icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

पुल निर्माण के बीच भारी बारिश से हिस्सा धसा, भ्रष्टाचार के आरोप उजागर

Sadhara, Gujarat:ગાગોદર નજીક નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે જેમાં ગઈકાલે સામાન્ય વરસાદ શરૂ થયું ત્યારે વરસાદ વચ્ચે કામ ચાલી રહેલા સ્થળે રસ્તાની એક બાજુનો ભાગ અચાનક ધસી પડ્યો હતો. સલામતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી તે માર્ગ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ અને કામગીરી સાથે સંકળાયેલી ટીમો સ્થળ પર પહોંચી પરિस्थितીની તપાસ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. હાલ રસ્તાના સમારકામ અને સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થયા બાદજ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ હજુ તો પૂલના નિર્માણનું કામ ચાલુ છે અને આવી રીતે બીજી તરફ પુલ ધરાસાઈ થતું હોય તો તેના સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. આ્યારે અગ્રણીએ વાત કરતા જણાવ્યું હતું કે આ કામની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનો શંકા છે. Wagad વિસ્તારના અગ્રણી અને માલધારી સંગઠનના પ્રમુખે આ પુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું જેના કારણે આ કામની કામગીરી નબળી થઈ છે. હજુ તો વરસાદ અડધો ઇંચ થયો છે અને આ પરિસ્થિતિમાં જો વધારે વરસાદ થાય તો શું હાલત થાય તો આવા લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને જ્યાં જ્યાં હાલમાં લાખો વાહનો અને લોકો અહીંથી પસાર થાય છે એટલે આ જોખમ ટાળવું જોઈએ. અહીંથી ૧૦ ગામના લોકો એમજ શિક્ષણની સંસ્થાઓ હાઈસ્કૂલ સ્કૂલો આવેલા હોવા બદલ આ અંગે સરકારે પગલાં ભરીને સમાધાન કરવું જોઈએ એવી અપીલ કરી છે.
0
0
Report
Advertisement
Advertisement

नवसारी के सब्ज़ी मार्केट में भारी वर्षा के बाद पानी भरा, नगर निगम की ड्रेनेज सफाई पर प्रश्न

Navsari, Gujarat:નવસારી જિલ્લામાં અવિરત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજની પ્રિ મોન્સુન કામગીરીમાં ઉતારેલી વેઠને કારણે વરસાદી પાણી ભરાયા છે. નવસારી મહાનગર પાલિકા કચેરીની બાજુમાં જ આવેલ મુખ્ય શાકભાજી માર્કેટમાં ડ્રેનેજ ચેકઅપ થઈ જવાને કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. જેના કારણે શાકભાજી વિક્રેતા તેમજ ગ્રાહકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાણીને કારણે ગ્રાહકો આવતા નથી, છેલ્લા એક અઠવાડિયેથી ભારે વરસાદ પડે અને શાકભાજી માર્કેટમાં પાણી ભરાઈ જવાથી શાકભાજી વેચનારા વેપારીઓને શાકભાજી વગાડવાથી આર્થિક નુકશાની વેઠવા પડે છે. ત્યારે મહાપાલિકામાં વારંવારની રજૂઆત બાદ પણ ડ્રેનેજની સફાઈ નહિ કરાતા વેપારીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. સાથે જ મહાપાલિકા ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થાય એવી आशા સેવાઈ રહી છે.
0
0
Report
Advertisement

वलसाड के धरमपुर में स्कूल वैन हादसा: चालक लापता, बच्ची सुरक्षित बचाव

Valsad, Gujarat:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક શાળાની વેનનો ચાલક રોજિંદા ક્રમ મુજબ એક બાળકીને લેવા તેના ઘરે પહોંચ્યો હતો. પરંતુ બાળકીના ઘર નજીકથી પસાર થती ખાડીમાં અચાનક પૂર આવતા পানি રસ્તા પર ફરી વળ્યા હતા. આ ધસમસતાં પ્રવાહમાં વેન ચાલક અજયભાઈ ગામીત અને નાનકડી બાળકી બંને તણાયા હતા.સદનસીબે, આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરીને બાળકીનો આબાદ બચાવ કરી લીધો છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે વેન ચાલક અજયભાઈ હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે... આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્પષ્ટ આગાહી હતી. આ આગાહીને પગલે સુરત ગ્રામ્ય, અન્ય પડોશી જિલ્લાઓ અને સંઘ પ્રદેશ સેલવાસે એક દિવસ પહેલા થી શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. તો પછી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ કેમ ઊંઘતું રહ્યું?તંત્ર છેક આજે વહેલી સવારે જાગ્યું અને ત્યારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો! પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ચૂક્યું હતું. બાળકો શાળાએ જવા નીકળી ચૂક્યા હતા, જો વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પહેલા થી જ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરી હોત તો આજે વેન ચાલક અજયભાઈ ગામીત જીવતા હોત હાલ તો ધરમપુર ફાયર વિભાગની ટીમ દ્વારા અજયભાઈ ની સોધખોળ હાથ دھરી છે
0
0
Report
Advertisement

अमरैली में शेत्रुंजी नदी पर शानदार झरना, खोडीयार डेम से जलस्तर बढ़ा

Amreli, Gujarat:સ્લગ - ખોડિયાર ડેમXMLLoader? (Removed gibberish). ગીરમાંથી ઉદ્ભવતી શેત્રુંજી નદી પરનો ધોધ અર્તીરસભર અંકુષક દેખાવ આપે છે. अमेरેલી જિલ્લામાં વખત વરસાદના કારણે વનરાજી ઉલખી ઉતી છે અને કુદરતી સૌંદર્ય સુજય ઉગ્યું છે. ગીરાધોધની યાદ અપાવતા આ શેત્રુંજી નદી પરનો ધોધ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યો છે. સારી વરસાદની લાગણીએ શેત્રુંજી નદીમાં પાણીની આવક થતાં ધોધનું મનોહર દૃશ્ય જોવા મળ્યું છે. ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ ગીરાધોધને સમાર્થી આ શેત્રુંજી નદી પાળીતાણા સુધી ફેલાયેલી છે. ચોમાસા દરમિયાન પાણીની પ્રમાણવાળા આવકના કારણે ધારા છલકાય છે અને અમરેલી જિલ્લામાંથી આ ઘટનાઓ સામે જોવામાં આવે છે. આ નદીના ધોધને પગલે ખોડીયાર ડેમમાંથી પાણી છલકાઇ રહ્યો હોવાનું નોંધાયું છે. ખોડીયાર ડેમ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે.
0
0
Report

Ahmedabad Serial Bomb Blasts: High Court Upholds 38 Death Penalties in 2008 Verdict

Ahmedabad, Gujarat:એન્કર. 18 વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જ્યાં ગુજરાત હાઇકોર્ટની ડબલ જજની બેંચે સેશન્સ કોર્ટ દ્વારા આપેલ 38 દોષિતોની ફાંસીની સજા પર કનફર્મેશનની મહોર મૂકી છે. આ સાથે જ કેસમાં मृतક અને ઘાયલોને વળતર ચૂકવવા સરકારને આદેશ પણ કરાયો છે. ત્યારે શું આવ્યો ચુકાદો... વિઓ. 26 જુલાઈ 2008માં જયારે અમદાવાદની ધરા સાથે અમદાવાદ વાસીઓના દિલ ધ્રુજી ઉઠ્યા. કેમ કે તે દિવસે એકથી વધુ નહીં પરંતુ 20 સિરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 56 લોકોના મોત અને 250 નિર્દોષ ઘાયલ થયા હતા. જે કેસમાં 2009માં અલગ ફરિયાદ નોધાઈ.CRIમ બ્રાન્ચે 20 દિવસે 70 ઉપર લોકોને પકડ્યા અને 49 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરી. 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશ્યલ ડિજીનેાટીેડ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસી અને 11ને જન્મТИપ ની સજા ફટકારી હતી. દેહાંત દંડ યથાવત રાખવા હાઇકોર્ટે કાનૂની રીતે કેસ કર્યો. આ માટે સરકારની કનફર્મેશન માંગને લઈને ડે ટુ ડે સાપ્તાહિક સુનાવણી ચાલતી રહી. આ સુનાવણી સાત સપ્તાહ પહેલાં પૂર્ણ થઈ અને હવે આજે ચુકાદો આવ્યો. જેમાં ગુજરાત હાઇકોઈના જસ્ટિસ એ વાય કોગજે અને જસ્ટિસ સમીર દવેના ખંડપીઠે આ કેસની સુનાવણી પુર્ણ કર્યા બાદ 38ને ફાંસી અને 11ને જન્મટીપની સજા યથાવત રાખી ચુકાદો આપ્યો. આ સાથે સરકારને મૃત્યુ પામી રહેલના પ pirજનને 10 અને અત્યંત ગર્ભવતી ઘાયલને 5 અને ઘાયલ ને 1 લાખ વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો. જ્યાં હાઈકોર્ટમાં આ પ્રકારનો કોઈ કેસ ચાલ્યો હોય એવું પ્રથમ કેસ હતું. જ્યાં હાઇકોર્ટમાં માર્ચ 2025થી સુનાવણી હાથ ધરાઈ જેમાં જાન્યુઆરી 2026 થી ફૂલ ડે સુનાવણી હાથ ધરાઈ અને હવે ચુકાદો અપાયો. આ ચુકાદાને ખાસ સરકારી વકીલે આવકારદાયક ગણાવ્યો... દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ.... બાઈટ. અમિત પટેલ. ખાસ સરકારી વકીલ અમદાવાદમાં અને સુરતમાં બોમ્બ પ્લાન્ટ થયા 2008માં ટ્રાયલ કોર્ટે 38 ને ફાંસી અને 11 ને જન્મટીપ આપી કેસમાં આજે ચુકાદો આવ્યો છે ચૂકાદામાં ટ્રાયલ કોર્ટે કરેલ હુકમને કનફોર્મ કરાયા 38 ની ફાંસી યથાવત રાખાઈ ટોહમતદાર 49 હતા જેના કાવતરા પુરાવા રજૂ કરાયા હતા હાઈકોર્ટમાં પુરાવા રાખતા આ ચુકાદો અપાયો 2025 માર્ચ મહિનાથી સુનાવણી હાથ ધરાઈ. જાન્યુઆરી થી ફૂલ ડે સુનાવણી തുടങ്ങി અને હવે ચુકાદો અપાયો સરકારે વળતર આપવું તે નક્કી કરાયું જે 31 માર્ચ સુધી ચૂકવવા જણાવેલ છે સરકાર પક્ષે હવે કોઈ સ્ટેપ લેવાના નથી વળતર સિવાય બાઈટ. અભય ચુડાસમા. તપાસ અધિકારી આજે કોર્ટનો ચુકાદો આવકારદાયક. અમારી તપાસ પર મહોર લાગી તે સમયે ક્રાઇમ બ્રાંચનો મહત્વનો કેસ હતો ક્રાઇમ 브ાંચની તપાસમાં આ મહત્વનો ચુકાદો આવ્યો એજન્સી અને પોલીસનો આવું કોરડીનેશન ક્યારેય જોવા મળ્યું નથી એક નંબર પરથી અન્ય પાંચ નંબર મળ્યા અને બીજા દેશના કેસ પણ સોલ થયા. 4 io ની ટીમ બનાવી હતી અને સભ્યો આખા દેશમાં ફરી તપાસ કરી હતી. જેનું આજે પરિણામ આવ્યું ટેકનીકલ સર્વેલન્સ. જ્યાં બૉમ્બ મળ્યા ત્યાં પુરાવા મળ્યા. હાલોલમાં ટ્રેનિંગ કેમ્પના પુરાવા મળ્યા. વસ્તુ ગેસ સિલિન્ડર ખરીદી ગાડીઓ મળી તેના પુરાવા આધારે આખો કેસ મજબૂત બનાવવામાં આવ્યો હતો
0
0
Report
Advertisement
Advertisement
Back to top