icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

उत्तरण में घरफोड़ चोरी: पुलिस ने 3.06 लाख सामान के साथ दो आरोपियों को पकड़ा

Surat, Gujarat:સુરત બ્રેક સુરતના ઉત્રાણ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડિટેક્ટ हुआ ઉત્તરણ પોલીસને બે આરોપીઓ કુલ રૂ.3.06 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા աքրોએ ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે આરોપીઓ હાલ સુરત શહેરમાં રહી મજૂરી અને પ્લમ્બર કામ કરતા હતા ચોરીના કેસમાં ბრાસ કોક, નીપલ અને પ્લમ્બિંગ સામાન કબ્જે લેવાયું પોલીસે આરોપીઓ પાસેથી આશરે 60 બ્રાસ કોક જપ્ત કર્યા તે ઉપરાંત 200 જેટલા બ્રાસ નીપલ પણ મળી આવ્યા ડાયવર્ટર બોડી પાર્ટ્સ અને એક સાવર પણ જપ્ત કરાયો આરોપીઓ પાસેથી એક Honda City કાર પણ કબ્જે કરવામાં આવી કારની કિંમત આશરે રૂ.1.75 લાખ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો ઉત્તરણ પોલીસે આરોપીઓનું રિકન્ટ્રક્શન કર્યું આરોપીઓએ જાહેરમાં માફી માંગી
0
0
Report

सूरत क्राइम ब्रांच ने फोरव्हीलर कार चोरी गैंग के मुखिया को गिरफ्तार किया

Surat, Gujarat:સુરત બ્રેક સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ફોરવ્હીલ કાર ચોરી કેસમાં મળી મોટી સફળતા આંતરરાજ્ય વાહન ચોરી ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી વર્ષ ૨૦૨૨થી કુલ ૧૩ ગુનાઓમાં ફરાર હતો פּערાયેલા આરોપી મોહમદ ઈમરાન ફૈયાઝઉદ્દીન ખાન boordે સ_FIFO હોન્ડરે કિલ્લા પારડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી હતી આરોપી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કાર ચોરી કરતી ગેંગનો સક્રિય સભ્ય હતો ગેઙ্গ આધુનિક X-Tool અને ECM ડિવાઇસ વડે મિનિટોમાં કાર ચોરી કરતી હતી સૌપ્રથમ કારનો હોર્ન વાયર કાપીને એલાર્મ સિસ્ટમ નિષ્ક્રિય કરવામાં આવતી હતી ત્યારબાદ Allen Key વડે કારનું લોક ખોલી અંદर પ્રવેશ કરવામાં આવતો હતો લેપટોપ અને ડિવાઇસથી કારનું સિસ્ટમ પ્રોગPam કરી સ્ટાર્ટ કરવામાં આવતી હતી ચોરી બાદ GPS અને Fastag કાઢી ફેંકી દેતા જેથી ટ્રેકિંગ ન થાય ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કાર અન્ય રાજ્યોમાં વેચી દેવામાં આવતી હતી આ ગેંગના અન્ય બે સભ્યો અગાઉ વર્ષ ૨૦૨૨માં જ ઝડપાઈ ચૂएका હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી
0
0
Report
Advertisement

सूरत में चाकू से हत्या: 17 वर्षीय अनुराग की मौत, पुलिस पर हमला

Surat, Gujarat:ગઇ તા.૧૦/૦૫/૨૦૨૬ ના રોજ કલાક-૨૧/૦૦ થી ૨૧/૩૦ વાગ્યા વચ્ચે અનુરાગ ઉર્ફે રાજ જગદીશ પવાર ઉ.વ આ.૧૭ વર્ષ ૧૧ માસ રહે- ઘર નં-૦૩ આસ્તીકનગર-૦૩ ગોડાદરા સુરત શહેર નાઓ તે જ્યાં કામ કરતો તે મોબાઇલની દુકાનનુ પેમેન્ટ લેવા સારું ગોપાલ રાઠી સાથે મોટર સાયકલ લઇને જતો હતો તે વખતે લિંબાયત જુનાકંઠી મહારાજ મન્દીર થી રામ મન્દીર ચાર રસ્તા તરફ જતા મેઇન રોડ પર ગણેશ નગર ૦૨ માં આવેલ રાજ જનરલ સ્ટોર નામની દુકાન સામે મેઇન રોડ પર ડિવાઇડરની બાજુમાં મોટર સાયકલ ઉભી રાખતા રાહુલ જોગી જે રહે-ગણેશ નગર ૦૨ લિંબાયત નાઓ આવીને અનુરાગ સાથે કોઇ કારણોસર માંasam સમી ગાળો આપીને અનુરાજ ઉર્ફે રાજને ચપ્પુ વડે છાતીના ભાગે બે ગંભીર જીવલેણ ઘા મારી તેમજ ડાબા હાથે અંગુઠાના ભાગે છા મારી ઇજાઓ કરી હત્યા કરેલ હોય બનાવ સંદર્ભે અત્રેના લિંબાયત પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૫૨૬૨૧૧૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧),૧૧૮(૧),૨૯૬(બી) તથા ગુજરાત પોલીસ એક્ટ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોધાયેલ હોય જે ગુનાના કામના આરોપી રાહુલ જોગી રહે-ગણેશ નગર ૦૨ લિંબાયત સુરતનાની શોધખોળમાં હતા રોકાયેલા જે દરમ્યાન આરોપી લિંબાયત મિઠીખાડી વિસ્તારમાં મળી આવતા આરોપીને પકડવા જતા આરોપીએ પોલીસ માણસો ઉપર ચપ્પુ વડે હુમલો કરતા એક પોલીસ કર્મચારીને ઇજા થતા પો.ઇન્સ ડી.ડી.ચૌહાણ નાઓએ સ્વબચાવ માટે સર્વીસ રીવોલર્વરથી બે રાઉડ ફાયરીંગ કરતા જેમાં એક ગોળી આરોપીને જમણા પગમાં વાગી જતા આરોપીને સારવાર માટે નવીHospitaal લઇ જવા તજવીજ હાથ ધરેલ છે. ઇજાપામનાર પોલીસ કર્મચારી મુકેશ રવીન્દ્રભાઈ બાગુલ લીંબાયત પોલીસ સ્ટેશન સનરાઈઝ હોસ્પિટલ ઉધਨਾ ખાતે એડમિટ કરેલ છે
0
0
Report
Advertisement

सूरत रेलवे स्टेशन पर पैंट की जेब काटकर 300 ग्राम सोने के 3 बिस्किट चोरी, गिरफ्तार

Surat, Gujarat:સુરત શહેરના રેલવે સ્ટેશન પર મુસाफરોની સુરક્ષા વચ્ચે તસ્કરોએ ધાડ મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. प्लेटફોર્મ નંબર 2 પર આવેલી લિફ્ટમાં એક મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપીને 300 ગ્રામ સોનાના 3 બિસ્કીટ (કિંમત ₹45 લાખ) ની ચોરી થઈ હતી. રેલવે પોલીસ અને LCBની ટીમે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો અને આરોપીની ધરપકડ કરી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી કરણ મકવાણા સોનું ચોરીયા બાદ ભત્રીજી મારફતે પોતાની દાદી ગીતા સોલંકીને સાચવવા આપી દીધું હતું. ગિઆ દાદી પાસેથી સોનાના ત્રણેય બિસ્કીટ (300 ગ્રામ) હેમખેમ રિકવર થયા છે. આદર્શ અંગે કુલ ₹45,00,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report

प्रधानमंत्री मोदी का जमनगर आगमन, गुजरात ने रिकॉर्ड विकास के रेकॉर्ड तोड़ दिये

Ahmedabad, Gujarat:જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન લાલ બંગલો સ્થિત સભા સ્થળે પહોંચ્યા સ્ટેજ પર પ્રધાનમંત્રી સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય કક્ષા મંત્રી રિવાબા જાડેજા પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રકાશ કોરાંડ, જામનગર સાંસદ પુનમબેન માડમ ઉપસ્થિત ગુજરાતીમાં સંબોધન આટલો મોટો વિજય મળ્યો તો ક્યાંથી થાક લાગે ગુજરાતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે વિધાનસભામાં તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે આજે કર્ણાટક અને તેલંગાણામાં હતો કાલે સોમનાથમાં જવાનો છું, તો અહીંયા તમારા દર્શન કરવા આવ્યો ગુજરાતની જનતાનો ભાજપ સાથે અનેરો સંબંધ છે વર્તમાન રાજનીતિમાં સતત આટલું સમર્થન અને વિશ્વાસ મળતો રહે એ ખૂબ જ અભ્યાનો વિષય છે ગુજરાત ભાજપે સતત પ્રજાના કામ કરી પ્રજાનો પ્રેમ સંપાદન કર્યો છે આજે ગુજરાતમાં ૩ થી ૪ પેઢી એવી છે જે સતત ભાજપમાં કામ રહી છે આજે ગુજરાતે તમામ ક્ષેત્રે હરણફાળ ભરી છે એક સમયે ગુજરાત ફક્ત મીઠું પકવતું હતું આજે સેમિકન્ડન્ટર, મેટ્રો કોચ, પ્લેન બનાવી રહ્યું છે દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય અને વિશ્વમાં ચોથી સરકાર હતી જેને કલાઇમેન્ટ મંત્રાલય બનાવ્યું હતું આજે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આપણે આગળ વધ્યા છે આ તમામ ગાથા પાછલા ૨૦-૨૫ વર્ષમાં લખાઇ છે ગુજરાતીઓનો પુરુષાર્થ આગલી પેઢીને આગળ વધશે મને આશા છે કે આવનારી પેઢીનો સાથ પણ ભાજપને મળતો રહેશે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની બંગાળમાં પરિવર્તન થયું એનો હાશકારો દેશના બધા નાગરિકો કરી રહ્યા છે આમાં દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હતી જેનો અનુભવ ગુજરાતને થતો હતો બંગાળના પરિણામોનો આટલો મોટો પ્રભાવ મારી રાજનીતિની કારકિર્દીમાં પ્રથમવાર જોયો છે બંગાળમાં ૩૦૦ ભાજપના કાર્યકરોએ બલિદાન આપ્યા છે ભાજપ લોક કલ્યાણના કાર્યો પણ ચાલુ રહે રહ્યો છે બંગાળમાં ૫૦ વર્ષમાં મોટો ખાડો પડ્યો છે, જેને પુરવાનો ભાજપ પૂરું પ્રયાસ કરશે દુનિયામાં બંગાળ ચૂંટણીના પરિણામોની ચર્ચા થઈ રહી છે વિશ્વના ગણમાન્ય લોકો તેની નોંધ લઈ રહ્યા છે દેશમાં કેટલાક લોકો પાસે નકારાત્મક રાજનીતિ સિવાય કશું જ નથી આવા લોકો પાસે દેશ માટેનું કોઈ વિઝન નથી આજે સમય બદલાઈ ગયો છે , યુવા પેઢી બધું જ જોઈ અને સમજી રહી છે આખી પેઢી નવો સંકલ્પ લઈને ચાલી રહી છે જેનાથી કેટલાય રાજકીય પક્ષો અજાણ હોય એમ લાગે છે આવા પક્ષોની મતિ મરી ગઈ છે ગુજરાત ભાજપ પર મને પુરો ભરોસો છે કે લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં કચાસી બાકી નહીં રાખે
0
0
Report

Surat: सलाबतपुरा में व्यापारी से फिरौती, 1.20 लाख लूट, आरोपी शिवराजसिंह जाला गिरफ्तार

Surat, Gujarat:Anchor: सूरत: शहर में असामाजिक तत्वों का तृास बढ़ रहा है. सलाबतपुरा क्षेत्र में एक व्यापारी को चाकू दिखाकर तिजोरी उखाड़ने वाले батहेनાના माथeadhe शिवराजसिंह जाला और उसकी टोली को पुलिस ने गिरफ्तार कर जेल भेज दिया है. Victims: 1 मानदरवाजा पुराने डिपो के पास हलपती कॉलोनी में रहने वाले और टेक्सटाइल मार्केट में कपड़ा व्यवसाय करने वाले अभिषेक उर्फ रोहन राजेंद्र देवरे ने गत तारीख 25 जुलाई 2025 को रात को अपनी दुकान बढ़ाकर घर लौटते समय 1 लाख रुपए नकद साथ लाने की बात बताई. उनके पास वो दिन के उम्र के 1 लाख रुपए नकद थे. इस दौरान भक्तेनाका क्षेत्र के माथeadे टोपीरी शिवराजसिंह जाला और उसकी टोली ने व्यापारी को रोककर धक्का-मुक्की की और कहा: अगर तुम्हारे क्षेत्र में कपड़ा व्यवसाय करना है, तो हर महीने 50 हजार रुपये का हिस्सा देना होगा. बिट: राजदीप नकुम (सूरत शहर SOG पुलिस डिप्टी कमिश्नर) Victims: 2 धम्मकी और लूट: टोली ने व्यापारी को रास्ते में रोककर चाकू दिखाकर जान से मार देने की धमकी दी और व्यापारी से 1 लाख रुपए नकद और 20 हजार रुपए और निकाले. कुल ₹1.20 लाख लूट लिए गए. इस मामले में व्यापारी ने सलाबतपुरा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई. पुलिस ने तात्कालिक कार्रवाई कर मुख्य आरोपी शिवराजसिंह जाला समेत अन्य Shख्स की गिरफ्तारी की. बिट: राजदीप नकुम (सूरत शहर SOG पुलिस डिप्टी कमिश्नर) VKT: प्रशांत धिवरे Victims: 3 भक्तेना और मानदरवाजा क्षेत्र में अपनी धाक जमान करने वाले शिवराजसिंह जाला की गिरफ्तारी से स्थानीय व्यापारी राहत का सांस लेे रहे हैं. सलाबतपुरा पुलिस ने इस मामले में पहचान और अन्य संडोबंदी की जांच शुरू कर दी है. प्रसंग: सुरत
0
0
Report
Advertisement

राजकोट नागेश्वर गोलीबारी: FIR दर्ज, दो आरोपी आर्म्स एक्ट के तहत गिरफ्तार होने की योजना

Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગઈકાલે નાગેશ્વર વિસ્તારમાં જેમકો કંપનીના કમ્પાઉન્ડમાં ફાયરિંગ થયું હતું. દિવ્યરાજસિંહ सरવૈયા દ્વારા પરવાનો હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરવાના સમાચાર આવ્યા છે, જયારે रामદેવ ડાંગર પાસે ગેરકાયદે હથિયાર હતું.hit્સારી પક્ષના લોકોએ બંનેને ప్రమాదસ્થળેથી દૂર ખસેડ્યા હતા. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને આરોપી દિવ્યરાજસિંહ સરવૈયા તથા Ramóndev Danga સામે જાનથી મારી રોષજનક કોશિશ કરવાના આરોપો કાયદેસરની કાર્યવાહી હેઠળ દાખલ કર્યા ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને અંગે આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ કરાયા છે. પોલીસે સ્થળનામું બનાવીને વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાની માહિતી મળતી તાત્કાલિક તપાસ માટે સી સી ટીવી ફૂટેજ તપાસ કરાઈ હતી. હવે પોલીસે ફરિયાદી અને આરોપી બંને વિશે જરૂરિયાત મુજબ પગલાં ભરવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.
0
0
Report

प्रधानमंत्री कल सोमनाथ अमृत पर्व के यज्ञ में आहुति देंगे

Ahmedabad, Gujarat:प्रधानमंत्री नरेन्द्र मोदी कल सोमनाथ अमृत पर्व के यज्ञ में भाग लेंगे। पीएम के आगमन से पहले सोमनाथ को फूलों से सजाया गया है। सोमनाथ परिसर में 51 ब्राह्मण अतीरूद्र यज्ञ कर रहे हैं। पांच दिन चलने वाला हवन कल पूर्ण होगा जिसमें प्रधानमंत्री आहुति देंगे। मंदिर परिसर में तीन दिन का महारुद्र यज्ञ रहा है। कल प्रधानमंत्री महारूद्र यज्ञ में आहुति देंगे और यज्ञ संपन्न होगा। तीर्थ पुरोहित सोमपुरा ब्राह्मण समाज द्वारा अमृतपर्व के प्रथम दिन से मंदिर की यज्ञशाला में पाठात्मक अतिरुद्र का प्रारम्भ किया गया है। इसके अतिरिक्त शनिवार से तीन दिनों तक होमात्मक महारुद्र यज्ञ का शुभारम्भ हुआ है इसमें 45 ब्राह्मण शास्त्रोक्त विधि-विधान के साथ लगभग सवा़ लाख आहुतियां प्रदान करेंगे। कल प्रधानमंत्री भी आहुति देंगे। उल्लेखनीय है कि अमृतपर्व के दौरान 11 मई को मंदिर के शिखर पर 11 तीर्थों के जल से कुंभाभिषेक किया जाएगा। अमृतपर्व के दौरान सोमनाथ मंदिर में भगवान शिव का विशेष श्रृंगार किया जा रहा है। इस अवसर पर देश के विविध राज्यों से बड़ी संख्या में श्रद्धालु सोमनाथ पहुंचकर महादेव के दर्शन कर स्वयं को धन्य महसूस कर रहे हैं.
0
0
Report

SMA रोग: महंगी दवाओं के लिए फंडिंग से बच सकता है बच्चे की जिंदगी

Ahmedabad, Gujarat:9 મહિનાના બાળક ધ્રિશિવ સોનીના sma રોગ મામલો બાળકની સારવાર કરતા ડોક્ટરે વ્યક્ત કરી ચિંતા ધીવિષને 5 મહિનાનો હતો ત્યારે નિદાનમાં sma 1 રોગ હોવાનું સામે આવ્યું ડોક્ટરે sma 1 રોગને ખૂબ જોખમી ગણાવ્યો Sma રોગમાં ત્રણ પ્રકારના હોય છે લક્ષણ Sma 1માં પગ પર ઉભા ન થઈ શકે અને શ્વાસની સમસ્યા થાય અને 12 મહિના આયુ ગણી શકાય Sma 2માં બાળકો બેસી શકે પણ ચાલી ન શકે અને તેમાં 10 થી 20 વર્ષનું આયુ ગણાય Sma 3માં સામાન્ય જીવન હોય પણ દોડવા અને સીડી ચડવામાં તકલીફ પડે અને આયુ નોર્મલ રહે SMA રોગ 10 હજાર બાળકે એક ને થતો રોગ રેર ગણાતો રોગ હાલ બાળકોના જન્મ દર સામે ડોક્ટરે સામાન્ય ગણાવ્યો SMA રોગ ની ત્રણ પ્રકારે સારવાર આપી શકાય છે જોકે તમામ મોંઘી સારવાર છે પહેલી સારવાર રિસડીપામ ઓરલ સીરપ દવા છે જે લાઈફટાઈમ લેવી પડે જે મોંઘી પણ છે. 15 હજાર ની એક બોટલ આવે છે બીજી સારવાર જિનેટિક દવા આવે જે zolgensma ઇન્જેક્શન. જે એક જ વાર લેવાના હોય. પણ તે 16 કરોડ ની દવા છે ત્રીજી દવા સીનર્સન ઇન્જેક્શન જે કમરના ભાગે ઇંજેક્શન લેવાના હોય. દર 4 મહિને એક ઇન્જેક્શન લાઈફ ટાઈમ લેવાનું હોય. 5 લાખ નું એક ઇન્જેક્શન પડે જોકે આમાં જિનેટિક દવા એવી જયારેzolgensma ઇન્જેક્શન કારगर હોવાથી તેનો ઉપયોગ વધુ થાય જે ઇન્જેક્શન બાદ અન્ય દવા ન આપો તો પણ ચાલે જોકે 16 કરોડની દવા દર્દી ખર્ચ કરી ન શકે માટે ફન્ડિંગ કરી દવા મેનેજ કરાય છે જિનેટિક દવામાં zolgensma ઇન્જેક્શન જયારે બાળકની એન્ટીબોડી રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે બાળકના વજન અને અન્ય લક્ષણ પ્રમાણે દવા મંગાવવામાં આવે જિનેટિક દવાનું zolgensma ઇન્જેક્શન -60 ડીગ્રીમાં લાવવામાં આવે Usa માંથી દવા લવાતી હોય છે જેથી દવા આવતા 10 દિવસ સમય લાગે છે ધીવિષની સારવાર કરતા ડો. સિદ્ધાર્થ શાહ પણ પરિવારને ફન્ડિંગ માં મદદ કરી દવા લાવવા અને બાળકનો જીવ બચાવવા કરી રહ્યા છે પ્રયાસ ડો. સિદ્ધાર્થ શાહે અગાઉ બે બાળકોને આવી જ સારવાર આપી અગાઉ ધૈર્ય રાજ અને હમજા નામના બાળક sma બીમારીમાંTreatmentામાં સારવાર અપાઈ ડો. સિદ્ધાર્થ શાહે ભારતમાં sma ની દવા બને તો ખર્ચ ઓછો થાય અને ઝડપી સારવાર થઈ શકે તેવી pm ને રજુઆત પણ કરી બાઈટ. ડો. સિદ્ધાર્થ શાહ. પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ અને એપિલેપટલોજીસ્ટ
0
0
Report
Advertisement

बहावलपुर में जैश-ए-मोहम्मद के गढ़ का पुनर्निर्माण शुरू, पाकिस्तान ने फंड जारी किया

Jammu, ऑपरेशन सिंदूर के बाद फिर खड़ा हो रहा जैश का गढ़? बहावलपुर में पुनर्निर्माण को लेकर पाकिस्तान पर गंभीर आरोप REPORTER: RAJAT VOHRA पाकिस्तान के बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के मुख्यालय मारकज़ सुभानअल्लाह को लेकर एक बार फिर बड़े दावे सामने आए हैं। रिपोर्ट्स के मुताबिक, वर्ष 2025 में हुए “ऑपरेशन सिंदूर” में भारी नुकसान झेलने के बाद अब इस परिसर का दोबारा निर्माण कराया जा रहा है। रिपोर्ट्स में दावा किया गया है कि इस पुनर्निर्माण के लिए पाकिस्तान सरकार की ओर से करीब 25 करोड़ पाकिस्तानी रुपये जारी किए गए हैं। बताया जा रहा है कि अक्टूबर 2025 में फंड जारी होने के बाद मार्च 2026 से निर्माण कार्य तेज कर दिया गया। सूत्रों के अनुसार, बहावलपुर स्थित इस परिसर में: - टूटे हुए गुंबदों को दोबारा बनाया जा रहा है, - मिसाइल हमलों से क्षतिग्रस्त हिस्सों की मरम्मत की जा रही है, - और नई संरचनाएं भी तैयार की जा रही हैं। यह भी दावा किया गया है कि परिसर के आसपास सुरक्षा बढ़ा दी गई है और पाकिस्तान की विशेष सुरक्षा इकाइयों को वहां तैनात किया गया है。 बता दें कि 7 मई 2025 की रात भारतीय वायुसेना ने पाकिस्तान में मौजूद आतंकी ढांचों पर सटीक एयरस्ट्राइक की थी। इस कार्रवाई में बहावलपुर स्थित जैश-ए-मोहम्मद के ऑपरेशनल सेंटर मारकज़ सुभानअल्लाह को निशाना बनाया गया था。 जानकारी के मुताबिक - मुख्य इमारत को भारी नुकसान पहुंचा, - कई गुंबद ढह गए, - और पूरे परिसर में बड़े पैमाने पर तबाही हुई थी。 भारत के लिए क्यों अहम है मामला? बहावलपुर लंबे समय से जैश-ए-मोहम्मद का प्रमुख गढ़ माना जाता रहा है। भारत लगातार पाकिस्तान पर आरोप लगाता रहा है कि उसकी जमीन पर आतंकी ढांचे सक्रिय हैं और उन्हें संरक्षण मिलता है। वहीं पाकिस्तान हमेशा इन आरोपों से इनकार करता आया है। ऐसे में जैश से जुड़े ढांचे का पुनर्निर्माण हो रहा है, तो इसे भारत की सुरक्षा चिंताओं से जोड़कर देखा जा रहा है। खासकर जम्मू-कश्मीर में घुसपैठ, ड्रोन गतिविधियों और आतंकी नेटवर्क को लेकर सुरक्षा एजेंसियां पहले से ही हाई अलर्ट पर हैं。
0
0
Report
Advertisement
Advertisement
Back to top