icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

स्टैच्यू ऑफ यूनिटी से नर्मदा में पर्यटन से रोजगार के नए अवसर

Karantha, Gujarat:પ્રવાસનથી નર્મદામાં રોજગારની નવી તકો નર્મદામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે માત્ર પ્રવાસનનું આકર્ષણ નથી રહ્યું, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગાર અને સ્વરોજگارનું મહત્વનું માધ્યમ પણ બની રહ્યું છે. પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે સ્થાનિક વેપાર, હોટેલ-રેસ્ટોરન્ટ, પરિવહન, ગાઇડ તેમજ હસ્તકલા ક્ષેત્રે પણ નવી તકો ઊભી થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના આસપાસના વિવિધ પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશમાંથી પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે. પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે નર્મમાના સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. પ્રવાસીઓની અવરજવર વધતાં સ્થાનિક બજારોમાં ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે. નાના-મોટા વેપારીઓથી લઈને સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલા વેચતા લોકો માટે પ્રવાસન આવકનું મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે. “સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પ્રવાસન સ્થળોના કારણે નર્મદામાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી છે. સ્થાનિક બજારમાં ખરીદી માટે આવતા પ્રવાસીઓ વધતાં અમારા જેવા નાના-મોટા વેપારીઓના ધંધામાં પણ વધારો થયો છે.locals youthsને પણ રોજગારી અને સ્વરોજગારની નવી તકો મળી છે.” પ્રવાસન ક્ષેત્રની અસર હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં પણ જોવા મળી રહી છે. પ્રવાસીઓની વધતી સંખ્યા સાથે રસોઈયા, હોટેલ સ્ટાફ, ડ્રાઇવર સહિત વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી રહી છે. પ્રવાસન સાથે સ્થાનિક ગાઇડ, વાહનચાલકો, રિક્ષાચાલકો, હસ્તકલા કલાકારો અને અન્ય નાના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોને પણ કામની નવી તકો મળી રહી છે. “સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નર્મદાના પ્રવાસન સ્થળોએ દેશ-વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓ વધતાં સ્થાનિક ગાઇડ તરીકે અમને પણ વધુ કામની તકો મળી છે. સાથે જ વાહનચાલકો, હસ્તકલા વેચતા લોકો અને નાના વેપારીઓને પણ તેનો લાભ મળી રહ્યો છે.” બાઇટ 1 નીરજ પટેલ (વ્યાપારી) બાઇટ 2 પંકજ સેઠ (વ્યાપારી અગ્રણી) બાઇટ 3 કૌશલ કાપડિયા (વ્યાપારી) બાઇટ 4 તુલસી જૈન (વ્યાપારી)
0
0
Report
Advertisement
Advertisement

पीएम मोदी के 76वें जन्मदिन पर भरूच में नर्मदा तट पर दीपोत्सव और महाआरती

Bharuch, Gujarat:PM नरेन्द्र मोदी के 76वें जन्मदिन के अवसर पर भरूच भाजपा द्वारा नर्मदा किनारे भव्य दीपोत्सव और महाआरती का आयोजन किया गया। गायत्री मंदिर के पास नर्मदा किनारे हजारों दीवड़ों से घाट जगमगा उठा। आशीर्वाद के दीवों का प्रगट करके नर्मदा मयंया की वैदिक विधि के साथ महाआरती सम्पन्न हुई। उज्जैन से आये पण्डितों द्वारा नर्मदा मैय्या की महाआरती की गयी। 76 नावडियों के साथ नर्मदा मैय्या को भावपूर्वक चंद्रनी अर्पण किया गया। PM मोदी के दीर्घायु, सुख-समृद्धि और देश के विकास के लिये विशेष प्रार्थना तथा यज्ञ आयोजित हुआ। भाजपा के प्रदेश संगठन महामंत्री रत्नाकरजी, जल संपत्ति मंत्री ईश्वरसिंह पटेल सहित नेता, पदाधिकारी और कार्यकर्ता等 कई लोग उपस्थिति में रहे।
0
0
Report

मोदी को मोरारी बापू ने जन्मदिन की शुभकामनाएं भेजीं

Mahova, Uttar Pradesh:ब्रेकिंग भावनगर મહુવા કથાકાર મોરારીબાપુએ વડાપ્રધાને નરેન્દ્ર મોદીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા 17 સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે પત્ર લખી શુભકામનાઓ પાઠવી મહાન ભારતના યશસ્વી રાજપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સંબોધીને મોરારીબાપુએ પત્ર લખ્યો પત્રમાં મોરારીબાપુએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રાષ્ટ્રના સેવા યજ્ઞના પુરોહિત તરીકે વડાપ્રધાન મોદી માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પ્રભુને પ્રાર્થના સાથે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી રામ સ્મરણ સાથે લખીને મોરારીબાપુએ પત્રનો અંત કર્યો
0
0
Report
Advertisement

दिलचस्पी भरे समाचार: हॉस्टेल भोजन में कीड़े, Z की पड़ताल शुरू

Anand, Gujarat:આણંદ 브ેકિંગ וואַל્લભવિધ્યાન્યગરની રૂણેક ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો હોસ્ટેલની કેન્ટિનમાં ભોજનમાં ઈયળો નીકળતા હોબાળો _rાઈસ_ અને સલાડમાં નીકળી ઈયળો સપ્તાહ પૂર્વે આ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનની ઘટના બની હતી હોસ્ટેલમાં ફરી એક વાર ભોજનમાંથી ઈયળો નીકળવાની ઘટના વિદ્યાર્થીનીઓએ મચાવ્યો હોબાળો CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ હોસ્ટેલમાં દોડી આવ્યા ફૂડ વિભાગ અને મનપાનું આરોગ્ય વિભાગ પણ દોડી આવ્યું રસોડામાંથી ફૂગ વાળા સડેલા બટાકા મળ્યા રસોડામાંથી એક્ષપાયર ડેટનું કોકોનેટ પાવડર મળી આવ્યું રસોડામાં સ્વચ્છતાનો અભાવ સામે આવ્યો ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હોસ્ટેલના રસોડાને મોડી raાત્રે શીલ કરાયું મનપાની ટીમ દ્વારા રસોડાને શીલ મારવામાં આવ્યું આંકર:-આણંદના વલ્લભવીદ્યાનગરની ચારુતર વિદ્યા મંડળ સંચાલિત રાણક ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે હોસ્ટેલની કેન્ટીનમાં ભોજનમાંથી ઈયળો નીકળવાની ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જેને લઇ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને તપાસ હાથ ધરી હતી. વીઓ: વલ્લભ વિદ્યાનગરની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં કેન્ટીનમાં બપોરના સુમારે ભોજન કરવા ગયેલી વિદ્યાર્થીનીના થાળીમાં સલાડ માંથી તેમજ રાઈસ માંથી ઈયરો નીકળતા વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો, હોસ્ટેલમાં રહેતી વિદ્યાથીઓ છેલ્લા કેટલાક સમયથી હાઇજેનિક ફૂડ નહીં મળતું હોવાની રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને સપ્તાહ પૂર્વે જ હોસ્ટેલમાં પનીરનું શાક અને ફ્રુટ સલાડ ખાધા બાદ ફૂડ પોઈઝનની ઘટના બની હતી જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનનો અસર થઈ હતી અને આ ઘટના બાદ પણ હોળસ્ટેલના સત્તાધીશો સુધરવાનું નામ લેતા નથી. વીઓ:-ફૂડ પોઈઝનના માત્ર એક સપ્તાહમાં જ ફરી એક વાર રાઈસ અને સલાડમાંથી ઈયળો નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હોસ્ટેલના રસોડામાંથી સડેલા ફૂગ વાળા બટાકા અને એક્ષપાયર ડેટ વાળો કોકોનેટ પावડરનો પેકેટ મળી નાખતા તેમજ સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. વીઓ. આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત તો એ છે કે હોસ્ટેલના રેક્ટરએ આ અંગે પોતે કોઈ વાત જાણતા નથી તેમ જણાવ્યું હતું, ઘટનાની જાણ થતા CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ઇન્દ્રજીત પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે વિદ્યાર્થીનીઓને હાઇજેનિક ફૂડ મળે તેનું ધ્યાન રાખવામાં આવશે અને ભોજનમાંથી ઈયળો નીકળવાની ઘટનાની તપાસ હાથ ધરાશે. વીઓ: આ ઘટના દરમિયાન એક વિદ્યાર્થીનીની તબિયત લથડતા તેણીને ત્વરિત સારવાર આપવામાં આવી હતી, હોસ્ટેલના રસોડામાંથી મળેલા સડેલા ફૂગ વાળા બટાકા અને એક્સપાયર ડેટ વાળું કોકોનેટ પાવડર અને રસોડામાં ગંદકીને લઈને મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસોડાને શીલ મારી દેવામાં આવ્યો હતો બાઈટ : પ્રિયાંશી (વિધાર્થીની) બાઈટ: દિયા ઉમરેઠિયા (વિધાર્થીની) બાઈટ: સૃષ્ટિ (વિધ्यार्थી) બાઈટ. કિન્નરી પટેલ (રેક્ટર) બાઈટ: રાકેશ પટેલ (આરોગ્ય અધિકારી મનપા) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report

ओलपाड में पीएम मोदी के जन्मदिन पर भाजपा ने स्वच्छता अभियान महाआरती का आयोजन किया

Surat, Gujarat:ઓલપાડમાં PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું, ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતીમાં મંદિર પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટે સિદ્ધનાથ મહાદેવને પ્રાર્થના કરાઈ હતી. મંદિર પરિસરમાં ભજન-કીર્તન અને મહાઆરતીનું પણ આયોજન થતા, મોટી સંખ્યામાં કાર્યકરો અને શ્રદ્ધાળુઓ મહાઆરતીમાં જોડાયા, હાથમાં દીવડા લઈને કાર્યકરો, સમર્થકો, ભક્તોએ ભવ્ય મહાઆરતી કરી હતી.
0
0
Report
Advertisement

भावनगर में मोदी जन्मदिन पर आशिर्वाद के दीप जले

Bhavnagar, Gujarat:भावनगर में प्रधानमंत्री मोदी के जन्मदिवस पर आशिर्वाद का दीपक कार्यक्रम चला। इतिहासिक थापानाथ महादेव मंदिर में भव्य आरती और दीप प्रागट्य का आयोजन किया गया, जिसमें कैबिनेट मंत्री और विधायक जीतू वाघाणी की उपस्थिति रही और महादेव चरणों में पीएम के दीर्हायुष्य और स्वास्थ्य के लिए प्रार्थना की गई। नगर की बोरताना के किनारे पर भी विशेष आरती का आयोजन हुआ, प्रशासनिक अधिकारी और भाजपा कार्यकर्ता मौजूद थे। वडा़प्रधािन मोदी के जन्मदिवस पर भावनगर शहर के करचला परा क्षेत्र में भी आशिर्वाद का दीपो कार्यक्रम हुआ। ग्रीन ATM के परिसर में 650 से अधिक दीप प्रज्वलित किए गए, केंद्रीय राज्य मंत्री नमुभेन बाठाणीया की उपस्थिति में कार्यक्रम हुआ। इस अवसर पर वन नेशन, वन राशन कार्ड योजना के लाभार्थी भी उपस्थित थे और पीएम के दीर्घायुष्य की कामना की गई।
0
0
Report
Advertisement
Advertisement
Back to top