Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદના જાગનાથ મહાદેવમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

Sept 03, 2024 06:26:07
Anand, Gujarat
આણંદ શહેરમાં આજે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જાગનાથ મહાદેવમાં હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો,જેમાં સાંજે પાંચ કલાકે ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી,સહીત અગ્રણીઓ દ્વારા યજ્ઞમાં નારીયેળ હોમી યજ્ઞની પૂર્ણાહુતી કરી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં શીવભકતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GDGaurav Dave
Dec 03, 2025 09:39:51
Rajkot, Gujarat:રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગુજરાતી ફિલ્મ લાલોના પ્રમોશન માટે આવેલા સ્ટાર કસ્ટને જોવા ભીડ ઉમટી પડી હતી. જે ભીડ બેકાબુ બનતા એક બાળકી કચડાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે દેવદૂત બની આવેલા યુવકે બાળકીને એક્સીલેટર પર ખેંચી લેતા બાળકીનો જીવ બચી ગયો હતો. આ ઘટના માં યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ માલના મેનેજર સમસીર વીસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાવાનો હતો. પોલીસના કહેવા મુજબ, ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વીસાણી દ્વારા ફિલ્મના પ્રમોશન માટેનું આયોજન થયું હતું જેમાં પોલીસની મંજૂરી લેવામાં આવી નહતી. જેટલી જગ્યા હતી તેના કરતા વધારે ભીડ એકત્ર થઈ હતી... પોલીસના અગાઉની મંજૂરી ન લેતા ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પૂર્ણતાનો નિર્ણય પોલીસ કમિશ્નરે જાહેર કર્યો હતો. આ અંગે તપાસ ચાલી રહી છે. જરૂર પડશે તો ફિલ્મના સ્ટાર કસ્ટની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. અંદાજે 2000 કરતા વધુ લોકોની ભીડ હતી. લોકોને અપીલ છે કે ભીડ વધારે થતી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.
97
comment0
Report
AKArpan Kaydawala
Dec 03, 2025 09:32:28
Ahmedabad, Gujarat:0312ZK_LIVE_AHD_HOSPITAL_SEAL નોંધઃ અન્ય હોસ્પિટલના વૉટ્સએપ વિડિઓ પણ ખાસ લેવા. અમદાવાદ Bu परमिशन વિનાની Hospitals સામે amc ની લાલ આંખ દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે કરી કડક કાર્યવાહી સાઉથ બોપલ, જોધપુર અને મક્તમપુરાની 9 હોસ્પિટલ કરાઈ સીલ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપી bu મેળવવા કરાઈ હતી જાણ તંત્રની નોટિસને અવગણતા કરાઈ સીલિંગ કાર્યવાહી ૧ ૩૩-સરખેજ દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ ૨ ૩૪-મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા ૩ ૩૪-મક્તમપુરા નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા ૪ ૩૪-મક્તમપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા ૫ ૩૪-મક્તમપુરા હેપ્પીનીસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ ૬ જોધપુર-૨ સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ ૭ જોધપુર-૨ મમતા হাসপাতોલ, સાઉથ બોપલ ૮ જોધપુર-૨ આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ ૯ જોધપુર-૨ દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ
63
comment0
Report
CJChirag Joshi
Dec 03, 2025 07:46:15
Sinor, Gujarat:સિક્કિમના મુખ્યമന്ത്രി પ્રેમસિંહ તમાંગ પણ યાત્રામાં જોડાશે રાજયપાલ આચાર્ય દેવવ્રત ટૂંક સમયમાં જાહેરસભાને સંબોધશે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યપાલ સાથે હાજર રહેશે પૂર્વ મંત્રી બ્રિજેશ મિર્ઝા,મંત્રી પી સી બરંડા વહેલી સવાર ચીજ યાત્રામાં જોડાયા মোটફોફડિયા ગામથી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ યુનિટી માર્ચમાં જોડાશે આજھے વડોદરા જિલ્લામાંથી યુનિટી માર્ચ નર્મદા જિલ્લામાં જશે આનેકારમસદથી કેવડિયા સુધી નીકળેલી યુનિટી માર્ચ સાતમા દિવસે શિનોર તાલુકાના દામાપુરા ગામ ખાતેથી પ્રસ્થાન કરવાની જાણકારી મળી હતી જ્યાં યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાતમા દિવસે આદિજાતિ ગુજરાતના વિકાસ મંત્રી નરેશ પટેલ , મંત્રી પી સી બરંડા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનો જોડાયા હતા એટલું જ નહીં સાત કિલોમીટરની પદયાત્રા કરી મોટાફોડડિયા ગામ ખાતે ગર્વનર આચાર્ય દેવવ્રતનો સ્વાગત કરવામાં આવ્યું હતું - વોક થ્રુ જેમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાથે વન ટુ વન કર્યું છે
80
comment0
Report
HShakimuddin shabbirbhai
Dec 03, 2025 07:40:01
Vadodara, Gujarat:છોટાઉદેપુર જિલ્લામાં ખાતર ખરીદવા માટે ખેડૂતોએ મોટી મોટી લાઈનો જગત નો તાત સવારના પાંચ વાગ્યા થી ઊઠીને લાઇન માં ઊભા રહે છે વી.ઓ છોટાઉદેપુર તાલુકામાં ખાતર ની ગંભીર કટોકટી મકાઈ નું વાવેતર ખેડૂતોએ કર્યું છે ત્યારે ખાતર ની જરૂરિયાત ઉભી થઈ છે ખેડૂતો ના જણાવ્યા મુજબ સવારના પાંચ વાગ્યા થી લાઇન માં ઊભા છે બપોર ના બે વાગ્યા સુધી નંબર આવ્યું નથી અને ખાધાપીધા વિના બે થેલી ખાતર માટે મુશ્કેલી વેઠવી પડે છે છોટાઉદેપુર તાલુકાના તમામ ખાતર ના ડેપો માં લાઇનો પડી રહી છે ત્યારે સરકાર કહે છે કે ખાતર નો જથ્થો મોટા પાયે ફાળવવામાં આવ્યો છે ત્યારે જથ્થો ખેડૂતો ને કેમ મળતો નથી ખેડૂતો નો આક્ષેપ છે કે કાળા બજાર માં ખાતર વેચાઈ છે જ્યારે ખેડૂતો ને મળતું નથી છોટાઉદેપુર જિલ્લામાં ગરીબ ખેડૂતો છે બે થેલી ખાતર માટે ચાર ચાર દિવસ સુધી ભટકવું પડે છે જ્યારે સરકાર કહે છે ખેડૂત ના હિત માટે કામગીરી કરીએ છે અને છેવાડા નો માનવી નો વિકાસ થયો છે પરંતુ ખાતર ની લાઈનો ઉપર થી ફલિત થાય છે કે સરકાર ના દાવા પોકળ સાબિત થાય છે આદિવાસી વિસ્તાર માં ગરીબ ખેડૂતો ને ખાતર માટે ભટકવું પડે છે અને ખેડૂત ની દયનીય સ્થિતિ છે છેવાડા નો જિલ્લો છે
144
comment0
Report
DRDarshal Raval
Dec 03, 2025 07:05:59
Ahmedabad, Gujarat:એક તરફPraja ત્રસ્ત હોઈ શકે છે પરંતુ એર્ના નિકોલ વોર્ડમાં વરસાદી પાણી ડ્રેનેજ સિસ્થમ દ્વારા નિકાલ કરવાની સમસ્યા ચાલુ રહી છે. નિકોલ વોર્ડમાં લોકો જણાવે છે કે 35 કરોડના ખર્ચે બનનાર мини સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહર્તા સમયે મેળવી લેવામાં આવ્યા તલાવડી પાસે નીકળી ગયેલું ડ્રેનેજ લાઇન કામ પુરા થયું નથી, જેના કારણે સુરભી તલાવડી પાસે ડ્રેનીજ લાઇન બેક મારી રસ્તા પર ગંદા પાણી ભરાઈ જવું અને આ પાણી વચ્ચે રસ્તા પર પડેલા ખાડાઓમાં વાહનો પછડાતા હોવાની સમસ્યા સામે આવી છે. બાપા સીતારામ મંદિર અને સંસ્કૃત રેસિડેન્સી રોડ પાસે પણ ડ્રેનેજ પાણી ભરાઈ રહ્યું છે. આ સ્થિતિ શિયાળાની વચ્ચે ચોમાસા જેવી લાગે છે અને સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. Nicol wardમાં તંત્રના કામની વિલંબતા કારણે જનજાગૃતિ ભોસાઈ રહી છે. ઠક્કરનગરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનેનું કામ હજુ પૂર્ણ ન થયું હોવાનું દેખાઇ રહ્યું છે. کچھ વિસ્તારોમાં પીવાના પાણી લીકેજ થતા રહેતા ટ્રાફિક સમસ્યાઓના સંકેત મળી રહ્યા છે. મીડિયા અહેવાલો મુજબ વિસ્તારોમાં વાતાવરણ એટલું lax છે કે લોકો AMC સામે આક્રોશ વ્યક્ત કરે છે. આ સ્થિતિમાં નિકોલ ગામ નજીક સુરભી તળાવ પાસે ડ્રેનેજ લાઈનના પાણી રસ્તા પર ભરાયા છે અને પાણી ભર્યા રસ્તા પર ખાડાના કારણે વાહન પછડાતા હોવાનું જણાવ્યું છે.
133
comment0
Report
DRDarshal Raval
Dec 03, 2025 07:05:41
Ahmedabad, Gujarat:અમદાવાદ એક તરફpras ta praja trastr પ્રજા પ્રતિનિધીઓ ખાતમુહરતમા તો પ્રજા મુશ્કેલીમાં નિકોલ વોર્ડમાં હાલાકીની ભરમાણ થી પ્રજા પરેશાન એક તરફ થેર ઠેર રસ્તાઓ ખોદાયા તો બીજી તરફ રસ્તાઓ પર ફરી વળેલા ડ્રેનેજના પાણીથી لوگો પરેશાન શહેરમાં સૌથી મોટા વોર્ડમાં પ્રજા મુશ્કેલીમાં નિકોલ ગામ નજીક સુરભી તળાવ પાસે ડ્રેનેજ લાઇનના પાણી રસ્તા પર ભરાયા પાણી ભરાયેલા રસ્તા પર ખાડામાં વાહનો પછડાતા હોવાનું આવ્યું સામે તો સુરભી તળાવ નજીક બાપા સીતારામ મંદિર પાસે પણ રસ્તા પર ભરાયા પાણી બને સ્થળે ભર શિયાળા વચ્ચે ભર ચોમાસા જેવી સ્થિતિ હાલાકી ભોગવી રહેલી પ્રજાએ amc સામે નારાજગી ઠાલવી સમસ્યા માંથી મુક્તિની કરી માંગ સ્ટોર્મ વોટર લાઇનના કામ દરમિયાન ડ્રેનેજ લાઈન બ્રેક થતા સમસ્યા સર્જાઈ તેના સીોલો કાર્પોરેટર નું નિવેદન કાર્પોરેટર દિપક પંચાલે જલ્દી સમસ્યાનું નિરાકરણ આવશે તેવી કરી વાત તો મેયરે પણ જલ્દી સમસ્યા દૂર કરવા આપી ખાતરી જો પણ સમસ્યા ક્યારે દૂર થશે તે અંગે કોઈ ચોખવટ નહિ નિકોલમાં સંગાથ તલાવડી પાસે 35 કરોડના ખર્ચે બની રહેલ મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખાતમુહરત કાર્યક્રમમાં મેયરે પ્રજાની સમસ્યા અંગે આપી પ્રતિક્રિયા વિકાસના કામો થાય થોડી વાર લાગશે સમસ્યા દૂર થશે. મળ્યો ઠક્કરનગર સમસ્યા વિશે પણ જલ્દી સમસ્યા દુર કરી સુવિધા આપવા મેયરે ખાતરી આપી તો નિકોલમાં ઋષિકેશ રામાણી ગાર્ડનમાં તૂટેલી બાળ રાયડો બદલવા અને ગાર્ડન નવું ડેવલપ કરાશે તેવું પણ મેયરે જણાવ્યું સલગ. નિકોલ હાલાકી ફીડ. લાઈવ કીટ
200
comment0
Report
CPCHETAN PATEL
Dec 03, 2025 07:05:14
Surat, Gujarat:સુરત બ્રેક ઝાંપા બજારના એક ખાનગી ટ્રસ્ટ ને રસ્તો વેચી દેવાનો આરોપ મનપા દ્વારા 트 ات 트 트 트 ટ્રસ્ટ ને રસ્તો આપી દેવાયો રાહદારી રસ્તાનો ઉપયોગ کر सके તેવો ઠરાવ મનપા એ કર્યો હતો ટ્રસ્ટ દ્વારા પોતાનો પ્રાઇવેટ ગેટ મૂકી દેવામાં આવ્યો છે સ્થાનિક લોકો જઇ શકે તે માટે બાઉન્સર પણ મૂકી દેવાયા ગામતળની જમીન કોઈને બદલામાં જમીન આપી શકે નહીં એવો BPMC એક્ટ માં ઉલ્લેખ કરાયો છે મનપા દ્વારા બ્રિજ માટે ટ્રસ્ટ ની જગ્યા લઇ રિઝવ પ્લોટ આપવાના બદલે ધાર્મિક ટ્રસ્ટ પાસેનો રસ્તો આપી દેવાયો અંગે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસൂരિયા દ્વારા બે વાર લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ મનપા દ્વારા જવાબ આપવામાં આવ્યો નહિ હાલ સ્થાનિકોએ બે કિલોમીટર નો ચક્રો ફરવાનો નોબત હવે પૂર્વ કોર્પોરેટર દ્વારા લીગલ નોટિસ આપવામાં આવશે ટ્રસ્ટ ના માનીતાઓ પોતાના વાહનો લઈ આ રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા हैं અન્ય વ્યક્તિ અહીં વાહન નો ઉપયોગ કરવા પર પ્રતિબદ્ધ કરાયો છે મનપા દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ્દ કરવામાં આવે તેવી માંગ બાઈપીએમસી એક્ટ માં રસ્તાની આદલાબદલી નો કંઈ ઉલ્લેખ નથી
107
comment0
Report
DRDarshal Raval
Dec 03, 2025 07:05:02
Ahmedabad, Gujarat:એન્કર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત्तે અમદાવાદમાં સ્પેશિયલ ખેલમહાકુંભ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના 35 તાલુકા માંથી રમતવીરોએ નાંરજરંત્રણ નોંધાવી છે. આ ખેલ મહાકુંભમાં ગોળા ફેંક, ચક્ર ફેક, ભાલા ફેક, લાંબી દોડ, ઊંચી કૂદ, વૉલીબૉલ, ક્રિકેટ સહિતની રમતો રમાડવામાં આવી રહી છે. જ્યાં ખેલ મહાકુંભમાં 35 તાલુકાઓમાંથી રમતવીરો ગયા છે. જિલ્લાના 980 જેટલા દિવ્યાંગ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા બતાવશે. વિઓ. સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ એસોસિયেশন અમદાવાદના સંયુક્ત આયોજન હેઠળ આ વર્ષે વિશ્વ વિકલાંગ દિવસ વિવિધ ખેલ પ્રવૃત્તિઓ સાથે ઉજવામાં આવ્યું છે. 3 ડિસેમ્બર 2025ના રોજ સ્પેશિયલ ખેલમહાકુંભ 2025નું અમદાવાદ જિલ્લામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ ક્ષમતાવાળા ખેલાડીઓ માટે સમર્પિત આ ખેલોત્સવમાં જિલ્લામાંથી લગભગ 980 જેટલા દિવ્યાંગ રમતવીરો ઉત્સાહપૂર્વક ભાગ લેવા આવી પહોચ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવો, તેમની રમતિયાળ પ્રતિભાને મંચ આપવો અને સમાજમાં સમાવેશિતાના સંદેશને મજબૂત બનાવવા છે. શારીરિક અક્ષમતા ધરાવતા સ્પેશિયલ ખેલાડીઓ માટે ખાસ તૈયાર કરાયેલ આ ખેલોત્સવ રાજ્ય સરકારના સહયોગથી યોજવામા આવ્યો છે. કાર્યક્રમ ખેલાડીઓ માટે માત્ર રમતોથી આગળ વધીને આનંદ, પ્રેરણા અને સામાજિક એકતાનું પ્રતિક સાબિત થશે. સ્પોર્ટ્સ એટોરિટી ઓફ ગુજરાત, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા મળેલા માર્ગદર્શન હેઠળ વિવિધ રમત પ્રતિક્રિયાઓ, સ્પર્ધાઓ અને સામૂહિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાંથી આવતા તમામ દિવ્યાંગ ખેલાડીઓ માટે જરૂરી સુવિધાઓ, વ્હીલચેર એક્સેસ, માર્ગદર્શન અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ આપેલા પ્રદર્શન દ્વારા સમાજને એક નવી પ્રેરણા આપશે. આ ઉપરાંત આ કાર્યક્રમ દ્વારા અનેક નવ યુવા ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થશે.
115
comment0
Report
URUday Ranjan
Dec 03, 2025 07:04:36
Ahmedabad, Gujarat:BAPS સ્વામિનારાયણ સંપ્રદાય 7 ડિસેમ્બરે રિવરફ્રન્ટમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની કરાશે ઉજવણી પ્રમુખ સ્વામીના BAPS ના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સાત ડિસેમ્બરે મુખ્ય સમારોહ સાબરમતી નદીના કિનારે યોજાશે નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત 75 હોડી ઓ બનશે આકર્ષણ નું કેન્દ્ર BAPS સંપ્રદાયના વડા તરીકે પ્રમુખસ્વામીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉત્સવનું આયોજન શહેરમાં આંબલી વાળી પોળમાં ૧૯૫૦માં પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રી સ્વામી ના હાથે પ્રમુખ પદ મળ્યું હતું શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા વચનામૃત ,રામચરિત માનસ મહાભারત , જેવા ગ્રંથોમાંથી 75 સૂત્રોના તૈયાર કર્યા છે જે સંતોના ગુણ અને મહિમા દર્શાવાશે આ સૂત્રોઓ 75 હોડીઓ પર થશે પ્રદર્શિત પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000 થી વધુ સ્વયંસેવકો રહેશે હાજર BAPS ના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે કાર્યક્રમ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે
106
comment0
Report
NDNavneet Dalwadi
Dec 03, 2025 04:47:27
Bhavnagar, Gujarat:Sl ug - 2911ZK_BVN_INNOVATION_PKG Feed - Ftp in 2811ZK_BVN_INNOVATION_PKG રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૮/૧૧/૨૫. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: અસાઈમેન્ટ ગૌરવ પટેલ. સ્લગ: માનવ અવાજના વિશ્લેષણથી પાર્કિન્સન રોગની ઓળખ માટેનું એઆઈ આધારિત ખાસ સોફ્ટવેર. આજનો विद्यार्थी ઉડવાના માટે આતુર છે. તેણે શિક્ષકના માર્ગદર્શન રૂપી પાંખો અને યોગ્યદિશા સૂચનની રાહ રાખી છે. ભાવનગરની જ્ઞાનમંજરી યુનિવર્સિટીના આઈ.ટી.આઈ. ના 5 વિદ્યાર્થીઓએ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ ટ્રેઇનિંગ મેળવી માનવ અવાજના વિશ્લેષણ પરથી પાર્કિન્સન રોગની ઓળખ કરતું એઆઈ આધારિત ખાસ સોફ્ટવેર તૈયાર કર્યું છે જે માનવના અવાજ પરથી તેને Atualmente કે ભવિષ્યમાં પાર્કિન્સનના રોગ અંગે જાણકારી આપશે.આ રીતે વ્યક્તિ સમયસર તેની સારવાર કરાવી શકે. ત્યારે આ સોફ્ટવેર આવનારા સમયમાં માનવજીવન માટે અમૂલ્ય સાબિત થશે. વિઓ ૧: ભાવનગરની જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી દ્વારા માનવીની ભવિષ્યની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખી વિધાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે જેના આઇટી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં જ માનવ અવાજના વિશ્લેષણમાંથી પાર્કિન્સન રોગની ઓળખ માટેનું એઆઈ આધારિત ખાસ સોફ્ટવેર ડિઝાઇન કરવામાં આવ્યું છે. એઆઈ આધારિત ઉચ્ચતમ ટેકનોલોજીના માધ્યમો દ્વારા આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આવનારા સમયમાં માનવજીવન માટે અમૂલ્ય સાબિત થશે. ત્યારે વ્યક્તિના માત્ર એક અવાજ પરથી શરીરમાં ભવિષ્યમાં થનારા ફેરફારોને પારખી પાર્કિનસન રોગ પ્રત્યે વ્યક્તિને સચેત કરવાની રાહત આપી શકે. વિઓ ૨: જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગની એક વિદ્યાર્થીની જ્યારે તેના સબંધીની હોસ્પિટલમાં ખબર કાઢવા پہنંચી ત્યારે તેને પાર્કિંસનરોગ હોવાનું જાણવા મળ્યું ત્યારે તેમણે આ વિષય પર સંશોધન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પોતાની વિચારના આધારેipro Professor માર્ગદર્શન હેઠળ AI ની મદદ વડે એક સોફ્ટવેર નિર્માણનુ કાર્ય હાથ ધર્યું,૬ મહીના પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભવ્ય સફળતા મળી છે.เอ સૉફ્ટવેર માઇક્રોફોન સાથે એટેચ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ અવાજ ઉત્પન્ન કરવાથી અવાજની તીવ્રતા અને અવાજમાં ઊઠતા કંપન પરથી આ સોફ્ટવેર ખપાટી નક્કી કરે છે. 50 થી વધારે થતી કંપણી સાવધ રહેશે કે 50 થી નીચે ભવિષ્યમાં પાર્કિન્સનના સંકેત આપે છે. વિઓ ૩: જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીએ એઆઈ આધારિત આધુનિક મશીન લર્નિંગ ટેક્નિક દ્વારા માનવ અવાજના પેરામિટર પરથી પાર્કિન્સન રોગની શક્યતા જણાવી શકે તેવું નવીનતમ સોફ્ટવેર વિકસાવ્યું છે. આ પ્રોજેક્ટ માનવ અવાજના માપદંડો પરથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એટલે કે પાર્કિન્સન રોગનુંપ્રાથમિક નિદાન કરવામાં મદદરૂપ બનશે. પેરામિટીનું વિશ્લેષણ પછી સિસ્ટમ “પાર્કિન્સન ડિટેક્ટેડ” અથવા “નોર્મલ” દર્શાવે છે. વિઓ ૪: પાર્કિંસન શું છે તેની ઓળખ ઝડપી, ખર્ચરહિત અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર શક્ય બનશે. ઉંમર, યુગવસનના કારણે વિકસેલી શક્તિશાળી શક્યતાઓ માટે આ કામ અપેક્ષા રાખે છે. યુનિવર્સિટી વિદ્યાર્થીઓને અભ્યાસ અને પ્રેક્ટિકલ સાથે માનવજીવન, ઉદ્યોગો અને મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે મદદ રૂપ બનશે. વિઓ ૫: ભાવનગરના ન્યુરો સર્જન સાથે વાતચીતમાં પાર્કિન્સન આરોગ્ય વિશે જાણhlangan થયું કે આ રીતે આ રોગ સામાન્ય રીતે આંચકપા તરીકે ઓળખાય છે અને 10 થી 15 ટકા hereditory હોય શકે છે, જ્યારે 70 થી 80 ટકા વયને કારણે થાય છે. Dopamineના સ્તર બદલાતા આ રોગની જન્મભૂમિ અંગે સ્ત્રી પુરુષ બંનેમાં જોખમ હોય છે. આ બાબતોના કારણે ભવિષ્યમાં પાર્કિન્સન થવાની શક્યતા દર્શાવવામાં આવે છે.સારાં 天天彩票.
129
comment0
Report
Advertisement
Back to top