388001
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો
Anand, Gujarat:ભાજપ દ્વારા રાષ્ટ્ર વ્યાપી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,ત્યારે આણંદ જિલ્લામાં પણ લોકો ભાજપ સાથે વધુમાં વધુ જોડાય અને ભાજપનાં સભ્ય બને તે માટે આણંદ જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંગે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે દિપ પ્રગટાવીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
डूबते किशोर: पुलिस-लोकल ने देवदूत बन बचाई जान, समुंदर में जारी रोक के बीच
Vapi, Gujarat:સંઘપ્રદેશ દમણ બ્રેક દરિયાન વિશ્વા ડુબતા બે કિશોરો માટે போலீસ જવાન અને સ્થાનિક બન્યા દેવદૂત સંઘપ્રદેશ દમણના દરિયા કિનારાની ઘટના દરિયામાં નાહવા પડેલા બે કિશોરો ડૂબ્યા કિનારે હાજર વાપી ટાઉન પોલીસના જવાને અને સ્થાનિક ડૂબતા કિશોર ને બચાવવા દરિયામાં કૂદયા ડૂબી રહેલા બંને કિશોરોને ભારે જહેમત બાદ બચાવી કિનારે લાવ્યા દમણના દરિયામાં જૂનથી ઓગસ્ટ મહિના સુધી નાહવા પર લાગુ છે રોક રોક હોવા છતાં પ્રશાસનના આદેશનો અનાદર કરી લોકો જીવને જોખમમાં મૂકી દરિયામાં નાહવા પડે છે જોકે ડૂબી રહેલા બે કિશોરો માટે વાપી ટાઉન પોલીસના જવાન શિવ કુમાર ચૌધધરી અને સ્થાનિક અર્જુન સોનવને બન્યા દેવદૂત0
0
Report
छोटाउदेपुर के गाँव में बिजली करंट से सात वर्षीय साहिल विनू राठवा की मौत
Vadodara, Gujarat:છોટાઉદેપુરના ઓડ ગામે વીજ કરંટથી એક બાળકનું મોત છોટાઉદેપુરના ઓડ ગામે વીજ કરંટથી એક બાળકનું મોત સાત વર્ષીય સાહિલ વિનુ રાઠવા થયું મોત જીવતા વીજ વાયરથી લાગ્યો કરંટ એમજીવીસીએલની 24 કલાક ચાલતી લાઇનનો વીજ વાયર નીચે પડતા બની ઘટના વીજ વાયર રીપેર કરવા રજુઆત છતાં એમજીવીસીએલ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવી એમજીવીસીએલની બેદરકારીના કારણે એક બાળકનું થયું મોત હાલ પણ એમજીવીસીએલના અધિકારીઓ ગામમાં પહોંચ્યા નહીં વીજ લાઈન હાલ પણ ચાલુ પરિવાર અને ગામમાં ભારે આક્રોશ ઝોઝ પોલીસી ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પીએમ માટે ખસેડાયો0
0
Report
सूरत में ब्रेकिंग: शास्त्री रोड, बारडोली नगर में महाकाय पेड़ कार पर गिरा; पार्क की गई कार को भारी नुकसान, किसी की जान नहीं चली गई
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ તોતિંગ વૃક્ષ કાર પર તૂટી પડ્યું બારડોલી નગરના શાસ્ત્રી રોડ મહાકાય તોતીંગ વૃક્ષ ધરાશાયી એકાએક તોતીંગ ઝાડ તૂટી ને પડ્યા દોડધામ મચી ઝાડ નીચે પાર્ક કરેલ કિયા કાર ને ભારે નુકશાન સદ્દ નસીબે અન્ય કોઈ જન હાની નહીં0
0
Report
Advertisement
अमरेली जिले में लगातार दूसरे दिन बारिश, सावर्कुंडला के ग्रामीण इलाकों में झमझम बारिश
Amreli, Gujarat:અમરેલી બ્રેકીંગ અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સારવર્કુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા સારવર્કુંડલાના જાબાળ, દેતડ, દોલતી સહિતના ગામોમાં વરસાદ0
0
Report
सूरत में गौवंश कत्ल के मामले में गौरक्षक- पुलिस पर हमला; हथौड़ा गांव से दो आरोपी गिरफ्तार
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ગૌવંશ કતલ કસાઈ ઓની સાથે મળીને ગૌરક્ષક, પોલીસ પર હુમલા મામલે હથોડા ગામે પોલીસ સાથે ઘર્ષણ અને ફરજમાં રૂકાવટના કેસમાં બે નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય એલ.સી.બી દ્વારા ખાસ ઝુંબેશ દરમિયાન કાર્યવાહી રાયોટિંગ અને હત્યાની કોશિશ સહિતના ગુનામાં વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી એલ.સી.બી ટીમે મળેલી બાતમીના આધારે હથોડા ગામેથી બે આરોપી ઓને ઝડપી પાડ્યા આરોપીઓ આગળની કાર્યવાહી માટે કોસંબા પોલીસને સોંપવામાં આવ્યા આરોપી ૧- ઉષ્માન રસુલ મિર્જા - ૨ સફિક રસુલ મિર્ઝા બંને રહેલ હથોડા ગામાને ઝડપી પાડ્યા.0
0
Report
hamlheadline
Ahmedabad, Gujarat:અમદાવાદના સરખેજ પાસે આવેલ મકરબા તળાવ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. અને તે પણ AMC ની ભૂલના કારણે. કેમ કે જે તળાવ ડેવલપ કરવા ખાલી કરાયું તે જ તળावમાં સુએજનું પાણી AMCે ઠલવ્ય. જેના કારણે લોકોનું તળાવ પાસે રહેવું મુશ્કેલ બન્યું. અને હવે AMC દ્વારા તળાવમાંથી સુએજનું પાણી ખાલી કરવા મશીનરી મૂકી છે. તો ધારાસભ્યએ પણ જલ્દી સમસ્યા દૂર થશે એવી ખાતરી આપી... ત્યારે જોઈએ મકરબા તળાવ ની શુ છે સમસ્યા.... વિઓ. મકરબા તળાવ ફરી આવ્યું વિવાદમાં તલાવના ડેવલપમેન્ટના કામ સો કારણે વગરની બાબતોના વિવાદ તળાવમાં સુએજના પાણી છોડવામાં આવતા સર્જાયો વિવાદ તળાવમાં સુએજના પાણી આવતા સ્થાનિકો હેરાન પરેશાન AMC ની ભૂલના કારણે લોકો પરેશાન જુઓ. આ દ્રશ્યો. તળાવમાં ઠલવાતા પાણી. આ પાણી લોકો દ્વારા નહીં પરંતુ AMC દ્વારા જ મકરબા તળાવમાં છોડવામાં આવ્યું છે. અને તે પણ સુએજનું પાણી. જે પાણીને લઈને તળાવ પાસે રહેતા લોકોનું તળાવ પાસે રહેવું અને પાસેથી નીકળવું અઘરું બન્યું છે. કેમ કે તળાવમાં ઠલવાતા સુએજના પાણીના કારણે અસહ્ય દુર્ગંધ મારી રહી છે. અને તે પણ એક બે દિવસથી નહિ તો એક મહિના ઉપરથી. કેમ કે તળાવ ડેવલપ કરવા મહિના પહેલા તળાવ ખાલી કરાયું. બાદમાં એક લાઈનમાં ક્ષતિ સર્જાતા તળાવમાં સુએજના પાણી છોડાયા. જેના કારણે અડધું તળાવ સુએજના પાણી થી ભરાઈ ગયું. જેનાથી તળાવ પાસે આવેલ ગીની લેક ગાર્ડન સ્કીમ અને ત્યાંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા. જે સમસ્યા ધ્યાને આવતા અને તળાવ ડેવલપ કરવાને લઈને તળાવ ખાલી કરવુ પડે એમ હતું. જેથી AMC દ્વારા તળાવ ફરી બીજી વાર ખાલી કરવા પ્રક્રિયા શરૂ કરાઈ. જોકે તળાવમાં સુએજના પાણીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમ કે તળાવમાં રહેલું પાણી જમીનમાં ઉતરી લોકોના బોર માંથી લોકોના ઘર સુધી જાય છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... બાઈટ.locલ ભરતેન્દુ દવે દેવયાની દવે મયુર સારંગ વિઓ. ઉલ્લેખનીય છે કે સરખેજ રોઝા ને અડીને આવેલા મકરબા તળાવમાં વર્ષો જૂની ગંદા પાણી ભરાઈ રહેવા અને તે পানি સરખેજ રોઝા માં હેરીિટેજ તળાવમાં જતા હોવાની સમસ્યા રહી છે. જે સમસ્યા દૂર થાય તોlocalsને સારી સુવિધા મળે માટે મકરબા તળાવ ડેવલપ કરવાનો પ્રોજેકટ હાથ લેવાયો. જ્યાં મળતી માહિતી મુજબ અંદાજે 12 કરોડના ખર્ચે મકરબા તળાવ ડेवલપ કરાઈ રહ્યું છે. જેની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી વચ્ચે એક ડ્રેનેજ લાઈનમાં સમસ્યા સર્જતા આ સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે નિવેડન આપ્યું. અને તે સમસ્યા જલ્દી દુર થશે તેવી પણ ખાતરી આપી. કેમ કે ધારાસભ્ય અમિત ઠાકરે એ પણ જણાવ્યું છે કે વેજલપુર ખાતે માત્ર મકરબા નહિ પરંતુ 27 તળાવ નું ડેવલપમેન્ટ નું કામ ચાલે છે. જે કામ કરતાં તમામ તળਾਵોની કાયાપલટ થશે. જ્યાં લોકોને હરવા ફરવા સહિત ની સુવિધા મળશે. તેમજ તળાવ ઇન્ટરલીન્કિંગ કામ ને લઈને તળાવ ભરાયેલા રહેશે અને વરસાદી પાણી ભરાવવાની પણ સમસ્યા દૂર થશે. જેનાથી લોકોને મોટો ફાયદો થશે... વોકથરુ. દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ...0
0
Report
Advertisement
अहमदाबाद कॉलेज में कंठी-कलावा और हिजाब को लेकर बड़ा विवाद
Ahmedabad, Gujarat:अहमदाबाद के RJ टिबरेवाल कॉलेज में विद्यार्थियों के पहनावे को लेकर बड़ा विवाद खड़ा हो गया है। कॉलेज प्रशासन द्वारा कुछ विद्यार्थियों से गले में पहनी कंठी और हाथ में बांधा कलावा उतरवाने के लिए कहा गया। दूसरी ओर, अल्पसंख्यक समुदाय की छात्राओं के हिजाब पहनकर कॉलेज में प्रवेश करने के बाद उन्हें बाहर बुलाकर फिर से हिजाब पहनाकर भेजने की घटना हुई। इस दोहरी नीति के कारण विद्यार्थियों और अभिभावकों में भारी आक्रोश रहा। कंठी और कलावा उतरवाने के प्रशासन के आदेश पर विद्यार्थियों ने कड़ा विरोध दर्ज कराया। हिजाब मामले में प्रशासन की कार्यप्रणाली और भेदभावपूर्ण रवैये पर सवाल उठे। इस पूरी घटना के बाद से कॉलेज परिसर में तनाव और विवाद गहरा गया। स्थानीय लोगों के बीच भी इस व्यवहार पर चर्चा है। विद्यार्थियों का आरोप है कि कॉलेज परिसर में धार्मिक प्रतीकों को लेकर भेदभाव किया जा रहा है। मामले पर शिक्षा जगत की प्रतिक्रियाएं सामने आ रही हैं। कॉलेज प्रशासन की ओर से अभी तक स्पष्टीकरण नहीं दिया गया।0
0
Report
कठलाल नेता दीपक डाबी खिलाफ अभिनेत्री ममता सोनी ने धोखाधड़ी के आरोप किए, वीडियो वायरल
Kheda, Gujarat:કઢા કઠલાલના નેતાના પ્રભાવમાં અભિનેત્રી પણ છેતરાઈ ! ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી મમતા સોની છેતરાઈ અભિનેત્રી મમતા સોનીએ સોસીયલ મીડિયામાં વિડીઓ કર્યો વાઇરલ કઠલાલના યુવા નેતા દિપક ડાભી સામે કર્યા ગંભીર આક્ષેપો મोटी મૂંડેલ ગ્રામપંચાયતના સરપંચ અને કઠલાલ તા.ભાજપ યુવા મોરચાનો પ્રમુખ છે દિપક ડાભી દિપક ડાભીએ ત્રણ કાર્યક્રમો કરાવી અભિનેત્રીને ન આપી નક્કી કરેલ રકમ અભિનેત્રી ફેબ્રુઆરી માસમાં કરેલ કાર્યક્રમોના મહેનતાના રકમની સતત કરતી હતી ઉઘરાણી દિપક ડાભીએ રકમ ન આપતા સોસીયલ મીડિયામાં કર્યો મામલો મમતા સોનીએ દિપક ડાભી સામે મારી નાખવાની ધમકી આપી હોવાનો કર્યો આક્ષેપ યુવા મોરચાના પ્રમુખ ની પોલ ખોલતો વિડીઓ સોસીયલ મીડિયામાં થયું વાઇરલ આ કથિત વાઇરલ વિડીઓની ઝી 24 કલાક નથી કરતું પુષ્ટિ0
0
Report
भरोच के पानोली ओवरब्रिज के पास स्क्रेप गोदाम में आग, रसायनिक कचरे से धुआँ
Bharuch, Gujarat:ભરૂચ ભરૂચના અંકલેશ્વરની પાનોલી ઓવરબ્રિજ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ભયનો માહોલ ફેલાયો 2 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ આગ લગતા ઘરવખરી બળીને ખાખ. ઝૂંપડામાં રહેલ રોકડ રકમ પણ બળીને ખાખ થતા મહિલાનું હૈયાપાટ રુદન નજરે પડ્યું.0
0
Report
Advertisement
हिंदी मेंHeadline: हिंदू क्षेत्र में मुस्लिम युवक ने नाम बदला, मकान ले लिया; विवाद गर्म
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ યુવકે નામ બદલી મકાન લીધા હોવાના આક્ષેપ સાજીદ અઝીઝ નામનો યુવક સ્વપ્નિલ પોદ્દાર બની મકાન લીધું હોવાના આક્ષેપ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરની કલેક્ટર સમક્ષ ગંભીર રજુઆત વેજલપુરના શ્રીનંદનગર વિભાગ 4માં મુસ્લિમ યુવકે નામ બદલી મકાન લીધું હોવાની કરી રજુઆત સમગ્ર મામલે z 24 કલાક સાથે અમિત ઠાકરની વાતચીત જુહાપુરા અને શ્રીનંદનગર બાર્ડર ઉપર આવતા મકાનનો મામલો અમારા ધ્યાને વાત આવતા આ પ્રવૃતિઓ અટકાવવા કલેકટર રજુઆત કરાઈ હાલ પરિવારની પૂછપરછ કરવા પ્રયાસ કર્યો, જોકે પરિવાર હાલ આંદામાન નિકોબારાથી વધુ તપાસ નથી થઈ શકી જોકે મળતી માહિતી અનુસાર યુવતી હિન્દૂ છે અને મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે લંગન કરવા એ તમામનો સ્વતંત્ર અધિકાર છે તેમા હસ્તક્ષેપ ન હોઈ શકે ઘટનાને લઇ શ્રીનંદનગર વિભાગ 4 માં ચિંતાનો માહોલ અશાંતધારો નહિ પણ નવા કિમીયાથી માહોલ ડોહળાય નહિ તેવી ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કલેકટરને કાર્યવાહી કરવા માંગmöglichkeiten કરી સમગ્ર મામલે મકાનમાં રહેતા વ્યક્તિએ તેની બહેનના પતિએ આંદામાન નિકોબારથી પ્રક્રિયા કરી અને મેટર વાયરલ થયા બાદ જાણ થઈ હોવાનું જણાવ્યું મહિલાના ભાઈ તેઓ સાજીદને ઓળખતા ન હોવા અને મકાન પોતાનું હોવા અને કોઈને મકાન આપ્યું ન હોવાની આપી પ્રતિક્રિયા સમગ્ર મામલે મહિલાના ભાઈએ લીગલી લડત આપવા પણ તૈયારી દર્શાવી એન્કર. અમદાવાદના મકરબા વિસ્તારમાં હિન્દૂ વિસ્તારમાં મુસ્લિમ યુવકે નામ બદલી મકાન લીધા હોવાના આક્ષેપ થયા છે. જે મામલે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે કલેકટર ને પણ રજુઆત કરી.અમિત ઠાકર નો કહેવવું હતું કે સાજીદ અઝીઝ નામનો યુવક સ્વપ્નિલ પોદ્દાર બની મકાન લીધું. જે વાત ધ્યાનમાં આવી કલેક્ટરને વાત કરી હતી. અમિત ઠાકરે રજુઆત કરી કે અશાંતધારો નહિ પણ નવા કિમીયાથી મકરબામાં મકાન લેવાઈ રહ્યા છે. જેના કારણે માહોલ ડોહળાય નહિ એવી ધારાસભ્યએ કલેક્ટરને કાર્યવાહી કરવા માંગ કરી છે. અમિત ઠાકરે જણાવ્યું કે વેજલપુરના શ્રીનંદનગર વિભાગ 4માં മുസ્લિમ યુવકે નામ બદલી મકાન લીધું. જુહાપુરા અને શ્રીનંદનગર બોર્ડર ઉપર આવતા મકાનમાં આ નવી પદ્ધતિ થી મકાન લેવાનું સામે આવી રહ્યું હતું. જેને લઈને ધારાસભ્યને ધ્યાને વાત આવતા આ પ્રવૃતિઓ અટકાવવા કલેકટરને રજુઆત કરાઈ. મળેલી માહિતી મુજબ યુવતી હિન્દૂ છે અને મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. તેથી લગ્ન કરવાનો સ્વતંત્ર અધિકાર છે તેમા હસ્તક્ષેપ ન હોઈ શકે તેવું ધારાસભ્યએ જણાવ્યું. આ મામલે શ્રીનંદનગર વિભાગ 4 મકાન પર જઇ તપાસ કરવાના હતા જે ભાંગમાં રહેલા હિન્દૂ પક્ષના બહેનના 20 વર્ષ પહેલાં સાજીદ નામના આંદામાનના મુસ્લિમ યુવાન સાથે લગ્ન થયા હતા. 20 વર્ષનો બાળક છે, તેમના પછી બહેન 2005માં અમદાવાદમાં રહીવા આવી. અને 20 વર્ષ પછી તેને સાથે રહેવું હોવાથી અહીં મુસ્લિમ યુવાનને મકાન ન હોવાથી બહેન સાક્ષી બન્યા જેના કારણે યુવકના આધારકાર્ડમાં બહેનના મકાનનું સરનામુ દાખલ થયું ત્યારે આ મામલો વાયરલ ٿيو. જોકે તેમણે સાજીદને જાણતા ન હોવા અને પોતે અજાણ હોવાની વાત કરી જરૂર પડે લીગલેકશન લેવી પડે તો તે કરવા Preparedતા દર્શાવી....0
0
Report
मोरबी के शोभेश्वर रोड पर गोलीबारी: 30 वर्षीय हनीफ भट्ट की हत्या
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના શોભેશ્વર રોડ ઉપર ફાયરિંગ કરીને યુવાનની હત્યા હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી (30)નામના યુવાનની કરવામાં આવી હત્યા મૃતકના હનીફના કાકા ફારૂક અલારખ્ખા સહિત 4 શખ્સોએ કર્યો હતા જીવલેણ હુમલો મૃતક યુવાન પોલીસને બાતમી આપતો હોવાની શંકા આધારે કાકા સહિતનોએ હુમલો કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ હત્યાના બનાવથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, મૃતક યુવાનની પત્ની હાલમાં સગર્ભા હત્યા નિપજાવનાર તમામ ઈસમો સુરેન્દ્રનગર અને થાન વિસ્તારના રહેવાસી મૃતક હનિફભાઈ ભટ્ટી મોરબી અવારનવાર પોતાના સગાના ઘરે આવતો હતો ઘટનાની જાણ થતા ઇંચાર્જ એસપી સમીર સારડા અને ડીવાયએસપી જે.એમ.આલ ઘટના સ્થળે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી0
0
Report
विश्व योग दिवस: गोमती किनारे योग समूह ने मंत्रमुग्ध प्रदर्शन से दिखाया फिटनेस संदेश
Dwarka, Gujarat:આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે દ્વારકાના પવિત્ર ગോമતીજીના તટ પર એક અદભૂત નજારો જોવા મળ્યો હતો. ‘શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યોગ સાધકોએ ગોમતી નદીના કિનારે વિવિધ યોગ મુદ્રાઓ કરીને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોજિંદા જીવનમાં ફિટનેસ અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવાનું હતો. યોગ દ્વારા માનસિક અને શારીરિક સુસ્થી કેળવવા માટે ગ્રુપ દ્વારા સુંદર અને પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભડકેશ્વર યોગ ગ્રુપ છેલ્લા અનેક વર્ષોથી પરંપરાગત રીતે પવિત્ર ગોમતીના સાનિધ્યમાં યોગ કરી, દેશ-દુનિયામાં સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો અનોખો સંદેશ પહોંચાડી રહ્યું છે.0
0
Report
Advertisement
दिल्ली होटल आग के बाद AMC ने सुरक्षा चेकिंग शुरू कर दी
Ahmedabad, Gujarat:दिल्ली में होटल आग की घटना के बाद AMC ने कार्रवाई शुरू की। होटल समेत विभिन्न जगहों पर निरीक्षण के साथ नोटिस जारी की जा रही है और महासयकीकरण (सीलिंग) प्रक्रिया चल रही है। सुरक्षा के नाम पर इलेक्ट्रॉनिक डोर हटाने की जानकारी भी सामने आ रही है। हालांकि यह जानकर हैरानी होगी कि सरकारी इमारतों में भी इलेक्ट्रॉनिक डोर हटाए जाने की बात उठी है। इस खबर में AMC Fire और Estate विभाग ने शहर की होटलों पर नज़र रखनी शुरू की है और अभी तक लगभग 100 इकाइयों को नोटिस भेजे गए हैं; नोटिस के बाद नियम न मानने पर 14 इकाइयों को सील किया गया है। पश्चिम ज़ोन में 6 इकाइयों और पश्चिमी ज़ोन में 8 इकाइयों की सीलिंग की गई। यह इकाइयाँ ऐसे स्थान थे जहाँ फायर सुरक्षा नियमों का पालन नहीं किया गया था। इसके साथ यह भी बताया गया है कि इलेक्ट्रॉनिक डोर हटाने की प्रक्रिया किन-किन जगहों पर चल रही है, ताकि ऑडिट के दायरे में सभी मौजूदा प्रवेश द्वार सुरक्षित रहें और यात्रियों की सुरक्षा बनी रहे। इस समय जो जानकारी सामने आ रही है, उसके अनुसार MANTRA वन होटल के कुछ कमरों में इलेक्ट्रॉनिक लॉक और गेट लॉक हटाने की तैयारी की जा रही थी, तथा दूसरी जगहों पर भी लॉक हटाने के निर्देश मिले हैं। इस गतिविधि के बीच एक विरोधाभास भी देखा गया है क्योंकि नगर निगम द्वारा जारी नियम निजी इकाइयों पर कड़ाई से लागू होते दिखाई देते हैं, जबकि उसी तंत्र द्वारा कुछ स्थितियों में नियमों की अवहेलना को भी देखा गया। ऐसे में प्रभावित लोगों की सुरक्षा के प्रति चिंता बढ़ी है। फायर विभाग ने स्थल-निरीक्षण करके यह सुनिश्चित किया है कि इलेक्ट्रॉनिक डोर खुलें या बंद हों, ताकि दुर्घटना के समय मार्ग साफ रहें और इमरजेंसी स्थितियों में लोग सुरक्षित निकल सकें। AMC के Fire और Estate विभाग ने North West Zone के Bodakdev- Thaltej क्षेत्र में चेकिंग की और होटल, रेस्टोरेंट, किचन, गेस्ट रूम वाले इकाइयों की फायर-सेफ्टी, लाइफ-सेफ्टी और कानून अनुपालन की पूरी जाँच की। सूचीबद्ध इकाइयों में होटल RUDRA, NY TOWER, Hotel Philips, Hotel Sunstar Inn आदि शामिल हैं, जिन्हें सील किया गया है। साथ ही यह भी कहा गया है कि इलेक्ट्रॉनिक दरवाजे हटाने की कार्रवाई के दौरान Mantra One Hotel के Manager ने कहा कि इलेक्ट्रिक लॉक्स बिना पावर सप्लाई और मास्टर कार्ड के साथ भी चालू रहते थे, जबकि कमिश्नर के आदेश के अनुसार लॉक हटाने की कार्रवाई जारी रही। इस पूरे मामले में कुछ कर्मचारी सुरक्षा पर भी सवाल उठा रहे हैं, किन्तु असल उद्देश्य आग लग जाने की स्थिति में फ्लेम, हीट और स्मोक के फैलाव को रोकना और इमर्जेंसी एग्जिट रूट्स को सुरक्षित रखना है।0
0
Report
वडोदरा में NEET-UG पुनः परीक्षा के लिए हाई अलर्ट, 17 केंद्रों पर सुरक्षा घेरे
Vadodara, Gujarat:NEET-UG પુનઃ પરીક્ષાને લઈને વડોદરામાં તંત્ર સંપૂર્ણ હાઈ એલાર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના 17 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સામેલ થયા છે. NTA, પોલીસ અને રેલવે તંત્ર સહિત વિવિધ વિભાગો દ્વારા પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. NEET-UG પુનઃ પરીક્ષાને લઈને વડોદરા શહેરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. શહેરના કુલ 17 પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા અને પારદર્શક વ્યવસ્થા સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આજે પુનઃ પરીક્ષામાં બેસ્યા હતા. परीक्षा કેન્દ્રોમાં સવારે 11 વાગ્યાથી ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા દરમિયાન કોઈ અનિયમિતતા ન સર્જાય તે માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી અને બેઠક વ્યવસ્થાની વિશેષ દેખરેખ રાખવામાં આવી હતી. NTAના અધિકારીઓએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રોની સ્થળ પર મુલાકાત લઈને ચકાસણી કરી હતી. અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા, પ્રશ્નપત્રોના સંચાલન અને પરીક્ષા પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તમામ કેન્દ્રો પર સ્થાનિક போலீસ તેમજ उच्च પોલીસ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પેપર લીક અને અન્ય વિવાદો બાદ યોજાઈ રહેલી આ પુનઃ પરીક્ષાને લઈને વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા રદ થતાં તેમના પર માનસિક દબાણ વધ્યું હતું અને ફરીથી તૈયારી કરવી પડી હતી. પરંતુ આ વખતે પારદર્શક પરીક્ષા અને વહેલી તકે પરિણામ જાહેર કરવાની ისინი આશા વ્યક્ત કરી રહ્યા હતા. વાલીઓએ સરકારને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે વધુ કડક અને ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી હતી.0
0
Report
कच्छ में 1194 चौमी सरकारी जमीन से धार्मिक दबाव हटाने के लिए बुलडोजर कार्यवाही
Sadhara, Gujarat:કચ્છ : મુન્દેરાનાં કુકડસર ની સરકારી 1194 ચો.મી.ની જમીનમાં થયેલ ધાર્મિક હેતુના દબાણ પર બુલડોઝર મામલતદાર મુન્દ્રાના જ.મ.કા.ક.-૬૧ તળેની કામગીરી હાથ ધરી વાદગ્રસ્ત જમીનમાં દબાણ દુર કરવા બાબતનો હુકમ કરાયો કુલ જમીન 1194 ચો.મી.જેની બજાર કિંમત રૂ.74000)/- મુંદેરાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવાલવાળી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દુર કરાયું દબાણ વાળી જમીનનો સરકાર પક્ષે કબ્જો લેવાયો0
0
Report
Advertisement
