icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ग गुजरात में राजनीतिक दलों की फंडिंग पर बड़े खुलासे, करोड़ों के दान का मामला

Ahmedabad, Gujarat:ગુજરાતમાં રાજકીય પાર્ટી ફંડિંગમાં મોટા ખુલાસા અજાણી પાર્ટીઓ પર પણ થયો કરોડોના ફંડનો વરસાદ આમ જનમત પાર્ટીને ૨ વર્ષમાં મળ્યું 600 કરોડ ઉપરનું તોતિંગ દાન આ ઉપરાંત સત્યવાદી રક્ષક партияને 330 કરોડ મળ્યા જ્યારે ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીને 290 કરોડ મળ્યા ગરીબ કલ્યાણ પાર્ટી એ 138 કરોડ મળ્યા પટનામાં રજિસ્ટર્ડ થયેલી આમ જનમત પાર્ટીનું સરનામું પૂર્વ અમદાવાદના નરોડાનું હોવાનું સામે આવ્યું આમ જનમત પાર્ટીનું સરનામું ન્યૂ નરોડા બાપાસીતારામ ચોક પાસે રઘુવીર એપાર્ટમેન્ટ નું મળ્યું જોકે રઘુવીર એપાર્ટમેન્ટમાં આમ જનમત પાર્ટીનું કોઈ કાર્યાલય હાલ અસ્તિત્વમાં નથી પાર્ટીઓને અનેક લોકો ફંડ કરતા હોવાનો અંદાજ પાર્ટી ચૂંટણી અયોગમાં રજીસ્ટર્ડ થયેલી પણ Ruppમાં માન્યતા નહિ મેળવેલી પાર્ટીઓને મળ્યું કરોડોનું ફંડ આમજનમત પાર્ટી કાર્યાલય અંગે સ્થાનિકો સાથે વાત કરતા સ્થાનિકોએ અગાઉ કાર્યાલય હતું પણ હાલ નથી તે અંગે કરી વાત
0
0
Report

अंबाजी मंदिर में 5 मीटर धजा लागू, श्रद्धालुओं से छोटी धजा लाने की अपील

Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ ના મેળા ની હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે અને નોંધાયેલા 1600 તેમજ વગર નોંધાયેલા લાખો પદયાત્રા સંઘો અંબાજી ખાતે માતાજીની ધજા લઈ નિકળવાની તૈયારીઓ માં લાગી ગયા છે ત્યારે આ ધજાઓ ને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધિક કલેક્ટર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને અંબાજી મંદિરના શિખરમાં માત્ર 5 મીટરની ધજા જ ચઢાવવામાં આવશે જેથી કરીને જે સંઘવી ઓ અને પદયાત્રીઓ અંબાજી ધજા લઈને આવવાના છે તેમના માટે ખાસ અપીલ કરવામાં આવી છે અને અંબાજી આવતા શ્રદ્ધાળુઓ પાંચ મીટર ની જ ધજા લઈને નીકળે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને જો જે કોઈ લાંબી ધજા લાવશે તો તે ધજાઓ મંદિર ન શિખરે ચઢાવવાના બદલે માતાજી ના મંદિરમાં મૂકવામાં આવશે અને પાંચ મીટર ની ધજા મંદિર ટ્રસ્ટ પાસે થી મેળવવાની રહેશે એટલુંજ નહીં અનેક પગપાળા સંઘો માતાજી ના રથ અને માંડવી ઓ લઈને પણ અંબાજી આવતા હોય છે અને મંદિર સુધી પહોચતા હોય છે ત્યારે આ વખતે ચાલી રહેલી કોરિડોર ની કામગીરી ને લઈ સંકડામણ ના કારણે પદયાત્રીઓ દ્વારા લાવેલા રથ અને માંડવી પોતાના ઉતારા ઉપર જ રાખવા ખાસ સૂચન કરવામાં આવ્યું છે
0
0
Report
Advertisement

सूरत के नए सिविल अस्पताल परिसर में आवारा कुत्तों के हमले से बच्चा सुरक्षित

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ.ભાઈ PACAKGE FEED _LIVE_U FOLDERS _SRT_SWAN_HUMLO એંકર:સુરતની новую સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. પોસ્ટમોર્ટમ રૂમ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે,જ્યાં પિતાના અકાળે અવસાન બાદ પરિવાર સાથે આવેલા એક માસૂમ બાળક પર રખડતા શ્વાનો અચાનક હુમલો કરી દીધો હતો. સદનસીબે બાળકના દાદા અને આસપાસના લોકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો હતો. વીઓ:1 મળતી માહિતી મુજબ, નિલеш નામના બાળકના પિતાનું અવસાન થતા તેનો પરિવાર મૃતદેહ સ્વીકારવા માટે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર આવેલા બાંકડા પર બેઠો હતો. આ દરમિયાન નિલેશ તેની માતા પાસેથી સામે બેઠેલા દાદા પાસે જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક એક શ્વાન દોડીને તેનું પગલાં આગળ વધી રહ્યું હતું અને બચકું ભરી લે તે પહેલાં જ હું તરત દોડી ગયો હતો અને તેને બચાવી લીધો. સદનસીબે બાળકને કોઈ ઈજા પહોંચી નથી અને તે સુરક્ષિત છે. વિયો三码: practiced content removed to preserve news core while filtering non-news details. આક્રમક વિસ્તારમાં ફરતા શ્વાનોના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને પરિવાર વચ્ચે આકર્ષક માંગ ટ્રેન્ડ બની રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સિવિલ પરિસરમાંથી આલોક પકડીને દૂર કરવાની માંગ ઊઠી છે. પ્રશાંત ઢీవરે -સુરત
0
0
Report

सूरत के GIDC में घरेलू कलह के बाद पति ने घर में आत्महत्या कर ली

Surat, Gujarat:સુરતના સચિન GIDC વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. મોડી રાત સુધી બહાર ફરવાની ટેવ અંગે અભિને પતિએ પત્નીને ટક્નર કરતાં, લગ્નના ગણતરીના છ મહિના જ યુવકે ગુળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. આવા કિસ્સામાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન GIDCમાં બદફ ફેક્ટરી નજીક રહેતા નીતિન ગૌતમ નામના યુવકે ગુળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. નિતિન સ્થાનિક ફેક્ટરીમાં નોકરી કરતો હતો અને તેના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા.છેલ્લા કેટલાક સમયથી નીતિન મોડે રાત સુધી બહાર રહેતો હતો, જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. ગતરાત્રે પણ નીતિન મોડેથી ઘરે આવતા પત્નીએ આ બાબતે વિરોધ કર્યો હતો અને બંને વચ્ચે ઘૃષણ થયું હતું. પોલીસને જાણ થતા 즉 સચિન GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બચાવ બિગઠી તપાસ હાથ ધરી છે.
0
0
Report

सूरत में फिट इंडिया सन्डे ऑन साइकलिंग: युवाओं में स्वास्थ्य के लिए जागरूकता अभियान

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE FEED_LIVE_U FOLDERS _SRT_FIT_ INDIA એંકર:ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને વ્યસનમુક્તિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના સુરત શહેરના વરાછા ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ મંાડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં ‘ફિટ ઇન્ડિયા-''સન્ડે ઓન સાયકલિંગ’ થીમ સાથે ૮૯મી સાયક્લોથોન યોજાઈ હતી. ‘શિક્ષક દિન’નાuplક્ષ્યમાં અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન’ના ઉદ્દેશ સાથે યોજાયેલી સાયકલ રેલીનો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ માનગઢ ચોક, વરાછા ખાતેથી ફ્લેગ ઓફ આપી કરાવ્યો હતો. જે સરથાણા જકાતનાકા સ્થિત પ્રાણીસંગ્રહાલય ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાાએ જણાવ્યું હતું કે, સામાજિક જાગૃતિના આશય સાથે દર અઠવાડિયે સમાજના કોઈ એક મહત્વપૂર્ણ પ્રશ્નને જોડીને દેશભરમાં ''સન્ડે ઓન સાયકલિંગ'' અભિયાન યોજવામાં આવી રહ્યું છે. આજે દેશના ૨૫ હજારથી વધુ સ્થળો પર હજારો યુવાનો સાયકલિંગ કરીને ''નશામુક્ત ભારત'' અભિયાન થકી ''વિકસિત ભારત''નો સકારાત્મક સંદેશ આપી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીાએ વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને ''વિકસિત'' બનાવવાનો સંકલ્પ સેવ્યો છે. વિક્સિત ભારત નિર્માણની પ્રાથમિક શરત દેશના નાગરિકોનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય છે. જેમ દૂધ એ સંપૂર્ણ આહાર છે. તેમ સાયકલિંગ એ સંપૂર્ણ વ્યાયામ છે. ''સન્ડે ઓન સાયકલિંગ'' એ માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, પરંતુ સાયકલિંગને આપણી દૈનિક જીવનશૈલીનો નિયમિત ભાગ બનાવવાનો છે. સ્પીચ: ડૉ મનસુખ માંડવીયા (રમતગમત કેન્દ્રીય મંત્રી) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘవીએ યુવાશક્તિને બિરાયતતા જણાવ્યું હતું કે, વડાપ્રadhanશ્રિના ''નશા મુક્ત ભારત અભિયાન'' અને મંત્રી મનસુખભાઈ માંડવીયાના ''સન્ડે ઓન સાયકલિંગ''ના સંકલ્પને સાકાર કરવા સુરતના હજારો યુવાનો આજે સાયકલ સાથે રસ્તા પર ઉતર્યા છે તે દેશના યુવાનો માટે પ્રેરણાદાયી છે. સંઘવીએ ઉમેર્યું કે, યુવાનો જ દેશનું ભવિષ્ય છે. જ્યારે યુવાશક્તિ વ્યસનથી દૂર રહીને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવશે ત્યારે જ સક્ષમ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય બનશે. સાયકલિંગ શારીરિક તંદુરસ્તી સાથે મનને પણ ઊર્જાવાન અને સકારાત્મક રાખવાનો શ્રેષ્ઠ માધ્યમ છે. દૈનિક જીવનમાં ફિટ રહેવાના આ સંકલ્પને 더ુદ બનાવીને ''સ્વસ્થ ભારત'' બનાવવા શ્રેષ્ઠ યોગદાન આપીએ એમ જણાવી યુવાનોને વ્યસનમુક્ત બનવા, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને उज્જવળ भवિ ઘડવા આહ્વાન કર્યું હતું. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) આ સાયકલોથોનમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલाडी હરમીત દેસાઈ, ''સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા'' વિસ્પી ખરાદી, ''ઐરન ટેથ મેન ઓફ ઇન્ડિયા''raxેશ સૈની તેમજ ''બોડી આર્કિટેક્ટ'' ભીષ્મ મદાહની સહિત રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા હતા. સ્પીચ: હરમીત દેસાઈ (ટેબલ ટેનિસ,राष्ट्रीय ખેલાડી) આ રેલીમાં ગોવિંદભાઈ ધોળકિયા, મેયર માયાબેન માવાણી, ધારાસભ્ય સર્વશ્રી કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સહિત યુવાનો અને ઉત્સાહી શહેરીજનો ઉપસ્થિત રહ્યાં थे. PACAKGE પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

वापी में दिनदहाड़े चोरी गैंग पकड़ाई: 10 फ्लैटों के ताले टूटे

Vapi, Gujarat:ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લાં થોડાં સમયથી ઢોળે દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી હતી. વાપી ના બલિઠા અને ચલા વિસ્તારમાં એક જ દિવસમાં 10 થી વધુ ફ્લેટોમાં ઢોળે દિવસે બનાવેલા ચોરીની ઘટના દરમિયાન પાંચ્તના દોડતી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. દિવસે ચોરી કરી અને પોલીસને હંફાવતી આ ગેંગને ઝડપવા માટે પોલીસને આખરે સફળતા મળી છે. આ મામલે પોલીસે બે આરોપીઓને ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ બાદ દિવસે થયેલી 10 થી વધુ ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. કોણ છે આરોપી આરોપીઓ અને તેમનો ગુનાહિત ઇતિહાસ કયો છે—અહેવાલ રજૂ કરાયો છે.
0
0
Report

सूरत पुलिस ने ब्राउन शुगर नेटवर्क का पर्दाफाश, तीन गिरफ्तार

Surat, Gujarat:સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે બ્રાઉન શુગરના ગેરકાયદેસર વેપਾਰનો પર્દાફાશ કરીને ત્રણ યુવકોની ધરપકડ કરી છે. સચિન પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને 7.02 ગ્રામ બ્રાઉનમાં શુગર (કિંમત રૂ. 1,40,400) જપ્ત કર્યો અને ત્રણેય આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વિઓ: ND DAMOR (સચિન પોલીસ પીએસઆઇ). પકડાયેલા આરોપીઓ: કરણ મનોજકુમાર સ્વાણી (ઉમર 22): મૂળ ઓડિસાના ગંજામના વસવાટ કરો છો અને સુરતના કનકપુર-કનસાડ વિસ્તારમાં કપડાના કારખાનામાં કામ કરે છે. ચંદ્રશેખર મહારાણા (ઉમર 19): ઓડિસામાં આઈ.ટી.આઇ.નો વિદ્યાર્થી. જીબાન જ્યોતી ઉર્ફ વિક્કી શાહુ (ઉમર 21): ઓડિસાના આઈ.ટી.આઈ. નો વિદ્યાર્થી. વિઓ: બે ઓડિસામાં રહેતો કરણનો સ્કૂલ મિત્ર ચિન્મય શેટ્ટી આ રેકેટનો મુખ્ય આરોપી છે. કરણને પૈસાની જરૂર હોવાથી ચિન્મયે તેને સુરતમાં બ્રાઉન શુગર વેચવાની સલાહ આપી હતી. ચિન્મય શેટ્ટીએ આઈ.ટી.આઈ.માં ભણતા બે વિદ્યાર્થીઓ (ચંદ્રશેખર અને જીબાન જ્યોતી)ને કમિશનની લાલચ આપીને બ્રાઉન શુગરનો જથ્થો ઓડિસાથી સુરત સપ્લાય કરવા મોકલ્યા હતા. વીશોયો: સચિન પોલીસે ત્રણેય આરોપી્ને અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. મુખ્ય આરોપી ચિન્મય શેટ્ટીને વોન્ટેડ જાહેર કરીને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે વધુ તપાસ શરૂ.
0
0
Report

रिक्शा यूनियन की हड़ताल: 7–10 सितम्बर को ऑनलाइन एप्लिकेशन चालकों का विरोध

Ahmedabad, Gujarat:અમદાવાદ આવતી કાલથી 10 સપ્ટેમ્બર સુધી રીક્ષા યુનિયનની સ્વયંભૂ હડતાળ ની જાહેરાત ઓનલાઇન એપ્લિકેશનમાં ચાલવા પ્રાઇવેટ વેહિકલ સામે વિરોધને લઈને હડતાળ હડતાળને લઈને રીક્ષા યુનિયનની gmdc ખાતે મિટિંગ મળી તો બીજી તરફ રિવર ફ્રન્ટ ખાતે ઓનલાઇન એપ્લિકેશનમાં ચાલતા વાહન ચાલકોની મળી મિટિંગ ગુજરાત સારથી સંઘ દ્વારા બાઈકર્સ સાથે મિટિંગનું કરાયુ આયોજન મિટિંગમાં બાઈકર્સ અને એપ્લિકેશનમાં ચાલતા પ્રાઇવેટ વાહનોને કાયદાકીય રીતે લડત આપવા નો લેવાયો નિર્ણય પ્રાઇવેટ નંબર પ્લેટ માંથી કોમર્શિયલ માટે કાયદા ની કરી માંગ તો રીક્ષા ચાલકો દ્વારા કરવામાં આવીતી ખોટી હેરાનગતિ બંધ કેવા કરી માંગ મિટિંગ કરતા અને બાઈકર્સ દ્વારા રીક્ષા ચાલક તેમનો નહિ પણ કંપની નો વિરોધ કરતા હોવાનો જણાવ્યું જેને લઈને 7 થી 10 સપ્ટેમ્બર ની હડતાળમાં બાઈકર્સ નહિ જોડावાનો કર્યો નિર્ણય કાયદાકીય લડત આપવા ઓનલાઇન એપ્લિકેશનમાં હાલત વાહન ચાલકોનો નિર્ણય અમે મુસાફર નથી બોલાવતા પણ મુસાફર અમને બોલાવે છે તેવું ઑન બાઈકરસે જણાવ્યું આવતી કાલે ગુજરાત સારથી સંઘ બાઈકર્સ સાથે rto અને પોલીસ કમિશનરને આ મામલે કરશે રજુઆત
0
0
Report
Advertisement

330 करोड़ फंडिंग विवाद के बाद सत्यवादी रक्षक पार्टी का गुजरात कार्यालय खामोश

Anand, Gujarat:એંકર _સત્યવાદી રક્ષક પાર્ટીને 330 કરોડનું ફંડિંગ મળ્યાના વિવાદ બાદ સત્યવાદી રક્ષક પાર્ટીનું ગુજરાત કાર્યાલયનું એડ્રેસ આણંદનુ છે. પરંતુ આ સ્થળે પાર્ટીનું કોઈ બોર્ડ કે પોસ્ટર જોવા મળતું નથી. અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્વાતિબેન ફ્લેટને તાળું મારી બહાર ગયા હોવાનું જોવા મળ્યું હતું. વીઓ. આણંદના અક્ષર ફાર્મ નજીક પૂજા દર્શન ફ્લેટમાં સ્વાતિબેનના પાંચમાં માળે અને ત્રીજા માળે બે ફ્લેટ આવેલા છે જેમાં પાંચમાં માળે ફ્લેટ નંબર 501 માં ઓફિસ અને ત્રીજા માળે ફ્લેટ નંબર 302 માં તેઓ રહેતા હોવાનું ખબર પડ્યું હતું. તેઓ પોતાના પતિ સાથે અહીંયા રહેતા હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું. બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report

नई खबर: नवसारी में नशेडी ने क्रेन पर चढ़कर उत्पात मचाया, आयोजनकों में हड़कंप

Navsari, Gujarat:નવસારીમાં નશેડીએ ક્રેઇન ઉપર ચડી કરવાાર તમાશો. જન્માષ્ટમી નિમિતે આયોજિત મટકીફોડ ના કાર્યક્રમમાં નશેડી નો તમાશો. ક્રેઇન પર લગાવેલી મટકી ફોડવાની નશેડી ને ચાનક ચડતા કર્યો તમાશો. કાર્યક્રમના આયોજકોએ પ્રથમ નજરે નશેડી ક્રેઇન મિકેનિક હોવાનું માન્યું. જોખમી રીતે ક્રેઇન ની ટોચ પર પહોંચી મ tabloકી ફોડવાનો પ્રયાસ કરતા નશેડી નો ભાંડો ફૂટ્યો. ભાંડો ફૂટતા ક્રેઇન નીચે લાવી નશેડી ને નીચે ઉતારી લેવાયો. નશેડી નો ટપલીદાવ લઇ કાર્યક્રમ સ્થળે થી દૂર છોડી દેવાયો. સમગ્ર ઘટનાક્રમ ના વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
0
0
Report
Advertisement

Jetpur Amar Nagar रोड पर तेज रफ्तार एक्सीडेंट, होंडा साइन चालक की मौत

Jetpur, Gujarat: રાજકોટ, જેતપુરના અમરनगर રોડ ઉપર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો, ફૂલ સ્પીડમાં આવતી સ્પોર્ટ્સ બાઇકે રોડ ક્રોસ કરી રહેલી હોન્ડા સાઇન બાઇકને જોરદાર ટક્કર મારી, અક furnace ఘటనમાં હોન્ડા સાઇન બાઇક ચાલક હરેશ ડોબરીયાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું, જ્યારે મૃતકની પત્નીને પણ ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું, સ્પોર્ટ્સ બાઈક ચાલક ઇલાદિનભાઈ મોઇનને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો, ટક્કર એટલી ભયાનક હતી કે સ્પોર્ટ્સ બાઈકના ફુરચા નીકળી ગયા હતા, સ્થાનિકોના દાવા મુજબ સ્પોર્ટ્સ બાઈક ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા, અકલાક્ષ્માતના પગલે લોકોના ટોળા ઉમટ્યા,જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી,
0
0
Report

गांधीनगर डभोड़ा हनुमान मंदिर में जन्माष्टमी: CM भूपेंद्र पटेल के दर्शन-आरती

Gandhinagar, Gujarat:ગાંધીનગર ડભોડાના શ્રી રણછોડરાય મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચીચ્છે મુખ્યમંત્રીએ શ્રી રણછોડરાયજીના દર્શન કરી આરતી ઉતારી જન્માષ્ટમીના પાવન પર્વે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ ભગવાન શ્રી રણછોડરાયજીના આશીર્વાદ મેળવ્યા ડભોડા હનુમાનજી મંદિરના પણ દર્શન કરશે મુખ્યમંત્રી જન્માષ્ટમી મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી ભક્તોમાં ઉત્સાહ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડભોડા હનુમાનજી મંદિરે પહોંચ્યા સ્વયંભૂ ડભોડિયા હનુમાનજીના મુખ્યમંત્રીએ કર્યા દર્શન હનુમાનજીની આરતી ઉતારી મુખ્યમંત્રીએ મેળવ્યા આશીર્વાદ જન્માષ્ટमीના પાવન પર્વે ડભોડા હનુમાનજી મંદિરે ભક્તિમય માહોલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ
0
0
Report

रक्षाबंधन पर गांधी नगर केनाल में हादसा: तीन डूबे, इंजीनियर अंकित लापता

Gandhinagar, Gujarat:ગાંધીનગરમાં કરુણાંતિકા પિતા અને મામાને ડૂબતા જોઈ માસૂમ દીકરી કેનાલમાં કૂદી સ્થાનિકોએ પિતા-પત્રીને બચાવ્યા, એન્જિનિયર યુવકની ત્રણ દિવસથી શોધખોળ ગાંધીનગર નજીક અંબાપુર કેનાલમાં રક્ષાબંધનના દિવસે કરુણ ઘટના બની હતી. બેંગલોરથી બહેનને રાખડી બંધાવવા આવેલા એન્જિનિયર યુવક અંકિતનો કેનાલમાં પગ લપસી જતાં તે ધસમસતા পানি માં ગરકાવ થયો હતો. અંકિતને ડૂબતો જોઈ તેના બનેવી અને એરફોર્સમાં ફરજ બજાવતા ગૌરવ યોગી તેને બચાવી Setter કેનાલમાં કૂદી પડ્યા હતા. تاہم પાણીનો પ્રવાહ તેજ હોવાથી ગૌરવ યોગી પણ ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન પિતા અને મામાને પાણીમાં ડૂબતા જોઈ ગૌરવ યોગીની માસૂમ દીકરી પણ ગભરાઈને કેનાલમાં કૂદી પડી હતી. એકસાથે ત્રણ લોકો પાણીમાં ડૂબતા જોઈ આસપાસના સ્થાનિક રાહદારીઓ દોડી આવ્યા હતા. સ્થાનિકોએ હિંમત દાખવી ગૌરવ યોગી અને તેમની પુત્રીને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. છતાં અંકિત પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. ગુરુવારે મોડી સાંજ સુધી સર્ચ ઓપરેશનhann મદદ હાથ ધરાયું હતું. અંધારું થતા બચાવ કામગીરી રોકી દેવામાં આવી હતી. શુક્રવારે સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાદમાં બહીઆલના કુશળ તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. તેમ છતાં ત્રણ દિવસની સતત શોધખોળ બાદ પણ અંકિતનો કોઈ પત્તો લાગ્યો નથી. રક્ષાબંધનના પવિત્ર પર્વે બનેલી આ દુર્ઘટનાથી પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top