388001
તારાપુર1પંથકના ગામોની મુલાકાત લેતા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા
Anand, Gujarat:તારાપુર તાલુકાનાં 12 ગામોમાં ભારે વરસાદ અને સાબરમતી નદીનાં પાણી પ્રવેસી જતા જળબંબાકારની સ્થિતી સાથે તારાજી સર્જાતા આજે ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષનાં નેતા અમિત ચાવડાએ કાનાવાડા,મિલરામપુરા,નભોઈ સહીત જુદા જુદા ગામોની મુલાકાત લીધી હતી.અને તારાજીની વિગતો મેળવી હતી તેમજ ખેડુતો અને સ્થાનિકોને નુકશાનીની સહાય સરકાર ત્વરીત ચુકવે તેવી માંગ કરી હતી.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत के फर्जी स्टडी सेंटर पर कार्रवाई, बिना एनओसी चल रहे कोर्सों की जांच शुरू
Surat, Gujarat:સુરત બ્રેક બોગસ સ્ટડી સેન્ટર પર હવે કાર્યવાહી થશે કોચિંગ ક્લાસ 'માંથી ' કોલેજ' સુધીનો ગેરકાયદે ખેલ ચાલે છે એનઓસી અને સરકારની મંજૂરી વગર ચાલી રહેલા કોર્સથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં VNSGUની ચેતવણી બાદ શિક્ષણ માફિયાઓમાં દોડધામ એનઓસી અને સરકારની મંજૂરી ફરજિયાત યુનિવર્સિટીની કુલસચિવની જાહેર ચેતવણી હજારો વિદ્યાર્થીઓની ડિગ્રી પર સવાલ જો બોગસ સ્ટડી સેન્ટર ની માહિતી મળશે તો તપાસ કમિટી ની રચના કરાશે જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ પણ કરાશે જો વિદ્યાર્થી દ્વારા ફી ભરી દીધી હતી તો તે જાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકશે0
0
Report
सूरत स्वास्थ्य विभाग ने अलग-अलग क्षेत्रों में रेड कर मसालों के नमूने लैब भेज दिए
Surat, Gujarat:સુરત બ્રેક સુરત આરોગ્ય વિભાગ દ્વારા રેડ અલગ અલગ ઝોનમાં પાડવામાં આવી રેડ મસાલા ના વેપારીઓને ત્યાં રેડ રેડ દરમિયાન વિવિધ મસાલા ના સેમ્પલ લેવામાં આવ્યા સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા રિપોર્ટ બાદ કામગીરી કરાશે0
0
Report
सूरत में अवैध गर्भपात के मामले में फार्मासिस्ट रामगोपाल गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેક વરાછામાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાનો મામલો ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરાય આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલની કામગીરી અંગે તપાસ થવી અનિવાર્ય લેભાગુ રામગોપાલ ના કારનામાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ચર્ચામાં રામગോപાલ નું ફાર્માસિસ્ટ નું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કયા મુહૂર્તની જોવાતી રાહ છ માસમાં રામગોપાલે જુના સ્થળે નવી હોસ્પિટલ ખોલી માટે આરોગ્ય વિભાગ ઉઘતું રહ્યું0
0
Report
Advertisement
मुंबई-अहमदाबाद बुलेट ट्रेन: वडोदरा में 40 मीटर लंबे गिर्डर का सफल लॉन्च
Ahmedabad, Gujarat:मुंबई–અમદાવાદ बुलेट ટ્રેન ફプロજેક્ટ આંતર્ગત વડોદરામાં વડસર્પ રોડ ઓવર બ્રિજ ઉપર 40 મીટર લાંબા ગર્ડરને ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM) દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો。 આ કામગીરી એક अत्यંત વ્યસ્ત શહેરી કોરિડોર પર કરવામાં આવી, જ્યાં દરરોજ 100થી વધારે ટ્રેનો અને લગભગ 70,000 રોડ વાહનો પસાર થાય છે। એટલે જટિલ લોન્ચિંગ પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરવામાં આવી.0
0
Report
SB I वर्कमेन की दो दिन की देशव्यापी हड़ताल से बैंक सेवाएं ठप
Ahmedabad, Gujarat:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વર્ક મેન વર્ગના કર્મચારીઓ બે દિવસની દેશ વ્યાપી હડતાળ પર ક્લેરીકલ સ્ટાફ સહિતનો વર્કમેન વર્ગ ૨૫ મે એને ૨૬ મે ના રોજ કરશે હડતાળ એસબીઆઈ મેનેજમેન્ટ સમક્ષ પડતર પ્રશ્નોને લઇ બે દિવસની હડતાળ એસબીઆઈ સ્ટાફ ફેડરેશનના પડતર મુદ્દા મેસેન્જર અને સશસ્ત્ર ગાર્ડની તાત્કાલીક ભરતી કરવી એસબીઆઈમાં 1996 થી મેસેન્જર અને ૨૦૨૨ પછી આર્મગાર્ડની નથી થઇ ભરતી એનપીએસ કર્મચારીઓને ફંડ મેનેજર બદલવાની સુવિધા આપવી વર્ષ ૨૦૧૯ પછી ભરતી થયેલ કર્મચારીઓની ઇન્ટર સર્કલ બદલીની શરૂઆત કરવી , વર્ષ ૨૦૧૯થી ઇન્ટર સર્કલ ટ્રાન્સફર બંધ કરાઇ છે બેંકમાં કાયમી કામોમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મુકવો સ્ટાફની અછત દુર કરવા તાત્કાલીક પુરતી માત્રામાં ભરતી કરવી વર્કમેન અને અધિકારીઓ વચ્ચે વેતન સમાનતા રાખવી વર્ષ ૨૦૨૩થી બાકી રહેલ કેરીયર પ્રોગેશન સ્કીમની સમીક્ષા કરવી પ્રાપ્ત નિવૃત્ત કર્મચારીઓને નેશનલ સ્ટેગ્નેશન ઇન્ક્રીમેન્ટનો લાભ આપવો ફીઝીશીયન અને કન્સલ્ટન્ટ ચાર્જ સમયસર અમલમાં મુકવા મેડીકલ રીએમ્બન્સ સ્કીમ માં સુધારો કરવો નિવૃત કર્મચારીઓ માટે પેન્શનમાં બધા પગાર ઘટકોનો સમાવિષ્ટ કરવો એચઆરએમએસ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવો બોર્ડમાં વર્ક મેન કર્મચારી ડિરેક્ટરની નિમણૂક કરવી પીએફ ટ્રસ્ટી નામે નામાંકિત સભ્યની નિમણૂક કરવી ક્રોસ સેલીંગના નામે થતા મીસ સેલીંગ પર નિયંત્રણ લાવવું ૩૦ વર્ષ થી મેસેન્જરની भर्ती ન થતા બેંકની કાર્ય વ્યવસ્થા પર થઇ અસર સુરક્ષા કર્મીઓની અછતના કારણે ગ્રાહકો અને બેંકની સંપત્તિને જોખમ સ્ટાફની અછતના કારણે કામનો વધ્યો બોઝ ૨૫ અને ૨૬ તારીખે આંદોલનાત્મક કાર્યક્રમ રાજ્યમાં ૧૩૦૦ કરતાં વધારે અને દેશની ૨૨૦૦૦ કરતાં વધારે બ્રાન્ચના કર્મચારી હડતાળ પર રાજ્યના ૭૫૦૦ કરતાં વધારે અને દેશના દોઢ લાખ કરતાં વધારે કર્મચારી કામથી રહેશે અળગા બે દિવસની હડતાળને પગલે കോടોના આર્થેીક વ્યવહાર ખોરવાશે બે દિવસની હડતાળના પગલે બેંકનું કામ સતત પાંચ દિવસ રહેશે બંધ ૨૩ મે બીજો શનિવાર બેંક બંધ ૨૪ મે રવિવાર બેંક બંધ ૨૫ મે એસબીઆઈ વર્કમેન વર્ગના કર્મચારીઓની હડતાળ ૨૬ મે એસબીઆઈ વર્કમેન વર્ગના કર્માચારીઓની હડતાળ ૨૭ મે બુધવાર બકરી ઈદની રજા બાઇટ નિતેશ પરમાર મહાસચિવ ,એસબીઆઇ એમ્પલોયી યુનિયન0
0
Report
नर्मदा बीजेपी हार के बाद अंदरूनी कलह तेज: दो खेमों के संकेत
Karantha, Gujarat:રાજપીપળા ખાતે એ.પી.એમ.સી. હોલમાં નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મનોમંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નર્મદા જિલ્લાનાન્જ ભાજપ સંગઠનના આગેવાનો સાથે સાંસદ મનસુખ વસાવા તથા નાંદોદ વિધાનસભાના ધારાસഭ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ પણ હાજર રહ્યા હતા.ચૂંટણીમાં મળેલી હાર બાદ નર્મદા ભગવાનમાં આંતરિક અસંતોષ અને મતભેદોની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. બેઠક દરમિયાન બે ભાગલા પાડયા એવું દ્રશ્ય પણ સામે આવ્યું હતું. બેઠકમાં રજૂઆત અંગે ચર્ચાઓ થઈ હતી કે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. मນોતમન દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી હાર માટે કેટલાક લોકો દ્વારા અપપ્રચારને જવાબદાર ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર પાછળ માત્ર સંગઠનનો વાંક નથી પરંતુ કેટલાક અન્ય કારણો પણ જવાબદાર છે. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે જિલ્લામાં વહીવટ કરતા કેટલાક લોકોની ભૂમિકા પણ હાર માટે જવાબદાર રહી હોઈ શકે. સાંસદે વધુમાં જણાવ્યું કે, જે લોકો દ્વારા અપપ્રચાર કરવામાં આવ્યો, તેનો યોગ્ય રીતે કાઉન્ટર અમે કરી શક્યા નહિ, જેના કારણે ભાજપને નુકસાન થયું અને હારનો સામનો કરવો પડ્યો. ગાંધીદાર તરીકે હાજર રહેલા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ હાર સ્વીકારી હતી અને કહ્યું હતું કે, ભાજપ તરફથી ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હશે, જેને સુધારવા માટે આગળ સમયમાં વધુ સક્રિયતા અને આયોજન સાથે કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્યના મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ શહેર વિસ્તારમાં અંદાજે 8 હજાર જેટલા મત મેળવી લીધા હોવાની ચર્ચા પણ બેઠકમાં થઈ હતી. આ મનોમંથન બેઠક બાદ હવે નર્મદા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક ફેરફાર, જવાબદારી નક્કી કરવી તથા આવનારી ચૂંટણી માટે નવી રણનીતિ ઘડવાની દિશામાં મહત્વના નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. બાઈટ 1 મનસુખ વસાવા (સાંસદ) બાઈટ 2 ડૉ. દર્શનાબેન દેશમુખ (ધારાસભ્ય)0
0
Report
Advertisement
हलवद की धर्मसभा में शिक्षा व्यवस्था पर तीखे सवाल, धर्मगुरु बोले धार्मिक शिक्षा जरूरी
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી જિલ્લાના હળવદમાં યોજાયેલ ધર્મસભામાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ઉપર کئے પ્રહાર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ શિક્ષણ વ્યવસ્થ ઉપર کئے આકરાં પ્રહાર હળવદમાં યોજાયેલ વિરાટ ધર્મસભામાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો કર્યાં શાળામાં ધર્મની શિક્ષા આપવામાં આવતી નથી : સદાનંદ સરસ્વતીજી ચંદનના ચાંદલો, ચોંટી પ્રતિબંધ હોય તેવી સ્કુલમાં શાં માટે અભ્યાસ માટે બાળકોને મોકલો છો ? બિલ્ડરોને ટકોર બિલ્ડીંગ બનાવો છો પણ શાળા કેમ નથી બનાવતા ? ઈસાઈ મિશનરીની ક્વોલિટી જેવી સ્કૂલ બનાવીને બીજાની છોટી લાઈન ની આગળ પોતાની મોટી લાઈન કરવા માટે કર્યું આહ્વાન0
0
Report
नरोडा के फर्जी कॉल सेंटर पर दबिश, 5 गिरफ्तार, 2.17 लाख रु का माल जब्त
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય અમેરિકન બોગસ કોલ સેન્ટર નરોડા પોલીસે ઝડપી પાડ્યું છે ... આરોપીઓ એડવાન્સ America નામની લોન કંપનીના કર્મચારીઓ બની Amerikikan नागરિકોને લોન આપવાનું લાલચ આપી પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડના નામે ડોલર પડાવીને છેતરપીંડી આચરતા હતા ... બોગસ કોલ સેન્ટર પર નરોડા પોલીસે રેડ પાડી એક સગીર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન, ગૂગલ વોઇસ એપ્લિકેશન, ફેક લેટરપેડ અને અમેરિકન નાગરિકોના ડેટા સહિત કુલ રૂ.2.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવાની માહિતી મળી હતાં અને વધુ તપાસ હાથ ધરી છે. નરોડા પોલીસે એલર્ટ મળતાં આ નેટવર્કના મુખ્ય કોડને ભેળવતાં આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે. આગળની તપાસમાં બાળગણના સાથ આંકડા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ ગેરકાયદેસર કોલ સેન્ટરની ઘટના લગભગ 3 દિવસમાં પોલીસની નજરમાં આવી ગઈ હતી અને આ શંકિત કેસને સુસंगત રીતે આગળ વધારવાની યોજના બનાવી છે. આરોપી Maniश Ansaani, Krunaal Chawala, Dinesh Kalyani, Jaयesh Makvana અને સગીરના ધરપકડ કરવામાં આવી હતી. અતુલકુમાર બંસલ, DCपी, ઝોન 4ની વડરાયના સૂચના પ્રમાણે આ વિગત જાંચ પરખમાં આવ્યા છે. આ ધોરણમાં આ મહત્વપૂર્ણ સ્ટ્રાઈલ દ્વારા નરોડા પોલીસે ગેક્સી કોલ સેન્ટર વિશે કરેલા સાબિતી સંઘર્ષમાં મનિષ અંસાની, જયેશ મકવાણા, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી સહિતના આરોપીઓને અલગ કરેલા કેસની તપાસ ચાલુ રાખી છે. આ નેટવર્ક ભાગીદાર ગેંગના આચાર્ય કેટલા ડોલર પડાવ્યા તેની હિસાબ લેવામાં આવી રહ્યો છે, અને નરોડા પોલીસ આ અંગે સંપૂર્ણ તપાસ કરી રહી છે.0
0
Report
समस्तीपुर में जयमाला के बीच प्रेमिका ने स्टेज पर आकर शादी रोक दी; पिटाई शुरू
Samastipur, Bihar:समस्तीपुर में जयमाला के दौरान दुल्हे की खुली पोल, प्रेमिका ने स्टेज पर पहुंचकर रोकी शादी; तस्वीरें दिखाईं तो भड़के लड़की पक्ष ने कर दी जमकर पिटाई । एंकर :समस्तीपुर जिले के पटोरी बाजार में एक शादी समारोह में उस समय अफरा-तफरी मच गई, जब जयमाला के दौरान एक महिला स्टेज पर पहुंचकर दूल्हे को अपना पति बताने लगी। महिला ने आरोप लगाया कि दूल्हा पिछले छह वर्षों से उसके साथ रह रहा था और अब उसे धोखा देकर दूसरी शादी कर रहा है। हंगामे के बाद दुल्हन स्टेज छोड़कर चली गई, जबकि लड़की पक्ष के लोगों ने दूल्हे की पिटाई कर दी। सूचना मिलने पर पहुंची पुलिस दूल्हे और महिला को थाने ले जाकर पूछताछ कर रही है।जिले के पटोरी बाजार में वैशाली जिले के प्राणपुर से बारात आई थी। जयमाला की रस्म चल रही थी। इसी दौरान वैशाली जिले के चेहराकला प्रखंड निवासी नीलम देवी अचानक स्टेज पर पहुंच गई। उसने दूल्हे पंकज कुमार का कॉलर पकड़ लिया और शादी का विरोध करने लगी। महिला का आरोप था कि पंकज पिछले छह साल से उसके साथ रह रहा था और अब दूसरी शादी कर रहा है।लड़के की वजह से मेरा पति मुझे छोड़ दिया था ।हमलोग तमिलनाडु की एक फैक्ट्री में साथ में काम करते और रहते थे । वही महिला के हंगामे के बाद शादी समारोह में अफरा-तफरी मच गई। दुल्हन स्टेज से उतरकर चली गई। वहीं लड़की पक्ष के लोग आक्रोशित हो गए और दूल्हे की पिटाई शुरू कर दी। स्थिति बिगड़ते देख कई बाराती मौके से भागने लगे, जबकि कुछ लोगों को ग्रामीणों ने पकड़ लिया。 नीलम देवी ने बताया कि वह अपने भाई के साथ तमिलनाडु में रहती थी। वहीं एक फैक्ट्री में पंकज कुमार भी काम करता था। इसी दौरान दोनों के बीच प्रेम संबंध हो गया। नीलम पहले से शादीशुदा है और उसका एक बच्चा भी है। उसका कहना है कि संबंधों की जानकारी होने के बाद उसके पहले पति ने उसे छोड़ दिया, जिसके बाद वह पंकज के साथ रहने लगी।करीब डेढ़ साल पहले पंकज उसे घर ले जाने की बात कहकर बिहार लाया, लेकिन परिवार को समझाने का बहाना बनाकर मुजफ्फरपुर में किराये के मकान में छोड़ दिया। वहां पंकज का आना-जाना जारी रहा। करीब एक महीने पहले पंकज उसे तमिलनाडु ले जाने की बात कहकर ट्रेन से निकला, लेकिन आसनसोल स्टेशन पर पानी पीने के बहाने उतरकर फरार हो गया। बाद में उसे जानकारी मिली कि पंकज दूसरी शादी करने वाला है। इसके बाद नीलम पंकज के गांव पहुंची, जहां ग्रामीणों से उसे पता चला कि बारात पटोरी गई है। वह सीधे शादी समारोह में पहुंच गई और जयमाला के दौरान विरोध जताया। नीलम ने मौके पर मौजूद लोगों को पंकज के साथ अपनी कई तस्वीरें भी दिखाईं। तस्वीरें देखने के बाद लड़की पक्ष के लोग भड़क उठे और मारपीट शुरू हो गई।पटोरी डीएसपी बीके मेधावी ने बताया कि शादी समारोह में हंगामा और मारपीट की सूचना पर पुलिस मौके पर पहुंची थी। दूल्हे और महिला को थाने लाकर पूछताछ की जा रही है। दोनों पक्षों के परिजनों को भी बुलाया गया है। महिला ने अपने दावों से जुड़े कुछ फोटो और अन्य सबूत भी पुलिस को दिखाए हैं। मामले की जांच की जा रही है।0
0
Report
Advertisement
सूरत के उत्तारण क्षेत्र में मारपीट का मामला, वीडियो वायरल; आरोपी मनसुख मालवीया गिरफ्तार
Surat, Gujarat:નੋંધા વિડીયામા અપશબ્દો બોલે છે બીપ કરવુ સુરત બ્રेक સુરતના ઉત્રાણ વિસ્તારમાં માર મારવાનો મામલો પોલીસે આરોપી મનસુખ માલવીયા ની ધરપકડ કરી બાઇલ ચાલક સાથે ગાળાગાળા કરી 3 થપ્પડ મારી દીધી હતી ઉશ્કેરાય જઈ મનસુખે ચપ્પુ બતાવી ધમકી પણ આપી હતી માર મારતો વિડીયો સોસીયલ મીડિયા મા વાયરલ થયો હતો ઉત્તરાણ પોલીસે વાયરલ વિડીયો ના આધારે ફરિયાદ નોંધી હતી0
0
Report
छह करोड़ खर्च के बाद भी पुल नहीं बना, ग्रामीणों का दर्द बढ़ा
Vadodara, Gujarat:સંખેડા તાલુકાના નાગરવાડા અને ઝાંપા ગામ વચ્ચે વહેતી ઉચ્છ નદી ઉપર છ કરોડ ના ખર્ચે બે ગામો ને જોડતા પુલ બનાવવા ની મંજૂરી મળતા કામ તો શરૂ કરવા માં આવ્યું .પરંતુ કામગીરી ની શરૂ થતા જ કામ કોન્ટ્રાકટરે કામ બંધ કર્યું અને કામ છોડી જતો રહ્યો. ગામ ના લોકો માં નવીન પુલ મળ્યા નો ખુશી નારાજગી માં ફેરવાઈ ગઈ છ વી.ઓ – 1: નાગરવાડા અને ઝાંપા ગામ વચ્ચેની ઉચ્છ નદી ચોમાસા દરમિયાન લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. વર્ષો સુધી લોકો દ્વારા પુલ બનાવવાની માંગણી બાદ સરકારએ મંજૂરી આપી હોવા છતાં કામ શરૂ ન થતા locals; લોકલ્સાં આ પુલની પંચું અર્પણો. આજે પણ નદી ના પટ માં કાચો રસ્તો છે.ધૂળિયા અને ધોમધખતા તાપ માં આજે પણ લોકો અવર જવર કરવા મજબૂર છે .અને ચોમાસાના સમયે નદીના પાણીમાં થઈ પસાર કરતા ગામજનો જીવન જોખમ માં મુકાય છે . અત્યાર સુધીમાં નદી પાર કરતી વખતે બે લોકોના મોત પણ થયા હોવા નું ગામ ના લોકો નું કહેવું છે . નદી માં પૂર આવે તો ત્રણ કિમી દૂર મુખ્ય મથક સંખેડા જવું હોય તો ગામ લોકો ને 24 કિલોમીટર નો ચકરાવો લાગવવો પડે છે.. જેને લઇ લોકો માં ખાસી નારાજગી જોવાઈ રહી છે બાઈટ - સરલા બેન તડવી - ગામજન બાઈક - રામિલા બેન તડવી - ગામજન બાઈટ - નરેશ તડવી - ગામજન વી.ઓ – 2: આ માર્ગ સંખેડા મુખ્ય મથક સાથે સીધો જોડાણ ધરાવે છે. આ વિસ્તાર ના ધારાસભ્ય আব્͠હેસિંગ તડਵੀ નું નિવાસ્થાન પણ એક કિમી નો અંતરે આવેલ છે. ધારાસભ્ય પણ સ્થિતિથી વાકેફ છે. રહીશો એ રજૂઆતો પણ કરી છે છતાં પુલના અભાવે લોકો 24 કિલોમીટરનો ચકરાવો લગાવી રહી છે . કાચા અને ધૂળિયા માર્ગ પર ફક્ત પગપાળા ચાલી શકાય .બાઇક લઈ જવો હોય તો પણ જોખમી ,ફોર વ્હીલ અહીં થી પસાર થાય તેતો વિચારવુજ રહ્યું. ચોમાસા ના સમયે બાળકો ના અભ્યાસ પર પણ અસર પડે છે. બાઈટ - સાનતાબેન તડવી - ગામજન વી.ઓ – 3 આ સ્થિતિ ને ધ્યાને લઈ અને લોકો ની વારંવાર ની રજૂઆતો બાદ છ કરોડ ના ખર્ચે પુલ બનાવા ની મંજૂરી મળી .લોકો માં ખુશી વ્યાપી પણ લોકો માં ખુશી જગ્યા એ હવે નિરાશા જોવાઈ રહી છે .કેમ કે કોન્ટ્રાક્ટરે કામ લીધા પછી કામ છોડી જતો રહ્યો છે . પુલ બનાવવા માટે નો કેટલોક સામાન પણ લઈ ગયો છે. જોકે ઉશ્કેરાયેલા લોકો એ બાકી નો જે સમાના છે તે લઈ ન જવા દીધો નથી અને તે હાલ કાટ ખાઈ રહ્યો છે. બાઈટ - સુમીબેન તડવી - ગામજન સંખેડા માર્ગ મકાન ના અધિકારી નું કહેવું છે કે બે ગામો ને જોડતો પુલ બંને તે માટે 6 કરોડ ના ખર્ચે 2021/22 માં કોન્ટ્રાકટર ને કામ સોંપવા માં આવ્યો હતો . તે કોન્ટ્રાક્ટરે. કામ ન કરતા ફરી રે ટેન્ડરિંગ કરી marchaી ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન 1/10/24 થી કામ સોંપવા માં આવ્યું.જેને પૂર્ણ કરવા ની તારીખ 31/8/25 પણ નક્કી કરીને આવી . પરંતુ આ કોન્ટ્રાકટર ને પણ કામગિરિ પૂર્ણ ન કરી . હવે કોન્ટ્રાકટર સામે કાયદેસર ની કાર્યવાહી અને ડિપોઝિટ જપ્ત કરવા ની ફરજ પડી છે. અને અધિકારી નો એ પણ કહેવું છે કે કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ને બ્લેક લિસ્ટ પણ કરવા માં આવશે. કોન્ટ્રાકટર સામે ભલે કાયદેેસર ની કામગીરી થાય પણ પુલ બનાવવા ના કામગिरी અટકી તેનું શું .તો અધિકારી એ જવાબ માં જણાવ્યું કે ફરી રિ ટેન્ડરીંગ કરવા માં આવશે અને પુલ बनाउन ની કામગીરી ચોમાસા બાદ શરૂ કરવા માં આવશે. બાઈટ - અલ્પેશ ચૌધરી - ડે.એન્જિનિયર - સંખેડા વારંવાર પુલ બનાવવા માટે કોન્ટ્રાકટર ને કામ સોંપવા માં આવ છે. તો પછી કામ કેમ શરૂ કરવા માં આવતું નથી એ બાબતે હવે સવાલો ઉઠી રહ્યાં છે જે જોવા નું એ રહે છે કે હવે કઈ કંપની ને કામ સોંપવા માં આવે છે .0
0
Report
भावनगर में लींबू की कीमतों में गिरावट, किसानों को भारी नुकसान
Bhavnagar, Gujarat:વાતાવરણ બગડતા ભાવનગરમા લીંબુના હોલસેલ ભાવમાં ઘટાડો નોંધાયો. હાલની વિષમ પરિસ્થિતિમાં હવામાનમાં આવતા સતત ફેરફારના કારણે ભાવનગર જિલ્લાને ભરઉનાળે લીંબુના ભાવમાં ઘટાડો નોંધાયો છે, ઉનાળાની ગરમીને લઈને છેલ્લા ઘણા સમયથી ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડુતે લીંબુમાં છেરા ભાવો બંધાયા હતા, અન્ય રાજ્યોમાં ખપત વધતા ખેડુને લીંબુમાં 100 થી 150 સુધીના ભાવ મળતા હતા, પરંતુ હવામાન વિભાગની આગાહી અને જે રાજ્યોમાં લીંબુની ખરીદી થતી હતી એવા રાજ્યોમાં વરસાદી વાતાવરણના કારણે લીંબુના ઉપાડમાં ઘટાડો થયો છે, જેનાથી ભરઉનાળે ભાવનગરમાં લીંબુના ભાવમાં અડધો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ખેડુને આર્થિક માર પડ્યો છે પરંતુ રિટેલ બજારમાં ભાવ યથાવત રહેતા ગૃહિણીને આભી કોઈ ફાયદો થયો નથી. વિઓ ૧: ઉનાળો ચાલતો હોય અને લીંબુના ભાવ ના ઊંચકાય તો નવાઈ જ લાગે, પરંતુ ભાવનગરમાં ભરઉનાળે લીંબુના ભાવમાં જબરો ઘટાડો નોંધાયો છે, હાલમાં પાંચ દિવસ પહેલા જે લીંબુની ખરીદી 100 થી 150 રૂપિયામાં થતી હતી એજ લીંબુ આજે 50 થી 80 રૂપિયે ખેડૂતો પાસેથી ખરીદાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ વિપરીત બની છે, લીંબુની ખેતીમાં ખેડુતોએ ખૂબ માવજત કરવી પડે છે, ઉપરથી મજૂરી પણ આસમાને પહોંચી છે, લીંબુ ઉતારવાથી માર્કેટયાર્ડ સુધી પહોંચાડવા ખેડુતોએ ઘણો ખર્ચ કરવો પડે છે. વસંતમાં આ મુશ્કેલી દરમિયાન સતત પડેલા કમોસમી વરસાદે લીંબુની ખેડેતીમાં નુકશાન પહોંચાડ્યું છે, ગઈકાલેaitu આ નુકશાનની ભરપાઈ થઈ જતી ہوتી, પરંતુ ઉનાળામાં વરસાદી વાતાવરણ રહેતા આવી સ્થિતિમાં ભાવ ઘટીને ખેડૂતોની દાશ પર ડામ આવી ગઇ છે. એપ્રિલમા ખેડૂતોને લીંબુમાં 150 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હતા, પરંતુ રાજ્યોમાં ખપત વધારે હોય તો હવામાનના કારણે ભાવમાં ઘટાડો થાય છે. વિઓ ૨: ભાવનગર જિલ્લામાં મોટાપાયે લીંબુનું વાવેતર થાય છે, વાવેતર બાદ 6 થી 7 વર્ષેલીંબુની આવક શરૂ થતી હોય છે, તમામ ખેતરો ઉત્પાદિતાયને ટકે રાખવાстаўેજ ખેડુતને મહેનત કરવી પડે છે. લીંબુની સારી ક્વોલિટીના કારણે અન્ય રાજ્યોમાં ભાવનગરના લીંબુની માંગ વધી રહી છે, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં બહારના રાજ્યોમાં લીંબુની ખपत ચાર ગણી વધી ઉતરે છે, જો કે શિયાળો-ચોમાસામાં માંગ ઘટી જતી હોવાથી ખેડુતોને યોગ્ય ભાવ મળતા નથી. ઉનાળામાં હરિયાણા, પંજાબમાં ભાવનગરના લીંબુની માંગ વધારે હોય છે, જેના કારણે સામાન્ય દિવસોમાં 10-15 રૂપિયાથી વેચાતા લીંબુ ઉનાળામાં 150-200 રૂપિયા સુધી મળશે. હાલ હવામાન વિભાગની આગાહીના કારણે પંજાબ-હરિયાણામાં સ્થિતિ બદલાઈ છે, વરસાદી ઋતુમાં માંગ ઘટી રહી છે, આ કારણે ભાવમાં અડધા થી વધારે ઘટાડો આવતોજ છે. વેપારીઓ માની રહ્યા છે કે ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર આવશે અને ભાવોમાં સુધારો નોંધાશે. માર્કટ ટીંકો: બાઈટ: હરદેવસિંહ ગોહીલ, ખેડૂત, ભિકડા ગામ. બાઈટ: રાઘવભાઈ ધામેલિયા, ખેડૂત, વાળુકડ. બાઈટ: રઘુભાઈ સાંતળિયા, ખેડૂત, ખેતાટીંબી ગામ. બાઈટ: મુરલીભાઈ પંજાબી, લીંબુના વેપારી, ભાવનગર માર્કેટયાર્ડ. વિઓ ૩: ભાવનગર જિલ્લામાં લીંબુનું પુષ્કળ વાવેતર હોવા છતાં ઘરણીયોને ભારે કિંમત માટેના લીંબુ ખરીદવા પડે છે, ઉનાળામાં માંગ વધી جاتی છે, રસોઈ અને દર્દીઓ માટે લીંબુ ખાસ જરૂરી છે અને ગરમીમાં તેનો ઉપયોગ વધી જાય છે. પરંતુ માલિકો કિંમત ઘટાડ્યાં હોય તેમ લાગી શકે છે, retailers સુધી આવતા ભાવે ફેરફાર મોટાભાગના ગુડા નહીં જોવાય, તો ખેડૂતોના ભાવ 50-80 રૂપિયાના ભાવ પર વેચાઈ રહ્યા હોય પણ રિટેલમાં ભાવ 150 રૂપિયાની નજીક છે, જેના કારણે વિતૃલ નફાખોરીનો ભાર ઘરણીની જ સાંભળવામાં આવે છે. બાઈટ: ભાવિકાબેન દેસાઈ, ગૃહિણી, ભાવનગર.0
0
Report
Advertisement
दमण में बुक फेयर और इंडस्ट्रीयल एक्सेबिशन का उद्घाटन निर्मला सीतारमण ने किया
Vapi, Gujarat:રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દરિયા કિનારે બુક ફેર અને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબીશન નો આરંભ થયો છે.દમણ ના દરિયા કિનારે લાઈટ હાઉસ પર સતત દસ દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનને કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમને આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલીના प्रशાસક પ્રફુલ પટેલ સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ સાગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા .મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે.જ્યાં દેશ વિદેશ થી મોટી સંખ્યામાં આવે છે.. આથી આ પ્રદેશમાં પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. સાથે જ દમણ નાનકડો પ્રદેશ હોવા છતાં અહીં મોટા પાયે ઉધોગો સ્થપાયા છે . ત્યારે દમણના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મલે સાથે જ પ્રદેશ અને આસપાસના વિદ્યાર્થીઓ બાળકો ને શિક્ષણ અને વાંચન પ્રત્યેની રૂચિ વધે તે માટે બુક ફેર નું આયોજન થઈ રહ્યું છે .જેમાં જાણીતા અનેક પ્રકાશનોએ ભાગ લીધી 8,000 થી વધારે પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું .સાથે જ દમણના અને દાદરા નગર હવેલીના વિવિધ ઉદ્યોગો એ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કર્યું હતું .ત્યારે પ્રદેશની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પણ પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી થયેલા વિકાસના કામોની સરાહના કરી હતી. સાથે જ દમણ દીવ અને દાદરા નગર હવેલી જેવા નાનકડા પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે ઝડપી વધી રહ્યો છે.તે જોઈ આગામી સમયમાં પ્રદેશના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને વૈશ્વિક કરે નવી ઓળખ મેળવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.. તો આ ઔદ્યોગિક પ્રદર્શન ને અહીંના ઉદ્યોગોએ પણ આવકાર્યું હતું .આ આવા પ્રદર્શનથી પ્રદેશના ઉદ્યોગોને નવી ઓળખ મળશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.0
0
Report
सूरत के किम चाररास्ता के पास गोदाम में लगी आग, तीन बड़े टैंप चपेट में
Surat, Gujarat:સુરત જિલ્લા ના કીમ ચારરસ્તા પાસે ગોડાઉનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ. આગ ગિયરેજમાં પણ પ્રસરી ગઇ. ત્રણ મોટા ટેમ્પોને આગે લપેટમાં આવ્યાિું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી. ફાયર ટીમે સ્થળે પાનીનું મરો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોડાઉન માલિકોને મોટું નુકશાન થયું હતું. આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે.0
0
Report
सूरत में लेऊवा पटेल समाज के लिए बड़ा मंदिर-कम्प्लेक्स बनाने की घोषणा
Surat, Gujarat:सूरत शहर और दक्षिण गुजरात के लेऊवा पटेल समाज के लिए एक महत्वपूर्ण घोषणा सामने आई है। द्वारा सूरत के अंत्रोल्ली क्षेत्र में विशाल मंदिर और संकुल का निर्माण किया जाएगा। ट्रस्ट के चेयरमैन नारेश पटेल ने सूरत में आयोजित प्रेस कॉन्फ्रेंस में इस regarding घोषणा की थी। ट्रस्ट द्वारा स्वास्थ्य, शिक्षा और समाज सेवा से जुड़े कई प्रकल्प भी शुरू किए जाएंगे. सूरत में लेऊवा पटेल समाज की लम्बे समय से चाह थी कि शहर में भी खोडलधाम जैसे विशाल संकुल और मंदिर खड़ा हो। इसे ध्यान में रखे हुए सूरत के अंत्रोल्ली क्षेत्र में 40 विघा से अधिक जमीन का अधिग्रहण किया गया है। नारेश पटेल ने कहा कि खोडलधाम द्वारा वर्तमान में जो सेवा कार्य चल रहे हैं, वे अब सूरत में भी शुरू होंगे। जिसमें स्वास्थ्य सेवा, शिक्षा, समधान पंच और सामाजिक सेवा से संबंधित विविध गतिविधियों का समावेशन होगा। आगामी नवरात्रि के आसपास भूमिपूजन होगा और उसके बाद संकुल के निर्माण कार्य की शुरुआत की जाएगी। संकुल में मंदिर के साथ आधुनिक सुविधाएं भी स्थापित की जाएंगी। इस मामले में नारेश पटेल ने प्रतिक्रिया देते हुए कहा कि उन्हें इस बात की जानकारी सोशल मीडिया के माध्यम से मिली थी। अगर दो संकुल बन जाएंगे तो समाज को अधिक सुविधाएं मिलेंगी और इसमें कुछ गलत नहीं है। उन्होंने कहा कि यह कार्य भागीदारी के लिए किया जा रहा है ऐसा वे मानते नहीं। लेकिन जितनी अधिक संस्थाएं बनेंगी उतनी ही अधिक सेवा समाज को मिलेगी। साथ ही उन्होंने जोड़ा कि मुलाकात आवश्यक होगी तो बैठक भी होगी। बाइट: नारेश पटेल – चेयरमैन, खोडलधाम ट्रस्ट0
0
Report
Advertisement
