388001
ખંભાતની શાળા જ્યાં શિક્ષકો છે પણ વિદ્યાર્થીઓ નથી
Anand, Gujarat:સમગ્ર રાજયમાં ખંભાતની એક માત્ર એવી હાઈસ્કુલ છે,જયાં શાળા છે,ભણાવવા માટે શિક્ષકો છે,પરંતુ ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, ખંભાતની જયુબીલી હાઈસ્કુલમાં ધો.9 અને 10નાં બે વર્ગઆવેલા છે,પરંતુ બન્ને વર્ગમાં એક પણ વિદ્યાર્થી નથી,જુન માસમાં શાળા શરૂ થયા બાદ ઓગષ્ટ સુધી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એક પણ વિદ્યાર્થીનું એડમીશન નહી થતા અંતે આ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Morbi के सरतनपुर रोड पर हादसे के साथ 9 लाख की लूट, बदमाश फरार
Morbi, Gujarat:ब्रेकिंग \n\nમોરબીના સરતનપર રોડ ઉપર અકસ્માત કરીને રોકડા 9 લાખની લૂંટ\n\nમની ટ્રાન્સફર ના જુદી જુદી દુકાનોએથી કલેક્શન કરેલા રૂપિયાની અજાણ્યા શખ્સોએ કરી લૂંટ\n\nકારમાં આવેલા ત્રણ બુકાનીધારી શખ્સોએ બાઈક સાથે કાર અથડાવીને ચલાવી ધોળા દિવસે લૂંટ \n\nયુવાનને છરી જેવું હથિયાર બતાવીને તેની પાસેથી રોકડા રૂપિયા લૂંટીને અજાણ્યા શખ્સો ફરાર0
0
Report
सूरत के 3000 मेडिकल स्टोर हड़ताल की चेतावनी; बिना पर्चे नशीली दवाओं की बिक्री रोकने की मांग
Surat, Gujarat:સુરત બ્રેક બુધવારે શહેરના 3,000 થી વધારે মেডિકલ સ્ટોરની હડતાળની ચીમકી Prescott: without prescription illegal drugs sales rising allegations كورونا કાળમાં હોમ ડિલિવરી છૂટ બંધ કરવા માંગ શહેરના ૩ હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ આ હડતાળમાં જોડાય તેવી શક્યતા મોટી કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાનામેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી છીનવી રહ્યો હોવાનો આરોપ એસોસિએશનનો વિરોધ માત્ર વ્યાપારીઓના હિતો માટે નથી પરંતુ લોકોની સુરક્ષા માટે પણ છે જો 20 મે સુધીમાં સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે તો ભવિષ્યમાં અનિશ્ચિત મુદ્દતની હડતાળ પણ કરવામાં આવશે જો કે, ઈમરજન્સી સેવાઓ માટે ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી0
0
Report
सुरेंद्रनगर हत्या-हत्याकांड की गुत्थी सुलझी: पत्नी और प्रेमी ने पति की हत्या की
Ahmedabad, Gujarat:એક મહિલા ની શરીર સુખ ની વાસના જેલ ના સળિયા સુધી લઈ ગઈ છે ઉદય રંજન ઝી મીડિયાનું અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે وڌيڪ એક મર્ડર મિસ્ટ્રી નો ભેદ ઉકેલી કાઢી ને આરોપી ને જેલ ના સળિયા પાછળ દહેકેલી દીધા છે ... આ હત્યા ની કહાની સાંભળીને સારા-સારા ગુનેગારો પણ ચોંકી જાય તેવી છે . ગયા તારીખ 8 ઓક્ટોબર 5025ના રોજ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા કેનાલમાંથી શાંતિ ગીરી ગોસ્વામી નો मृतદેહ તેને શરૂઆતમાં અકસ્માત મોત ગણવામાં આવતું હતું, તે હક્કીત માં એક ક્રૂર અને સુનિયોજિત હત્યા હતી ... અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અઢી મહિનાની સઘન તપાસ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનોલોજીના આધારે मृतકની પત્ની અને તેના પ્રેમી ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નો મર્ડર મિસ્ટ્રી નો ભેદ ઉકેલી કાઢ્યો છે ગુજરાત ના સુરેન્દ્રનગરના હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે અકસ્માત મોત તરીકે નોંધાયેલ કેસ નીકળ્યો હાઈ વોલ્ટેજ મર્ડર מિસ્ત્રી પત્નીના કાવાદાવા અને તેના ડ્રાઈવર પ્રેમીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો პહેલો જેઠ સાથે ભાગી, પછી પ્રેમી સાથે મળીને પતિ નું મોત બની આપઘાત કે અકસ્માત નહીં, સુનિયોજિત હત્યાનું કાવતરું હતું અગાઉ ૨૫ હજારની સોપારી આપી યુનુસ નામના શખ્સે આચર્યું હતું હત્યા નું નાટક પત્ની જાગૃતિ ગોસ્વામી અને પ્રેમી કાંતિ ઉર્ફે ભરત સાબરીયા ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ઉદય રંજન ઝી મીડિયાનું અમદાવાદ સૌથી પહેલા તમારી સ્ક્રીન પર દેખાતા આ માસૂમ ચહેરા જોઈલો અને આ લોકો ના ચહેરા ની Mascumiyat પર ના આમના દimાગ છે એકે રીઢા અને શાતીર ગુનેгар જેવી જેની આપણે આજે વાત કરવાની છે સૌથી પહેલા અમે આપણે બેänen નામ જાણવી દયે પુરુષ આરોપી નું નામ છે કાંતિ ઉર્ફે ભરત સાબરીયા અને મહિલા આરોપી નું નામ છે જાગૃતિ ગોસ્વામી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ બેની 08 ઓક્ટોબર 2025 માં જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ માં શાંતિ ગીરી ગોસ્વામી ના હત્યા કેસમાં ધરપકડ કરી શાંતિ ગીરી ગોસ્વામી ની ધ્રાંગધ્રા કેનાલ માંથી मृतદેહ મળવા ના મામલે સુરેન્દ્રનગર જિલ્લાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ એક અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો , જે છેલ્લા ઘણા સમયથી બંધ ફાઈલ જેવો જ હતો. પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી એક ગુપ્ત માહિતી એ આખી હત્યા ની કહાણી ખોલી હતી ધ્રાંગધ્રા કેનાલમાંથી જે શાંતિ ગીરી ગોસ્વામી નો મૃતદેહ મળ્યો હતો, તેના પીએમ રિપોર્ટમાં માથા, ગળા અને હાથ પર ઈજાના નિશાન મળ્યા નો ઉલ્લેખ કરવા માં આવ્યો હતો જેના આધારે એક બાદ એક એક કડી ઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જોડવા નું ચલ્યું અને જે સત્ય બહાર આવ્યું તે ચોકાવનારું હતું જેમાં આ હત્યા કેસ ના મૂળિયાં ૧૨ વર્ષ જૂના અનૈતિક સંબંધોમાં રોપાયેલા હતા. પકડાયેલી આરોપી પત્ની જાગૃતિ ગોસ્વામી ના પ્રથમ લગ્ન સુખદેવ ગીરી ગોસ્વામી સાથે થયા હતા, જેનાથી તેને બે સંતાનો હતા. પરંતુ જાગૃતીને તેના જ જેઠ એટલે કે શાંતિગીરી સાથે પ્રેમ સંબંધ થતા તે પતિને છોડીને જેઠ સાથે ભાગી ગઈ હતી.અને ફરી બંને એજ ગામ માં અલગ મકાન ભાડે રાખી ને સંતોનો સાથે રહેવા લાગ્યા હતા પરંતુ શાંતિ ગીરી ગોસ્વામી વ્યવસાયે એક ટ્રક ડ્રાઈવર હોવાથી વારંવાર બહાર રહેતો હતો અને એક એક માસ સુધી અન્ય રાજ્યોમાં રહેતો હતો જેના કારણે જાગૃતિ ગોસ્વામી આ દરમિયાન જાગૃતિને શાંતિ ગરી ના જ ડ્રાઈવર મિત્ર કાંતિલાલ ઉર્ફે ભરત સાબરિયા સાથે આડા સંબંધ બાંધ્યા હતા અને બંને ને શાંતિ ગીરી ગોસ્વામી કાંટા ની જેમ ખૂંચવા લાગ્યો હતો જેના કારણે બંને એ શાંતિ ગીરી ગોસ્વામી નાની હત્યા કરવાનું કાવતરું નક્કી કર્યું હતું પતિ શાંતિ ગીરી ગોસ્વામી કાંટો બનતા જાગૃતિ ગોસ્વામી એ પતિ શાંતિ ગિરી ને રસ્તા માંથી કાઢી નાખવા માટે થી એક હત્યા નો ખતરનાક પ્લાન બનાવ્યો હતો જેમાં જાગૃતિ ગોસ્વાણીએ પહેલા શાંતિગીરી ના મિત્રો અને ડીસાના યુનુસ મેમણને શાંતિગીરીની હત્યા કરવા માટે ૨૫ હજારની સોપારી આપી હતી. પરંતુ યુનુસે સૂતેલા શાંતિગીરી નો ફોટો પાડીને કામ પતી ગયું છે તેવું ખોટું નાટક કરીને ૨૫ હજાર પડાવી લીધા હતા. બાદમાં જ્યારે જાગૃતિને ખબર પડી કે પતિ જીવતો છે ત્યારે બીજો એક કારસો ઘડ્યો હતો જેમાં તેણે પ્રેમી કાંતિ ઉર્ફે ભારત સાબરીયા સાથે મળી ને હત્યાનો પ્લાન બનાવ્યો હતો જેમાં ગત 7 ઓક્ટોબર 2025 ના રોજ જ્યારે શાંતિગરી ટ્રકની વર્દી પતાવીને ઘરે આવ્યો, ત્યારે પહેલા શાંતિ ગિરી સાથે જાગૃતિ અને કાંતિ ઉર્ફે ભરતે જગાડો કર્યો અને ત્યાર બાદ કાંતિ ઉર્ફે ભરતે ની ગળું દબાવી બે મળી ને શાંતીગીરી ની હત્યા કરી નાખી ને 12 કાલા સુધી ઘર માં જ લાશ ને ખાટલા પાછળ છુપાવી રાખી હતી અને 8મી ઑક્ટ્બર 2025 ની રાત્રી એ પત્ની જાગૃતિ અને પ્રેમી કાંતિ ઉર્ફે ભરતે લાશનો નિકાલ કરવા માટે થી દીપક ઊર્ફે મુન્ના નામના શખ્સને પણ સામેલ કર્યો, જે જાગૃતિ પ્રત્યે આકર્ષિત હતો. ત્રણેય જણા એ મળીને લાશને ધાંગધ્રા કેનાલમાં ફેંકી દીધી અને ગામ માં એક જુઠાણું ફેલાવ્યું હતું કે શાંતિ ગીરી ને બીજા રાજ્યમાં સારા પગાર માં નોકરી મળી ગઈ છે અને ફોન નંબર પણ બદલી નાખ્યો છે અને શાંતિગીરી ને કોઈ સાથે ગામ માં સંપર્ક નથી રાખવો અને હવે આ ગામ માં ક્યારેય પાછો નહીં આવે.અને ત્યારે પત્ની જાગૃતિએ પતિ ગુમ થયાની કોઈ પણ પોલીસ ફરિયાદ પણ નોંધાવી ન હતી અને પત્ની જાગૃતિ એ ઠંડા કલેજે હત્યા કરી ને પ્રેમી કાંતિ ઉર્ફે ભરત સહિત ત્રણ બાળકો સાથે એ જ ઘર માં રહેવા લાગી હતી ત્યારે આ સમગ્ર હત્યા કેસ ની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ ને મળી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેલ્લા અઢી મહિનાથી આ કેસ પર ગુપ્ત રીતે કામ કરી રહી હતી જેમાં યુનુસ નામના શખ્સ પાસેથી મળેલી પત્ની જાગૃતિ અને તેના પ્રેમી કાંતિ ઉર્ફે ભરત ની પૂછ પરછ અને અન્ય પુરાવા ના આધારે પ્રેમી અનેિણ પત્ની ની ધરપકડ કરી છે અને સુરેન્દ્રનગર પોલીસએ આરોપીઓને ને સોંપવાની તજવીજ હાથ ધરી છે ત્યારે જે હત્યાને અકસ્માત મોત બતાવી ને જે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો હતો, તેનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે ત્યારે એક મહિલા ની વાસના અને અનૈતિક સંબંધોની આડમાં જે પત્ની એ પોતાના પ્રથમ પતિને દગો આપ્યો, તેણે જ બીજા પતિની હત્યા કરી નાખી એ પત્ની હવે પ્રેમી સાથે જ જેલના સળિયા ગણતા થઇ ગઈ છે0
0
Report
Advertisement
दिलचस्प हत्या-रहस्यों के बीच अहमदाबाद क्राइम ब्रांच ने पत्नी-प्रेमी को गिरफ्तार किया: मर्डर मिस्ट्री सुलझी
Ahmedabad, Gujarat:ગ્ટ્ઞ્ટ: 1805ZK_LIVE_AHD_PATNI_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 1805ZK_LIVE_AHD_PATNI_AROPI Date : 18- 05 - 2025 Format : PKG & WEB નોધ : સ્ટોરી ને લાગતા ફોટો સેન્ડ કરેલ છે જેનો ઉપયોગ કરવો ઐંકર : અમદાવાદ ક્રાઇમ 브ાન્ચે વધુ એક મર્ડર મિસ્ટ્રી નો ભેદ ઉકેલી કાઢી ને આરોપી ને જેલ ના સળિયા પાછળ દહેકેલી દીધા છે ..... આ મર્ડर મિસ્ત્રી ફિલ્મ સ્ટોરી ને પણ ટક્કર મારે તેવી કહાની સામે આવી છે ... આ હત્યા ની કહાની સાંભળીને સારા-સારા ગુનેગારો પણ ચોંકી જાય તેવી છે . ગઈ તારીખ 8 ઓક્ટોબર 5025ના રોજ સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રા કેનાલમાંથી શાંતિ ગીરી ગોસ્વામી નો मृतદેહ તેને શરૂઆતમાં Accident death ગણવામાં આવતું હતું, તે હકીત માં એક ક્રૂર અને સુનિયોજિત હત્યા હતી ... અમદાવાદ ક્રાઇમ ബ്രાન્ચે અઢી મહિનાની સઘન તપાસ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનોલોજીના આધારે મૃતકની પત્ની અને તેના પ્રેમી ધરપકડ કરી છે. વીઓ-1 બૅય્ગ્રાફિક્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નો મર્ડર મિસ્ટ્રી નો ભેદ ઉકેલી કાઢ્યો છે ગુજરાત ના સુરેન્દ્રનગરના હત્યાકાંડનું ભેદ ઉકેલાયું છે અકિયાદ મોતી આકસ્માત મોત તરીકે નોંધાયેલ કેસ નીકળ્યો હાઈ વોલ્ટેજ મર્ડર મિસ્ટ્રી પત્નીના કાવાદાવા અને તેના ડ્રાઈવર પ્રેમી યુનિક પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો પહેલા જેઠ સાથે ભાગી, પછી પ્રેમી સાથે મળીને પતિ નું મોત બની આપઘાત કે અકસ્માત નહીં, સુનિયોજિત હત્યાનું કાવતરું હતું અગાઉ ૨૫ હજારની સોપારી આપી યુનુસ નામના શખ્સે આચર્યું હતું હત્યા નું નાટક પત્ની જાગૃતિ ગોस्वામી અને પ્રેમી કાંતિ ઉર્ફે ભરત સાબરીયા ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી સૌથી પહેલા તમારી સ્ક્રીન પર દેખાતા આ માસૂમ ચહેરા જોીઓ અને આ લોકો ના ચહેરા ની માસુમિયત પર ના આમના દિમાગ છે એકે રીઢા અને શાતીર ગુનેગાર જેવી რომელიცની આપણે આજે વાત કરવાની છે સૌથી પહેલા અમે આપણે બંને નામ જાણવી દયા પુરુષ આરોપી નું નામ છે કાંતિ ઉર્ફે ભરત સાબરીયા અને મહિલા આરોપી નું નામ છે જાગૃતિ ગોસ્વામી અને અમદાવાદ ક્રાઇમ 브ાન્ચે આ બંને ની 08 ઓક્ટ ઓક્ટબર 2025 માં જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ માં શાંતિ ગીરી ગોસ્વામી ના હત્યા કેસમાં ધરપકડ કરી ચૂકી છે. Bio-2 ગાધ્ય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નો મર્ડર મિસ્ટ્રી નો ભેદ ઉકેલી કાઢ્યો છે ગુજરાતના સુરેન્દ્રનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે આકસ્માત মৃত্যু તરીકે દ રેલુ્યું ક ંખ્યો પત્નીના કાવાદો વા અને તેનું ડ્રાઈવર પ્રેમીના સાથે સંબંધ બાંધ્યા હતા Bio-3 જેમાં આ હત્યા કેસ ના મૂળિયાં ૧૨ વર્ષ જૂના અનૈતિક સંબંધોમાં રોપાયેલા હતા. પકડાયેલી આરોપી પત્ની જાગૃતિ ગોસ્વામી ના પ્રથમ લગ્ન સુખદેવ ગીરી ગોસ્વામી સાથે થયા હતા. જેનાથી તેને બે સંતાનો હતા. પરંતુ જાગૃતિને તેના જ જેઠ એટલે કે શાંતિગીરી સાથે પ્રેમ સંબંધ થતા તે પતિને છોડીને જેઠ સાથે ભાગી ગઈ હતી.અને ફરી બંને એજ ગામ માં અલગ મકાન ભાડે રાખી ને સંતોનો સાથે રહેવા લાગ્યા હતા પરંતુ શાંતિ ગીરી ગોસ્વામી વ્યવસાયે એક ટ્રક ડ્રાઇવર હોવાથી વારંવાર બહાર રહેતો હતો અને એક એક માસ સુધી અન્ય રાજ્યોમાં રહેતો હતો જેના કારણે જાગૃતિ ગોસ્વામી આ દરમિયાન જાગૃતિને આ Drive પર આડા સંબંધ બાંધ્યા હતા અને બંને ને શાંતિ ગીરી કાંટા ની જેમ ખૂંચવા લાગ્યો હતો જેના કારણે બંને એ શાંતિ ગીરી ની હત્યા કરવાનું કાવતરૂ નક્કી કર્યું હતું Bio-4 પતિ શાંતિ ગીરી ને કાંટો બનાવી જયાજૃતિ ગોસ્વામી એ પતિ શાંતિ ગિરી ને રસ્તા માંથી કાઢી નાખવા માટે થી એક હત્યા નો ખતરનાક પ્લાન બનાવ્યો હતો જેમાં જાગૃતિ ગોસ્વામી પોતે શાંતિગરીના મિત્ર અને ડીસાના યુનુસ મેમણને આ હત્યા માટે ૨૫ હજારની સોપારી આપી હતી. પરંતુ યુનુસે સૂતેલા શાંતિગીરી નો ફોટો પાડીને કામ પતી ગયું છે તેવું ખોટું નાટક કરીને ૨૫ હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ જયારે જાગૃતિને ખબર પડી કે પતિ જીવતો છે ત્યારે બીજો-car કારસો ઘડ્યો હતો જેથી ગૃહમાં 8 ઓક્ટોબર 2025 ના રોજ જ્યારે શાંતિગીરી ટ્રકની વર્દી પતાવીને ઘરે આવ્યો, ત્યારે પહેલા શાંતિ ગિરી સાથે જાગૃતિ અને કાંતિ ઉર્ફે ભરતે જગાડો કર્યો અને ત્યાર બાદ કાંતિ ઉર્ફે ભરતએ મિત્ર શાંતિ ગીરી નું માથું દીવાલ સાથે પછાડી ને પાડી દીધો બાદણે જગ્યાએ જાગૃતિ એ ઓશિકા થી મોઢું દબાવી અને કાંતિ ઉર્ફે ભરતે ફરી ગળું દબાવી બે મળી ને શાંતીગીરી ની હત્યા કરી નાખી ને 12 કલાક સુધી ઘર માં લાશ છુપાવી રાખી હતી અને 8 મી ઓક્ટ્બર 2025 ની રાત્રી એ બહેટ જાગૃતિ અને પ્રેમી કાંતિ ઉર્ફે ભરતે લાશનો નિકાલ કરવા માટે દીપક ઉર્ફે મુન્ના નામના શખ્સને પણ સામેલ કર્યો, જે જાગૃતિ પ્રત્યે આકર્ષિત હતો. ત્રણેય જીણા આ ભાંગીને કાયા રીતે કરવાના plannen હતા અને ગામ માં ખોટા નાટક ફેલાવ્યું હતું કે શાંતિ ગીરી ને બીજા રાજ્યમાં સારી નોકરી મળી ગઈ છે અને ફોન નંબર પણ બદલી નાખ્યો છે. اکن্তે આ ગામ માં ક્યારેય પાછો નહીં આવે. Bio-5 ત્યારે આ સમગ્ર હત્યા કેસ ની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ને મળી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લાં અઢી મહિનાથી આ કેસ પર ગુપ્ત રીતે કામ કરી રહી હતી જેમાં યુનુસ નામના શખ્સ પાસેથી મળેલી પત્ની જાગૃતિ અને તેના પ્રેમી કાંતિ ઉર્ફે ભરત ની પૂછપરછ અને અન્ય પુરાવા ના આધારે પ્રેમી અને પત્ની ની ધરપકડ કરી છે અને સુરેન્દ્રનગર પોલીસાય આરોપીઓ ને સોંપવાની તૈયારી કરી રહી છે ત્યારે જે હત્યાને અકસ્માત મોત બતાવી ને જે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ થયો હતો, તેનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે ત્યારે એક મહિલા ની વાસના અને અનૈતિક સંબંધોની આડમાં જે પત્ની એ પોતાના પ્રથમ પતિને દગો આપ્યો, તેણે જ બીજા પતિની હત્યા કરી નાખી એ પત્ની હવે પ્રેમી સાથે જ જેલના સળિયા ગણતા થઇ ગઈ છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ0
0
Report
राजकोट क्राइम ब्रांच GUJCTOC के तहत शराब सप्लाय गिरोह पर कार्रवाई, 6 गिरफ्तार
Rajkot, Gujarat:રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય કરતા બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અલ્તાફ ફારાર હોવાથી શોધખોળ શરૂ કરી છે. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હತ್ಯાની કોશિશ જેવા ગંભીર ઉપરાંત દારૂ જુગાર મળી કુલ 46 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટ પોલીસનું ઓપરેશન GUJCTOC ... બુટલેગર ગેંગ સામે કડક કાર્યવાહી... અલ્તાફ ઉર્ફે છ આંગળીએ 6 બુટલેગરો સામે ગુનો નોંધાયો... સૌરાષ્ટ્રના દારૂના સપ્લાયર્સની ધરપકડ કરી ધંધાની કમર જ તોડી નાંખી... રાજકોટ સહીત સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં નાના બુટલેગર સુધી દારૂ પહોંચીવાં માટે ગેંગો વિરોધી કાર્યવાહી થઈ રહ્યું છે. આ ગ્રુપે છેલ્લા 10 વર્ષમાં 46 ગુના કર્યા ધરાવ્યા છે જેમાં હત્યા-હત્યાની કોશિશના 2 ગુના, લૂંટના એક ગુના, ગેરકાયદે મન્ડળી રચી 5 ગુના, મારામારીના 4 ગુના, ફરજ રુકાવટનો એક ગુનો, અને દારૂ જુગારના 33 ગુનાનો સમાવેશ થાય છે. આ ગુનાંમાં પોલીસે હાલ તોસીફ ઉર્ફે બાઘો ઉમરેઠીયા, ઇમરાન બેલીમ, અશોક સિંધવ, ભરત વासુર, અને ઇકબાલ વડાવરીયા સહીત 5 આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બાઈટ - જગદીશ બાંગરવા, DCP, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ0
0
Report
राजकोट-जामनगर रोड के सांढ़िया पुल पर 74 करोड़ का फोर-लेन ओवरब्रिज खुला; 1 लाख वाहन राहत
Rajkot, Gujarat:રાજપાત્રનગરના જામનગર રોડ પર આવેલો સાંઢીયા પુલ તૈયાર થયો છે. જૂના એરપોર્ટ નજીક રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા ટૂંકસમયમાં ખુલ્લો મુકાશે. આ બ્રિજ શરૂ થતા જ દરરોજ અંદાજિત 1 લાખ વાહનચાલકોને સમય અને ઈંધણની બચત થશે. 74 કરોડના ખર્ચે બનાવેલ ફોરલેન ઓવરબ્રિજનો ડ્રોન નજારો અદભુત લાગી રહ્યો છે. જોકે બ્રિજ નિર્માણ થઈ ગયા બાદ પણ લોકાર્પણ માટે RMCના પદાધિકારીઓની નિમણુકની રાહ જોવી પડશે. રાજકોટના જામનગર રોડ ઉપરાંત પાઠ્યક્ષત્રના અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે છે. અગાઉ 2 વર્ષથી ચાલી રહેલી કામગીરી બ્રિજને ફોરલેન બ્રિજમાં ફેરવવામાં આવી છે. બ્રિજની પહોળાઈ 16.40 મીટર અને લંબાઈ 602 મીટર છે. નવા બ્રિજમાં 21 સ્પાન છે, કેન્દ્ર સ્પાનની લંબાઈ 36 મીટર છે. બ્રિજથી ટ્રાફિક સમસ્યા દૂર થશે અને હોસ્પિટલ ચોકથી રેલનગર, બજરંગવાડી, માધાપર, ઘંટેશ્વર, મોરબી રોડ સહિત મુદ્રા વિસ્તારો સરળતાથી સંકલિત થશે. ટ્રાફિક ઉલ્લેખનિય રીતે સુધરે છે અને tram stop όπωςייטן મુસાફરોને લાભ થશે. madura ઉદ્દેશ્યનો લાભ થતા શહેરના ટ્રાફિકમાં સુધારો આવે તેવી અપેક્ષા.0
0
Report
Advertisement
हाईवे पर आसियाई शेरों की सुरक्षा के लिए गुजरात में नया एक्शन प्लान
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના અકસ્માત અટકાવવાjunagadh CF દ્વારા ગુજરાતની શાન સાવજોની સુરક્ષા વધારવા કવાયત હાથ ધરી છે. સાવજોની સુરક્ષા માટે वनвизભાગના સીનિયરો દ્વારા આ ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ સિંહોની સુરક્ષા વધારવા કવાયત હાથ ધરી છે. જૂનાગઢ CF રામ રતન નાલા દ્વારા એશિયાટિક સાવજોના સંરક્ષણ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે પાલીતાણા શેત્રુંજી હેઠળ આવતા અમરેલી જિલાથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા-જાફરાબાદ કોષ્ટરબેલ્ટ વિસ્તારમાંથી હાઈવે પર સિંહ અકસ્માત અટકાવવા માટે શેત્રુંજી ડિવિઝન વનવિભાગના એસીએફ વિરલ સિંહ ચાવડા અલગ અલગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત નેશનલ ઓથોરિટીના અધિકારીઓએ સંયુક્ત મુલાકાત કરી ઍક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. bikti - વિરલ સિંહ ચાવડા (ACF). ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ભાવનગર જીલ્લાના મહુમાંથી જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના નેશનલ હાઈવે પર અંદાજે 19 થી 20 જેટલા હોઈ hotspots પણ શોધવામાં આવ્યા છે જ્યાં હોટસપોટ સ્થળો સિંહોની અવરજવર વધુ રહે છે. આ તમામ સ્થળોએ રಂಬલ સ્ટ્રીપ અને केટ આઈ રોડ સ્ટડ લાઇટ્સ લગાવવામાં આવશે જેથી વાહનચાલકોને ચેતવણી મળી રહે. ડેન્જર વિસ્તાર આવી રહ્યું છે જેથી વાહન ચલકોની સ્પીડ ઘટે અને અકસ્માતો અટકે. વનવિભાગ દ્વારા આ બાજુમાં આ વર્ષે આશરે 20 જેટલા રોડ સેવકોની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં હાઈવે પર ટ્રેકર્સની જેમ રોડ સેવકો સતત નજર રાખશે. રોડ નજીક આવેલ ગામડાના ટ્રેકર્સને પણ રોડની જવાબદારી વધારી દેવાશે આ ઉપરાંત કોસ્ટલ નેશનલ હાઈવ પર સિંહોની સુરક્ષા વધારવા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. bikti - વિરલસિંહ ચાવડા (ACF). રિપોર્ટર - કેતન બગડા અમરેલી0
0
Report
गर्मी में महुवा पंचायत: आय प्रमाण के लिए लोग लाइन में खड़े, सरकार पर सवाल
Ahmedabad, Gujarat:મહુવા ના ગ્રામ્ય વિસ્તારોના لوگوںને આવક જાતિના નોન ક્રિમિનલ ના દાખલા કઢાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યાં 37 ડિગ્રી તાપમાનમાં તડકે ઊભા રહે લાઈનોમાં ઊભો રહેવું પડે છે "સરકાર ડિજિટલ સેવા સેતુના નામે બણગાં ફૂકે છે અને મહુવાનો વહીવટી તંત્ર જનતા ાને પાછા 19મી સદીમાં ધકેલી રહ્યું છે!" મહુવા તાલુકાના ગ્રામ પંચાયતોમાંથી આવકના દાખલા બંધ કરી, છે મહુવા શહેરની જૂની કોર્ટ (ગાંધીબાગ) ખાતે ધક્કા હું ખાવા પડે છે આજનવીરોધી નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે. કાલઝાળ ગરમીમાં 3૭ ડિગ્રી તાપમાનમાં તડકે ઊભા રહીને વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહીને સવારના નવક વાગ્યાથી એક એક બબ્બે દિવસ સુધી લાઈનોમાં ઊભા રહે છે ખેડૂત, મજૂર અને મધ્યમ વર્ગનો માણસ પોતાના ગામની પંચાયતમાં જઈને સરળતાથી આવકનો દાખલો મેળવી લેતો હતો, તેણે હવે મજૂરી ભાંગીને, એસ.ટી. બસના ભાડાના પૈસા ઉભોચના લઈ ને છેક મહુવા જૂની કોર્ટે માં આવેલ તાલુકા પંચાયત ખાતે લાઈનમાં ઊભા રહેવું પડે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ "સર્વર ડાઉન છે. અથવા "કાલે આવજો" જેવા જવાબો આપીને ધક્કા ખવરાવવામાં આવે છે. આ તે કેવો વહીવટ? શું ગરીબોના સમય અને પૈસાની કોઈ કિંમત જ નથી? જો ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર અને ઈ-ગ્રામ સોફ્ટવેરની સુવિધા છે, તો જનતાને હેરાન કરવા આ સત્તા કેમ છીનवी લેવાઈ? ગાંધીબાગ ખાતે ઉમટતી લોકો ની મેદની માટે પીવાના પાણી કે છાંયડાની કોઈ વ્યવસ્થા કેમ નથી? વાલીઓ પોતાના સંતાનોને ભણાવે કે પછી કચેરીઓના ધક્કા ખાઈને આખો દિવસ બગાડે? તાલુકા પંચાયત ખાતે સિક્યુરિટી નો પણ કંઈક ને કંઈક અભાવ જોવા મળ્યો હતો આ બિલ્ડિંગ ની અંદર કૂતરાઓ આરામ ફરમાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયાં છે જોકે આટલું મોટું ટ્રાફિક હોવા છતાં કોઈપણ અણુ બનાવ બને તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા અનેકસે સવાલો લોકોમાં ઉઠવા પામ્યા હતા આટલી કાળજાળ ગરમીમાં અહીં પંખાની પણ કોઈ સુવિધા જોવા મળે નથી અહીંયા પીવા માટે પાણીની પણ કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી0
0
Report
विधायक ने नगर निगम को पत्र लिखकर सड़क कामों की धीमी गति पर गहरा आरोप
Junagad, Gujarat:જુનાગઢ... મહાનગર વિસ્તારમાં ધીમી ગતિએ તથા વિકાસના કામોને લઈ ધારાસભ્ય લાલઘૂમ ધારાસભ્ય સંજય કોરડીયા એ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર મનપા કમિશનરને પત્ર લખીને રસ્તાના કામોની ધીમી ગતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી લાંબા સમયમાં એજન્સી અને અધિકારીઓની બેદરકારીના કારણે રોડની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનો આરોપ નિયમ મુજબ કામ ન કરી શકતી એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવા ધારાસભ્યની માંગ એજન્સી અને જવાબદાર અધિકારીઓ પર તુરંત જ પગલાં લેવાની માંગ તમામ રસ્તા ના કામો એક જ એજન્સીને આપી દેવાયા નકશા અને પ્લાન એસ્ટિમેટ વગર કામગીરી થતી હોવાના પણ આક્ષેપ રસ્તા ખોદીને બે-ત્રણ મહિના સુધી ખાડા એમ જ રાખવામાં આવતા જનતા ભારે હાલાકી ભોગવી રહી હોવાનો આક્રોશ કામની વિગતો દર્શાવતા સ્પેસિફિક બોર્ડ લગાવવાના નિયમનું એકપણ જગ્યાએ પાલન ન થતું હોવાનો પત્રમાં ખુલાસો રોડના કરોડો રૂપિયાના ટેન્ડરોમાં નકશા (Plan Estimate) જાહેર ન કરાયા હોવા સામે ધારાસભ્યે ઉઠાવ્યા ગંભીર સવાલો નકશા વગર કામની પદ્ધતિ કેવી રીતે નક્કી થાય અને બિલ કેવી રીતે બને તે અંગે કમિશનર પાસે માગ્યો જવાબ સરકાર દ્વારા કરોડોની રકમ મંજૂર કરાયા છતાં અધિકારીઓની મિલીભગત અને અણઆવડતથી સરકારી નાણાંનો બગાડ થતો હોવાનો આક્ષેપ.gat. 1 મે 2026 ના રોજ મ્યુનिसિપલ કમિશનરને લખેલું પત્ર ધારાસભ્ય લખેલો પત્ર સોશિયલ મીડિયા માં થયું વાયરલ0
0
Report
Advertisement
गुजरात कांग्रेस ने बीजेपी पर EV नीति के क्रियान्वयन में नाकामी का आरोप
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે મોટી પ્રતિક્રિયા pm ની જાહેરાત બાદૈય ભાજપના નેતાઓએ ફક્ત દેખાડા કર્યા - કોંગ્રેસ ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને માધ્યમોમાં આવવા ફોટો સેશન કરાવ્યા - કોંગ્રેસ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી મામલે ક્યાંક અમલ નથી થઈ રહ્યો આજે આ પોલિસીના અમલમાં ગુજરાતનો દેશમાં ૧૬ મો ક્રમ છે ભાજપના નેતાઓ ફક્ત દેખાડા કરવામાં માહેર છે - કોંગ્રેસ · રાજ્યમાં વર્ષ ૨૦૨૧માં ‘ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીકલ વિહિકલ પોલીસી’ લાગુ કરવામાં આવી. · રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર ગુજરાતના મોટા મોટા દાવા વચ્ચે રાજ્યના નાગરિકો માટે પરિવહનનાં ઉતમ વિકલ્પ એવા ઈલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે. · નાગરિકો માટે પરિવહનનાં ઉતમ વિકલ્પ એવા ઈલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર નિષ્ફળ: ભ્રષ્ટાચારી રીત-રસમોને લીધે નાગરિકો લાભથી વંચિત. · ૧૧ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ માં સતત ભાવ વધારો -બેફામ કર ઝીંકીને ૩૯ લાખ કરોડ રૂપિયા રકમ દેશની જનતા પાસેથી વસુલી લીધા. · ગુજરાતમાં માત્ર ૯૪૨ ઈલેક્ટ્રીક બસો છે. · દેશમાં એક વર્ષમાં ૧,૭૫,૨૭,૨૬૫ જેટલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ રજિસ્ટર્ડ થાય છે તેવામાં ભાજપ સરકારના રાજમાં ૨૦૧૫-૨૦૨૧ સુધીના છ વર્ષમાં ગુજરાતમાં માત્ર ૭,૯૨૩ વિધાથીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સબસિડી પૂરી પાડવામાં આવી છે. · ૧૧,૬૭,૦૫૯ જેટલી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓ રજીસ્ટર્ડ થાય કે ત્યારે વર્ષ ૨૦૧૮થી૨૦૨૧માં માત્ર ૮૭ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી પૂરી પાડવામાં આવી છે. ઈલેક્ટ્રીક વિહિકલની સબસીડીના નામે તંત્રમાં થતા ભ્રષ્ટાચારને દુર કરવામાં આવે. · મોંઘવારી આસમાને, પેટ્રોલ- ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઈલેક્ટ્રીક વાહનો પરિવહન માટે ઉતમ વિકલ્પ બન્યો છે · ત્યારે નાગરિકોના ઈલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં ભાજપ સરકાર નિષ્પળ · ગુજરાતની ભાજપ સરકાર નીતિ અમલવારીમાં ચાર-ચાર વર્ષ થયા છતાં કેવી અમલવારી કરી છે અને કેટલી ઈચ્છા શક્તિ છે તેની પોલ કેન્દ્ર સરકારના એહવાલમાં જ ખુલ્લી પડી છે. દેશમાં અસરકારક ઇ-મોબિલિટી અંગેની નીતિ નિર્ધારણ અને કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ (IEMI) ૨૦૨૪ રજુ કરવામાં આવે છે. · સૂચકાંક સરકારની નીતિઓ અને પહેલ, મજબૂત શાસન પ્રક્રિયાઓ, જાહેર ક્ષેત્રના રોકાણો, અને ખાનગી ક્ષેત્રના નવીનતા અને રીસર્ચ અને ડેવલોપમેન્ટ, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઈલેક્ટ્રીક વાહનો ક્ષેત્રમાં મજબૂત નવીનતા ટેકનોલોજીમાંvl વગેરેનો સમાવેશ થાય છે. · ઇન્ડియా ઈલેક્ટ્રિક मोबિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૧૬ ક્રમાંકે છે. જે દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન રાજ્ય સરકારના પ્રયાસોનાં સૂચકાંકમાં ૧૦૦માંથી ૩૭ સ્કોર, રીસર્ચ અને ડેવલոպમેન્ટ સૂચકાંકમાં ૪૬ સ્કોર, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સૂચકાંકમાં ૪૪ સ્કોર, ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં ૫૧ સ્કોર, · કોમર્શિયલ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાનો સૂચકાંકમાં માત્ર ૫ સ્કોર સાથે દેશમા ૨૬માં ક્રમાંકે ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ પોઈન્ટ સૂચકાંકમાં ૨૪ સ્કોર મેળવ્યો છે. સદતેની માળખાકીય સુવિધાઓ સાથે,સરકાર હકીકતલક્ષી નીતિની અમલવારી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે ક્રમ સૂચકાંક દેશમાં ક્રમાંક ૧. ઇલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન: ૧૭ ૨. રીસર્ચ અને ડેવલોપમેન્ટ: ೧૨ ૩. ઈવીઃ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ: ૧૮ ૪. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો: ૧૫ ૫. કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવાનો: ૨૭ ૬. ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ પોઈન્ટ: ૨૨ કોંગ્રેસ પક્ષની માંગ · ગુજરાતમાં વિધાર્થીઓને ઇલેક્ટ્રિક વાહનો પર મળતી સબસીડી ૨૫૦૦૦/- કરવામાં આવે. · મહિલાઓને પણ ઇલેક્ટ્રિક વાહનામાં સબસીડી આપવામાં આવે. · કોમર્સિયલ વિહિકલ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે. · રાજ્ય રાજ્ય સરકાર આગામી ૧૦ વર્ષ સુધી ઇલેક્ટ્રિક વાહનો પરના SGST નાબુદ કરવામાં આવે0
0
Report
दिल्ली-सी Surat के Dongra गाँव में धर्मांतरण के विरोध में हिन्दू संगठनों का उग्र प्रदर्शन; कठोर कार्रवाई की मांग
Surat, Gujarat:સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કામરેજના ડુંગરા ગામે કથિત રીતે થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે heute આદિવાશી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. કામરેજ તાલુકાનું ડુંગરા ગામ હાલ ધર્માંતરણના મુદ્દાને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંઘઠનો અને આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે. આrops છે કે, વિસ્તારમાંના એક શખ્સ દ્વારા પ્રલોભન અથવા અન્ય રીતે 25 જેટલા હળપતિ અને આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો સક્રિય થયા હતા અને આજે એક મહત્ત્વની બેઠક યોજીને આ પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ મામલે માત્ર વિરોધ જ નહીં, પરંતુ કાયદાકીય પગલાં લેવા માટે પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. આગ્રણીઓ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP)ને રૂબરૂ મળીને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ગરીબ અને ભોળા આદિવાસી પાડોશીઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવનાર મુખ્ય શખ્સ સામે તાત્કાલિક રીતે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય. હવે જોવાનું રહેશે કે આ આવેદનપત્ર આપ્યા બાદ વહીવટી તંત્ર અને સુરત ગ્રામ્ય પોલીસ આ ધર્માંતરણ કરાવનાર શખ્સ સામે કેવા પગલાં ભરે છે તથા ડુંગરા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે શું પગલાં લેવામાં આવશે.0
0
Report
आणंद के लोटेश्वर तालाब में भूगर्भीय जल उलीचकर पानी भरने के खिलाफ विरोध
Anand, Gujarat:એંકરઃ આણંદ શહેરમાં આવેલા લોટેશ્વર તળાવમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બોરકુવા દ્વારા ભુગર્ભ જળ ઉલેચીને પાણી ભરવામાં આવી રહ્યું છે, જેને લઈને લોકોને રોષ પ્રવર્તી રહ્યો છે, વિઓઃ આણંદ શહેરમાં આવેલું લોટેશ્વર તળાવ છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા દરમિયાન ભરચક ભરાય છે, પરંતુ તળાવમાં દર વર્ષે થતા ખોદકામનાં કારણે તળાવનું તળ તુટી જાય છે અને તળાવના પાણી ભુગર્ભમાં ઉતરી જતા તળાવ સુકુ ભઠ બની જાય છે, ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તળાવની બાજુમાં બોરકુવો બનાવીને બોરકુવા દ્વારા ભુગર્ભ જળ ઉલેચીને તળાવમાં পানি ભરવામાં આવી રહ્યું છે, વિઓઃબોરકુવામાંથી પાઈપ લાઈન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવે છે તે પાઈપ લાઇન લીકેજ હોવાના કારણે દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એક તરફ ભુગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે, અને શહેરનાં કેટલાક વિસ્તારોમાં આજે પણ પુરતા ફોર્સથી پانی મળતું નથી, ત્યારે મનપાનાં અધિકારીઓ દ્વારા ભુગર્ભ જળ ઉલેચીને તળાવમાં પાણી ભરી તળાવની બુટિફિકેશન જાળવવા માટેનો પ્રયોગ હાથ ધર્યો છે, જેને લઈને શહેરની જનતામાં મનપાનાં અધિકારીઓ સામે રોષ પ્રવર્તી રહ્યો છે. હવે ચોમાસા આડે માત્ર એક માસ બાકી છે, અને ચોમાસામાં વરસાદનાં પાણીથી તળાવ ભરી જશે ત્યારે તળાવ ભરવા માટે સ્પેશ્યલ બોરકુવો બનાવી ભુગર્ભ જળ ઉલેચવા માટે મનપાનાં અધિકારીઓ ઉતાવળ કેમ કરી રહ્યા છે, તેવીો સવાલ નગરજનો કરી રહ્યા છે.itra0
0
Report
Advertisement
भरोच में ATM फ्रॉड: 47 मामलों के धुरंधर ठग को LCB ने गिरफ्तार किया
Bharuch, Gujarat:ભરૂચ : ATMમાં મદદના બહાને ઠગાઈ: ભરૂચ LCBએ 47 ગુનાઓના રીઢા આરોપીને ઝડપી પાડ્યો એન્કર : ભરૂચ અને અંકલેશ્વરમાં ATM સ્વેપિંગ કરી વૃદ્ધોને નિશાન બનાવવાનાર એક રીઢા ઠગને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી ATM چلાવવામાં મદદ કરવાના બહાને લોકોના ATM કાર્ડ બદલી લાખો રૂપિયાની ઠગાઈ કરતો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. વું.ઓ. : 01 ભરૂચ શહેરના શક્તીનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ SBI ATM પર થયેલા ATM સ્વેપિંગના બે ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. പൊലીએ આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 7 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે આરોપી ખાસ કરીને મોટી ઉંમરના લોકોને નિશાન બનાવતો હતો. ATM ચલાવવામાં મદદ કરવાના બહાને એમના PIN જાણી લેતા અને સારવારબાદ ચાલાકીપૂર્વક ATM કાર્ડ બદલી અન્ય ATMમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. ભરૂચ LCB ની ટીમ પેટ્રોલિંગમાં હતું વાંધો થાય ત્યારે ગodie રોડ વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તીનાથ સર્કલ નજીક આવેલ SBI ATM પર એક વૃદ્ધ વ્યક્તિનું ATM કાર્ડ બદલી PINના આધારે શ્રવણ ચોકડી નજીકના ATMમાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં પણ સમાન રીતે ATM કાર્ડ બદલી 18 હજાર 500 રૂપિયા ઉપાડી લીધા હતા. આરોપીએ વધુ કબૂલાત કરી હતી કે ઉપાડેલા પૈકી 32 હજાર 500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ऑनलाइन જુગારમાં વાપરી નાખ્યા હતા. ઝડપાયેલ આરોપી તુષાર અનીલભાઈ કોઠારી ઉંમર 36 વર્ષ, આણંદ જિલ્લાની ચરોતર બેંક વિસ્તાનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, ATM સ્વેપિંગ અને IT એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વાઈટ : અનિલ સિસારા - DYSP ભરૂચ વીઝ.ઓ.: 02 પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. સાથે જ પોલીસે લોકોને પણ સાવચેત રહેવા અને ATMમાં અજાણ્યા વ્યક્તિની મદદ ન લેવાની અપીલ કરી છે. વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ.0
0
Report
सूरत के उधना में जय दलाल हत्या: तीन अज्ञात बदमाशों ने चाकू से हमला
Surat, Gujarat:સુરતના ઉધના દિશામાં કોની ખેલ ખેલાયો છે અંગત અદાવતમાં જય દલાલ નામના ભાજપના ડીંડોલી વિસ્તારના યુવા મોરચાના ઉપપ્રમુખની કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્રણ જેટલા યુવાનો દ્વારા ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા ઝીકવામાં આવ્યા હતા. બાદમાં જય દલાલને ઇજાગ્રસ્ત હાલત માં સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જયનું કરુણો મોત નિપજ્યું હતું. ડાયમન્ડ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ક્રાઈમનગરી તરફ આગળ વધી રહ્યું છે દિન પ્રતિદિન હત્યા અને મારામારીના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે. ઉધના રામીબાગ સોસાયટીમાં રહેતો જય દલાલ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગત મોડી રાતે જય પોતાના ઘર પાસે ઉભો હતો તે દરમિયાન ત્રણ અજાણ્યા ઈસમો બાઇક પર આવ્યા હતા અને જય ઉપર ઉપરાછાપરી ચપ્પુ વડે હુમલો કરી সেখানে થી નાસી છૂટ્યા હતા. સ્થાનિકોએ જયને 108 મારફતે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર દરમિયાન જયનું મોત નીપજ્યું હતું. હત્યામાં કિશન ઉર્ફે ચકલી, પંકજ પાટીલ અને પ્રવીણ કોળી ના નામ ખુલ્યા હતા. કિશન ઉર્ફે ચકલી વિરિદ્ધધ મારામારી સહિતના 18 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે ત્રણ માસ પહેલા થયેલી અંગત અદાવતમાં આ હત્યા કરાઈ છે.0
0
Report
शेयर बाजार में नुकसान के बाद वृद्धा की हत्या; आरोपी सुरेश ने गला काटा
Junagad, Gujarat:શેરબજારમાં રૂપિયા હારી ગયેલા પરિચિતે જ કરી વૃદ્ધાની ઘાતકી હત્યા: અંતિમવિધિમાં પણ સાથે રહી પોલીસને દોડાવતો રહ્યું આરોપી, ત્રીજી રકાબીએ પોલ ખોલી જૂનાગઢ શહેરના શાંત અને સુરક્ષિત ગણાતા ગીરીરાજ વિસ્તારની ચિત્રકૂત સોસાયલીમાં ગત 12 મેના રોજ એક अत्यंत હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં રહેતા 63 વર્ષીય વૃદ્ધા સુનીતાબેન રમેશભાઈ રાયઝાની તેમના જ ઘરે ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યાકાંડથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસSeparately તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ વણઉકેલાયેલી મર્ડર મિસ્ટ્રીમાં પોલીસને સૌથી મોટી સફળતા રસોડાના પ્લેટફોર્મ પરથી મળી હતી. જ્યાં ચા પીધા બાદ ધોયા વગરની ત્રણ રકાબી પડી હતી. ઘરમાં માત્ર વૃદ્ધા અને તેમના દીકરાએ જ חשા પીધી હોવાથી આ ત્રીજી રકાબી કોની હતી. તે સવાલે તપાસનો આખો રૂખ બદલી નાખ્યો હતો. જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરા એ આ મામલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 12 મેના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં સાંજના સમયે 63 વર્ષીય સુનીતાબેન રાઈજા નામના વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. બી ડિવિઝનાએ તત્કાળ middels મૃતકના દીકરાની સવિસ્તાર ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. એસપી સુબોધ ઓડેદરાએ વધુમાં માહિતી આપી હતી કે, આ ગુનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુનેગારને વહેલી તકે પકડી પાડવા માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસોએ હ્યુમન સોર્સીસ, ટેકનિકલ સેલ અને સીસીટીવી ફૂટેજ જેવા વિવિધ પાસાઓ પર સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કુણાલ પટેલ અને તેમની ટીમે શકમંદોની પૂછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હત્યા કરનાર અરોપી સુરેશ ઉર્ફ્ કાનો વાધવાણી મૃતક મહિલાના દીકરા દિલીપનો જ પરમ મિત્ર હતો. આરોપી સુરેશ અગાઉ કપડાની દુકાન ચલાવતો હતો. પરંતુ તે બંધ કરીને_SHAREબજારના સટ્ટામાં પડ્યો હતો અને માર્ચ-એપ્રિલ દરમિયાન અંદાજે ૩.૭૫ લાખ રૂપિયા હારી ગયો હતો. આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા તે સુનીતાબેન પાસે ઉછીના પૈસા લેવા ગયો હતો. પરંતુ, વૃદ્ધાએ સુરક્ષા માટે કોઈ કીમતી વસ્તુ સિક્યુરિટી તરીકે ગીરો મૂકવાની વાત કરતા જ દેવાના બોજમાં દબાયેલો સુરેશ ઉશ્કેરાઈ ગયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સુરેશે તીક્ષ્ણ છરી વડે વૃદ્ધાનું ગળું કાપી તેમને હત્યા નીપજાવી હતી. શાતિર આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વૃદ્ધાની અંતિમવિધિ અને સામાજિક કાર્યોમાં પણ પરિવારની સાથે રહીને શોક પ્રગટ કર્યો હતો. પરંતુ આખરે આ ત્રીજી રકાબીના કારણે તે કાયદાના સિકંજામાં આવી ગયો.0
0
Report
Advertisement
