icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर लालपुर में बड़े भूमि-खनन घोटाले पर सरकार की हलचल, अवैध खनन का आरोप

Jamnagar, Gujarat:જામનગર જિલ્લો લાલપુર તાલુકાના મોટો ભરૂડિયા ગામે કથિત ગેરકાયદે માટી મોરમ ખનન અને લેન્ડગ્રેબીંગ અંગે રજૂઆત થતા ભારે ખળભળાટ મચી જવા પામી છે. ગૌચરની જગ્યા ઉપર કથિત ગેરકાયદે ખનન, તળાવ- કબ્રસ્તાનની જગ્યાઓના દુરુપયોગ તથા સરકારિય ખરાબા સહિતની જગ્યા ઉપર ગેરકાયદે રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આગેવાનો સામે આવ્યા છે અને તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જાણી mafia: NTPC દ્વારા પવનચક્કી નાખવામાં આવવાની કામગીરી પૂરજોશથી હાથ ધરવામાં આવી રહી હોવાનું આક્ષેપ બન્યું છે. આ મામલામાં ગામતળની જગ્યા બચાવવા તેમજ લેન્ડ ગ્રેબિંગથી સંબંધિત રજૂઆતો રાજ્ય સરકારમાં કરવામાં આવી રહી છે. ગામના તળાવ, ગૌચરની જગ્યા, ખરાબાની જગ્યાઓ અને કબ્રસ્તાનને દુર કરી ત્યાં માટીનું ગેરકાયદે ખનન કરવાની કામગીરી ચાલું હોવાનું કહીને રમૂચો થયેલ છે. ખાણ-ખનીજ વિભાગને અંધારામાં રાખી માટીનો ઉપાડ કરવામાં આવ્યો હોવાનું અને ખાણ-ખનીજના નિયમોનો ઉલ્લંઘન પડકારાય છે. આ બાબતે ગામના આગેવાન નિર્મળસિંહ દ્વારા આરટીઆઈ કરી છે અને તંત્રમાં અરજીઓ કરવામાં આવી છે જેથી લેન્ડ ગ્રેબિંગની તપાસ થાય. Lalpur મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે ગામના આગેવાન સહીતના નિવેદનના આધારે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી નક્કી થશે.
0
0
Report

जेतपुर-भगसरा रोड पर मंदिर महंत की मौत; पोस्टमॉर्टम के बाद ही कारण स्पष्ट होगा

Jetpur, Gujarat:રાજકોટ,જેતપુર-બગસરા રોડ ઉપર ની ઘટના, બોરડી સમઢીયાળા અને ખારચિયા વચ્ચે આવેલા રણુજા મંદિરના મહંત હતા, કરશનદાસ બાપુનો માતૃદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળી આવ્યો, ઘટના જાણતાં આસપાસના ભક્તો અને ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા, મહંત કરશનદાસ બાપુ છેલ્લા કેટલાક સમયથી બીમਾਰੀથી પીડાતા હતા, બીમારીના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી, મહંતના मृतદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો, જેટપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મહંતના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે
0
0
Report

नवसारी में दोस्त के हमले के बाद युवक टावर पर चढ़ गया, आस-पास हड़कंप मच गया

Navsari, Gujarat:નવસારીમાં ‘શોલે’ સ્ટાઈલ ડ્રામા, મિત્રએ તમાચો મારતાં યુવક જાહેરમાં મોબાઇલ હાઇમાસ્ટ ટાવર પર ચડી ગયો. દશેરા ટેકરી વિસ્તારમાં તુષાર દંતાણી અને આર્યન પટેલ નામના બે મિત્રો વચ્ચે નશાની હાલતમાં ઉગ્ર માથાકૂટ થઈ હતી. બોલાચાલી વધતાં આર્યને ગુસ્સામાં આવી તુષારને તમાચો ઝીંકી દેતાં, તુષાર આવેશમાં આવી ટાવર પર ચડી ગયો હતો. યુવકને ટાવર પર જોઈ સ્થાનિકોના જીવ અધ્ધર થયા, સ્થાનસ્થળે તાત્કાલિક પહોંચ્યો હતો પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો Mamalo થાળે પાડવા તમાચો મારનાર મિત્ર આર્યને નીચે ઊભા રહ્યા જાણી સોરી વહાવ્યું. મિત્રના મોઢેથી માફી સાંભળ્યા બાદ યુવકનો ગુસ્સો શાંત થયો અને તે નીચે ઉતરતા તંત્રએ રાહતના શ્વાસ લીધો
0
0
Report
Advertisement

सूरत में ईंधन की बढ़ोतरी से गरीबों के खाने-पीने पर असर, दाल-चावल महंगे

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત: પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોની સીધી અસર હવે સામાન્ય માણસની થાળી પર જોવા મળી રહી છે. પરિવહન ખર્ચ (ટ્રાન્સપોર્ટ ભાડું) વધવાને કારણે અને પાકના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને લીધે સુરત સહિતWhole રાજ્યમાં કઠોળ, દાળ અને અનાજના ભાવમાં 12 થી 15 ટકાનો તોતિંગ વધારો નોંધાયું છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વીએો:2 જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કિલો દીઠ થયેલો ભાવવધારો: બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, રોજિંદા વપરાશની વસ્તુઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો છે: પહેલા 28 રૂપિયા કિલો ના ભાવે મળતા ઘઉં હાલ 32 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. પહેલા 40 રૂપિયા કિલોના ભાવે મળતા ચોખા હાલ 52 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે પહેલા 86 રૂપિયાના ભાવે વેચાતી તુવેર હાલ 91 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે પહેલા 26 રૂપિયાના ભાવે વેચાતી બાજરી હાલ 29 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે પહેલા 26.50 રૂપિયાના ભાવે વેચાતી જુવાર હાલ 28 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે પહેલા 42 રૂપિયાના ભાવે વેચાતી ખાંડ હાલ 44 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છ છેલ્લા એક મહિના તેલના ભાવમાં 30 રૂપિયા નો વધારો નોંધાયો છે આ સિવાય ખાંડ અને બાજરી સહિતની અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ છે. વેપારમાં 70% નો મોટો કડાકો, બજારોમાં મંદીનો માહોલ વીએો:3 આ અસહ્ય મોંઘવારીના કારણે કઠોળ અને અનાજના વેપાર પર ખૂબ જ માઠી અસર પડી છે. ગ્રાહકોની ખરીદશક્તિ ઘટતા બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે. વેપારીઓની વ્યથા: જે વેપારીઓની દુકાનેથી પહેલા દિવસે દસોથી વધુ અનાજની બોરીઓનું વેચાણ થતું હતું, ત્યાં હવે 20 થી 25 બોરીઓના વેચાણ થાય છે. ખરીદીમાં સીધો 70% નો ઘટાડો નોંધાયું છે. બાઈટ: સંજય અગ્રવાલ (કઠોર વેપારી) ગ્રાહકોએ ખરીદી પર મૂક્યો કાપ વીએો:4 મોંઘવારીથી ત્રસ્ત લોકો હવે માત્ર ઘરમાં જેટલું અત્યંત જરૂરી હોય તેટલું જ કઠોળ અને અનાજ ખરીદી રહ્યા છે. જથ્થાબંધ ખરીદી કરવાનું લોકોએ હાલ પૂરતું ટાળ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા વેપારીઓ અને ગૃહિણીઓ બંને એકસૂરે સરકાર પાસે માગ કરી રહ્યા છે કે આ વધતા થતા ભાવો પર વહેલી તકે અંકુશ લાવવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે. બાઈટ: કોમલ સાલ્વે (ગૃહિણી) પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
0
0
Report
Advertisement
Advertisement

जबलपुर में प्रेम जाल: अंकित बनकर लव जिहाद, धर्म परिवर्तन के दबाव में युवती परेशान

Jabalpur, Madhya Pradesh:जबलपुर (MP) नेक अली खान ने अंकित बनकर हिंदू लड़की को प्रेम जाल में फंसाया धर्म परिवर्तन करने का दबाब बनाया तो खुला भेद जबलपुर में एक के बाद एक लव जिहाद के मामले सामने आ रहे है...नेक अली ने अंकित बनकर लव जिहाद का खेल खेला... शादी का झांसा देकर 5 सालों तक युवती को नेक अली खान अंकित बनकर बनाता रहा हवस का शिकार शादी का दबाव बनाने पर मौलवी के पास ले जाकर आरोपी ने युवती का कराया धर्म परिवर्तन... महाराष्ट्र के कल्याण ले जाकर धर्म परिवर्तन कराने के साथ ही युवती ने लगाया गौ मांस खिलाने का आरोप आरोपी अंकित उर्फ नेक अली खान, उसके पिता शौकत अली खान, मां रुखसाना ने मिलकर युवती को 5 लाख में बेचने की कोशिश बंधक बनाकर होटल में मुजरा कराने का युवती ने लगाया आरोप आरोपी के चंगुल से निकलकर जबलपुर पहुंची युवती ने हिंदू धर्म सेना की मदद से पुलिस में दर्ज़ कराई शिकायत साल 2022 में जबलपुर की रहने वाली युवती की फेसबुक के जरिए हुई थी अंकित उर्फ नेक अली खान से दोस्ती नेक अली खान ने अंकित के नाम से बना रखी थी फेसबुक प्रोफाइल घमापुर थाना क्षेत्र के कांचघर इलाके में पिछले 5 सालों से लिव इन रिलेशनशिप में रह रहे थे आरोपी और युवती पीड़िता की शिकायत पर घमापुर थाना पुलिस ने शुरू की जांच बाइट - पूर्णिमा (बदला हुआ नाम) - पीड़िता बाइट - नीरज राजपूत - प्रदेश अध्यक्ष - हिन्दू धर्म सेना बाइट - दिनेश गौतम - थाना प्रभारी - घमापुर - जबलपुर
0
0
Report
Advertisement

खांबा गीर सहकारी मंडलों में नाम जोड़ने के आरोप, किसानों ने जांच की मांग

Junagad, Gujarat:જૂનાગઢના ખાંભા ગીર જિલ્લામાં સહકારી મંડળીઓના નામે કથિત ગેરરીતિના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે... ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મંડળીઓ બનાવવામાં આવી, કેટલાક નામો ખોટી રીતે ઉમેરાયા અને મૃત વ્યક્તિઓના નામનો પણ ઉપયોગ થયો... જોકે મંડળી રચનારા તરફથી આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢવામાં આવ્યા છે... જૂનાગઢના ખાંભા ગીરની સહકારી મંડળીઓ હવે વિવાદમાં આવી છે... ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમની મંજૂરી વગર મંડળીઓમાં નામ ઉમેરવામાં આવ્યા છે... ખેડૂતોના કહેવા મુજબ કેટલીક મંડળીઓમાં એવા લોકોના નામ પણ સામે આવ્યા છે, જેમણે ક્યારેય સહી કે અંગૂઠો કર્યો નથી... તો કેટલાક મૃત વ્યક્તિઓના નામ પણ મંડળીના રેકોર્ડમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે... ખેડૂતોનું કહેવું છે કે આ સમગ્ર મામલે તરત તપાસ થાય અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે... હાલાં ખાંભા ગીરના ખેડૂતો સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે... જ્યારે મંડળી સંચાલક પક્ષ પોતાની આક્ષેપોને ખોટા ગણાવી રહ્યો છે... હવે સહકારી વિભાગની તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે...
0
0
Report

गुजरात: 11 साल के बच्चे की मोबाइल लत पर स्वास्थ्य मंत्री ने चिंता जताई

Surat, Gujarat:બાળકોમાં વધતી જતી મોબાઈલ ની માયા ને લઈને રાજ્યના આરોગ્ય પ્રધાન એ ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ મોબાઈલની લત દૂષણ ગણાવી હતી. બાળકોને નાનપણ થી મોબાઈલ ની લત ના લગાડવા વાળીઓને અપીલ કરી હતી કે માતા પિતાઓની ભૂલના કારણે બાળકને વાલીઓ કરતા મોબાઈલ પ્રત્યે વધુ પ્રેમ હોય છે. ઉલ્લેખનીય છેકે કામરેજ માં 11 વર્ષનો બાળક મોબાઇલમાં વધુ રચ્યોપચ્યો રહેતો હોવાથી વાલીએ ઠપકો આપ્યો હતો જેનું માઠું લાગી કોઇતા બાળક કામરેજ થી 1400 કિમી દૂર UP ના વારાણસી પહોંચી ગયો હતો ત્યારબાદ કામરેજ પોલીસ ટીમને રાત દિવસ એક કરી ગણતરીના દિવસો માં જ બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા એ આ કામગીરીને લઈને કામરેજ પોલીસ ટીમને પણ અભિનંદન આપ્યા હતા
0
0
Report
Advertisement
Advertisement
Back to top