icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

शंकराचार्य ने सरकार और मंदिर प्रशासन पर हमला, कहा मंदिर संचालक संत हों

Dwarka, Gujarat:અયોધ્યા રામ મંદિર નિર્માણ અને દાનના વિવાદ વચ્ચે જગતગુરુ શંકરાચાર્યએ સરકાર અને मंदिर વ્યવસ્થાપન સામે આકરા પુરવાર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં कहा है કે મંદિરનું સંચાલન સરકારી અધિકારીઓના હાથમાં ન હોવું જોઈએ. કારણ કે મંદિરની પરંપરા સંતો અને મહાત્માઓ દ્વારા ચાલે છે, અધિકારીઓ દ્વારા નહીં. શંકરાચાર્યએ ઉમેર્યું હતું કે જે કોઈએ આ મામલે ભૂલ કે ગુનાની કર્યો, તેમને કડક દંડ થવો જોઈએ. સ્વામી સદાનંદ સરસ્વતીજી, જગદગુરુ શંકરાચાર્ય, દ્વારકા શારદાપીઠ. જ્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી થાય, ત્યાં અવ્યવસ્થા સર્જાય છે. યોગ્ય વ્યક્તિને જ આ કાર્ય સોંપવું જોઈએ. દેશમાં હિન્દુ મંદિરોમાં સરકારના હસ્તક્ષેપ પર સવાલ ઉઠાવતા તેમણે આક્ષેપ કર્યો કે અન્ય ધર્મોના પૂજા સ્થળોમાં સરકારનો હસ્તક્ષેપ નથી, પરંતુ માત્ર હિન્દુ મંદિરો સાથે ભેદભાવ.kr
0
0
Report
Advertisement

सानी डेम पूरा होते ही 87 गाँवों को पानी, किसानों को सिंचाई लाभ

Dwarka, Gujarat:કલ્યાણપુર તાલુકાના લાખો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સૂર્યાવદર ગામની સીમમાં નિર્મિત જીવનદાયી સાની ડેમનું કામ હવે પૂર્ણતાના આરે છે. જેનાથી આજે ડેમના દરવાજાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે જે પટેલ, કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, દ્વારકા. આ ડેમમાં પાણીનો સંગ્રહ થતાની સાથે જ કલ્યાણપુર પંથકના આશરે 87 જેટલા ગામોને પીવાના પાણીની મોટી સમસ્યામાંથી મુક્તિ મળશે. સાથે જ, આ વિસ્તારના ખેડુત�s માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતા કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિકારિત્ર લાભ થશે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહી હતી તે સાની ડેમ હવે આ વિસ્તાર માટે જીવાદોરી સમાન સાબિત થશે. ચાલુ વર્ષે સાની ડેમમાં કુલ 1700 MCFT જેટલો જળરાશિ સંગ્રહિત થવાની સંભાવના છે, જેને પગલે ડેમ તેની નિર્ધારિત પૂર્ણ સપાટીએ ભરાઈ જશે. આ જળસંગ્રહથી આસપાસના 9 ગામડાઓ અને ડેમના ઉપરવાસમાં આવેલા 8 ગામડાઓને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી સ્થાનિક ખેતીને મોટો વેગ મળશે. આ ઉપરાંત, ઓખામંડળ, હર્ષદ, રાવલ અને સ્વરદૂદ જૂથ યોજનાઓ માટે પણ આ જળસંગ્રહ अत्यંત આશીર્વાદરૂપ સાબિત થશે.
0
0
Report

नवसारी LCB ने सिकलीगर गैंग के दो बदमाश पकड़े; 15.44 लाख का माल जब्त

Navsari, Gujarat:નવસારી સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરીઓ કરવા જાણીતિ સિકલીગર ટોળકીના બે બદમાશોને નવસારી LCB પોલીસએ ફિલ્મી શૈલীতে ગોળાબારને ઘેરી દબોચી લીધા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી 15.44 લાખનો મુદ્દામાલ જબ્ત કર્યો હતો. ગુજરી ગઈ પાંચ દિવસમાં આ ચોરીઓના પગપેરે કામગીરીને ઝડપમાં પ્રવૃત્તિ મળતી હોવાનું પુરાવો મળી આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં જાણી શકાયું છે કે આ સિકલીગર ટોળકીNS cikar-કારમાંથી ભર્યાં કાર બાઈકના માધ્યમથી ચોરી કરવા જાય છે પછી પોતાના ટાર્ગેટ પર પહોંચી વેપારી ઘરોમાં चोरी કરતાં હોતા. બંને આરોપીઓનાં કબુલીયાતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની અનેક ચોરીઓ ખુલ્લી હોવાના સંકેત છે. આ ઘટનાના તપાસમાં હવે વધુ ચોરીઓના આરોપો જોવાઈ શકે છે અને તેમને નવસારી ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે.
0
0
Report
Advertisement

गुजरात: 3.5 लाख की सोने की चेन लूट केस में 5 आरोपियों की गिरफ्तारी

Ahmedabad, Gujarat:અમદાવાદ ગ્રામ્ય પોલીસે મિલકત સંબંધિ ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિવેકાનંદનગર પોલીસે રૂ. 3.50 લાખની સોનાની ચેઇન લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ સફળતા 'ગોલ્ડન સિક્સ અવર્સ' દરમિયાન મંણવામાં આવી હતી. ડીવાયએસપી આસ્થા રાણાએ મીડિયાને આ અંગે માહિતી આપી હતી કે ઘટના 2 જુલાઈ, 2026ના રોજ સાંજે આશરે 6:15 વાગ્યે બની હતી. ફરિયાદી વાંચ ગામથી બીબીપુરા જતા રોડ પર કેનાલ નજીક, હાથીજણ ગામની સીમમાં એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે دوران એક્ટિવા અને બાઈક પર આવેલા આરોપીઓએ તેમને વાહન ઊભું રાખવા જણાવ્યું હતું. ફરિયાદીએ વાહન ન રોકતા, આરોપીઓએ ચાલુ એક્ટિવાને લાત મારી નીચે પાડી દીધું હતું. ત્યાર બાદ ફરિયાદી પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમના ગળામાં પહેરેલી આશરે અઢી તોલા વજનની રૂ. 3.50 લાખ કિંમતની સોનાની ચેઇન લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવેકાનંદનગર પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, હ્યુમન સાઉર્સ અને સતત ફીલ્ડ વર્કના આધારે કાર્યવાહી કરી. પોલીસે માત્ર છ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ પોલીસે કબજે લીધો છે. પકડાયેલા આરોપીએમાં કિરણ ઉર્ફે કૃણાલ દેવીપુજક, રમસિંગ ઉર્ફે બકો ચેલાજી ઠાકોર, અનિલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, ફુલાજી ઉર્ફે અજય વિષ્ણુભાઈ ઠાકોર અને શ્રીવણ jwાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિરણ ઉર્ફે કૃણાલ દેવીપુજક સામે સુરત શહેરમાં લૂંટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી અનિલભાઈ ઠાકોર સામે ગાંધીનગર તથા અમદાવાદ શહેરમાં મારામારી, અપહરણ, દારૂબંધી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
0
0
Report

भारी बारिश से गुजरात–मुंबई रेलवे बाधित, कई ट्रेनें डायवर्ट, स्टेशनों पर हेल्प डेस्क शुरू

Surat, Gujarat:મુંબઈમાં ધોોટદાર વરસાદથી ગુજરાત-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો. safale, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા ખાતે ટ્રેક પાણીમાં ગરકાવ. ભારે જળભરાવ અને ટ્રેક ધોવાઈ જતાં અનેક ટ્રેનો અધવચ્ચે જ અટકાવવામાં આવી. ભૂસ્ખલનના કારણે મધ્ય રેલવેના કેટલાક રૂટ પર ટ્રેનો ડાયવર્ટ કરાઈ. સુરત, વસા઼ડ, વડારુ અને નવસારી સ્ટેશનો પર હજારો મુસાફરો અટવાયા. મુસાફરોની મદદ માટે વિવિધ સ્ટેશનો પર સ્પેશિયલ હેલ્પ ડેસ્ક શરૂ કરાયા. રેલવે સાથે સંકલન કરી મુસાફરો માટે ખાસ એસટી બસોની વ્યવસ્થા કરાઈ. સુરત–માલદા ટાઉન એક્સપ્રેસ આજે 2 કલાક 55 મિનિટ મોડી ઉપડશે. અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ માત્ર સુરત સુધી જ દોડવામાં આવશે. અમદાવાદ–બાંદ્રા ટર્મિનેસ એક્સપ્રેસ વલસાડ સુધી જ ચલાવવાનો નિર્ણય. સુરત–વિરાર ટ્રેન ઉમરગામ રોડ સુધી જ ટૂંકાવવામાં આવી. જયપુર–બાંદ્રા, અજમેર–દાદર અને જોધપુર–બાંદ્રા સહિત અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ. અમદાવાદ–ચેન્નઈ, પુنے–ભુજ અને પુણે–અમદાવાદ દુરંતોના રૂટમાં ફેરફાર. રેલવે તંત્રે મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવા અપીલ કરી. ભારે વરસાદની સ્થિતિને પગલે મુસાફરોને સતર્ક રહી મુસાફરી આયોજન કરવાની સલાહ અપાઈ.
0
0
Report
Advertisement

अAMBाजी में भारी बारिश से जलभराव, बाजार पानी में डूबे, हाईवे पर यातायात प्रभावित

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજી પંથકમાં ચોમાસાની થઈ શરૂઆત અંબાજીમાં પડ્યો આજે ધોધમાર વરસાદ છેલ્લા બે દિવસથી ધીમીધારે પડતો હતો વરસાદ આજે બપોરે અંબાજીમાં ધોધમાર વરસાદ બજારમાં પાણીઓને નਦੀ જોવા મળે અનેક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો બજારોમાં પાણી ફરી મળતા કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા અંબાજી નો હિંમતનગર હાઇવે માર્ગ પાણીમાં ગરગાવ હાઇવે માર પર સમુદ્ર જેવી પરિસ્થિતિ અનેક નાના મોટા વાહનો પાણીમાં ખોટવાયા દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ પરેશાન રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા... સામાન માથે ઉપાડે રસ્તો કર્યો પાર હાઈવે ઉપર લોખંડના બીજ પોલને લઈ લોકોમાં ચિંતાનો માહોલ વીજપોલ નો બોર્ડ પણ ખુલ્લા જોવા મળ્યા જો આવા વીજ બોલના ખુલ્લા બોર્ડ માંથી વિજ કરંટ પ્રસરે તો સમગ્ર પંથકમાં વીજ કરંટ નો ભય નાના મોટા વાહનો સાથે એસટી બસ પણ પાણીમાં ખોટવાઈ આજે પડેલા ભારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ ખેડૂતો હવે ખેતીવાડીની કરશે શરૂઆત પાણીમાં ખોટવાયેલા વાહનોને લોકો ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢતા નજરે પડ્યા બાઈટ સ્થાનિક વેપારી
0
0
Report

बारिश से सेटलाइट क्षेत्र में RCC सड़क धंसने से कार गड्ढे में फँसी

Ahmedabad, Gujarat:સવારે વિડિયો આપ્યા છે અમદવાદ વરસાદ બાદ રોડ બેસી જવાની ઘટનાઓ સેટેલાઈટ વિસ્તારમાં RCC રોડ બેસી જતા હાલાકી સેટેલાઇટ પાસે RCC રોડ નીચેની માટી બેસી જતા ગાડી ખાડામાં ખાબકી અન્ડર કન્સ્ટ્રક્શન સાઇટના પતરા પણ ખાડામાં ખાબક્યા બિલ્ડર દ્વારા કરવામાં આવેલ પ્રોટેક્શન વોલ પણ ધસી પડી બેરીકેટ કરેલ પતરા સાથે પાર્ક કરેલ ગાડી 20 ફૂટ ના ખાડામાં ખાબકી શનિવારે રાતે પડેલા વરસાદના કારણે બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી પાણી પچવાના કારણે માટી બેસી ગઈ હતી હાલ કોણી બેદરકારી થી ઘટના બની એની તપાસ શરૂ કરાઈ છે બાઈટ: ભાગ્યેશ પટેલ, ચેરમેન - ટાઉન પ્લાનિંગ કમિટી
0
0
Report
Advertisement

वापी नगर पालिका के मानसून में जलभराव, करोड़ों ग्रांट के दावों पर सवाल

Vapi, Gujarat:વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બની, કરોડોની ગ્રાન્ટ મળી, વિકાસના મોટા દાવા પણ થયા... પરંતુ ચોમાસાની પ્રથમ મોટી કસોટીમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પાણીમાં વહેતી જોવા મળી. માત્ર ચાર કલાકમાં પડેલા ચાર ઇંચ વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા. ખાસ કરીને ચલા વિસ્તારના કસ્ટમ રોડ પર રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા, સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકો ખુશાલીની હાલાકીનો સામનો કરી રહ્યા હતા. કરોડો રૂપિયાની પ્રિ-મોન્સૂન કામગીરી છતાં લોકોની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થયો નથી. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. વાપીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા અને જનજીવન પ્રભાવિત બન્યું હતું. ચોમાસા પહેલાં ગટર સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરાયા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ ભારે વરસાદમાં જ આ તમામ દાવાઓ ખોટા સાબિત થયા હોવાનું દૃશ્યો સ્પষ্ট કહી રહ્યા છે...ચલા વિસ્તારમાંના કસ્ટમ રોડ પર વરસાદી પાણી ભરાતા શ્રાબડ માર્ગ જળબંબાકار બની ગયો હતો. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કસ્ટમ રોડ પર આવેલી અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. માલસામાન પલળી જતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ તત્રણ માત્ર કાગળ પરની કામગીરી કરીને સંતોષ માને છે. સ્થાનિકો સાથે વન ટુ વન નિલેશ જોશી. સ્થાનિકોના આક્ષેપ છે કે ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવે ન હતી અને વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. પરિણામે થોડા કલાકોના વરસાદમાં જ રસ્તા તળાવમાં ફેરવાઈ જાય છે અને લોકોના ઘરો તથા દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરqtis્લીમ બેન બાબુલ ના શું કહેવું છે તે પણ સાંભળી લેવું. બાઈટ- તસ્લીમ બાબુલ સ્થાનિક કોર્પોરેટર મહાનગરપાલિકા બન્યા બાદ લોકો શહેરના માળખાકીય વિકાસ અને વરસાદી સમસ્યામાંથી મુક્તિની આશા રાખી રહ્યા હતા. પરંતુ હાલની સ્થિતિ જોતા લોકોમાં નિરાશા અને રોષ બંને જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને લાખોની પ્રિ-મોન્સૂન કામગીરી છતાં વાપીવાસીઓને દર વર્ષે એ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પીસી : વાપી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓને ભારે વરસાદે સવાલોના ઘેરામાં મૂકી દીધા છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં શહેરને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે કે ફરી લોકો હાલાકી ભોગવશે તે જોવું રહ્યું. નિલેશ જોશી જી મીડિયા વાપી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top