388001
ખંભાતની શાળા જ્યાં શિક્ષકો છે પણ વિદ્યાર્થીઓ નથી
Anand, Gujarat:સમગ્ર રાજયમાં ખંભાતની એક માત્ર એવી હાઈસ્કુલ છે,જયાં શાળા છે,ભણાવવા માટે શિક્ષકો છે,પરંતુ ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, ખંભાતની જયુબીલી હાઈસ્કુલમાં ધો.9 અને 10નાં બે વર્ગઆવેલા છે,પરંતુ બન્ને વર્ગમાં એક પણ વિદ્યાર્થી નથી,જુન માસમાં શાળા શરૂ થયા બાદ ઓગષ્ટ સુધી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એક પણ વિદ્યાર્થીનું એડમીશન નહી થતા અંતે આ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
भावनगर के पूर्व मेयर भरत बारड़ फिर व्यवसायी जीवन में लौटे, जनता के संदेश
Bhavnagar, Gujarat:લોકાવોલ નૉવનીત દલવાડી. ભાવનગર. સ્ટોરી: स्पे.સ્ટોરી. એન્કર: ભાવનગરના જૂના વડવા ગામમાં વેલ્ડીંગની દુકાન ચલાવતા ભારતભાઈ બારડને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતારી કોર્પોરેટર બનાવવામાં આવ્યા હતા, જેમાં પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન તેઓની બાકી અઢી વર્ષની ટર્મ માટે મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી,bogen however મેયર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ટિકીટ નહીં મળતા તેઓ પોતાના રોજિંદા વ્યવસાયદ જીવનમાં પાછા ફર્યા છે. આજે તેઓ પોતાની વેલ્ડિંગની દુકાનમાં કામ કરતા જોવા મળી રહ્યા છે અને કોઈપણ કામ નાનું નથીH હોય તેવી લોકોને પ્રેરણા પણ આપી રહ્યા છે. భवનગરના વડવા વિસ્તારમાં પોલેશ વૃદ્ધિ થવા પદ્ધતિઓ, 3 શહેર સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, છ લેન રસ્તા, ટ્રાન્સફોર્મેશનના વિવિધ કાર્યક્રમો સહિતના વિકાસકામો તેમના કાર્યકાળ દરમિયાન સંપન્ન થયા હતા. વડવા વોર્ડના ઉમેદવાર તરીકે 2021ની ચૂંટણીમાં જન્મે ગૃહો, ભાવનગર મહાનગરપાલિકાની સારવારથી મૃત પુરુષ તરીકે મેયર તરીકે સ્થાપિત થયા હતા. 58 વર્ષે ભાજપે તેમની કાર્યની શ્રેષ્ઠતા દરેક લોકપ્રિય બનાવી હતી, તેથી ત્યારબાદ એમએમએફના કારણે તેમણે રાજ્યના નાગરિકોને આભાર માન્યો હતો. તેમણે મારા કરેલા વિકાસ કામો જેમ કે રેલ્વે સ્ટેશન રોડના પાણી પુરવઠા અને શહેરમાં સિટીબસ સેવા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી હતી, તેમનું કારોબારી વર્ષો દરમ્યાન નગરીય વિકાસના પ્રયાસો ચાલુ રહ્યા હતા. ભવનગરમાં 100 ઈબસ ભેટ મળી, જેમા 50 ઈબસ શહેરના માર્ગો પર દોડતી થઈ ગઈ છે. આ ઉપરાંત અકવાડા તળાવ વિકાસ, ગંગા જલિયાતળાવ વિકાસ, ત્રણ મુખ્ય આરોગ્ય કેન્દ્રો, 27 MLD વોટર ફીલ્ટરેશન પ્લાન્ટ, 20 MLD અને 5 MLD પ્રકારના પ્લાંટ વૃદ્ધિ જેવા કાર્યક્રમો તેમની કામગીરી દરમિયાન પુરા થયા.0
0
Report
सूरत में टप्ती नदी पर जलकुंभी से पानी की सप्लाई प्रभावित: 12,379 शिकायतें दर्ज
Surat, Gujarat:सूरत में Tapti नदी में जलकुंभी की चादर से शहर की पानी सप्लाई प्रभावित हो रही है। नदी की तस्वीर बदल गई है और गटर के पानी से जलकुंभी बढ़ रही है। purification पर करोड़ों खर्च हो रहे हैं, पर परिणाम क्या है यह तय नहीं। शहर में अपूरे समय के लिए पानी मिलने की 12,379 शिकायतें दर्ज हो चुकी हैं, जिनमें दूषित पानी और कम दबाव के मामले शामिल हैं। Tapti नदी से पानी सप्लाय के लिए जो क्षेत्र प्लांट तक पानी लाते हैं, वहाँ जलकुंभी ने दखल किया है, जिससे पानी प्लांट में बैक-वॉश के समय आर्थिक भार बढ़ गया है। इस वर्ष 1 जनवरी से 15 मई 2026 तक शहर में पानी की कुल 12,379 शिकायतें मिलीं, जिसमें 2,764 कम दबाव पर पानी मिलने, और 2,156 दूषित पानी के थे। दूषित पानी की समस्या के पीछे जलकुंभी को भी कारण माना जा रहा है, क्योंकि गटर का पानी छोड़े जाने पर जलकुंभी बढ़ती है। Tapti नदी पर ऐसे दृश्य सामने आ रहे हैं जैसे कोई बाग़ बना हो। सबसे अधिक शिकायतें वाराछा ज़ोन (6,060), फिर रांदेर (841), सेंट्रल (719), कतारगाम (821), उधना (630) और लिंबायत (954) क्षेत्रों से आईं, कई जगह कम पानी दाब में आना, गंदा पानी मिलना और वितरण में देरी जैसी समस्याएं दिख रही हैं।0
0
Report
अमरौली ब्रिज के नीचे शव मौत से हत्या केस में बदला; आरोपी गिरफ्तार
Surat, Gujarat:સુરતના અમરોલી બ્રિજ નીચેથી મળેલી લાશના કેસમાંakusaat મીતોમાં પલટાયું પીએમ રિપોર્ટમાં માથામાં ઇજાના નિશાન મળતા અમરોલી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો મોબાઈલ બાબતે થયેલી જનરલ બોલાચાલીમાં મિત્ર રમેશ ઉર્ફે પાયલટે લાકડાનો ફટકો મારી કરી હતી હત્યા મૂળ રાજસ્થાનના બાંસવાડાના અને અહીં મજૂરી કરતા હત્યારા આરોપીની પોલીસે઼ ધરપકડ કરી0
0
Report
Advertisement
सूरत पांडेसरा में देर रात आग, खुले प्लॉट और पार्केड रिक्शा जलने से हड़कंप
Surat, Gujarat:સુરત બ્રેક પાંડેસરા વિસ્તારની મોડી રાતની ઘટના ડુંડી ગામના ઓપન પ્લોટમાં લાગી ભીષણ आग આગ લાગતા અફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો ઓપન પ્લોટમાં કચરા ની સાથે પાર્ક કરેલી રિક્ષામાં પણ ભીષણ આગ આગ ની જાણ થતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો કલાકોની જહેમદ બાદ આગ કાબુમાં આવી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી0
0
Report
सूरत वेसू क्षेत्र में फ्लैट में आग, नौ-दसवें माले में फंसे लोग, राहत अभियान जारी
Surat, Gujarat:સુરત 브ેકિંગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી અગ્રવાલ સ્કૂલ નજીકના એક ફ્લેટમાં લાગી આગ જૈનમ ધ ગ્રાન્ડ અલટીમા સી ટાવરમાં નવમા અને દસમા માળે લાગી ફ્લેટમાં ફસાયેલા 7 કરતા વધુ લોકોનું કરવામાં આવ્યું રિસ્ક્યુ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે આગ પર કાબુ મેળવવાના સતત થઈ રહ્યા છે પ્રયાસ0
0
Report
सूरत में देर रात भीषण आग: पांडेसरा के खुले प्लॉट में लगी आग, पार्क की गई रिक्शा भी चपेट में
Surat, Gujarat:સુરત બ્રેક પાંડેસરા વિસ્તારની મોડી રાતની ઘટના ડુંડી ગામના ઓપન પ્લોટમાં લાગી ભીષણ આગ આગ લાગતા અફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો ઓપન પ્લોટમાં કચરા ની સાથે પાર્ક કરેલી રિક્ષામાં પણ ભીષણ આગ આગ ની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો કલાકોની જહેમદ બાદ આગ કાબુમાં આવી આગ લાગવાનું કારણterminated આપી શકાયું નથી0
0
Report
Advertisement
सूरत के डभोली क्षेत्र के ऑनलाइन सामान गोदाम में भीषण आग, करोड़ों का नुकसान
Surat, Gujarat:સુરત બ્રેક ડભોલીમાં ઓનલાઇન વસ્તુઓના ગોડાઉનમાં ભીષણ આગ વિશાળ આગના પગલે ભગદોડનો માહોલ ઓનલાઇન વેચાણ માટેના સામાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ગુરુવારે મોડી રાત્રે આશરે 3:00 વાગ્યે આગ ભભૂકી ઉઠી આગમાં કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થયો હોવાની પ્રાથમિક માહિતી ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની અનેક ટીમો દોડી આવી આગને કાબુમાં લેવા ફાયર ફાઈટરો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી કલાકોની જહેમદ બાદ આગ કાબુમાં આવી આગ સૉર્ટ સર્કિટ ના કારણે लगी હોવાની અનુમાન0
0
Report
सूरत के चॉक बाजार के तीन बच्चे गुम, ट्रेन से मुंबई तक घूमकर सुरक्षित मिले
Surat, Gujarat:સુરત બ્રેક ચોક બજાર ત્રણ બાળકો ગુમ થવાનો મામલો ગુમ થયેલા ત્રણેય.children મળી આવ્યા સુરત રેલવે સ્ટેશન થી બાળકો મળી આવ્યા free fire ગેમ ન રમવા દેતા નારાજ થઈ ઘરેથી ભાગી ગયા હતા ત્રણેય બાળકો આ ત્રણેય બાળકો રેલવે મારફત મુંબઈ પહોંચ્યા હતા મુંબઈથી ત્યારબાદ ટ્રેન બદલી જયપુર ગયા હતા જયપુર થી ટ્રેન પકડી દિલ્હી પહોંચ્યા હતા ત્યાં પહેલાં દિલ્હી થી સીધા પરત સુરત આવ્યા સુરત રેલ્વે સ્ટેશનના सીસीટીવી માં ફરી બાળકો દેખાયા ચોક બજાર પોલીસે બાળકોને કબજો લીધો ત્રણેય બાળકો સહી સલામત મળી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો ચોક બજાર પોલીસના દ્વારા બાળકોનું મિલન માતા-પિતા સાથે કરાવ્યું0
0
Report
अहमदाबाद के जीवराज पार्क चौक पर बंद मकान में आग; फायर ब्रिगेड मौके पर
Ahmedabad, Gujarat:અમદાવાદ જીવરાજ પાર્ક ચાર રસ્તા, સહજાનંદ ટાવરમાં બંધ મકાનમાં આગની ઘટના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે0
0
Report
Advertisement
जामनगर के आरटीओ कार्यालय में पोर्टल धीमे चलने से नागरिक परेशान
Jamnagar, Gujarat:તા.22-05-2026 રિપોર્ટર : મુસ્તાહ દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : RTO કચેरीમાં હેરાનગ indicador Slug : 2205 ZK JMR RTO DHANDHIYA ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગરની આરટીીયો કચેરીમાં પરિવહન પોર્ટલમાં ધાંધિયાથી ધરમના ધકકા થઇ રહ્યાની ફરિયાદો અરજદારોમાં જોરશોરથી ઉઠી છે. પોર્ટલ ધીમી ગતિએ ચાલતા તો છાશવારે બે-ત્રણ કલાક ડાઉન થતા કામગીરી ઠપ્પ થઇ જાય છે. આટલું જ નહીં જી-સ્વાનની કનેકટીવીટી પણ ન મળતા મુશ્કેલી બેવડાઈ છે. જેના કારણે લોકોના સમય અને નાણાંનો વેડફાટ થતાઆઆંગે ઝી 24 કલાક દ્વારા રિયલીટી ચેક કરાઈ. વિઓ : 01 રાજ્યની સાથે જામનગરની આરટીીઓ કatcheરીમાં પણ છેલ્લાં બે-ત્રણ દીવસથી કેન્દ્વ સરકારના પરિવહન પોર્ટલના સર્વરમાં ટેકનીકલ ખામીથી ધાંધિયાએ માઝા મૂકી છે. આથી પરિવહન પોર્ટલ આધારીત આરટીઓની તમામ કામગીરી ખોરંભે ચડી રહી છે. આરટીીઓ કચેરીમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન હોય પોર્ટલ ન ચલતા તો બે થી ત્રણ કલાક ડાઉન થતા વાહનોની ટ્રાય સહીતની કામગીરી ઠપ્પ થઈ જાય છે. વિઓ : 02 આરટીઓ કચેરીમાં દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલા અરજદારો જુદી-જુદી કામગીરી અર્થે આવે છે. ત્યારે કલાકો સુધી પોર્ટલ અને સર્વર બંધ રહેતા અરજદારોને ના છૂટકે કચેરીમાં બેસી રહેવું પડે છે. આટલું જ નહીં ત્યારબાદ પણ પોર્ટલમાં ધાંધિયાથી કામગીરી ન થતા ધરમના ધકકા થતા અરજદારીઓમાં સમય અને નાણાંનો વેડફાટ થતો નથી. આથી અરજદારોમાં ભારે દેકારા બોલી ગયો છે. આટલું જ નહીં આરટીઓ કચેરીમાં જી-સ્વાનની કનેકટીવિટીમાં ધાંધિયાથી મુશ્કેલી બેવડાઇ છે. જેના કારણે કચેરીમાં વાહનમાલીકો, ડીલરો અને અરજદારોને વાહન નોંધણી, ટેકસની ભરપાઈ સહીતની ઓનલાઇન સેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ પરિસ્થિતિ સામે આવી. વિઓ : 03 આ સ્થિતિમાં વાહન વ્યવહાર કમિશ્ર્નર કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર દ્વારા સર્વરની કાર્યક્ષમતા વધારવા અને suવવિધાઓને વધુ સશકત બનાવવાના હેતુથી કલાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ કરવાની રાષ્ટ્રીય કામગીરી હાથ ધરવામાં આવી છે આથી કેટલીક ટેકનીકલ સમસ્યા થતા સેવા પર અસર પડ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આટલું જ નહીં પરિવહન પોર્ટલમાં ધાંધિયાના પગલે અગાઉથી બુક થયેલ એપોઇન્ટમેન્ટને જરૂર મુજબ રી-શેડયુઅલ કરવા તથા અરજદારોને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા આરટીઓ કચેરીને સૂચના આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જામનગરમાં આરટીઓ કચેરી શહેરની દૂર એટલે કે ૪ કીમી જેટલા અંતરે આવેલી હોય પોર્ટલમાં ધાંધિયાના આકરા તાપ અને ગરમીમાં ધરમના ધકકા ત્યારે અરજદારોમાં દેકારા સાથે ભારે રોષની લાગણી ફેલાઇ છે. બાઈટ : જીતેન્દ્રસિંહ_Gાભીરસિંહ ( અરજદાર ) બાઈટ : ઉતમ નડિયાપરા ( અરજદાર ) બાઈટ : પિયુષ કુબાવત ( ઇન્ચાર્જ PRO RTO ) WKT.....મુસ્તાક દલ,ઝી મીડિયા, જામનગર0
0
Report
AMC का ट्रैफिक सुधार: AMTS-BRTS बसें समय पर, 79 हॉटस्पॉट्स पर दबाव हटे
Ahmedabad, Gujarat:અમદાવાદમાં AMTS-BRTS બસોને સમયસર દોડાવવા AMCની પહેલ ટ્રાફિક અને દબાણગ્રસ્ત 79 સ્થળોએ શરૂ કરાયું સુધારણા અભિયાન અમદાવાદમાં બસો મોડું પડતી સમસ્યાનો ઉકેલ AMCએ 7 ઝોનના 79 ટ્રાફિક હોટસ્પોટ્સ પર હાથ ધર્યું વિશેષ ઓપરેશન AMTS-BRTS બસો સમયસર દોડે તે માટે AMCનું વિશેષ ટ્રાફિક સુધારણા અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને BRTS દ્વારા શહેરમાં દૈનિક 7 લાખ મુસાફરોને સસ્તી અને સુલભ જાહેર પરિવહન સેવા આપવામાં આવી રહી છે. હાલમાં AMTS અને BRTS હેઠળ અંદાજિત 1250 જેટલી બસો સંચાલિત થઈ રહી છે, જયારે આગામી બે વર્ષમાં વધુ 3 હજાર એસી.બસો ઉમેરવાની યોજના પણ બનાવવામાં આવી છે. શહેરમાં જાહેર પરિવહન વધુ કાર્યક્ષમ અને સમયબદ્ધ બને તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. AMTS અને BRTSની અંદાજે 75 ટકા જેટલી બસો હાલમાં સમયસર સ્ટોપ ઉપર પહોંચી રહી હોવાના છતાં કેટલાક રૂટ પર બસો સતત મોડું પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. આ મુદ્દે AMC દ્વારા વિગતવાર સર્વે હાથ politically. સર્વે દરમિયાન શહેરના સાતેય ઝોનમાં કુલ 79 એવા મહત્વપૂર્ણ સ્થળો ઓળખવામાં આવ્યા હતા જ્યાં ટ્રાફિક દબાણ, રોડ ઉપર ગેરકાયદે પાર્કિંગ, દબાણો, લોકો દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવાની પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોના પાલનમાં બેદરકારી સંબંધિત સમસ્યાઓને કારણે બસોની ગતિ ધીમી પડી રહી હતી અને જેના કારણે બસો સમયસર ટ્રિપ પૂર્ણ કરી શકતી નહોતી. AMCના સર્વેમાં સામે આવ્યું હતું કે, આવા ટ્રાફિક હોટસ્પોટ્સના કારણે ઘણી બસો સ્ટોપ સુધી સમયસર પહોંચી શકતી નહોતી, જેના સીધા પ્રભાવ રૂપે મુસાફરોને રાહ જોવી padrે અને સમગ્ર રૂટની સમયસૂચિ પ્રભાવિત થતી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન કેટલીક જગ્યાઓ ઉપર બસોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડતું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCના એસ્ટેટ વિભાગ, ટ્રાફિક વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના ઓળખાયેલા 79 સ્થળોએ ટ્રાફિક કન્ઝેશન દૂર કરવા માટે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી, ટ્રાફિક ડિસિપ્લિન જાળવવા માટે માર્ગ વ્યવસ્થા સુધારણા અને必要 સ્થળોએ પાર્કિંગ સુવિધા ઉભી કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આમ, ટ્રાફિક અવરોધ દૂર થતાં AMTS અને BRTS બસો વધુ સમયબદ્ધ રીતે દોડે અને મુસાફરોને વધુ વિશ્વસનીય જાહેર પરિવહન સેવા મળશે. આગામી સમયમાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રૂટ ઓપ્ટિમાઇઝેશન ઉપર પણ વધુ ભાર મુકવામાં આવશે જેથી શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક, ઝડપી અને સુવ્યવસ્થિત બની શકે.0
0
Report
हवामान विशेषज्ञ अम्बालाल पटेल की भविष्यवाणी: गुजरात में मानसून धीरे प्रवेश, जून में बारिश
Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં તાપમાન માં ક્રમશહ આવ્યું ઘટાડો રહેશે ગુજરાત માં પ્રિ મોનસુન એક્ટિવીટી માં વખતવારો વધારો થશે આજથી રાજ્યમાં સૌરાષ્ટ્ર ની દરિયા કિનારા તથા દક્ષિણ ગુજરાત માં હળવો વરસાદ કે છાંટા પડવાની શક્યતા ૨૨ થી ૨૪ મે દરમિયાન ગાજવીજ સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત ના ભાગો માં વરસાદ પડી શકે દ્વારકા, જામનગર અને પોરબંદر ના ભાગો માં પણ વરસાદ આવી શકે ૨૭ મે થી ઉકળાટ માં વધારો થશે રોહિણી નક્ષત્ર તપે તો સારૂ ગણાય છે રોહિણી નક્ષત્ર ઉતરતા સમયે નો વરસાદ સારો ગણાય ૧ થી ૫ જૂન દરમિયાન વરસાદ થવાની શક્યતા ૮ થી ૧૫ જૂન વચ્ચે વરસાદ આવશે ૨૩ મે સુધી નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ પડી શકે અરબી સમુદ્ર ની સિસ્ટમ અને પવનો ના કારણે ચોમાસુ આંશિક ધીમું પડ્યું અરબી સમુદ્ર ની સિસ્ટમ ઓમાન તરફ જતા ચોમાસુ આગળ વધશે ચોમાસુ ૨૬ મે થી ૧ જૂન સુધી કેરળ કાંઠે આવી શકે ૧૫ જૂન સુધી ગુજરાતમાં વરસાદ આવશે આદ્રા નક્ષત્રમાં ૨૩ જૂન બાદ સારો વરસાદ આવશે0
0
Report
Advertisement
छोटा udhepुर ke kisano ko tappak sinchai aur krishi vibhidhaikaran yojnayein ka labh milne se hoti hai khushi
Vadodara, Gujarat:છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને કૃષિ વૈવિધ્યીકરણ અને ટપક સિંચાઈ પદ્ધતિનો લાભ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. किसानोंનું કહેવું है કે રાજ્ય સરકારની વિવિધ કૃષિ યોજનાઓથી ખેતી ખર્ચમાં ઘટાડો થયો છે અને આવકમાં વધારો થયો છે. લાભાર્થી ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારો એવા છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં આદિવാസી ખેડૂત પણ મોટી સંખ્યામાં ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતને સીધો લાભ મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કૃષિ વૈવિધ્યીકરણ અને આધુનિકીકરણ યોજના મુજબ ખેડૂતોએ હાઈબ્રિડ બીજ, ખાતર કીટ તેમજ ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદા મેળવ્યા છે. આ યોજનાઓના કારણે બજારમાં ડીએપી ખાતર અને અન્ય ખાતર ખરીદીમાં ખર્ચમાં ઘટાડો થયો છે; માત્ર ખર્ચમાં ઘટાડો નહીં, પરંતુ ખરીદી તૈયારીમાં સરળતા થઇ શકે છે. વેપારીઓના જણાવ્યા મુજબ ખેડૂતોને આ કીટ માત્ર પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે, જે ખેડૂતો માટે મોટી રાહત બની રહે છે.0
0
Report
पानोली में नकली कीटनाशक घोटाला: 4 लाख का माल जब्त, मालिक और मैनेजर गिरफ्तार
Bharuch, Gujarat:ભરૂચ ભરૂચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાનું કૌભાંડ ઝડપાયું UPL કંપનીના નામે નકલી ખેતીવાડી દવાઓ બનાવાતી હોવાનો ભંડાફોડ પાનોલી પોલીસરે પ્રશાંત એગ્રીક સર્વિસ કંપની પર દરોડો પાડ્યો ₹4 લાખથી વધુનો ડુપ્લીકેટ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો પ્રોડક્શન મેનેજર ધર્મેશ હિરપરાની ધરપકડ કરવામાં આવી કંપનીના માલિક સામે પણ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો ખેડૂતોને નકલી દવાઓ વેચવાના મોટા નેટવર્કની દિશામાં તપાસ શરૂ0
0
Report
मोदी ने UAE के राष्ट्रपति को गुजरात की केसर केरी भेंट, वैश्विक पहचान की उम्मीद
Vapi, Gujarat:દેશના વડાપ્રધાન Narendra Modi હાલ વિદેશ પ્રવાસે છે ત્યારે તેમણે Mohamed bin Zayed Al Nahyan સાથે વિશેષ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ યુઆઈના રાષ્ટ્રપતિને ગુજરાતની પ્રસિદ્ધ કessar કેરી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીના આ પગલાને લઈને ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ખેડૂતોમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. ભારતમાં અનેક જાતની કેરીઓ તેમના સ્વાદ, રંગ અને ગુણવત્તા માટે જાણીતી છે, પરંતુ કessar કેરી તેની મીઠાશ, સુગಂಧ અને લાંબા સમય સુધી ટકાઉ રહેવાની ક્ષમતા માટે વિશેષ ઓળખ ધરાવે છે. વલસાડ જિલ્લા પહેલેથી જ હાફૂસ કેરીના એક્સપોર્ટ માટે જાણીતો રહ્યો છે, ત્યારે હવે ખેડૂતો ఆశા વ્યક્ત કરી રહ્યા છે કે ગુજરાતની કessar કેરી પણinternational બજારમાં નવી ઓળખ બનાવશે. આંતરરાષ્ટ્રીય మీడియాలో પણomodિની આ વિશેષ ભેટની ચર્ચા થઈ રહી છે. ખેડૂતોનું માનવું છે કે આ પગલાથી ગુજરાતના કૃષિ અને બાગાયતી ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે અને નિકાસની તકોમાં પણ વધારો થશે. વડાપ્રધાન મોદી સતત પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન ભારતના પરંપરાગત ઉત્પાદનો, GI ટેગ ધરાવતા ઉત્પાદનો અને સ્થાનિક કૃષિ વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેને ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ભારતીય કૃષિ ઉત્પાદनोंની વૈશ્વિક બ્રાન્ડિંગ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે કessar કેરી માત્ર એક ફળ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ, આત્થિથ્ય અને પરંપરાનું પ્રતિક છે. આવા ઉપહારોથી વિશ્વ સુધી ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને કૃષિ સમૃદ્ધિ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.0
0
Report
Advertisement
