icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

मनोज जोशी ने आनंद में सरदार पटेल के निवास पर श्रद्धांजलि दी

Anand, Gujarat:એંકર. સરદાર – ધ આર્કિટેક્ટ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા'ના કલાકાર મનોજ જોશીએ આજે આણંદના કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનની મુલાકાત લઈને સરદાર પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મનોજ જોશીએ સરદાર પટેલ નિવासસ્થાન સ્થિત સરદાર પટેલના જીવન કવન સાથે સંકળાયેલુ તસ્વીરી પ્રદર્શન નિહાળ્યા બાદ સરદાર પટેલની પ્રતિમા પાસે અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. મનોજ જોશીએ સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમા પર શુભ આંટી પહેરાવી નત મસ્તક થઈ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
0
0
Report
Advertisement

मोरबी जतपर में 12 दिन से किसान आंदोलन जारी, सरकार से स्पष्ट जवाब मांगा गया

Morbi, Gujarat:મોરબીનાjejerતપર ગામે હાલમાં ખેડૂત આંદોલન ચાલી રહી છે અને ખેડૂત આંદોલનને 12 દિવસ થયા છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતોની જે છ માગણીઓ છે તેનાના મુદે સરકાર શું કરવા ઈચ્છે છે તે બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે ઉપવાસી છાવણી ખાતે આવેલ મહિલાઓએ સરકારને ખુલી ચેલેન્જ આપતા કહ્યું છે કે "હાલમાં તમે ખેડૂતને હેરાન કરો છો, 2027 માં આ જ ખેડૂત તમને હેરાન કરી મુકશે." વીઓ મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂત દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવાનું માંગ સાથે આંદોલન ચલાવી રહી है હાલમાં જે વીજ કંપનીઓના વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેની સામે પાશેરામાં પૂણી જેટલું જ વળતર આપવામાં આવી રહ્યું છે જેથી કરીને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી है અને ખેડૂતોએ ગત 18 જૂનથી જેતપર ગામમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આંદોલન ન માત્ર મોરબી જિલ્લામાંથી જ નહિ પરંતુ અન્ય జిల్లાઓમાંથી પણ સમર્થન મળી રહ્યું છે અને ખેડૂતો અહીંયા આંદોલનને સમર્થન આપવા માટે આવતા રહેતા હોય છે આજે સવારે આમરણ ચોવીસી વિસ્તારથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર ગામે આવ્યા હતા અને ખેડૂતોના આંદોલનને ખુલ્લા સમર્થન આપ્યું છે આ ઉપરાંત મોરબી જિલ્લા સરપંચ એસોસિયેશન દ્વારા પણ આંદોલનને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે અને જરૂર परेको તો તમામ સરપંચો મોરબી જિલ્લાના રાજીનામા મૂકીશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને ગઈકાલે સરકાર તરફથી આંદોલનકારીને મંત્રણા કરવા માટેનો પત્ર મોકલવામાં આવ્યો હતો અને તે પત્ર સ્વીકારવાનો આંદોલનકારી ઇનકાર કર્યો હતો કારણકે તેમની પાસેથી છ માંગણીઓ લેખિતમાં લેવામાં આવી હતી અને તે માંગણી મુદ્દે સરકાર શું કરવા ઈચ્છે છે તે બાબતની કોઈ સ્પષ્ટતા આ પત્રની અંદર કરવામાંઆ ન હતી તેથી આમંત્રણ પત્રને સ્વીકારવામાં આવ્યો ન હતો અને ત્યાર પછીની 24 કલાકમાં સરકાર તરફથી આંદોલનનો સુખદ અંત આવે તેના માટેના કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેવું આંદોલનકારી જણાવી રહ્યા છે દરમિયાન આંદોલનમાં ઉપવાસી છાવણીની મુલાકાતે આવતી મહિલાઓ સહીતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ટૂંકમાં પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતા હિંદી ભાષામાં ખુબ જ સ્પષ્ટ કહ્યું છે કે હાલ ખેડૂતોને ભૂખ હડતાલ કરવી પડે અને હેરાન થવું પડે એવી સ્થિતિ સરકારે ઉભી કરી છે આ જ સરકારને 2027 માં જ્યારે ચૂંટણી સમયે મતની જરૂર હશે ત્યારે આ ખેડૂતોએ અને પાટીદારો તેને હેરાન કરી મુકશે તેવી ખુલ્લી ચેલેન્જ આપી છે બાઈટ 1:રાકેશભાઈ અમૃતિયા, ઉપવાસી, જેતપર બાઈટ 2:ઊર્મિલાબેન પટેલ, મહિલા નેકનામ બાઈટ 3:સાગરભાઈ અધેરા, ખેડૂત, માવાપર, ધ્રોલ બાઈટ 4:રમાબેન અંદરપા, મહિલા, અંબાલા બાઈટ 5:શારદાબેન પટેલ, મહિલા, અંબાલા
0
0
Report
Advertisement

सुरेंद्रनगर में बारिश की कमी से खेती पर असर, इस साल 46% कम बुवाई

Sundar Nagar, Himachal Pradesh:2906ZK_SNR_VARSAD_ABHAV પરવેજ સંધી સુરેન્દ્રનગર એન્કર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં હાલ સૌથી ચર્ચાનો મુદ્દો વરસાદનો અભાવ છે. જૂન માસ પૂરો થવાની તૈયારી છતાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા હોવાથી જગતનો તાત ચિંતામાં છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા અગાઉના વર્ષીઝ સરખામણીમાં આ વર્ષે વાવેતરમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો है. એટલું જ નહીં વરસાદમાં પણ 28.72 ટકોની ઘટ જોવા મળી છે. વી.ઓ. - ૧ : વર્ષ 2025ના જૂન માસ સુધીમાં જિલ્લામાં 34.27 ટકા बारिश પડી ચૂક્યો હતો તેની સામે આ વર્ષ જુન માસના અંત સુધીમાં માંડ 5.55 ટકા જ વરસાદ પડ્યો છે. બીજી તરફ વરસાદ ખેંચાતા આગોતરું વાવેતર કરતા ખેડૂતોમાં પણ નિરાશા અને આગોતરા વાવેતરમાં ઘટાડો જોવા જોવા મળ્યો છે. ગયા વર્ષે જુન માસના અંત સુધીમાં 3.80 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થઈ ગયું હતું તેની સામે આ વર્ષે જૂન માસના અંત સુધીમાં 1.77 લાખ હેક્ટરમાં આગોતરું વાવેતરawed થયું છે જેની સરખામણીએ ગત वर्ष કરતા આ વર્ષે ઈન્ડાદે 46 ટકા વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડતાં ઘણા જળાશયોમાં તળિયા દેખાવા લાગે છે પરિણામે પીવાના પાણીની સ્થિતિ પણ વિકટ બનીશે. બાઇટ - ૧ : રણજીતસિંહ ઝાલા, ખેડૂત વી.ઓ. - ૨ : વઢવાણ તાલુકાના બાકરથડી ગામના ખેડૂતે જણાવ્યું કે,જિલ્લામાં સારા વરસાદની આશાએ ઘણા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે. પિયતની સુવિધા છે ત્યાં કપાસ, મગફળી જેવા પાકનું વાવેતર થયું છે. વરસાદ ખેંચાયો છે ત્યારે હવે ખેડૂતોએ એરંડો, તુવેર જેવા પાકના વાવેતર પર ધ્યાન આપવું જોઈએ. જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં વાવેતર થયું નથી પરંતુ મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા સહિતના બોરવાળા વિસ્તારોમાં કપાસ, મગફળી વગેરેનું આગોતરું વાવેતર થયું છે પણ માત્ર બોરના પાણીથી પાક સારો ન થાય, વરસાદ પડવો જોઈએ અને જો વરસાદ ન પડે તો પાક સૂકાઈ જાય. વરસાદ ખેંચાય અથવા વરસાદમાં મોડું થાય તો ખેડૂતો હવે જો કપાસનું વાવેતર કરે તો શિયાળુ પાકમાં મોડું થાય. બાઈટ : મજબૂતસિંહ ગોહિલ, ખેડૂત વી.ઓ. - ૩ : ખેતીવાડી અધિકારીને જણાવ્યા મુજબ જો જુલાઈ મહિનામાં વરસાદ સારો થાય તો ટૂંકા ગાળાના પાકોનું અથવા દિવેલનું વાવેતર કરે જેથી મારી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ન આવે. બાઈટ : મેરુભાઈ સાપરા, ખેડૂત બાઇટ : મુકેશભાઈ પરમાર, ખેતીવાડી અધિકારી
0
0
Report

छोटाऊदेपुर کی गायत्री نर्सنگ कॉलेज پر داخلہ، فیس اور استحصال کے سنگین الزامات

Vadodara, Gujarat:છોટાઉદેપુરની ખાનगी ગાયત્રી નર્સિંગ કોલેજ સામે ગંભીર આક્ષેપ B.Sc. નર્સિંગ કોર્સની મંજૂરી વગર ચલાવવાનો આરોપ આદિવાસી અને ફ્રીશીપ કાર્ડધારક વિદ્યાર્થીઓના આર્થિક શોષણનો આક્ષેપ કોલેજની ફી મોડી આવતા રોજના ₹ 100 પેનલે્ટી વસૂલવાનો આરોપ વધારાની ફી સામે અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકીનો આક્ષેપ વિદ્યાર્થીઓએ જવાબદાર અધિકારીઓ પાસે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છોટાઉદેપુર ખાતે આવેલ ખાનગી ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગની વિધાર્થીઓ તેઓmdi પડતી હાલકીને લઇ આક્રોશમાં છોટાઉદેપુરની ગાયત્રી કોલેજમાં એડમિશન આપ્યું હોવા છતાં વિધાર્થીઓને પરીક્ષા આપવા માટે વડોદરાના કાહિયાવરોહણની લક્ષ્મી નારાયણ કોલેજમાં જવું પડે છે એડમિશન અને ફી ના પૈસા લેવા એમાં છે ગાયત્રી કોલેજમાં અને વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન વડોદરાના લક્ષ્મી નારાયણ કોલેજનું છોટાઉદેપુરમાં 9 વિધાથીઓને આપયો છે પ્રવેશ ત્રણ ત્રણ વખત ઉગ્ર રજૂઆત છતાં વિધાર્થીઓને પડતી હાલકીનો કોઈ નિકાલ નહીં બે દિવસ પહેલા આ તમામ વિધાર્થી કલેક્ટર કચરી ખાતે રજૂઆત માટે પહોચ્યા હતા આજે ગાયત્રી કોલેજ ઒ફ નર્સિંગ ની વિધાર્થીઓ સમાજ કલ્યાણની કચેરીએ રજૂઆત માટે પહોંચી છોસ્ટાઉદેપુરની કોલેજ માં બે રૂમની વ્યવસ્થા જેમાં 100 વિધાર્થીઓને રહેવું પડે છે ચોપડામાં ચાર રૂમની વ્યવસ્થા યોગ્ય પ્રમાણમાં ભોજન આપવામાં આવતું નથી. વિધાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા પછી પરત ના આપ્યા હોવાના આક્ષેપ કોલેજમાં લેબોરેટરીની પણ કોલેજ માં વ્યવસ્થા નથી જે બાળકો અહીં રહતા નથી તેમના ફૂડ બિલના પૈસા ઉપાડીને લેવામાં આવે છે છેલ્લા બે વર્ષથી શિષ્યવૃત્તિ બાળકો ને મળતી નથી આ તમામ મુદ્દાને લઈને બાળકો સાથે વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા પહોચ્યા રેલી સ્વરૂપે આદિજાતિ કચેરી ખાતે યુવરાજ સિંહેએ અધિકારી સાથે કરી ઊગ્ર ચર્ચા બાઈટ : મિત્તલબેન રાઠવા,વિધાર્થીની,છોટા ઉદેપુર બાઈટ : નીરૂબેન રાઠવા,વિધાર્થીની,છોટા ઉદેપુર બાઈટ : રંજનબેન રાઠવા,વિધાર્થીની,છોટા ઉદેપુર બાઈટ : હેતલબેન રાવલ,આદિજાતિ અધિકારી,છોટા ઉદેપુર બાઈટ : યુવરાજસિંહ જાડેજા,વિધાર્થી નેતા
0
0
Report

हुमा कुरेशी-आहमदाबाद में Baby Do Do का प्रमोशन, रियल-लाइफ स्टोरी का खुलासा

Ahmedabad, Gujarat:આજે બૉલીવુડ સ્ટાર হামા કુરેશી અને તેનો ભાઈ સાકીબ કુરેશી અમદાવાદના મહેમાન બન્યા. આવતા 3 જુલાઈએ આવનાર બેબી ડુ ડાઈ ડુ મૂવીના પ્રમોશન માટે બૉલીવુડ સ્ટાર হামા અને ફિલ્મના પ્રોડ્યુસર અને ભાઈ એવો સાકીબ કુરેશી અમદાવાદ આવ્યા. જ્યાં તેઓએ જોધપુર ખાતે Zaira ડાયમન્ડ ખાતે હાજરી આપી. જ્યાં તેમણે તેમની ફિલ્મ વિશે વાત કરી. હુમા કુરેશી અને તેમના પ્રોડ્યુસર ભાઈ સાકીબ કુરેશીએ જણાવ્યું કે ફિલ્મ રિયલ લાઈફ જેવી જ બનાવવામાં આવી છે. જે થ્રિલર ફિલમમાં હૂમા કુરેશી બોલી કે સાંભળી નહિં શકતી એટલો પહેલો વખત કિરદાર નિભાવ્યો છે. જેના માટે હૂમાએ તાલીમ લીધી હતી. એટલું જ નહિ પણ ફિલ્મમાં હૂમાના પાત્ર રિયલ લાઈફ લાગે માટે મુંબઈમાં આધારિત સ્ટોરીમાં મુંબઈમાં પડતા વરસાદમાં ઉપયોગમાં લેવાતા છાતાને હથિયારરૂપે બનાવ્યું છે જેથી કોઈ કિલર ઓળખ ન થાય. જે ફિલ્મમાં 11 ગીતો રહેલા હોવાની અને દટેક ગીત અલગ અને સારા અને મનોરંજન કરાવવા માટેની વાત કરી. આ ફિલ્મમાં પ્રથમ વખત ચંકી પાંડે કોમેડી નહીં કરતા જોવા મળશે તેવું પણ જણાવ્યું. જે ફિલ્મને લઈને হামા અને તેમના ભાઈએ દર્શકોને પ્રેમ આપવા માટે અપીલ કરી. તો અમદાવાદને આવેલા হামા અને તેમના ભાઈએ Z મીડિયાના સાથે ની વાતમ गुजरातીમાં વાત કરી ફિલ્મ વિશે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે અને અમદાવાદના પ્રેમ વિશે સાથે જ પ્રોડ્યુસનર ભાઈ અને પોતે અભિનેતા વિશે પણ રસપ્રદ વાતો કરી હતી...
0
0
Report
Advertisement

राजकोट प्रेमवती रेस्टोरेंट में सैंडविच से बदबू, वीडियो वायरल

Rajkot, Gujarat:રાજકોટ : પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવીચથી ગ્રાહકે પીતો ગુમાવ્યો સંડેવિચમાં દુર્ગंध આવતા ગ્રાહકે વીડિયો બનાવી સમગ્ર ઘટના જાહેર કરી પ્રેમવતી ના મેનેજરે કહ્યું ટમેટાની સુગંધ છે તો સામે ગ્રાહકે કહ્યું સુગંધ નહીં આ દુर्गतંછ છે વીડિયો ઉતારનાર વ્યક્તિએ કહ્યું મારો દીકરો જો આ સેન્ડવિચથી માંદો પડે અને લાખોનું બિલ હોસ્પિટલનું થાય તો જવાબદાર કોણ ? ગ્રાહકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરી ? હាល સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે
0
0
Report

राजकोट के शापुर वेरावळ में 2.49 करोड़ की डकैती: तीन गिरफ्तारी

Rajkot, Gujarat:અઢી કરોડની ધાડ કરનાર 3 shખ્સો પોલોસ સકંજામાં... શાપર વેરાવળના રાજવીના ઘરમાં થયેલી ધાડનો ભેદ ઉકેલાયો... અઢી કરોડની ધાડ કરેનાર સ્પસ્થી આરોપીઓ પકડાયા છે. રાજકોટ જિલ્લામાંથી લૂંટમાં જોડાયેલા આરોપીઓની ધરપકડ થઈ હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ તથા ઘરેણાં મળી આવ્યા છે. પોલીસ ટીમોએ સીસીટીવી અને મોબાઈલ ડમ્પમાંથી સબૂત મેળવવા પ્રયાસો ચાલુ રાખ્યા હતાં. યાદી પડતર આરોપીઓની શોધમાં કરાઈ રહેલ કાર્યવાહી ચાલુ રહેશે. આયાત મુજબ મુખ્ય આરોપી કલમસીંગના ગુનાઓ નોંધાઈ રહી છે. મુકદમા બાદ આ ત્રણને રિમાન્ડે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આગળ પુછપરછ માટે ખાતરીરૂપ કાર્યવાહી ચાલુ રહેશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top