Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

તારાપુર1પંથકના ગામોની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા

Aug 31, 2024 15:31:00
Anand, Gujarat
તારાપુર તાલુકાનાં 12 ગામોમાં ભારે વરસાદ અને સાબરમતી નદીનાં પાણી પ્રવેસી જતા જળબંબાકારની સ્થિતી સાથે તારાજી સર્જાતા આજે ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા અમિત ચાવડાએ કાનાવાડા,મિલરામપુરા,નભોઈ સહીત જુદા જુદા ગામોની મુલાકાત લીધી હતી.અને તારાજીની વિગતો મેળવી હતી તેમજ ખેડુતો અને સ્થાનિકોને નુકશાનીની સહાય સરકાર ત્વરીત ચુકવે તેવી માંગ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMustak Dal
Mar 13, 2026 10:21:48
Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરીજનોને વિવિધ వેરાઓમાં 100 ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે જેનો હજારો શહેરીજનોએ લાભ પણ લીધો છે પરંતુ હજુ ઘણા милક જેના લેટે માટે મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ન ભરનાર મિલ, કારખાનેદારો સહિત 1,796 આસામીને આખરી નોટિસ ફટકારાઈ છે.ાષ્ટ સ્થિતિમાં આકરી ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.1 લાખથી વધુનો વેરો ન ભરનાર ઓઇલ મીલો, બ્રાસ ઈન્ડસ્ટ્રિસ્ટ્રીઝ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત 1796 મિલકત ધારકોને આખરી નોટિસ આપવામાં આવી છે. 42 મિલકતો સીલ થયેલ રહેવી હતી અને 770 મિલકતો કબજે કરવાની નોટિસ પણ આપી દેવામાં આવી હતી.
0
comment0
Report
PAParakh Agarawal
Mar 13, 2026 10:21:35
Ambaji, Gujarat:હાલ તબક્કે ચાલી રહેલાં વિદેશી યુદ્ધ ના કારણે ભારત દેશ માં રાંધણ ગેસ ની અછત વર્તાય તેવી પરીસ્થિતિ નિર્માણ થવા જઇ રહી છે ત્યારે યાત્રાધામ amin Ambaji માં રોજીંદા હજારોથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને તેમને બે સમયે નિશુલ્ક ભરપેટ ભોજન આપવા માટે Ambaji મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યુ છે. જ્યાં ડોમેસ્ટિક રાધન ગેસ થી તમામ રસોઇ તૈયાર કરાય છે. જયારે રાજય માં ગેસ ની અછત ના કારણે કેટલાંક સાથ સિરીમીક ઉદ્યોગો સાથે અનેક શહેરો માં હોટલો પણ બંધ થવા ના આરે છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં પર્યધાં ની અસરો જોવા મળી રહી છે. હાલ તબક્કે મંદિર ટ્રસ્ટ સંચાલિત નિશુલ્ક અન્નક્ષેત્ર માં રોજ ના 5000 બાહ્ય યાત્રીકો ભોજન કરી રહ્યા છે. નેઆ આ તમામ રસોઇ હાલ તબક્કે ડોમેસ્ટિક ગેસ ઉપર રાંધવામાં આવે છે. ત્યારે આ અન્નક્ષેત્ર ના મેનેજર ને ગેસ ની અછત મામલે જાણકારી મેળવતા તેમને જણાવ્યું હતું કે હાલ પુરતો ગેસ નો જથ્થો لدينا છે. અને પહેલાં પણ મંદિર ટ્રસ્ટ络 વ્યવસ્થા કરશે પરંતુ જો ગેસ ની અછત આવશે તો લાકડાં ના ચુલા બનાવી ભથ્ઠા ઉપર રસોઇ રાંધી ને પણ યાત્રીકો ને નિ Bushલ્ક ભોજન પીરસવામાં આવશે. ગેસ એજન્સી માલીકે ખુલાસો કરતાં જણાવ્યું કે જે રીતે સોસિયલ મીડિયામાં ગેસ ની અછત જેટલી અછત બતાવવામાં આવી રહી છે તે தவ્દન સાચો નથી અને હાલ પુરતો સ્ટોક છે. 21 દિવસે બુકીંગ કરાતું હતું તેના બદલે હવે પાંચ દિવસ લીંબાવી 25 દિવસે બુકીંગ નો નિયમ લાગુ કરાયો છે અને હાલમાં કોઇ ચુલા બંધ ના રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ સરકાર દ્વારા કોમર્સિયલ ગેસ ના વેચાણ ઉપર પ્રતિબંધ લાગુ કરાયો છે જેથી હોટલ રેસ્ટોરંન્ટો માં વપરાતાં કોમર્સիական ગેસ આપવાનું બંધ કરાયુ છે. હોટલો ઉપર સીધી અસર બની રહી છે તથા અંબાજી ની 30 થી 40 જેટલી હોટલો ઉપર તેજ અસર જોવા મળી રહી છે. જો કોમર્સિયલ ગેસ નહીં મળે તો આ તમામ રેસ્ટોરન્ટો હો ટલો બંધ કરવાની ફરજ પડશે અને જોતાં જેટલો જથ્થો છે તેટલા દિવસો હોટલો ચાલુ રહેશે, ત્યાર બાદ કોને ઈલેક્ટ્રીક સગડી કે લાકડા ના ભઠ્ઠા નહિ થાય ત્યાં સુધી હോട്ടલો બંધ રહેશે. હાલમાંHospitals અને સરકારની સંસ્થાઓમાં કોમર્સિયલ ગેસ આપવાની વાત ચાલી રહી છે જેથી અંબાજી માં આવતા હજારો યાત্রীકો માટે જમવા માટે ચૂંટણીમાં સમસ્યા ન પડે, આ અંગે અંબાજી માં હોટલો ને કોમર્સિયલ ગેસ પૂરવઠા ચાલાવવા માંગણી કરવામાં આવી રહી છે. બાલાસંકઠા જિલ્લા કલેકટર નાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી ગેસ ની તકલીફ ન પડે અને સાથે ગેસને સંગ્રહખોરીના વિરોધમાં ધારોની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 10:20:29
Surat, Gujarat:સુરત બ્રેક વ્યારામાં એસીબીનો સપાટો, દૂધ મંડળીના ઓડિટ સ્થિતિા ઓડિટર અને વચેટિયો ઝડપાયા સુરત મિલ્ક ઓડિટ ઓફિસના ઓડિટર ધર્મેશકુમાર વસાવા અને વચેટિયા જેતલકુમાર ગામીત રંગેહાથ ઝડપાયા દૂધ મંડળીના વર્ષ 2024-25ના ઓડિટમાં ક્ષતિ ન કાઢવા માટે રૂ. 15,000ની લાંચની માંગણી ફરિયાદીએ લાંચ આપવા ઇનકાર કરી સુરત એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાયો વ્યારા તાલુકાના ઉંચામાળ ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પર છટકું ગોઠવાયું ઓડિટર ધર્મેશકુમારે પોતે લાંચ ન લઈ વચેટિયા મારફતે રકમ સ્વીકારાવવાનો પ્રયાસ કર્યો વચેટિયા જેતલકુમારે ફરિયાદી પાસેથી રૂ. 15,000 લેતા જ એસીબી ટીમ ત્રાટકી એસીબીએ સ્થળ પરથી લાંચના રૂ. 15,000 કબજે કરી બંને આરોપીઓને દબોચી લીધા
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 10:20:19
Surat, Gujarat:સુરત બ્રેકિંગ ગેસ પુરવઠો ખોરવાયો હોવાની અસર હવે રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકો પર પણ સુરત રેલ્વે સ્ટેશન આજુબાજુ હોટલો એક પછી એક બંધ થવા લાગી તો કેટલીક હોટલોએ પોતાના કસ્ટમરને સાચવવા માટે કોલસાની સગડી ચાલુ કરી કોલસાની સગડીમાં રસોઈ બનતા વાર લાગે છે અને ગ્રાહકોને વેઇટિંગ લાંબુ કરવું પડે છે માત્ર લિમિટેડ વાનગીઓ જ હાલ રેસ્ટોરન્ટ કે હોટલ સંચાલકો પીરસી શકે છે પૈવા, ઉપમા, શબજી, રોટી, સેન્ડવીચ હાલ રેસ્ટોરન્ટ હોટલમાં ઉપલબ્ધ છે ચાઈનીઝ, પાઉભાજી અને ઢોસા જેવી વાનગીઓ હાલ બનાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા નથી અને તેના કારણે હોટલ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા
0
comment0
Report
URUday Ranjan
Mar 13, 2026 10:19:55
Ahmedabad, Gujarat:અમદાવાદનો જુહાપੁਰા વિસ્તારમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો સાંભળું કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાડૂઆતે પોતાની મકાનમાલિક વૃદ્ધાની મિલકત પચાવી પાડવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લીધો. થઈ લગે સોના-ચાંદીનો વેપાર કરતો ભાડૂઆતે ભાડું આપવાનું બંધ કરી, નકલી બાનાખત ઊભો કરી દુકાન હડપવાનો પ્રયાસ કર્યો હતો. એફએસએલ ના રિપોર્ટમાં ભાડૂઆતના પાપનો પકડ ફોડી નાખ્યો છે. વેજલપુર પોલીસ મુખ્ય આરોપી નાવેદ પઠાણને ધરપકડ કરી છે. કેસમાં સૌથી મોટો વળાંક એ ત્યારે આવ્યો જ્યારે FSL રિપોર્ટ સાબિત કરે છે કે બાનાખતમાં તેમને જે સહીઓ હતી તે ખોટી અને બનાવટી હતી. વેજલપુર પોલીસએ કેસમાં ધમકી, બનાવટી દસ્તાવેજ અને ધોંકાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ રહી છે કે આ વ્યક્તિની લીધે અગાઉ પણ આવી ઠગાઈ નોંધી છે કે કેમ, અને અન્ય મકાનમાલિકોને પણ આ પોલીસના તપાસચક્રમાં લાવી શકે છે.
112
comment0
Report
TDTEJAS DAVE
Mar 13, 2026 09:22:03
Mehsana, Gujarat:વિસનગર ખાતે સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ પ્રિ કોન્ફરન્સ દેશ-વિદેશ ના નિષ્ણાત તજજ્ઞો કોન્ફરન્સમાં જોડાશે હવે ગાંધીનગર ખાતે સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ કોન્ફરન્સ યોજાશે ગાંધીનગર NFSU માં બે દિવસીઅકોન્ફરન્સમાં 300 થી વધુ કેસ પેપર્સ રજૂ કરશે મેડિકલ ક્ષેત્ર ના નિષ્ણાતો દ્વારા કોન્ફરન્સમાં પોતાના મંતવ્યો અને નિપુણતા રજૂ થશે આંકર માટે મહેસાણા જિલ્લો માં વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના દ્વારા “સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ” વિષય ઉપર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ કોન્ફરન્સમાં 1800 થી વિદ્યાર્થીઓ અને તજજ્ઞો ભાગ લેશે.જેમાં સ્વિટ્ઝર્લન્ડ, અમેરિકા, પોર્ટુગલ જેવા વિકસિત દેશો ના સ્માર્ટ ટેક્નોલોજી ફોર મેડિકલ સાયન્સના 300થી વધુ નિષ્ણાતો પેપર રજૂ કરશે..વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાંથી શરૂ થયેલી કોન્ફરન્સ હવે ગાંધીનગર NFSU માં બે દિવસ કોન્ફરન્સ યોજાશે અને દેશવિદેશના વિદ્યાર્થીઓ અને તજજ્ઞો પોતાના જ્ઞાન 14 અને 15 બે દિવસ રજૂ કરશે.મુખ્ય કોન્ફરન્સ ગાંધીનગર ખાતે ડિજિટલ હેલ્થ સિસ્ટમ્સ, વેરેબલ હેલ્થ ટેક્નોલોજી, પ્રेडિક્ટિવ એનાલિટિક્સ અને સ્માર્ટ મેડિકલ ઈનોવેશન્સ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. બાઈટપ્રકાશ પટેલ—ચેરમેન, એસ.કે. યુનિવર્સિટી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
193
comment0
Report
JSJayanti solanki
Mar 13, 2026 09:08:32
Vadodara, Gujarat:वडोदरा शहर में म़ोड़ी रात गोलीबारी की घटना सामने आई। काकासाहेब टेकरा क्षेत्र के नवदुर्गा मंदिर के पास एक व्यक्ति ने गोली चलाई। पुलिस तुरंत मौके पर पहुँची और जांच शुरू की। प्राथमिक जांच में गोली चलाने वाला GISF का कर्मी पाया गया है, जिसे गिरफ्तार कर आगे की कार्रवाई शुरू कर दी गई है। VO – 1 वडोदरा के काकासाहेब टेकरा में नवदुर्गा मंदिर के पास देर रात गोलीबारी हुई। सूचना के अनुसार एक व्यक्ति ने 12 बोर की बंदूक से एक राउंड फायरिंग किया। रावपुरा थाना पुलिस ने तुरंत मौके पर पहुँचकर निरीक्षण किया। पुलिस ने मौके से बंदूक और कारतूस कब्जे में लिए। जांच में पता चला कि गोली चलाने वाला GISF का कर्मचारी है और वडोदरा GST भवन में सुरक्षा गार्ड के रूप में तैनात है। बीट: मनिषा बेन, प्रत्यक्षदर्शी बीट: अशोक Rathwa, ACP, C Division VO – 2 पुलिस की जांच से पता चला कि आरोपी राज नरेंद्रसिंह Doltasinh मूल जम्बुसर का निवासी है और GISF में स्थाई नोकरी करता है। घटना के समय आरोपी नशे में था। पुलिस ने उसके पास से 12 बोर की बंदूक के साथ पांच जिंदा कारतूस भी कब्जे में लिए। बंदूक का लाइसेंस वर्ष 2004 में Bharuch से लिया गया था। संबंधित अधिकारियों को जानकारी दी गई। बीट: अशोक Rathwa, ACP, C Division VO – 3 इस मामले में प्रेस कॉन्फ्रेंस में ASHOK RATHWA ने बताया कि आरोपी को स्टेशन लाते समय वह नशे में था और उसने एक राउंड गोलाबारी की बात सामने आई। आरोपी को गिरफ्तार कर उसके खिलाफ प्रकाशन/धारा भंग के तहत मामला दर्ज किया जाएगा। हथियार के लाइसेंस के बारे में Bharuch के अधिकारियों को भी सूचित किया गया और लाइसेंस रद्द करने की प्रक्रिया शुरू की जाएगी। वर्तमान में पुलिस पूरे मामले की गहराई से जांच कर रही है और गोलीबारी के पीछे का स्पष्ट कारण खोजने का प्रयास किया जा रहा है।
117
comment0
Report
DRDarshal Raval
Mar 13, 2026 08:51:03
Ahmedabad, Gujarat:દહેગામ તાલુકાના ગામડાઓના પશુપાલકોનો વિરોધ સતત બે દિવસથી ચાલી રહેલા વિરોધ બાદ આજે પશુપાલક દહેગામ નહેરુ સર્કલ વિરોધ કરી ગાંધીનગર કૂચ કરશે ગાંધીનગર કૂચ પહેલા પશુપાલકોની અટકાયત થાય તેવી શકયતા દહેગામ ગાંધીનગરમાં અને દૂધ ઉત્પાદક સંઘ કાર્યક્ષેત્ર અમદાવાદ ગણવામાં આવતા અને પુરતો ભાવ ન મળતા પશુપાલકોનો વિરોધ આધારે રાજકોટની ઉત્તમ ડેરીમાં પુરતો ભાવ ન મળતા ગાંધીનગરની મધુર ડેરીમાં દૂધ આપવાનું શરૂ કરાયું હતું અને તેની સામે માળખાના કોઈ વિવાદ ઉઠાવાયા હતા દહેગામ તાલુકાના ગામડાઓના દુધ ઉત્પાદકો અગાઉ અમદાવાદ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના કાર્યક્ષેત્રમાં આવતા હતા દુધ ઉત્પાદકો ઉત્તમ ડેરીમાં દુધ જમા કરાવતા હતા દાઈહારણ ભાવ ન મળતા પશુપાલક દિવાળી બાદ મધુર ડેરીમાં દુધ ભરવાનું શરૂ કર્યુ હતું પધુપાલકોએ અન્ય ડેરીમાં દૂધ આપવાનું શરુ કરતાં અમદાવાદ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના ચેરમેન મોહનભાઈ ભરવાડે રજીસ્ટ્રારના નોમિનીઝ, બોર્ડ ઓફ નોમિનીઝમાં આ મુદ્દે દાદ માંગી હતી આ કામ ચલાઉ હુકમ રદ કરવામાં આવે અને મધુર ડેરીમાં દૂધ ભરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી દહેગામ તાલુકાના ગામડાઓના પશુપાલકોની રજુઆત જો આ બાબતનો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો પશુપાલકે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી દહેગામ પશુપાલકોએ કર્યો વિરોધ રેલી સાથે સુત્રોચાર કરી નોધાવ્યો વિરોધ ગાંધીનગર કૂચ કરે તે પહેલાં પશુપાલકોની કરાઈ અટકાયત દહેગામ ખાતે 10 થી વધુ પોઇન્ટ પર 250 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત નહેરુ સર્કલ પાસેથી રેલી સ્વરૂપે વિરોધ કરી રહેલા પશુપાલકોની અટકાયત કરાઈ દહેગામમાં કાયદો વ્યવસ્થા જળવાય તેના પર પોલીસનું ખાસ ધ્યાન પશુપાલકોએ તેમની સાથે અન્યાય થતા હોવાનાлагાવઆક્ષેપ દહેગામ ગાંધીનગરમાં તો દૂધ અમદાવાદ उत्तમ ડેરીમાં ઓછા ભાવે કેમ અપાવાઈ રહ્યું છે તેવા આક્ષેપ પશુપાલકોોએ ગાંધીનગરમાં મધુર ડેરીમાં દૂધ આપવા માટે કરી માંગ જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી વિરોધ યથાવતની ચીમકી આજે અટકાયત બાદ અમારા દૂધ બંધ તો બીજાનું દૂધ બંધ ના પશુપાલક ના આક્ષેપ બીજા નું દૂધ ખાનગી કંપનીમાં નહિ જવા દેવાની પશુપાલકોની વિરોધ સાથે તૈયારી પશુપાલકો ૧૦૦ થી વધુ લોકોની અટકાયત 90 ગામના ખેડૂતાનો દૂદ્ધ બગાડхыҵ
0
comment0
Report
URUday Ranjan
Mar 13, 2026 08:45:18
Ahmedabad, Gujarat:અમદાવાદ રેલવેમાં ટેન્ડર અપાવવાની લાલચ આપી છેતરપિંરી નો કિસ્સો સામે આવ્યો રેલવેના ટેન્ડર અપાવવાના બહાને સોનાની સિક્કા પડાવી લેનાર ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મોટા અધિકારીઓ સાથે મિટિંગના નામે છેતરપિંડી નો ખેલ થયો આરોપીઓ ભોગ બનનારને સર્કિટ હાઉસ લઈ જઈ, રેલવેના મોટા અધિકારીઓ સાથે મિટિંગ કરાવવાના અને ગિફ્ટ આપવાના બહાને વિશ્વાસમાં લેતા હતા ઠગબાજોએ ફરિયાદી પાસેથી 20 ગ્રામ અને 5 ગ્રામના સોનાના સિક્કા મેળવ્યા હતા અને ટેન્ડર પાસ કરાવવા માટે એડવાન્સ રૂપિયાની પણ માંગણી કરી હતી ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સંડોવાયેલા તેજસ મહેતા, કૌશિક લાખાણી અને જીતુભાઈ પટેલ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે સ્વપ્નીલ બંગાળી નામનો આરોપી હજુ ફરાર છે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી સોનાના સિક્કા, 5 મોબાઈલ ફોન અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹10,28,140/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
0
comment0
Report
SSSapna Sharma
Mar 13, 2026 08:38:49
Ahmedabad, Gujarat:અમદાવાદ રેલવેના AC કોચીસમાં અપાતા બેડ રોલ અને કંબલને લઇ ઉઠતી ફરિયાદો સામે રેલવેનો નવો અભિગમ AC કોચમાં અપાતા કંબલ સાથે હવેથી કવર આપવામાં આવશે મુસાફરોની હાયિજિનની જાળવણી થાય તે માટે લેવાયો નિર્ણય પ્રાયોગિક ધોરણે ગુજરાત મેઇલના AC કોચીસમાં સુધારો કરવામાં આવ્યો મુસાફરોના પોઝિટિવ રિસ્પોન્સ બાદ તમામ ટ્રેનોના કવર આપવામાં આવશે બેડરોલની જેમ કવર પણ ફસ્ટ યુઝ બાદ ધોવામાં આવે છે આ સાથે છેલ્લા બે વર્ષમાં સ્વચ્છતા ઉપર ધ્યાન રાખતા બેડ રોલ અને કંબલની ફરિયાદોમાં અંદાજીત 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યા ટ્રેનમાંથી વપરાયેલા બેડ રોલને ધોવા માટે સૌ પ્રથમ સેંગ્રિગેટ કરવામાં આવે છે જેની વધુ મેલી હોય તેને કેમિકલ ફોર્મ્યુળામાં 24 કલાક પલાળી રાખવામાં આવે છે વોશિંગ માટેના જુદા જુદા તબક્કામાંથી પાસ થયા બાદ મુસાફરો સુધી પહોંચાડવામા આવે છે
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 07:17:34
Surat, Gujarat:યોગીચોકની સરસ્વતી વિદ્યા સંકુલમાં 65 વર્ષના દાદાએ આવી ગુજરાતી વિષયની પરીક્ષા – વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલ શાળામાં એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. અહીં 65 વર્ષના એક દાદાએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે આ ઉંમરે લોકો આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે, પરંતુ આ દાદાએ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માટે ઉંમર ક્યારેય અવરોધ બનતી નથી. મળતી માહિતી મુજબ, દાદાનો અભ્યાસ ઘણા વર્ષો પહેલા કેટલીક પરિસ્થિતિઓને કારણે અધૂરો રહ્યો ગયો હતો. પરંતુ અભ્યાસ પ્રત્યેની તેમની ઈચ્છા ક્યારેય ઓછી થઈ નહિં હતી. વર્ષો પછી ફરીથી હિંમત સાથે અભ્યાસ શરૂ કરીને તેમણે ગુજરાતી વિષયની પરીક્ષા આપી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રસંગે શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ તેમજ સંચાલક ભરતભાઈએ દાદાને અભિનંદન પાઠવ્યા અને उनकी મહેનત તથા અભ્યાસ પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દાદાનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે અને જીવનમાં કંઈક શીખવાની લાગણી હોય તો ઉંમર ક્યારેય અડચણ બની શકતી નથી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પણ દાદાની હિંમત અને મહેનતને વખાણવામાં આવી હતી. આ ઘટના समाजને સંદેશ આપે છે કે શિક્ષણ માટે કોઈ ઉંમર મર્યાદા નથી – શીખવાની ઈચ્છા હોય તો કોઈપણ વયે નવો માર્ગ શરૂ કરી શકાય છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 13, 2026 07:17:26
Surat, Gujarat:સુરતના વરછા વિસ્તારના વેપારી વસીમ યુસુફ ખાનને જાનથી મારી નાખવાની ધમકી નવી મુંબઈના વાશી વિસ્તારમાં રોકાયેલા સમયે આવ્યો ધમકીભર્યો વોટ્સએપ કોલ 13 વર્ષની દીકરી આકિફાની આંખની સારવાર માટે મુંબઈ ગયા હતા વસીમ ખાન વાશીની લેમન ટ્રી પ્રીમિયર હોટલમાં રોકાયા હતા ત્યારે ગેંગે કર્યો સંપર્ક સદ્દામ-ગોડીલ ગેંગના સાગરીતો દ્વારા 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી અંતરરાષ્ટ્રીય નંબર પરથી આવેલા કોલનું ઓડિયો રેકોર્ડિંગ પોલીસને મળ્યું ધમકીમાં કહ્યું “50 લાખ મિનિમમ તૈયાર રાખજે, આ છેલ્લી ચેતવણી” વસીમ ખાન સુરત કોર્ટમાં સાહીદ ગોડીલ સામે કેસમાં હાજરી આપતા હોવાથી ટાર્ગેટ વાશી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, મુંબઈ અને સુરત પોલીસ તપાસમાં સક્રિય આંતરરાષ્ટ્રીય નંબર અને ગેંગના નેટવર્ક અંગેبيوتر પોલીસ દ્વારા તપાસ તેજ
0
comment0
Report
URUday Ranjan
Mar 13, 2026 07:17:14
Ahmedabad, Gujarat:અમદાવાદ: ગોતા વિસ્તારમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ઘડિયાળોના મોટા રેકેટનો ખુલાસો થયો છે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી વંદે માતરમ રોયલ રેસીડન્સીના એક સ્ટોર પર પોલીસે કોપી રાઇટની સફળ રેઇડ કરી છે તપાસ દરમિયાન જાણીતી બ્રાન્ડ જેવી કે Casio, Bulgari અને Admar Pieztની કુલ 132 નંગ ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી છે જપ્ત થયેલા આ નકલી ઘડિયાળોના કુલ બજાર કિંમત અંદાજે ₹2,79,000/- જેટલી આંકવામાં આવે છે પોલીસે 26 વર્ષીય આરોપી मौलीक અશ્વીનભાઈ પારેખની સ્થળ પરથી અટકાયત કરી છે આરોપી বিরুদ্ধে કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 અને 64 હેઠળ ગુનાઓ નોંધાઈ કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે આરોપી ક્યાંથી આ નકલી ઘડિયાળ લાવતો અને કેટલા માં વેચાણ કરતો એ દિશા માં તપાસ શરૂ કરી આ કામગીરી LCB ઝોન-1 ની ટીમ દ્વારા કરવા માં આવી હતી
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 13, 2026 07:15:23
Morbi, Gujarat:મોરબીમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્્લોક નંબર 301માં રહેતી સવિતાબેન છગનભાઈ પંચોટિયા (75) ને ગત તારીખે એપાર્ટમેન્ટના ધાબા ઉપર સીડી સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. મેય મૃત્યુની ખબર Dorset પોલીસ ઠેર પોલીસે પ્રથમ ઘટનાની નોંધ પાડી અને સત્યબી એપાર્ટમેન્ટના ઘરમાંથી સ્યૂસાઇટ નોટ મળી આવી. નોટમાં લેખાયું હતું કે તેઓને અને તેમના પરિવારને આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને હરીફાઈને કારણે કુટુંબને નુકસાન થવાનું સ્થળ અાવારન કરવામાં આવતું હતું. નોટના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી પોકારે સહિતના 8 અન્ય વ્યક્તિઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દેવામાં આવી હતી. સત્ય બી એપાર્ટમેન્ટ, ડિવિઝન પોલીસ સ્ટેશનના આરોપીની તપાસમાં આઠ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. નોંધિયે કે ચાલતી કાર્યવાહી દરમિયાન પાર્કિંગની સફાઈવાદી વિવાદ છતાં આ ઘટકોને આંકવામાં આવી હતી, જે સમયે આ ઘટના ઘટી હતી.
0
comment0
Report
Advertisement
Back to top