icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

बनासकांठा: बीएसएनएल कार्यालय से बैटरी चोरी का पर्दाफाश, 5 आरोपी गिरफ्तार

ARAlkesh RaoJust now
Palanpur, Gujarat:બનાસકાંઠા.. વડગામની BSNL કચેરી માથી થયેલ બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો. બેટરી ચોરનાર 5 આરોપીઓને વડગામ પોલીસે ઝડપી પાડ્યા.. વડગામ ગોળા રોડ પર વાહન ચેકીંગ દરમ્યાન ત્રણ ઈસમો 3 બેટરીઓ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા.. શંકાસ્પદ ઈસમોએ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે કડક પૂછપરછ કરતા બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો. એક સપ્તાહ પહેલા આરોપીઓએ વડગામ BSNL ઓફિસના પપાછળના ભાગે બારીનો કાચ તોડી 57 બેટરીઓની કરી હતી ચોરી.. વડગામ ખાતે ભંગારની લે -વેચનો ધંધો કરતા વેપારીને વહેંચી હતી બેટરીઓ. વડગામ વાહિ બે ભંગારીઓ ને ત્યાંથી 54 બેટરીઓ લીધી કબ્જે. વડગામ પોલીસે ચોરી કરનાર ભાવેશ પરમાર, રાજુ પુરબીયા,મુન્ના બજાણીયા,સરફરાઝ અન્સારી અને મહેન્દ્ર શાહની કરી અટકાયત વડગામ પોલીસ સમૂહે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
0
0
Report

अहमदाबाद पहुंचे कांग्रेस के नए प्रभारी रणदीप सुरजेवाला की पहली मुलाकात

Ahmedabad, Gujarat:ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી रणદીપ सुरजेવाला ની પ્રથમ મુલાકાત अहमदाबाद पहुँचे बाद एयरपोर्ट पर रणदीप सुरजेवाला का बयान। આ બાપુ અને સરદાર પટેલ ની ભૂમિ છે કોંગ્રેસ વિચારધારા નો જન્મ અહીંથી થયો છે. કોંગ્રેસ ગુજરાતની કોખ થી જન્મ્યું છે। કોંગ્રેસ માટે ગુજરાત પ્રાંત નથી પ્રેરણા સ્ત્રોત છે। કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અને સાથીઓ મળીને ગુજરાત ના નિર્માણ ભાઇચારા વિકાસ ના કર્યો કરીશું। ગુજરાત ના વિકાસ અને પ્રગતિના કામો સાથે મળીને કરીશું। બાયટ: रणदीપ सुरजेवाला, પ્રભારી- गुजरात कांग्रेस। એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમના સ્વાગતમાં રેલી યોજાઈ. એરપોર્ટ સર્કલથી કોંગ્રેસ કાર્યાલય સુધી ની રેલી નું આયોજન કરાયું।
0
0
Report
Advertisement

सूरत हवाईअड्डे से फुल-फ्लेज कार्गो सेवा शुरू करने की तैयारी: दक्षिण गुजरात को बड़ा लाभ

Surat, Gujarat:સુરત બ્રેક સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં કાર્ગો સર્વિસ શરૂ થશે ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત ફળી દક્ષિણ ગુજરાતના ગ્લોબલ ટ્રેડિંગને મોટો બૂસ્ટ મળશે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત એરપોર્ટ પરથી ફૂલ-ફ્લેજ્ડ કાર્ગો સર્વિસ શરૂ કરવા માટે ઉચ્ચ સ્તરે સતત સઘન રજૂઆતો કરવામાં આવી હતી એરપોર્ટ અને એવિએશન ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓએ સુરતની મુલાકાત લઈ કાર્ગો શરૂ કરવાની શક્યતાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી લીધી દક્ષિણ ગુજરાતના ગ્લોબલ ટ્રેડિંગને મોટો બૂસ્ટ મળશે ખેડૂતો અને ઉદ્યોગો બંનેને બમ્પર lợiામશે વલસાડી હાફૂસ-કેસર અને બીલીમોરાના ચીકુની સીધી નિકાસ થશે ટેક્સટાઇલ સેક્ટરને રાહત, નાના-મોટા પાર્સલ ત્વરિત વિદેશ પહોંચશે દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને નવો વેગ મળશે લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને ડિલિવરીનો સમય બચશે ઉદ્યોગ જગત, ખેડૂતઓ અને નિકાસકારો તમામ માટે આ એક ગેમ-ચેન્જર સાબિત થશે
0
0
Report

गुजरात के सबसे बड़े गणेशोत्सव की तैयारी: 6 करोड़ से अधिक खर्च

Surat, Gujarat:સુરતના વેસુમાં 3.60 લાખ ચોરસ ફૂટમાં ભવ્ય ગણેશોત્સવનું આયોજન રૂ.6 કરોડથી વધુના ખર્ચે ગુજરાતનો સૌથી મોટો ગણેશોત્સવ યોજાશે Gen Zને ભક્તિ સાથે જોડવા ભજન ક્લિંગ અને ભજન જામિંગ જેવા કાર્યક્રમો યોજાશે આયોજનમાં આવનારા અંદાજે 10 લાખ ભક્તો માટે રૂ.100થી 110 કરોડનું ઇનશ્યુરન્સ કવચ 22 ફૂટ ઊંચી ટિશ્યુ પેપરથી બનેલી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સ્થાપિત કરાશે ગણેશજીની મૂર્તિને રૂ.50 ലക്ഷംના ચાંદીના ઘરેણાં અને સોનાના વરખથી શણગારાશે વિસર્જન માટે નદી-દરિયામાં નહીં, પંડાલ ગ્રાઉન્ડમાં જ કૃત્રિમ કુંડ બનાવાશે ડ્રોન શો, વુડન ફાયર સ્ટિક શો અને ઇન્સ્ટાગ્રામ-ફ્રینڈલી ડેકોરેશન મુખ્ય આકર્ષણ ગુજરાતમાં પ્રથમવાર મહિલા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ આટલા મોટા ગણેશોત્સવનું આયોજન પોલીસકર્મીઓના સન્માન સાથે દિવ્યાંગ-અનાથ બાળકોની સેવા અને 11 દિવસ અન્નક્ષેત્રનું આયોજન
0
0
Report

बनासकांठा में अवैध ईंधन प्वाइंट सील, जांच तेज

Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે 1109ZK_BNK_FUEL_POINT_PKG FTP-1109 ZK BNK FUEL POINT PKG સ્લગ-ફ્યુઅલ પોઇન્ટ બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ફ્યુઅલ વેચાણ પોઇન્ટ સામે જિલ્લા પુરવઠા વિભાગ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરીને 6 જેટલા અનધિકૃત વેચાણ પોઇન્ટ સીલ કરી શંકાસ્પદ પ્રવાહી પદાર્થના નમૂના ગાંધીનગર લેબમાં મોકલી કાર્યવાહી ધરાઈ છે તો તંત્ર દ્વારા છાપી,વડગામ અને દાંતા પોલીસ મથકે ફરિયાદો પણ નોંધવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અનધિકૃત રીતે બિનપરવાનગીએ ફ્યુઅલ/પ્રવાહી પદાર્થના વેચાણ પોઇન્ટ બનાવી પ્રવાહી પદાર્થનું વેચાણ થતું હોવાની બનાસકાંઠા જિલ્લા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆતના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ સંબંધિત વિભાગોની ટીમો બનાવી તપાસ હાથ ધરાતા વડગામ તાલુકાના છનીયાણા, ઘોડિયાળ, કાલેડા, કોદરામ અને વેસા sowie દાંતા તાલુકાના વજાસણા ગામ ખાતે તપાસ દરમિયાન સંબંધિત વેચાણ પોઇંટ सञ्चાલકો દ્વારા વેચાણ અંગેના કોઈ અધિકૃત આધારો કે જરૂરિયાત પરવાનગીઓ રજૂ કરી ન શકતા, તમામ સંબંધિત વેચાણ પોઇંટને સીલ કરાયા છે જેમાં પુરવઠા વિભાગની તપાસ દરમિયાન મળેલા પ્રવાહી પદાર્થના નમૂના લેઇ ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં વૈજ્ઞાનિક તપાસણી અર્થે મોકલીવામાં આવ્યા.આ સમગ્ર કામગીરીમાં UGVCL, Industrial Safety, માપ-તોલ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ફાયર વિભાગ, GST (VAT) તથા શ્રમ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને પણ તેમના અધિકારક્ષેત્ર હેઠળ જરૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની રજુઆત કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી કે પોતાના વાહનોમાં બળતણ ભરાવવા માટે માત્ર અધિકૃત અને પરવાનાધારક પેટ્રોલ પંપનો જ ઉપયોગ કરવો તથા અનધિકૃત રીતે બળતણ કે અન્ય પ્રવાહી પદાર્થનું વેચાણ કરતા સ્થળેથી ખરીદી ન કરવી.. બાઈટ-1-પાર્થ પટેલ-સંચાલક પેટ્રોલ પંપ (ગેરકાયદે ડિઝલનું વેચાણ કરતા ફ્યુઅલ પોઇન્ટ ચાલતા હોવાથી અમારા એસોસિયએશને કલેક્ટરને આવા ફયુલ પોઇન્ટને સીલ મારવા રજુઆત કરી હતી) બાઈટ-2-પાર્થ પટેલ-સંચાલક પેટ્રોલ પંપ (અમે તમામ મંજૂરીઓ લઈને લાખોનો ખર્ચ કરીને સરકારી નિયમ મુજબ પંપ ચલાવીએ છીએ અમને મોટો ખર્ચ થાય અને આ લોકો છેતરફલ કેટલાક પંપો ચલાવે તો અમારો ધંધો બંધ થઈ જાય સરકાર કડક કાર્યવાહી કરવી જોઈએ) મહત્વની વાત છે કે જિલ્લામાં આ ગેરકાયદેસર રીતે ચાલતા ફ્યુલ વેચાણ પોઇન્ટને લઈને કાયદેસર રીતે ચાલતા પંપ સંચાલકોને નુકસાન થતા જિલ્લા પુરવઠા વિભાગને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનને જાણ કરીને તંત્રએ કાર્યવાહી કરી જેથી પંપ સંચાલકોનું કહેવું છે કે જો અમે રજુઆત ન કરી હોત તો ટૂંક સમયમાં ગામડે ગામડે આવા નાના ફ્યુઅલ વેચાણ પોઇન્ટ ખુલી જતા અને અમને મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો ઘણા પંપ સંચાલકોનું કહેવું છે કે હજી તંત્ર દ્વારા ફક્ત સીલ જ મરાયા છે તેમના બ્રાઉઝર હટાવાયા નથી તેથી અમારી માંગ છે આમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ બાઈટ-પ્રવીણ પટેલ-પંપ સંચાલક ( અમે લાખો ખર્ચ કરીને ધંધો કરતા હતા ત્યારે આવા ગેરકાયદેસર ફ્યુઅલ પોઇન્ટ ચલાવતા હતા જેથી અમને નુકસાન આવવા લાગ્યું .અને રજુઆત બાદ પોઇન્ટ સીલ કરાયા પણ હજુ કડક કાર્યવાહી થવી જોઈએ) વોક થ્રુ-અલકેશ રાવ ( આપ જોઈ રહ્યા છો કે આ ગેરકાયદેસર ચાલતું ફ્યુલ વેચાણ પોઇન્ટ છે તેને તંત્ર દ્વારા સીલ કરાયું છે..) ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની જાગૃતતાના કારણે બનાસકાંઠામાં ચાલતા ગેરકાયદેસર ફ્યુલ પોઇન્ટ સીલ કરાયા છે પરંતુ મહત્વની વાત એ નથી કે કાયદેસર ચાલતા પેટ્રોલ અને ડીઝલ પંપ અને આવા ફ્યુલ પોઇન્ટ એકજ સરખી કિંમતે ડીઝલનું વેચાણ કરતા હતા જેથી ગ્રાહકોને ડીઝલ લેવા દૂર જવું પડતું ન હતું અને તેમને નજીકમાં જ સરખા ભાવે ડીઝલ મળેતો હતો. પરંતુ સવાલ એ થાય કે כאלה ગેરકાયદેસર ફ્યુલ વેચાણ પોઇન્ટને ડીઝલ કેટલી રીતે પુરું પાડતું હતું અને કોની લાયસનેસ હેઠળ આ પોઇન્ટ ચાલતા હતા જેનો હવે 3 પોલીસ ફરિયાદ બાદ યોગ્ય તપાસ થશે કે કેમ એ મહત્ત્વનું છે. આલકેશ રાવ-બનાસકાંઠા મો-9687249834
0
0
Report
Advertisement

उपराष्ट्रपति राधाकृष्णन की दमण-दादरा नगर हवेली यात्रा: विकास योजनाओं पर चर्चा

Vapi, Gujarat:લોકેશન-દમણ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના મુલાકાતે છે .પ્રદેશમાં આગમન વખતે જ ઉપરાષ્ટ્રપતિએ સંઘ પ્રદેશ દાદારા નગર હવેલીના સેલવાસમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રથમ વખત પ્રદેશની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી રાધાકૃષ્ણનનુંप्रदेशના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ કલાબેન ડેલકરે સહિત પ્રદેશવાસીઓએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યો હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ કલાબેન ડેલકર ,સંઘ પ્રદેશ દમણને દાદરા નગર હવેલી ની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જન પ્રતિનિધિઓ, પ્રદેશના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં ऊपरાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પ્રદેશમાં ચાલી રહેલા સરકારના વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ સાથે જ ભવિષ્યના આયોજનો અંગે પણ જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. નાનકડા કેન્દ્રશાશિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમા દેશના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને લઈને દમણ વાસીઓ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.. ઉપરાષ્ટ્રપતિની દમણ મુલાકાતના કારણે દમણની સમગ્ર ದೇಶમાં નોંધ لیا જતી છે. ઉપરાષ્ટ્રપતિએ મોડી સાંજે દમणના દેવકા બીચ તેમજ દુબઈ નાઈટ માર્કેટ ની મુલાકાત લીધી હતી Syndrome તેમણે સ્થાનિક દમણના લોકો સાથે સંવાદ પણ કર્યો હતો તો લોકોએ તેમનું સાલ ઓઢાડીને સ્વાગત પણ કર્યું ..ઉપરાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં ગુજરાતના ત્રણ લોક નાયકની નોંધ લીધી હતી જેમાં ગાંધીજી સરદાર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કામગીરીને खास વખાણી હતી એ મામલે દમણવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..
0
0
Report

दाहोद के एकलव्य मॉडल रेसिडेन्शियल स्कूल आदिवासी छात्रों के लिए वरदान

Dahod, Gujarat:એંકર - દાહોદ જિલ્લા માં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બની આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન વીઓ 1 - દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે દાહોદ જિલ્લામાં મોટું લોક૩ ખેતી પર નિર્ભર હોય છે ખેડૂતોના બાળકો ભણવા માટે અંતરિયાળ વિસ્તારોમાં રજળપાટ કરતાં જોવા મળતા હોય છે પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી બાળકો માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ લાવી છે જેના કારણે અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના બાળકો માટે આશીર્વાદરૂપ બની છે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અધ્યતન ટેકનોલોજી સાથે સજ્જ શાળા તરીકે આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ बनी છે એક સમય પહેલા અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના બાળકોને ભણવા માટે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રજાણપાટ કરવો પડી શકતો હતો પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી બાળકો માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બનાવવાથી ખૂબ ખૂબ ફાયદો થયો છે આદિવાસી સમાજના બાળકો એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલે જ અભ્યાસ મેળવે છે અદ્યતન ટેકનોલોજી સાથે ભণে છે સ્કૂલમાં જ સારી એવી હોસ્ટેલમાં રહે છે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે છે વીઓ 2 - દાહોદ જિલ્લામાં સાત જેટલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ આવેલી છે ગુજરાત સરકાર દ્વારા 2014 થી સિંગવડ ખાતે ચાલી રહેલ આ શાળામાં 360 જેટલા બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં દાહોદ જિલ્લાના દરેક તાલુકાના બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે સિંગોડ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં ધોરણ 6 થી લઇ 12 સાયન્સ સુધીનો અભ્યાસ આપવામાં આવે છે અહીંયા બાયો કેમિસ્ટ્રીની લેબ , સંગીત ની લેબ , સ્પોર્ટ એક્ટિવિટી , જેવી અનેક પ્રકારની લેબો છે મુખ્ય વાત એ છે કે આખા ગુજરાતમાં એકમાત્ર દાહોદની સિંગવડ ખાતે આવેલી મોડલ રેસિડેન્સીયલ સ્કૂલમાં ગુજરાતની બીજા નંબરની સાયન્સ લેબ આપવામાં આવી છે જેથી બાળકો સાયન્સ પ્રત્યે ખૂબ આગળ વધે તે ધ્યેય સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આખું ગુજરાતની બીજા નંબરની સાયન્સ લેબ અહીંયા આપવામાં આવી બાળકોને ત્રણ ટાઈમ પોષણયુક્ત ભોજન અને નાસ્તો આપવામાં આવે 24 જેટલા શિક્ષકો દ્વારા બાળકોનું અભ્યાસ અને મોનિટરિંગ કરવામાં આવે છે આ શાળામાં સ્પોર્ટ્સમાં એક વિદ્યાર્થી દ્વારા કુસ્તીમાં ગોલ્ડ મેડલ પણ જીતવામાં આવ્યો છે ખૂબ અધ્યતન ટેકનોલોજી અને લેબ ધરાવતી આ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં બાળકોને રહેવા માટેની હોસ્ટેલ પણ બનવવામાં આવી છે આ શાળામાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાના 360 થી પણ વધુ છોકરા અને છોકરીઓ અભ્યાસ કરે છે જેથી બાળકોને સારું શિક્ષણ મળી રહે આદિવાસી સમાજના અંતરિયાળ વિસ્તારના બાળકો માટે આ એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ એક આશીર્વાદ સમાન બની છે બાઈટ - અનિલ પટેલ - પ્રિન્સિપાલ बाइट - આશિષ કુસવાહ - શિક્ષક બાઈટ - અર્જુન બામણીયા - વિધાર્થી બાઈટ - તુષાર ભેદી - વિદ્યાર્થી બાઇટ - તૃષાલી ગોહિલ - વિધાર્થી બાઇટ - કીર્તિક કટારા - વિધાર્થી
0
0
Report
Advertisement

Petlad scam: elderly lawyer duped of 70 lakh through digital arrest

Anand, Gujarat:પેટલાદના વૃદ્ધ વકીલને ડિજિટલ અટક્સ કરી રૂ.70 લાખ પડાવ્યા એટીએસ મહારાષ્ટ્રના નામે ધમકાવી સાયબર ઠગોએ લાખો રૂપિયા પડાવ્યા 70 વર્ષનાં વૃદ્ધ નાઝીમુદ્દીન મિર્ઝાને 14 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કર્યા વકીલને ડિજિટલ એરેસ્ટનો ભય બતાવી રૂ.70 લાખ પડાવ્યા 14 દિવસ સુધી વીડિયો કોલ પર નજરકેદ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ પેટલાદમાં સાયબર ઠગોની મોટીફ કરતૂત, વકીલ પાસેથી રૂ.70 લાખ પડાવ્યા એટીએસ અધિકારી બની ધમકીઓ આપી मની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી તમારા નામે રૂ.7 કરોડનું મની લોન્ડરિંગ’ કહી વકીલને ડરાવીયો ડિજિટલ અરેસ્ટના નામે રૂ.70 લાખ ટ્રાન્સફર કરાવ્યા, આરોપી ઝડપાયો 95 લાખની FD તોડાવી, અલગ-અલગ ખાતામાં રૂ.70 લાખ ટ્રાન્સફર કરાવ્યા સાયબર માફિયાઓએ વૃદ્ધ વકીલને 14 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા નેશનલ સિક્યુરિટી’ના નામે ધમકીઓ આપી વકીલને ડરાવ્યા વકીલને સાયબર ઠગોએ લગાવ્યો રૂ.70 લાખનો ચૂનો એટીએસ બની ધમકાવનાર આરોપી ભરત પ્રજાપતિ ઝડપાયો પેટલાદ કોર્ટએ આરોપીના þrણ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા
0
0
Report

केवल 2 घंटों में सड़क मरम्मत: जियोपॉलिमर टेक्नोलॉजी से शहरों में ट्रैफिक मुक्त रोड

Ahmedabad, Gujarat:અમદાવાદ માત્ર 2 કલાકમાં રોડ રિપેર, રસ્તો ફરી ટ્રાફિક માટે તૈયાર— જીઓપોલિમર ટેક્નોલોજી બનશે શહેરી રોડ રિપેરનું ભવિષ્ય શહેરોમાં રસ્તાના ખાડા અને તૂટેલા કોંક્રિટ રોડના સમારકામ માટે લાંબો સમય ગયોતો હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે જીઓપોલિમર ટેક્નોલોજી ઝડપી અને અસરકારક વિકલ્પ બની શકે છે. ટેક્નોલોજી વિશે • જીઓપોલિમર ટેક્નોલોજીમાં ક્લિંકરમુક્ત સામગ્રીનો ઉપયોગ થાય છે, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે છે. ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ અને ખાસ મિનરલ-આધારિત બાઈન્ડર્સને એક્ટિવેટ કરીને મજબૂત મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. તેમાં માત્ર પાણી ઉમેરીને ખાડામાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને આશરે બે કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો કરી શકાય છે. • આ ટેક્નોલોજી મુખ્યત્વે કોંક્રિટ રોડ રિપેર માટે ઉપયોગી છે અને જરૂરિયાત તથા યોગ્ય પરિસ્થિતિમાં અમુક બિટુમિનસ રોડના ભાગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. • ઝડપી મજબૂતી: સામાન્ય રોડની મજબૂતી 24 MPa જેટલી હોય છે, જે આ ટેક્નોલોજીમાં પરીક્ષણ મુજબ માત્ર 2 કલાકમાં જ પ્રાપ્ત થાય છે. • વિવિધ કદના ખાડાનું સમારકામ: કોંક્રિટ રોડમાં અલગ-અલગ કદના ખાડાનું સમારકામ આખી કોંક્રિટ પેનલ તોડીને દૂર કર્યા વિના કરી શકાય છે. જરૂરિયાત મુજબ માત્ર તૂટેલા ભાગનું જ સમારકામ કરી શકાય છે. • કોલ્ડ મિક્સ અને હોટ મિક્સ જેવા કામચલાઉ ઉપાયોથી અલગ: CC રોડ પર કોલ્ડ મિક્સ અને હોટ મિક્સનો ઉપયોગ મોટાભાગે કામચલાઉ સમારકામ માટે થાય છે, જે સમય જતાં ઘસાઈ શકે છે. જ્યારે જીઓપોલિમર ટેક્નોલોજી મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું સમારકામ પૂરું પાડે છે. નાગરિકો અને શહેર માટે લાભ • માત્ર બે કલાકમાં ટ્રાફિક શરૂ કરી શકાય છે, જેથી રસ્તો બંધ રહેવાનો સમય ઘટે છે. • מים અને મજૂરીની બચત: સમારકામ બાદ ક્યોરિંગ માટે પાણી છાંટવાની જરૂર નથી, તેથી પાણીની સાથે ઘણા દિવસો સુધી ક્યોરિંગ માટે જરૂરી મજૂરી અને દેખરેખની પણ બચત થાય છે. • ક્લિંકરમુક્ત સામગ્રી હોવાથી પર્યાવરણને અનુકૂલFUL બાંધકામ તરફનું પગલું છે. • ચોમાસા દરમિયાન પણ યોગ્ય પરિસ્થિતિમાં સમારકામ કરી શકાય છે. • આ աշխատանք માટે 2 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિયરિયડ (DLP) રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સમારકામ કરાયેલા भागમાં કામગીરી સંબંધિત કોઈ ખામી જણાય તો નિર્ધારિત શરતો પ્રમાણે તેનું જરૂરી સમારકામ કરવામાં આવશે. મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિત અન્ય શહેરોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝડપી ROAD રિપેર, પાણી અને મજૂરીની બચત, આખી કોંક્રિટ પેનલ તોડ્યા વિના ખાડાનું સમારકામ અને ઓછા સમયમાં વાહનવ્યવહાર શરૂ કરવાની ક્ષમતા જ્યોપોલિમર ટેક્નોલોજી ભવિષ્યમાં શહેરોને રોડ સમારકામ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બનાવી શકે છે. બાઈટ: જૈનીક વકીલ, ચેરમેન, રોડ બિલ્ડિંગ કમિટી, amc
0
0
Report

अम्बाजी में 1632 करोड़ रुपये की विकास परियोजनाओं से पर्यटन को नई रफ्तार

Ambaji, Gujarat:રાજ્ય સરકારે રૂપિયા 1632 કરોડ જેવી માતબર રકમ ન ખર્ચે અંબાજીના વિકાસ ના কর্মকાંડ નો પ્રારંભ કર્યો છે જેમાં મહતમ અંબાજી મંદિર સાથે ગબ્બર ને સાંકળી લેવા અંબાજી થી ગબ્બર સુધી નો શક્તિકોરીડોર ગબ્બર ઉપર ચડવા માટે જે જુના પગથિયાં છે તે તોડી નવા પગથિયાં બનાવવાની કામગીરી સાથે અંબાજી મંદિર ન ચાચરચોક નું વિસ્તૃતિ કરણ મંદિર ની આગળ જેનું કામ હાલમાં વિકાસ ની ગતિએ છે તેવું અંડર ગ્રાઉન્ડ બ્રિજ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહીંછે જેમ ગબ્બર ની તળેટી માં દેશ વિદેશ માં સ્થાપિત 51 શક્તિપૂર્ણ મંડિરો નું નિર્માણ કરવામાં આવ્યું છે તેજ રીતે હવે અંબાજીના દર્શનીય સ્થળ કોટેશ્વર ખાતે 12 જ્યોતિર્લિંગ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે જ્યારે રીંછડી ખાતે રીંછડીયા મહાદેવ મંદિર નું નવીન જીર્ણોધાર સાથે રીંંચડી માં આવેલા વિશાળ તળાવ નું બ્યૂટીફિકેશન ની કામગીરી અંદાજિત રૂપિયા 90 કરોડ ના ખર્ચ હાંધર્શવમાં છે જ્યાં આગામી સમયે નૌકા વિહાર જેવી સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે ત્યારે જે યાત્રિકો અંબાજી ખાતે માત્ર દર્શન કરી અન્ય પ્રવાસન સ્થળે જતા રહેતા હતા તેના બદલે હવે પ્રવાસીઓ અંબાજી ખાતે જ બે થી ત્રણ દિવસ નું રોકાણ કરી શકશે આ સાથે અંબાજીમાં સતી તળાવ સહિત વિવિધ બાગ બગીચાઓ પણ બનનારા છે ત્યારે તે પણ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર ઊભું થશે બાઈટ 1 નિત્યા પટેલ પર્યટક બાઈટ 2. ચિરાગ પટેલ પર્યટક જોકે અંબાજીના આ થઈ રહેલા તમામ વિકાસ અને જે યાત્રિકો અંબાજી ખાતે હોલ્ડ કરશે તે તેમજ જે નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે તે યાત્રિકો માટે આકર્ષણ નું કેન્દ્ર ચોક્કસ બનેશે પણ સાથે સ્થાનિક રોજગારી ની તકો પણ ઉજ્વળ બનશે પ્રવાસીઓ અંબાજી ખાતે રોકાશે,નવા વિકાસને લઈ યાત્રિકો ની સંખ્યા માં અઢળક વધારો થશે જેના કારણે અંબાજીમાં સ્થાનિક હોટલ ગેસ્ટ હાઉસ સહિત અનેક નાનામોટા વેપારીઓના વેપાર ધંધા વધશે તેવું પણ સ્થાનિક વેપારીઓ માની રહ્યા છે બाईટ 3 લોકેશ જૈન સ્થાનિક વેપારીઓ અંબાજી બાઈટ 4 દેવેન્દ્રવ્યાસ સ્થાનિક વેપારી અંબાજી જોકે આWhole મામલે જે વિકાસ થઈ રહ્યો છે તેને લઈ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટરે પણ વધુ વિકાસને લઈ હોદ્ધોકાર્યો છું તેમાં રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આ વિકાસ માં સહભાગી બની રહ્યું છે બાઈટ 5 કૌશિક મોદી (વહીવટદાર અને અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ) અંબાજી જ્યારે અંબાજી ರೈલવે કોન્ટેક્ટિવી સાથે જોડાવવા જઈ રહ્યું છે જેનું કામ હાલ પ્રગતિ માં ચાલી રહ્યું છે અને જ્યારે આ રેલવે અંબાજીમાં કાર્યરત થશે ત્યારે અંબાજી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અગ્રીમ નકશા માં સ્થાન પામશે તેના કોઈ બેમત નથી......
0
0
Report
Advertisement

ECI के मुख्य चुनाव आयुक्त ज्यानेश कुमार: 18 साल पूरे करने वाले सभी नागरिक वोटर बने

Ahmedabad, Gujarat:અમદાવાદ ભાજપ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું નિવેદન 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ યુવાનો, મહિલાઓ, વડીલો, દિવ્યાંગો અને LGBT સહિત સૌને મતદાર બનવા અપીલ દેશભરમાં 11 લાખથી વધુ BLO આ અભિયાનમાં જોડાયા 15 લાખથી વધુ BLA પણ અભિયાનમાં જોડાયા દરેક નાગરિક ECI NET એપ ડાઉનલોડ કરે: મુખ્ય ચૂંટણી કમિશનર ECI NET એપમાં વોટર ID નંબર નાખીને મતદાર તરીકેનું સ્ટેટસ ચકાસી શકાશે મતદાર યાદી અંગે સહાય માટે એપ મારફતે BLO સાથે કોલ બુક કરી શકાશે નામ મતદાર યાદીમાં ન હોવાથી ECI NET એપથી Form-6 ભરી શકાશે Form-6 બાદ BLO દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે 18 વર્ષ COMPLETED નાગરિક મતદાર યાદીથી વંચિત ન રહેતો પ્રયત્ન
0
0
Report

सूरत के श्याम संगीनी टेक्स्टाइल मार्केट में आग: CCTV से संदिग्ध का खुलासा

Surat, Gujarat:સુરત શહેરના સારોલી દરમિયાન આવેલી શ્યામ સંગિની ટેક્સ્ટાઈલ માર્કેટમાં મંગળવારે મોડી રાતે લાગેલી ભીષણ આગીના સમગ્ર મામલા વિશે ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. શરૂઆતમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં આ ગળતાજળું ઘટના માનવસર્જિત હોવાથી આશંકા મજબૂત બની છે. મંગળવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં શ્યામ સંગિની માર્કેટના છઠ્ઠા માળના પેસેજમાં આગ લાગી હતી. આગ જોતા જ કોઈ ક્ષણમાં જીવનરેખા સમાન ત્રાસદાયક રૂપ ધારણ કરી 17 દુકાનોને આંચકય પસાર કરી ગયું હતું. ઘટનાની જાણ થતા સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે બુધવારે સવાર સુધી પણ તેના પર સંપૂર્ણ કાબૂ મળી શકેલ ન હતું. ફાયર બ્રિગેડ દ્વારા મોટી માત્રામાં પાણીનો મારો ચાલી આગને કાબૂમાં રાખવામાં આવ્યો. પ્રાથમિક અંદાજ મુજબ આગના બનાવમાં વેપારીઓને આશરે 20 થી 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સારોલી પોલીસે માર્કેટના CCTV ફૂટેજની તપાસ ચાલુ કરી હતી. DVR ફૂટેજમાં મોડી રાતે એક શકમંદ શખ્સ-Markેટમાં આંટા-ફેરતો જોવા મળ્યો હતો. જોવાઈ ગયું કે આ શખ્સ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી રહ્યા હતાં. આ આ કારણે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. સારોલી પોલીસે CCTV ફૂટેજમાં દેખાતા શકમંદની ઓળખ માટેMarkેટના વેપારીઓને પણ ફૂટેજ બતાવ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે મધરાત્રીના સમયોportun સુધી કઈ રીતે શકમંદ શખ્સ છઠ્ઠા માળ સુધી પહોંચ્યો અને આગ લગાવ્યા પછી લોકોની ભીડ વચ્ચે તે ક્યાં ગાયબ થઈ ગયો? આ દિશામાં તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે આગ 601 અને 602 નંબરના દુકાનની નજીક દેખાઈ હતી. આ દુકાનોના માલિકો સાથે કોઈ વ્યકિતની દુશ્મની હતી કે નહીં અને અન્ય કોઇ વેપારી સાથેના દાવેદારો હોવાથી આ આગ કરવામાં આવી હતી તે સહિતના મુદ્દાઓ તપાસમાં લેવામાં આવ્યા છે. આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ સેફ્ટીને પણ ખંડન થયાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેનું રિપોર્ટ આવી શકતા કેન્દ્રિય જગ્યાએ માર્કેટ બંધ રાખવાની ફરજ હોવાનું જણાઈ રહ્યું છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top