icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

उपराष्ट्रपति राधाकृष्णन की दमण-दादरा नगर हवेली यात्रा: विकास योजनाओं पर चर्चा

Vapi, Gujarat:લોકેશન-દમણ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના મુલાકાતે છે .પ્રદેશમાં આગમન વખતે જ ઉપરાષ્ટ્રપતિએ સંઘ પ્રદેશ દાદારા નગર હવેલીના સેલવાસમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રથમ વખત પ્રદેશની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ સી.પી રાધાકૃષ્ણનનુંप्रदेशના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ કલાબેન ડેલકરે સહિત પ્રદેશવાસીઓએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યો હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ કલાબેન ડેલકર ,સંઘ પ્રદેશ દમણને દાદરા નગર હવેલી ની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જન પ્રતિનિધિઓ, પ્રદેશના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં ऊपरાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પ્રદેશમાં ચાલી રહેલા સરકારના વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ સાથે જ ભવિષ્યના આયોજનો અંગે પણ જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. નાનકડા કેન્દ્રશાશિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમા દેશના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને લઈને દમણ વાસીઓ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.. ઉપરાષ્ટ્રપતિની દમણ મુલાકાતના કારણે દમણની સમગ્ર ದೇಶમાં નોંધ لیا જતી છે. ઉપરાષ્ટ્રપતિએ મોડી સાંજે દમणના દેવકા બીચ તેમજ દુબઈ નાઈટ માર્કેટ ની મુલાકાત લીધી હતી Syndrome તેમણે સ્થાનિક દમણના લોકો સાથે સંવાદ પણ કર્યો હતો તો લોકોએ તેમનું સાલ ઓઢાડીને સ્વાગત પણ કર્યું ..ઉપરાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં ગુજરાતના ત્રણ લોક નાયકની નોંધ લીધી હતી જેમાં ગાંધીજી સરદાર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કામગીરીને खास વખાણી હતી એ મામલે દમણવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..
0
0
Report

दाहोद के एकलव्य मॉडल रेसिडेन्शियल स्कूल आदिवासी छात्रों के लिए वरदान

Dahod, Gujarat:એંકર - દાહોદ જિલ્લા માં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બની આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન વીઓ 1 - દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે દાહોદ જિલ્લામાં મોટું લોક૩ ખેતી પર નિર્ભર હોય છે ખેડૂતોના બાળકો ભણવા માટે અંતરિયાળ વિસ્તારોમાં રજળપાટ કરતાં જોવા મળતા હોય છે પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી બાળકો માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ લાવી છે જેના કારણે અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના બાળકો માટે આશીર્વાદરૂપ બની છે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અધ્યતન ટેકનોલોજી સાથે સજ્જ શાળા તરીકે આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ बनी છે એક સમય પહેલા અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના બાળકોને ભણવા માટે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રજાણપાટ કરવો પડી શકતો હતો પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી બાળકો માટે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બનાવવાથી ખૂબ ખૂબ ફાયદો થયો છે આદિવાસી સમાજના બાળકો એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલે જ અભ્યાસ મેળવે છે અદ્યતન ટેકનોલોજી સાથે ભণে છે સ્કૂલમાં જ સારી એવી હોસ્ટેલમાં રહે છે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે છે વીઓ 2 - દાહોદ જિલ્લામાં સાત જેટલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ આવેલી છે ગુજરાત સરકાર દ્વારા 2014 થી સિંગવડ ખાતે ચાલી રહેલ આ શાળામાં 360 જેટલા બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં દાહોદ જિલ્લાના દરેક તાલુકાના બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે સિંગોડ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં ધોરણ 6 થી લઇ 12 સાયન્સ સુધીનો અભ્યાસ આપવામાં આવે છે અહીંયા બાયો કેમિસ્ટ્રીની લેબ , સંગીત ની લેબ , સ્પોર્ટ એક્ટિવિટી , જેવી અનેક પ્રકારની લેબો છે મુખ્ય વાત એ છે કે આખા ગુજરાતમાં એકમાત્ર દાહોદની સિંગવડ ખાતે આવેલી મોડલ રેસિડેન્સીયલ સ્કૂલમાં ગુજરાતની બીજા નંબરની સાયન્સ લેબ આપવામાં આવી છે જેથી બાળકો સાયન્સ પ્રત્યે ખૂબ આગળ વધે તે ધ્યેય સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આખું ગુજરાતની બીજા નંબરની સાયન્સ લેબ અહીંયા આપવામાં આવી બાળકોને ત્રણ ટાઈમ પોષણયુક્ત ભોજન અને નાસ્તો આપવામાં આવે 24 જેટલા શિક્ષકો દ્વારા બાળકોનું અભ્યાસ અને મોનિટરિંગ કરવામાં આવે છે આ શાળામાં સ્પોર્ટ્સમાં એક વિદ્યાર્થી દ્વારા કુસ્તીમાં ગોલ્ડ મેડલ પણ જીતવામાં આવ્યો છે ખૂબ અધ્યતન ટેકનોલોજી અને લેબ ધરાવતી આ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં બાળકોને રહેવા માટેની હોસ્ટેલ પણ બનવવામાં આવી છે આ શાળામાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાના 360 થી પણ વધુ છોકરા અને છોકરીઓ અભ્યાસ કરે છે જેથી બાળકોને સારું શિક્ષણ મળી રહે આદિવાસી સમાજના અંતરિયાળ વિસ્તારના બાળકો માટે આ એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલ એક આશીર્વાદ સમાન બની છે બાઈટ - અનિલ પટેલ - પ્રિન્સિપાલ बाइट - આશિષ કુસવાહ - શિક્ષક બાઈટ - અર્જુન બામણીયા - વિધાર્થી બાઈટ - તુષાર ભેદી - વિદ્યાર્થી બાઇટ - તૃષાલી ગોહિલ - વિધાર્થી બાઇટ - કીર્તિક કટારા - વિધાર્થી
0
0
Report
Advertisement

Petlad scam: elderly lawyer duped of 70 lakh through digital arrest

Anand, Gujarat:પેટલાદના વૃદ્ધ વકીલને ડિજિટલ અટક્સ કરી રૂ.70 લાખ પડાવ્યા એટીએસ મહારાષ્ટ્રના નામે ધમકાવી સાયબર ઠગોએ લાખો રૂપિયા પડાવ્યા 70 વર્ષનાં વૃદ્ધ નાઝીમુદ્દીન મિર્ઝાને 14 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કર્યા વકીલને ડિજિટલ એરેસ્ટનો ભય બતાવી રૂ.70 લાખ પડાવ્યા 14 દિવસ સુધી વીડિયો કોલ પર નજરકેદ, સાયબર ક્રાઇમમાં ફરિયાદ પેટલાદમાં સાયબર ઠગોની મોટીફ કરતૂત, વકીલ પાસેથી રૂ.70 લાખ પડાવ્યા એટીએસ અધિકારી બની ધમકીઓ આપી मની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી તમારા નામે રૂ.7 કરોડનું મની લોન્ડરિંગ’ કહી વકીલને ડરાવીયો ડિજિટલ અરેસ્ટના નામે રૂ.70 લાખ ટ્રાન્સફર કરાવ્યા, આરોપી ઝડપાયો 95 લાખની FD તોડાવી, અલગ-અલગ ખાતામાં રૂ.70 લાખ ટ્રાન્સફર કરાવ્યા સાયબર માફિયાઓએ વૃદ્ધ વકીલને 14 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા નેશનલ સિક્યુરિટી’ના નામે ધમકીઓ આપી વકીલને ડરાવ્યા વકીલને સાયબર ઠગોએ લગાવ્યો રૂ.70 લાખનો ચૂનો એટીએસ બની ધમકાવનાર આરોપી ભરત પ્રજાપતિ ઝડપાયો પેટલાદ કોર્ટએ આરોપીના þrણ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા
0
0
Report

केवल 2 घंटों में सड़क मरम्मत: जियोपॉलिमर टेक्नोलॉजी से शहरों में ट्रैफिक मुक्त रोड

Ahmedabad, Gujarat:અમદાવાદ માત્ર 2 કલાકમાં રોડ રિપેર, રસ્તો ફરી ટ્રાફિક માટે તૈયાર— જીઓપોલિમર ટેક્નોલોજી બનશે શહેરી રોડ રિપેરનું ભવિષ્ય શહેરોમાં રસ્તાના ખાડા અને તૂટેલા કોંક્રિટ રોડના સમારકામ માટે લાંબો સમય ગયોતો હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે જીઓપોલિમર ટેક્નોલોજી ઝડપી અને અસરકારક વિકલ્પ બની શકે છે. ટેક્નોલોજી વિશે • જીઓપોલિમર ટેક્નોલોજીમાં ક્લિંકરમુક્ત સામગ્રીનો ઉપયોગ થાય છે, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડે છે. ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ અને ખાસ મિનરલ-આધારિત બાઈન્ડર્સને એક્ટિવેટ કરીને મજબૂત મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. તેમાં માત્ર પાણી ઉમેરીને ખાડામાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને આશરે બે કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો કરી શકાય છે. • આ ટેક્નોલોજી મુખ્યત્વે કોંક્રિટ રોડ રિપેર માટે ઉપયોગી છે અને જરૂરિયાત તથા યોગ્ય પરિસ્થિતિમાં અમુક બિટુમિનસ રોડના ભાગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. • ઝડપી મજબૂતી: સામાન્ય રોડની મજબૂતી 24 MPa જેટલી હોય છે, જે આ ટેક્નોલોજીમાં પરીક્ષણ મુજબ માત્ર 2 કલાકમાં જ પ્રાપ્ત થાય છે. • વિવિધ કદના ખાડાનું સમારકામ: કોંક્રિટ રોડમાં અલગ-અલગ કદના ખાડાનું સમારકામ આખી કોંક્રિટ પેનલ તોડીને દૂર કર્યા વિના કરી શકાય છે. જરૂરિયાત મુજબ માત્ર તૂટેલા ભાગનું જ સમારકામ કરી શકાય છે. • કોલ્ડ મિક્સ અને હોટ મિક્સ જેવા કામચલાઉ ઉપાયોથી અલગ: CC રોડ પર કોલ્ડ મિક્સ અને હોટ મિક્સનો ઉપયોગ મોટાભાગે કામચલાઉ સમારકામ માટે થાય છે, જે સમય જતાં ઘસાઈ શકે છે. જ્યારે જીઓપોલિમર ટેક્નોલોજી મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું સમારકામ પૂરું પાડે છે. નાગરિકો અને શહેર માટે લાભ • માત્ર બે કલાકમાં ટ્રાફિક શરૂ કરી શકાય છે, જેથી રસ્તો બંધ રહેવાનો સમય ઘટે છે. • מים અને મજૂરીની બચત: સમારકામ બાદ ક્યોરિંગ માટે પાણી છાંટવાની જરૂર નથી, તેથી પાણીની સાથે ઘણા દિવસો સુધી ક્યોરિંગ માટે જરૂરી મજૂરી અને દેખરેખની પણ બચત થાય છે. • ક્લિંકરમુક્ત સામગ્રી હોવાથી પર્યાવરણને અનુકૂલFUL બાંધકામ તરફનું પગલું છે. • ચોમાસા દરમિયાન પણ યોગ્ય પરિસ્થિતિમાં સમારકામ કરી શકાય છે. • આ աշխատանք માટે 2 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિયરિયડ (DLP) રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સમારકામ કરાયેલા भागમાં કામગીરી સંબંધિત કોઈ ખામી જણાય તો નિર્ધારિત શરતો પ્રમાણે તેનું જરૂરી સમારકામ કરવામાં આવશે. મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિત અન્ય શહેરોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝડપી ROAD રિપેર, પાણી અને મજૂરીની બચત, આખી કોંક્રિટ પેનલ તોડ્યા વિના ખાડાનું સમારકામ અને ઓછા સમયમાં વાહનવ્યવહાર શરૂ કરવાની ક્ષમતા જ્યોપોલિમર ટેક્નોલોજી ભવિષ્યમાં શહેરોને રોડ સમારકામ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બનાવી શકે છે. બાઈટ: જૈનીક વકીલ, ચેરમેન, રોડ બિલ્ડિંગ કમિટી, amc
0
0
Report

अम्बाजी में 1632 करोड़ रुपये की विकास परियोजनाओं से पर्यटन को नई रफ्तार

Ambaji, Gujarat:રાજ્ય સરકારે રૂપિયા 1632 કરોડ જેવી માતબર રકમ ન ખર્ચે અંબાજીના વિકાસ ના কর্মকાંડ નો પ્રારંભ કર્યો છે જેમાં મહતમ અંબાજી મંદિર સાથે ગબ્બર ને સાંકળી લેવા અંબાજી થી ગબ્બર સુધી નો શક્તિકોરીડોર ગબ્બર ઉપર ચડવા માટે જે જુના પગથિયાં છે તે તોડી નવા પગથિયાં બનાવવાની કામગીરી સાથે અંબાજી મંદિર ન ચાચરચોક નું વિસ્તૃતિ કરણ મંદિર ની આગળ જેનું કામ હાલમાં વિકાસ ની ગતિએ છે તેવું અંડર ગ્રાઉન્ડ બ્રિજ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહીંછે જેમ ગબ્બર ની તળેટી માં દેશ વિદેશ માં સ્થાપિત 51 શક્તિપૂર્ણ મંડિરો નું નિર્માણ કરવામાં આવ્યું છે તેજ રીતે હવે અંબાજીના દર્શનીય સ્થળ કોટેશ્વર ખાતે 12 જ્યોતિર્લિંગ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે જ્યારે રીંછડી ખાતે રીંછડીયા મહાદેવ મંદિર નું નવીન જીર્ણોધાર સાથે રીંંચડી માં આવેલા વિશાળ તળાવ નું બ્યૂટીફિકેશન ની કામગીરી અંદાજિત રૂપિયા 90 કરોડ ના ખર્ચ હાંધર્શવમાં છે જ્યાં આગામી સમયે નૌકા વિહાર જેવી સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે છે ત્યારે જે યાત્રિકો અંબાજી ખાતે માત્ર દર્શન કરી અન્ય પ્રવાસન સ્થળે જતા રહેતા હતા તેના બદલે હવે પ્રવાસીઓ અંબાજી ખાતે જ બે થી ત્રણ દિવસ નું રોકાણ કરી શકશે આ સાથે અંબાજીમાં સતી તળાવ સહિત વિવિધ બાગ બગીચાઓ પણ બનનારા છે ત્યારે તે પણ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર ઊભું થશે બાઈટ 1 નિત્યા પટેલ પર્યટક બાઈટ 2. ચિરાગ પટેલ પર્યટક જોકે અંબાજીના આ થઈ રહેલા તમામ વિકાસ અને જે યાત્રિકો અંબાજી ખાતે હોલ્ડ કરશે તે તેમજ જે નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે તે યાત્રિકો માટે આકર્ષણ નું કેન્દ્ર ચોક્કસ બનેશે પણ સાથે સ્થાનિક રોજગારી ની તકો પણ ઉજ્વળ બનશે પ્રવાસીઓ અંબાજી ખાતે રોકાશે,નવા વિકાસને લઈ યાત્રિકો ની સંખ્યા માં અઢળક વધારો થશે જેના કારણે અંબાજીમાં સ્થાનિક હોટલ ગેસ્ટ હાઉસ સહિત અનેક નાનામોટા વેપારીઓના વેપાર ધંધા વધશે તેવું પણ સ્થાનિક વેપારીઓ માની રહ્યા છે બाईટ 3 લોકેશ જૈન સ્થાનિક વેપારીઓ અંબાજી બાઈટ 4 દેવેન્દ્રવ્યાસ સ્થાનિક વેપારી અંબાજી જોકે આWhole મામલે જે વિકાસ થઈ રહ્યો છે તેને લઈ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટરે પણ વધુ વિકાસને લઈ હોદ્ધોકાર્યો છું તેમાં રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ આ વિકાસ માં સહભાગી બની રહ્યું છે બાઈટ 5 કૌશિક મોદી (વહીવટદાર અને અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ) અંબાજી જ્યારે અંબાજી ರೈલવે કોન્ટેક્ટિવી સાથે જોડાવવા જઈ રહ્યું છે જેનું કામ હાલ પ્રગતિ માં ચાલી રહ્યું છે અને જ્યારે આ રેલવે અંબાજીમાં કાર્યરત થશે ત્યારે અંબાજી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અગ્રીમ નકશા માં સ્થાન પામશે તેના કોઈ બેમત નથી......
0
0
Report
Advertisement

ECI के मुख्य चुनाव आयुक्त ज्यानेश कुमार: 18 साल पूरे करने वाले सभी नागरिक वोटर बने

Ahmedabad, Gujarat:અમદાવાદ ભાજપ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું નિવેદન 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ યુવાનો, મહિલાઓ, વડીલો, દિવ્યાંગો અને LGBT સહિત સૌને મતદાર બનવા અપીલ દેશભરમાં 11 લાખથી વધુ BLO આ અભિયાનમાં જોડાયા 15 લાખથી વધુ BLA પણ અભિયાનમાં જોડાયા દરેક નાગરિક ECI NET એપ ડાઉનલોડ કરે: મુખ્ય ચૂંટણી કમિશનર ECI NET એપમાં વોટર ID નંબર નાખીને મતદાર તરીકેનું સ્ટેટસ ચકાસી શકાશે મતદાર યાદી અંગે સહાય માટે એપ મારફતે BLO સાથે કોલ બુક કરી શકાશે નામ મતદાર યાદીમાં ન હોવાથી ECI NET એપથી Form-6 ભરી શકાશે Form-6 બાદ BLO દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે 18 વર્ષ COMPLETED નાગરિક મતદાર યાદીથી વંચિત ન રહેતો પ્રયત્ન
0
0
Report

सूरत के श्याम संगीनी टेक्स्टाइल मार्केट में आग: CCTV से संदिग्ध का खुलासा

Surat, Gujarat:સુરત શહેરના સારોલી દરમિયાન આવેલી શ્યામ સંગિની ટેક્સ્ટાઈલ માર્કેટમાં મંગળવારે મોડી રાતે લાગેલી ભીષણ આગીના સમગ્ર મામલા વિશે ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. શરૂઆતમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસની તપાસમાં આ ગળતાજળું ઘટના માનવસર્જિત હોવાથી આશંકા મજબૂત બની છે. મંગળવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં શ્યામ સંગિની માર્કેટના છઠ્ઠા માળના પેસેજમાં આગ લાગી હતી. આગ જોતા જ કોઈ ક્ષણમાં જીવનરેખા સમાન ત્રાસદાયક રૂપ ધારણ કરી 17 દુકાનોને આંચકય પસાર કરી ગયું હતું. ઘટનાની જાણ થતા સુરત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક દોડી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે બુધવારે સવાર સુધી પણ તેના પર સંપૂર્ણ કાબૂ મળી શકેલ ન હતું. ફાયર બ્રિગેડ દ્વારા મોટી માત્રામાં પાણીનો મારો ચાલી આગને કાબૂમાં રાખવામાં આવ્યો. પ્રાથમિક અંદાજ મુજબ આગના બનાવમાં વેપારીઓને આશરે 20 થી 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે સારોલી પોલીસે માર્કેટના CCTV ફૂટેજની તપાસ ચાલુ કરી હતી. DVR ફૂટેજમાં મોડી રાતે એક શકમંદ શખ્સ-Markેટમાં આંટા-ફેરતો જોવા મળ્યો હતો. જોવાઈ ગયું કે આ શખ્સ જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી રહ્યા હતાં. આ આ કારણે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો છે. સારોલી પોલીસે CCTV ફૂટેજમાં દેખાતા શકમંદની ઓળખ માટેMarkેટના વેપારીઓને પણ ફૂટેજ બતાવ્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે મધરાત્રીના સમયોportun સુધી કઈ રીતે શકમંદ શખ્સ છઠ્ઠા માળ સુધી પહોંચ્યો અને આગ લગાવ્યા પછી લોકોની ભીડ વચ્ચે તે ક્યાં ગાયબ થઈ ગયો? આ દિશામાં તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે આગ 601 અને 602 નંબરના દુકાનની નજીક દેખાઈ હતી. આ દુકાનોના માલિકો સાથે કોઈ વ્યકિતની દુશ્મની હતી કે નહીં અને અન્ય કોઇ વેપારી સાથેના દાવેદારો હોવાથી આ આગ કરવામાં આવી હતી તે સહિતના મુદ્દાઓ તપાસમાં લેવામાં આવ્યા છે. આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરલ સેફ્ટીને પણ ખંડન થયાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્ટ્રક્ચરલ સેફ્ટી અંગેનું રિપોર્ટ આવી શકતા કેન્દ્રિય જગ્યાએ માર્કેટ બંધ રાખવાની ફરજ હોવાનું જણાઈ રહ્યું છે.
0
0
Report
Advertisement

चाणसोल में बच्चों के स्वास्थ्य के लिए 5 और 10 रुपए के पैकेटपڈیका पर प्रतिबंध

Mehsana, Gujarat:ખેરાલુ તાલુકા ના ડાવોલ ગામ બાદ વધુ એક ગામેlied 5 રૂપિયા ના પડીકા પર પ્રતિબંધ મુક્યો છે ખેરાલુ ના ડાવોલ બાદ ચાણસોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય માટે એક અનોખો અને પ્રશંસનીય નિર્ણય ચુક્યો છે. લગભગ 5 હજારની વસ્તી ધરાવતા ગામમાં હવે રૂ. 5 અને રૂ. 10ના જંકફૂડના પડીકા તેમજ બસ સ્ટેશન આસપાસની પાણીપુરી, દાબેલી, વડાપાઉ અને પાઉ-ભાજીની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ તોડનાર સામે દંડથી લઈને દુકાનના બહિષ્કાર સુધીની કાર્યવાહી થશે. הילדיםના આરોગ્યને પ્રાથમિકતા આપતો ચાણસોલ ગામનો આ નિર્ણય હવે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે. હવે ચાણસોલ ગામમાં જંકફૂડના પડીકા વહેલા વેચાણ પર પણ નિયંત્રણ લાગુ થઈ ગયું છે. gram पंचायत વડે આ નિર્ણય સંમતિથી લેવામાં આવ્યો હતો અને ગ્રામજનો લોકોને આ અંગે જાગૃત કરવા માટે રેલી તથા બેનરો લગાવવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટે યોજાયેલી ગામસભામાં ગામના વેપારીઓએ સર્વાનુમતે જંકફૂડના પડીકાંના વેચાણ પર પ્રતિબંધ sonn કર્યો હતો. પડેલા પડીકાના જૂના સ્ટોકને વેચીને નવા માલ નહીં લાવવાનો નિર્ણય થઈ રહ્યો છે. આ અંગે ચર્ચા અને settles ને દૂર કરતા ગ્રામજનોએ સહમતિ દર્શાવી હતી. તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
0
0
Report

भावनगर में जितु वाघाणी के जन्मदिन पर विभिन्न सेवाकीय कार्यक्रम आयोजित

Bhavnagar, Gujarat:સ્લગ:વિવિધ સેવાકીય આયોજન સાથે મંત્રી જીતુ વાઘાણીના জন্মદિવસની ઉજવણી. એન્કર: ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડતા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, સેવાસેતુ કેમ્પ, અનાથ અને દિવ્યાંગ બાળકોને કપડાંનું વિતરણ, વિવિધ સંસ્થાઓમાં ભોજન વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત શહેરના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકોપયોગી સાધનોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. વિઓ ૧: રાજ્યના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી. જેમાં ચિત્રા ખાતે મસ્તરામબાપા મંદિર સામે મસ્તરામ આશ્રમ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ અને તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલના તબીબોએ સેવાઓ આપી હતી. કેમ્પમાં વિવિધ હઠીલા રોગો, વા, સંધિવામાં, આમવાત, અપચો, અમ્લપિત, કબજિયાત, ચામડીના રોગો અને એલર્જી સહિતની બીમારીઓની સારવાર તેમજ બાળરોગોની વિશેષ આયુર્વેદિક સારવાર આપવામાં આવી હતી. સાથે જ લાભાર્થીઓને નિઃશુલ્ક દવાઓ અને વાઘાણી પરિવાર તરફથી ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભાવ્યો હતો. ત્યારબાદ મોતીબાગ ટાઉનહોલના અટલ ઓડિટોરિયમ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનાથ અને દિવ્યાંગ બાળકોને ફેન્સી કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે ભાવનગરની વિવિધ આઠ સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃદ્ધજનો અને રક્તપિત કોલોનીના રહેવાસીઓ સહિત કુલ 1417 લોકો માટે ભોજન વ્યવસ્થાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે સિવિક સેન્ટરનું ખાતમુહૂર્ત રીમોટ કી દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 20 લાખ રૂપિયાના ખર્ચે શબવાહિની તેમજ 20 લાખ રૂપિયાના ખર્ચે પીવાના પાણી માટે ટેન્કર વિથ ટ્રેક્ટરની ચાવી ભાવનગર મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સદાભવા ટ્રસ્ટના વિજયભાઈ ડોબરિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે ચિત્રા ખાતે મુખીની વાડીમાં 850 વૃક્ષોના वृક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમોમાં શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડાયમન્ડ ક્ષેત્રના આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો અને પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
0
0
Report

ESIC मॉडल हॉस्पिटल भर्ती रिश्वत कांड: चार गिरफ्तार, 21.57 लाख रुपए जमा

Ahmedabad, Gujarat:ESIC मॉडल जनरल हॉस्पिटल में कर्मचारियों को контракт आधार पर नौकरी देने के लिए मांग में रिश्वत के मामले में एसीबी ने चार आरोपियों को गिरफ्तार किया है। आरोपियों से कुल 21 लाख 57 हजार रुपए नकद जब्त किए गए हैं। एसीबी के अनुसार एंटी करप्शन ब्यूरो ने वटवा जी आई डी सी स्थित डीकॉय ट्रेप कर प्रमोद पांडे, पंकज मिश्रा, राजीव शुक्ला और जयेश चौधरी की गिरफ्तारी की। ये लोग पेरा मेडिकल स्टाफ की भर्ती हेतु लोगों से रिश्वत लेते थे ताकि वे ESIC मॉडल जनरल हॉस्पिटल में काम पा सकें। आरोपियों से 21 लाख 57 हजार रुपए भी जब्त किए गए। मामले की आगे की जांच जारी है ताकि यह पता चल सके कि अन्य कौन लोग گیر involved हैं।
0
0
Report
Advertisement

ESIC क्लर्क रिश्वत केस: ACB ने 8 लाख से अधिक रिश्वत पकड़ी

Ahmedabad, Gujarat:નોધઃ - આરોપી ફોટો વોટ્સ એપ થયા છે.. બાપુનગર ESIC (એમ્પ્લોય સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) મા નોકરી કરતા ક્લાર્ક રાજેન્દ્ર મીણા વિરુદ્ધ ACB મા લાંચનો ગુનો નોંધવામાં આવ્યો છે. લોવર ડિવિઝન ક્લાર્ક ગ્રુપ સી માં ફરજ બજાવતા રાજેન્દ્ર મીણા ESIC મા નોકરી અપાવાની લાલચ આપીને નોકરી ઈચ્છુકોને લાંચના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપી ક્લાર્ક રાજેન્દ્ર મીણાએ પોતાની મોટી ઓળખાણનું કહીને ESIC માં સફાઈ કામદાર અને પિયુનની નોકરી અપાવવા નામે 25 હજાર થી લઈ 1.36 લાખ સુધીના લાંચના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનું ACB તપાસમાં સામે આવ્યું છે. જેમાં 14 લોકો પાસેથી લગભગ 8.06 લાખ ખાતામાં જમા કરાવ્યા હતા. નોકરી ઈચ્છુક કલાર્ક વિશ્વાસમાં લઈ ને પોતાના ખાતામાં પૈસા જમા કરાવતો હતો. આરોપી હોતાનો દૂર ઉપયોગ કર્યો હોવાથી ખાતાકીય વિભાગ તપાસતા જામતા જ આરોપી રાજેન્દ્ર પોતાના વતન જયપુર નાસી ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યાં હાલ ACB ટીમે લાંચનો ગુના નોંધી અરોપી પકડવાની તજવીજ હાથ ધરી છે.. બાઈક - હરેશ મેવાડા , નાયબ નિયામક, એસીબી
0
0
Report

वटवा GIDC से सबsidized यूरिया जप्त; 857 बोरी, कीमत 2.28 लाख; दो गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના વટવા GIDC માંથી સબસિડી વાળું સરકારી યુરિયા ખાતર ઝડપાયું હતું. પોલીસે SP રિંગ રોડ પર એક ગોડાઉનમાં દરોડા પાડી 857 બોરી વિનિયોગની ખાતર jપ્ત કરી હતી, જેની કુલ કિંમત 2.28 લાખ હતી. ગોડાઉન માલિકો અને ખાતર આપનાર સામે ફરિયાદ દાખલ થઈ હતી. આરોપીઓમાં ગોડાઉન ચલાવનાર અર્જુન સીસોદીયા, તેના પાર્ટનર હિમાંશુ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલ સહિત 5 લોકોનો સમાવેશ થાય છે. આ મામલામાં વધુ તપાસ ચાલુ છે કે સરકારી ખાતર કોણથી કે કઈ રીતે બહાર આવ્યો. પોલીસે 850 ઉપરની બોરીઓમાં ભરેલા ખાતરની કુલ որովાર્જ કિંમત 2.28 લાખ નોંધાઈ છે. ત્યારબાદ 740 پلاस्टિક બેગો પણ કબજે કરવામાં આવ્યા હતા. આગળની તપાસમાં ખેડૂત માટેનું સરકારી ખાતર કોણ કઈ રીતે માંગતો અને રાજ્યદારો સુધી પહોંચી રહ્યું તેનું ભેદ ઉકેલાશે. રાજ્ય ફરીએકવાર ખાતર ડોક્ટોને લઈને પૂછપરછ અને તપાસ ચાલુ છે.
0
0
Report

कामरेज शक्कर फैक्ट्री में मेंडेट पर विरोध, चयन के बाद हंगामा

Surat, Gujarat:સ્ત્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કામરેજ સુગર (સુરત ગ્રામ્ય) સ્લગ :- 1109ZK_KAMREJ_BABAL_1 ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. સુરત જિલ્લામાં સહકારી સુગર ફેક્ટરીઓની არჩევნ પછી હવે મેન્ડેટ પ્રથા ને લઈને વિરોધના સૂર વધુ તેજ બન્યા છે. સાયણ સુગર બાદ હવે કામરેજ સુગર ફેક્ટરીમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન આંતરિક અસંતોષ સામે આવ્યો છે. જનસના પ્રતિનિધિમાં૨૦૧5ના મતદારો મુજબ કામરેજ સુગરના પ્રમુખ તરીકે અશ્વિન પટેલ અને ઉપપ્રમુખ તરીકે છાયા ગોહિલની વરણી કરવામાં આવી. પરંતુ વરણી બાદ જ સુગરમાં હોબાળો જોવા મળ્યો. છેલ્લા 17 વર્ષથી સુગરના ડિરેક્ટર રહેલા અમિત પટેલ ઉર્ફે ભારૂંડીનું નામ ઉપપ્રમુખ પદ માટે જાહેર ન થતાં તેમના સમર્થકો નારાજ થયા અને પ્રમુખની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. વિઓ... કામરેજ સુગર ફેક્ટરીમાં 22 દિવસ બાદ આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ અશ્વિન પટેલને પ્રમુખ અને છાયા ગોહિલને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. પરંતુ વરણી બાદ જ સમગ્ર મામલે વિવાદ સર્જાયો. છેલ્લા 17 વર્ષથી કામરેજ સુગરના ડિરેક્ટર તરીકે કાર્યરત અમિત પટેલ ઉર્ફે ભારૂંડીનું નામ ઉપપ્રમુખ પદ માટે જાહેર ન કરતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી. બહોળી સંખ્યામાં એકત્ર થયેલા સમર્થકોએ સુગરના પ્રમુખની ઓફિસમાં હોબાળો કર્યો હોવાની માહિતી છે. જેટલા નારાજ સમર્થકો સુગરમાંથી બહાર નીકળી ગયા હતા. આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત સહકારી સંસ્થાઓમાં મેન્ડેટની રાજનીતિ અને સ્થાનિક નેતાઓની પસંદગીને લઈને સવાલો ઊભા કર્યા છે. બાઈટ :- અજિત પટેલ (પટેલ સમાજ અગ્રણી) સાયા સુગર બાદ હવે કામરેજ સુગરમાં પણ મેન્ડેટને લઈને અસંતોષ સામે આવતા સુરત જિલ્લામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ વાત એ છે કે કામરેજ સુગરના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ડિરેક્ટરને ઉપપ્રમુખ પદ મળ્યું હોવાની વિગતો પણ સામે આવી છે. બીજી તરફ, આગામીদিনોમા શેરડીનું ઘટતું ઉત્પાદન પણ સુગર ફેક્ટરીઓ માટે મોટો પડકાર બની શકે છે. હવે સવાલ એ છે કે મેન્ડેટથી થયેલી વરણી સહકારી સભાસદો અને ડિરેક્ટરો કેટલો સ્વીકારશે? અને કામરેજ સુગરમાં સામે આવેલો આ અસંતોષિંગા દિવસોમાં કઈ દિશા લે છે ? બાઈટ :- અશ્વિન પટેલ (નવનિયુકત કામરેજ સુગર પ્રમુખ)
0
0
Report
Advertisement
Advertisement
Back to top