Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં મુસ્લિમ ધર્મગુરુઓએ પોલીસ મથકમાં કોની ઘરપકડ કરવાની માંગ કરી

Aug 28, 2024 15:57:24
Anand, Gujarat
આણંદ શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે ટાઉન પોલીસ મથકમાં જઈને ઈસ્લામ ધર્મનાં મહાન પયંગબર હજરત મુહંમદ પયગંબરની શાનમાં ગુસ્તાખી કરનાર મહંત રામગીરી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની માંગ સાથે લેખીત ફરીયાદ આપી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Feb 20, 2026 11:15:57
Palanpur, Gujarat:સ્લગ-માર્કેટીંગ ( SC સ્કોલરશીપ સહાય અને ભોજન બિલ સહાય) ગુજરાત સરકાર રાજ્યના વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની સાથે સાથે શિક્ષણમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે વિવિધ સહાયો આપતી હોય છે જયારે તેમજી વિદ્યાર્થીઓ સરકારની વિવિધ યોજના નુ લાભ લઈને ઉતમ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા 2026-27નું બજેટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સ્કોલરશીપ સહાય માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી જેને લઈને અનુસૂचित જાતિના વિધાર્થીઓને મોટો ફાયદો થશે અને તેવો વધુ સ્કોલશિપ પ્રાપ્ત કરીને ઉત્તમ શિક્ષણ મેળવી શકશે જેનાથી વિધાર્થીઓમાં ખુશી છવાઈ છે જેથી તેવો સરકારનો આભાર માનTHERા. બાઈટ-પાર્ટિવ ચૌહાણ-વિધાર્થી (સરકાર દ્વારા જે સ્કોલશિપ અપાઈ રહી છે જેનાથી અમે ઉત્તમ શિક્ષણ મેળવી શકીશું અને માતા-પિતાના સપનાઓ સાકાર કરીશું..જેથી સરકારનો આભાર) બાઈટ-રિસીતા ચૌહાણ-વિધાર્થીની (સરકારે અમારે વિવિધ યોજનાઓ અને સહાય અમલમાં લાવી છે જેથી અમે સારો અભ્યાસ કરી શકીએ છીએ) બાઈટ-પિંનલ વાઘેલા-વિધાર્થીની (સર્કારે અમને અનેક યોજનામાં સહાય આપી છે જેથી અમે સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ) સરકાર દ્વારા અભ્યાસ કરતા વિધાર્થીઓને શિક્ષણ લેવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ભૌતિક સુવિધાઓ સભર વિધાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેનો વિધાર્થીઓ લાભ લઇ રહ્યા છે તો આ વર્ષના બજેટમાં સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોમાં રહેતા વિધાર્થીઓને માસિક ભોજન બિલની સહાય 1500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા કરી છે જેને કારણે વિધાર્થીઓમાં ખુશી ફેલાઈ છે તેથી તેવા સરકારનો આભાર માનTHERા બાઈટ-ભરત ડગલા -વિધાર્થી
0
comment0
Report
PAParakh Agarawal
Feb 20, 2026 11:04:44
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત મલ્ટી મેટલ પ્રોજેક્ટ છેલ્લા 34 વર્ષ થી બંધ મુર્ત હાલત માં છે, જીએમડીસી નો પ્રોજેક્ટ 1993 માં રિન્યુઅલ ના થવાના કારણે બંધ થવા પામ્યો હતો અને ત્યાર બાદ પ્રોજેક્ટ સંપૂર્ણ પણે બંધ થઈ ગયો હતો છતાં જીએમડીસી ની આ જગ્યા માં મલ્ટી مેટલ એટલે કે તાંબુ ,પિત્તળ અને જashત જેવી ખનિજો ધરબાયેલી પડી છે જ્યાં આજે પણ ખનીજ યુક્ત ચમકીલા પથ્થરો જોવા મળે છે એટલુજ નહીં આ વિસ્તારમાં ભરાયેલા પાણી માં પણ વિવિધ મેટલ ના કારણે પાણી નો રંગ પણ અલગ પાછા આવે છે જેઠે કોપર ઉપર લીલા રંગ ની છારી બાજે છે તેમ આ જગ્યા ઉપર ભરાયેલું પાણી પણ લીલું જોવા મળી રહ્યું છે પાલી ગુજરાત ના બજેટ 2026 માં રાજ્ય સરકાર દ્વારા જીએમડીસી પ્રોજેક્ટ માટે 613 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે ત્યારે હાલમાં આ પ્રોજેક્ટ પુનઃ શરૂ કરવાની પ્રક્રિયા ગતિમાન બની છે જેમ સોના ,ચાંદી બાદ કોપર ના પણ ભાવ ઉચકાઈ રહ્યા છે ત્યારે આ જીએમડીસી ની મલ્ટી મેટલ પ્રોજેક્ટ શરૂ થતા રાજ્ય જ નહીં પણ દેશ ભર ની આર્થિક વ્યવસ્થા પણ સુધરી શકે છે અને આ તાંબા ,પિત્તળ ની ખાણ ગુજરાતમાં એક માત્ર અંબાજી ખાતે જ આવેલી છે અને આ પ્રોજેક્ટ આગામી બે થી ત્રણ વર્ષમાં સંપૂર્ણ પણે કાર્યરત થઈ જશે અને અંબાજીની ભૂગર્ભ ખાણમાંથી વિપુલ પ્રમાણમાં કોપર (તાંબુ), લેડ (સીસું) અને ઝીંક (જસત) મેળવવામાં આવશે, જે ભારતની ખનિજ સંપત્તિમાં મોટો વધારો કરશે. હાલમાં આ ધાતુઓ માટે ભારત મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ અંબાજી કોપર પ્રોજેક્ટ કાર્યરત થતા આયાત ખર્ચમાં મોટો ઘટાડો થશે અને વિદેશી મુદ્રાની બચત થશે. આમ, અંબાજીની આ ખાણ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ અંબાજી જીఎમડીસી ના મેનેજર જણાવી રહ્યા છે બાઈટ- ડૉ. કે બ્રહ્મા (પ્રોજેક્ટ મેનેજર કોપર પ્રોજેક્ટ)અંબાજી જોકે જીએમડીસી નો આ મલ્ટી મેટલ ની ખાણો પુનઃ શરૂ થઈ જતા અંબાજી આસપાસ ના આદિવાસી સહિત અનેક લોકો માટે રોજગારી ની તકો પણ ખુલશે જ્યારે આ તાંબા ની ખાણ ને લઈ અંબાજી મંદિર ની આરતી માં ત્રંબાવટી નગરી નો જે ઉલેખ કરાયો છે તે આ મળતી મેટલ તાંબા ની ખાણ ને લઈને જે કરાયો છે ને તે ફરી એક વાર આરતી ની પંક્તિઓ સાર્થક બનશે
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 20, 2026 10:19:03
Rajkot, Gujarat:राजकोट के मेयर के पति द्वारा गैरकानून निर्माण का मुद्दा अब शहर तक सीमित नहीं रहा, बल्कि क्षेत्रीय स्तर तक पहुंच गया है। Zee 24 Kalak के साथ बातचीत में राजकोट शहर भाजपा के अध्यक्ष माधव दवे ने स्पष्ट किया कि इस मुद्दे की जानकारी क्षेत्रीय स्तर पर की जाएगी। मेयर के पति पर सरकारी जमीन पर दबाव डालकर अवैध निर्माण का आरोप है; यह किसी सोसायटी की जमीन नहीं बल्कि सरकारी जमीन होने का Zee 24 घंटे ने दस्तावेजों के साथ खुलासा किया है। हालांकि माधव दवे का कहना है कि मेयर और उनके पति के बीच चर्चा के दौरान कहा गया था कि यह जगह सरकारी नहीं बल्कि बाप-दादा के समय से उनकी ही है, पर Zee 24 ने बातचीत में माधव दवे के स्वीकृति दी कि यह जमीन सरकारी होने की जानकारी उनके पास है; इसलिए अब फिर से मेयर से खुलासे की मांग की जाएगी; आने वाले दिनों में जो भी कार्रवाई जरूरी होगी वह राजनीतिक दल द्वारा भी उठाई जाएगी और राजकोट नगरपालिका निगम (RMC) द्वारा भी उचित कदम उठाये जाएंगे। राजकोट की राजनीति में गर्माहट लाने वाला यह मामला अब कौन सा रुख लेता है, यह देखने वाला होगा।
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 20, 2026 07:46:48
Morbi, Gujarat:મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી સોની યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્સેસ સ્કૂટરમાં આવેલા બે શખ્સોએ સાઇડ કાપવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ બે પૈકીના એક શખ્સે યુવાનને છરીના ત્રણ ઘા જીકી દીધા હતું જેના કારણે ગંભીર ઇજા પામી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. હત્યાના આ બનાવ અંગે মৃতના ભાઈએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે પોલીસ ગુનો નોંધીને અમલવારાઓની શોધ કરી રહી છે. સોનિ બજારમાં આજ રોજ આ ઘટના વખતે વેપારીઓ દ્વારા સજ્જડ વિરોધ કરવામાં આવ્યો અને બજાર બંધ રહ્યો. સોની યુવાનના ભાઈ દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. ૦૨ લોકેશનમાં અગાઉના હુમલાની ઘટનાઓને લઈને લોકોએ કાનૂની વ્યવધાની સામે ચિંતા વ્યક્ત કર્યો છે.
0
comment0
Report
SSSapna Sharma
Feb 20, 2026 07:36:37
Ahmedabad, Gujarat:विश्व ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલનું નિવેદન માતા પિતાની સંમતિ અને જાણ સાથે આ પ્રકારના લગ્ન થાય તો વાંધો નથી હું સરકારના નિર્ણયને આવકારું છું જો કાયદામાં સલીમ સુરેશ બનીને જે થાય છે તે તો સત્ય જ છે આંતરજાતીય લગ્ન થાય છે તેની જાણ પણ માતાપિતાને થવી જ જોઈએ હું અપેક્ષા રાખું છું કે AD રજીસ્ટાર કક્ષાએ નોટિસ જવી જોઈએ જેતેથી ખોટા માલખ્યના સરનામે નોટિસ નહીં જાય રજુ કરેલા દસ્તાવેજોની પણ પોલીસ થકી તપાસ થવી જોઈએ ઊંચા ઘરની દીકરીઓને પૈસા માટે ટાર્ગેટ કરવામાં આવે છે આવી દીકરીઓ સાસરે ખુશ પણ રહેતી નથી આવા લગ્નો અટકાવવા જોઈએ બાઈટ - આર. પી. Patel, પ્રમુખ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર પી પટેલની પ્રતિસ matrika ૨૦૨૨ થી અત્યાર સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને અનેકવાર રજૂઆત કરી હતી હિન્દુ સમાજની દીકરીઓને ફોસલાવી લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે નવા સુધારામાં માતાપિતાને નોટિસ મોકલવાનું પગલું યોગ્ય છે અમારી રજૂઆત હતી કે માતાપિતાની સાહા ફરજિયાત કરવામાં આવે લગ્ન નોંધણીના દસ્તાવેજોની તપાસ બાદ PI કક્ષાના અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોવું જોઈએ મતાપિતાને અપીલ કે તેઓ પોતાના સંતાનની યોગ્ય જાળવણી રાખે અને તે શું કરવા માંગે છે એ જાણે મતાપિતાની જાણ બજાર લગ્ન ના જ થવા જોઈએ દીકરીઓ લગ્ન કરે એની જાણ માતાપિતાને હોવી જ જોઈએ માં બાપે દીકરીને 20 વર્ષ ઉછેર્યા બાદ દીકરી કોની સાથે લગ્ન કરે છે એની જાણ જરૂરી ઘણા કિસ્સામાં એવું ધ્યાને આવ્યું છે કે એમની સંપત્તિ પડાવવા લગ્ન કરવામાં આવે કાયદાની જોગવાઈ મુજબ દીકરીને સંપત્તિ માં ભાગ આપવો પડે સરકાર સંપત્તિ વાળા કેસમાં પણ ધ્યાન આપે એ જરૂરી મતાપિતાને અસામાજિક તત્વો હેરાન ના કરે એનું પણ સરકાર ધ્યાન આપે
0
comment0
Report
SSSapna Sharma
Feb 20, 2026 06:32:26
0
comment0
Report
MPManish Purohit
Feb 20, 2026 03:16:03
Mandsaur, Madhya Pradesh:तेज हवाओं और बारिश से फसलों को नुकसान पिछले दो दिनों में हुई बारिश ,ओलावृष्टि और तेज हवाओं ने किसानों की परेशानी काफी बढ़ा दी है ,,इससे फसलों को भी नुकसान हुआ है ,,जिले के कई इलाकों में नुकसान की खबर है,, मंदसौर जिले के सीतामऊ क्षेत्र के तितरोद के आसपास के टमाटर किसानों की फसलों को भी इस मौसम की मार की वजह से काफी नुकसान झेलना पड़ा है,, किसानों का कहना है कि इस मौसम की वजह से उन्हें हजारों रुपए का नुकसान हुआ है तैयार फसले खराब हुई है,, ग्राम तीतरोद के किसान विनोद पाटीदार बताते हैं कि उनकी चार बीघा में लगी टमाटर की फसल को तेज हवाओं और बारिश के दौरान काफी नुकसान हुआ है लगभग 50 बॉक्स से ज्यादा टमाटर टूटकर खराब हो गए है,,
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 20, 2026 03:03:39
Surat, Gujarat:સુરત જિલ્લામાં ગુનાખોરીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે વહેલી સવારે અજાણ્યા ઇસમોએ ચાર લક્ઝરી કારને નિશાન બનાવી સળગાવી દીધી. બાઈક પર આવેલા શખ્સોએ જ્વલનશીલ કેમિકલ છાંટી આગ લગાવ્યાનો પ્રાથમિક અંદાજ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કાર માલિકે કડોદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તપાસનો દોર 시작્યો છે. વિઓ... સુરતના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના હળપતિ વાસ વિસ્તારમાં વહેલી સવારે અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે ત્યાં પાર્ક કરેલી ચાર જેટલી લક્ઝરી કાર અચાનક ભભૂકી ઉઠી હતી. માહિતી મુજબ બાઈક પર આવેલા અજાણ્યા ઇસમોએ પહેલા કાર પર જ્વલનશીલ કેમિકલ છાંટ્યું અને ત્યારબાદ આગ ચાંપી દીધી. આગ એટલી ભયાનક હતી કે પળવારમાં ચારેય કાર ભળકે ಬળી ગઈ. સ્થાનિક લોકો દોડી આવ્યા છતાં ગાડીઓને બચાવી શકાયી નહોતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને પગલે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર માલિક દ્વારા કડોદરા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સંપૂર્ણ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
0
comment0
Report
Advertisement
Back to top