Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

દેવપુરાનાં ફસાયેલા નાગરિકોને ખાદ્ય ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી

Aug 31, 2024 17:37:39
Anand, Gujarat
ખંભાત તાલુકાનાં દેવપુરા ગામમાં પાણી ભરાઈ જતા સમગ્ર ગામ ટાપુ સમાન બની ગયું હતું,જેથી દેવપુરા ગામનાં લોકોને જીવન જરૂરીયાતની ખાદ્યચીજ વસ્તુઓ અને દવાઓને લીધે સમસ્યાઓનો સામનો કરવો ના પડે તે માટે મામલતદાર અને પ્રાંત અધિકારી અને વહીવટીતંત્ર દ્વારા આણંદ ફાયરબ્રિગેડનાં લાસ્કરોની મદદથી બોટમાં ચાર કિલોમીટર લાંબુ અંતર કાપીને દેવપુરાનાં 225 જેટલા ગ્રામજનોને ખાદ્ય સામગ્રી,શાકભાજી અને દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Feb 28, 2026 10:00:53
Ahmedabad, Gujarat:અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્રobian મોદી આજે ગુજરાતની મુલાકાત લેશે પ્રધાનમંત્રી સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું કરશે ઉદ્ઘાટન PM ના આગમન પહેલા સાણંદ gidc ખાતે પોલીસે્ચ બંદોબસ્ત હેલિકોપ્ટર મારફતે સાણંદ પહોંચશે pm હેલીપેડથી કાર્યક્રમ સ્થળની આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રથમ મેડ-ઈન-ઇન્ડિયા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સ નું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે વિશ્વના સૌથી મોટા રેઝડ-ફ્લોર ક્લીનરૂમ્સમાંના એકની વિશેષતા આ પ્રોજેક્ટ, જેનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023 માં થયું હતું કુલ ૨૨૫૦૦ કરોડનો પ્રોજેક્ટ ખુબજ ટુંકા સમયમાં તૈયાર tol વિશ્વનો સૌથી મોટો ક્લીનરૂમ સાણંદના પ્લાન્ટમાં 5 લાખ ચોકસ ફૂટની અત્યાધુનિક સુવિધા ડાયનેમીક રેન્ડમ એક્સેસ મેમરી DRAM અને NAND સેમિકન્ડક્ટર ચિપ્સનું થશે ઉત્પાદન ભારતની બનેલી મેમરી ચિપ્સ આખી દુનિયાના સ્માર્ટફોન, લેપટોપ અને AI ઉપકરણોમાં જોવા મળશે.
0
comment0
Report
JSJayanti solanki
Feb 28, 2026 09:30:20
Vadodara, Gujarat:᠎વડોદરાની બરોડા મેડિકલ કોલેજ ફરીએકવાર ગંભીર વિવાદમાં સૉપડી છે. કોલેજના એક પ્રોફેસર સામે શારીરિકછેડછાડના આક્ષેપ બાદ 15 દિવસ વીતી ગયા હોવા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ફરિયાદના સમર્થનમાં આજે અખિલ ભારતીય विद्यार्थी પરિષદ મેદાનમાં ઉતરી આવ્યું અને ડીન ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. વૉ– 1 Барода મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વડાર્થિની દ્વારા પ્રોફેસર અમોલ ભાવે સામે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટનાને આજે 15 દિવસથી વધારે સમય વીતી ગયો હોવા છતાં કોલેજ પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ફરિયાદ બાદ પણ આરોપી પ્રોફેસર યથાવત નોકરી પર ચાલુ છે. જે સમગ્ર મામલાની ગંભીરતાને નબળી પાડે છે. આ મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. ગ્રાફિક્સ Барોડા મેડिकल કોલેજમાં ગંભીર આક્ષેપ પ્રોફેસર પર શારીરિક છેડછાડનો આરોપ 15 દિવસ બાદ પણ કાર્યવાહી શૂન્ય વાર્થીઓમાં ભારે રોષ ABVPનો ડીન ઓફિસમાં ઉગ્ર વિરોધ વોકથરુ વિથ ટિકટેક (વિધાર્થી વિધાર્થીની ડીન) барોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા પ્રોફેસર અમોલ ભાવે સામે શારીરિક છેડછાડની ફરિયાદ નોંધાવાઈ હતી. ઘટનાને આજે 15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કોલેજ પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહિ ન કરવામાં આવી નથી. विद्यार्थીઓનો આક્ષેપ છે કે, આરોપી પ્રશાસનના આઘારે યથાવત નોકરી પર ચાલુ છે. આ મામલે વિદ્યાર્થીઓમાં વિરોધ અને આરોપો પ્રગટાટ થયા છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 28, 2026 08:15:15
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 28, 2026 07:46:38
Surat, Gujarat:ગેરકાયદે ડિમોલિશન નહિ કરવા પેટે ૨૧ લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લાં ૮ દિવસથી નાસતા-ફરતા કહો કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા લિંકબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. એસીબીએ ગણેશવાલાની વિધિવત્ ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી. લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે બિલ્ડર પાસેથી ૨૧ લાખ માંગ્યા બાદ ૧૫ લાખમાં સમાધાન થયું હતું. જે પૈકી પહેલાં હપ્તાના ૪ લાખ લેવા ગણેશવાલાએ પોતાના ટાઉટ કહો કે ખાસ માણસ મહમંદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણને મોકલ્યો હતો. વર્ષોથી ટાઉટગીરી કરતા પરવાનાએ બિલ્ડરને પોતાની ઓફિસમાં નાણાં લઈ બોલાવ્યો હતો. છતાં, ભેજાબાજ પરવાનાને ભનક આવી જતા તે લાંચના ૪ લાખ લઈ નવ દૌ ગ્યારહ થઈ ગયો હતો. બીજી તરફ પોતાના પાપનો થડો ફૂટી જતા ગણешવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એસીબીએ આ મામલે વિધિવત ગુનો નોંધ્યો હતો અને બેં રહે ફરાર આરોપી ગણેશવાલા-પરવાનાની શોધખોળ આદરી હતી. અંડરગ્રાઉન્ડ થયેલા બંને આરોપી પૈકી વિપુલ ગણેશવાલા સવારે ૧૧-.૩૦ વાગ્યાના અરસામાં એસીબીમાં હાજર થઈ ગયો હતો. ગણેશવાલા ૮ દિવસથી ગાયબ હતો. એસીબીના અધિકારીઓએ જરૂરી પૂછપરછ સાથે પંચનામા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી ગણેશવાલાની ધરપકડ કરાઈ હતી. એસીબીએ આારંભિક કોર્ટમાં રિમાન્ડ માટે ગણેશવાલાને રજૂ કરવાનો ઇરાદો કર્યો હતો. આગળ આવતા દિવસોમાં આ લાંચ કાંડમાં ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. ૪ લાખ લઈ ભાગી ગયેલા પરવાનાની પણ તપાસ ચાલી રહી છે. પાલિકાના લિંબાયત ઝોનમાં ગણેશવાલા અને પરવાનાની જોડીએ ગંભીર ગેરરવાપી હોવાની વાત છે. ગેરકાયદે બાંધકામ અને અશાંતધારાની ફાઇલ પાસ કરવામાં મોટી પ્રસાદી ખાધી હોવાની ચર્ચા છે. એસીબીએ લાંચિયા અધિકારીના બેંક ડેટા પર તપાસ કેન્દ્રિત કરી હતી. ગણેશવાલાનું પત્ની સાથે જોડામાં બેંકમાં લોકર હોવાની જાણકારી મળી હતી અને સર્ચમાં તથા એન ડીવીઆર કબજે કરવામાં અાયું હતું. આ નાણા રોકડમાં મળ્યા હોવાનું અનુમાન છે. એસીબીએ પરવાનાની ઓફિસમાંથી ડીવીઆર કબજે કર્યો હતો. ડીવાના એનալિસીસમાં અનેક રાઝ ઉઘડ્યા છે. ગણેશવાલા અને પરવાનાની સિન્ડિકેટમાં સામેલ સમીર સહિતના વચેટિયાઓની મિલિભક્તના પુરાવા મળ્યા છે. સાથોસાથ પાલિકા તંત્ર પાસેથી વિગતો લઈને ગેરકાયદે બાંધકામમાં નોટિસ ફટકાર્યા બાદ પગલાં કરવામાં આવ્યા હતા. સપ્તાહની તપાસમાં ટોળકી વિરુદ્ધના પુરાવા માપાયેલા મળ્યા છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 28, 2026 07:01:29
Ahmedabad, Gujarat:અમદાવાદમાં ડિજિટલ અેરેસ્ટના નામે છેતરપિંડીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પરંતુ આ વખતે સેટેલાઇટ પોલીસ时间સૂચકતા વાપરીને một વૃદ્ધ NRI દંપતીને બરબાદ થતાં બચાવી લીધા છે. મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરીને 36 કલાક સુધી દંપતીને ઘરમાં જ કેદ રાખનારા સાયબર માફિયાઓના મનસૂબા પર પોલીસએ પાણી ફેરવી દીધું છે. બેંક સુધી પહોંચેલા 15 લાખ રૂપિયા પોલીસે કેવી રીતે બચાવ્યા? જુઓ આ અહેવાલમાં... પોલીસ સ્ટેશનમાં પોલીસનો આભાર માની રહેલ આ વૃદ્ધ NRI છે રાજેન્દ્ર શેઠ. રાજેન્દ્રભાઈ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે અને હાલ બીમારીના કારણે અમદાવાદમાં સ્થાયી થયા છે. ગત 25 ફેબ્રુઆરીએ સવારે રાજેન્દ્રભાઈ પર મુંબઈ પોલીસના નામે એક વીડિયો કોલ આવ્યો. સામે ઘ强奷 બેઠેલા શખ્સે ધમકાવતા કહ્યું કે, જેલવાસ ભોગવી રહેલા નરેશ ગોયલના મની લોન્ડ્રિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે. બસ, આ સાંભળતા જ દંપતી ફફડી ઉઠ્યું. અલગ-અલગ અધિકારી બનીને ગઢિયાઓએ રાજેન્દ્રભાઈને સતત 36 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. જોકે, રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી મામલો સેટેલાઇટ પોલીસ સુધી پہنછ્યો હતો. સાઇટિ: સાયબર ગઢિયાઓ એટલા શાતિર હતા કે તેણે રાજેન્દ્રભાઈને કોની સાથે વાત કરવા ન દીધી. રાતભર ફોન ચાલુ રાખ્યો અને પ્રોપર્ટીની તમામ માહિતી મેળવી લીધી. ગઢિયાઓએ રાજેન્દ્રભાઈ પાસે રહેલી FD તોડાવી 15 લાખ રૂપિયા સચિત ખાતામાં નખાવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે રાજેન્દ્રભાઈ બેંકમાં ગયા ત્યારે પણ ગઢિયાઓએ ફોન ચાલુ રાખ્યો હતો. પરંતુ સેટેલાઈટ પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ તરત જ દંપતીના ઘરે પહોંચી અને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવી 15 લાખ રૂપિયાઓ બચાવી લીધા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ રાજેન્દ્રભાઈ પાસે રહેલી 60 લાખની તમામ EFDI તોડાવવા માગતા હતા, પરંતુ રાજેન્દ્રભાઈએ ના પાડતા અંતે 15 લાખની EFDI તોડાવી હતી. આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પોલીસ સ્પષ્ટપણે જણાવી રહી છે કે ડિજિટલ અરેસ્ટ जैसी કોઈ કાયદાકીય પ્રક્રિયા નથી. જો કોઈ તમને વીડિયો કોલ પર ડરાવે, તો ગભરાવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સેટેલાઇટ પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સાયબર ગઢિયાઓને મ્હાત આપી છે અને NRi દંપતીની જીવનભરની મૂડી બચાવી લીધી છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 28, 2026 04:00:27
Surat, Gujarat:મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન નહીં થાય સમાજના વિરોધ બાદ પરિવારની અસંમતિને કારણે સુરતના યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી યુવક-યુવતી ખૂબ જ લગ્ન માટે મક્કમ 101 દીકરીઓના સમૂહ લગ્નમાં આંતરધર્મીય લગ્નનો વિવાદ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવ્યો હતો વિવાદ વધતા અને કાયદાકીય ગૂંચવણો અ bublia થતા આખરે ફાઉન્ડેશન દ્વારા આ લગ્ન રદ કરવાની જાહેરઆત કરવામાં આવી હતી મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો કલેક્ટર તેમજ પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો સમાજે આક્ષેપ केला હતો કે, આ પ્રકારના આયોજનથી શહેરની શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ખલેલ પડી શકે છે ધર્મ સ્વાતંત્ર્ય કાયદાના ઉલ્લંઘનનો આક્ષेप
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 28, 2026 03:01:36
Sadhara, Gujarat:कच्छ के देवपर यक्ष प्राथमिक विद्यालय की घटना कक्षा 6 के छात्र से नमाज पढ़ने को लेकर विवाद स्कूल में पढ़ने वाले 3 विधर्मी छात्र ने एक हिंदू छात्र को नमाज़ पढ़ाई विश्व हिंदू परिषद ने घटना की निंदा की घटना के बाद नखत्राणा पुलिस स्कूल पहुंची जिला शिक्षा पदाधिकारी ने जांच के आदेश दिये वीओ: कच्छ जिले के नखत्राणा तहसील का देवपर (यक्ष) प्राथमिक विद्यालय में 6 हिंदू छात्रों को जबरन नमाज कराने का आरोप वीएचपी पुलिस के साथ स्कूल पहुंची और प्रिंसिपल को जमकर प्रश्नावली कर दी नखत्राणा के अर्चना जेवियर्स स्कूल में धार्मिक पुस्तिका फेंकने का मामला अभी भी शांत नहीं हुआ है। तभी नखत्राणा के देवपर यक्ष प्राथमिक विद्यालय में एक और गंभीर घटना सामने आई है। कक्षा 6 के आठ 11 वर्षीय हिंदू छात्रों को स्कूल परिसर में धर्मस्थल के पास नमाज पढ़ने के लिए मजबूर करने की घटना ने चर्चा छेड़ दी है। घटना बीते शनिवार दोपहर करीब 2 बजे की बताई जा रही है. डरे हुए छात्रों ने पांच दिन बाद अपने अभिभावकों को इसकी जानकारी दी और मामला बढ़ गया। घटना की जानकारी होने पर विश्व हिंदू परिषद और बजरंग दल के पदाधिकारी पुलिस के साथ स्कूल पहुंचे और छात्रों से जानकारी ली। छात्रों ने विहिप के सामने यह भी कबूल किया कि स्कूल की छठी कक्षा के कुछ छात्रों ने उन्हें नमाज करने के लिए मजबूर किया था। सरकारी स्कूल परिसर में नन्हें-मुन्नों के साथ ऐसी हरकत करना निंदनीय है। स्कूल साक्षरता प्राचार्य की सफाई और पूरे मामले में पुलिस कार्रवाई के आश्वासन पर प्राचार्य सुरेश पटेल ने लूलो का बचाव करते हुए कहा कि यह घटना अवकाश के दौरान अनजाने में हुई होगी और उन्हें इस पर ध्यान नहीं दिया गया। हालांकि, घटना की गंभीरता को देखते हुए उन्होंने आश्वासन दिया कि ऐसी गलती दोबारा नहीं होगी और जिम्मेदार लोगों के खिलाफ कार्रवाई की जाएगी। विहिप के जिला मंत्री नाजाभाई भरवाड, बजरंग दल के करण सिंह जाडेजा, चंदूभाई रैयानी, किशोरभाई छभैया ओर बड़ी संख्या में एकत्र हुए। स्कूल परिसर में एक धार्मिक स्थान जो वास्तव में किसानों के लिए खरवड़ यानी अनाज काटने का स्थान था और जहां किसान अनाज काटते थे और बलि देते थे, अब यहां विवाद में है। ऐसा आरोप वहां ग्रामीणों ने भी लगाया।
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top