Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદના જાગનાથ મહાદેવમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

Sept 03, 2024 06:26:07
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જાગનાથ મહાદેવમાં હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો,જેમાં સાંજે પાંચ કલાકે ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી,સહીત અગ્રણીઓ દ્વારા યજ્ઞમાં નારીયેળ હોમી યજ્ઞની પૂર્ણાહુતી કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શીવભકતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Dec 25, 2025 12:42:11
Ahmedabad, Gujarat:સુરેન્દ્રનગર સોલાર જમીન NA વિવાદ અંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષ નેતા તુષાર ચૌધરીનું નિવેદન કલેક્ટર જિલ્લાના વડા છે, તેઓ આખી રાત ઓફિસમાં બેસી કામ કરાવી શકે કલેક્ટરે 100 ફાઈલો ઘરે કેમ લઈ જવી પડી?:તુષાર ચૌધરી માત્ર સુરેન્દ્રનગર નહીં સમગ્ર રાજ્યમાં જમીન NA નું આવીરીતે કૌભાંડ ચાલે છે સ્ક્વેર ફૂટ પ્રમાણે ભાવ અને હિસ્સો નક્કી થયેલો છે જમીન NA નો હિસ્સો ભાજપ અને ગાંધીનગર સુધી જાય છે ગાંધીનગરથી તપાસ થાય એવું ના લાગીતું હોવાથી ડાયરેક્ટ ED માં ફરિયાદ થઈ NA કૌભાંડની તપાસ નહીં થાય કારણ કે સરકારની ભાગીદારી:તુષાર ચૌધરી જિલ્લા પંચાયત પાસેથી NA ની સત્તા કલેક્ટરને ભ્રષ્ટાચાર કરવા માટે આપી દેવાઈ હતી NA ભ્રષ્ટાચારના રૂપિયાનો મોટો હિસ્સો ભાજપ અને સરકારને જાય છે બાઇટ તુષાર ચૌધરી નેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષ
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 25, 2025 12:32:39
Morbi, Gujarat:મોરબીની સાર્થક વિદ્યા મંદિર સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં “તુલસી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોકોના જીવનમાં તુલસીનું મહત્વ સમજાવતી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને શાળાના શિક્ષકો દ્વારા પણ વર્તમાન સમયની શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓને ઉત્તmesa કરી તેની ઉજાગરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા બાળકોએ તુલસીની ઔષદ્ધિય ગુણધસતા તથા તેના રોજબરોજના ઉપયોગ વિશે માહિતી આપી હતી. બાળકોના રજૂઆતમાં તુલસીનું માનવીના જીવનમાં શું મહત્વ છે, દૈનિક તુલસીના ઉપયોગના લાભો, અને વિષયવસ્તુ સાથે જોડાયેલી tradional ઔષધીય માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. દિવ્યતાના આ સંકલ્પથી આ શાળા મારા પરંપરાગત ભારતીય સંસ્કૃતિને નવ жастар સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહી છે. શાળા દ્વારા છેલ્લા દસ વર્ષથી 25 ડિસેમ્બર ημέ ક્રિસમસના દિવસે તુલસી દિવસની ઉજવણી કરાઈ રહી છે અને આ વર્ષમાં પણ તુલસીના રાહતના વૃક્ષોને વિતરણ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે જો દરેક શાળા આવી રીતે ભારતીય સંસ્કૃતિનું જતન કરે તો સમાજમાં અનેક લાભ થઇ શકે છે અને ભાવી પેઢી પણ ભારતીય સંસ્કૃતિને સમજશે."
0
comment0
Report
URUday Ranjan
Dec 25, 2025 12:23:05
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગોવિંદ વાઘેલા નામે રજીસ્ટર બ્લેક કલર ની સ્કોર્પિયો કાર વડોદરા શહેરમાંથી બગોડરા જાય ત્યારે દંપતીના કારમાં જાતે કાર નો આક્રમણ, આતંક, ધમકી, અને બે મોબાઇલ ચોરી અંગે બગોડરા પોલીસ સ્ટેશનમાં જે ગુનાઓ નોંધાઈ હતી. સીસીટીવીના આધારે માલુમ પડ્યું કે કાર વડોદરા શહેરમાં ગોવિંદ વાઘેલા નામે રજીસ્ટર છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ йеңાં જાન કાર અને મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા વહેલી તપાસમાં વડોદરા થી બગોડરા જતા આરોપીઓ વિનોદ વાઘેલા અને તેના મિત્ર કમલેશ સલાટની ધરપકડ કરી હતી. તેમના પર ચાલતા ગુનાઓમાં આરોપીઓએ કાર તેમજ મોબાઇલ લૂંટ કરી હતી અને તપાસમાં આ બાબતો ઉપરાંત અન્ય કારણો શા માટે ગુના નોંધાયા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
0
comment0
Report
URUday Ranjan
Dec 25, 2025 12:06:43
Ahmedabad, Gujarat:નૉંધ : મૃતકનો ફોટો સેન્ડ કરેલ છે એન્કર : पत्नीના પરપુરૂષ સાથના આડા સંબંધોથી કંટાળેલા પતિ એ બહાનું કરી પત્નીને અવાવરૂ જગ્યાએ લે હાથો અને પછી હત્યા કરી ફરાર થઇ ગયો હતો ... કણભા પોલિસે হত্যાર પતિ ની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે ..... બાઈટ: આસ્થા રાણા , ડીવાયએસપી , અમદાવાદ ગ્રામ્ય પોલીસ લગ્નો અંગે વિગતવાર દસ્તાવેજો વિશે ચર્ચા કરવામાં આવી હતી વસાહતી વિસ્તારોમાં તપાસ ચાલી રહી હતી સમગ્ર મોબાઇલ અને સીસીટીવી ફૂટેજ તપાસ હેઠળ છે જેમાં મરણજન્મના શંકા અંગેના પુરાવા મેળવવામાં આવ્યા હતા. ઘટનાનો ભેદ ખુલ્યો હતો કે પગલાંમાં પતિએ પોતાની પત્ની સાથે આડા સંબંધ હતા અને આ અંગે પડકારની સ્થિતિ જ્યાં સુધી પહોંચી હતી ત્યાં સુધી તેને સમજાવવામાં આવ્યો હતો પરંતુ નિરૂપણ પુરાવાઓ બદલ પતિએ પોતાની પત્નીની હત્યા કરી નેજુ હત્યા કરનાર પતિની ધરપકડ કરી છે.
0
comment0
Report
GDGaurav Dave
Dec 25, 2025 11:45:30
Rajkot, Gujarat:એન્કર - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે ૬૦મો દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ આچار્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં દિક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાં ઉપસ્થિત રહ્યા હતા. દિક્ષાંત સમારોહમાં આ વખત પરંપરા તૂટી હતી. દર વખતે વિદ્યાર્થીઓને સ્પીચ આપતા હતા. પરંતુ આ વખતે દિક્ષાંત સ્પીચ જ વિધાર્થીઓને નહિ મળે ! વિધાર્થીઓને દિક્ષાંત સમારોહમાં જીવનના પાઠ શીખવનાર વિદ્વાનને આમંત્રણ નહિ. રાજ્યપાલ દેવવ્રતની ઉપસ્થિતિમાં વિભિન્ન ફેકલ્ટીના વિધાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. વિધાર્થીઓને શિક્ષણની સાથે આદ્યાત્મિક જ્ઞાન લઈને રાજ્યપાલે માર્ગદર્શવ આપ્યું હતુ. સાથે જ આ વખતે સ્વદેશીની થીમ પર દીક્ષાંત সমારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પીચ - આચાર્ય દેવવ્રત, રાજ્યપાલ, ગુજરાત રાજ્ય
0
comment0
Report
NJNILESH JOSHI
Dec 25, 2025 11:22:28
Vapi, Gujarat:ગુજરાત રાજ્યના સરહદી વિસ્તાર ના તાલુકા.umrગામા મા સોળસુંબા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકા ના વેવજી ગામ વચ્ચે 1500 મીટરના જર્મીનનાં ટુકડા માટે વિવાદ હાલ માં વકર્યો છે ત્યારે જોઈએ એક ખાસ અહેવાલ કે આ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયના સરહદી વિવાદ શું છે. વિયો 1 ગુજરાતના સરહદ પર આવેલ ઉમરગામ તાલુકામાં મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે 1500 મીટર જમીનના ટુકડા માટે વિવાદ સર્જાયો છે. ઉમરગામ તાલુકાનાં સોડસુંબા ગામ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વેલજી ગામને અડીને આવેલું છે. મહારાષ્ટ્રના વેલજી ગામના લોકો કહેછે કે, આ જમીન ગુજરાતના સોળસુંબીઆ જ કબ્જે જમાવવામાં આવ્યો છે તેવું મહારાષ્ટ્ર સરકાર દ્વારા કહેવાઈ રહ્યું છે જમીનના આ 1500 મીટરના ટુકડાનો પાંચ વર્ષથી ચાલતો આ વિવાદ હાલ ચરમસીમાએ પહોંચો છે. આ મુદ્દે મહારાષ્ટ્રના વિરોધ પક્ષે ગુજરાતના ગામ દ્વારા જમીન ઉપર અતિક્રમણ કર્યું હોવાના આરોપને સાથે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા ફરી એક વાર માહોલ ગરમાયો છે. કેમ કે, સોડસુબા નગરજનો કહે છે કે આ જમીન ગુજરાતની જ છે. અને વર્ષોથી લોકો ગુજરાતમાં વેરો ભરી રહ્યા છે. બાઈટ : જનાભાઈ ડોડીયા ઉપસરપંચ (વેલજી ગામ જિલ્લા પાલઘર મહારાષ્ટ્ર ) બાઈટ : મનોજ ગુપ્તા સ્થાનિક સોડસુંબા ગુજરાત. વિયો 2 તલાસરી ઉમરગામ હાઈવે પર સર્વે નંબર 173 ગ્રામજનો નો દાવો છે કે ગુજરાતના વહીવટી તંત્ર સીમારેખા નું ઉલઘન કરી વેવજી ગામ મહારાષ્ટ્રની હદમાં 1500 મીટર જેટલું અतिक્રમણ કરી ઈમારતો બાંધી દીધી છે. બીજી તરફ, સોળસુંબા પંચાયતનું કહેવું છે કે આ જમીન ગુજરાતની જ છે અને વર્ષોથી લોકો અહીં વેરો ભરે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ ત્યારથી આ સરહદી વિવાદ પડતર છે. વર્ષો સુધી સોળસુંબા પંચાયત અહીં વીજળી અને પાણી જેવી સુવિધાઓ આપતી રહી છે. પરંતુ હવે ટેકનિકલ માપણીમાં વિવાદ ઉભો થયો છે. બાઈટ : બબલુ ગુપ્તા સ્થાનિક સોડસુબા બાઈટ : પ્રદીપ શર્મા સ્થાનિક સોડસુબા ગુજરાત વિયો 3 1960માં બેંના રાજયોનું વિભાજન થયું હતું. જે પહેલા આ વિસ્તાર મહારાષ્ટ્રમાં આવતો હતો.વિવભાજનની જાહેરાત પછી બે ವರ್ಷે સરહદ નક્કી થઈ હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત માપણીમાં કરવા માં આવી રહી છે તો સોલસૂબા પૂર્વનો વિવાદિત વિસ્તાર મહારાષ્ટ્રમાં જાય, તો ગુજરાતના 800 થી 1000 જેટલા મતદારો રાતોરાત મહારાષ્ટ્રના નાગરિક બની જશે. સોળસુંબાના કુલ 9 સર્વે નંબર અત્યારે જોખમમાં છે. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર નું કહેવું છે PM આવાસ યોજના માં લોકો ને ઘર બનાવી આપે તો અહીં વસતા લોકો ના સાત બાર માં પણ નામ આવેલા છે લોકો ગુજરાત ના વિકાસ થી ખુબજ ખુશ છે. બાઈટ : રમણ પાટકર ધારાસભ્ય ઉમરગામ બાઈટ : મયુર જૈન સ્થાનેiscal સોડસુંબા વિયો 4 1960માં બેંના રાજયોનું વિભાજન થયું હતું. જે પહેલા ઉમરગામ મહારાષ્ટ્રમાં વિસ્તાર માં આવતો હતો.વિભાજનની જાહેરાત પછી બે વર્ષે સરહદ નક્કી થઈ હતી હવે સ્થાનિકો ની માંગ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર આનો જલ્દી થી આ સમસ્યા નું સમાધાન લાવે તેવી સ્થાનિકો ની માંગ છે. નિલેશ જોશી જી મીડિયા સોડસુબા ઉમરગામ.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 25, 2025 10:05:02
Surat, Gujarat:એંકર:સુરત: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા સતત હુમલાઓ અને અસત્યાચારને પગલે સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રતિષ્ઠાઓ પડી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાઓ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બંગ્લાદેશમાં તત્કાળીન પ્રધાનમંત્રી શેખ હસીનાના પતન બાદ કટ્ટરપંથત્વો બેફામ બન્યા છે. આગામી 12મી ફેબ્રુઆરીએ ત્યાં ચૂંટણીઓ યોજાવાની છે. પરંતુ તે પહેલા જ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એક હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરી તેને સરાજાન્ય સળગાવી ફांસીએ લટકાવવાની ઘટનાાએ માનવતાને શરમાવી દીધી છે. આ હિંસાના વિરોધમાં સભ્ય સમાજમાં ભારે રોષ છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આજે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે: રસ્તાયો પર બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજના પોસ્ટરો ચોંટાડ્યા હતા. વચગાળાની સરકારના પ્રમુખ મુોહમ્મદ યુનુસની તસ્વીરો પણ રસ્તા પર લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ આ દ્રશ્યો જોઈ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરોધી ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા હતા. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 10:00:21
Surat, Gujarat:ઇન્ટરનેટ બેંકિંગ થકી લોકોના બેેલેન્સ ખાલી કરતી ટોળકી પર એસઓજીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી મોટી સફળતા અંકે કરી છે. આ ટોળકીએ દેશભરમાં સંખ્યાબંધ લોકોને ચૂનો લગાવી પાંચ વર્ષથી ઓનલાઈન કેર વર્થાવ્યો હતો. ઠગાઈના વધતા બનાવો વચ્ચે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મોટી હાંસલાઈ મળી છે. છેલ્લા પાંચ વર્ષથી દેશભરમાં સાઇબર ફોડ આચરતી એક સુવ્યવસ્થિત ગેંગનો ભંડાફોડ કરી પોલીસે ચાર યુવાનોને ઝડપી લીધા છે. પોલીસ દુબઈ સહિત વિવિધ સ્થળોએ રહેતા તેમના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. સુરતના ચારેય લોકો ગેંગ ટેલિગ્રામ મારફતે અન્ય ગેંગ સાથે કાર્યરત હોવાનો જેંકમાં એલે្វើ થતાjede એસઓજીે હવે આ દિશામાં પગલું દબાવે છે અને આગામી દિવસોમાં ખાતરી હોય છે કે જે આ ચટણી ચાલશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 09:55:04
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 25, 2025 09:54:53
Surat, Gujarat:સુરતના વરાછામાં બોમ્બે માર્કેટ નજીકની ઘટના સુરત મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીનો પાઈપ ફાટ્યો ડેમ તૂટ્યો હોય તેવીરીતે અડધો કિમીના રોડ પર પાણી ભરાયા બોમ્બે માર્કેટની સામેના રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાયા રોડ પર પાણી ભરવાના કારણે લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બોમ્બે માર્કેટના સામેના રોડ પર આવેલી દુકાનોની સામે પણ પાણી ભરાઈ ગયા હતા રોડ પર ગોઠણ સુધીના પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો પાણીનો નિકાલ ન થઈ રહ્યો હોવાથી અને પાણીનો સતત પ્રવાહ આવી રહ્યો હોવાથી ROAD પર પાણીનો ભરાવો થઈ રહ્યો હતો અડધો કલાક નો સમય થઈ ગયો હોવા સંપૂર્ણ પણ ચોક્કસ પોલીસ અધિકારીઓ સ્થળે પહોંચયા ન હતા પાલિકાના વાકે લોકોની વાહનchalકોને હાલાકી નો સમાજો કરવો પડ્યો હતો
0
comment0
Report
christmas
Advertisement
Back to top