Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

દેવપુરાનાં ફસાયેલા નાગરિકોને ખાદ્ય ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી

Aug 31, 2024 17:37:39
Anand, Gujarat
ખંભાત તાલુકાનાં દેવપુરા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ ટાપુ સમાન બની ગયું હતું,જેથી દેવપુરા ગામનાં લોકોને જીવન જરૂરીયાતની ખાદ્યચીજ વસ્તુઓ અને દવાઓને લીધે સમસ્યાઓનો સામનો કરવો ના પડે તે માટે મામલતદાર અને પ્રાંત અધિકારી અને વહીવટીતંત્ર દ્વારા આણંદ ફાયરબ્રિગેડનાં લાસ્કરોની મદદથી બોટમાં ચાર કિલોમીટર લાંબુ અંતર કાપીને દેવપુરાનાં 225 જેટલા ગ્રામજનોને ખાદ્ય સામગ્રી,શાકભાજી અને દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JDJAYESHBHAI DOSHI
Feb 17, 2026 09:46:43
Gujarat:આજે ગાંધીનગર ખાતે યોજાયેલા મન્થન શિબિર માં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા વિભાગ ના મંત્રી અમિત ભાઈ શાહ દ્વારા ગુજરાત ની વિવિધ સહકારી સંસ્થાઓના નવા પ્લાન્ટ નું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લામાં ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળીમાં ત્રણ નવા પ્રોજેક્ટ માં પહેલો 30 મેગાવોટ નો વીજળીનો પ્રોજેક્ટ બીજો 45 કિલો પ્રતિદિવસ ઇથેનોલ પ્રોજેક્ટ અને ત્રીજો 50 મેટ્રિક ટન ઓર્ગેનિક પોટાશ ના ઉત્પાદન પ્લાન્ટ નું એ લોકાર્પણ કરાવમાં આવ્યું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ માં ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળી ના કસ્ટોડિયન કમિટીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડણી ના કેમ્પસમાં મોટી સંખ્યામા સભાસદો અને કમિટી સભ્યો ઉપસ્થિતથ રહ્યા હતા આ ત્રણ પ્રોજેક્ટ ના લોકાર્પણ થવાથી હવે ફેક્ટરી ની તમામ વીજળી આ પ્રોજેક્ટ થી વપરાશે અને વધારાની વીજળી ડીજીવીસીએલ ને આપવામાં આવશે જેની આવક સંસ્થા ને થશે, ઇથેનોલ બળતણ ની કેમ શુcci પેદાશ માં વપરાવવા ઉપરાંત વેચાણ પણ થશે અને હવે ઓર્ગેનિક પોટાશ પણ અહીજ બનવાથી સભાસદો અને ખેડૂતોઓ કૃત્રિમ ખાતર થી છુટકારો મળશે આ તમામ પ્રોડક્ટ ની આવક થતા સભાસદો ની આવક માં પણ વધારો થશે અને ખાંડ ઉત્પાદન ખર્ચ માં ઘટાડો થતા ગ્રાહકોને પણ ફાયદો થશે. બાઈટ - નરેન્દ્રભાઈ પટેલ (સીઈઓ ધારીખેડા નર્મદા સુગર સહકારી મંડળી)
0
comment0
Report
URUday Ranjan
Feb 17, 2026 09:45:59
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઇન: Ahmedabad: સરખેજમાં પિકઅપવાનના નું મહતમ બહે ચોકીદો ષટણું કથન વધી રહ્યું છે.Anchор: આમ થવા માં આવતી ગેરવાઈ અને ગાડી ભાડે મૂકાવવાના બહાને લોકોની વાહન માલિકોને માલિકોને ફસાવી લીધા બાદ ભાડાની લાલચમાં આ કરાતા છે. આ કિસ્સામાં ઈકબાલ રહીમ સિપાહી નો પકડ થયો છે. આ શાખામાં આરોપી ઓટો કન્સલ્ટન્સીનું કામ કરતો હતો અને પિકઅપવાનના માલિકોને પોતાની જાળમાં ફસાવતો હતો. વ્યક્તિ પાસે લાલચ આપી બાળકતો હતો કે તેમના વાહનને મોટી કંપનીમાં કોન્ટ્રાક્ટ મૂકશે અને દર મહિને 27 હજાર રૂપિયા ફિક્સ ભાડું આપશે. આ ઉપાયથી વધુ લોકોની ગાડીઓને ગિરવે મૂકવામાં આવી હતી. સરખેજ પોલીસ સ્ટેશનના PI એસ એ ગોહિલને બાઈટ તરીકે નkiller જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે કહેવા મુજબimane 20 જેટલી પિકઅપવાન આ રીતથી ગિરવે મૂકવામાં આવી હતી અને 17 ગાડીઓ કબજે થઈ હતી. બાકી ગાડીઓ ક્યાં છે, આ અંગે પોલીસ પૂછપરછ ચાલુ છે. ઉદય રંજન ઝી મીડિયાના અહેવાલ મુજબ આ કિસ્સામાં વાહન માલિકો પાસે પૈસાની જરૂરિયાતનો લાભ લઈને માણસોને ફસાવવામાં આવ્યું હતું. આ કથનથી લોકોએ ગુનાત્મક ગણતરીના માર્ગે પોતાનું માલ કસ્બમાં મૂક્યું હતું. હવે આ બ્રહ્માંડના કિસ્સામાં જાણવા મળશે કયા કેટલા લોકોના પોકેટ ખાલી થયા છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 17, 2026 09:03:46
Ahmedabad, Gujarat:હેડલાઇન: પોરબંદરના મધદરિયે ATS અને કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: ઈરાની સ્પીડ બોટમાંથી 203 કિલો ડ્રગ્સ પાવડર જપ્ત, પંજાબ કનેક્શન ખુલ્યું એન્કર : ગુજરાતના દરિયાકાંઠેથી નશાના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે મોટું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરથી 140 નોટિકલ માઈલ દૂર મધદરિયે 10 કલાક સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ ઈરાની સ્પીડ બોટને ઝડપી પાડવામાં આવી છે. આ બોટની તલાશી લેતા તેમાંથી સફેદ રંગના કેમિકલ પાવડરના 203 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન 203 કિલો હોવાનું સામે આવ્યું છે. આ બોટમાંથી પોલીસે બે ઈરاني શખ્સો અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સત્તર કાદરબક્ષની ધરપકડ કરી છે. આ બંને આરોપી ઈરાનના ચાબહાર કોનારક વિસ્તાટના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ડ્રગ્સનો જથ્થો ઈરાનના કુખ્યાત ડ્રગ માફિયા હાજી ફિદાએ મોકલ્યો હતો. હાજી ફિદાએ આ જથ્થો પંજાબના કોઈ શખ્સને પહોંચાડવા માટે મોકલ્યો હતો અને પોરબંદરના દરિયાકિનારે તેની ડિલિવરી થવાની હતી. આ પાવડર કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોને પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેના ડેટાના આધાર પર પંજાબના એ શખ્સ સુધી પહોંચવા માટે પોલીસી ચક્રો ગતિમાન કર્યા છે જે આ ડિલિવરી લેવા આવવાનો હતો. ઈરાનથી અત્યાધુનિક સ્પીડ બોટ લઈને આવેલા આ આરોપીઓ ભારતીય જળસીમામાં ઘૂસીને નશાનું ઝેર ઓકવા માંગતા હતા, જે मनસૂબો એટીએસએ નિષ્ફળ બનાવ્યો છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 17, 2026 08:52:40
Dwarka, Gujarat:ગૌમાંસ મુદ્દે રૂપેણ બંદરના મુસ્લિમ સમાજે આવેદન પત્ર પાઠવી પ્રાદેનિક અધિકારીઓને સખત શબ્દોમાં લખ્યું હતું કે ગાયનું મૃત્યુ અત્યંત દુનીયાળી ઘટના છે અને હુમલાખોરોને તડપાવવા વ્યૂસિત પગલાં લેવામાં આવ્યાં જોઈએ. સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ ભારપૂર્વક કહ્યું હતું કે ગાય हिन्दુ ધર્મ માટે પૂજનીય છે અને તે સન્માન આપણા હૃદયમાં પણ છે. 50 કિલો ગૌમાંસ ઝડપી પાડવાના બનાવ nusનથી સમાજમાં ભારે રોષ હતો. આ તીણાએ આ કથાને ગંભીરતા સાથે લઈ શકતા મનમાં ખેંતિયાં પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની માંગ થયો. સ્થાનિક મુસ્લિમ આગેવાનો આકરા અભિમુખી રહ્યા કે રૂપેણ બંદર વિસ્તારમાં માંસ અને મટનનું વેચાણ સંપૂર્ણપણે બંધ રહેવું જોઈએ. ગૌહત્યા જેવા કૃત્યો દ્વારા સમુદાયમાં આ શાંતિ ભંગ કરવાની કોશિશની સામે કડક કાયદાકીય સજા બાબતે બોલ્યું હતું. આ તદ્દન સસ્પષ્ટ આલેખન સ્ટોરીમાં આપવામાં આવ્યું હતું.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 17, 2026 08:51:42
Surat, Gujarat:સુરતમાં પાટીદાર અગ્રણી કેકે પટેલ ફરી સમાજના કેટલાક પ્રશ્નો સાથે ફરી મેદાને ઉતર્યા. પાટીદાર સમાજના ટ્રસ્ટોના કારણે સાલવો ઉઠાવ્યા છે. પાટીદાર સમાજના નામે માલેતુજારો પોતાનો સ્વાર્થ સાધે છે તેમજ સરકાર દ્વારા સમાજ માટે કરોડો રૂપિયા આપ્યા પરંતુ તેનો કોઈ હિસાબ નથી. ગેરમાર્ગે દોરનાર અને માલિકીપણું લઈને બેસેલા પાટીદાર સમાજના ટ્રસ્ટો સામે કેકે પટેલે આંગણી ચીંધી છે. સરકારે રીસીવર બેસાડી તમામ આવા ટ્રસ્ટો પાસે હિસાબ લેવો જોઈએ અને તમામના ચાર્જ લેવા જોઈએ. જે ટ્રસ્ટીઓ મૃત્યુ પામે છે તેમને નામ કમી કરો અને તેમની જગ્યાએ નવી પેઢીના નામ લેવા જોઈએ પરંતુ એવો બનતું નથી. સમાજના ટ્રસ્ટના નામે મોટી મોટી સંસ્થાઓ બનાવી ગેરરિતી કરતાં ટ્રસ્ટીઓ સામે પાટીદાર અગ્રણી કેકે પટેલે બાયો ચઢાવી છે અને પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ સરકાર દ્વારા આપેલા કરોડો રૂપિયાના દાનનો હિસાબ આપવા નહીં તો યુવાનોને આ આર્ઘમાં ઉતારવાના ચિમકી આપી. થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી કેકે પટેલે પદ્મશ્રી માથુર સવાણીના પાટીદાર બંધારણ પત્રને લઈ પણ સવાલો ઊઠાવ્યા હતા. ફરી પાટીદાર અગ્રણી કેકે પટેલે પાટીદાર સમાજના 트સ્ટોને લઈ સવાલો ઉઠાવતા પાટીદાર સમાજમાં ગરમાવો.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 17, 2026 08:51:26
Surat, Gujarat:સુરત :- લીંબાયત പ്രദേശમાં રીડા ગુનેગાર ને કાયદાનું ભાન કરવાયું ફરીયાદીની ગંભીર ઇજા પહોંચાડવાના મારા-મારીના ગુનામાં નાસતા-ફરતા રીડા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ આરોપી રોહિત સોનવણે ની ધરપકડ કરી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું પુછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે, દોઢેક મહિના પહેલા રાત્રિના સમયે તે પોતાના મિત્ર સાહીલ ઉર્ફે ખુશનુર શેખ તથા અન્ય બે મિત્રો સાથે લિંબાયત मીઠીખાડી ઈસ્લામી ચોક પાસે ગયો હતો. ત્યાં એક ઘરના દરવાજે ખખડાવતાં આરોપીએ મહિલાના હાથ પર ચપ્પુ જેવા તીખ્ખા હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તેની એક આંગળી અડધિ કપાઈ ગઈ હતી અને ત્યારબાદ મહિલાના પુત્રોને જાનથી મારી_Nા ધમકી આપી હતી. આ બાબતે ફરીયાદ નોંધાતા ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસે સ્ટેશનમાં લૂંટ તથા મારામારીના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી.
0
comment0
Report
UPUMESH PATEL
Feb 17, 2026 07:50:10
Valsad, Gujarat:अहमदाबाद में बम की धमकी की घटना की स्याही अभी सूखी नहीं है, वलसाड जिला अदालत को बम से उड़ा देने की अनाम धमकी मिलने से पूरे प्रशासनिक तंत्र में हड़कंप मच गया है। घटना की गंभीरता को देखते हुए वलसाड पुलिस ने तुरंत अदालत परिसर को खाली कराकर सर्च ऑपरेशन शुरू कर दिया है। वलसाड की जिला अदालत आज पुलिस छावनी में बदल गई है। विवरण के अनुसार, अचानक मिली बम की धमकी के चलते पुलिस हरकत में आ गई थी। वलसाड जिला पुलिस के उच्च अधिकारी समेत बड़ी संख्या में पुलिस बल अदालत परिसर में उतार दिया गया है। सबसे पहले सुरक्षा कारणों से अदालत परिसर में मौजूद वकील, स्टाफ और पक्षकारों को तुरंत बाहर निकाला गया और पूरा कैंपस खाली करा लिया गया था। वलसाड पुलिस की अलग-अलग टीमों द्वारा अदालत भवन के कोने-कोने में गहन जांच की जा रही है। इस कार्यवाही में बम स्क्वॉड और डॉग स्क्वॉड की भी मदद ली जा रही है। महत्वपूर्ण है कि वलसाड जिला अदालत में कुल 19 कोर्ट कार्यरत हैं। सुरक्षा उपायों के तहत सभी 19 कोर्ट की कार्यवाही फिलहाल रोक दी गई है और दोपहर 3 बजे तक पूरे परिसर में बारीकी से जांच की जाएगी। यह धमकी किसने दी और उसका उद्देश्य क्या था, इस दिशा में भी पुलिस ने जांच के पहिए तेज कर दिए हैं。
0
comment0
Report
UPUMESH PATEL
Feb 17, 2026 07:36:57
Valsad, Gujarat:અમદાવાદમાં બોમ્બની ધમકીની ઘટના શુઈ રીતે બીજી ભાષા વિકાસવારા થિધી છે? વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતાં સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ પોલિસે તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસર ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડની જિલ્લા અદાલત આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. વિગતો મુજબ, અચાનક મળેલી બોમ્બની ધમકીને પગલે પોલીસ હરકતમાં આવી હતી. વલસાડ જિલ્લામાં પોલીસના उच्च અધિકારીઓ સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં હાજર વકીલો, સ્ટાફ અને પક્ષકારોને તાત્કાળિક બહાર કાઢી આખું કેમ્પસ ખાલી કરવામાં આવ્યું હતું. વલસાડ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા કોર્ટ બિલ્ડિંગના ખૂણા-ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં બомб સ્કોડ અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે, વલસાડ જિલ્લા કોર્ટમાં કુલ 19 જેટલી કોર્ટ કાર્યરત છે. સુરક્ષાના પગલે તમામ 19 કોર્ટની કાર્યવાહી હાલ અટકાવી દેવામાં આવી છે અને બપોરે 3 વાગ્યા સુધી સમગ્ર પરિસરમાં ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. આ ધમકી કોણે આપી અને તેનો હેતુ શું હતો, તે દિશામાં પણ પોલીસ તપાસના ચક્રો ગતિમાન થયા છે
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 17, 2026 07:31:45
Mehsana, Gujarat:મહેસાણાની સ્કૂલમાં ‘ડોપામાઈન ડિટોક્સ’ પ્રોજેક્ટ સફળ, ૫૭ વિદ્યાર્થીઓએ મોબાઇલની લત છોડી આંબલિયાસણની સાર્વજનિક વિદ્યાલયના શિક્ષક હિતેશ ગોહિલની અનોખી પહેલ ‘ડોપામાઈન ડિટોક્સ’ પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓએ મોબાઇલ, જંકફૂડ અને ગુસ્સા જેવી કુટેવો ત્યાગી વિદ્યાર્થીઓનું વાંચનમાં ધ્યાન વધ્યું, આત્મવિશ્વાસ અને એકાગ્રતામાં થયો વધારો માત્ર બે મહિનામાં ૫૭ બાળકોમાં જોવા મળ્યા આશ્ચર્યજનક સુધારાત્મક પરિણામો પ્રિન્સિપાલ રાકેશ ગોસ્વામી અને વાલીઓએ આ બદલાવને ગણાવ્યો આવકારદાયક કોરોનાકાળ બાદ વિદ્યાર્થીઓમાં વધેલી મોબાઇલની લત દૂર કરવાનો સફળ પ્રયોગ એન્કર;- આજના સમયમાં દરેક માતા-પિતાની એક જ સામાન્ય ફરિયાદ છે - ''''મારું બાળક આખો દિવસ મોબાઈલમાં રચેલું રહે છે અને ભણવામાં ધ્યાન આપતું નથી.'''' પણ મહેસાણાના આંબલિયાસણ ગામની એક શાળાએ આ સમસ્યાનો એક વૈજ્ઞાનિક તોડ શોધી કાઢ્યો છે. અહીં શિક્ષકોએ વિદ્યાર્થીઓને વઢવા કે મોબાઈલ છીનવી લેવાને બદલે, તેમના મગજમાં થતા રાસાયણિક ફેરફારોને સમજીને ''''ડોપામાઈન ડિટોક્સ'''' નામનો પ્રોજેક્ટ અમલમાં મુકયો છે. શું છે આ પ્રોજેક્ટ અને તેનાથી વિદ્યાર્થીઓના જીવનમાં કેવું મોટું પરિવર્તન ગયું? જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. વિઓ;-1 કોરોનાકાળ બાદ ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં મોબાઈલનો વપરાશ અને તેના પરની નિર્ભરતા ચિંતાજનક હદે વધી ગઈ હતી. સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય રાકેશ ગોસ્વામીના ધ્યાનમાં આવ્યું કે મોબાઈલના કારણે વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું, અનિયમિયતા અને એકાગ્રતાનો અભાવ જોવા મળી રહ્યો હતો. આ સમસ્યાના નિવારણ માટે શાળાના શિક્ષક હિતેશ ગોહિલે ''''ડોપામાઈન ડિટોક્સ'''' પ્રોજેક્ટ શરૂ કર્યું. શિક્ષક હિતેશભાઈના જણાવ્યા મુજબ, ડોપામ-twitterે મગજમાં ઉત્પન્ન થતું એક કેમિકલ છે જે વ્યક્તિને વારંવાર એકની એક આનંદદાયક પ્રવૃત્તિ, જેમ કે રીલ્સ સ્ક્રોલ કરવી કે ગેમ રમવી, તે કરવા પ્રેરે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજ પ્રાર્થના બાદ 10 થી 15 મિનિટ વિદ્યાર્થીઓને તેમની કુટેવો સ્વીકારવા અને તેને સુધારવા માટે સતત પ્રેરણા આપવામાં આવી. બાઈટ;-રાકેશ ગોસ્વામી-------પ્રિન્સીપાલ સાર્વજનિક વિદ્યાલય આંબલીયાસણ બાઈટ;- હિતેશ ગોહિલ-------શિક્ષક, પ્રોજેક્ટ બનાવનાર વિઓ;-2 આ વૈજ્ઞાનિક પ્રયોગના પરિણામો માત્ર બે મહિનામાં જ દેખાવા લાગ્યા છે. ધોરણ-9 ની વિદ્યાર્થી જૈનીલ રામી અને વિદ્યાર્થીની આsten આર્શોડિયા જણાવે છે કે તે ફોન જોવાનું ઓછું કરતા તેમની પ્રથમ પરીક્ષા કરતા દ્વિતીય પરીક્ષાના 결과માં નોંધપાત્ર સુધારો થયો છે અને બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. તો બીજી તરફ વાલી ઋષિતાબેન વૈદ્યના મતે, તેમનું બાળક જે પહેલા મોબાઈલમાં જ પરોવાયેલું રહેતું અને ચીડિયું થઈ ગયું હતું, તે હવે બહાર રમવા જાય છે અને ભણવામાં પણ ધ્યાન આપતું થયું છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, અન્ય વિદ્યાર્થીઓમાં પણ મોટા ફેરફાર આવ્યા છે. કોઈ વિદ્યાર્થીએ રોજનો 3 કલાકનો સ્ક્રીન ટાઇમ ઘટાડીને વાંચન શરૂ કર્યું, તો કોઈ વિધાર્થીને ચાની લત છોડીને દૂધ પીવાનું શરૂ કર્યું છે. બાઈટ;- આસ્થા આસોડિયા-------વિધાર્થીની બાઈટ;-જૈનીલ રામી-------વdyાર્થી બાઈટ;-રિશીતા વૈધ્ય-------વાલી આ પ્રોજેકટની સફળતા માત્ર મોબાઈલ છોડવા પૂરતી સીમિત નથી રહી. આચાર્ય રાકેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓમાં હવે ''''વી-ફીલિંગ'''' એટલે કે સમૂહભાવના જાગી છે. વિદ્યાર્થીઓ હવે રિસેસમાં બહારના પડીકાં ખાવાને બદલે સાથે બેસીને ટિફિન જમે છે. જેનાથી તેમનામાં પ્રેમ અને લગાવનું જોડાણ વધ્યું છે. આમ, કોઈ પણ દંડાત્મક કાર્યવાહી વગર, માત્ર સમજાવટ અને ''''ડોપામાઈન ડિટોક્સ'''' જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી 57 જેટલા વિદ્યાર્થીઓના જીવનમાં આશ્ચર્યજનક હકારાત્મક બદલાવ આવ્યો છે. જે અન્ય શાળાઓ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. tejas dave z 24kales Mesana
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 17, 2026 06:36:36
Surat, Gujarat:પોલીસકર્મી બન્યા ‘ચા વાળા’, સુરત પોલીસનું અનોખું ઓપરેશન સફળ 21 વર્ષ જૂના ફરાર આરોપીઓને ફિલ્મી ઢબે દબોચ્યા વિનોબા ઝૂંપડપટ્ટી તૂટી જતા તપાસમાં મોટો પડકાર અસ્તિત્વ જે મટી ગયેલા સરનામાથી કડીઓ શોધી કાઢી SOGએ શૂન્યમાંથી માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી જૂના રહેવાસીઓમાંથી 200થી વધુ લોકોની પૂછપરછ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધી પોલીસનો પીછો ટેકનિકલ સર્વેલન્સથી ચોક્કસ લોકેશન ટ્રેસ ભીડભાડ વિસ્તનમાં ગુપ્ત વોચ ગોઠવાઈ પોલીસકર્મીઓએ વેશ બદલી ઓપરેશન પાર પાડ્યું હેડ કોન્સ્ટેબલ ‘ચા વાળા’ બની નજર રાખી આરોપીઓ ઈંડાની લારી અને ગેરેજ ચલાવી ઓળખ છુપાવતા વર્ષો સુધી સામાન્ય જીવન જીવી પોલીસને ચકમો આપ્યો 2005ના હથિયાર સાથે હુમલા કેસમાં શોધખોળ તેજ લાંબા સમય બાદ સુરત પોલીસને મોટી સફળતા
0
comment0
Report
Advertisement
Back to top