icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

गुजरात में मॉनसून की दस्तक, सौराष्ट्र-उत्तरी गुजरात में भारी बारिश की संभावना

Gandhinagar, Gujarat:રાજ્યમાં ચોમાસુ વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે સaurાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરિઓ આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ના વાવડ નથી પૂર્વ ગુજરાત માં ભારે વરસાદ પડવાની શક્યતા છે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા આગામી 7 જુલાઈ નું વરસાદી પાણી કિસાનો માટે યોગ્ય નથી અષાઢી બીજ અને પાંચમ ઈશાન દિશામાં વીજળી થશે તો વરસાદ પડશે મજબૂત અલનીનો બનશે જેના કારણે વરસાદ ની સ્થિતિ સારી રહેવાની શક્યતાઓ છે બુદ્ધ અને શુક્ર ગ્રહો એકઠા થશે 23 જૂન થી ગ્રહો એકત્રિતિ થશે બુદ્ધ શુક્ર હવામાન માં મોટો भाग ભજવે છે આગામી 23 જૂન થી ચોમાસુ આગળ વધશે આગામી 29 જૂન થી જુલાઈ 7 વચ્ચે ભારે થી અતિ ભારે વરસાદ પડશે 29 જૂન પછી ગ્રહો સાનુકૂલ બનશે 13 જુલાઈ બાદ વરસાદ પડશે અષાઢી બીજ ના બીજા દિવસે સૌર્ય કર્ક રાશિ માં પ્રવેશ કરશે 16 જુલાઈ સમી સાંજે સર્પ આકારની ઈશાની વીજળી થશે તો ત્રણ દિવસમાં વરસાદ પડશે અષાઢી પાંચમ વીજળી થશે તો સારો વરસાદ થશે મોડો વરસાદ થવાનું કારણ આ વખતે પવન ની ગતિ વધુ હતી જે ધીરે ધીરે ઘટી રહી છે પવન પડી જાય તો વરસાદ પડશે રોહિણી નક્ષત્ર ના પાયા બગડવાથી વરસાદ ખેંચાયો છે
0
0
Report
Advertisement

पटन के सोनार गांव में रसायनयुक्त पानी से पशु-पर्यावरण खतरा, प्रशासन नमूने ले रहा

Patan, Gujarat:પાટણ સમી તાલુકાના સોનાર ગામે ગૌચર જમીનમાં કેમિકલ યુક્ત લાલચોળ પાણી ઠલવાતા ગ્રામજનોમાં રોષ લાલ કેમિકલ યુક્ત પાણી અને કચરાના કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ કેમિકલ ભરાયેલા ખાબોચિયાં અબોલ પશુઓ માટે બન્યા જોખમરૂપ ગ્રામજનોએ ઘટના અંગે વહીવટી તંત્રને કરી જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચીછે ટીમ દ્વારા કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા પ્રદૂષણ ફેલાવનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની ગ્રામજનોની માંગ ગૌચર જમીનમાં કેમિકલ ઠલવવાની ઘટનાથી પર્યાવરણ અને પશુધન સામે ખતરો
0
0
Report
Advertisement

Ahmedabad में Nikol Viratnagar में स्कूल प्रवेशोत्सव: विधायक जगदीश विश्वकर्मा ने बच्चों का प्रवेश कराया

Ahmedabad, Gujarat:આજે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ 2026 આયોજન થયું. રાજ્યભરમાં વિવિધ સ્થળે મંત્રી અને નેતાઓએ શાળા પ્રવેશોત્સવ કરાયો. અમદાવાદમાં નિકોલ વિરાટનગરમાં નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ વિરાટનગરમાં પુરુષોત્તમનગર શાળા નંબર 1 ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. કાર્યક્રમમાં મેયર કોર્પોરેટર સહિત વિભાગના લોકો જોડાયા. કાર્યક્રમમાં તેમની બાળકો સાથે સીધો સંવાદ થયો. જેતે કારણે સરકારી શાળામાં બાળકોનું શિક્ષણ સુધર્યું એવો દાવો મેયરે્યો. જગદીશ વિશ્વકર્માએ સરકાર અભ્યાસ અને સરકારી યોજના અંગે પ્રશ્નોતરી કરી હતી. આ સાથે તેમણે અત્યાર સુધી તેમને મળેલા 12 લાખ પુસ્તકો જરૂરતમંદ બાળકોને આપ્યા હોવાનું પણ મેયરે કહ્યું.
0
0
Report
Advertisement

बारिश नहीं होने से सबरकांठा के किसानों की सब्ज़ी उत्पादन गिरा, कीमतों में उछाल

Idar, Gujarat:શાકભાજી ની ખેતી કરતા ખેડુતોને આ વર્ષ વિકટ લાગી રહ્યુ છે. એક તો વરસાદ ન પડતા સિંચાઈ ની સમસ્યા ઉભી થઈ હોવાનું કારણે શાકભાજી નું tuotpn ઘટી રહ્યુ છે જેને લઈને ખેડૂતો ને પડતા પાટુ જેવો ઘાટ ઘડાયો છે. સાબરકાંઠા જીલ્લા માં શાકભાજી નો વાવેતર વધુ થતુ હોય છે પરંતુ આ વર્ષે વરસાદ ની शुरुआत જ થઈ નથી જેના કારણે ખેડૂતોને સિંચાઈ ની સમસ્યા ઉભી થઈ છે. લીલા શાકભાજી માં પાણી ની જરૂરિયાત વધુ હોય છે પરંતુ આ વર્ષે વરસાદ જ ٿيو નથી જેના કારણે કેટલીક શાકભાજી ગરમીને લઈ બગડી રહી છે તો સામે ઉત્પાદન પણ घटી રહ્યુ છે. જે ખેડુતો પહેલા 10 જેટલી બેગભરીને શાકભાજી લાવવા પડતા હતા તે ઘટી બે કે ત્રણ બેગ રહી ગઈ છે. શાક માર્કેટ માં હાલ તો શાકભાજીમાં તેજી જોવા મળી છે જેમાં સરેરાશ ભાવ 500 થી લઈને 1500 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી થયા છે. આમ તો ખેડુતોને ભાવ વધારે મળે છે પરંતુ સરવાડે તો સ્ટોક લાવવાનો ખર્ચ, મજૂરી ખર્ચ, ખાતર-દવાનો ખર્ચ પણ નિકળતો નથી જેના કારણે ખેડુતો ની હાલત કફોડી બનતી હોય છે. પેટ્રોલ-ડીઝલ ના ભાવ આસમાને પહોંચ્યા છે. વાતાવરણમાં વારંવાર બદલાવને લીધે ખેડુતો ના ઉત્પાદનમાં ઘટાડો જો હજુ પણ વરસાદ ખેચાશે તો ખેડુતો ને ભારે નુકસાન થઈ શકે છે.
0
0
Report
Advertisement

सुरत में PSI और जमादार का सस्पेंशन: रेड के बाद बड़े बदलाव

Surat, Gujarat:Surat : Breaking સુરત જિલ્લા માં વધુ બે પોલીસ કર્મચારી સસસ્પેન્ડ પાલોદ પોલીસ સ્ટેશનના PSI અને જમાદાર ને કરાયા સسپેન્ડ PSI પી.એચ.કછવાહા અને ડી-સ્ટાફ જમાદાર પ્રવીણ માવજીભાઈમે સસ્પેન્ડ કરાયા એક મહિના മുമ്പા સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાલોદ પોલીસ સ્ટેશન નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સ્ટેટ વિજિલન્સએ ૪૪ લાખથી વધુનો વિદેશી દારૂ, ૭ આરોપી, ટ્રક, ટેમ્પો મળી કુલ્લે ૧ કરોડ થી વધુનો મુદ્દામાલ ઝડપ્યો હતો ત્યારે બાદ સુરત જિલ્લા પોલીસ વડાએ PSI અને જમાદારની બદલી કરી હતી જોકેystate પોલીસ વડાએ PSI જામदारને તાત્કાલિક અસરથી બદલી કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો.
0
0
Report

नवसारी सरबतिया तालाब के नवीनीकरण पर अदालत स्टे: मेयर-कमिश्नर ने निरीक्षण शुरू किया

Navsari, Gujarat:નવસારીના હાર્દ સમાન અને શહેરની ઓળખ એવા ઐતિહાસિક સરબતિયા તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની જેમ વિકસાવવા જતા વિવાદનો વંટોળ ઉઠ્યો હતો અને તળાવના નવીનીકરણના કામ પર નીચલી અદાલતે યથાસ્થિતિ જાળવવા આપેલ સ્ટે ને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગેરકાયદેસર ઠેરવીને રદ્દ કરતાં મહાપાલિકાના શાસકોમાં ખુશી છે, સાથે જ મેયર અને કમિશનરે તાળાવની સ્થળ મુલાકાત કરી, કામની ગતિને વેગ આપવા સમીક્ષા કરી હતી.iebsી તરફનાં જુદા જુદા દલીલો વચ્ચે નવસારી મહાનગર પાલિકાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતાનો પક્ષ મુકી નીચલી કોર્ટના વચગાળાના સ્ટેને રદ્દ કરાવવામાં સફળતા મેળવી છે. રાજ્ય સરકારની વિધિવત મંજૂરી હોવા છતાં આવા ન્યાયિક અવરોધોથી જાહેર નાણાં અને સમયનો વેડફાટ થતો હોવાની અને આ કેસનો ત્વરિત નિકાલ લાવવા કોર્ટે આદેશ કર્યો હતો. ત્યારે કોર્ટની લીલી ઝંડી મળતાની સાથે જ નવસારી મહાનગર પાલિકાના મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે આજે સવારના પહોરમાં જ સરબતિયા તળાવેરની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં અટકેલા કામોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સમીક્ષણ કરી હતી. જેમાં પ્રોજેક્ટમાં જનતાના સૂચનોને ધ્યાનમાં રાખીને બહારની ડિઝાઇનમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. после આ ભાગમાં નાસ્તાની લારીઓને ટાળવા અને તળાવની સુંદરતા સાથે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે નવો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. તળાવની ફરતે ઊભી રહેતી નાસ્તાની લારીઓ માટે હવે મહાપાલિકા દ્વારા યુનિવોર્મ કેબિન બનાવવાનો વિચાર થાય છે, જે ભાડે આપીને કૉમ્પેનસન આવશે અને રસ્તાઓ ખુલ્લા રહેશે. however સામે પક્ષે કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવે કે કેમ..?, તળાવના વ્યાસના મુદ્દે કોર્ટમાં શું દલીલો થાય છે એ જોવું રહ્યું.
0
0
Report

कलोल में त्यो Harold? त्योहारों के कारण मुख्य मार्ग पर पुलिस ने फुट पेट्रोलिंग शुरू कर दी

Gandhinagar, Gujarat:ગાંધીનગર કલોલ શહેર પોલીસ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ રથયાત્રા અને મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કલોલ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસે તહેવારેના દિનોમાં શહેરમાં શાંતિ, સલામતી અને કોમી સૌહાર્દનું વાતાવરણ બનેલું રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ કર્યું કલોલ ડીવાયએસપી આર એ સરોદે,પીઆઈ હસમુખ પટેલ સહિત પોલીસ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગ કર્યું
0
0
Report
Advertisement
Advertisement
Back to top