icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

NH-68 के नए बायपास निर्माण के विरोध में पाटन के किसान, मुआवजे पर फिर से कानून लागू करने की मांग

Patan, Gujarat:પાટણમાં નેશનલ હાઈવે-68ના રાધનપુર–પાટણ સેક્શનના નવા બાયપાસ એલાઈન્મેન્ટ માટે થઈ રહેલા જમીન સંપാദનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંડેસરપાટી, બકરાતપુરા અને રાજપુર વિસ્તારના ખેડૂતોએ આ વિરોધ નોંધાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ કહ્યું કે જમીન કપાતથી તેઓ બેઘર અને બરબાદ થઈ જશે, તેથી જૂના સર્વે મુજબ જ હાઈવેની કામગીરી કરવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઊંચારી છે કે કોઈપણ ભોગે જમીનમાં એક પણ ખૂંચ મારવા નહીં દેવાય અને જરૂર પડ્યે પ્રાણોની આહુતિ પણ આપીશું તેવી ચીમકી પણ ઊંચારી હતી
0
0
Report

सरहद पर तैनात जवानों के लिए कच्छी-हिंदी पाठवली का विमोचन

Sadhara, Gujarat:એંકર : આંચારી ગીતો/ભણતરવાળા સવ્યા સહિતના ઘટકો દૂર કરવામાં આવે. કચ્છના સરહદી વિસ્તારના સૈનિકો માટે સ્થાનિક કચ્છી ભાષા ની પુસ્તિકાનું વિમોચન કરાયું આંતરરાષ્ટ્રીય કચ્છની સરહદ વિસ્તારમાં લોકલ લોકો સાથે તાદાત્મય કેળવીને આ આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિજાણી શકવા વિસ્તારમાં જે સંરચના છે એ અર્થમાં બીજી કોઈ સંદિગ્ધ વાતચીત કે સંદેશાઓ દેશની સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ પર વાતચીત સમજી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી આ પુસ્તિકા નું આજે સાંસદ વિનોદ ચાવડા ના અધ્યક્ષતામાં આ વિમોચન કરવામાં આવી હતી. કચ્છી ભાષા અને હિન્દી પાઠવલી કે જેનાથી સ્થાનિક ભાષા ના લોકો સાથે તાદાત્મય કેળવીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પદ્મશ્રી નારાયણભાઈ જોશી ઉર્ફે કારાયલ દ્વારા લેખિત આ પાઠવલી જવાનું માટે ખાસ ઉપયોગી છે. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશી અને એમની ટીમ વતી આ કાર્યક્રમ ભુજના બીએસએફના હેડ ક્વાર્ટર પર રાખવામાં આવેલ હતો. સરહદ ની આજુબાજુ થતી ગતિવિધિઓને સમજી શકે સ્થાનિક ના લોકો સાથે જોડાઈ શકે એવા ઉદેશ્ય સાથે આ પુસ્તિકા નું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છી હિન્દી પાઠવલી નું વિમોચન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અતિથિ વિશેષ, યોગેશ કુમાર કમાન્ડેડ BSF, સુરેન્દ્રસિંહ કમાન્ડેડ BSF સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાઇટ : વિનોદ ચાવડા સાંસદ કચ્છ. સરહદ પરના જવાનો આપણી કચ્છી ભાષા સમજી શકે એ માટે આ પુસ્તકો બોર્ડર પરના જવાનો જે દેશની સુરક્ષા કરી રહ્યા છે ત્યારે તેમના માટે સરહદી વિસ્તારમાં થતી ગતિવિધિઓને પણ સમજી શકે અને સરહદ પર રહેતા લોકોના સાથે તાદાત્મ્ય કેળવી શકે એના માટે આ કચ્છી હિન્‍દી પાઠવલી ખૂબ જ ઉપયોગી રહેશે. બાઇટ : વિશ્વ્રામ ગઢવી આયોજક, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ સીમાવર્તી કચ્છની 400 કિલોમીટરની સરહદ પર રહેતા હિન્દીભાસી જવાનોને માટે કચ્છી હિન્દી પાઠવલી ખૂબ જ ઉપયોગી બની શકે એવો ઉદ્દેશ સાથે આ પુસ્તિકા નું વિમોચન અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
0
0
Report

CID क्राइम ने सूरत के अरिहंत कॉम्प्लेक्स में नकली जूतों का पर्दाफाश किया

Surat, Gujarat:સુરતના ઉધનામાં પુમાના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતા 3 વેપારી ઝડપાયા CID ક્રાઇમ સુરત ઝોને અરિહંત કોમ્પ્લેક્ષમાં 3 દુકાનો પર દરોડા પાડ્યા શિવ ફૂટવેર, પ્રેમ ટ્રેડીંગ ફૂટવેર અને સાગર ફૂટવેરમાં કાર્યવાહી કરાઈ પુમાના નામ અને લોગોનો ઉપયોગ કરી બનાવટી માલ વેચાતો હોવાની ફરિયાદ હતી 16 સપ્ટેમ્બરે હરીનગર-1ના અરિહંત કોમ્પ્લેક્ષમાં દરોડો પાડવામાં આવ્યો ત્રણેય દુકાનોમાંથી ડુપ્લિકેટ બૂટ, ચંપલ અને સ્લીપરનો જથ્થો મળ્યો CID ક્રાઇમે કુલ રૂ.12.72 લાખનો બનાવ nti માલ જપ્ત કર્યો ગજાનંદ માંડવ, પ્રશાંત અગ્રવાલ અને સાવલારામ ચૌધરીની ધરપકડ કરાઈ કૉપીરાઇટ એક્ટ 1957ની કલમ 63 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ ડુપ્લિકેટ માલ ક્યાંથી આવતો હતો અને અન્ય લોકોની સુધીવાડી સંડોવણી અંગે તપાસ શરૂ
0
0
Report
Advertisement

सोनगढ़ में 55 करोड़ की सरकारी अस्पताल का शिलान्यास, 100 बिस्तर ब्लड बैंक बनेगा

Nagod, Gujarat:ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાપી.timંડ ખાતે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર સરકારી હોસ્પિટલ ના ખાતમુહરત કાર્યક્રમ રાજ્ય મંત્રી જયરામ ગામીતની ઉપસ્તિતિમાં યોજાયો હતો, આ વેલાએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ આરોગ્ય અંગે જિલ્લામાં થયેલ કામગીરી ની વાતો કરી આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસે થનાર કરોડો રૂપિયાની માતબર રકમ થી સરકારી દવાખાના લોકોની આરોગ્ય સુવિધામાં વધારો કર્યો છે તેવું જણાવ્યું હતું.. આવનાર દિવસોમાં સોનગઢ તેમજ આસપાસના પંથકોમાં લોકો માટે આવનાર દિવસોમાં નવનિર્મિત સરકારી દવાખાનાની આરોગ્ય સુવિધા લોકો માટે ચોક્કસ પણે સંજીવની પુરવાર થશે. આ débયક્ષણ રાજય મંત્રીએ જણાવ્યું કે આ હોસ્પિટલ માં સો બેડની સુવિધા સાથે અહીં જિલ્લાની પહેલી સરકારી બ્લડ બેંક બનશે જે લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે.
0
0
Report

अमरैली SD PAY-APNA PAY घोटाला: अरबों रु. लेनदेन और 9 गिरफ्तार

Amreli, Gujarat:અમરેલીના SD PAY-APNA PAY કૌભાંડમાં તપાસ જેમ તેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે... પોલીસ તપાસમાં એપ સાથે 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે... તો બીજી તરફ 17 જેટલા બેન્ક ખાતાઓમાં એક હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ સામે આવ્યા છે... આઠ કોઇ આ વાતો સુધી પહોંચી છે... જો ખુલાસો દોરે તો કેસમાં 9 આરોપી ઝડપાયા છે, જ્યારે વધુ 11 શંકાસ્પદ આરોપિની ઓળખ થઈ રહી છે... જુઓ આ અહેવાલ. 9 ટકા માસિક રિટર્ન અને કેશબેકની લાલચ... શરૂઆતમાં રોકાણકારોને રિટર્ન ચૂકવીને વિશ્વાસ જીત્યો... અને પછી રોકાણકારોની મોટી રકમ એકઠી કરી એપની સેવાઓ બંધ કરી દેવાઈ...આ છે અમરેલીમાં નોંધાયેલા SD PAY-APNA PAY કૌભાંડની તપાસની કહાની... પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ કાવતરું રચી લોકોને ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપી હતી... SD PAY નામની ઓનલાઈન એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવી દર મહિને 9 ટકા રિટર્ન, કેશબેક અને અન્ય આકર્ષક લાભો આકર્ષિત કરવા કહ્યાં... શરૂઆતમાં કેટલાક રોકાણકારોને રિટર્ન અને કેશબેકની રકમ અલગ રીતે ચૂકવવામાં આવી... જેથી લોકોમાં વિશ્વાસ ઊભો થયો અને વધુ લોકોને રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા... પરંતુ મોટી રકમ એકઠી થયા બાદ એપની વિવિધ સેવાઓ બંધ કરી દેવામાં આવી અને એપનું નામ SD PAYમાંથી બદલીને APNA PAY કરવામાં થયું હોવાનો પોલીસ તપાસમાં ઉલ્લેખ છે. તપાસમાં સામે આવેલી રેફરલ સિસ્ટમ પણ આ સમગ્ર કૌભાંડનો મોટો હિસ્સો હોવાનું સામે આવ્યું છે... પોલીસના અહેવાલ પ્રમાણે એક આરોપીના રેફરલથી પ્રથમ લેવલે જ 271 લોકોને રોકાણ કરાવવામાં આવ્યું હતું... ત્યારબાદ અલગ અલગ લેવલમાં રેફરલ કરાવી અંદાજે દોઢથી પોયે બે લાખ લોકોને SD PAYમાં રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું તપાસમાં જણાયું છે... એટલું જ નહીં... પોલીસને એપ્લિકેશનના ડેવલપર અને અન્ય સ્ત્રોતોમાંથી તપાસ કરતાં SD PAY એપ સાથે 10 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે...એટલે કે આ કેસ માત્ર એક ફરિયાદી કે થોડા રોકાણકારો પૂરતો મર્યાદિત નથી... પોલીસના અહેવાલ પ્રમાણે સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો આ એપ્લિકેશન સાથે જોડાયેલા હોવાની શક્યતા સામે આવી છે... જેને પગલે સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ફાઇલ- આંકડા..... હવે વાત કરીએ આ કેસના સૌથી મોટા આંકડાની તપાસ દરમિયાન આરોપીઓ અને તેમના સાથે સંકળાયેલી કંપનીઓના અલગ અલગ બેંક ખાતાઓ સામેવા આવ્યા છે... NCCRP પોર્ટલ પર તપાસ કરતાં 12 બેંક ખાતાઓ સામે કુલ 83 સાયબર ફ્રાડના ફરિયાદો મળી છે... જેમાં ફ્રોડનીક રકમ રૂપિયા 23 કરોડ 8 લાખ 73 હજાર 567 દર્શાવવામાં આવી છે... બીજે તરફ તપાસમાં સાત જેટલી કંપનીઓ સામે આવી છે... જેમાં SD HUB, SHIV DHARATI COMMUNICATION, SHIVDHARTI TECHNOLOGY, UPAY DIGI PAYMENT INDIA, UPAY DIGI INDIA, U PAYMENT INDIA અને HUSTLENEST PRIVATE LIMITEDનો સમાવેશ થાય છે... આ કંપનીઓના અલગ અલગ બેંકોમાં રહેલાં આશરે 17 ખાતાઓમાં 1,060 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા હોવાનું પોલીસના અહેવાલમાં જણાવ્યું છે...મહત્વનું છે કે આ રકમ કુલ ટ્રાન્ઝેક્શનની છે, ચેરપીની કુલ રકમ નથી; આ તમામ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને અન્ય બેંક ખાતાઓ અંગે પણ તપાસ ચાલી રહેલી છે...આજે સુધી કુલ 9 આરોપીઓના ધરપકડ થઈ ચૂકી છે... ઓડિશાથી ધવલ પટેલ અને હિરેન શાહની ધરપકડ કરી અમરેલી લાવવામાં આવી હતી અને બંને પોલીસ રિમાન્ડ પર છે... જ્યારે 16 સપ્ટેમ્બરે ભાવેશભાઈ ધનેચાની પણ ધરપકડ કરવામાં આવી છે...આ ઉપરાંત વધુ 11 શંકાસ્પદ આરોપીઓની ઓળખ થઈ છે...જેમાં નરેન્દ્રસિંહ સોલંકી, મુકેશ લોધી, સંતોષ પાઠક સહિતના નામો સામે આવ્યા છે...પોલીસ તેમની સામે પુરાવા એકત્ર કરી રહી છે અને બાકી આરોપીઓને શોધવાની કામગીરી ચાલુ છે...આ સંપૂર્ણ તપાસમાં અત્યાર સુધી 242 સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે... નોંધ: હિન્દી બાઈટ મોકલી છે
0
0
Report
Advertisement

प्रधानमंत्री के 76वें जन्मदिन पर गुजरात दौरे की रौनक: अनेक कार्यक्रमों में भागीदारी

Ahmedabad, Gujarat:આજે પ્રધાનમંત્રીનો 76મો જન્મ દિવસ Pm જન્મ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે અમિત શાહ વડનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સવારે વડનગર પહોંચશે સવારે 9.30 કલાકે શર્મિષ્ઠા તળાવ પહોંચશે અમિત શાહ સૌ પ્રથમ શર્મિષ્ઠા તળાવ એ આરતી કરશે અમિત શાહ આરતી બાદ અમિત શાહ ભાષણ આપશે સ્પીચ બાદ શર્મિષ્ઠા તળાવ ઘાટ પર કળશમાં જળ ગ્રહણ કરશે શર્મિષ્ઠા તળાવથી શહેરમાં થઈને પદયાત્રા થકી હાટકેશ્વર મંદિર પહોંચે અમિત શાહ (IMP) હાટકેશ્વર મંદિરે દર્શન કરી વડનગર થી વારાણસી યાત્રાનને લીલી ઝંડી આપશે લીલી ઝંડી બાદ રેલવે સ્ટેશન સ્વચ્છતા અભિયાન માં સહભાગી થશે, શ્રમ દાન করবে આ બાદ સાંજે પહેલા 5.15 વાગે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજન સાથે 1 հազար દીપ પ્રાગટય કરવામાં આવશે બાદમાં કાંકરિયા ખાતે 5.45 વાગે 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યાં 1 લાખ દીપ પ્રાગટય કરવામાં આવશે સાંજે 7 વાગે વસ્ત્રાપુરમ સરદાર પટેલ સેવા દળ આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિતિ રહેશે આજના કાર્યક્રમમાં pmની વડનગર થી ગુજરાત અને દિલ્હી ની સફર અને પીએમના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે આ સાથે જ પીએમ નું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ દેશની સેવા કરતા રહેશે તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે
0
0
Report
Advertisement

सूरत में गणेश उत्सव के साथ जीवनदान का संदेश: अंगदान जागरूकता मिशन शुरू

Surat, Gujarat:સુરત બ્રેકિંગ ગણેશોત્સવ બન્યો માનવતાનો ઉત્સવ સુરતમાં ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપ દ્વારા અનોખા ગણેશ પંડાલનું નિર્માણ. *અંગદાન... જીવનદાન..ની થીમ પર પંડાલને શણગારવામાં આવ્યો. રાંદેર રોડના તાડવાડી ચાર રસ્તા પાસે બેજનવાલા કોમ્પ્લેક્સ નજીક પંડાલ તૈયાર કરાયો. 14થી 24 સપ્ટેamberર દરમિયાન શ્રદ્ધાળુઓ માટે પંડાલ ખુલ્લો રહેશે. ગણેશ દર્શન સાથે લોકોને અંગદાન અંગે જનજાગૃતિનો સંદેશ અપાશે. પંડાલમાં અંગદાન સાથે જોડેલિેલી સત્ય ઘટનાઓ અને પ્રેરણાદાયક સંદેશો રજૂ કરાયા. બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી અનેક દર્દીઓને નવજીવન મળી શકે છે તે અંગે માહિતી આપાઈ. બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારના કાઉન્સેલિંગથી લઈને અંગદાન સુધીની પ્રક્રિયા દર્શાવાઈ. અંગદાતાને ગાર્ડ ઑફ ઑનર સાથે અંતિમ વિદાય આપવાની પ્રક્રિયા પણ રજૂ કરાઈ. ગ્રીન કોરિડોર દ્વારા અંગોને એક શહેરથી બીજા શહેર સુધી પહોંચાડવાની કામગીરી સમજાવાઈ. સુરતની અંગદાન ક્ષેત્રની ઐતિહાસિક સફર પણ પંડાલમાં દર્શાવવામાં આવી. અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ સુરતની “ઓર્ગન ડોનર સિટી” તરીકે ઓળખ ઊભી થઈ છે. ડોનેટ લાઈફ છેલ્લા 21 વર્ષથી અંગદાન અંગે જનજાગૃતિનું કાર્ય કરી રહી છે. આત્યાર સુધી 1400 અંગો અને ટીસાયદો દાનથી 1290થી વધુ લોકોને નવજીવન મળ્યું. "બાપ્પાનો ઉત્સવ મનાવો, અંગદાનનો દીપ પ્રગટાવો"ના સંદેશ સાથે અંગદાનનો સંકલ્પ લઈ અપીલ.
0
0
Report

तारापुर के बड़े चौकी पर ड्रग के कोडीन सिरप के साथ दो गिरफ्तार

Anand, Gujarat:એંકર:-તારાપુરની મોટી ચોકડી પરથી નશાકારક કોડીન સિરપના જથ્થા સાથે બે શખ્સોને એસઓજી પોલીસેએ ઝડપી પાડ્યા છે. SOG પોલીસની ટીમે બ્રેઝા કારમાં સવાર બંને આરોપીઓ પાસેથી કોડીન સિરપની કુલ 135 બોટલો જપ્ત કરી છે. ઝડપાયેલા બંને શખ્સો ધોળકા તાલુકાના સરગવા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર, મોબાઇલ ફોન અને કોડીન સિરપનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ બ્રેકિંગ તારાપુરમાં કોડીન સિરપના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા. SOG-police બ્રેઝા કારમાંથી 135 બોટલો જપ્ત કરી. તારાપુરની મોટી ચોકડી પર પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને ઝડપી પાડ્યા. ધોળકાના સરગવા ગામના બે શખ્સોની ધરપકડ. કોડીન સિરપની બોટલો, કાર અને મોબાઇલ ફોન જપ્ત. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો? પોલીસ તપાસ શરૂ. મુંબઈ પઠાણ ચાલું
0
0
Report

भावनगर महुवा शहर में व्यापारी के अपहरण की कोशिश; पुलिस ने 3 आरोपियों को गिरफ्तार

Mahova, Uttar Pradesh:ભાવનગર મહુવા મહુવા શહેરમાં બે દિવસ પહેલા વેપારી નો અપરણની કોશિશ કરેલ તેમાં ત્રણ આરોપી ને દબોચી લીધા મહુવા શહેરમાં પારેખ કોલેજ પાસે જૈન દેરાસર ખાતે જય હિતેશભાઈ દોશી દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ શખ્સો ફોરવીલ કાર લઈને આવી જય ભાઈ નું અપરણ કરવાની કોશિશ કરી હતી ત્યારે જયભાઈ એ હિંમત દાખવી ભાગી ગયા હતા . જેના કારણે અપહરણની કોશિષ ના કામયાબ રહ્યા હતા જય ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા લોકલ క్రાઇમ બ્રાન્ચ દ્વારા ફોરવીલ કાર સહિત 3 આરોપીને ઝડપ્યા આરોપીઃ-- 1. હર્ષ અશ્વિનભાઇ ટાંક ઉ.વ.૨૮ રહે.૧૨૦૪, એ વીંગ, શ્યામાપ્રસાદ, મુંજકા ચોકડી, રાજકોટ 2. ⁠કુલદીપ કિશોરભઇ વાજા ઉ.વ.૨૬ રહે. ખારો વિસ્તાર, શિવ શક્તિ સોસાયટી, રામદેવ બેકરી પાસે, નેસવડ, મહુવા, જી. ભાવનગર 3. ⁠સાગર ચંદુભાઇ શિયાળ ઉ.વ.૨૬ રહે.જે.કે.નગર, સ્વામિનારાયણ ચોક, મહુવા, જી.भावનગર પકડવાના બાકી આરોપીઃ-* 1. મીત મહેશભાઇ મચ્છર રહે.પંજુરી પેલેસ,સાધુ વાસવાણી રોડ,રાજકોટ 2. ધર્મેશભાઇ ભરતભાઈ રાઠોડ રહે.૧૨૦૪,એ વીંગ,શ્યામાપ્રસાદ, મુંજકા ચોકડી, રાજકોટ
0
0
Report
Advertisement

राजकोट के रेलनगर में बेरिकेट से ट्रैफिक बाधित, स्थानीय बेरिकेट हटाने की मांग

Rajkot, Gujarat:રાજકોટના રેલનગર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાના નામે લગાવવામાં આવેલા બેરીકેટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રેલનગર અને જામનગર રોડને જોડતા માર્ગ પર ટ્રાફિક શાખા દ્વારા બેરીકેટ લગાવવામાં આવ્યા બાદlocalsો અવરજવરમાં મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે બેરીકેટના કારણે રેલનગરથી CALAVAD રોડ તરફ જવા માટે વાહનચાલકોને લાંબો ચક્કર લગાવવો પડે છે. એટલું જ નહીં, રેસકોર્સ અને 150 ફૂટ રિંગ રોડ તરફ જતા લોકો માટે પણ અવરજવર મુશ્કેલ બની હોવાની ફરિયાદો ઉઠી છે. બેરીકેટના વિરોધમાં આજેlocalsો રસ્તા પર એકઠા થયા હતા. સ્થળાનિકોએ રસ્તા પર બેસીને રંગધુન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ કેટલાક સ્થાનિકોએ પોતાના દ્વારા બેરીકેટ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અનેlocalsો વચ્ચે બોલાચાલી દર્શાવવામાં આવી..localsોનો આક્ષેપ છે કે લાંબા સમયથી બેરીકેટના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે રહેલો છે. ટ્રાફિક व्यवસ્થી જાળવવાના નામે જો સામાન્ય નાગરિકોને જ અવરજવરમાં હાલાકી ભોગવવી પડે તો આ વ્યવસ્થા સામે સવાલો ઉભા થાય છે. मुख्य માર્ગ પર પહોંચવા માટે લોકોને લાંબો રસ્તો કાપવો પડે ત્યારે લોકલોએ તાત્કાલિક બેરીકેટ હટાવવાની માંગ કરી છે. હવે સવાલ એ છે કે ટ્રાફિક વ્યવસ્થા અને સ્થાનિકોની સુવિધા વચ્ચે તંત્ર ક્યારે યોગ્ય રસ્તો કાઢશે? રાજકોટના રેલનગરમાં બેરીકેટ મુદ્દેlocalsોના વિરોધ બાદ પોલીસ પણ દોડતી થઈ છે. ત્યારે સમગ્ર મામલે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
0
0
Report

PM Modi के 76वें जन्मदिन पर उमियाधाम में दीप प्रज्वलन और आरती का आयोजन

Ahmedabad, Gujarat:જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે pm ના જન્મ દિવસની ઉજવણી નું આયોજન PM મોદીના 76મા જન્મદિવસે દીપ પ્રાગટય સાથે મા ઉમિયાની મહાઆરતીનું આયોજન 76માં જન્મદિવસ પર 76 હજાર દીપ પ્રાગટય નું કરાયું આયોજન જokes વરસાદને જોતા 7600 ઉપર દીપ પ્રાગટય નું કરાયું આયોજન દિવડાથી ભારત નો નકશો બનાવી અંદર હેપી બર્થડે નમો લખાયું જ્યારે વડનગર થી ગુજરાત અને દિલ્હી સુધી ની pm ની સફર દર્શાવવાની પણ યોજના આ સાથે જ 76માં જન્મ દિવસ પર 76 વૃક્ષારોપણ આયોજન કરાયું CM ભુપેન્દ્ર પટેલ રાતે 12 વાગ્યે મા ઉમિયાની મહાઆરતી કરશે PM મોદીના દીધાર્યુ માટે મુખ્યમંત્રી મા ઉમિયાને પ્રાર્થના કરશે વિશ્વ ઉમિયાધામમાં રાત્રે 12ના ટકોરે વંદે માતરમનું ગાન થશે 152 Gen Zના નેતૃત્વમાં 5000 લોકો વંદે માતરમનું ગાન કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગવાશે રાતે 12 વાગ્યે પહોંચવા AMTS દ્વારા 100 બસની વ્યવસ્થા કરાઈ દીપ પ્રાગટય. મહા આરતી. વંદે માતરમ ગાન અને ڈાયરા સહિત વિવિધ કાર્યક્રમ નું કરાયું ભવ્ય આયોજન ફાઉન્ડેશનના પ્રમુખ અને cm ના אמרિકા પ્રવાસ દરમિયાન pm ના જન્મ દિવસ ની ઉજવણી ની ચર્ચા બાદ ભવ્ય ઉજવણીનું કરાયું આયોજન
0
0
Report
Advertisement
Advertisement
Back to top