Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદના ભાલેજ રોડ પર લોકોએ હોબાળો મચાવ્યો

Aug 27, 2024 02:18:07
Anand, Gujarat
આણંદ શહેરમાં ભાલેજ રોડ પર ચરોતર મિલ્લત સ્કુલની સામે પાણીનાં નિકાલ માટે નગરપાલિકાની ટીમ જેસીબી લઈ ખાડાઓ ખોદવા જતા સ્થાનિક રહીસોએ હલ્લાબોલ કરી કામગીરી અટકાવી હતી,સ્થાનિક રહીસોએ આક્રોસ વ્યકત કરતા જણાવ્યું હતું કે સલાટીયા ફાટક તરફથી પાણીનાં નિકાલ માટે ખાડો ખોદતા આવો ત્યારબાદ જ અહીયાં ખાડો ખોદવા દેવામાં આવશે,પાલિકા દ્વારા આગળ પાણીનાં નિકાલનું આયોજન કરાતું નથી જેનાં કારણે અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જવાની શકયતાઓ રહેલી છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Feb 13, 2026 08:09:53
Navsari, Gujarat:એંકર : નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન બાદ શરૂ થયેલા રાજીનામાનો દોર અટકવાને બદલે આગળ વધી રહ્યો છે. જિલ્લા ભાજપમાં નવનિયુક્ત પદાધિકારીઓના રાજીનામા બાદ તાલુકાના મહામંત્રીઓએ રાજીનામા પડ્યા હતા. જેમાં આજે વધુ 12 પદાધિકારીઓના રાજીનામાં જિલ્લાના ભાજપ પ્રમુખના ટેબલ પર મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જલાલપોર તાલુકા ભાજપના 19 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનો અમલના અભ્યાસમાં થઈ છે.વી/ઓ : નવસારી જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપોર તાલુકાના પદાધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. પણ ભાજપ સંગઠનમાં મહામંત્રીના પદને લઈને મથામણ ચાલી હતી અને તેના કારણે સંગઠનની જાહેરાત મોડી થઈ હતી. પરંતુ મોડી થયેલી જાહેરાત પણ જિલ્લા ભાજપના આંતરિષાદને બહાર ખેંચી લાવી છે. સંગઠન જાહેર થયાના બીજા જ દિવસે નવનિયુક્ત ઉપપ્રમુખ, મંત્રી તેમજ બે મોરચાના મહામંત્રીઓને પોતાના પદ પરથી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટેલીફોનિક વાત કરી સામુહિક રાજીનામા તેમના ટેબલ પર મૂકી દીધા હતા. ત્યારबાદ જલાલપોર તાલુકાના બે મહામંત્રીઓએ તેમજ મહિલા મોરચાના નવનિયુક્ત મહામંત્રીએ પણ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા હતા. જેમાં આજે વધુ 12 લોકોએ પોતાની આહુતિ આપી છે અને જિલ્લા ભાજપ દ્વારા જલાલપોર તાલુકાના કર્મઠ કાર્યકીઓને વર્ષોથી અન્યાય થતો હોવાનો રાગ છેડ્યો હતો. ખાસ કરીને જિલ્લામાં જલાલપોરના કોઈ કાર્યકરને ન તો જિલ્લા પ્રમુખ બનાવાયા કે ન તો મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી છે. આ વખતે પણ મહામંત્રીના પદની આશા હતી. ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો થઈ, પરંતુ અંતે જલાલપોરના ભાગમાં નારાજગી આવતા એક પછી એક સામૂહિક રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા ભાજપ અને જલાલપોર ભાજપ વચ્ચેअघिથી જ ખટરાગ ચાલી રહ્યો હતો. જેમાં મહત્વના પદ ઉપર નિમણૂક ન મળતા જલાલપોરના કર્મઠ કાર્યકરો અકળાયા છે અને હવે એક પછી એક સામૂહિક રાજીનામાના સંબંધિત પગલું ઉઠાવી રહ્યા છે. જોકે તેઓ ભાજપ સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેશેની લાગણી પણ વ્યક્ત કરી હતી.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 13, 2026 08:06:26
Surat, Gujarat:સુરત 브ेक શહેરમાં વ્યાજખોરો હજુયે બેફામ પાંચ ટકા વ્યાજે લીધેલા रूા.૫૧ लाख સામે ૮૫ લાખ વસુલી વધુ ૩૫ લાખની માંગણી અડાજણના ફાઇનાન્સર આનંદ ચોসিyaા સામે પાલનપુર પાટિયા ના ઝીંગા ના વેપારીએ ફરિયાદ નોંધાવી આનંદે પ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા સિક્યુરીટી પેટે વતન ઓલપાડના મંદ્રોઈ ગામની જમીનના કાગળો તથા મકાનની કબજા રસીદ આપવાની વાત થઈ હતી ટુકડે-ટુકડે રૂ. ૫૧ લાખ વ્યાજે લીધા હતા બે વર્ષના નિયત સમયમાં રૂપિયા પરત નહીં આપતા આનંદે રોજબરોજ ઘરે જઈ ગાળાગાળી કરી ઉઘરાણી કરતો જેથી મિત્ર પાસેથી રૂ. ૧૫ લાખ ઉછીના લેાઈ આનંદને આપ્યા હતા ૫૧ લાખની સામે ૮૫ લાખ ચુકવ્યા હોવા છતાં ઝીંગા તળાવના કાગળો પરત આપ્યા ન હતા ઘરમાં ઘુસી સુશીલને પત્નીને ચપ્પુ વડે બાનમાં લઈ પાંચ વર્ષના વ્યાજના રૂ. ૩૫ લાખની માંગણી કરી હતી રાંદેર પોલીસે આરોપીની કરી ધરપકડ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 13, 2026 08:05:35
Surat, Gujarat:સુરત ::- માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલો. કતારગામમાં પ્રજાપતિ સમાજ સામે આવ્યો. વર્ષ પદના પ્રમુખ અને BJP ના આગેવાન નંદલાલ પાંડવ દ્વારા પોસ્ટ મૂકી. સોસીયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજ ને એક થવા જણાવ્યું. પોસ્ટમાં પૂર્વಮಂತ್ರಿ વિનુભાઈ મરોડીયા સામે સવાલો ઉભા કર્યા. સામાજના એક કાર્યક્રમમાં મોટી મોટી વાતો કરી હતી વિનુભાઈ મોરડીયા. ધારાસભ્ય વીનું મોરડીયા બોલ્યા હતા કે અસામાજિક તત્વો કતારગામ છોડી દેય, આઠ વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી તો સાહેબ આ તમારા જ ગામનો ટપોરી આટલી હદે લોકો માર મારી રહ્યો છે એ શું છે. વોર્ડ નંબર ૭ માં सरकारी સ્કૂલ નહિ બનવા દેતા તેમાં પણ નીતિ નિયમોની ઉપરવટ જઈને સ્કૂલ નું સ્થાન ફેરવી નાખ્યું કહેવાની વાત એમ છે કે યેનકેન પ્રકારે પ્રજાપતિ સમાજ ને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યો છે, સોસીયલ મીડિયા માં ચીરાગ ગોટી રાજકીય સાઠગાંઠ ને લઈ આક્રોશ જોવા મળી રહ્યપ છે. વન ટુ વન..વીનું મોરડીયા..ધારાસભ્ય
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 13, 2026 08:05:18
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં અશાંતધારાની પેન્ડિંગ અરજીઓનો મુદ્દો દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. રેવેન્યુ બાર એસોસિએશને આ બાબતે સત્તાવાર રજૂઆત કરીને જણાવ્યું છે કે જાન્યુઆરી-2026માં ציבור કરાયેલા નોટિફિકેશનમાં અનેક સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે મોટી સંખ્યામાં અરજીઓ અટવાઈ ગઈ છે. એસોસિએશનના જણાવ્યા મુજબ અંદાજે 150થી 200 જેટલી અરજીઓ હાલ ઓર્ડર વિના પેન્ડિંગ છે. અશાંત ધારાનો ઓર્ડર જારી ન થતા સંબંધિત મિલ્કતના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જેના કારણે નાગરિકો, વકીલો અને મિલ્કત વ્યવહાર સાથે જોડાયેલા પક્ષકારો ભારે પરેશાન થઈ રહ્યા છે. હોમ લોન માટે બેંકોમાં કરાયેલા અરજીઓ પણ અટકી રહી છે. આ કારણોસર આર્થિક નુકસાનની ભીતિ ઊભી થઈ ગઈ છે. મિલ્કતના ટ્રાન્ઝેક્શન અટવાતા બજારમાં મધૂતી સ્થિતિ સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રેવેન્યુ બાર એસોસિએશને સરકાર અને સંબંધિત વિભાગને તાત્કાલિક સમજાવટ આપીને સ્પષ્ટતા આપવા માગ કરી છે. સાથે જ પેન્ડિંગ અરજીઓ પર વહેલી તકે નિર્ણય લઈને ઓર્ડર જાહેર કરવા રજૂઆટ કરવામાં આવી છે. એસોસિએશનનું કહેવું છે કે જો સમયસર નિર્ણય નહીં લેવાય તો નાગરિકોમાં અસંતોષ વધશે અને કાનૂनी ગૂંચવણો ઊભી થઈ શકે છે. નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્પષ્ટ માર્ગદર્શન આપે તેવી જોરદાર માંગ ઉઠી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 13, 2026 08:04:19
Ahmedabad, Gujarat:અમદાવાદ જૂની અને નવી પેન્શન યોજનાને લઈને દેશના જુદા જુદામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં એનવી કેન્દ્રીય બજેટમાં સરકારે ૮ માં પગાર પાંચ અંગેના કેટલાક नियमો જાહેર કરતા તેનો પેન્શનરો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જે માટે અમદાવાદના સરદાર બાગ ખાતે ફોરમ ઓફ સિવિલિયન પેન્સનર્સ એસોસિએશનના બેનેર હેઠળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. જે દરમ્યાન কেন্দ্রિય સરકારી પેન્શનર એસોસિએશન, રાજ્યના અન્ય પેન્શનર એસોસિએશન, BSNL, તથા ડી ઓટી પેન્શનર એસોસિએશનના આગે_windowsા ઉપસ્થિત રહ્યા. આ તમામની માંગણી છે કે જૂના પેન્શનરો માટે કેન્દ્ર સરકારે આઠમા પગાર પાંચમા દાખલ કરેલા રિવિઝનના નિયમો દૂર કરવામાં આવે. આ માટે તેઓએ સહી ઝુંબેશ કરી પ્રધાનમંત્રીને પત્ર મોકલવાની તૈયારી પણ હાથ ધરિ હતી અને આવનારા દિવસોમાં વધુ કાર્યક્રમો પણ યોજાશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 13, 2026 08:03:40
Surat, Gujarat:સુરત બ્રેક વરિયાવી બજારનાંક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરૂણી ઉપર હેલ્પરે બળાત્કાર ગુજાર્યો તરૂણીએ તબીબને વાત કરતાં તેમણે માતા-પિતાને જાણ કરી પરંતુ મામલો દબાવી દેવાયો હતો નવ મહિન્માથી કુકર્મ અંગે સતત વિચારો આવતા તરૂણી આખરે હિંમત કરી પોલીસ પાસે પહોંચી ક્લિનિકમાં ડોક્ટરે પહેલેથી નોકરી કરતા નેવીલ મોદી સાથે તરૂણીની મુલાકાત કરાવી હતી ક્લિનિકમાં કામ શરૂ કર્યાના થોડા દિવસમાં જ નેવીલ મોદીએ તેની સાથે છેડછાડ કરવા માંડી હતી એ સમયે તરૂણીએ વિરોધ તો કર્યો પરંતુ નોકરી છોડાવી દેશે એ બીકે ઘરે વાત કરી ન હતી નેવીલે તરુણીને અશ્લીલ ફોટા પણ પાડી દીધા હતા আશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવેલી હતું સમગ્ર ઘટના અંગે તરુણીએ ક્લિનિક ના તબીબને જાણ કરી હતી તબીબે બન્ને પરિવારને બોલાવતા સમાધાન થઈ ગયું હતું જો કે નવ મહિნა બાદ તરુણીએ લાલગેટ પોલીસ મથકમાં नेવીલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે લાલગેટ પોલીસ નરાધમ નેવીલ ની ધરપકડ કરી હતી
0
comment0
Report
URUday Ranjan
Feb 13, 2026 08:02:13
Ahmedabad, Gujarat:ફતેવાડી કેનાલ રોડ પર ફાયરિંગનો મામલો. ભાગીદારી અદાવતના ત્રણ યુવકોએ ફાયરિંગ કર્યો. ફૈઝાન નામના યુવકની હત્યા માટે આવ્યા હતા ત્રણ યુવકો. ફૈઝાન ચા ની કીટલી પર હાજર નહીં હોવાથી આરોપીઓએ ફાયરિંગ કર્યો. અરબાઝ અને તેના બે મિત્રોએ ચા ની કીટલી પર કરી હબાબ. ચા ની કીટલી પર હાજર મુદસર નામના વ્યક્તિ પર કર્યું ફાયરિંગ. ફાયરિંગમાં મુદસરને પગમાં ગોળી લાગી. ફાયરિંગની ઘટના સમયે ફૈઝાન ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. ફૈઝાન દ્વારા આરોપી અરબાઝ અને અન્ય સાથે થઈ હતી માથાકૂટ. માથાકૂટ દરમ્યાન આરોપી અરબાઝ પાસેનું હથિયાર પડી ગયું. પોલીસે હથિયાર કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી. બે રાઉન્ડ ફાયરિંગથી આસપાસના લોકો એકઠા થયા. લોકો એકઠા થતા આરોપીઓ નાસી છુટ્યા.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 13, 2026 08:01:50
Surat, Gujarat:અઠવા વિસ્તારના એક વણિક યુવકે પત્નીના નામે લીધેલી રૂ. ૫ લાખની એલઆઇસી પોલિસીમાં નકલી સહી કરી, દસ્તાવેજો સાથે ચેડાં કરી રૂ. ૧૭,૪૬,૪૪૯ પચાવી પાડયા હોવાનો મામલો પોલીસ દફ્તરે પહોંચ્યો છે. ગાંધીનગર હેન્ડરાઈટિંગ એક્સપર્ટના રિપોર્ટમાં સહીઓ ખોટી હોવાનું સાબિત થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીના આશાનગરના રહેવાસી મોનિકાબેન શાહના લગ્ન ૧૯૯૯માં સુરતના મનીષ પ્રેમચંદ શાહ સાથે થયા હતા. લગ્ન બાદ મોનિકાબેને પોતાની બચત અને સ્ત્રીધનમાંથી વર્ષ ૨૦૦૦માં રૂ. ૫ લાખની એલઆઈસી જીવનpolyીસી લીધી હતી. જેની પાકતી મુદત જાન્યુઆરી ૨૦૨૫માં હતી. એ પછી પતિ સાથે અણબનાવ થતા ત્રણ વર્ષથી મોનિકાબેન પિયરમાં રહેતા હતા. તેઓ નાનપુરા એલઆઈસિ ઓફિસે ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે પોલિસીના નાણાં તો өмнા જ ઉપડી ગયા છે. આ અંગે આરટીઆઈ હેઠળ વિગતો મંગાવતા જાણવાયું કે, તેમના પતિ મનિષ શાહે પોલિસીના ફોર્મમાં નોમિની તરીકે પિતા નવીનચંદ્રનું નામ દર્શाव્યું હતું ત્યાં વ્હાઈટનર મારી પોતાનું નામ لکھી દીધું હતું. એટલુંજ નહીં, મોનિકાબેનની નકલી સહીઓ કરી વર્ષ ૨૦૨૧માં રૂ. ૯.૨૩ લાખની લોન પણ લીધી હતી. આ મામલે વધુ તપાસ કરતાં બાકીાની પાકતી રકમ રૂ. ૮.૨૩ લાખ પણ ખોટી સહીઓ દ્વારા બેંકના જોડાયેલા ખાતામાં મેળવી એને પતિ પોતાના આંગતો ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતાં. આ કૌભાંડમાં એલઆઇસી એજન્ટ જયેશ વી. શાહે ખોટી ઓળખ આપી સાક્ષી તરીકે સહીkari કરી મદદગરી કરી હતી. પોતાની વીમા પોલિસીની રકમ પર લોન લઈને નાણાં ગપચાવી જવાના કૌભાંડ અંગે અઠવા પોલીસ મથકમાં ચલાયેલ લેખિત ફરિયાદ મોનિકાબેને કરી હતી. પોલીસ દ્વારા અસલ દસ્તાવેજો ગાંધીનગર ખાતે ફિંગરપ્રિન્ટ અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે મોકલાયા હતા. ત્યારબાદ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે દસ્તાવેજોમાં સહીઓ મોનિકાબેનની નથી. પોલીસે મનિષ પ્રેમચંદ શાહ, જયેશ વી. શાહ અને તત્કાલીન જવાબદારી એલઆઈસી લોન અધિકારીઓ વિરોધull પૂર્વ કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વોક થ્રુ..ચેતન
0
comment0
Report
BPBurhan pathan
Feb 13, 2026 07:23:13
Anand, Gujarat:आणंद विदेश जाना चाह रहे युवक-युवती को बहला-फुसला कर अजरबैजान ले जाकर बंधक बनाने, 65 लाख की फिरौती मांगने व प्रताड़ित करने की घटना सामने आई है। भारत के गृह विभाग और विदेश मंत्रालय ने ‘ऑपरेशन महीसागर’ चलाकर दोनों को सुरक्षित मुक्त कराया। एजेंटों ने पहले उन्हें दिल्ली भेजा, फिर अजरबैजान ले जाकर होटल में रखा और मोबाइल फोन स्विच ऑफ करवाए। परिवारों ने आरोपित एजेंटों से संपर्क कर धनराशी दी, लेकिन बाद में अंतरराष्ट्रीय मदद से राहत मिली। इस घटना के बाद सांसद मितेश पटेल ने युवाओं से अवैध तरीके से विदेश जाने के झांसे में न आने की अपील की है, और अजरबैजान स्थित दूतावास ने स्थानीय पुलिस की मदद से बचाव में भाग लिया। आगे की जांच जारी है ताकि दोनों को सुरक्षित वापस आणंद लाया जा सके।
0
comment0
Report
PSPramod Sharma
Feb 13, 2026 05:47:00
Rewa, Madhya Pradesh:*भाजपा विधायक एक माह लापता,सांसद,मंत्री,एसपी को नही चिंता, आखिर सत्ताधारी विधायक को किस्से खतरा* - एक महीने से गायब विधायक, अलग-अलग बयान… लेकिन सवाल अब भी कायम—आख़िर प्रदीप पटेल हैं कहां? - रीवा जिले के मऊगंज से भाजपा विधायक प्रदीप पटेल पिछले एक महीने से रहस्यमय तरीके से लापता हैं... - बताया जा रहा है कि जमीन विवाद से जुड़े एक मामले में कथित रूप से माफिया गैंग मूसवाला से जान का खतरा महसूस करने के बाद वे अचानक क्षेत्र से गायब हो गए। - विधायक द्वारा पहले यह आरोप लगाया गया था कि कुछ लोगों ने उन्हें जिंदा जलाने की कोशिश की, हालांकि पुलिस ने इस आरोप को सिरे से खारिज कर दिया। पुलिस का कहना है कि जिले में किसी भी प्रकार का माफिया गैंग सक्रिय नहीं है और न ही ऐसे किसी संगठित गिरोह के प्रमाण मिले हैं। विधायक की कथित लिखित शिकायत के आधार पर कुछ लोगों के खिलाफ एहतियातन प्रतिबंधात्मक कार्रवाई जरूर की गई थी। -  विधायक पिछले एक महीने से सार्वजनिक जीवन से पूरी तरह दूर हैं, जिससे उनकी सुरक्षा और स्थिति को लेकर संदेह और गहरा गया है। गायब होने स्व पहले विधायक प्रदीप पटेल ने परिजनों को कॉल करके साफ कहा था कि घर के गेट पर ताला डालकर रखना समान ऑनलाइन मांगना कोई आये तो घर ताला नही खोलना अब आगे राजनीति नही करनी... (विधायक प्रदीप पटेल का वीडियो) - अब सांसद जनार्दन मिश्रा को सुनिए विधायक गायब इनको रत्ती मात्र चिंता नही... सांसद कह रहे है कि विधायक अवकाश पर है, काम करके थक गए होंगे... बाइट- जनार्दन मिश्रा सांसद रीवा -  विधायक की लगातार चुप्पी ने पूरे मामले को और अधिक रहस्यमय बना दिया है। वहीं दूसरी तरफ राज्य मंत्री राधा सिंह ने कहा कि हमारे विधायक जी तीर्थ दर्शन में गए हुए होंगे कभी-कभी हम निजी कार्य के चलते मोबाइल स्विच ऑफ कर देते हैं ताकि किसी भी प्रकार की डिस्टरबेंस ना हो अगर कोई घर की बात होती तो हमारी सरकार पूरी तरह से घेराबंदी कर देती.... बाइट - राधा सिंह राज्यमंत्री - इस पूरे मामले को लेकर मऊगंज एसपी दिलीप कुमार सोनी का कहना है कि मऊगंज में पूरी तरह से समान्य स्थिति बनी हुई है.. कोई डर का माहौल नहीं है हम लगातार विधायक से संपर्क करने में जुटे हुए अगर ऐसी कोई बात है तो विधायक हमें बताएं हम उनकी पूरी तरह मदद करेंगे... और हम उनसे लगातार संपर्क करने की कोशिश में जुटे हुए हैं.... बाइट - मऊगंज एसपी दिलीप कुमार सोनी - सवाल जब विधायक को सरकार सशस्त्र सुरक्षा देती है तो विधायक को किसका खतरा...क्या एमपी में अब विधायक सुरक्षित नही है...विधायक का रहस्यमय तरीके से गायब होने जनता में खलबली लैदा करने जैसा है..
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 13, 2026 05:02:22
Surat, Gujarat:સુરત બ્રેક સુરત મ્યુનિ.ની ચેકિંગBusમાં સરપ્રાઈઝ 9 કંડકટરને સસ્પેન્ડ કરાયા સિટી અને BRTS બસમાં કંડકટરો પાસે એજન્સીના આઈકાર્ડ કે પોતાનું ઓળખપત્ર પણ નહોતું આવlage ટિકિટમાં ગેરરીતિ બહાર આવી હતી ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સોમનાથ મરાઠેએ સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું અધ્યક્ષે પોતે અંદર જઈને મુસાફરોની ટિકિટ અને કંડક્ટરની તપાસ કરી હતી તપાસ દરમિયાન અધિકારીઓએ માત્ર ટિકિટ જ નહીં, પરંતુ ડ્રાઈવર ના ખિસ્સા પણ ચેક કર્યા હતા કોઈ પણ પ્રકારનો અનુભવ ન હતો. તેમ છતાં કંડકટર તરીકે નોકરી રખાયો હતો ગંભીર બેદરકારીને કારણે ૪ કંડકટર, ૩ ચેકર અને ૨ સુપરવાઈઝરને ૭ દિવસ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે આ સાથે મેન પાવર સપ્લાય કરનારી એજન્સી આકાર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી યોગ્ય ખુલાસો ન કરે તો આકરા પગલાં ભરવાની પણ ચીમકી આપી છે બાઈટ..સોમનાથ મરાથે..ચેરમેન
0
comment0
Report
Advertisement
Back to top