Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

દેવપુરાનાં ફસાયેલા નાગરિકોને ખાદ્ય ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી

Aug 31, 2024 17:37:39
Anand, Gujarat
ખંભાત તાલુકાનાં દેવપુરા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ ટાપુ સમાન બની ગયું હતું,જેથી દેવપુરા ગામનાં લોકોને જીવન જરૂરીયાતની ખાદ્યચીજ વસ્તુઓ અને દવાઓને લીધે સમસ્યાઓનો સામનો કરવો ના પડે તે માટે મામલતદાર અને પ્રાંત અધિકારી અને વહીવટીતંત્ર દ્વારા આણંદ ફાયરબ્રિગેડનાં લાસ્કરોની મદદથી બોટમાં ચાર કિલોમીટર લાંબુ અંતર કાપીને દેવપુરાનાં 225 જેટલા ગ્રામજનોને ખાદ્ય સામગ્રી,શાકભાજી અને દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Feb 16, 2026 12:46:04
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકામાં પદ્ધિતો આવેલી ૫૦ કિલો ગૌમાણસ ઝડપાતા ગ્રામ્ય પંથકમાં રોષ વ્યાપ્યો. સરપંચોએ રેલી યોજી કડક પગલાંની માંગ માટે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું. સરપંચોએ રેલી યોજી આરોપીઓનો જાહેરમાં વર્ગોધો કાઢવા કરી માંગ કરી હતી. પવિત્ર નગરની શાંતિ ડહોળનારા તત્વો સામે કડક કાર્યવાહી ઉગ્ર માંગ. વરજાંગભા માણેક, પ્રમુખ, તાલુકા સરપંચ મંડળ, દ્વારકા. ઘટનાના વિરોધમાં દ્વારકા તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને સામાજિક આગેવાનોએ એકઠા થયા હતા. તાલુકા પંચાયત કચેરીથી પ્રાંત અધિકારીની કચેરી સુધી વિશાળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ સ્તરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ કૃત્યને વખોડી કાઢ્યું હતું અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી કે ધાર્મિક નગરીની પવિત્રતા જાળવવા માટે આવા ગુનાખોરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવી અનિવાર્ય છે. આવેદનપત્રમાં આગેવાનોએ ઉગ્ર માંગ કરી છે કે ગૌમાંસ સાથે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદાની કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવામાં આવે. એટલું જ નહીં, લોકોમાં કાયદાનો ભય જળવાય અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે આરોપીઓનો દ્વારકાની મુખ્ય બજારોમાં જાહેરમાં વહેવાર કર્યા જેવા చర్యો લેવા માટે માંગ કરવામાં આવી છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્ક પાછળના અન્ય સૂત્રધારોને પણ ઝડપી શકાય.
0
comment0
Report
SSSapna Sharma
Feb 16, 2026 11:01:59
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ફરીથી શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની 15 થી વધુ શાળાઓને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં શાળાની કાર અને બસમાં 1:11 વાગે બોમ્બની ઘટના બનશે તેવી ધમકી આપવામાં આવી હતી. મેઈલમાં ખાલીસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભારતના ટુકડા હવાના­ti રીતે બનશે તેમ પણ લખવામાં આવ્યું હતું. શાળાઓની તપાસ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ ન મળી આગામી પગલાં માટે પ્રશાસન અને શાળાઓે રાહતના શ્વાસ લીધા હતા. અમદાવાદની ઍશિયાટિક સ્કૂલ, વસ્ત્રાપુરની ડી એવી સ્કૂલ અને સિલ્વર બેલ સ્કૂલને ધમકી મળી હતી._DEO_ે તમામ શાળાઓને તેમના મેઈલ આઈડી ચેક કરવા અને જો કોઈ મેઈલ મળે તો તરત પોલીસને જાણ કરવા સૂચના આપી હતી. સવારે 10 વાગ્યે જામતા જ શહેરની 15 થી વધુ શાળાઓને બોમ્બ થ્રેટની ધમકી મળ્યાની વિગતો સામે આવી. ધમકીભર્યા મેઈલમાં બપોરે 1:11 વાગ્યે બ્લાસ્ટ થશે તેવી આગાહી હતી અને ગુજરાત બનશે ખાલીસ્તાન જેવા الوطنيةઓના સવાલો ઉઠાયા હતા. આસપાસના વિસ્તારમાં સલામતીના પગલાં ઘડી થી લેવાયા અને કલેકટર સ્તરે બેઠક કરીને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનીેડીને આદેશો આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એસઓજીની ટીમો વધી કાર્યભારમાં રહી હતી. Beat – ડિપ્યુટીપ્રસ્તાવના, SOG
0
comment0
Report
BPBurhan pathan
Feb 16, 2026 10:45:24
Anand, Gujarat:એંકર.ઉમરેઠ તાલુકાના સુરેલી ગામની ઇન્દિરા નગરી પ્રાથમિક શાળામાં શિક્ષકએ બાળકોને માર મારતા વાલીઓએ ભારે હોબાળો મચાવી શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વીએ.સુરેલી ગામની ઇંધિરા નગરીમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષક દ્વારા બાળકોને માર મારવામાં આવ્યો હતો જેને લઈને બાળકો દ્વારા ઘરે વાલીઓને જાણ કરતા વાલ્યો શાળામાં ધસી આવ્યા હતા. અને ભારે હોબાળો મચાવી શિક્ષકો વિરૂદ્ધ પગલા Bethાર્ચવાની માંગ કરી હતી. વીએ.શાળામાં વાલીઓના હોબાળાને કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તાત્કાલિક પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ દ્વારા વાલીઓ તેમજ શિક્ષકોને પૂછપરછ માટે ઉમરેઠ પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસ દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળવામાં આવી રહી છે, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફિલહાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 16, 2026 10:40:16
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 16, 2026 10:39:12
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 16, 2026 10:37:20
Rajkot, Gujarat:રાજકોટમાં સર્જરી મામલે ઉઠેલા વિવાદે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પીડિત પરિવાર દ્વારા લગવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ મોઢા અને જડબાના જાણીતા સર્જન ડો. કામિલરાજપરીએ મીડિયા સમક્ષ આવી પોતાનું વિગતવાર નિવેદન આપ્યું હતું. ડોક્ટરે પરિવારના તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમના જણાવ્યા મુજબ દર્દીની સારવાર તમામ તબીબી ધોરણો અને પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી. સર્જરી પહેલાં જરૂરી તમામ તપાસો કરવામાં આવી હતી અને બાયોપ્સી રિપોર્ટના આધારે જ આગળની સારવાર નક્કી કરવામાં આવી હતી. ડો. રાજપરીએ જણાવ્યું કે દર્દીને ચોથી સ્ટેજનું કેન્સર હતું. જે ગંભીર અવસ્થામાં હતું. આવી સ્થિતિમાં સર્જરી એકમાત્ર ઉપાય હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. તેઓએ બિલ અને બાયોપ્સી રિપોર્ટ પણ જાહેર કર્યા અને જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા માત્ર ₹2.47 લાખ જ વસૂલવામાં આવ્યા છે. જે સારવાર અને સર્જરી ખર્ચ મુજબ યોગ્ય છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 16, 2026 10:36:41
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 16, 2026 08:32:12
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 16, 2026 07:16:40
Surat, Gujarat:સુરત બ્રેક રાજ્યના રત્નકલાકારો માટે સામાજિક સુરક્ષા અને સ્થિર નીતિની જરૂરિયાત ગુજરાત বাজેટમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવા માટે માંગ મંદીના સમયે કામદારો અસુરક્ષિત બાંધકામ બોર્ડની જેમ સુવિધા આપવી જોઈએ વૈશ્વિક મંદી બાદ ટેરિફને કારણે હીરા ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહયો હોવાથી રત્નકલાકારો અસુરક્ષિત માહોલનો સામનો કરી રહયા છે તેમની રોજગારી અને આવક બંને અસ્થીર બન્યા છે હીરા ઉદ્યોગના 25 લાખ રત્નકલાકાર માટે 'કલ્યાણ બોર્ડ' રચવા માંગ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણાં મন্ত্রীને રાજ્યના બજેટ પૂર્વે ભલામણ મોકલી બાઈટ..ભાવેશ ટાંક.. ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 16, 2026 07:16:29
0
comment0
Report
GKGovindbhai Karmur
Feb 16, 2026 07:00:43
0
comment0
Report
Advertisement
Back to top