388001
ખંભાતની શાળા જ્યાં શિક્ષકો છે પણ વિદ્યાર્થીઓ નથી
Anand, Gujarat:સમગ્ર રાજયમાં ખંભાતની એક માત્ર એવી હાઈસ્કુલ છે,જયાં શાળા છે,ભણાવવા માટે શિક્ષકો છે,પરંતુ ભણવા માટે એક પણ વિદ્યાર્થી નથી, ખંભાતની જયુબીલી હાઈસ્કુલમાં ધો.9 અને 10નાં બે વર્ગઆવેલા છે,પરંતુ બન્ને વર્ગમાં એક પણ વિદ્યાર્થી નથી,જુન માસમાં શાળા શરૂ થયા બાદ ઓગષ્ટ સુધી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનાં પ્રવેશ માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ એક પણ વિદ્યાર્થીનું એડમીશન નહી થતા અંતે આ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत नगर निगम ने गड्ढों में पेड़ लगाकर अधूरी फूटपाथ का काम पूरा किया
Surat, Gujarat:એંકર :સુરત શહેરમાં પર્યાવરણ અને વૃક્ષારોપણના નામે પાલિકા દ્વારા કરવામાં આવેલા દેખાડા અને અધૂરી કામગીરી સામે ઝી 24 કલાક દ્વારા સચોટ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલના પગલે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું સુરત મહાનગરપાલિકા (મનપા) તંત્ર આખરે જાગ્યું છે અને સાયન્સ સેન્ટર રોડ પર ફૂટપાથ ખોદીને પાડેલા તમામ ખાડાઓમાં તાબડતોબ વૃક્ષો રોપી દેવામાં આવ્યા છે. તંત્રની આ ત્વરિત કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને ઝી 24 કલાકનો આભાર માન્યો છે. વીઓ:1 મનપા દ્વારા કૃષિ ફાર્મથી સાયન્સ સેન્ટર સુધીના રોડ પર વૃક્ષારોપણ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ આ કામગીરી માટે પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનેલી નવીન નકોર ફૂટપાથ તોડી નાખી હતી. તંત્ર દ્વારા માત્ર ૩૦૦ મીટરના અંતરમાં જ ૬૦ જેટલા મોટા ખાડા ખોદી કાઢવામાં આવ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે ખાડા ખોદ્યા બાદ છેલ્લાં ૮ દિવસથી અહીં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવી હતી. ખોદકામ કરીને કામ અધૂરૂ છોડી દેવાતા આસપાસના પેવર બ્લોક પણ ઉખડવા માંડ્યા હતા. આગામી દિવસોમાં ચોમાસું અને વરસાદ શરૂ થવાનો હોઈ, આ અધૂરી કાર્યની કારણે સ્થિતિ વધુ ગંભીર બને અને રાહદારીઓ માટે ચાલવું પણ મુશ્કેલ થઈ જાય તેવી ભીતિ સર્જાઈ હતી. સ્થાનિકોની આ હાલાકી જોઇ ઝી 24 કલાક દ્વારા પ્રમુખતાથી દર્શાવવામાં આવી હતી. અહેવાલ પ્રસારિત થતા જ મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને તમામ ખાડાઓમાં વૃક્ષારોપણ પૂરું કરી દેવામાં આવ્યું છે.સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો છે: મનપાની આંખ ઉઘાડવા અને આ ગંભીર સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા બદલ এলাকায়ના રહીશો અને રાહદારીઓએ ઝી 24 કલાકની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પ્રશાંત ઢીવરે -સુરત0
0
Report
सूरत में एनडीपीएस के तहत ड्रग्स के बड़े जथ्ठे का पर्दाफाश, तीन गिरफ्तार
Surat, Gujarat:એકર સूरत: શહેરના ક્રાઈમ બ્રાંચે કતારગામ હાથી મંદિર નજીક તાપી નદીના પાળા તરફ જઈ રહેલા ત્રણ યુવાનોના મોપેડ પર ગાંજાનો મોટો જથ્થો લાવવાનો આનંદ વિશે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પી.એસ.આઇ. ભાટી અને તેમની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય ડોલી ઝટ પારદર્શક રીતે તપાસમાં લાગતાં હતા; પુલીસે મોપેડને કોર્ડન કરીને તપાસ કરતાં હینڈલ પર લટકતી પ્લાસ્ટિકની થેલીમાંથી પતંજલિ બિસ્કિટના ખાખી બોક્સ અને ડીકીમાં રહેલ ગમછામાં છુપાવેલા ખાખી સેલો ટેપથી વિંટાળેલા કુલ 14 પેકેટો મળી આવ્યા હતા. તપાસમાં આશરે 28 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ મામલે આરોપીઓના નામ નિલેશ પષોત્તમભાઈ દુધાત (ઉ.વ. 40), બેચરભાઈ બચુભાઈ પટેલ (ઉ.વ. 55) અને રવિ અમૃતભાઈ પરવાળિયા (ઉ.વ. 30)ની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય હાલ વિલ્લેજા રોડ સ્થિત શુભ ગ્લોબલ સોસાયટીમાં રહેતા જણાયા. ابتدાયક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ કતારગામ અશ્વિનીકુમાર ગરનાળા નજીક ਰેલવે પટરી વિસ્તારે રહેતા CALU ઉડિયા પાસેથી ગાંજો ખરીદી લાવી શહેરમાં છૂટક વેચાણ માટે જઈ રહ્યા હતા. ઝડપથી પૈસા કમાવવા માટે તેઓ ત્રણેય ડ્રગ્સ ના ધંધા સાથે જોડાયા હોવાનું પણ બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે સપ્લાયર CALU ઉડિયાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. બીજી તરફ સુરત શહેર પોલીસે અલગ વિસ્તારોમાં ડ્રગ્સ વિરોધી કાર્યવાહી કરીને એનડીપીએસ અંકાઅન્ડમાં પંદરથી વધુ ગુનાઓ નોંધાયા છે. બાઇટ… કિરણ મોદી… એસઇપો0
0
Report
भरत चौहान की मौत: पोस्टमॉर्टम से चोट हत्या की आशंका
Kheda, Gujarat:ખેડા ક્ષત્રિય યુવાન ના મોત પર સર્જાયા રહસ્ય ના વાદળો મહેમ 乐彩ામદાન ના સોજાલીમાં 29 વર્ષીય યુવક ના મોત બાદ રહસ્ય ઘેરાયું છે ગત તારીખ 14 જૂન ના રોજ ભરત ચૌહાણ ની લાશ પહાડ ગામની સીમ માં રેલવે ટ્રેક પાસે થી મળી આવી હતી જે બાદ પોલીસ યુવાન નું ટ્રેન ની અડફેટે એટલેકે અકસ્માત મોત નો ગુનો નોધી કાર્યવાહી કરી હતી જેપકી મૃતક નો પરિવાર પોલીસ કાર્યવાહી થી-nфикશ છે, અને તેમના દીકરા ની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે પરિવારનું કેવું છે કે તેમના દીકરા આત્મહત્યા કરે તેવો નબળો ન હતો ઉપરાંત તેની લાશ જે સંજોગોમાં અને જે સ્થિતિમાં મળી છે તેના પરથી ભરતની હત્યા થઈ હોવાની આશંકા પ્રબળ બની રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ભરતને માથાના ભાગે ઈજા થવા થી તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે પોસ્ટમોર્ટમમાં હાથ પર ઇજા, પેટના ભાગે ઇજા તેમજ ચહેરાના ભાગે ઇજા હોવાનું સ્પષ્ટ થયું છે જેથી કોઈ અજાણ્યા લોકો એ ભરત ને માર મારી હત્યા કરી તેની લાશ ને રેલ્વે ટ્રેક પર નાખીં દીધી હોવાની આશંકા પરિવારજનો સેવી રહ્યા છે આ સંજોગમાં પોલીસ હત્યાની દિશામાં તપાસ કરે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા કિ0
0
Report
Advertisement
सूरत क्राइम ब्रांच ने 22-वर्ष पुराने चोरी केस में युवराज राठौड़ को गिरफ्तार किया
Surat, Gujarat:સુરત બ્રેક 1. સુરત શહેર ક્રાઈમ બ્રાંચને 22 વર્ષ જૂના ચોરીના ગુનામાં મોટી સફળતા મળી. 2. કામરેજ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી યુવરાજ જયસિંગ રાઠોડની ધરપકડ કરાઈ. 3. આરોપીને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી ઝડપી પાડવામાં આવ્યો. 4. વર્ષ 2005થી આરોપી પોલીસથી બચીને ફરાર હતો. 5. આરોપી સામે કામરેજ પોલીસમાં IPC કલમ 381 હેઠળ ગુનો નોંધાયેલો છે. 6. ડ્રાઈવર તરીકે નોકરી દરમિયાન માલિકના કબાટમાંથી ₹54,710ની ચોરી કરી ફરાર થયો હતો. 7. આરોપી સામે કોર્ટ દ્વારા CrPC કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. 8. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે સફળ ઓપરેશન પાર પાડ્યું. 9. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ કામરેજ પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 10. લંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની સુરત પોલીસની ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી.0
0
Report
सूरत के पांडेसरा में बचपन के दोस्त की चाकू से हत्या
Surat, Gujarat:આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં બની હતી જ્યાં નાનપણના બે મિત્રો વચ્ચે ઝઘડો ગંભીર બન્યો. બંને સલાબતપુરા ખાતે મળી ડીનડોલી માટે ફોન આવ્યા બાદ અમૂલ સાલ્વે તેના મિત્ર શનિ જાધવ સાથે વચ્ચે થયેલી બોલાચાલીમાંથી ચપ્પુદ્વારા વિનાશકારી હુમલો થયો અને અમૂલનું ઘટનાસ્થળે કરુણ મરણ થયું. પાંડેસારા પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા શનિ જાધવને ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ કડક પગલા અને કડકમાં કાર્યવાહીની માંગ કરી છે. આ મામલામાં પોલીસનો પ્રારંભિક અહેવાલ મુજબ બંને બાળપણના મિત્રોને સાથે રહેતા હતા અને આઝાદી ცხოვრების નાશક બનાવટીamee વચ્ચે ઘટનાને તીવ્ર બનાવ્યું. પક્ષકારોના જણાવ્યા પ્રમાણે આરોપી શનિ જાધવે અમૂલને પ્રેમનગરમાં આગમન કરાવી જેતે ઝઘડો શરૂ કર્યો અને આ હુમલા બાદ અમૂલનું મૃત્યુ થયું. અકસ્માતે ઘટનાસ્થળે પીએમ અર્થે મૃતદેહને ખસેડી આગળની તપાસ ચલાવવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આ સાબિત કરે છે કે નાનપણના મિત્રો વચ્ચેના સામાન્ય વિવાદે ગંભીર હત્યામાં દોરી ગયો. આરોપી શનિ જાધવને ઝડપી લેવામાં આવ્યો છે અને તેને જેલમાં solaia પાછળ ધકેલવામાં આવ્યો છે. આ ઘટના પ્રેમનગરમાં રહેતા બંનેને સાંત્વનાઓ ટીમ દ્વારા તપાસી રહી છે.0
0
Report
अब तक की बड़ी खबर: अहमदाबाद में रद्द 500 रुपये के नोटों के साथ दो गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના રામોલ પોલીસે રદ થયેલ 500 ના દરની ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે... મુંબઈ થી લાવવામાં આવેલ આ ચલણી નોટો ગાંધીનગરમાં એક વ્યક્તિને આપવાની હતી...જે બદલ આ બંને આરોપીઓને 2% કમિશન મળવાનું હતું ..... વો: 01 નોટબંધીને અનેક વર્ષો વીતી ગયા છતાં આજે રદ થયેલી ચલણી નોટો લોકો પાસેથી મળી આવે છે.. અમદાવાદ શહેરમાં વધુ એક વખત રૂપિયા 500ના દરની દરની રદ્દ થયેલ ચલણી નોટો મળી આવી છે... રામોલ પોલીસએ બાતમીના આધારે rbારી કોલોની ચાર રસ્તા પાસેથી રૂપિયા 500 ના દરની 7800 નોટો જપ્ત કરી છે કુલ 39 લાખ રૂપિયા જૂના કબજે કર્યા છે અને ભરત સિંહ મહેડા તેમજ મેરાજુદ્દીન ખાન નામના બે આરોપીઓને ઝડપી લીધા છે... બીટ : એમ.આર.ચૌધરી, પી આઇ, રામોલ પો સ્ટે વીઓ : 02 રામોલ પોલીસ ના હાથે ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ ચલણી નોટો તેઓ મહારાષ્ટ્રના જલગાવ ના રહેવાસી અયાનુંદિન પટવે નામના વ્યક્તિ પાસે થી લાવ્યા હતા..જે નોટો ગાંધીનગર ના શૈલેષ પટેલ નામના વ્યક્તિને આપવાની હતી...જેના માટે આ બેન્દ્રે આમના 2% કમિશન મળવાનું હતું... પકડાયેલ આ આરોપી મુંબઈમાં કામ કરતા હોવાથી તેઓ અયાનુંદિન પટવે ના સંપર્કમાં હતા... હાલમાં પોલીસે આ બે આરોપીઓને ઝડપીpf અને ફરાર બંને આરોપોને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે બીટ : એમ.આર.ચૌધરી, પી આઇ, રામોલ પો સ્ટે. નોટબંધીને અનેક વખતે વીતી ગયા બાદ પણ આજે રદ થયેલી નોટોની હેરાફેરી શા માટે કરવામાં આવી રહી છે તે એક સૌથી મોટો સવાલ છે...હોદ્કે જ્યારે મુખ્ય આરોપીઓને ઝડપીને તેમને પૂછપરછ કરવામાં આવશે ત્યારે અન્ય કેટલીક હકીકતો પણ બહાર આવી શકે છે... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ0
0
Report
Advertisement
सूरत के GIDC ने गर्मी से राहत के लिए फव्वारे वाले वाहन चालू किए
Surat, Gujarat:અપ્રુવલ: તપન ભાઈ PACAKGE એંકર:સુરત:સામાન્ય રીતે જૂન મહિનામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડतो હોય છે. પરંતુ ચાલુ વર્ષે જૂન મહિનાના અંતિમ દિવસો સુધી જોઈએ તેવો વરસાદ ન વરસતો સુરતીઓ અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા લોકો આકરા તાપમાં શેકાઈ રહ્યા છે. ત્યારે સુરતના પાંડેસરા GIDC મંડળ દ્વારા લોકોને આ ગરમીથી રાહત આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી ગઈ છે. વીઓ:1 પાંડેસરા GIDC વિસ્તારમાં કામ કરતા શ્રમિકો અને ત્યાંથી પસાર થતા સામાન્ય લોકોને કાળઝાળ ગરમીમાંથી ઉગારવા માટે ખાસ ''ફુવારા વાહન'' (Water Sprinkler Vehicles) રસ્તા પર ઉતારવામાં આવ્યા છે. આ ખાસ વાહનો પાંડેસરાના જુદા-જુદા મુખ્ય માર્ગો પર ફરીને હવામાં પાણીના ફુવારા છોડી રહ્યા છે. જેના કારણે આસપાસના તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. WKT: પ્રશાંત ઢീവરે બીટ:વિશાલ ભાઈ (વાહન ચાલક) બીટ: ઓપરેટર વીઓ:2 ધોમધખતા તડકામાં રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકો, રાહદારીઓ અને શ્રમિકો આ પાણીના ફુવારાની નીચે આવીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. ચોમાસાની સીઝનમાં ઉનાળો જેવો અહેસાસ કરી રહેલા સુરતીઓ માટે GIDCનો આ પ્રયાસ આશીર્વાદરૂપ સાબિત થયો છે. લોકલ લોકો અને રાહદારીઓએ GIDC પ્રશાસનની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી છે અને આ અનોખી પહેલને ભારે આવકાર આપ્યો છે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE0
0
Report
जूनागढ़ में शेर-बाल की हत्या: आरोपी गिरफ्तार, जांच जारी
Junagad, Gujarat:સિંહ balanની હત્યા કરનાર ઝડપાયો. બે દિવસ પહેલા મળી આવ્યો હતો સિંહબાળનો મૃતદેહ. વાણંદ સોસાયટીમાંથી મળી આવ્યો હતો મૂળભૂત માટો. બે દિવસ પહેલા સિંહબાળની હત્યા. હત્યા કરી આરોપી હતો ફરાર. વન વિભાગ આરોપીને લઈને આવી રહી છે જુનાગઢ.0
0
Report
पाटन में आदिवासी समूह विवाह: 131 नवदंपत्ति विवाह बंधन में
Patan, Gujarat:આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા એક થીમ આદિવાસી કે નામ પર પાટણ ખાતે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી કુલ 131 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. પાટણમાં સૂર્ય નગર પાસે સુજનીપુર રોડ ઉપર સાત વિઘા જમીનમાં વોટરપ્રૂફ ચાર મોટા ડોમમાં સમૂહલગ્ન યોજાયા હતા. આ સમૂહ લગ્નમાં દક્ષિણ ગુજરાતના 57, પાટણ જિલ્લાના 20, બનાસકાંઠાના 36, રાજસ્થાન માઉન્ટ આબુના 5, એક મધ્યપ્રદેશ અને એક મહારાષ્ટ્રના મળી કુલ 131 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા પડ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્નની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પ્રથમ સમૂહ લગ્નમાં રાજ્યમાંથી અલગ અલગ આદિવાસી ટીમો દ્વારા ગીત, સંગીત અને આદિવાસી વાદ્યની ઝાંખી રજૂ કરવામાં હતી. સમૂહ લગ્નમાં દીકરીઓને ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ પુરતરૂપે આપવામાં આવી.0
0
Report
Advertisement
navsari me mantri ki dhamki ka video: guria ashram school me vivad, abhidhan par khulasa
Navsari, Gujarat:નવસારીના ગણદેવીના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા ધમકી આપ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ખેરગામની ગૌરી આશ્રમશાળામાં ચાલતા વિવાદ મુદ્દે સમાધાન નહીં થાય તો આશ્રમશાળા ਬੰਦ કરવાની આપી ધમকি ગૌરી આશ્રમશાળાના પ્રમુખના બહેન અને પૂર્વ અધિકારી ઉર્મિલાબેન ગરાસીયાએ ન્યાયની માંગ સાથેનો વિડીયો કર્યો વાયરલ ગૌરી આશ્રમ શાળામાં 158 વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર બે જ શિક્ષકો હોવાનો કારણ મહેકમની માંગણી બાબતે ચાલ્યો રહ્યો છે વિવાદ મंत्री નરેશભાઈ પટેલની કથિત ધમકીના પગલે ઉર્મિલાબેન પટેલે સોશિયલ મીડિયા વીડીયો કર્યો આશ્રમ શાળામાં પીવાના પાણી, જમવાની વ્યવસ્થા, મહેકમની ઘટ મુદ્દે નરેશભાઈ પટેલ પાસે માંગ કરતા વિવાદોને પગલે આશ્રમશાળા બંધ કરાવવાની આપી હતી ચીમકી આશ્રમશાળાના સંચાલકોનો પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ જૂનો વિવાદ થાળે પાડવા માટે મંત્રીશ્રી દ્વારા ધમકી આપવાનો ગંભીર આરોપ કરાયો વિડીયો વાયરલ કરનાર પૂર્વ અધિકારી મહિલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે ન્યાયની કરી માંગણી વિડીયો વાયરલ થતા મનત્રી નરેશભાઈ પટેલ ગૌરી આશ્રમશાળાની મુલાકાતે પહોંચ્યા વાયરલ વીડિયોને Zee 24 કલાક પુષ્ટિ કરતું નથી0
0
Report
अहमदाबाद के नारोल में नकली पुलिस बनकर रुपये वसूलने वाले दो आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:અમદાવાદના નારોલ વિસ્તારમાં નકલી પોલીસ बनी રૂપિયા પડાવતા બે આરોપી ઝડપાયા ચીરીપાલ કંપનીના કર્મચારી પાસેથી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી રૂ. 45 હજારની માંગણી બાદ રૂ. 10,500 રોકડા પડાવ્યાનો આરોપ ફરિયાદના આધારે નારોલ પોલીસ CCTVના આધારે તપાસ હાથ ધરી નારોલ વિસ્તારમાંથી અયુબ શાહ અને રવિ રાજપૂતની ધરપકડ અયુબ શાહ સામે નકલી પોલીસ બની લૂંટ સહિત 7 ગુનાઓ નોંધાયેલા રવિ રાજપૂત સામે ઘરફોડ, ચોરી સહિત 5 ગુનાઓ નોંધાયેલા બંકે આરોપીઓ અગાઉ પણ સમાન ગુનામાં જેલની સજા ભોગવી ચૂક્યા0
0
Report
पांडेसरा में दोस्त की चाकू हत्या: डर का माहौल, पुलिस ने किया मामला दर्ज
Surat, Gujarat:સુરત શહેરમાં હત્યાના બનાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. એક طرف પોલીસ ગુનાખોરીને ડામવા માટે પેટ્રોલિંગ, કોમ્બિંગ અને અસામાજિક તત્વો સામે સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજી તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ સતત સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના પાંડેસરા વિસ્તારમાં બની છે. જ્યાં મિત્રએ જ મિત્રો પર ચપ્પુ વડે હુમલો કરીને તેને હત્યા કરી નાખી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારના પ્રેમનગરમાં રહેતા અમોલ મહેન્દ્ર સાલવે અને તેનો ખાસ મિત્ર સન્ની જાદવ ગઈકાલે સાથે જમવા ગયા હતા. જમતી વખતે વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાદમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ. આમોલ ત્યાંથી નિકળી પોતાના ઘરે પ્રેમનગર પહોંચી ગયો હતો. આ દરમિયાન અમોલ સાથે થયેલી બોલાચાલીને લઈને સન્ની જાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રેમનગર પહોંચી અમોલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. અકસ્માત વચ્ચે અમોલ ગંભીર રીતે ઘાયલ થઈને લોહીલુહાણ સ્થિતિમાં પડ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી અમોલને તાત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકના ભાઈ સુદર્શાન સાલવેએ જણાવ્યું હતું કે સન્ની જાદવ અમોલનો ખાસ મિત્ર હતો અને ઝઘડાની વાતને લઈને સન્ની આક્રોધિત થયો હતો. સન્ની ઉશ્કેરાઈ જઈ પ્રેમનગર પહોંચી આ ગુનાનો આક્ષેપ છે કે નશાના પ્રભાવ હેઠળ હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સન્ની જાદવની ધરપકડના પ્રયાસો ચલાવી રહ્યા છે. આખા વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને પરિવાર પર શોકની ઢોલ છવાઈ ગઇ છે.0
0
Report
Advertisement
सूरत में गुम बच्चा मिल गया: CCTV से पकड़ा गया, वाराणसी रेलवे स्टेशन तक पहुँचा
Surat, Gujarat:સુરત જિલ્લામાં કામરેજના ખોલવડ ખાતે ગુમ થયેલ બાળક સલામત મળી આવ્યો. કામરેજથી 1400 કિમી દૂર UPના વારાણસીના રેલવે સ્ટેશન પરથી બાળક મળી આવ્યો. બાળક મોબાઇલમાં વધુ રસ પાચ્યો હોવાથી વાલીએ ઠપકો આપ્યો હતો, જેના કારણે બાળકને માથું લાગી આશીશવાળા ઘરથી ભાગી ગયો હતો. કામરેજ પોલીસે 70થી વધુ CCTV કેમેરા ચેક કર્યા હતા. બાળક રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસતો CCTVમાં દીઠી કેદ થયો હતો. ત્યારબાદ પોલીસે રેલવે પોલીસને જાણ કરી હતી. વારાણસી રેલવે સ્ટેશન ખાતે બાળકને ydychને ચઢતા જ રેલવે પોલીસે કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળક અને પરિવારને કામરેજ પોલીસ મથક ખાતે સ્વીકૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.0
0
Report
रामोल पुलिस ने 39 करोड़ की पुरानी 500-रुपए नोटों के जखीरे के साथ तीन आरोपियों को गिरफ्तार किया
Ahmedabad, Gujarat:આმძღვანઢ: અમદાવાદ રામોલ પોલીસાએ રદ થયેલી 500 ના દરની જૂની નોટો ઝડપી. રામોલ પોલીસે રrbari કોલોની ચાર રસ્તા પાસેથી 39,000,000ની કિંમતની કુલ્લે 7,800 જૂની નોટો કબજે કરી. આ ગુનામાં મુંબઈ મૂળ જામનગર ના ભરતસિંહ મહીડા અને સુરતના મેરાજુદીન ખાન નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં સામે આવ્યું કે આ નોટો મહારાષ્ટ્રના અયાનુદીન પટવે પાસેથી લાવીને ગાંધીનગરના શૈલેષ પટેલને આપવાની હતી. રામોલ પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સ એક્ટ 2017 ની કલમ 7 અનુસાર ગુનાનો નોંધણી કરીને તપાસ હાથ ધરી છે.0
0
Report
चैतर वासावा जेल-वास मुद्दे पर मनसुख वासावा ने AAP पर तीखे आरोप लगाए
Karantha, Gujarat:ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે મનસુખ વસાવાના AAP પર આકરા પ્રહારો નર્મદાના પૂર્વ સાંસદ મનસુખ વસાવાએ આમ આદمي પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે પ્રતિક્રિયા આપતા AAPના નેતાઓ અને સંગઠન પર गंभीर આક્ષેપો કર્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું થયું કે ચૈતર વસાવા સહિત અન્ય નવ લોકોને સજા થતા દુઃખ થાય છે. આ કેસમાં એક નાની બાળકીને પણ સજા થઈ હોવાનું તેમણે કહેવુંં હતું. ત્યાં સુધી તેમણે AAPના નેતાઓને સવાલ કર્યો કે જ્યારે સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન હતો અને કેસ ચાલી રહ્યો હતો ત્યારે ચૈતર વસાવા માટે સારા વકીલોની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી અને તેમની કાનૂની લડત અંગે પૂરતી ચિંતા કેમ કરવામાંlaethol નહોતી. તેમણે જણાવ્યું હતું કે હવે AAPના નેતાઓ અને કાર્યકરો ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ કેસ ચાલી રહ્યો હતો ત્યારે તેઓ ક્યાં હતા તે પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ ચૈતવ વાસારા સરકાર સાથે સતત સંપર્કમાં હતા, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાતો કરતા હતા તેમજ પોતાના વિસ્તારના વિકાસના કામો પણ કરાવતા હતા. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે ચૈત્ર વસાવા મુશ્કેલીમાં હતા ત્યારે આમ આદમી પાર્ટી તેમની સાથે upright નહીં હતી અને હવે તેમને રાજકીય હિત માટે મોહરા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હવે દિલ્હીના નેતાઓ અને વકીલો કેસ લડવા માટે આગળ આવી રહ્યા છે. પરંતુ કેસની સુનાવણી દરમિયાન તેઓ કેમ સક્રિય ન હતા તે પ્રશ્ન પ્રજાના મનમાં છે. તેમણે દાવો કર્યો કે AAP દ્વારા સમગ્ર ঘটনાને રાજકીય રંગ આપીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અંતે મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતાયર વસાવા એક ભોળા અને સરળ સ્વભાવના વ્યક્તિ છે. પરંતુ પાર્ટીના કેટલાક લોકો તેમને રાજકીય હિત માટે મોહરા તરીકે ઉપયોગ કરી રહ્યા છે.0
0
Report
Advertisement
