388001
તારાપુર1પંથકના ગામોની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા
Anand, Gujarat:તારાપુર તાલુકાનાં 12 ગામોમાં ભારે વરસાદ અને સાબરમતી નદીનાં પાણી પ્રવેસી જતા જળબંબાકારની સ્થિતી સાથે તારાજી સર્જાતા આજે ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા અમિત ચાવડાએ કાનાવાડા,મિલરામપુરા,નભોઈ સહીત જુદા જુદા ગામોની મુલાકાત લીધી હતી.અને તારાજીની વિગતો મેળવી હતી તેમજ ખેડુતો અને સ્થાનિકોને નુકશાનીની સહાય સરકાર ત્વરીત ચુકવે તેવી માંગ કરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत में TAT-HS Mains-2026 परीक्षा शांतिपूर्ण और पारदर्शी रूप से आयोजित
Surat, Gujarat:અપ્રુવલ:વ્યાખ્યા સુરત: રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જોડણી માટે મહત્વપૂર્ણ થઇ આવેલી TAT-HS Mains–2026 ની પરીક્ષા આજ સુરત શહેર અને જિલ્લાના 61 કેન્દ્રોના 575 બ્લોક પર 11,299 ઉમેદવારોPART છે. પરીક્ષા સંપૂર્ણ પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવી વ્યવસ્થા ડીફિયો કચેરી અને સ્થાનિક તંત્ર સમગ્ર રીતે સજ્જ થઇ ગયું હતું. પ્રથમ સત્ર (સવારે 10:30 થી બપોરે 1:00): પ્રશ્નપત્ર-1 (ભાષા ક્ષમતા) દ્વિતીય સત્ર (બપોરે 3:00 થી સાંજે 6:00): પ્રશ્નપત્ર-2 (વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર) પ્રમર્ક ઢીવરે સર્વેલન્સ: તમામ કેન્દ્રો પર પૂરતો પોલીસ કાફલો અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CCTV નિરીક્ષણ: તમામ સેન્ટરો પર ચુસ્ત CCTV કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે. સ્પેશિયલ સ્ક્વોડ: ગેરરીતિ અટકાવવા માટે સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરાઈ છે. વાયવહી તંત્રની આ કડક વ્યવસ્થાને કારણે પરીક્ષા ન્યાયી અને પારદર્શક રીતે પૂર્ણ થશે એવી આશા. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
सूरत के वरॉचा क्षेत्र में ड्राइवर और स्थानीय के बीच मारपीट, वीडियो वायरल
Surat, Gujarat:સુરત બ્રેકીંગ.. શહેરના મોટા વરાછા વિસ્તાર ની ઘટના. રીક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે થઈ મારામારી. જાહેર રોડ પર ગાડી ચલાવવા બાબતે થઈ હતી માથાકૂટ. નારામારી ના વિડીયો થયા વાયરલ.0
0
Report
सूरत में एनालॉग पनीर-चीज-बटर के उत्पादन-संग्रह पर छापा; 68 किग्रा जब्त
Surat, Gujarat:સુરત બ્રેકીંગ.. સુરતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર તંત્રની મોટી કાર્યવાહી. રાજ્યમાં પ્રતિબંધ મુકાયા બાદ કાર્યવાહી યથાવત સુરત મહಾನગરપાલિકાના બધા ઝોનમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. વિવિધ ઝોનમાં એનાલોગ ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતી કુલ ૧૦૦ સંસ્થાઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન મળી આવેલ આશરે ૬૮ કિલોગ્રામ જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો. જનતાના આરોગ્યની સુરક્ષા માટે અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.0
0
Report
Advertisement
राजकोट में टीएटी-एचएस शिक्षक चयन परीक्षा आज, 9,868 अभ्यर्थी केंद्रों पर
Rajkot, Gujarat:રાજકોટમાં આજે શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વની પરીક્ષા યોજાવા જઈ રહી છે. TAT-HS એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી માટે રાજકોટ શહેરની કુલ 57 શાળાઓને પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર આજે કુલ 9,868 ઉમેદવારે પરીક્ષા આપશે. વર્ષ 2023 બાદ પ્રથમ વખત TAT-HSની પરીક્ષા યોજાઈ રહી હોવાથી ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પરીક્ષા માત્ર એક કસોટી નહીં પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ભરતી માટેનો મહત્વનું પગથિયું છે. પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારો પણ વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા લાગ્યા છે. હવે હઝારો ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય આ પરીક્ષાના પરિણામ પર નિર્ભર રહેશે.0
0
Report
डेरी उत्पादों के तीन इकाइयों से 1,165 किलोग्राम संदिग्ध खाद्य सामग्री और 400 लीटर दूध जब्त
Rajkot, Gujarat:એંકર :- શાપર-વેરાવળ અને ગોંડલ તાલુકாவில் ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર સાથે રાજકોટ ગ્રામ્ય SOGની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવતા ડેરી પ્રોડક્ટના ત્રણ એકમોમાંથી ચોંકાવનારો જથ્થો મળી આવ્યો છે. ચેકિંગ દરમિયાન 1,165 કિલો જેટલો શંકાસ્પદ ખાદ્ય અને દૂધજન્ય જથ્થો તેમજ 400 લીટર દૂધ સપરેટ મળી આવતા સમગ્ર જથ્થો કબજે કરવામાં આવ્યો છે.કલુ કુલ ₹3.11 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોઈ છે. દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં તો નથી થઈ રહ્યા ને? તેવા સવાલો વચ્ચે રાજકોટ ગ્રામ્ય SOG અને ફૂડ સેફ્ટી વિભાગની આ કાર્યવાહીથી ડેરી પ્રોડક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાઈટ:- ડેરી સંચાલક0
0
Report
पोर्बंदर गांधी स्मृति भवन की बदहाल स्थिति, करोड़ों खर्च के बाद रखरखाव की दरकार
Porbandar, Gujarat:0508 ZK PBR GANDHI FORMAT-PKG DATE-05-08-2026 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- ગાંધી જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરમાં દેશ-વિદેશમાંથી રોજના અનેક પ્રવાસીઓ આવે છે.આ પ્રવાસીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે વિલા સર્કિટ હાઉસ નજીક ‘ગાંધી સ્મૃતિ ભવન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાની નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસની વાત એ છે કે, છેલ્લાં 6 વર્ષથી વધુ સમયથી યોગ્ય જાળવણીના અભાવે આ સ્મૃતિ ભવન હાલ ખંઢેર પડેલી હાલતમાં ફેરવાયું છે. કરોડોના ખર્ચે શરૂ કરાયેલ લેઝર શો પણ બંધ પડ્યો છે. જેને લઈને સ્થાનિક લોકો અને ગાંધીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો है. વીઓ-1 પોરબંદરમાં મહાાત્મા ગાંધીના જીવન અને વિચારોને પ્રવાસીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિલા સર્કિટ હાઉસ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું નિર્માણ કરાયું હતું. વર્ષ 2011માં પ્રવાસન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા આ ભવનમાં ગાંધીजीના જીવન આધારિત લેઝર શો, ગ્રંથાલય, સંગ્રહાલય અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું હતું. પરંતુ સમય જતાં તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્મૃતિ ભવનની હાલત દયનીય બની ગઈ છે. અહીં મૂકેલા બાંકડા તૂટી ગયા છે, સ્વિચ બોર્ડ અને વાયરિંગ ખુલ્લા પડી ગયા છે તેમજ સમગ્ર પરિસરમાં ગંદકી અને જર્જરિત દિવાલો જોવા મળી રહી છે. બાઇટ-1 ભનુ ઓડેદરા ગાંધીપ્રેમી,પોરબંદર બાઇટ-2 કાંન્તિ બુધેચા સ્થાનિક,પોરબંદર વીઓ-2 મહાત્મા ગાંધીજીના જીવન દર્શન કરાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને શરૂ કરાયેલો લેઝર શો માત્ર 10 દિવસ પણ યોગ્ય રીતે ચાલી શક્યો નથી. ગાંધી स्मૃતિ ભવન માટે દર વર્ષે सरकारी ગ્રાન્ટો આવે છે. પરંતુ યોગ્ય મેન્ટેનન્સના અભાવે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને હાલ આ જગ્યા અસামાજિક તત્વો માટે દારૂના અડ્ડા જેવી બની ગઈ છે. જ્યાં દારૂની ખાલી બોટલો અને ગંદકીના અંબાર જોવા મળે છે.બીજી તરફ તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્મૃતિ ભવનના રિ노વેશન માટે ₹1 કરોડ 4 લાખની વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. બાઇટ-3 તેજલબા ચૌહાણ જિલ્લા યુવા વિકાસ અધિકારી,પોરબંદર વીઓ-3 સ્થानीयો અને ગાંધીપ્રेमालીઓની માંગણી છે કે માત્ર કાગળ પર મંજૂરી આપવાને બદલે તાત્કાલિક ધોરણે આ વ્યર્થ થયેલા ખર્ચ અને જર્જરિત ભવનનું સુચારુ સંચાલન કરવામાં આવે અથવા તો તેને પુનઃ ઉપયોગી બનાવી લોકોના કામમાં આવે તે પ્રકારના નક્કર પગલાં ભરવામાં આવે. અજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર0
0
Report
Advertisement
नवसारी के समुद्री तट पर झींगा उद्योग भारी नुकसान से हिल गया
Navsari, Gujarat:નિકારણ લેખના હિસ્સા: નવસારીમાં પૂર્ણા નદીના ઘોડાપૂરે શહેર અને ગામડાઓમાં વિનાશ વેર્યો, પરંતુ Ду_દરિયા કિનારે આવેલ 52 કિલોમીટર લાંબા દરિયાઈ કિનારે દરિયાઈ ખેતીમાં પણ તારાજી સર્જી છે. નવસારીના કાંઠા વિસ્તારના ખાંજણ જમીનમાં અંદાજે 140થી વધુ ઝીંગા તળાવો તૂટતા, કરોડોના તૈયાર ઝીંગા પૂરના પાણીમાં વહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ તો એક ગામડાના ઝીંગા તળાવોની વાત છે. પણ જિલ્લામાં જલાલપોર અને ગણદેવી તાલુકામાં મોટા પાયે ઝીંગા તળાવોમાં માછીમારોએ કરોડોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઝીંગા તળાવો ઉપર વોક થ્રુ સાથે ઝીંગાની ખેતી કરતા માછીમાર અને મજૂર સાથે 1 2 1 કર્યુ છે. નવસારી જિલ્લાને 52 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને દરિયાના કાંઠાના ગામડાંની હજારો હેક્ટર ખાંજણ જમીન ગુજરાત સરકારે હજાર ઝીંગા તળાવો થકી દરિયાઈ ખેતી આપવા છે. આ ઝીંગા તળાવોમાં શ્રેષ્ઠ ગુણવત્તાના ટાઈગર ઝીંગા ઉછેરવામાં આવે છે જેનો 1 કિલોનો ભાવ 500 થી 600 રૂપિયા મળે છે. નવસારીમાં થતા ઝીંગા મુંબઈ થઈ વિદેશોમાં પહોંચે છે. ત્યારે અંદાજે 1200 કરોડના આ ઝીંગા ઉદ્યોગને પણ પૂરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 24 જુલાઈની રાતે અંચાનકલા વધેલા પૂરના પાણીમાં મચ્છાડ ગામના ઝીંગાના તળાવો ઉપર અઢીક મજૂરો ફસાઈ ગયા હતા, જેમને બોટના માધ્યમથી બહાર કાઢવામાં આવ્યા હતા. પૂરની સ્થિતિમાં માછડના અમિત પટેલના 30 ઝીંગા તળાવોમાંથી 26 તાળાવો દરમ્યાન ઓવરફ્લો થયા તો કેટલાકના પાંડા તૂટી ગયા હતા, જે કારણે 500 રૂપિયે કિલો વેચાતા અંદાજે 100 ટન ઝીંગા પૂરના પાણીમાં વહી ગયા હતા. જ્યારે અમિત પટેલે અંદાજે 1 થી દોઢ કરોડ રૂપિયાનો નુકસાન વેઠ્યો હોય ત્યાં પથરાયેલા ઝીંગા તળાવોમાં છરીને અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાનો નુકસાન એંકાયો છે. વડગૌર સરકાર ખેડૂતોના નુકસાની સર્વે પછી રાહત વસુલ કરતી વખતે દરિયાઈ ખેતી કરતા માછીમારોને પણ સહાય કરવાની માંગ ઉઠી રહી છે. અકસ્માત બાદ ઝીંગાના તળાવોમાં માછીમારો અને મજૂરો વચ્ચે 1 2 1 કર્યું હતું.0
0
Report
वाघोडिया के मिनोर कैनाल टूटने से किसानों को लाखों का नुकसान, व्यवस्था पर सवाल
Waghodia, Gujarat:હાઇલાઇટ્સ વાઘોડિયામાં સામાન્ય વરસાદમાં માયિનોર કેનાલ ધરાશાઈ થઈ દંખેડા ગામે દેવ સિંચાઈની માયિનોર થઈ ધરાશાઈ 6 માસ પૂર્વે 63 કરોડ રૂપિયાના ખર્ચે બની હતી માયિનોર કેનાલ કેનાલ તુંટતા આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું પાણી કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરમાં થયું લાખો રૂપિયાનું નુકસાવન ધારાસભ્ય દ્વારા 2025 માં કેનાલના ભ્રષ્ટાચાર વિશે મુખ્યમંત્રીને કરી હતી જાણ મુખ્યમંત્રીના આદેશ છતાં અધિકારીઓએ નથી કર્યો ગુણવત્તાનું કામ કેનાલ તૂટે પાંચ દિવસના સમય છતાં નથી શરૂ થયું સમારકામ એસી ઓફિસમાં બેસી સરકારી બાબુઓ લે છે તગડો પગાર એંકર સમગ્ર ગુજરાત ભરમાં હાલ ક્યાંક રોડ રસ્તો તો બીજી બાજુ કેનાલોના ગાબડા પડવાનો યથાવત છે તે જ્યારે વડોદરાના વાઘોડિયામાં કેનાલમાં ગાબડું નહીં પરંતુ આખી કેનલ તૂટી જતા ખેડૂતોનાં પાકને લાખો રૂપિયા ના નુકસાની વેઠવાનો વારો ગયો છે સમગ્ર ઘટનાની જો વિસ્તૃત પૂર્વક વાત કરવા જઈએ તો 6 મહિના પૂર્વે દેવ સિંચાઈ વિભાગ દ્વારા ખેડેતરના ખેતર સુધી સારી રીતે પાણી પહોંચી શકે તે માટે વાઘોડિયા તાલુકામાં માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર દ્વારા 68 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી કહો કે ”કટકી” ને લઈને વાઘોડિયાના દંખેડા ગામેથી પસાર થતી દીવ સિંચાઈ માઈનોર કેનાલ ધરાસાઈ થઈ હતી કેનાલ તૂટતા જ કેનાલનું પાણી આજુબાજુના ખેતર તેમજ બાજુમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાણી વેઠવાનો વારો આવ્યો છે બીજી બાજુ જ્યારે આ કેનાલ નું કામ ચાલતું હતું જે દરમિયાન ગ્રામજનો દ્વારા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી હલકી ગુણવત્તા નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો છતાં પણ આ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનો સાચો નિરીક્ષણ ન કરવામાં આવ્યું જેનાથી જ આખે આખી કેનલ પાણીમાં વેહતી જોવા મળી હતી, વાઘોડિયાના કેટલાક ગામોના ખેડૂતો દ્વારા વર્ષોથી આ કેનલ બનાવવાની માગ કરવામાં આવેલી હતી જેના કારણે જ રાજ્ય સરકાર દ્વારા 68 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી જેમાં કારણે ખેડૂતોએમાં આંદની લાગણી વ્યાપી જવા પામી હતી પરંતુ હલકી ગુણવત્તાની કેનાલ બનાવી દેતા આ જ ખેડૂતાઓ માટે દિલેલા પડતા કેનાલ બનાવવામાં આવી છે એટલું જ નહીં આજે કેનલ ધરાસાઈ થતા ચાર દિવસથી વધારે સમય થઈ ચૂક્યો છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા નવી બનાવવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું નથી તેનાથી આ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે હવે કેનાલ નું સમારકામ ક્યારેય શરૂ કરવામાં આવે તેના ઉપર સૌની નજર મંડાઈ રહી છે બાઈટ 1 મહેન્દ્ર બારીયા ખેડૂત 2 નાગજીભાઈ ખેડૂત 3 પી ટી સી0
0
Report
35 वर्षों बाद कगार गांव में प्राथमिक स्कूल फिर शुरू, 100 से अधिक बच्चों को शिक्षा
Palanpur, Gujarat:બનાસકાંઠા જિલ્લેયા અમીરગઢ તાલુકાના કેગોરા ગામમાં વર્ષો બાદ શિક્ષણની જ્યોત પ્રગટી છે. વિદ્યાર્થીઓની અછતને કારણે છેલ્લા 35 વર્ષથી પહેલા બંધ થયેલ એકમાત્ર પ્રાથમિક શાળા આજે ફરી શરૂ થતા ગામમાં શિક્ષણનો નવો પાયો નક્કી થયો છે. બનાસકાંઠા જિલ્લાના જીલ્ા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના ધ્યાને આ બાબત આવતાં જ તેમના પ્રયત્નો દ્વારા ગામમાં ધોરણ 1 થી 5 સુધીના વર્ગો માટે પેટા શાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પેટા શાળાનાં શરૂ થવાથી કેગોરા ગામના 100થી વધુ બાળકોને હવે ઘરઆંગણે જ પ્રાથમિક શિક્ષણ મળી રહેશે. ટૂંક સમયમાં શાળાનું નવું મકાન તૈયાર કરીને તેને પૂર્ણ કક્ષાની રેગ્યુલર પ્રાથમિક શાળા તરીકે કાર્યરત કરવામાં આવશે.0
0
Report
Advertisement
भावनगर में पंडित दीनदयाल प्रशिक्षण Maha Abhiyan शुरू, भाजपा कर्मी 36 घंटे के शिविर में तैयार
Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૮/૦૮/૨૦૨૬ સ્ટોરી: ઍવીબી. એપ્રૂવલ: અસાઇમેન્ટ. ભાવનગરમાં પંડિત દુિનદયાલ પ્રશિક્ષણ મહા અભિયાનનો આજથી પ્રારંભ, પ્રશિક્ષણ શિબિરના 36 કલાક અને 11 સત્ર દરમિયાન ભાજપના ઇતિહાસ અને વિચારધારા તેમજ વિકસિત ભારતના સ્વપ્ન ને સાકાર કરવા ઉપસ્થિત કાર્યકર્તાઓનું ઘડતર કરવામાં આવશે, જેમાં કૃષિમંત્રી, જિલ્લાevenodd ધારાસભ્યો, પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. ભાવનગરમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન 2026 અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. અગાઉ કાર્યકર્તાથી લઈને બુથ મંડળના પ્રમુખ સહિતના માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું, સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા અને મહાનગરોના પ્રશિક્ષણ અભિયાનનો સાત ઓગસ્ટના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, પહેલા સમગ્ર રાજ્યમાં બુથ પ્રમુખથી લઈને મંડળ સુધીના પ્રશિક્ષણ અભિયાનો થયા, જ્યારે ભાવનગર જિલ્લામાં યોજાયેલ પ્રશિક્ષણ અભિયાનના વાલી તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી, પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાનું પ્રશિક્ષણ થાય, કાર્યકર્તા નું ઘડતર થાય, કાર્યકર્તા પાર્ટીના ઇતિહાસ અને વિચારધારા તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના જાણે છે અને તે જે યોજનાઓ છે તેનાથી અવગત થાય તથા તેને જનજન સુધી પહોંચાડે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના નુ વ્યાપ જનજન સુધી પહોંચાડવા માટે પ્રશિક્ષિત થાય એ માટે આ મહા પ્રશિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીનો ઇતિહાસ અને વિચારધારા દ્વારા કાર્યકર્તાનું ઘડતર કરીને વિકાસિત ભારતના સપનને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં પ્રશિક્ષણ વર્ગમાં ધારાસભ્ય, સંસદસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રીઓ જેવા કાર્યકર્તા અપેક્ષિત હોય છે. આerase-1 પ્રશિક્ષણ વર્ગ કુલ 11 સત્રો અને કુલ 36 કલાક સુધી ચાલે. ત્યારે ભાવનગરમાં તગડી ખાતે યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તેમજ જિલ્લા અન્ય ધારાસભ્યો, શહેર પ્રમુખ, મહામંત્રીઓ અને બુથ મંડળના પ્રમુખ સહિતના કાર્યકરો मार्गદર્શન મેળવવા ઉપસ્થિત રહ્યા હતા. બાાઈટ: દિલીપભાઈ પટેલ, પ્રશિક્ષણ શિબિરના વાલી અને પૂર્વ પ્રમુખ સુરેન્દ્રನಗರ.0
0
Report
राज्य सरकार के आदेश के बाद भावनगर स्वास्थ्य विभाग ने एनालॉग पनीर की बिक्री पर चेकिंग शुरू कर दी
Bhavnagar, Gujarat:સ્લગ : રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ ભાવનગર હેલ્થ વિભાગે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ. રાજય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિતના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકતા, ભાવનગર હેલ્થ વિભાગે શહેરના અલગ અલગ સ્થળો પર આવેલા રેસ્ટોરન્ટ અને હોટलों પર એનાલોગ પનીર ના વપરાશ અંગે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ, અગાઉ સરકારે ખાદ્ય પદાર્થોમાં એનાલોગ પનીર વપરાયું હોવાની સ્પષ્ટતા કરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી જેમાં એનાલોગ પનીર કે ચોખ્ખું પનીર વાપરવામાં આવ્યું હોવાનું દર્શાવવું ફરજીયાત કરવામાં આવ્યું હતું, જેમાં सरकारले એકરીતે એનાલોગ પનીરને માન્યતા જ આપી હતી, જોકે માત્ર ત્રણ માસના સમયગાળા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડી એનાલોગ પનીર ના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે, રાજ્ય સરકારના નોટિફિકેશન ને લઈને ભાવनगर હેલ્થ વિભાગે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં આવેલા રેસ્ટોરન્ટ અને હોટલો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ, હેલ્થ વિભાગે બે દિવસ દરમ્યાન અનેક નામાંકિત રેસ્ટોરન્ટ અને હોટલો પર ચેકીંગ કરી પનીર ના નમૂનાઓ તપસ્યા હતા, તેમજ એનાલોગ પનીર નથી વપરાતું હોવાની સ્પષ્ટતા કરવા માટે સૂચનાઓ આપી હતી,lp however ચેકીંગ દરમ્યાન એકપણ રેસ્ટોરન્ટ કે હોટલમાંથી એનાલોગ પનીર વપરાતું હોવાનું સ્પષ્ટ થયું નથી, જોકે એક વર્ષ પહેલાં શહેરના ષેવાડાના વિસ્તારોમાં વેજીટેબલ ફેટમાંથી એનાલોગ પનીર બનાવાતાં હોવા અને ગ્રામ્ય વિસ્તારના હોટલો ધાબા પર તેનું વેચાણ કરાતાં હોવાનો સમાવેશ થયો હતો, ત્યારે જિલ્લા હેલ્થ વિભાગ આ મામલે તપાસ કરશે કે કેમ એ જોવું રહ્યું.0
0
Report
गांधीनगर के गलुडण में तीन नकली घी फैक्ट्रियाँ पकड़ीं, 9,300 किलो नकली घी जब्त
Gandhinagar, Gujarat:गांधीनगर के गलुदण में एक साथ तीन नकली घी बनाने वाली फैक्ट्रियां पकड़ी गईं। अंजनी, अनुज और परसाना के नाम पर बिकता था नकली घी। तीन फैक्ट्रियों में से ९,३०० किलो नकली घी का जत्था पकड़ा गया। रुपये ४८ लाख का नकली घी का जत्था जब्त किया गया। अक्षील डेयरी प्रोडक्ट के नाम पर नकली मावे का जत्था भी जब्त किया गया। रुपये ३ लाख की कीमत का नकली मावा भी जब्त किया गया। पुलिस और फूड एंड ड्रग्स की संयुक्त कार्रवाई।0
0
Report
Advertisement
हाई कोर्ट ने अहमदाबाद फायर डिपार्टमेंट की प्रशंसा की; रिश्वत केस में एसीबी की कार्रवाई
Ahmedabad, Gujarat:આજે હાઇકોર્ટમાં ફાયર સેફટી મામલે હાઇકોર્ટે અમદાવાદ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરી અને એ જ દિવસે અમદાવાદ ના ચીફ ફાયર ઓફિસર અને ખાનગી વ્યક્તિ સામે લાંચ કેસ મામલે એસીબી કાર્યવાહી કરી. વિજય ચાર રસ્તા પાસે યશ એકવા કોમ્પ્લેક્ષ ખાતે કાર્યવાહી કરાઈ. મળતી માહિતી મુજબ ફરીયાદી એફ.એસ.ઓ ( ફાયર સેફટી ઓફિસર તરીકે કામ કરતા જેઓએ અમદાવાદ શહેર ખાતે આવેલ કુલ 6 બીલ્ડીંગોની noc गुजरात સરકારના પોર્ટલ ઉપર મંજુર થવા મોકલેલ હતી. પરંતુ આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ એન.ઓ.સી. દિઠ રૂ. ૬૦૦૦/- લેખે કુલ રૂ. ૩૬૦૦૦/- એન.ઓ.સી. મંજુર કરવા લાંચની માંગણી કરેલ હતી. જે આધારે એક જાગુત નાગરીકે વડોદરા શહેર એ.સીબી. પોલીસ સ્ટેશન માં પોતાના ફરીયાદ આપતા તે ફરીયાદ આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરુ ટ્રેપનું આયોજન કર્યું. આ કામના આરોપી ભાવસિંહ ઝાલાએ ફરીયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરી ૩૬૦૦૦/- લેતા રંગે હાથે પકડાઇ ગયેલ છે. જે કેસમાં cfo અમિત ડોંગરએ ભાવસિંહ ઝાલા ને ફોન કરતા તેઓએ પણ હેતુલક્ષી વાતચીત કરી તે લાંચના રૂપિયાની સમંતી આપેલ હોવાનું પ્રાથમિક રીતે ફલીત થતુ હતું. જેથી અમિત ડોંગરેના કહેવાથી ભાવસિંહ ઝાલા લાંચની માંગણી કરી , સ્વીકારી એકબીજાને ગુનાનું દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચરેલ હોય որի દ્વારા બંને આરોપી વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી acb એ કરી રહ્યો હોવાનું સામે આવ્યું.0
0
Report
सूरत की वाराछा पुलिस ने करोड़ों चिटिंग मामले के आरोपी परेष डोबरीया की गिरफ्तारी
Surat, Gujarat:સુરતની વરાછા પોલીસે કરોડોના ચીટિંગનો આરોપી ઝડપી પાડ્યો વરાછા વિસ્તારમાં સસ્તું ભાવે સોનુ આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી આરોપી પરેશ ડોબરીયા અને ફરિયાદી નિકુંજ લુંભાણી બંને સાથે કામ કરતા હતા આરોપી દ્વારા અવાર નવાર ફરિયાદીને સોનુ આપતો હતો વધુ પરિચય વધતા આરોપીએ ચીટિંગ કરવાનો પ્લાન બનાવ્યો હતો મુન્દ્રા પોર્ટમાંથી સસ્તું સોનુ આપવાની લાલચ આપી હતી જવેલર્સ માલિકે પ્રથમ 15 લાખ બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ 94 લાખ રૂપિયા રોકડા આપી દીધા હતા આરોપી દ્વારા અમદાવાદ બોલાવી સોનુ ન આપી છેતરપિંડી કરી હતી આ મામલે વરાછા પોલીસમાં ગુનો નોંધાયો હતો પોલીસે આરોપી પરેશ ડોબરીયાની કરી ધરપકડ0
0
Report
सुरेंद्रनगर में पनीर-बटर फैक्ट्री और डिस्ट्रीब्यूटर पर खाद्य निरीक्षण, जगह-जगह चेकिंग
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જીલ્લા ફૂડ વિભાગની ટીમે એનાલોગ પરની મામલે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું... શહેરના વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ અને પનીર અને બટર બનાવતી ફેક્ટરીમાં ચેકીંગ... તમામ જગ્યાએથી પનીર અને બટરના સેپل લેવાઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યા.... પનીર બનાવતી ફેક્ટરી અને ડિસ્ટ્રીબ્યુટર છે ત્યાં ચેકિંગ બાઈટ -પિયુષ સાવલિયા, ફૂડ ઈન્સ્પેક્ટર, ફૂડ એન્ડ ડ્રગ્સ સુરેન્દ્રનગર0
0
Report
Advertisement
