી જવાની ઘટનાને લઈને જવાબદારો પર શું કાર્યવાહી થાય અને સમગ્ર બ્યુટિફિકેશનના કામની તપાસ થાય કે નહીં, તેના પર હવે સૌની નજર રહેશે.0
0
Report
Advertisement
नवसारी में भारी बारिश के बाद जलभराव, यातायात प्रभावित
Navsari, Gujarat:નવસારી નવસારીમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી શરૂ થયો ધોધમાર વરસાદ નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી વિઝીબીલીટી ઓછી થતા વાહન ચાલકોને લડી મુશ્કેલી શહેરના લુન્સીકુઈ, લાયબ્રેરી, ડેપો, ગ્રીડ, ટાવર, સ્ટેશન સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત ભારે વરસાદથી શહેરના રાજમાર્ગો થયા પાણી પાણી0
0
Report
मोरबी के राफालेश्वर गांव स्थित सिरेमिक कारखाने में आग, फायर विभाग ने मेजर कॉल किया
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં લાગી આગ મેયજિક સિરામિક નામના કારખાનામાે કોઈ કારણોસર લાગી આગ આગ લાગવાની ઘટનાની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી ફાયરિંગ ટીમે ઘટના સ્થળે પહોચીને આગને મેજર કોલ જાહેર કર્યો0
0
Report
अहमदाबाद के पुलिस कमिश्नर अनुुपम सिंह गहलोत ने नगर देवी भद्रकाली मंदिर दर्शन किया; सुरक्षा के लिए प्रार्थना
Ahmedabad, Gujarat:આપાત: આહમદાબાદઃ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાથે ઝી 24 કલાક ની ખાસ વાતચીત અનુપम સિંહ ગેહલોત નગર દેવી ભદ્રકાળી મંદિર ખાતે સૌથી પહેલા દર્શન કર્યા આહમદાબાદ ની સુખાકારી માટે થી સીપી એ પ્રાર્થના કરી દરેક પડકાર સામે આહમદાબાદ પોલીસ ની રક્ષા અને આશીર્વાદ માંગ્યા0
0
Report
Advertisement
Dwarka के नागेश्वर रोड पर टक्कर; डिवाइडर को जिम्मेदार बताया गया, घायल
Dwarka, Gujarat:નાગેશ્વર રોડ પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. નાગેશ્વર મંદિરથી દ્વારકા તરફ આવી રહેલી એક પેસેન્જર રિક્ષાને સામેથી આવતા ટેમ્પાએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સમયે રીખ્ષામાં મુસાફરો પણ સવાર હતા.આ અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેમાં સવાર યાત્રિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.0
0
Report
आनंद शहर में वर्षा के कारण ओवरब्रिज के पास पानी भर गया
Anand, Gujarat:આણંદમાં સામાન્ય વરસાદમાં ભાલેજ ઓવરબ્રિજ પાસે નયા વતન સોસાયટીથી યુનિટી હોલ તરફ જતા માર્ગ સહિત વિવિધ સોસાયટીના માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયુ છે, જેના કારણે કરમસદ આણંદ મહાનગર પાલિકીના પ્રમોશન પ્લાનનો ફિયાસ્કો બન્યો છે. નયા વતન સોસાયટીના માર્ગ પર સામાન્ય વરસાદમાં પણ પાણીભરી જતા લોકોને વરસાદી પાણીમાં રહ્યોને અવરજવર કરવી પડી રહી છે.0
0
Report
सूरत सिविल अस्पताल में मेगा सफाई अभियान, डॉक्टरों और स्टाफ ने हिस्सा लिया
Surat, Gujarat:સુરત બ્રેક નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સફાઈ અભિયાન નું કરાયું આયોજન સિવિલ હોસ્પિટલની તબીબો ની ટીમો પણ सफाई અભિયાન જોડાઈ તબીબોએ પકડયા હાથમાં ઝાડુ અને સફાઈ કરવામાં આવી Rmo કેતન નાયક અને સુપ્રીટેનડેન્ડેન્ટ પારુલ વડગામા પણ જોડાયા સફાઈ ಅಭિયાન માં સિવિલની તમામ ડિપાર્ટમેન્ટ માં સફાઈ કરવામાં આવી 200 થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ及 अन्य સ્ટાફ પણ જોડાયા0
0
Report
Advertisement
