icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जूहापुरा में आयशा मस्जिद के पास हत्या केस: आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ આખાદનો જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદ પાસે નજેથી બાબતમાં હત્યા નો.બનાવ મામલો આરોપી રેયાન પઠાણ ઉર્ફે ૫૦૦ નામના શખ્સે સાલીકને પડખાના ભાગે છરીનો ઝીંકી હત્યા કરી વેજલપુર પોલીસ આ મામલે રેયાન પઠાણ ઉર્ફે ૫૦૦, ફૈસલ પઠાણ ઉર્ફે પચી અને ફૈઝાન ઉર્ફે ફૈઝુ પઠાણ ની ધરપકડ કરી આરોપીઓએ સાલીકની હત્યા કરવા ઉપરાંત કાસીબ સૈયદ નામના યુવક પર પણ છરી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો મરણજનારીઓને અગાઉ26મી રમજાન સમયે આરોપી રેહાન પઠાણ સાથે ઝઘડો થયો હતો જે ઝગડા ની મરણજનારે ઈન્સ્ટાગ્રામ માં સ્ટોરી પોસ્ટ કરી હતી જેની અદાવત રાખી મરણજનારની આરોપી રેહાન અને તેના સાથી મિત્રો હત્યા નિપજાવી
0
0
Report

गॉकुळ ग्लोबल यूनिवर्सिटी में 6वें दीक्षांत समारोह, 130 डिग्री वितरण

Patan, Gujarat:સિદ્ધપુર સ્થિત ગોકુળ ગ્લોબલ યુનિવર્સিটিના 6ઠ્ઠા પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સત્તાવાર આંકડા મુજબ વિવિધ વિદ્યાશાખાઓમાં કુલ 130 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે 30 ગોલ્ડ અને 25 સિલ્વર મેડલનું વિતરણ થયું હતું. આનંદીબેન પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધતા પી.એચ.ડી. વિષય પસંદગી અને સમાજ માટે ઉત્તમ કાર્ય કરવાની વાત કરી હતી તથા કાયદા અને જનસ્‍વ્થા માટે વિચારવા જેવો માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં ખોડલધામના ટ્રસ્ટી અનારબેન પટેલ, જયેશ પટેલ અને એમ. એસ. રાવ દ્વારા તમામ એવોર્ડ વિજેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. NAAC A ગ્રેડ ધરાવતી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા. ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિજેતાઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. અંતમાં રજિસ્ટ્રાર ચેતનસિંહ વાઘેલા દ્વારા આભાર વિધિ કરાઈ અને રાષ્ટ્રગીત સાથે સમારોહ પૂર્ણ થયો હતો. ૯તો વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ gekregen જે રાજ્યપાલ દ્વારા એનાયત કરી શકાય તેવી ખુશી વ્યક્ત કરી હતી.
0
0
Report

उमरठ विधानसभा उपचुनाव: गोविंद परमार के निधन के बाद हार्षद परमאר BJP टिकट, कांग्रेस उम्मीदवार Brijraj Chaudhhan

Ahmedabad, Gujarat:આણંદ આજે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને થશે મતદાન ઉમરેઠ બેઠક પરના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર નું નિધન થતા બેઠક ખાલી પડતા યોજાઇ ચૂંટણી 83 વર્ષે બીમારીના કારણે ગોવિંદ પરમારનું થયું હતું નિધન ભાજપ માંથી પૂર્વ ધારાસભ્ય એવા મૃતક ગોવિંદ પરમાર ના પુત્ર હર્ષદ પરમારને પોલીસેન્કીટીને ભાજપે આપી ટીકીટ જ્યારે कांग्रेस માંથી ભૃગુરાજ ચૌહાણ ને ટીકીટ આપવામાં આવી ઉમરેઠ વિધાનસભા વિસ્તારોમાં કુલ મતદાન મથકો પર મતદાન થશે આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાનો પૂર્વ ધારાસભ્યનો પરિચય પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન થયું તેઓ છેલ્લા કેટલાક સમયમાં બીમાર હતા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી વર્ષ 1943માં જન્મેલા ગોવિંદ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા હતા તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી રાજકીય સફરના વાત કરીએ તો, ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટણી થયા હતા ત્યાં બાદ 2022ની ચોક્કસ ચૂંટણીમાં ભાજપે उनके પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને વિજય કર્યો હતો સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદ પરમારેના નિધનથી ઉમરેઠ પંથકમાં શોકની લહેર પ્રસરી હતી ગોવિંદ પરમારના પત્ર હર્ષદ પરમાર ઘણા સમયથી રાજકીય રીતે સક્રિય અભ્યાસે જર્નલિસ્ટ એવા હર્ષદ પરમાર પાર્ટીમાં વર્ષોથી રીતે સક્રિય 2017 વિવિધ જવાબદારીમાં ચિખોદરાનું સરપંચ અને ઉપસરપંચ પણ રહી ચૂક્યા છે આ સિવાય અન્ય ઘણી જવાબદારી સાથે ભાજપમાં સક્રિય કાર્યકર પણ છે પિતાના પ્રભુત્વ અને કાર્યશૈલીના કારણે ભાજપે હર્ષદ પરમાર પર ભરોસો મુક્યો કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજ ચૌહાણ પણ રાજકીય રીતે બહોળો અનુભવ ધરાવે છે ભૃગુરાજ ચૌહાણ કોંગ્રેસમાં વિવિધ જવાબદારી નિભાવવા સાથે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રેસિડસન્ટ પણ રહી ચૂક્યા છે 30 માર્ચ (નોટિફિકેશન): આ દિવસે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવيو. જેની સાથે જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 6 એપ્રિલ (ફોર્મ ભરવાની છેલ્લી તારીખ): ચૂંટણી લડવા માંગતા બધા ઉમેદવારોએ આ તારીખ સુધીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરીને જમા કરાવી દેવાની તારીખ હતી. 7 એપ્રિલ (ફોર્મની ચકાસણી): ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મમાં કોઈ ભૂલ તો નથી ને, તેની ચકાસણી કરવામાં આવી. 9 એપ્રિલ (ફોર્મ પાછું ખેંચવાનો દિવસ): જો કોઈ ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ચૂંટણી લડવા ન માંગતો હોય તો નામ પાછું ખેંચવાનું સમય). 23 એપ્રિલ (મતદાનનો દિવસ): Umrath વિસ્તારના તમામ મતદારો નવી જનપ્રતિનિધિને ચૂંટવા માટે વોટિંગ કરશે. 4 મે (પરિણામ): મતગણતરી થશે અને Umreth બેઠકના નવા ધારાસભ્યના નામની સત્તાવાર જાહેરાત થશે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના આઝાદી અવસર: આ પેટાચૂંટણીની સાથે જ દેશના અન્ય 5 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ચૂંટણીના તારીખોને જાહેર કરવામાં આવ્યા હતા. આસામ, કેરળ, પુડુચેરી: 9 એપ્રિલ દ્વારા વોટિંગ પૂર્ણ પશ્ચિમ બંગાળ: 2 તબક્કામાં મતদান તમે ચાર tanoતદિન: 4 મેના રોજ તમામ રાજ્યોના પરિણામો જાહેર થશે.
0
0
Report
Advertisement

मांगरोल में भाजपा विधायक ने आप पर आरोपों की झड़ी, 'नकली मसीहा' का आरोप

Surat, Gujarat:ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકીય આક્ષેપબાજી પણ તેજ બની છે. માંગરોળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના સિનિયર નેતા અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ગણપતસિંહ વસાવાએ ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવીના વિરોધાભાસી વલણને ખુલ્લું પાડતા તેમને 'નકલી મસીહા' ગણાવ્યા છે. એટલું જ નહીં, તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, જેઓ બહેનોનું શોષણ કરે છે તેમને ઘરનો ઓટલો પણ ન ચઢવા દેવાય. જોઈએ આ ખાસ અહેવાલ. માંગરોળની ધરતી પરથી ભાજપના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સામે મોરચો માંડ્યો છે. તેમણે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેના આંતરિક વિખવાદને જનતા સમક્ષ મૂક્યો હતો. ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, એકطرف ચૈતર વસાવા રબારી, ચારણ અને ભરવાડ સમાજને આદિવાસીમાંથી દૂર કરવાની માંગ કરે છે, તો બીજી તરફ ઈસુદાન ગઢવી તેમને આદિવાસીમાં રાખવાની વાત કરી સમાજને ગેરમાર્ગે દોરે છે. ગણપતસિંહ વસાવાએ ચૈતર વસાવા પર કટાક્ષ કરતા કહ્યું કે, જેઓ અગાઉ પાર્ટી છોડવાની વાતો કરતા હતા, તેઓ અત્યારે મૌન કેમ છે? તેમણે વધુમાં ઉમેર્યું કે જો કોઈને 'નકલી મસીહા' ઓળખવા હોય તો ડेडીયાપાડાનો પ્રવાસ કરવો જોઈએ. સૌથી ગંભીર આક્ષેપ કરતા ભાજપના નેતાએ કહ્યું કે, પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓની બહેનોનું શારીરિક શોષણ કરનારા ક્યારેય આદિવાસીઓના મસીહા ન હોઈ શકે. તેમણે જનતાને અપીલ કરી હતી કે આવા चारિત્ર્યહીન લોકો અને બહેનોનું શોષણ કરનારાઓને પોતાના ઘરનો ઓટલો પણ ન ચઢવા દેવો જોઈએ.ગણપતસિંહ વસાવાએ AAPની 'ફ્રી' ની રાજનીતિ પર પણ નિશાન સાધતા કહ્યું કે, આ લોકો પાસે সমাজ માટે કોઈ યોગદાન નથી, માત્ર 'આ ફ્રી આપીશું ને પેલું ફ્રી આપીશું' કહીને અફવાઓ ફેલાવે છે. ચૂંટણી ટાણે માંગરોળમાં ગણપતસિંહના આ આકરા પ્રહારોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. સ્પીચ :- ગણપતસિંહ વસાવા (ધારાસભ્ય - માંગરોળ)
0
0
Report

149 साल के रिकॉर्ड के बाद गुजरात में अप्रैल से गर्मी के आसमान छूने की चेतावनी

Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી 149 વર્ષના રેકોર્ડ બાદ દેશમાં ભીષણ ગરમીની આગાહી, અંબાલાલ પટેલના ચોંકાવનારા સંકેત. 24 એપ્રિલથી ગરમીમાંચ prow prachand vrddh hogi, madhya Gujaratમાં paro 42 ડિગ્રીને પાર પહોંચશે. પાસે પાટણ, સમી અને હારીજમાં કાળઝાળ ગરમી પડશે; સાબરકાંઠા-અરવલ્લીમાં પારો 42 ડિગ્રી રહેશે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન; જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા. પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધવાને કારણે અસહ્ય બફારો અને અકડાવનારી ગરમી પડશે. 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા 11 થી 20 મે દરમ્યાન ઈરાન તરફથી 'કાળા આંધી' આવશે; તેજ પવનને કારણે કાચા મકાનના છાપરા ઉડી શકે છે. 23 મેથી દરિયામાં ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે 15 મે બાદ બંગાળની ખાડીમાં ભયાનક ચક્રવાતની શક્યતા; 17 મે થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ વાવાઝોડાના સંકેત 8 થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો આગમન થઈ શકે છે; જૂન માસમાં સારો વરસાદ રહેવાની આશા. 28 મે થી 1 જૂન વચ્ચે કેરળના તટે ચોમાસું બેસવાની શક્યતા; શ્રીલંકા અને અંદમાન તરફથી સાનુુકૂળ પવનો. જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ, જુલાઈમાં વધઘટ રહેશે; ઓક્ટોબર સુધી પાછોતરો વરસાદ રહેવાની આકારૂપા જો વાવાઝોડાને કારણે વરસાદ વધુ થશે તો ચોમાસું મોડું પડવાની પણ શક્યતા. અલ-નીનો છતાં IOD સાનુકૂળ રહેતા ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની અંબાલાલ પટેલની આશાવાદી આગાહી.
0
0
Report

बोरसद के बीजेपी विजय विश्वास सम्मेलन में जगदीश विश्वकर्मा ने कांग्रेस पर कड़ा हमला

Anand, Gujarat:એંકર: આણંદના બોરસદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાયેલી ભાજપના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધતા ભાજપના પ્રદેશ અધ્ય્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. બોરસદના કોંગ્રેસના ગઢમાં આઝાદી બાદ પ્રથમ વાર વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરાવનાર મતદારોનો આભાર વ્યક્ત કરતા તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આઝાદી બાદ ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસને વિખેરી નાખો પણ કોંગ્રેસના સત્તા લાલચુ નેતાઓએ કોંગ્રેસને વિખેરે નહીં અને એક પરિવારની પાર્ટી બનાવી દીધી, દેશમાં 60 વર્ષ સુધી કોંગ્રેસે પ્રજાને ખોટા વચનો આપી ભરમાવાનુ કામ કર્યું છે, બેરોજગાર રાખવાનું કામ થયું છે. એક સમયે મધ્ય ગુજરાત કોંગ્રેસની ગઢ હતો અને આજી વિસ્તારથી મુખ્યમંત્રી બન્યા છે. કોંગ્રેસને મોટા આગેવાનો આપ્યા છે. તે વિસ્તારમાંથી આઝાદી બાદ પ્રથમ વખત 2022માં અહીંયા કમળ ખીલ્યું તેનો શ્રેય કોઈને જાય તો میری સામે બેઠેલા લોકોને જાય છે,
0
0
Report
Advertisement

मुख्यमंत्री भुपेन्द्र पटेल Botad दौरे में अस्पताल के कामों की गति तेज करने का भरोसा

Botad, Gujarat:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીોને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે Botad જિલ્લામાં પ્રવાસે છે. મુખ્યમંત્રીએ સાળંગપુર હનુમાનજી મંદિર અને BAPS મંદિરમાં દર્શન કર્યા થયા અને ત્યારબાદ સહકારી આગેવાનો સાથે બેઠક કરીને Botadમાં રોડ શો કરીને જાહેર સભા સંબોધી હતી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર તથા BAPS મંદિરે મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલે દર્શન કરી ને Botadમાં ચૂટણી પ્રચાર કર્યો હતો. સાળગપુર મંદિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે Botad જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકા ની યોજાનાર ચૂટણીઓ અનુસંધાને સહકારી આગેવાનો, સામાજીક આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ Botad હાઈસ્કુલ چار રસ્તાથી યુવા ભાજપના કાર્યક્રfearોએ મુખ્યમંત્રી ના કાફલા સાથે બાઈક રેલી યોજી અને રોડ શો કર્યો હતો. ટાવર ચોક પાસે દિનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી ને રોડ શો સભા સ્થળે પહોંચી સભાને સંબોધન કર્યું હતું. વીઓ. Botadમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જાહેર સભાને સંબોધી હતી. આ સભામાં તેમણે Botadના રિંગ રોડ, મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ Botadની સ્થાનિક સમસ્યાઓ અને આગેવાનો દ્વારા કરાયેલી રજૂઆતો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની કામગીરીને વેગ આપવામાં આવશે. પ્રવચન દરમિયાન માઈકમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે મુખ્યમંત્રીને થોડા સમય માટે રાહ જોવી પડી હતી અને પછી અન્ય માઈકનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સભામાં કેન્દ્રિય મંત્રી નિમુબેંન બાંભણીયા સહિત અન્ય આગેવાનોએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સભામાં કેન્દ્રિય મંત્રી નિમુબેંન બાંભણીયા, મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
0
0
Report

بھُज میں ہرش سانڌوی کا بھو-ری روڈ شو، BJP کی انتخابی دھار تیز

Sadhara, Gujarat:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બુલંદ – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ભુજમાં ભવ્ય રોડ શો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસિમાએ પહોંચ્યો છે Chūṇṭaṇīની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હવે જ્યારે મતદાનને આડે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એક ભવ્ય રોડ શો સહ બાઈક રેલીનું આયોજન જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ જીલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયત, সমস্ত તાલુકા પંચાયતો અને બધી જ નગરપાલિકાઓની ચૂંટણીને કેડર બેઝ્ડ ગણાતી ભારતિય જનતા પાર્ટી ખૂબ જ ગંભીરતાથી લઈને એક આયોજનબદ્ધ, જીત માટે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા ભાજપ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પ્રચાર કાર્યમાં ખૂબ જોમ લાવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક ભव्य રોડ શોથી પ્રચાર અભિયાનમાં એક નવા રંગ અને ઉત્સાહ પૂર્યો હતો. નાયબ મુખ્યમંત્રી ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય રોડ શો સહ બાઈક રેલીનો પ્રારંભ કરાવ્યો. આ રોડ શોમાં બહોળી સંખ્યામાં પાર્ટીના અગ્રણીઓ, કાર્યકરો અને જોડાયા રેલીમાં ખુબ મોટી સંખ્યામાં બાઇક સવાર કાર્યકરો જોડાયા સી સાથે પગપાળા પણ અનેક લોકો, કાર્યકરો સાથે જોડાયા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને આપ ઉપર પ્રહારો કર્યા હતા ત્ર આવતી ચૂંટણીમાં ઘેર ઘેર કમળ ખીલે એવી અપીલ પણ કરી હતી તો હાલના તબક્કે જે સરકાર દ્વારા વિકાસના કાર્યકર્મા કરવામાં આવી રહ્યા છે એની પણ बात કરી હતી.
0
0
Report

इन्फ्लुएंसर परमार और Finger Tips के ट्रैफिक एड से डर फैलाने का मामला दर्ज

Ahmedabad, Gujarat:એંકર : ઇન્ફ્યુલેન્સર માટે રોડ પર જાહેરાત કરવી ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે...જેમાં કાર્યક્રમનું નામ ફિંગર ટિપ્સ કંપની સીઆઇઓ સુનિલ પુરોહિત સહિત અજાણ્યા ત્રણ લોકો વિરુદ્ધ બી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાસ સંહિતા-2023 ની કલમ 285, 54 મુજબ તથા એમ.વી એેક્ટ કલમ 122,177 મુજબ નોંધાયો ગુનો છે..જેમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિડ્યો માં દેખાતા આરોપીએ ભેગા મળી ફિંગર ટિપ્સ નામની કંપની જાહેરાત કરવી કારણે ટ્રાફિક રેલ બનાવ્યો...આ એડ કરવા લોકોમાં ભય ઉભો કર્યો.. આ રીતે એકબીજાની મદદ કરી ગુનો કર્યો હતો... આ ક્રિએટિવ આઇડિયા ફિંગરટીપ્સ ટીમનો હતો બાઈટ - સુનિલ પુરોહિત , ફિંગરટીપ્સ CEO બાઈટ - પાર્થ પરમાર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

आनंद-उमरठ के आसपास 3.4 तीव्रता का भूकंप, 40 गांवों में महसूस, नुकसान नहीं

Anand, Gujarat:आनंद शहर और उमरेठ तहसील के बीच आज शाम 4.35 बजे हल्का भूकंप महसूस गया। रिक्टर स्केल पर इसकी तीव्रता 3.4 मापी गई। आनंद शहर, उमरेठ और ठासरा पंठक के आसपास कालसर, सुरेली, बाझीपुरा, डाकोर आदि लगभग 40 गांवों में शाम के समय भूकंप के झटके महसूस किए गए। वहीं गृहस्थ इलाकों में नुकसान नही हुआ; ग्रामीण क्षेत्रों के खेतों में किसान पेड़ों के पास हलचल देखते रहे। भू-स्तरशास्त्रियों और स्थानीय लोगों में चिंता बनी रही। खासकर उमरेठ तहसीला के 20 से अधिक और ठासरा के 30 से अधिक गांवों में सामान्य झटके दर्ज हुए। भूकंप केंद्र ठासरा से 7 किमी दूर कालसर के बीच माना गया। पिछले पांच वर्षों में क्षेत्र में यह दूसरा मौका है जब भूकंप केंद्र का दायरा बदला गया है। डिसास्टर मद्द्यमंत्री जयकिशन साधु ने कहा कि झटके मिलते ही सभी तहसीला अधिकारियों को सूचित किया गया, किन्तु किसी प्रकार के नुकसान की सूचना नहीं मिली है।
0
0
Report

भाजपा सांसद के बयान पर कांग्रेस का विरोध, ग्रांट नहीं देने की घोषणा से गर्मी

Anand, Gujarat:आंकालाव में भाजपा के सांसद मितेश पटेल ने कहा: कांग्रेस का एक भी उम्मीदवार जीत जाए तो हम ग्रांट नहीं देंगे और ‘हां ग्रांट नहीं देने दूँ’ ऐसा विवादास्पद बयान देने से वातावरण गर्म हो गया है. कांग्रेस ने चुनाव_OBSERVER को लिखित शिकायत दी है. आँकालाव में आयोजित जनसभा में डिप्टी मुख्यमंत्री Harsh Sanghvi की मंच पर मौजूदगी में सांसद मितेश पटेल ने कहा: कांग्रेस का एक भी उम्मीदवार जीत जाए तो हम एक भी रुपये की ग्रांट नहीं देंगे और नहीं देंगे—यह विवादास्पद बयान के बाद राजनीति गर्म है. आनंद जिला कांग्रेस ने कड़ा विरोध दर्ज किया. पूर्व केंद्रीय मंत्री Bharat Singh Solanki और स्थानीय नेताओं ने Election Observer से मिलकर बयान दिया और जिम्मेदार सांसद के खिलाफ तुरंत कार्रवाई की मांग की. आंकालाव के एक सभा में सांसद के बयान को लेकर कांग्रेस में भारी रोष. कांग्रेस का आरोप है कि चुनाव के समय ऐसे बयानों से वातावरण बिगाड़ने की कोशिश हो रही है. आनंद जिला कांग्रेस के दिग्गज नेता Bharat Singh Solanki और स्थानीय नेता आज चुनाव_observer की कार्यालय पहुंचे. उन्होंने साक्ष्यों के साथ प्रस्तुत किया कि सांसद के शब्द आचार संहिता का उल्लंघन करते हैं. कांग्रेस नेताओं ने स्पष्ट कहा कि यदि कोई जनप्रतिनिधि सार्वजनिक मंच से विवादास्पद भाषा का प्रयोग करे, तो चुनाव आयोग को उनके प्रचार पर रोक लगानी चाहिए या कानूनन कार्रवाई करनी चाहिए.
0
0
Report

यूसुफ रिजवी के बुलडोजर बयान पर भाजपा का जवाब: मुस्लिम वोट डराने-धमकाने नहीं

Bharuch, Gujarat:ભરૂચ પ્રચાર સભામાં કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપ એ આપ્યો જવાબ ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે તેમ રિઝવીએ નિવેદન આપ્યું હતું ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહ અટોદરિયાએ આપ્યો વળતો જવાબ બુલડોઝર જોઇ ધર્મ કે સમાજને જોઈ ને નહિ પણ દેશ અને સમાજવિરોધીઓની મિલ્કતોના દબાણ પણ ફરે છે : મારૂતીસિંહ આવા નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે : મારૂતીસિંહ સ્પીચ - કવિ યુસુફ રિઝવી - કોંગ્રેસ આગેવાન બાઈટ - મારુતિસિંહ અટોદરિયા - પ્રદેશ કારોબારી સભ્ય
0
0
Report
Advertisement

सम्राज्य टॉवर में लिफ्टमैन की हत्या: CCTV और डॉग स्क्वाड से आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:આંધોલભારે અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ટાવરમાં ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે.લિફ્ટમેન તરીકે કામ કરતા આડેઇડની પાર્કિંગમાં લોહીલુહાણ હાલતમાં લાશ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.. પોલીસ ડોગ સ્કોડ અને CCTV ફુટેજના આધારે આરોપીની કરી ધરપકડ.. મૃતક આડેડની અશ્લીલ કરતૂતથી કંટાળીને સોસાયટીના રહિશે હત્યા કરી.. કોણ છે આરોપી.. અને શું હતી સમગ્ર ઘટના..જોઈએ આ અહેવાલ..આંધોલભારે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય સોસાયટીમાં લિફ્ટમેન તરીકે કાનજીભાઈ ચૌહાણના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવે છે.. વાત સવારના આશરે પોણા ছ વાગ્યે સુરક્ષા ગાર્ડ દ્વારા રહિશો જાણ થતાં રહિશોોએ 108 અને 112 પર કૉલ્યો હતો.. દાખલ સ્થળે પહોંચેલા ડોક્ટરે મોત જાહેર કર્યું હતું.. ચર્ચાસે આ મૃતકના માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાનું નોંધાયું હતું. જેને કારણે સોસાયટીમાં રહેતો યુવક રાત્રિના સમયે હાથમાં થેલી લઈને પાર્કિંગમાં અવરજવર કરતો જોવા મળ્યો હતો. ડોગ સ્કોડ આ યુવકના ઘર સુધી પહોંચી હતી અને CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ હતી.. ઘाटલોડિયા પોલીસે CCTV ફૂટેજ અને ડોગ સ્કોડની મદદથી હત્યાનો ભેદ ઉકળેલીના કલાકોમાં ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે..આઘાર એચ એમ કણસાગરા ઈન્ચાર્જ ACP, ડിവિઝન.
0
0
Report

जमालपुर में स्लॉटर हाउस मंजूरी: विपक्ष-भाजपा के बीच बयानबाजी तेज

Ahmedabad, Gujarat:બાઇટ ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય શાહનવાઝ શેખ નેતા કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી સ્લોટર હાઉસનો મુદ્દો ઉઠ્યો જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનું નિવેદન જમાલપુર માં കോണ്‍ഗ്രസ്ની લડાઈ સીધી ભાજપ સાથે છે , અન્ય પક્ષ કોઈ સ્પર્ધા માં નથી સ્લોટર હાઉસ AMC એ મંજૂર કર્યું, ભાજપના લોકોએ ધાર્મિક મુદ્દો બનાવી તેને ਰਦ કરાવ્યું ગીતા મંદિર અને જગન્નાથ મંદિર વચ્ચે આવેલ સ્લોટર હાઉસ દૂર કરવાની માંગ મારી હતી પીરાણા ખાતે સ્લોટર હાઉસ બનાવવા પ્લોટ પણ ફાળવામાં આવ્યો હતો ભાજપના લોકો ખોટી રીતે AMC પાસે આ મુદ્દો બનાવી રદ કરાવ્યું ઓલિમ્પિક આવે છે, નોનવેજ ખાનાર ને ફૂડ સોલ્ટર હાઉસથી મળશે ભાજપના ધારાસભ્યો જુહાપુરાને જોધપુર બનાવવા કહે છે ,એક નેતા ખેડિયા ને પાકિસ્તાન બનાવવા કહે છે જમાલપુર કોંગ્રેસના ઉમેદવારોની પ્રેસમાં કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખનું નિવેદન જમાલપુરમાં સ્લોટર હાઉસ મંજૂર કરવામાં આવ્યું, પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે સ્લોટર હાઉસ કેન્સલ થયું જમાલપુરમાં આધુનિક સ્લોટર હાઉસ બનાવીને કોંગ્રેસનો પ્રયાસ રહેશે નોનવેજિટેરિયાન ખરનારાઓની સંખ્યા વધુ, સ્લોટર હાઉસ જરૂરી:શાહનવાઝ
0
0
Report
Advertisement
Advertisement
Back to top