icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गुजरात विधानसभा मानसून सत्र: कांग्रेस के तीखे सवाल, सरकार के जवाब तय

Gandhinagar, Gujarat:ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને મોટા સમાચાર કામકાજ સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ 9, 10 અને 11 સપ્ટેમ્બરે ત્રણ દિવસનું ચોમાસુ સત્ર યોજાશે વિધાનસભામાં કુલ 9 વિધેયકો રજૂ થવાની જાહેરાત અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના મંત્રીઓ હાજર નાણાં મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર અને તુષાર ચૌધરી હાજર ત્રણ દિવસના સત્રને લઈને કોંગ્રેસના આકરા પ્રહાર શૈલેષ પરમારનો સરકાર સામે સવાલઃ ‘સરકાર ડરે છે કેમ?’ મોંઘવારી, બેરોજગારી અને ઓછા વરસાદના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી ટૂંકું સત્ર બોલાવી પ્રજાના પ્રશ્નોથી સરકાર ભાગી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ પ્રથમ દિવસે યોગેશ પટેલના માનમાં ગૃહનું કામકાજ બંધ રહેશે શૈલેષ પરમારઃ અસરકારક રીતે માત્ર બે દિવસનું જ કામકાજ રહેશે બે દિવસમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિતના મહત્વના પ્રશ્નો ઉઠાવશે કોંગ્રેસ મંત્રી જીતુ વાઘાણીનો કોંગ્રેસના આરોપો પર જવાબ ‘ભાજપ સરકારને જનસ્વીકૃતિ મળી છે’ ‘લોકોએ અમને તક આપી છે, ચર્ચામાંથી ભાગવાનો કોઈ સવાલ નથી’ સરકાર તરફથી સત્રમાં 9 વિધેયક રજૂ કરવાની તૈયારી અછતના મુદ્દે જીતુ વાઘાણીએ જવાબ આપવાનું ટાળ્યું કાશાન સંઘ સાથેની બેઠક અને ઓછા વરસાદવાળા વિસ્તારો અંગે સવાલ અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પર મંત્રીનું મૌન વિધાનસભા સત્ર પહેલાં જ સરકાર-વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો
0
0
Report
Advertisement

Bet Dwarka के जगत मंदिर के एग्जिट गेट पर गेट खोलने के विवाद में हमला, सुरक्षा कर्मी घायल

Dwarka, Gujarat:ბેટ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરના એક્ઝિટ ગેટ પર ગેટ ખોલવા બાબતે સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સાંજની આ ઘટનાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મંદિરમાં પ્રવેશ અને બહાર નીકવાના માર્ગને લઈને થયેલી બોલાચાલી બાદ માથાકૂટ વધી ગઈ હતી અને સુરક્ષા ગાર્ડને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ અચાનક થયેલ આ હુમલામાં બે સુરક્ષા કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત કર્મીઓને ગત રાત્રે સારવાર અર્થેlocals Hospital ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વિડિયોના આધારે આગળની તપાસ અને ચર્ચા શરૂ છે.
0
0
Report

भावनगर नकली शराब मामले में 38 आरोपी जेल, एक का तीन दिन का रिमांड

Bhavnagar, Gujarat:भावनगर लٹھ्ठाकाण्ड मामले में अब तक 38 आरोपी जेल भेजे गए हैं, जबकि एक आरोपी तीन दिन के रिमांड पर है। भावनगर के चकचारी नकली शराबकाण्ड में पुलिस की जांच का धड़कन continues है; केस में 9 और आरोपियों के पुलिस रिमांड समाप्त होने के बाद सभी को कोर्ट में प्रस्तुत किया गया, पर पुलिस रिमांड की मांग नहीं की गई और कोर्ट ने सभी 9 को जेल भेजने का आदेश दिया। इसके साथ ही लठ्ठाकाण्ड में अब तक कुल 38 आरोपी जेल के सलाखों के पीछे पहुंच चुके हैं; आज एक आरोपी नामदार कोर्ट में पेश हुआ, जिसे SMC ने तीन दिन का पुलिस रिमांड मंजूर किया और सप्लाय चेन से जुड़े आरोपी के बारे में आगे पूछताछ शुरू कर दी है। भावनगर नकली शराबकाण्ड में SMC सहित पुलिस की कार्रवाई का सिलसिला जारी है, जिसमें आज 9 आरोपी कोर्ट समक्ष प्रस्तुत हुए थे, हालांकि रिमांड खत्म होते ही कोर्ट ने सभी 9 को जेल भेजने का आदेश दे दिया। आज जेल भेजे गए आरोपियों में दिनेशकुमार शाक्य, लखन चौड़ी, पार्थ मजेठिया, पार्थ बुदेत्रिया, जगदीशसिंह गॉहिल और अर्जुनसिंह गॉहिल शामिल हैं; इसके अलावा दिल्ली से पकड़े गए प्रमोद बुद्धाकोटी, रोहित प्रधान और केशव जाटव को भी आज जेल में धकेला गया है, इससे पहले कोर्ट द्वारा 27 आरोपियों को जेल भेजा जा चुका है। 3 सितंबर को एक और आज सुबह एक आरोपी को जेल भेजा गया था। अब तक कुल 38 आरोपी जेल के सलाखों के पीछे पहुंच चुके हैं। मनजीतसिंघ सिंघ के कोर्ट में पेश होने के साथ ही मनजीतसिंग की गिरफ्तारी की जानकारी SMC को मिली थी; उसका 14 दिन का रिमांड माँगा गया था, कोर्ट ने 10 सितंबर तक के तीन दिन के रिमांड मंजूर किए हैं, मनजीतसिंघ की भूमिका और केमिकल सप्लाय नेटवर्क के बारे में अब आगे जांच होगी; साथ ही मध्य प्रदेश आदि क्षेत्रों सेraw माल प्राप्त कर सप्लायनेटवर्क के बारे में भी पुलिस जांच तेज कर रही है. लठ्ठाकाण्ड के नेटवर्क में कौन-किन की भूमिका थी, नकली दारू के सप्लाय से लेकर तैयार दारू के वितरण तक के नेटवर्क में किनका क्या रोल था, यह अभी भी पुलिस की जांच का प्रमुख विषय है.
0
0
Report

आहमदाबाद में रिक्शा चालकों की हड़ताल: पुलिस-युनियन के समन्वय से समाधान की कोशिश

Ahmedabad, Gujarat:અમદાવાદ રિક્ષા ચાલકોની હડતાળ નો મામલો પોલીસ કમિશ્નર કચેરીએ બેઠક યોજાઈ રિક્ષા ચાલક યુનિયન અને పోలీస, rto અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક ૪ દિવસ અલગ અલગ મુદ્દા લઈને રિક્ષા ચાલકો હડતાળ પર છે ભાડા, ટુ વ્હીલર નંબર પ્લેટ સહિતની માંગોને લઈને હડતાળ કરી છે જે રિક્ષા ચાલક કાયદા વિરુદ્ધ કામગીરી કરશે તેની સામે કાર્યવાહી करण्यात આવશે લોકોને તકલીફ ન થાય તેનું ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવ્યું - cp જે લોકો ઢોકા લઈને નીકળ્યા હતા તેમને ડિટેઇન કરવામાં આવ્યા પોલીસ, rto અને ટ્રાન્સપોર્ટ વિભાગની સંયુક્ત ટીમ બનાવી છે યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
0
0
Report
Advertisement

अहमदाबाद-सूरत कोर्ट को बम धमकी: चेन्नई ATS ने दो आरोपियों को गिरफ्तार किया

Ahmedabad, Gujarat:૫ સપ્ટેમ્બર પ્રમાણે અમદાવાદ અને સુરતની ન્યાયપ્રણાલીને સ્તબ્ધ કરી દેનારી બ્લોસ્ટ ધમકી મોકલવામાં આવી હતી. ситરસ્. cybersecurity બ્રાંચે તકનિકી સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી અને આ ધમકી આપનાર ત્વરિત ટીમનાં પગલાંઓ શોધ્યા. તપાસમાં જાણવા મળે છે કે આરોપી ઘેરી લોન્ચ કરનાર Temannalu ચેન્નાઈ ખાતે છુપાયેલો હતો. આભાર આંકડાઓ અનુસાર રૂબરુ ધરપકડ માટે મહિલા પોલીસ વિભાગની મદદ લીધી ગઈ અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પર્સેલમાં મુખ્ય સૂત્રધાર અશફાક હતું, જે સુરતનું રહેવાસી હોવાનું બહાર આવ્યું. તેનો સહ-આરોપી રાજેશ મધ્યપ્રદેશનો વતની છે અને તે હાલમાં સુરતમાં રહેતો હતો. બંને સામે નાર્કોટિક્સ (NDPS) સંબંધિત ગુનાઓ કાર્યવહ થયા હતા.
0
0
Report

अहमदाबाद-सूरत अदालतों को बम धमकी: चेन्नई से गिरफ्तार 2 नारकोटिक्स आरोपी

Ahmedabad, Gujarat:अहमदाबाद 5 सितंबर को अहमदाबाद और सूरत की अलग-अलग अदालतों को बम से उड़ाने की धमकी का मामला। अहमदाबाद पुलिस ने बम की धमकी देने वाले आरोपी को गिरफ्तार कर लिया है। अहमदाबाद साइबर क्राइम ब्रांच ने आरोपी को चेन्नई से पकड़ा है। अखमदाबाद पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने प्रेस कॉन्फ्रेंस की। प्रेस कॉन्फ्रेंस में क्राइम ब्रांच के JCP और साइबर क्राइम के DCP भी मौजूद रहे। धमकी ईमेल के जरिए मिली थी, जिसे चेन्नई से भेजा गया ट्रेस हुआ था। अलग-अलग टीमें तुरंत चेन्नई पहुंचीं। वहां से 2 आरोपियों को गिरफ्तार किया गया। दोनों आरोपी सूरत के रहने वाले हैं। दोनों आरोपियों को साल 2022 में नारकोटिक्स (नशीले पदार्थों के) केस में गिरफ्तार किया गया था। वे पैरोल पर बाहर आए हुए थे। 5 सितंबर को आरोपियों की नई कोर्ट तारीख (मुद्दत) थी। 27 अगस्त को वे मुंबई से चेन्नई जा रहे थे। वहां उन्होंने फर्जी ID बनाई और ईमेल भेजा था। चेन्नई जाने का उनका मकसद नारकोटिक्स का नया काम शुरू करना था। अनुपम सिंह गहलौत, अहमदाबाद पुलिस कमिश्नर
0
0
Report

किनजल rbari के अपहरण मामले पर अशोक चौधरी के वकील की प्रतिक्रिया

Palanpur, Gujarat:બનાસકાંઠા... કિંજલ રબારીના અપહરણ મામલે અશોક ચૌધરીના વકીલ હીનાબેન ઠક્કરની પ્રતિક્રિયા.. કિંજલ રબારીનું અપહરણ થયું જ નથી તે ઉપજાવી કાઢેલું હતું કિંજલે જ અશોક ચૌધરીને ફોન કરી બોલાવ્યો અને પોતાની મરજીથી તેની સાથે ગઈ છે..વકીલ કિંજલે મને ફોન કરીને કહ્યું હતું કે તેમના માતા-પિતાએ જે મુકેશ જોડે તેનું મૈત્રી કરાર કરાવ્યો હતો તે તેને ત્રાસ આપતો હતો કિંજલે જાતે જ ફોન ક્રરીને અશોકને બોલાવ્યો હતો અને કારનો દરવાજો ખોલી કારમાં બેસી હતી- વકીલ અશોક ચૌધરી અને કિંજલ રબારીના લગ્ન કાયદેસર અને હજુ પણ ચાલુ હોવાનો દાવો.. રાધનપુર કોર્ટમાં કિંજલના લગ્નને લઈને કેસ હજુ પેન્ડિંગ તેની 25 સપ્ટેમ્બરની તારીખ પડેલી છે.. વકીલે ર rubારી સમાજના યુવક સાથે કિજલના થયેલા લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા.. কિંજલ ર rabariએ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખी સમગ્ર મામલે જાણ કરેલ છે.. વકીલ બાઈટ.. હીનાબેન ઠક્કર, -અશોક ચૌધરીના એડવોકેટ
0
0
Report
Advertisement

महुवा के किसानों को बिजली की असमान्य आपूर्ति से फसलें प्रभावित, आंदोलन की चेतावनी

Mahova, Uttar Pradesh:महુવા તાલુકાના જાગધાર ગામના વાડી વિસ્તરમાં છેલ્લાં એક મહિનાથી વીજ પુરવઠો અનિયમિત મળતાં ખેડૂતને સમસ્યા દિવસ દરમિયાન પુરવઠો ન મળવા, રાત્રે ઓછા સમય માટે વીજળી આવવા અને લો વોલ્ટેજથી મોટરો બળી જવા જેવી સમસ્યાઓ સર્જાઈ છે. ચાલુ ચોમાસીની સિઝનમાં વીજળીની અનિયમિતતાને કારણે પાકને પિયત આપવા મુશ્કેલી પડેતા પાક નિષ્ફળ જવાના ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક કક્ષાએ મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ PGVCL કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ મહુવા PGVCLના નાયબ ઈજનેરશ્રીને લેખિત આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જાગધાર ગામના વાડી વિસ્તારમાં દિવસના સમયે ૮ કલાક પૂરતા વોલ્ટેજ સાથે નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ કરાઈ છે. વીજ સમસ્યાનો વહેલો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
0
0
Report

PM मोदी गुजरात में 3.5 लाख करोड़ की रेल परियोजनाओं का लोकार्पण करेंगे

Ahmedabad, Gujarat:અમદાવાદ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅવાજપાદિવરોધના વડોદરામાં ૩૫૦૦૦ કરોડની વિવિધ રેલ પરિયોજનાઓનું કરશે લોકાપર્ણ PRધાનમંત્રી સાથે રેલવે મંત્રિર અશ્વિની વાયષ્ણવ પણ રહેશે ઉપસ્થિત અમદાવાદ એરપોર્ટ પર રેલવે મંત્રિ ની પ્રતિક્રિયા બાઈટ: અશ્વિની वैश્નવ, કેન્દ્રીય રેલવે મંત્રી- ભારત સરકાર પ્રધાનમંત્રી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોર્ડિોરીડ (WDFC)ના 326 રૂટ કિલોમીટરને આવરી લેતા અને ₹20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં ન્યૂ સાણંદ (ઉત્તર)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT વિભાગોનો સમાવેશ થાય છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સાથેનું સીધી કનેક્ટિવિટી EXIM કાર્ગોની ઝડપથી હિલચાલને સુગમ બનાવશે, ઔદ્યોગિક કેન્દ્રો અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે અને મુંબઈના રેલવે નેટવર્કનું ભારણ ઓછું કરવામાં મદદ કરશે. આ વિભાગોના કમિશનિંગ સાથે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) નેટવર્ક તેની સમગ્ર લંબાઈ પર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. સમર્પિત ફ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મલ્ટીમોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરીને, ટ્રાન્ઝિટ સમય ઘટાડીને અને વિવિધ પ્રદેશોમાં કાર્ગોની સીમલેસ હિલચાલને સુગમ બનાવીને દેશના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT, મુંબઈથી માલગાડી સેવાઓને પણ લીલી ઝંડિ બતાવી પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત, તેઓ ટાંડા રોડ અને વડોદરા (પ્રતાપનગર) વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવેલી જોબટ-ટાંડા રોડ નવી રેલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. નવી રેલ લાઇન અલીરાજપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે. પ્રધાનમંત્રી 329 કિલોમીટરમાં ફેલાયેલા અને ₹9,700 કરોડથી વધુના ખર્ચના ત્રણ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં વડોદારા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણ અને વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પેસેન્જર અને ફ્રેટ ક્ષમતામાં વધારો કરશે, ટ્રાફિકનું ભારણ હળવું કરશે અને ગુજરાત તથા મધ્યપ્રદેશ વચ્ચે થોડા કનેક્ટિવિટી ખર્ચમાં સુધારો કરશે.
0
0
Report

ऑढ़व में काकाजी ससरे ने भतीजी की पत्नी के खिलाफ बदनामी फ़ेंकी, आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ ના ઓઢવ પોલીસ મથકે એક એવો અજીબોગરીબ કિસ્સો નોંધાયો છે, જે સાંભળીને તમે પણ કહેશો કે આવા સબંધીથી તો ભગવાન બચાવે ... સંબંધમાં કાકાજી સસરા થતા એક શખ્સે પોતાની જ ભત્રીજા વહુના એકતરફી પ્રેમમાં પાગલ થઈને એવું કૃત્ય આચર્યું છે જે જાણીને કોઈ પણ ને સંબંધો પરથી વિશ્વાસ ઊઠી જાય ....મહિલાને બદનામ કરવા માટે આ શખ્સે ચાળણી નોટો પર તેના ફોટા, ઘરનું સરનામું અને બિભત્સ લખાણ લખીને જાહેર રસ્તાઓ પર ફેંકી દેતો હતો. પરંતુ ઓઢવ પોલીસની CCTVBasis થી ભેજાબાજ આરોપીનો ઝડપી પાડ્યો છે\n\nઓઢવ પોલીસે ૩૬ વર્ષીય આ આરોપી રવિન્દ્ર પંચાલની કરી ધરપકડ\n\nચલણી નોટો પર મહિલાના ફોટા, નંબર અને બિભત્સ લખાણ લખી રસ્તા પર ફેંકી\n\nમહિલાને અજાણ્યા લોકોના ફોન આવતા હતા શારીરિક સંબંધ બાંઢવાનો માંગતા\n\nનરોડા, રામોલ, હાટકેશ્વર અને ઓઢવ સહિતના વિસ્તારોમાં ૧૦૦ જેટલી ચિઠ્ઠીઓ ફેંકી\n\nપોલીસે ૧૦૦ જેટલા CCTV કેમેરા તપાસી આરોપીને તેના ઘર સુધી ટ્રેસ કર્યો\n\nમહેરાં ઘરમાં ડખો કરાવી, છૂટાછેડા કરાવીને તેની સાથે લગ્ન કરવાનો હતો ઈરાદો હતો\n\nઆરોપી રવિન્દ્ર પંચાલ ઓઢવમાં ધરાવે છે ફેબ્રિકેશનની ફેક્ટરી, પોતાના જ છૂટાછેડાનો ચાલી રહ્યો હતો કેસ\n\nઓઢવ પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું. આરોપી રવિન્દ્ર પંચાલે આ કામ માટે ભાઈ-બસરની સ્થિતિનો દુર્ભાગી ભાવ મેળવીને મહિલા ઉપર નકલને લગતા ચિઠ્ઠીઓ ચોંટાડી બજારમાં ફેંકી હતી. તપાસમાં ಪೊಲೀಸರು વધુ પડકારોમાં મુકાયા પરંતુ CCTV ફૂટેજ અને આગળની ખુલાસાઓ દ્વારા આરોપી ને પકડવામાં સફળ થયા. આ ઘટના સામાજિક મૂલ્યો પર તણાવવા લાન્યતી એવી હતી, પરંતુ ઓઢવ પોલીસના પ્રયત્નો બાદ આરોપી જેલની ಸળિયા વચ્ચે ઠંડાતો રહ્યો.
0
0
Report
Advertisement

Morbi में नकली विदेशी शराब की मिनी फैक्ट्री पकड़ी गई, 20 लाख का माल जब्त

Morbi, Gujarat:भावनगरના તાજેતરમાં નકલી વિદેશી દારૂના લીધે લઢ્ઠાઙ্কડ થયો હતો જેમાં 13 લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા ત્યાર બાદ પોલીસે સફ Elli जાગી હતો અને દરોડા કરવામાં આવ્યા હતા તેવામાં મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે નાઈટ કોમ્બિંગ દરમ્યાન જુદાજુદા બે મકાનમાં એલસીબીની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરી પકડાઈ હતી જેથી નકલી વિદેશીઓ દારૂ બનાવી માટે ઉપયોગમાં લેવામાં આવતું કુલ 600 લિટર જેટલું કેમિકલ તથા કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ, 6.50 લાખ રૂપિયા રોકડા અને એકCAR આમ કુલ મળીને 20.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં 5 આરોપીને પકડવામાં આવ્યા છે અને માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ મુખ્ય સુત્રાધાર સહિત આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. વીઓ મોરબી જિલ્લા એલસીબી પીઆઇ એસ.પી.જાડેજા અને તેમની એલસીબી અને પેરોલ ફર્લો ટીમને હકીકત મળેલ હતી કે, મોટા દહીસરા ગામ પાસે આવેલ કૃષ્ણનગરમાં રહેતો મહેશ ઉર્ફે મુન્નાભાઈ કાંજિયા અને અજયસિંહ જાડેજા સાથે મળીને પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં કેમિકલમાંથી નકલી વિદેશી દારૂ બનાવે છે અને તેનું કાચની બોટલમાં પેકેજીંગ કરીને તેને વેચાણ કરવાની તૈયારી છે. જેથી ઇંચાર્જ એસપી સમીર સારડા અને માળિયા પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને મોટા દહીસરા ગામે મહેશભાઈ ઉર્ફે મુન્નો કાંજીયા અને અજયસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળા મકાનમાં રેડ કરવામાં અવી હતી ત્યારે નકલી વિદેશી દારૂ બનાવીને તેને કાચની બોટલોમાં ભરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી પોલીસે કુલ 2 ડ્રમમાંથી 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ અને 1 ડ્રમમાંથી કેમિકલ, પાણી કલર, એસેન્સ અને પ્રીઝરવેટિવ જેવું રસાયણ વિગેરે મિશ્ર કરેલ 200 લિટર પ્રવાહી અને પ્રવાહી ખેંચવાની ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકની નળીઓ તથા આલ્કોહોલની ક્ષમતા માપવાનું મિટર સહીતની વસ્તુઓ કબ્જે કરી હતી અને 5 आरोपીઓને પકડવામાં આવ્યા હતા જેમાં મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજિયા (42) રહે. મોટા દહીસરા. કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા (26) રહે. મોટા દહીસરા. રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (38) રહે. ઋષભનગર-5 મોરબી, કાનો રમેશભાઈ સિંધવ (25) રહે. સોખડા મોરબી અને વિક્રમભાઈ કેશુભાઈ ધંધુકિયા (25) રહે. મોટા દહીસારા વાળાનો સમાવેશ થાય છે અને આ ગુનામાં મુખ્ય આરોપી અજયસિંહ બાબુભાઈ જાડેજા રહે. મોટા દહીસરા તથા તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટેની તજવીજ કરવામાં આવી છે બાઇટ 1: મુકેશ પટેલ, એસપી, મોરબી (કોને પકડવામાં આવ્યા) વીઓ અગાઉ મોરબીમાંના રફાળેશ્વર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી ત્યાર બાદ માળીયા מિયાણા તાલુકાનાં દેવગઢ ગામે ઘરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી ત્યાર પછી મોરબીમાં સસ્તી દારૂની બોટલોમાંથી મોંઘી દારૂની બોટલો બનાવવાનું કૌભાંડ પકડાયું હતું અને જો કે, હાલમાં જે નકલી વિદેશી દારૂની મિનિ ફેકટરી પકડાયેલ છે ત્યાંથી દારૂનું બોટલીંગ અને પેકેજીંગ કરવા માટે 1400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બાર કોડ અને ક્યુઆર કોડના સ્ટીકર મળી આવેલ છે તે રાજસ્થાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે અને ಸ್ಥಳ ઉપરથી પાણીના 20 લીટરના જગ, બ્લેન્ડર સ્પાઈડ વ્હીસ્કીના સ્ટીકર અને પુઠ્ઠાઓ બોટલીંગ અને પેકેજીંગ કરવાના અન્ય સાધન સામગ્રી મળી આવ્યા હતા જેથી પોલીસે નકલી વિદેશી દારૂ ભરેલ દારૂની મોટી બોટલોની 23 પેટી, કાર અને 6.50 લાખ રૂપિયા રોકડા મળીને કુલ 20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. અને આરોપીઓ દ્વારા નકલી વિદેશી દારૂ બનાવવા માટે થઈને ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને દારૂનો જથ્થો ભરવા માટેની કાચની ખાલી બોટલો બે દિવસ પહેલા જ આરોપીઓ પાસે પહોચી હોવાથી તેમાં દારૂને ભરીને બજારમાં તેનું વેચાણ કરતી પહેલાં જ પોલીસે નકલી વિદેશી દારૂની મિનિ ફેક્ટરીમાં રેડ કરીને લાખોનો મુદામાલ કબ્જે કર્યો છે. બાઇટ 2: મુકેશ પટેલ, એસપી, મોરબી (માલ ક્યાંથી આવ્યો) વીઓને હાલમાં પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓ દ્વારા નકલી વિદેશી દારૂ બનાવીને તેનું વેચાણ કરવા માટેની તૈયારીઓ કરી લીધી હતી જો કે, નકલી વિદેશી દારૂનું બજારમાં વેચાણ કરવામાં આવે તે પહેલા જ એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમે ત્યાં રેડ કરીને લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે જો કે, મોરબી સહિત ગુજરાતમાં દૂધથી લઈને દારૂ સુધીની વસ્તુઓ નકલી અથવા તો ભેળસેળ યુક્ત વેચવામાં આવે તે અંગે પોલીસ-તંત્રની કામગીરી સામે સવાલો ઊઠે છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top