388001
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો
Anand, Gujarat:ભાજપ દ્વારા રાષ્ટ્ર વ્યાપી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે,ત્યારે આણંદ જિલ્લામાં પણ લોકો ભાજપ સાથે વધુમાં વધુ જોડાય અને ભાજપનાં સભ્ય બને તે માટે આણંદ જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અંગે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે દિપ પ્રગટાવીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नेपाल-चीन सीमा के पास बाढ़ में फ्रेंडशिप ब्रिज पर तीन गुजराती यात्री लापता
Surat, Gujarat:નેપાળના ફ્રેન્ડશિપ બ્રિજ પર પડાવેલો ફોટો બન્યો અંતિમ નિશાન: સુરતના પટેલ દંપતી સહિત ત્રણ યાત્રાળુ ગુમ, પરિવારની ચિંતા વધી તિબેટમાં આવેલા અચાનક પૂર બાદ નેપાળ-ચીન સરહદે ભારે તારાજી; ઇમિગ્રેશન ઓફિસ અને ફ્રેન્ડશિપ બ્રિજ ધ્વસ્ત, પરિવારજનો સરકાર પાસે મદદની ગુહાર સુરત: તિબેટ વિસ્તારમાં 26 ઓગસ્ટના રોજ અચાનક આવેલા વિનાશક પૂર અને ત્યારબાદ નેપાળ-ચીન સરહદ વિસ્તારમાં સર્જાયેલી ભારે તારાજીએ गुजरात સહિત દેશભરના પરિવારોની ચિંતા વધારી દીધી છે. માનસરોવર યાત્રા માટે ગયેલા અનેક યાત્રાળુઓ સાથે સંપર્ક તૂટી ગયો હોવાના અહેવાલો વચ્ચે મૂળ સુરતના અને હાલ अमेरिकામાં સ્થાયી થયેલા પટેલ દंपતી સહિત ત્રણ ગુજરાતી યാത്രાળુઓ ગુમ હોવાની ચિંતાજનક સ્થિતિ સમન આવે છે. આ સમગ્ર ઘટનામાં સૌથી હૃદયસ્પર્શી બાબત એ છે કે પૂર અને ધસમસતા પાણીથી ફ્રેન્ડશિપ બ્રિજ તથા આસપાસનો વિસ્તાર તબાહ થાય તેના થોડા સમય પહેલાં જ સુરતના પરેશ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન પટેલે આ જ સ્થળ પર એક તસવીર પડાવી હતી. હવે આ તસવીર પરિવાર માટે તેમના સંપર્કમાં હોવાના અંતિમ નિશાન તરીકે સામે આવી છે. ફ્રેન્ડશિપ બ્રિજ પરનો ફોટો હવે અંતિમ તસવીર બની ગયો મળી હતી. મળી રહેલી વિગતો પ્રમાણે મૂળ સુરતના 58 વર્ષીય પરેશ પટેલ અને તેમની 54 વર્ષીય પત્ની જ્યોતિબેન પટેલ માલસરોવર યાત્રા માટેAmerika खातેથી નેપાળ પહોંચ્યા હતા. બંને છેલ્લા આશરે 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. આ યાત્રામાં તેમના પરિવારના અન્ય સભ્ય પણ જોડાયા હતા. નેપાળ-ચીન સરહદ તરફ આગળ વધ્યા બાદ ત્રણેય યાત્રાળુઓએ ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેઓ ફ્રેન્ડશિપ બ્રિજ નજીક પહોંચ્યા હતા. ત્યાંથી જ તેમણે પરિવારજનોને તસવીર મોકલી હોવાનું જાણવા મળે છે. તસ્વીરમાં પાછળ ઇમિગ્રેશનનું કોમ્પ્લેક્સ પણ સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ આ તસવીર પડાવ્યા બાદ થોડા જ સમયે પરિસ્ઠિતિએ ભયાનક વળાંક લીધો. પૂરના પાણી અને કાટમાળના પ્રવાહે સમગ્ર વિસ્તારને ઝપેટમાં લઈને ત્યારબાદ પરિવારજનોનો સંપર્ક તૂટી ગયો. પરિવાર માટે હવે આ તસવીર માત્ર એક યાદગાર ક્ષણ નહીં રહી, પરંતુ ત્રણેય યાત્રાળુઓના ગુમ થવા પહેલાંની છેલ્લી જાણીતી તસવીર બની ગઈ છે. 'ઇમિગ્રેશન થઈ ગયું છે...' માતાને ફોન પર જણાવ્યું હતું પવે રહેલા યાત્રાળુઓના ઓળખ પત્રો, પાસપોર્ટની નકલ તથા તાજા ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતાં. પરિવારની માંગ છે કે ભારત સરકાર, ભારતીય દૂતાવાસો, નેપાળનું સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ એજન્સીઓ વચ્ચે ઝડપી સંકલન થાય અને ગુમ થયેલા ત્રણેય યાત્રાળુઓને શોધવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવે. પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રામાણીની કૌટુંબિકયાંગના જણાવ્યા મુજબ ભારત સરકારે મદદ માટે ઈ-મેલ કરી છે. પરિવારની માંગ છે કે લોકેશન શોધવામાં આવે અને તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવે. પરિવારની એકજ કલ્પના છે કે ગુમ થયેલા યાત્રાળુઓ સુરક્ષિત હવાલે આવે. આ કલાકોમાં સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં થીમ ઈમિગ્રેશન કોમ્પ્લેક્સ પાસે દરિયાઈ પ્રવાહ જોવા મળે છે. ફરી વખત કહેવામાં આવ્યું છે કે આ કુદરતી આફતમાં ભારત સરકાર, દૂતાવાસો અને રેસ્ક્યુ ટીમો વચ્ચે સક્રિય સહયોગ જરૂરી છે. આ ઘટના વચ્ચે ગુણવત્તાવાળા દસ્તાવેજો અને ટુકડાવાળી માહિતી ટ્રેસ કરી ત્રણેય યાત્રાલુઓનો લોકેશન શોધવાનો પ્રયાસ છે. નેપાળની આ કુદરતી આફતોમાં ઘણા પરિવારો ચિંતામાં મુકાયા છે. સુરતના આ પરિવાર માટે ફ્રેન્ડશિપ બ્રિજ પર પડાવેલો ફોટો હવે એક તરફ અંતિમ સંપર્કની યાદ બની ગયો છે, તો બીજી તરફ એ જ તસવીર પરપ્રિયજનોને શોધવાનું આશા પણ જવાબદારીર રહી છે. પરિવારજનોએ વિનંતી કરી છે કે સુરતના ભારત સરકાર, દૂતાવાસો અને નેપાળના તંત્ર વચ્ચે તરત સંકલન કરીને ગુમ થયેલા ત્રણેય યાત્રાળુોનું લોકેશન ઝડપી મેળવે અને તેમને સલામત રાખે.0
0
Report
सूरत में हत्या के आरोपी को बिहार से गिरफ्तार, डेढ़ साल से फरार था
Surat, Gujarat:સુરત :- મર્ડરના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફેરતા આરોપીને બિહારથી ઝડપી પાડતી ઇચ્છાપોર પોલીસ ઇચ્છાપોર પોલીસની ટીમે ટેકનિકનલ ਵਰ્કઆઉટ અને બાતમીના આધારે બિહાર ખાતે ત્રણ દિવસ રોકાઈ આરોપીની હિલચાલ પર નજર રાખી મર્ડરના ગુનામાં નાસતો ફેરતો કરણકુમાર સુરજસિંહ રાજપુત (ઉ.વ. 23) તેના વતન બિહારના સિવાન જિલ્લામાંથી ઝડપાયો આરોપી વિરુદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો થા. 2 જાન્યુઆરી 2025ના રોજ ભાટપોર ગામના જાહેર રોડ પર એક યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોત નિપજાવ્યાનો આરોપ આરોપી સામે બિહારના ભગવાનપુર હાટ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો ઇચ્છાપોર પોલીસની લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા0
0
Report
दमन में नारियल पूर्णिमा पर मछुआरों की नई शुरुआत: हर्षोल्लास पर तमाम स्पर्धाओं का जलसा
Vapi, Gujarat:દમણમાં નોરીયેલી પુનમના દિવસે માછીમારો વિધિવત માછીમારીની શરૂઆત કરે છે. માછીમાર સમાજ દ્વારા નારીયેલ દ્વારા દરિયામાં પૂજા કરી ધંધા રોજગારની શરૂઆત થઈ હતી. સાથે સાથે દમણમાં પ્રશાસન અને લાયન્સ ક્લબ દ્વારા માછીમારાનેપ્રોત્સાહિત કરવા હોડી સ્પર્ધા અને તરણ સ્પર્ધા નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેટસ લેવલના કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધા સાથે કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નારીયેલી પુનમ હિંદુ ધર્મ માટે એક મહત્વ નો તહેવાર છે.પરંતુ નારીયેલી પુનમ એ માછીમાટોને તેમના આર્થિક દિવસની શરૂઆત કરે છે. આજના દિવસે માચીમારો દરિયું ખેડવાની શરૂઆત કરે છે. જેથી માછીમારો આ એક મહત્વનો દિવસ ગણે છે. જો કે તેમનું આખું વર્ષ આર્થિક રીતે સારું જાય, તેમને દરિયાને કોઈ આપત્તિનો સામનો ન કરવાનો હોય અને દરિયા દેવ તેમને પૂરે પૂરો સાથ આપે તે માટે નારીયેલી પુનમના દિવસે Dive પૂજા કરવામાં આવે. બીટ-પીયુષ પટેલ. માછીમાર આગેવાન, દમણ નારીયેલી પુનમનો દિવસ માછીમારો માટે ખુબ મોટો દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે તેઓ વ્યવસાય શરુ કરે છે. સંઘ પ્રદેશ દમણમાં નારીયેલી પુનમના દિવસે ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં તરણ સ્પર્ધા અને bote રેસ જેવી સ્પર્ધાઓ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં દમણની જનતા મોટી પ્રમાણમાં જોડાય છે. આગેવાનો અને માછીમારીઓ દરિયાની વિશેષ પૂજા કરીને તેમના વર્ષ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. તો લાયન્સ ક્લબ દ્વારા પણ માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે બોટ રેસ, તરવીયા હરીફાઈ રાખવામાં આવે છે તેમજ કોસ્ટ ગાર્ડ દ્વારા એર શો રાખવામાં આવે છે. vikat પરિસ્થિતિમાં કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને કઈ રીતે બચાવવામાં આવે તેનું લાઇવ ડેમો બતાવ્યો હતો, આ વર્ષોથી ચાલી આવ્યું છે અને હવે તે દમણની પરંપરા બની ગઈ છે. આમ દમણના ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાતા આ કાર્યક્રમમાં અહીંના પ્રવાસનને ચોકસ ફાયદો થાય છે. બીટ-આરતી અગ્રવાલ ડેપ્યુટી કલેકટર નિલેશ જોશી જી મીડિયા દમણ0
0
Report
Advertisement
राजकोट में डिजिटल एरेस्ट दिखाकर बुजुर्ग दंपत्ति से साइबर गैंग ने लाखों की ठगी
Rajkot, Gujarat:રાજકોટમાં વધુ એક સિનિયર સીટીઝન દંપતીને સાઇબર ગઠિયાઓએ 자신의 જાળમાં ફસાવી એક સપ્તાહ સુધી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી સાઇબર આતંકવાદના ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરી બાદમાં અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા 55.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સમયે તેમના ઘરની આસપાસ તેમના માણસો દેખરેખ રાખતા હોવાનું અને કોઈને જાણ કરશે તો તુરંતએરેસ્ટ કરવામાં આવશે ઘરની બહાર પણ નીકળવા પર મનાઈ ફરમાવી ધમકી આપી હતી. આ પછી આરોપીઓ દ્વારા વધુ 43 લાખની માંગણી કરતા વૃદ્ધ દંપતીએ પોતાની FD તોડવા માટે પ્રોસેસ કરવા નક્કી કરતા મુંબઈ રહેલી પુત્રીને જાણ થઇ અને તત્કાલ પોલીસને જાણ કરતા પોલીસે તરત પહોંચીને વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી રૂ.41 લાખ ફ્રોડમાં જતાં અટકાવ્યા હતા. આગળ વિદ્યાવૃથિ બાબતોમાં મુખ્ય ખુલાસા પોલીસને મળ્યા છે. ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેલા 75 વર્ષીય વૃદ્ધા ગીતાબેન ભૂપતરાય ભાયાણી અને તેમના પતિને ટારગેટ બનાવી સાઇબર ગઠિયાઓએ રૂ.55.50 લાખની મરણમૂડી પડાવી લીધી હોવાનો ફરિયાદ પ બ્લોગી પોલીસ ચોપડામાં નોંધાઈ છે. સાઇબર ગઠિયાઓે મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી આશ્રયભૂત બનાવ્યા હતા. વોટ્સએપ કોલ મારફતે 18.08.2026ના રોજ અમારા પરિવારને આ ફ્રોડની વિગતો મળી આવી હતી. ત્યારબાદ ઘરનાં માળખા અને બેંક ટ્રાંસફર સોંપણીના આધારે આગળના પગલાં લેવામાં આવ્યા હતા. બીજું આઘાતજનક વાત કે દીર્ઘકાલીન ફિકસ ડિપોઝિટ અને બચત મામલે નાણાં ટ્રાન્સફર કરવા માટે વૃદ્ધોમાંથી સહયોગ લીધો હતો. આરોપીઓ દ્વારા તપાસ ચાલુ રહી છે.0
0
Report
सूरत जेल में राखी के पावन अवसर पर बहनों ने भाइयों को राखी बांधी
Surat, Gujarat:एंकर: सुरत सहित समग्र दक्षिण गुजरात में भाई-बहन के पवित्र प्रेम और स्नेह के प्रतीक समान राखीबन्धन के त्योहार की हर्षोल्लास के साथ उज्ववनी किया जा रहा है। इस अवसर पर दक्षिण गुजरात की सबसे बड़ी गिनी जाने वाली सुरत की लाजपोर केंद्रीय जेल के साथ भी भावनात्मक माहौल में राखीबंधन की उज्ववनी की गई थी। वीओ:1 भाइयों को राखसूत्र बांधने के लिए बड़ी संख्या में बहनें लाजपोर जेल पहुंचे थे। बहनों ने अपने भाइयों के कंधों पर प्रेम से राखी बांधकर उनका मुंह मीठा करवाया था। लम्बे समय बाद एक दूसरे को मिलकर राखी बांधते वक्त भाई और बहन दोनों की आंखें छलक उठी थीं, जिसके कारण जेल परिसर में अत्यंत भावुक दृश्य सृजित हुए थे। सिनियर जेलर: हीहोरिया लाजपोर जेल में वर्तमान में लगभग 3000 पुरुष और 100 महिला कैदें आश्रय ले रहे हैं। इस पवित्र त्योहार की उज्ववनी में कोई कठिनाई न पड़े और बहनें अपने भाइयों को आसानी से मिलकर राखी बांध सकें इसके लिए जेल तंत्र द्वारा सुरक्षा के साथ सभी आवश्यक और सुविचारित व्यवस्थाएं की गई थीं। प्रशांत धिवरे - सुरत0
0
Report
दाहोद के कोटड़ा स्कूल की जर्जर इमारतें, बच्चों की पढ़ाई पर खतरा बढ़ा
Dahod, Gujarat:એંકર - દાહોદ જિલ્લા નાં મધ્યપ્રદેશ ની સરહદે આવેલ ગુજરાત ના કોટડા ગામ ની દેવળિયા વર્ગ પ્રાથમિક શાળા ની હાલત કફોડી\nવિઓ 1- દાહોદ જિલ્લા નાં મધ્યપ્રદેશ ની સરહદે આવેલી કોટડા ગામ ની દેવળીયા વર્ગ પ્રાથમિક સ્કૂલ ની હાલત જીર્જરીત ગુજરાત સરકાર ની મોટી મોટી વાતો ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત ની વાત માત્ર શોભા ના ગાંઠિયા ਸਮાન જોવા મળી હતી દાહોદ જિલ્લા નાં સરહદે આવેલ શાળા ની પરિસ્થિતિ અત્યંત કથળતી હાલત માં જોવા મળી હતી શાળા ની ઇમારત જીર્જરિત детей ઓરડા ના અભાવે 309 બાળકો નાં કફોડી પરિસ્થિતિ માં અભ્યાસ કરવાનો વારો આવ્યો છે 181 બાળકો નાં 2 વર્ગખંડ માં અભ્યાસ કરવાનો વારો આવ્યો છે અને અન્ય બીજા 121 બાળકો ગ્રામ પંચાયત માં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે પોતાની શાળા જીર્જરિત હોવાને કારણે વર્ગખંડ નો અભાવ જોવા મળ્યો હતો\nવિઓ 2- દાહોદ ની કોટડા શાળાની ઇમારત એટલી જર્જરિત છે કે આચાર્યએ વર્ગખંડોને તાળા મારી દીધા છે અને એક જર્જરિત રૂમ માં શાળાનો સામાન સંગ્રહિત કર્યો છે. 309 વિદ્યાર્થી દોરણ 1 થી 8 मा અભ્યાસ કરે છે. 10 શિક્ષકોને બદલે, ફક્ત 5 શિક્ષકો છે પાંચ શિક્ષકોની અછત છે. શિક્ષકો દ્વારા 2021 માં શાળાની જીતર્જરિત સ્થિતિ વિશે અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી બે વર્ષ પહેલાં બાળકોની સલામતી માટે ધોરણ 6, 7 અને 8 ના 121 વિદ્યાર્થી ઓને નજીકના પંચાયત ગૃહના રૂમમાં અભ્યાસ કરવામાં આવે છે ધોરણ 1 થી 5 ના બાકી 182 વિદ્યાર્થીઓને 300 મીટર દૂર સ્થિત બે રૂમમાં ભણાવવામાં આવી રહ્યા છે. 15 કમ્પ્યુટર માટે પણ પૂરતી જગ્યા નથી, કોમ્પ્યુટર તિજોરી બંધ કરી ને મૂકી રાખ્યા છે કોટડા સરકારી શાળાના મકાનની જર્જરિત હાલતને કારણે 182 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે વર્ગખંડોના અભાવે, બાળવાટિકાથી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીને ગ્રાઉન્ડ ફ્લોર પર એક જ રૂમમાં અભ્યાસ કરવાની ફરજ પડે છે જયારે ધોરણ 3 થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને તે જ ઇમારતના પહેલા માળે એક જ રૂમમાં અભ્યાસ કરવાની ફરજ પડે છે.0
0
Report
Advertisement
नेपाल में बाढ़ से 23 गुजराती लापता, बेटे सन्नी परिख ने संदेश दिया
Ahmedabad, Gujarat:નોપાળ માં પૂર ના સંકટ માં 23 ગુજરાતી લાપતા છે તો 23 પૈકી મૂળ ગુજરાતી અને હાલ ન્યુયોર્ક માં રહેતા એવા બીના બેન પરીખ પણ માનસરોવર ની યાત્રા માટે ગયા હતા જે પણ હાલ લાપતા છે જેની શોધમાં બીના બેન પરીખ ના પુત્ર સન્ની પરીખ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ઝી 24 કલાકે સન્ની પરીખ સાથે khas વાત કરી હતી જેમાં પુત્ર સન્ની પરુખ ભાવુક થઈ ને માતા માટે ઝી 24 કલાક ના માધ્યમ થી સંદેશો આપ્યો છે0
0
Report
नवसारी-वलसाड़ के मछुआरों के लिए रक्षा-बंधन पर समुद्र की रक्षा पूजा
Navsari, Gujarat:દુનિયાદે আজ رક્ષાબંધન છે, पण અફાટ દરિયાને પોતાનું ઘર માનતા માછીમારો માટે આજે દરિયાદેવને ''રક્ષાસૂત્ર'' બાંધવાનો દિવસ છે. નવસારી અને વલસાડના દરિયાકિનારે માછીમાર સમાજ આજે ''નાળિયેરી પૂનમ'' ઉજવી રહ્યો છે, જ્યાં પોતાની રોજીરોટી સમાન બોટ અને અફાટ સમુદ્રની પૂજા કરી જીવના જોખમ વચ્ચે રક્ષણની પ્રાર્થના કરવામાં આવે છે. વ/ઓ : ધોલાઈ બંદર પરથી જયારે 1200 થી વધુ બોટ દરિયાના છાતી ચીરીને નીકળે છે, ત્યારે તેની પાછળ 25 હજાર પરિવારના ચૂલા સળગતા હોય છે. સમય સાથે બોટ અને સાધનો આધુનિક થયા છે, પણ દરિયાનુ દેવ પ્રત્યેનો ભય અને ભક્તિ આજે પણ એ જ છે. શ્રાવણી પૂર્ણિમા એટલે તોફાની બનેલા દરિયાના બળ ઓછું થવાનો દિવસ, જેને માછીમારો ''બળેવ'' તરીકે ઉજવે છે. મહિલાઓ અને બાળકો કળશ યાત્રા કાઢીને કિનારે પહોંચે છે. આ પૂજા માત્ર સારી મચ્છી મળે તે માટે નથી, પરંતુ આવનારા ૯ મહિના સુધી દરિયો પોતાના બાળકોના જેમ આ માછીમારોને સાચવે અને દરિયાના તોફાનો સામે રક્ષણ આપે તે માટેની એક આત્મીય પ્રાર્થના છે. બાઈટ : રમણીક ટંડેલ, માછીમાર, ધોલાઈ, નવસારી વ/ઓ : માછીમાર માટે દરિયો કોઈ જળરાશિ નથી, પણ સાક્ષાત દેવ છે. અગિયારસના દિવસે દરિયાનું પાણી ઘરે લાવી, પાંચ દિવસ સુધી તેની પરિવારના સભ્યની જેમ સેવા-પૂજા કરાય છે. આજે તે જળને કળશમાં લઈ ને દરિયાકિનારે સામૂહિક આરતી કરવામાં આવે છે. જ્યારે એક માછીમાર બોટ લઈને નીકળે છે, ત્યારે કિનારે ઊભેલો તેનો પરિવાર જાણે છે કે દરિયાનું એક નાનું તોફાન પણ બધું છીનવી શકે છે. એટલે જ શ્રીફળ અર્પણ કરતી વખતે આંખોમાં એક જ આશા હોય છે – "હે દરિયાદેવ, અમારા સ્વજનોને તમારા ખોળામાં સુરક્ષિત રાખજો અને હેમખેમ પાછા લાવજો." આ પૂજા દરિયા અને માનવ વચ્ચેના લાગણીસભર ઋણાનુબંધની એક અનોખી મિસાલ છે. બાઈટ : ભરત ટંડેલ, માછી આગેવાન, ધોલાઈ, નવસારી વ/ઓ : અફાટ સમુદ્ર અને આ માછીમારો વચ્ચેનો આ સંબંધ માત્ર રોજીરોટી પૂરતો સીમિત નથી, પણ એમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રક્ષણની એક અનોખી પરંપરા છુપાયેલી છે. આજે જ્યારે આ દરિયાપુત્રો પોતાના પરિવારથી દૂર તોફાના માયાજાળ વચ્ચે કિસ્મત અજમાવવા નીકળશે, ત્યારે કિનારે ઊભેલો દરેક પરિવાર દરિયાદેવ પાસે એક જ આશા રાખશે – સુરક્ષા સાથે સમૃદ્ધિ આપજો.0
0
Report
ठक्करनगर में पुरानी दुश्मनी के चलते युवक की हत्या, दोनों आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદ ઠક્કરનગરમાં જૂની અદાવતમાં યુવકની હત્યા બે આરોપીઓ સામે ગુનો નોંધાયો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ सामने આવ્યો અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની અહેવતને લઈને એક યુવકની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યું છે. પોલીસ મુજબ 27 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે 9 વાગ્યા આપેસાસ ઠક્કરબાપાનગર વિસ્તારમાં પાણીની ટાંકીવાળી ગલી પાસે આવેલી એક દુકાન આગળ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં દિપક ઉર્ફે બકરો સોનકરનું મોત થયું હોવાનું પોલીસ ફેરાઝમાં નોંધાયું છે. ફરિયાદી તરીકે મૃત્યુ વર્વના ભાઈ વિક્રમ સોનકરનું નામ નોંધાયેલું છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં ભરત ઉર્ફે બકરા કાંતીલાલ ચુનારા અને રોહિત નાગરભાઈ દંતાણી સહિતના આરોપીઓના નામ સામે આવ્યા છે, જેઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જૂની અદાવત બની હત્યાનું કારણ પોલીસ પોલીસમાં જણાવ્યા મુજબ मृतક અને આરોપીઓ વચ્ચે પૂર્વનિર્ધારિત અદાવત ચાલી રહી હતી. વર્ષ ૨૦૧૮ થી શરૂ થયેલી આ જુની અદાવતમાં ભરત ઉર્ફે બકરો દ્વારા ૨૦૨૦ માં પણ એક હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં તે હજી એક સપ્તાહ પહેલા જ જામીન ઉપર છૂટી ગયો હતો. બનાવના દિવસે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં દિપક ઉર્ફે બકરો સોનકરનું મોત થયું હતું. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો પોલીસ દસ્તાવેજમાં ભરત ઉર્ફે બકரோ કાંતીલાલ ચુનારા સામે પહેલાં હત્યા, હત્યાના પ્રયાસ, ચોરી, મારામારી તથા પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનો ઉલ્લેખ છે. કૃષ્ણನಗರ પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય પોલીસ મથકોમાં પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજા આરોપી રોહિત નાગરભાઈ દંતાણી સામે પણ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દસ્તાવેજમાં જણાવાયું છે. તેમાં PASA હેઠળની કાર્યવાહી સહિતના કેસોનો ઉલ્લેખ છે. પોલીસની તાત્કાલિક કાર્યવાહી ઘટનાની જાણ થયા_CFKrishna Nagar પોલીસ દ્વારા તાત્કાળિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ કરીને તેમને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. बाइट: કે કે ઓઝા, acp- અમદાવાદ0
0
Report
Advertisement
पुणे में डिग्री न होते चार फर्जी डॉक्टर गिरफ्तार; भारी मात्रा में दवाएं बरामद
Surat, Gujarat:પુણા વિસ્તારમાં ડિગ્રી વગરના 4 બોગસ ડોક્ટરો ઝડપાયા પુણા પોલીસ અને ઝોન-1 LCBની टीमે બોગસ ડોક્ટર્સ સામે મોટી પ્રક્રિયા કરી પુણા-ઉમરવાડા વિસ્તારમાંથી ડિગ્રી વગરના 4 બოგસ ડોક્ટરો ઝડપાયા આરોપીઓ માત્ર 10થી 12 પાસ હોવા છતાં લાંબા સમયથી મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. આરોપીઓ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. રાજીવનગર અને આશાનગર ઝૂંપડપટ્ટીમાં ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હતા બોગસ ડોક્ટરો એલોપેથી દવાઓ આપી દર્દીઓની સારવાર કરતા હતા. કાર્યવાહી દરમિયાન મેડિકલ સામાન અને દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે કુલ રૂ.4,90,981નો મુદ્દામાલ કબ્જે કર્યો. ઝડપાયેલા આરોપીઓમાં સમરબહાદુર પાલ, તેજબહાદુર નિશાદનો સમાવેશ થાય છે. પ્રશાંત માલાકર અને સુબલ ગાચ્છી પણ પોલીસના હાથે ઝડપાયા. આરોપીઓ છેલ્લા 8થી 26 વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી મળી. ડિગ્રી વગર સારવાર કરી દર્દીઓના જીવનને જોખમમાં મુકતા હોવાનો આરોપ છે.0
0
Report
पोरबंदर का 1036 साल पुराना इतिहास: गांधीभूमि से समुद्री परंपराओं तक
Porbandar, Gujarat:પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યો છે.પરંતુ વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046 ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી.આ શહેરને ગાંધી જન્મભૂમિ,સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે.ત્યારે આજે પોરબંદરે 1036 વર્ષ પૂર્ણ કરીને 1037 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.ત્યારે ચાલો જોઈએ શુ છે આ સુદામા અને गांधी ભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ. અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર એ ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે.મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગર પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે.આ નગર શિલ્પ સ્થાપત્યોથી સમૃદ્ધ છે.શ્રાવણી પૂર્ણીમાં એ પોરબંદરનો સ્થાપના દિન છે.પ્રાચીનકાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતિ પ્રાચીન છે.પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે.પોરબંદરનો આજે સ્થાપના દિન છે.પોરબંદરને ભગવાન શ્રી કૃષ્ણના sખા suદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે.પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે.જેઠવા વંશજનોએ સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે 자신의 રાજધાની સ્થાપી હતી.એ સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ બનતો હોવાનું કહેવાય છે.ઈ.સ 1120 માં રાણાબાંધી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યારબાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલેખ થયો છે.આ અંગે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે પોરબંદરના ઇતિહાસને લઇને રસપ્રદ જાણકારી આપી હતી.ા0
0
Report
नरोड़ा पाटिया पुल मामले में AMC पर भाजपा के वरिष्ठ अधिकारियों पर सवाल
Ahmedabad, Gujarat:અમદાવાદ amc દ્વારા bani રહેલા નરોડા પાટિયા બ્રિજ ને લઈને મોટો વિવાદ ભાજપી સાશકના જ ઉચ્ચ વહીવટી અધિકારીને બ્રિજ મામલે વેધક સવાલો ખુદ રોડ કમિટી chairમેન માંગી બ્રિજ પ્રોજેક્ટના ડેપ્યુટી કમિશનર પાસે विविध સ્પષ્ટતા બ્રિજ બનાવતા પહેલા સાઇટ કલિયરન્સ સર્ટિફિકેટ વગર વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો ? બ્રિજ ડિઝાઇન કરનાર એજન્સીએ વિલંબ કર્યો છે તો એની પાસે પેનલ્ટી વસુલાઈ કે નહીં ? બ્રિજ કોન્ટ્રાક્ટરના કારણે 185 દિવસનો વિલંબ થયો છે તો આ સમયગાળો કઈ રીતે ગણવામાં આવ્યો, કોઈ દંડ ખરો ? કોન્ટ્રક્ટર્ને ઉચક 50 લાખ રૂપિયા ની પેનલ્ટી કરાઈ છે તો તેના નિયમો શું ? amc ના કારણ વગર કોન્ટ્રાકટર્ને મુદત વધારો કેમ આપવામાં આવ્યો, તેની નીતિ જણાવવી - રોડ કમિટી ચેરમેન વર્તમાન ચેરમેનના પત્રથી भाजपाનું આંતરિક રાજકારણ ગરમાયું amc વર્તુળોમાં એક ચર્ચા, આ પત્ર લખવાનો હેતુ શું ? પત્રના પ્રશ્નો થકી રોડ કમિટી ચેરમેન ભાજપમાં કોણે ટાર્ગેટ કરે છે ? નોંધનીય છે કે અગાઉ વન વિભાગની જમીન સંપાદન અને તે બાદ ડિઝાઇન બદલાવ કારણે હજી નરોડા પાટિયા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે0
0
Report
Advertisement
साबरमती जेल में राखी पर भाइयों के लिए विशेष व्यवस्था, बहनों की मौके पर मौजूदगी
Ahmedabad, Gujarat:અમદાવાદ સાબરમતી જેલ માં બંધ કેદી ભાઈઓ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી શકે તે માટે જેલ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે...વહેલી સવાર થી જ મોટી સંખ્યામાં બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા માટે જેલ પર પહોંચી હતી...સાબરમતી જેલ માં કુલ 4200 જેટલા કેદીઓ છે...આ તમામ કેદી રક્ષાબંધન ની ઉજવણી કરી શકે તે માટે જેલ સ્ટાફ પણ ખડેપગે હતો...લગભગ 300 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ વ્યવસ્થા માં જોડાયા હતા....જેલ માં પ્રવેશ માટે જેલ વિભાગ દ્વારા એક મુલાકાત માટે નું ફોર્મ ભરવામાં આવે છે..જેમાં આધારકાર્ડ ની પણ ચકાસણી કરવામાં આવે છે..અને જેલ માં પ્રવેશ આપવામાં આવે છે...સાંજના પાંચ વાગ્યા સુધી જેલ માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવશે...એટલે કે તમામ બહેનો તેમના કેદી ભાઈને રાખડી બાંધી શકે તે પ્રકાર ની વ્યવસ્થા જેલ વિભાગ દ્વારા કરવામાં આવી છે...જ્યારે કેદી ભાઈઓ ને બહેનો રાખડી બાંધી રહી રહી ત્યારે બહેનો ના આંખો માં આંસુ આવી ગયા હતા અને ભાવુક દૃશ્યો નજરે પડ્યા હતા0
0
Report
15 वर्षीय लड़की के साथ दुष्कर्म: आरोपी गिरफ्तार, मामला दर्ज
Rajkot, Gujarat:એન્કર - પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમ જેલમાં ધકેલાયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં કેટરર્સમાં કામે જતી સગીરાને ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધી ફોટા પાડ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની બાળકીને કેટરર્સના કામે જતી હતી ત્યાં તેનો પરિચય ભોમેશ્વર વિસ્તારમાં આવેલા અમૃત બેલમ નામના શખ્સ સાથે થયો હતું જે બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ્લે કરી હતી. ત્યારબાદ 27.06.2026થી 26.08.2026 સુધી સમય દરમિયાન સગીરાને પોતાના વાહનમાં બેસાડી જયુબેલી ચોક નજીક આવેલ બિલ્ડિંગમાં ઓફિસમાં લઈ જઈ ચાર વખત સગીરાના mdi દ્વારા સભ્ય વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને તેના મોબાઈલ ફોનમાં ફોટા પકડા હતા. આ પછી આરોપી અમૃતએ સગીરાને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતી ગભરાઈ ગયેલી सગીરાએ પોતાની આબાદી પરિવારને જણાવી થોરાળા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી, ગુનો નોંધી કરી ધરપકડ કરવામાં આવી છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ0
0
Report
रिपल प्रजापति मोदी से राखी बंधवाने के लिए समय मांगती रहीं
Ahmedabad, Gujarat:એન્કર - રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે. ત્યારે એક બહેન એવી છે જે હાલના pm અને 2014 પહેલા ના ગુજરાતના cm ને રક્ષા સૂત્ર બાંધતી તે બહેન હજુ પણ pm ના રક્ષાબંધનના બોલાવાની રાહ જોઈ રહી છે. જેથી તે રાખડી બાંધી શકે. ત્યારે જોઈએ કોણ છે એ ગુજરાતની બહેન કે જે હજુ પણ pm ને રાખડી મોકલવાનું ક્યારેય ભૂલતી નથી.... અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના પ્રજાપતિ પરિવાર ની આ દિકરી નરેન્દ્ર મોદીના જવાબની ભારે આતૂરતા પૂર્વક રાહ જોઇ રહી છે.. વર્ષ 2004થી 2013 સુધી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્ર્રી રહેલા નરેન્દ્ર omodીને સતત રાખડી બાંધતી તેમની ધર્મની બહેન રિપલ આ વખતે પણ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની ખેવના ધરાવે છે.. માટે જ તેણે પિતાની મદદથી આ વર્ષે પણ પત્ર લખી ઇ-મેઈલ દ્વારા નરેન્દ્ર મોદીનો સમય માંગ્યો છે. જે ઈમેઈલ કર્યાને 15 દિવસ વિતી ગયા પણ જ્યાં નરેન્દ્ર મોદીના જવાબની હજી કાગડોળે રાહ જોઇ રહી છે તેમની ધર્મની બહેન રિપલ. उल्लेखनीय છે કે જયારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે પણ રિપલે આ જ રીતે નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટેની અપિલ કરતો ઈ-મેઈલ કર્યો હતો. પણ તે વખતે મોદીએ પી.એમ. તરીકેના શપથ નજીકના સમયે જ ગ્રહણ કર્યા હોવાથી તેમની વ્યસ્તતાની વચ્ચે તે પોતાની આ બહેન માટે સમય નહી કાઢી શક્યા હોવાનું રિપલે મન મનાવી લીધું હતું. જે બાદના વર્ષે પણ તેણે રાખડી મોકલી. અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ 15 દિવસ પહેલા ઇ-મેઈલ કરી સમય માંગી નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની ઇચ્છા રિપલે વ્યક્ત કરી છે. તેમ છતાં હજી સુધી નરેન્દ્ર મોદી તરફથી કોઇ પ્રતિઉત્તર ન આવતા રિપલની નિરાશા વધી છે. છતાં તેમ પણ રિપલ પ્રજાપતિ રહેમા રહેશી છે કે પ્રજાપતિ રાહ જોઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીને આમંત્રણ આવે અને રિપલ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવામાં દિલ્હી જઈ શકે.... દર્પષ રાવલ, Z 24 કલાક અમદાવાદ........0
0
Report
Advertisement
