Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ખંભાતની શાળા જ્યાં શિક્ષકો છે પણ વિદ્યાર્થીઓ નથી

Aug 23, 2024 17:07:42
Anand, Gujarat
સમગ્ર રાજયમાં ખંભાતની એક માત્ર એવી હાઈસ્કુલ છે,જયાં શાળા છે,ભણાવવા માટે શિક્ષકો છે,પરંતુ ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, ખંભાતની જયુબીલી હાઈસ્કુલમાં ધો.9 અને 10નાં બે વર્ગઆવેલા છે,પરંતુ બન્ને વર્ગમાં એક પણ વિદ્યાર્થી નથી,જુન માસમાં શાળા શરૂ થયા બાદ ઓગષ્ટ સુધી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એક પણ વિદ્યાર્થીનું એડમીશન નહી થતા અંતે આ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Feb 22, 2026 06:34:40
0
comment0
Report
DRDarshal Raval
Feb 22, 2026 06:32:57
Ahmedabad, Gujarat:ભાજપા રોડશોદ નીતિન નવીનજીના ગુજરાત પ્રવાસનો ત્રીજો અને છેલો દિવસ ત્રીજા દિવસના પ્રવાસે નીતિન નવીનજીએ અમદાવાદમાં સાંભળી મન કી બાત ખાડિયામા દેસાઈ ની પોળ ખાતે મન કી બાત કાર્યક્રમમાં આપી હાજરી અચ્યુતભાઈ ની ચેતના હવેલી ખાતે કરાયું આયોજન આજે मन કીataçãoનો 131મો एपिसોડ કાર્યક્રમમાં શહેર પ્રમુખ. સંસદ દિનેશ મકવાણા. ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાયા દેસાઈની પોળમાં સ્વાગત બાદ અખા ભગત પ્રતિમા પર સુતરની આંટી ચઢાવ્યા બાદ મન કી બાત કાર્યક્રમમાં આપી હાજરી આ સાથે જ હેરિટેજ સિટી નિહાળી તેમજ કાર્યકરો સાથે કરી મુલાકાત દેસાઈની પોળનો સંક્ષિપ્ત ઇતિહાસ (১৮২૩-১৮૯৮) રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ પશ્ચિમ ભારતમાં મિલ ઉદ્યોગના પિતા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ વડા હતા. ૧૮૮૫ માં, તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીની વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ અમદાવાદમાં પાણી પુરવઠા અને ડ્રેਨੇઝ સિસ્ટમ સ્થાપિત કરનારા પ્રથમ વડા હતા. તેમણે સમગ્ર પશ્ચિમ ભારતમાં મિલ ઉદ્યોગની શરૂઆત કરી. ૧૮૬૧ માં, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યાपछि, તેમણે અમદાવાદની પ્રથમ કાપડ મિલની સ્થાપના કરી. ૧૮૯૨ માં, તેમણે પ્રથમ કન્યા છાત્રાલય શરૂ કર્યું. સર ચિનુભાઈ બેરોનેટ રાય બહાદુર રણછોડલાલ છોટાલાલના પૌત્ર હતા. (૧૮૬૪-૧૯૧૬) તેમણે અમદાવાદ મ્યુનিসિપાલિટિના વડા તરીકે પણ સેવા આપી હતી. उन्होंने તે સમયે વિવિધ सामાજિક અને શૈક્ષણિક કાર્યો માટે આશરે ૩૫ લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેમણે ગુજરાત કોલેજને ૩૩ Acre જમીન અને આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, કિંગ જોર્જ હોલ અને સिडનહામ લાઇબ્રેરી બનાવવા માટે લાખો રૂપિયાનું દાન આપ્યું. તેમણે આર.સી. ટેકનિકલ કોલેજની સ્થાપના કરી અને વિક્ટોરિયા જ્યુબિલી હોસ્પિટલનું આધુનિકીકરણ કર્યું. ગાંધીજી અને રવિંદ્રનાથ ટાગોરે તેમના ઘરની પહેલા માળેથી દેસાઈની પોળમાં નવરાત્રીના ગરબાનો આનંદ માણ્યો. જ્યારે ગાંધીજીએ તેમની પ્રતિમાનું અનાવરણ કર્યું, ત્યારે તેમણે લોકોને સમાજમાં યોગદાન આપવા માટે સર ચિનુભાઈના વારસાને અનુસરવા વિનંતી કરી. (૧૯૯૩) આ ਵਿਸાવાલા હનુમાન મંદિર ૪૦૦ વર્ષથી વધુ જૂનું છે. મહાસુખ રામ માલકકચંદ્ર પાણવલ્લભમના પુત્ર બાપુજી મહાસુખ રામે હનુમાનની આ ચમત્કારિક મૂર્તિ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં મૂકી હતી. તેઓ રાય બહાદુર રણછોડલાલ છોટાલાલના સસરા હતા. યુએસ અને યુકેના વિઝા મેળવવા માંગતા ભક્તો આ મંદિરની મુલાકાત લે છે, દાદાને તેમના પાસપોર્ટ બતાવે છે, પ્રાર્થના કરે છે અને વિઝા માટે અરજી કરે છે. અખા ભગત (૧૫૯૧-૧૫૯૬) ગુજરાતિ ભક્તિ પરંપરાના સંત હતા, જેમણે તેમની લોકભાષા, તીક્ષ્ણ વ્યંગ અનેદાર્શનિક ઊંડાણ દ્વારા સમાજને આત્મનીરીક્ષણ તરફ દોરી હતા. તેઓ ધાર્મિક વિધિઓ, બાહ્ય દેખાડો અને દંભના વિરોધી હતા. તેઓ નિરાકાર બ્રહ્મ અને આત્યમાં શુદ્ધતાને સાચી આધ્યાત્મિક સાધના માનતા હતા. તેમણે તેમના અનોખા કાવ્યાત્મક કાર્ય "છપ્પા" દ્વારા માનવીય નબળાઈઓ અને સામાજિક અસંગતતાઓને કુશળતાપૂર્વક ઉજાગર કરી. તેમણે દોહા, પદ, છપ્પા અને_sેખી जैसी લોકપ્રિય છંદ પરંપરાઓમાં લખ્યું. ૧. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય આખા ના ગયું બ્રહ્મજ્ઞાન ૨. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, तોય ન પહોંચ્યો હરિ ને શરણ
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 22, 2026 05:31:34
Mehsana, Gujarat:મહેસાણાથી ઊંઝા સુધી પાટીદાર સેના અને સર્વ સમાજ ની ભાગેડુ પ્રેમલગ્ન વિરોધ માં પદયાત્રા માતા-પિતા હોય ત્યાં જ લગ્ન નોંધણી થાય તેવી માંગ લગ્નની નોંધણીમાં લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવા માંગ સરકારે કાયદા અંગે કરેલી પહેલને આગેવાનોએ આવકારી કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરી તેને વધુ મજબૂત બનાવવા માંગ પદયાત્રા ઊંઝા પહોંચી ઉમિયા માતાજીને હૂંડી અર્પણ કરશે પદયાત્રા મહેસાણાથી પાટીદાર સેના અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ઊંઝા ઉમિયા ધામ સુધીની પદયાત્રા યોજવામાં આવી છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભાગેડુ પ્રેમ લગ્નોને અટકાવવા માટે કાયદાને વધુ કડક બનાવવાનો है. પદયાત્રામાં જોડાયેલા આગેવાનો સતીશભાઈ અને સુરેશભાઈ ઠાકરેના જણાવ્યા મુજબ, પ્રેમ લગ્નની નોંધણી જે તે ગામમાં જ થવી જોઈએ જ્યાં માતા-પિતાના આધારકાર્ડ નોંધાયેલા હોય. આ ઉપરાંત, લગ્નની નોંધણી प्रक्रિયામાં લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની હાજરી અને સહી ફરજિયાત બનાવવી જોઈએ જેથી કરીને ભાગેડુ લગ્નો અટકાવી શકાય.
0
comment0
Report
KBKuldeep Babele
Feb 22, 2026 05:02:44
Jabalpur, Vehicle Fac. Jabalpur, Madhya Pradesh:जबलपुर मध्य प्रदेश में तेज रफ्तार कार ने जमकर कोहराम मचाया। कार ने 8 से 10 वाहनों में जोरदार टक्कर मारी। बताया गया है कि कार चालक नशे में धुत्त था और तेज रफ्तार की वजह से सड़क पर कोहराम मचा, जिससे 8 से 10 वाहनों में टक्कर हुई और पांच लोग घायल बताए जा रहे हैं। घटना CCTV में भी कैद हुई है। चालक अनुराग सोनी बताया जा रहा है, वह भी घायल हुआ है। सभी घायलों को अस्पताल भेजा गया है। ओमती इलाके की पूरी घटना है। कार चालक को अस्पताल में भर्ती कर लिया गया है और कार जप्त कर ली गई है। बतार्इ गया है कि तेज रफ्तार के कारण वाहन अनियंत्रित हो गए और सड़क किनारे खड़े वाहनों को टक्कर मारते हुए दूसरी कार से जा टकराये। ड्राइवर को बाहर निकालने पर नशे की हालत में पाया गया। ओमती पुलिस ने मामला दर्ज कर लिया है।
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 22, 2026 04:48:36
Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રીન હોળી માટે અમદાવાદ મ્યુનગરપાલિકાનો ખાસ પ્લાન પરંપરાની સાથે પર્યાવરણ સુરક્ષા તરફ AMCની પહેલ અમદાવાદમાં 101 સ્થળોએ વૈદિક હોળી ઉજવાશે કાર્બન ઉત્સર્જન ઘટાડવા મહાનગરપાલિકાની શરૂઆત ગાયના છાણની સ્ટીકથી થશે હોળીકા દહન હોળીકાની દહનમાં હવે લાકડાં નહીં, ગાયના છાણનો ઉપયોગ શહેરમાં AMCની ગ્રીન હોળી અભિયાન sossaitiyo સુધી પહોંચશે AMCની હોળી કિટ ગૌ-સેવા દાન સાથે મળશે હોળી સામગ્રી, રૂ.2500ના ટોકન સાથે છાણા-સ્ટીક બોક્સ ઘરઆંગણે ડિલિવરી કરશે CNCD વિભાગ હોળિકા દહન બાદ એકથાં થતી રાખ માંથી પણ સાબુ બનાવવામાં આવશે પ્રાયોગિક ધોરણે ઉત્પાદન કરી વધુ અમલીકરણ કરાશે આ કહીને નરેશ રાજપૂત, વિભાગીય વડા- cncd વિભાગ, amc
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 22, 2026 03:46:03
Ahmedabad, Gujarat:અમદાવાદના બોપલ-ઘુમામાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુથી કરોડોના खर्चે બનેલો રેલવે ઓવરબ્રિજ સત્તાધીશોના મૂર્ખામીભર્યા આયોજનનો નમૂનો બની ગયો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલેકે ઔડાએ બુદ્ધિનું પ્રદર્શન કરીને બનાવેલો રેલવે ઓવરબ્રિજ છેલ્લાં 6 મહિનાથી લોકાર્પણ વગર શરુ કરી દેવાતા લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. અંદાજે રૂપિયા 80 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ પૂરો થતા જ આગળ દીવાલ હતી, જેના કારણે છેલ્લાં દોઢ વર્ષથી ધૂળ ખાતો હતો. locals જીવના જોખમે કાચા રસ્તેથી પસાર થવા મજબૂર બન્યા છે. મહત્ત્વનું છે કે, આ ભૂલ સુધારવા રાજ્ય સરકારને ઘુમા બ્રિજને જોડતી જમીનનો ઝોન જ બદલો પડ્યો છે.BoPAlથી સીધા ઘુમા તરફ આવ્યા બાદ આ બ્રિજ પર સરળ રીતે ચઢી શકાય છે પણ, જ્યારે શીલજ તરફ ઉતરો ત્યારે સામે એક મોટી દીवाल અને એની બાજુમાં કાચો રસ્તો આવી જાય છે. બ્રિજ અને શીલજ મુખ્ય માર્ગ વચ્ચે લગભગ 300 મીટરનું અંતર છે. જ્યાં હાલ કોઈ રોડ અસ્તિત્વમાં નથી. વાત એમ છે કે, ઔડા અને રેલવેએ વર્ષ 2017માં આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરી, 2019માં તેનું કામ શરુ થયું અને 2024માં બ્રિજ બનીને તૈયાર પણ થઈ ગયું. પરંતુ આયોજનમાં ભૂલના કારણે તેનું ઉદ્ઘાટન ના થયું. છેવટે સ્થાનિકો કંટાળીને પોતાના જોખમે આ બ્રિજ પરથી અવરજવર કરી રહ્યા છે. આ માટે તેઓ બ્રિજના છેડેથી જોખમી રીતે યુ-ટર્ન પણ લે છે. જ્યાં અકસ્માતની પૂરેપૂરી શક્યતા છે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 22, 2026 02:00:25
Ahmedabad, Gujarat:અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો કાગડાપીઠ વિસ્તરેાયેલBaheramapura પોલીસ ચોકીની આસપાસ બન્યો બનાવ રાતે 10:00 વાગ્યાની આસપાસ બન્યો હતો હત્યાનો બનાવ 19 વર્ષીય યુવાન હિમેશ પરમારની ધારદાર હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા હત્યા કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ યુવાનના માતાપિતા, મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે આમ Gould શંકાસ્પદ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે પરંતુ ચોક્કસ પુરાવા મળે ત્યારબાદ કાર્યવાહી કરી શકાય હાલમાં FSL ને સાથે રાખી તપાસ કરવામાં આવી રહી છે મૃત્ક યુવાન પોતાના વિહિકલ લઈને આ વિસ્તારમાંથી પસાર થતો હતો તે દરમિયાન બન્યો બનાવ મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડાયો પોલીસે અજાણ્યા shaxso સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી બાઈટ - ભગીરથસિંહ ગઢવી, DCP ZONE 6
0
comment0
Report
AKAshok Kumar
Feb 21, 2026 17:45:43
Junagadh, Gujarat:જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલના ત્રાસથી યુ ટ્યૂબરે ફિનાઇલ પીઘું અને 20 લાખની ખંડણી માંગી દુષ્કર્મના કેસમાં ફિટ કરાવવા ધમકી આપી હતી. મહાશિવરાત્રિ મેળામાં કીર્તિ પટેલે મરઘી કુંડમાં સ્નાન કરતા આ ઘટના વિષે વિવાદ વધ્યો છે. છેલ્લાં सात દિવસમાં ત્રીજી ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતી હાલ ચકચાર મચી છે. યુ ટ્યૂબર અબજલ સિદા નામના યુવાને કીર્તિ પટેલ અને તેમના સાગરીતો વિરુદ્ધ ગુનાનું નોંધાવ્યું હતું. અબજલ સિદા સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવે છે, જેના કારણે કીર્તિ પટેલના વીડિયો વિરોધ કરી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા અને કીર્તિ પટેલના વ્યૂવર્સ ઘટાડવા માટે અબજલને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ધમકી આપી હતી કે 20 લાખ રૂપિયાં ચૂકવવા નહીં તો તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવાશે. આ બનાવથી અબજલ ગભરાઈ ગયો અને ફીનાઇલ પી લેતા હોસ્પિટલમાં દાખલ हुआ. પોલીસની ટીમ કીર્તીના આશ્રયસ્થાનો પર તપાસ કરી રહી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 21, 2026 15:02:41
Surat, Gujarat:સુરત અપડેટ .. સરકારી શાળાઓમાં બાળકો પાસે કાળી મજૂરી ભર તડકામાં શાળાની કરાવાઈ સાફસફાઈ વિડિઓ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ વાયરલ વિડિયો માં શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ પાસે ગ્રિલ અને શાળાના પટાંગણ ની સાફસફાઈ અભ્યાસ માટે આવતા બાળકોને અભ્યાસના બદલે કાળી મજૂરી શાળાના શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સાફસફાઈ શાળાના આચાર્ય એ કહ્યું ,ભૂલ સ્વીકારીએ છે,હવે પછી આવું નહીં થાય અમારો ઉદેશ્ય બાળકો પાસે સાફસફાઈ નો નહોતો, વિધાર્થીઓમાં સ્વચ્છતા જળવાય અને જનજાગૃતિ માટેનો ઉદેશ્ય હતો, વિડિઓ અમારી શાળાનો છે , નગર પ્રાથમિક શિક્ષણ સમിതി દ્વારા વાયરલ વીડિયોોને ગંભીરતાપૂર્વક લેવાયો સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા નું નિવેદન આ બાબત યોગ્ય નથી, વિડિઓ જોયો છે,જેમાં બાળકો પાસે સાફસફાઈ કરાવાઈ છે, શિક્ષણ સમિતિ દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટ આપવામાં આવે છે ઉપરમાંtação હાલ જ સફાઈ માટે વધારાની ગ્રાન્ટ પણ પૂરી પાડવાના આવે છે સફાઈ માટે શાળામાં કર્મચારીઓ છે,જેના પાસે સાફસફાઈ કરાવવાની હોય છે આ બાબતને સમિતિ ગંભીરતાથી લે છે, જ્યાં નિરીક્ષકોની ટીમ શાળાએ સ્થળ તપાસ માટે મોકલાશે જે ટીમના રિપોર્ટ બાદ કસૂરવારો સામે ચોક્કસ પગલા ભરાશે આ ઉપરાંત જાહેર પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે, જે તમામ સમિતિની શાળાઓને મોકલવામાં આવશે, જ્યાં શાળાઓમાં બાળકો પાસે સાફસફાઈ કરાવવાની રહેતી નથી, જે સૂચના પરિપત્રમાં આપવામાં આવશે
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 21, 2026 14:34:06
Sadhara, Gujarat:ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતો સાથે થયેલ અન્યોાય અંગે કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પRES કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના વર્લ્ડ ક્વલાસ બેસ્ટ ટ્રેનર તથા રાજકીય અને બજેટ વિશ્લેષક ડૉ. કલ્યાણસિંહ ચંપાવત અમદાવાદથી ખાસ હાજર રહ્યા. મુખ્ય મુદ્દાઓ - ડૉ. ચંપાવતેએ જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂત માટે બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે તેની વિસ્તૃત છણાવાટ કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો કે સરકારે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી નથી. થોડાક મેનેજમેન્ટમાં ફેરફાર કરીને આ બજેટને લોકો ઉપયોગી બનાવી શકાય તેમ હતું, પરંતુ હાલની સ્થિતિમાં તે ખેડૂતો માટે પૂરતું નથી. હાલના તબક્કે ટકાવારીના ધોરણે કામગીરી થતી હોવાથી ખેડૂતોને પાકમાં મોટી નુકસાની ભોગવવી પડે છે. જો શાકભાજી અને ફળ માટે કોલ્ડ સ્ટોરેજ સુવિધા ઉભી કરવામાં આવે તો: ખેડૂતોને તેમના ઉત્પાદાનના ત્રણ ગણા ભાવ મળી શકે. સામાન્ય લોકોને વસૂતાનાં વસ્તુઓ ત્રીજા ભાગના ભાવમાં ઉપલબ્ધ થઈ શકે. સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ડૉ. ચંપાવતે પાણી યોજનાઓ અંગે પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ઘણી યોજનાઓ માત્ર કાગળ પર ચાલતી છે, અમલમાં નથી. આ કારણે ખેડૂતને પૂરતું લાભ મળતો નથી અને તેઓ સતત મુશ્કેલીમાં રહે છે. આ પ્રેસમાં ક barb કચ્છ કિસાન સેલના યોગેશ પોકાર હાજર રહ્યા હતા. કિસાન કોંગ્રેસ સમિતિએ સરકારને અપીલ કરી છે કે ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને બજેટમાં વાસ્તવિક સુધારા કરવામાં આવે, мәсилиاں ન્યાય મળી શકે અને રાજ્યની કૃષિ વ્યવસ્થા મજબૂત બને.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 21, 2026 14:01:14
Vapi, Gujarat:એન્કર સંગ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજરોજ સર્વે સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતુ જેમાંોધરે પ્રદેશની દીકરીઓ ની સલામતી ને લઈ ને લીધે આજે બંધ રાખવા માં આવ્યું હતું જેમાં સેલવાસ સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો. વિઓ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ના સેલવાસ અને અન્ય ગામોમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંત થી काम ધંધા માટે આવતા લોકો માં અમુક અસામાજિક તત્વો દ્વારા અહીંની બેન દીકરીઓને ભોળવીને તેની સાથે લગ્ન કરી ને ભગાડી જતા હોવાના રાવ ઉઠી રહી હતી ત્યારે અહીં ના સર્વ ધર્મ દ્વારા આજરોજ સેલવાસા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં સમગ્ર પ્રદેશમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો નાના મોટા વેપારીઓ દ્વારા પોતાનો વ્યાપાર ધંધા આજરોજ બંધ રાખવામાં આવ્યા હતા બંધ સંપૂર્ણ પ્રમાણે સફળ રહ્યો હતો આ બંધ રાખવા પાછળનો મુખ્ય કારણ અહીંના સ્થાનિક લોકો આદિવાસી હોય અને જ્યારે પરપ્રાંતી લોકો અહીં કામ ધંધા માટે આવતા હોય ત્યારે અહીંની બેન દીકરીઓને ભોળવી લગ્ન કરી ભગાડી જતા હોય જેને લઈ ને લોકો માં રોષ હોય હાલ માં દાદર નગર હવેલીના બીજેપી ના સાંસદ ની દીકરી ને પણ પરપ્રાંત ના લગ્ન કરેલા પુરુષ સાથે લગ્ન કરી ભાગી જવાના બનાવ ને લઈ લોકો માં ખુબજ રોષ છે લોકો ને લાગે છે કે જયારે સાંસદ ની દીકરી જોડે આવી ઘટના થાય ત્યારે આમ અને આદિવાસી બેન દીકરી ની સલામતી માટે લોકો ને ચિંતા હોય જેથી આજ રોજ સર્વે ધર્મ ના લોકો દ્વારા આજરોજ સેલવાસ દાદરા નગર હવેલી અને પ્રદેશના અન્ય કામોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો અને આવા તત્વોને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. FTP/VAPI/21.02.26/2102ZK_SILVAS_BANDH/3BYTE/3VISUAL.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 21, 2026 13:33:35
Surat, Gujarat:સુરત :- ચામાં ભૂલથી ઉંદર મારવાની દવા પડી જતાં મહિલાનુ કરુણ मौत, 4થી5 દિવસ સારવાર દરમિયાન જિંદગી સામે હાર્યા જંગ સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. ઘરમાં જ બનેલી એક નાનકડી ભૂલે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. ચામાં ભૂલથી ઉંદર મારવાની દવા પડી જતાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે સદનસીબે તેમની 6 વર્ષની દીકરીનો આબાદ બચાવ થયું છે. એક ભૂલ અને હસતો પરિવાર વિખેરાયો મનકા બહેનને ઘરે ચા બનાવી હતી. સૌથી પહેલા તેમની 6 વર્ષની દીકરીએ ચા પીધી અને તે શાળાએ જવા રવાના થઈ હતી. ત્યારબાદ મેનકા બહેને પણ એ જ ચા પીધી હતી. ચા પીધાના થોડા સમય બાદ મેનકા બહેનને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. ઘરમાં તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, ચા બનાવતી વખત તેમાં ભૂલથી ઉંદર મારવાની ઝેરી દવા પડી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર અને આકસ્મિક વળાંક મેનકા બહેનની તબિયત લથડતા તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. शुरूઆતના 4-5 દિવસ સુધી તેમની સ્થિતિ સ્થિર જણાતી હતી અને ડોક્ટરોએ પણ પરિવારને આશ્વાસન આપ્યું હતું કે આ એક સામાન્ય કેસ છે અને દર્દી જલ્દી ઠીક થઈ જશે. જોકે, ગઈકાલે સાંજે અચાનક સ્થિતિ વણસી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર શરીરમાં ઝેર ફેલાઈ જવાને કારણે બ્લડ પ્રેશર ઝડપથી ઘટવા લાગી હતી. રાત્રે 1 વાગ્યે લોહીની વ્યવસ્થા કરી, પણ નસીબ રૂઠ્યું. गांભીર સ્થિતિને જોતા તાત્કાલિક લોહીની જરૂરિયાત ઊભી રહી હતી. રાત્રે 1 વાગે પરિવારના સભ્ય મેનકા બેનના પતિ ધીરજ ભાઈ લોહીની 4 થેલીઓ પણ લઈ આવ્યા હતા. પરંતુ नियતિને કંઈક બીજું જ મંજૂર હતું. લોહી ચઢાવતી વખતે મંદી પુનઃ કલ્પના 111/95 થી ઘટીને સીધું 40 પર આવી ગયું હતું અને ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નાનકડી દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી મુકાઈ છે; દીકરીને પોતાની માતાનું મૃત્યુ થયું છે તે શું જાણે ન હોતો. દીકરી પીએમ રૂમ પાસે રમતી રહે છે અને આ દૃશ્ય જોઈ પરિવાર આક્રંદ કરી રહ્યો છે. મેનકા બહેનના પિતા ગજરાજ ભાઈએ જણાવ્યું કે તેમની દીકરીએ વહેલી સવારે ચા બનાવી અને પૌત્રીને ચા પીવિડવી આપીને શાળાએ મોકલી અને પછી પોતે ચા પીધી અને થોડીવારમાં તેમને છાતી દુખતાעלעોહિ. ડોક્ટરોએ જણાવ્યું કે શરીરમાં ઝેર ફેલાઈ ગયું છે અને બીપી ઓછું થઈ રહ્યું છે. તેને લોહીની જરૂર પડી, રાત્રે 1 વાગે લોહીની 4 થેલીઓ પણ લઈ આવ્યા. લોહી ચડાવતી વખતે તેનો બીપી લેવલ 111/95 થી ઘટીને 40 પર આવી ગયું અને અંતે તેનું મૃત્યુ થયું.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 21, 2026 12:48:10
Surat, Gujarat:एन्कर:सुरत: अमेरिकાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્વકાંક્ષી ટેરિફ પ્લાન પર રોક લગાવીને એક ઐતિહાસિક ચુકાદો આપે્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ પાસે દુનિયાના અન્ય દેશો પર આ રીતે ટેરિફ લાદવાનો કોઈ કાનૂની અધિકાર નથી અને આ પગલું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. વિયો:1 આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટના દેશમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના અગ્રણી અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) ના પ્રમુખ નિખિલ મદ્રાસીએ આ ચુકાદાને આવકારતા કહ્યું હતું કે, "હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. જ્યારે ખુદ અમેરિકાની જ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિના નિર્ણયને ગેરબંધારણીય ગણાવતી હોય, ત્યારે સત્ય સ્પષ્ટ થઈ જાય છે. ટ્રમ્પના ટેરિફને કારણે ભારતથી અમેરიკაში નિકાસ કરવા માટે જે મુશ્કેલીઓ ઊભી થઈ હતી અને બજારો સંકોચાયા હતા, તે હવે ફરીથી ખુલવાની શક્યતા છે. ભારતના ટેક્સટાઇલ, હીરા અને અન્ય ઉદ્યોગો માટે આ રાહતના સમાચાર છે. આજે હુકમ થયો છે, પરંતુ શ્રી ટ્રમ્પ આ આજદેશનું પાલન કઈ રીતે કરે છે અથવા તો તેને લાગુ કરવામાં કેટલા સક્ષમ બની શકે છે, તેના પર આગળની પરિસ્થિતિનો આધાર રહેશે," તેમ તેમણે ઉમેર્યું હતું. બાઈટ: નિખિલ મદ્રાસી (સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ) વિયો:2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કૌશલ કૂટનિતિને કારણે ભારતે પહેલેથી જ વૈકલ્પિક વૈશ્વિક બજારો શોધી લીધા છે. હવે અમેરિકાનું બજાર ફરીથી અનુકૂળ થતા ભારતીય અર્થતંત્ર માટે આ ‘ડબલ બોનાં’ સમાન સાબિત થશે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવવાની આશા છે. ભારતીય નિકાસકારો માટે હવે અમેરિકન માર્કેટમાં ફરીથી મજબૂત પકડ બનાવવાની સુવર્ણ તક ઊભી થઈ છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
comment0
Report
Advertisement
Back to top