388001
તારાપુર1પંથકના ગામોની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા
Anand, Gujarat:તારાપુર તાલુકાનાં 12 ગામોમાં ભારે વરસાદ અને સાબરમતી નદીનાં પાણી પ્રવેસી જતા જળબંબાકારની સ્થિતી સાથે તારાજી સર્જાતા આજે ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા અમિત ચાવડાએ કાનાવાડા,મિલરામપુરા,નભોઈ સહીત જુદા જુદા ગામોની મુલાકાત લીધી હતી.અને તારાજીની વિગતો મેળવી હતી તેમજ ખેડુતો અને સ્થાનિકોને નુકશાનીની સહાય સરકાર ત્વરીત ચુકવે તેવી માંગ કરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
नर्मदा: कांग्रेस ने स्थानीय चुनाव अकेले लड़ने का संकेत दिया
Karantha, Gujarat:નર્મદા જિલ્લો માં કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી જેમાં જિલ્લા આગેવાનોએ ઉપસ્થિત રહیا. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રતિનિધિ શ્રીનિવાસન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તડવી તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી 30થી વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. મીટીંગના دوران દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા હોય તો కాంగ్రెస్ કોઈપણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ ચૂંટણી લડશે.0
0
Report
भाजपा के पूर्व कॉर्पोरेटर के खिलाफ AI वीडियो वायरल मामला गरम, श्रवण जोशी हिरासत में
Surat, Gujarat:ભાજપાના પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ AI વીડિયો બનાવી વાયરલ કરવાનો મામલો ગરમાયો ગોડાદરામાં આપ ઉમેદવાર શ્રવણ જોષી વિરુદ્ધ કેસ નોંધાયો આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખને પોલીસે નોટીસ પાઠવી શનિવારે નોટીસ આપી રવિવારે હાજર રહેવા સૂચના આપવામાં આવી રવિવારે શ્રવણ જોષી ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા પૂર્વ કોર્પોરેટરનો વીડિયો મામલે પોલીસેઉંછપ્રછ શરૂ કરી કેટલાક સવાલોના જવાબમાં શ્રવણ જોષી ગભરાયા હોવાનો દાવો પોલીસે પૂછપરછ દરમિયાન અચાનક શ્રવણ જોશીનું બીપી લો થયું તબિયત બગડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હાલ સ્મીમેર હોસ્પિટલમાં પોલીસ નજર હેઠળ સારવાર ચાલુ0
0
Report
PORBANDAR एयरपोर्ट के पास नेशनल हाईवे पर सुबह हादसा, 4 मृत, 1 घायल
Porbandar, Gujarat:પોરબંદરના એરપોર્ટ એ gầnી નેશનલ હાઈવેથી વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી.આ અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુ થવાના પ્રસંગ જાણવામા આવે છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. બુલેટ અને સ્પેલેન્ડર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બુલેટ રોંગ સાઈડથી આવતું હોવાની પ્રાથમિક શક્યતા જણાઈ છે. આ બનાવમાં મૃત્યુ પામેલ લોકોમાં મિલન ભેડાશાહી, દિપેશ ઢાંકેચા,વનરાજ ઝાળા અને પિયુષ લોઢારીના નામ નોંધાયા છે જ્યારે પ્રતિક જેઠવા ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. નાની વયના તમામ યુવાનોના મોતને લઈને પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આ અકસ્માતની ઘટનાને લઈને પરિવારજનો તથા સામાજિક આગેવાનો સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.0
0
Report
Advertisement
सूरत में स्थानीय स्वराज चुनाव के लिए पुलिस ने कार्रवाई मोड अपनाया
Surat, Gujarat:સુરત બ્રેક સ્થાનિક સ્વરાજ ની ચૂંટણિ ને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં ઉત્રાણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીગ કરવામાં આવ્યું અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીગ કરાયું રસ્તાને અડચણરૂપ પાર્કિગ દૂર કરાયા દબાણ કરનાર ને આપવામાં આવી ચેતવણી રસ્તા પરના દબાણ તાત્કાલિક દૂર કરાયા0
0
Report
पालडी वार्ड में कांग्रेस-भाजपा के दावों से अहमदाबाद नगरपालिका चुनाव गर्म
Ahmedabad, Gujarat:આહેવાલ Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ જમવાની શરૂઆત કોંગ્રેસએ જાહેર ઉમેદવારને લઈને भाजपा આક્રમક પાલડી વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફહેજબનું મો.ફારુખ શેખના નામને लेकर ભાજપ આક્રમક એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની પોતાના ફેસબુક એકાઉન્ટ પર સૂચક પોસ્ટ પાલડીમાં અશાંતધારાનો ડંકાની ચોટ પર અમલ થઈને ને રહેશે - અમિત શાહ એલિસબ્રિજ વિધાનસભા હેઠળ આવતા પાલડી વોર્ડમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવાર જાહેર કરતા મામલો ગરમાયો નોંધનીય છે કે લાંભા સમયથી પાલડીમાં અશાંતધારાનો વિવાદ ગરમાયેલો છે તાજેતરમાં વિધાનસભામાં પણ આ મામલે મોટો હોબાળો થયો હતો0
0
Report
महराजगंज के मौलाना का बाइक स्टंट वायरल, सड़क सुरक्षा पर सवाल उठे
Maharajganj, Uttar Pradesh:स्टोरी हैडलाइन- महाराजगंज फेमस होने की चाहत में मौलाना ने बाइक पर किया खतरनाक स्टंट, स्टंटबाजी का वीडियो सोशल मीडिया पर वायरल. एंकर- सोशल मीडिया पर वायरल होने की अंधी दौड़ अब इतनी खतरनाक हो चुकी है कि इसमें ना उम्र की सीमा बची है और ना जान की कीमत । दरअसल महाराजगंज जनपद के कोल्हुई थाना क्षेत्र से सामने आए एक वीडियो ने लोगों को हैरान भी किया है और चिंतित भी । यहां एक मौलाना सड़क पर बाइक से ऐसा स्टंट करता हूं नजर आया जिसने एक पल के लिए सबका ध्यान खींच लिया है लेकिन अगले ही पल सड़क सुरक्षा पर बड़ा सवाल भी खड़ा कर दिया है । कुछ सेकंड की रील के लिए जिंदगी दांव पर लगाने का यह नया स्टंट अब डराने लगा है । जानकारी के मुताबिक वायरल हो रहा है यह वीडियो कोल्हुई थाना क्षेत्र की मोगलहा इलाके का बताया जा रहा है वीडियो में एक बुजुर्ग व्यक्ति सड़क पर बाइक संभालते हुए खतरनाक अंदाज में स्टंट करता हुआ नजर आ रहा है आसपास मौजूद लोग ने इस दृश्य को कमरे में कैद कर लिए जिसके बाद वीडियो सोशल मीडिया पर तेजी से फैल गया है और यह वीडियो इलाके में चर्चा का विषय बना हुआ है । सड़क पर इस तरह का स्टंट सिर्फ एक करतब नहीं बल्कि ट्रैफिक नियमों का सीधा उल्लंघन है बिना किसी सुरक्षा उपकरण के खुले रास्ते पर बाइक से स्टंट करना खुद की जान के साथ-साथ दूसरे की भी जान को भी खतरे में डालना है खास बात यह है कि ऐसे वीडियो अक्सर युवाओं को प्रभावित करते हैं लेकिन वायरल होने को लेकर अब बुजुर्ग भी इससे पीछे नहीं है। बड़ा सवाल अब देखने वाली बात होगी कि पुलिस वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद किस तरह की कार्रवाई करती है ।0
0
Report
Advertisement
जामनगर में पूर्व विपक्षी नेताओं के गुट से 29 आरोपियों पर गुजसीटॉक के तहत मामला दर्ज, शहर में हडकंप
Jamnagar, Gujarat:રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં બે પૂર્વ વિપક્ષી નેતા સહિત બંને ગેંગના 29 જેટલા સભ્યો સામે ગુજસિટોક હેઠળ ગુનો દાખલ થતા ખळBilબળાટ..... Slug : 0604ZK_JMR_GUJCITOK ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે જાણીતા અને કડક છાપ ધરાવતા રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ જામનગરમાં અસામાજિક તત્વો સામે લે લાલ આંખ કરી છે. જામનગર મહಾನગરપાલિકાની ચુંટણી સમયે જ તાજેતરમાં જામનગર શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ ના પટણીવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં બે જૂથો арасે થયેલી ભયાનક મારામારી અને જામનગરની ભાગોળે જાહેરમાં ફાયરિંગની ઘટનાઓે સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા. જેના પગલે બે પૂર્વ વીપક્ષી નેતાઓના ગ્રુપ સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે... વિઓ : 01 આ ઘટનાના પડઘા છેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પસાર થયા હતા, જેને પગલે એક્શન મોડમાં આવેલા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે તાત્કાલિક જામનગર દોડી આવીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમની મુલાકાતના ૧૦ દિવસના ટૂંકા ગાળામાં પોલીસે મહતાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા માટે એક અત્યંત કડક અને આક્રમક રણનીતિ ઘડી કાઢી હતી, જેના પરિણામ સ્વરૂપે આજે શહેરમાં કાયદાનો શાસન પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાના ભાગરૂપે, პოლીસે શહેરની શાંતિ ડોહળતી બે મુખ્ય અને સક્રિય ગેંગ પર ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ क्रાઈમ’ ( ગુજસીટોક) જેવા કડક કાયદા હેઠળ ગુના નોંધીને ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. વિઓ : 02 આ બે ગેંગમાં પૂર્વ વિપક્ષી નેતા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખીલજીની આગેવાની હેઠળ ચાલતી ટોળકી અને પૂર્વ કોંગી કોર્પોરેટર અલ્તાપ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો મુખ્યત્વે સમાવેશ થાય છે. આ બે જૂથો લાંબા સમયથી પોતાના વિભાગોમાં આતંક અને ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા. પોલીસમાઁથી પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ દ્વારા બે ઙગાંગના મળેીને કુલ ૨૯ જેટલા શખ્સોને નિશાન બનાવીને તેમના સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવી છે. જેમાં અસલમ ખિલજીના ગ્રુપના ૧૮ અને અલ્તાફ ખફીના ગ્રુપના ૧૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એકસાથે આટલા મોટાં પ્રમાણમાં આરોપીઓ સામે આ પ્રકારના આકરા કાયદાનો ઉપયોગ દર્શાવે છે કે પોલીસ હવે કોઈપણ ભોગે શહેરમાં ગેંગવોર કે આતંક સાંખી લેવાના મૂડમાં નથી. પોલીસ તંત્ર દ્વારા લેવાયેલા આ अत्यંત કડક અને દાખલારૂપ પગલાંને કારણે સમગ્ર જામનગર શહેર અને જિલ્લાન અસામાજિક તત્વો, લુખ્ખાતત્વો અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસની આ ભીંસને પગલે શહેરના ઘણા માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાં તેમજ અન્ય તત્વો રડારમાં હોવાથી તેની સામે પણ કડક કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે. બાઈટ : રવિ મોહન સૈની ( SP જામનગર )0
0
Report
इंद्रोडा नेचर पार्क में गर्मी से राहत: जानवरों के लिए कूलर और पानी की बौछार
Gandhinagar, Gujarat:ગાંધીનગર ઇન્દ્રોડા નેચર પાર્ક ઝૂમાં ઉનાળાની ભારે ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી પ્રાણીઓના પાંજરા નજીક કૂલર લગાવવામાં આવ્યા છે સમયાંતરે ઠંડા પાણીનો છંટкાવ કરવામાં આવે છે કેટલાક પ્રાણીઓને ઠંડક આપતી ખાસ ડાયેટ પણ આપવામાં આવે પિંજરાપર ખસની ટટી લગાવવામાં પણ આવે છે0
0
Report
सूरत नगर निगम चुनाव: बीजेपी अग्रिम प्रचार से विपक्ष पर दबाव बढ़ा रही है
Surat, Gujarat:સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણિમાં ભારતીય જનતા પાર્ટીએ અન્ય પક્ષો કરતાં વહેલી બાજી મારી લીધી છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 23માં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઝંડા, બેનરો અને ડોર-ટુ-ડોર કેમ્પેને સાથે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આશ్చર્યની વાત એ છે કે હજુ સુધી પક્ષ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં કાર્યકર્તાઓ ‘કમળ’ના નિશાન સાથે મેદાનમાં ઉતરી પડ્યા છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, “પાર્ટી ટિકિટ કોઈને પણ આપે, અમારો લક્ષ્ય માત્ર કમળને વિજયી બનાવવાનો છે.” આ રણનીતિ સાથે ભાજપે સંગઠન સ્તરે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. એક તરફ ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જ્યારે બીજી તરફ આઆપીએ (AAP) અને काँગ्रेसનો હાલ તો હવે સુધી કોઈ પથ નથી દેખાતો. વિપક્ષી છાવણીમાં શાંતિ પ્રવર્તી રહી છે, જેના કારણે રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ભાજપ આ વહેલી શરૂઆતનો મોટો ફાયદો ઉઠાવી શકે છે.0
0
Report
Advertisement
सूरत विश्वविद्यालय ने चुनावों के कारण परीक्षा की नई तिथियाँ घोषित कीं
Surat, Gujarat:સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 25 એપ્રિલ થી 28 એપ્રિલ દરમિયાન લેવામાંારીઅલ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી નવી તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્યત્વે સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) ના B.Com, BBA, BCA, LLB, અને B.Com LLB પોસ્ટ ગ્રેજ્યુએશન: M.A, LLM, M.MS, અને માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સ પરીક્ષાઓ પર અસર પડી છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, જે પરીક્ષાઓ 25 થી 28 એપ્રિલ દરમિયાન યોજાવાની હતી, આ પરીક્ષાઓ હવે 29 એપ્રિલ, 30 એપ્રિલ અને 11 મે ના રોજ આયોજિત કરવામાં આવશે. 25 થી 28 એપ્રિલ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ અગાઉથી નક્કી ટાઈમટેબલ મુજબ જ લેવામાં આવશે. 121: ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ : VNSGU) વિદ્યાર્થીઓને વધુ વિગતો માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ચેક કરવા વિનંતી કરે છે. પરીક્ષાના કેન્દ્રો અને સમયમાં ਕੋਈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર તારીખો જ બદલાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની રોકાણી હોવાને કારણે આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસાંંત ઢીવરે - સુરત0
0
Report
AAP ने Surat नगर निगम के लिए 75 उम्मीदवारों की पहली सूची जारी की
Surat, Gujarat:અનુસંધાનઃ એન્ટ્રી અપ્રુવલ:વિશાલ ભાઈ સરત: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકા માટે પોતાના 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણ પ્રચારના શ્રીગણેશ કર્યા છે. પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયો સંદેશ દ્વારા આ નામોની જાહેરાત કરી હતી. વીઓ:1 મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે સુરત હંમેશે ભાજપનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે જનતા પાસે 'આપ'ના રૂપમાં એક મજબૂત વિકલ્પ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્ષોના શાસન છતાં સુરત ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાનો ભોગ બન્યું છે. તેમણે દાવો કર્યો કે: સુરત ગુજરાતની પહેલી એવી મહાનગરપાલિકા બનશે જ્યાં આમ આદમી પાર્ટીનો મેયર બેસશે. જાનીતા ચહેરાઓ અને સામાજિક ਸਮીકરણો વિરિયરની યાદીમાંAAPએ પોતાની પ્રથમ યાદીમાં પૂર્વ કોર્પોરેટરો સહિત વિવિધ સમાજના પ્રતિષ્ઠિત ચહેરાઓને સ્થાન આપ્યું છે: બાઈટ:મનોજ સોરઠીયા (આપ નેતા) વીઓ:2 પૂર્વ કોર્પોરેટરો: પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરીયા, મહેશ અણધણ અને રચનાબેન હીરપરાને ફરી મેદાનમાં ઉતારાયા છે. રાણા સમાજમાંથી જતીન જરીવાલા અને અમિત રાણા, જ્યારે મોઢ ઘાંચી સમાજમાંથી પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાને ટિકિટ મળી છે. વ્યાવસાયિકો અને શિક્ષિત ઉમેદવારો: * એડવોકેટ્સ: વિલાસ પાટીલ, રૂબીન પટેલ, ભૂપત કોડીયાતર, મુમતાઝ મુલતાની અને શાહીન મલેક જેવા કાયદાકીય નિષ્ણાતોની પસંદગી કરાઈ છે. વોર્ડ નં. 3 થી આંતરરાષ્ટ્રીય સ્તરે આદિવાસી યુવાઓનું પ્રતિનિધિત્વ કરતા પ્રકાશ ચૌધરી (BSC, B.ed.) ને સ્થાન મળ્યું છે. બાઈટ:મનોજ સોરઠીયા (આપ નેતા) આહીર સમાજ (રમેશ જીંજાળા,પ્રવીણ કાતરિયા), કોળી સમાજ (ઉષા ગોહિલ, મમતા બારૈયા), અને બ્રહ્મ સમાજ (શ્રવણ જોશી, જાગૃતિ જાની) સહિત તમામ વર્ગોને સાંકળવાનો પ્રયત્ન કરાયો છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
सूरत के रेस्टोरेंट्स में दूध से बना पनीर बनाम ऐनालॉग पनीर की पहचान जरूरी
Surat, Gujarat:સુરુત મહાનગરમાં ગ્રાહકોની સ્વાસ્થ્ય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપેલા સૂચનો હવે અમલમાં આવ્યા છે. હવે રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને સ્પષ્ટ લખવું પડશે કે જે પનીર પીરસી રહ્યા છે તે શુદ્ધ દૂધનું છે કે એનાલોગ પનીર (વનસ્પતિ તેલ તથા પાવડરથી બનેલું). સુરત રેલવે સ્ટેશન上的 રેસ્ટોરન્ટોમાં પહેલો તબક્કો બેનર લગાવવા શરૂ થઈ ગયા છે. તેના પર લખાયેલું હશે: અમે શુદ્ધ દૂધના પનીરનો ઉપયોગ કરીએ છીએ. ગ્રાહક પોતે Decide કરી શકે છે કે તેમને શુદ્ધ દૂધનું પનીર ખાવું છે કે એનાલોગ પનીર. એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે જ્યારે શુદ્ધ દૂધના પનીર પોષણયુક્ત હોય છે. જોકે બંને પ્રકારના પનીર વેચાણ માટે માન્ય છે, પરંતુ ગ્રાહકને અંધારામાં રાખીને એનાલოგ પનીર પીરસવાની પ્રથા પર લગામ લાવવામાં આવશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા સસ્તા એનાલોગ પનીરના ઉપયોગ વિશેઅને ગ્રાહકોને માહિતી ન મળતાની સમસ્યા અનેક વખત ઉઘડતી રહે છે. આરોગ્યમંત્રીના આ પગલાથી સુરતના નાગરિકો અને ખાધ્યપ્રેમીઓએ આવકાર્યો છે. સુરતની તમામ નાની-મોટી રેસ્ટોરન્ટ્સે આ આદેશનો અમલ કરવો જોઈએ ताकि લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય. આરોગ્ય વિભાગ આગામી દિવસોમાં વધુ કડક તપાસ நடத்தશે અને તમામ સ્થળો પર સ્પષ્ટ પોસ્ટર અથવા મેનૂ કાર્ડ જોવા મળશે તેવી શક્યતા છે.0
0
Report
Advertisement
सूरत के कामरेज में क्षत्रिय समाज ने शिक्षा और स्थानीय चुनाव के लिए एजेंडा तय किया
Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજ ખાતે ગુજરાત ક્ષત્રિય સભાની મહત્વની બેઠક મળી હતી. જેમાં સમાજ દ્વારા આગામી દિવસોમાં શિક્ષણ, રાજકીય ચૂંટણી અંગે એજન્ડા ની ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ的重要 ભૂમિકા ભજવશે. દાદા ભગવાન મંદિરના પટાંગણમાં આ બેઠક યોજાઈ હતી. રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.-Gujarati assertion:urances-કારણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષ ક્ષत्रિય સમાજને વધારે પ્રભુત્વ આપશે, સમાજ તેમના સાથે રહેશે.0
0
Report
भरोच के शालिमार कॉम्प्लेक्स में भीषण आग, शॉर्ट-सर्किट से नुकसान की आशंका
Bharuch, Gujarat:ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં ભયંકর આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રવિવારની રજા દરમિયાન બનેલી આ ઘટનાએ વેપારીઓમાં ચિંતા ફેલાવી છે. સ્માર્ટ બજાર નજીક આવેલા ભરચક વિસ્તારમાં આ આગ લાગી હતી. દુકાનોના ઉપર આવેલી બેંકમાં લાગેલી આગને કારણે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કુલ ચાર જેટલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને વ્યાપારી કોમ્પ્લેક્સોમાં સુરક્ષા માપદંડોને લઈને ચર્ચા તેજ બની છે. સદનસીબે રવિવારની રજા હોવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન હજુ બાકી છે. સમગ્ર મામલે વધુ તપાસ આજ પણ હાથ ધરાઈ રહી છે.0
0
Report
भरोच भाजपा में टिकट व्यवस्था पर बवाल, मनसुख वसावा के बयानों से अंदरूनी हलचल
Bharuch, Gujarat:ભરૂચમાં ભાજપમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભરૂચના સાંસદના એક નિવેદનથી પક્ષની અંદર જ ચર્ચાઓ તેજ બની છે. જાહેર મંચથી તેમણે ટકાવારી સિસ્ટમ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. નેત્રંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંসદ મનસુખ વસાવાએOpened કરી લોકલ નેતાઓ અને ધારાસભ્ય પર નિશાન સાધ્યું હતું. તેમણે રાજપારડીમાં શોપિંગ સેન્ટર અંગે લેવાયેલા નિર્ણયનો પણ કડક વિરોધ નોંધાયો હતો. મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે, ભાજપમાં હવે कांग्रेस જેવી પ્રથાઓ ચાલી રહી છે. “ટકાવારી સિસ્ટમ” જેવા આક્ષેપો કરતા તેમણે પક્ષની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.0
0
Report
Advertisement
