icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ब्राह्म समाज के विरुद्ध कथन पर राज्‍यभर में उबाल, माफी की मांग तेज

Rajkot, Gujarat:એંકર કચ્છના માંડવીમાં ધાર્મિક મંચ પરથી આપવામાં આવેલ એક નિવેદનને લઈને હવે રાજ્યભરમાં વિવાદ વકરતો જઈ રહ્યો છે.સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં ભૂદેવો અંગે કરેલી ટિપ્પણી બાદ બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે,સ્વામીએ ભૂદેવોને ભિક્ષુક અને ભીખ માંગતા હોવાનું કહીને સમાજની લાગણી દુભાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો રહ્યો છે,રાજકોટમાં બ્રહ્મ સમાજના આગેવાલા અને ભૂદેવોએ બેઠક યોજી આ નિવેદનની કડક નિંદા કરી હતી.આગેવાનોનું કહેવું છે કે ધાર્મિક મંચ પરથી સમાજ અને સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવા શબ્દો બોલવામાં આવે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.સાથે જ બ્રહ્મ સમાજને અપમાનિત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા આગેવાનોએ સૂર્યપ્રકાશ સ્વામી જાહેરમાં માફી માગે તેવી માંગ ઉઠાવી છે.બ્રહ્મ સમાજના અગ્રણીોએ ચેતવણી આપી છે કે જો જાહેરમાં માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પણ આ નિવેદન સામે વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલ સમગ્ર મામલો ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે...
0
0
Report

राजकोट के निजी अस्पताल में युवक की मौत पर भारी हंगामा, कार्रवाई की मांग

Rajkot, Gujarat:એંકર: રાજકોટ શહેરમાં ખાનગી હોસ્પિટલની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દર્દીના મોત બાદfamiliyજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. દીપક ઝાલા નામના યુવકને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનજોના જણાવ્યા અનુસારLast two daysથી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પરંતુ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દીપકને છાતીની તકલીફ હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી અને તેના બદલે કિડની સંબંધિત સારવાર કરવામાં આવી રહી હતી. ઘટાડે કોરોના ના જવાબદાર ડોક્ટરની બેદરકારી અને ખોટી સારવારના કારણે દીપક ઝાલાનુ મોત નિપજ્યું है.દર્દીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારજનોએhospitalમા આવીને મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને હોસ્પિટલ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા પરિવારજનોએ હોસ્પિટલ બહાર ધરણા શરૂ કર્યા હતા.પરિવારજનોએ જવાબદાર ડોક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહીરની માંગ ઉઠાવી છે. ઘટનાને પગલે હોસ્પિટલ kent तनावભર્યો માહોલ સર્જાયો હતો. બાઈટ:- પ્રકાશ જારીયા ( મૃતક મિત્ર)
0
0
Report

राजकोट में जन्म प्रमाणपत्र अब आधार कार्ड और ईमेल से डिजिटली प्रक्रिया से जारी

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાના જનમ-મરણ વિભાગ દ્વારા હવે જનમના દાખલાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિયમો મુજબ હવે બાળકોના જનમના દાખલામાં માતા અને પિતાના આધારકાર્ડ નંબરનો સમાવેશ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. એટલે કે હવે જનમનો દાખલો લેવા માટે આવતા દરેક માતા-પિતાએ પોતાના આધારકાર્ડની વિગતો આપવી પડશે. માત્ર એટલું જ નહીં, પરંતુ આગામી zamanda જનમ પ્રમાણપત્રોની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનવા જઈ રહી છે. જેમાં હવે અરજદારો માટે પોતાનું ઈમેઈલ એડ્રેસ આપવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી જનમનું પ્રમાણપત્ર સીધો જ અરજદારના ઈમેઈલ પર મોકલી શકાય. રાજકોટ મનપાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડિજિટલ સિસ્ટમ લાગુ થતાં નાગરિકોને કચેરીઓના ધક્કા ઓછા ખાવા પડશે અને কোনোપણ સમય, ગમે ત્યારે પ્રમાણપત્રનો સત્તાવાર ઉપયોગ કરી શકાશે. સાથે જ દસ્તાવેજોની સાચવણી વધુ સરળ અને સુરક્ષિત બનશે. જનમ-મરણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ નવા ફેરફારને લઈને હવે નાગરિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ડિજિટલprocે пресિયા શરૂઆતથી કામકાજ વધુ ઝડપે અને થાપદર્શન બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
0
0
Report
Advertisement

राजकोट में नया आधार केंद्र खुला, नागरिकों को आधार कार्ड सेवाओं में राहत

Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓને વધુ સરળ અને સુલભ બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે નવા આધાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં શરૂ થતું આ ત્રીજું આધાર કેન્દ્ર હોવાથી હવે નાગરિકોને આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ સહિતના ફેરફાર, સુધારા અને વધારા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરज નહીં પડે. આ પ્રસંગે સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આવા કેન્દ્રોની જરૂરિયાત હતી. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, આધારકાર્ડ સંબંધિત પ્રશ્નો લઈને આવતા દરેક નાગરિક સાથે ધીરજ અને સંવેદનશીલતા સાથે વર્તન કરવામાં આવે અને સમયસર તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉ પણ બે આધાર કેન્દ્ર કાર્યરત છે. ત્યારે હવે રાજકોટમાં શરૂ થયેલ આ નવા કેન્દ્રથી આસપાસના વિસ્તારોના લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને રોજબરોજ કામ કરતા લોકોને હવે આધારકાર્ડની પ્રક્રિયા માટે વારંવાર ધક્કા ખાવા નહીં પડે અને એક જ સ્થળે સરળતાથી તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે.
0
0
Report

राजकोट में पुलिस ने हिस्ट्रीशीटर भरत कुगशिया को हथियारों के साथ गिरफ्तार, कोर्ट रिमांड

Rajkot, Gujarat:શહેરમાં ફરી એકવાર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. હિસ્ટ્રીશીટર તરીકે કુખ્યાત ભરત કુગશીયાને પોલીસ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. રાજકોટ SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપી પાસેથી દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ કબજે કરવામાં આવ્યા ہیں. આરોપી ભરત કુગશીયા સામે પહેલા પણ પ્રોહીબિશન, રાયોટીંગ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ધારાઓ પાછળ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલુંજ નહિ, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે બે વખત પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ગયી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હલ આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ક્યાં કરવા નો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. આજે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસ સતત કડક વલણ અપનાવી રહી છે ત્યારે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
0
0
Report
Advertisement

जॉर्जिया में मेडिकल स्टूडेंट ध्वनित गुम, गुजरात परिवार ने विदेश मंत्रालय से मदद मांगी

Ahmedabad, Gujarat:અમદાવાદના વિરાટ નગર ખાતે રહેતા રાજકીય પરિવારનો દિકરો ધ્વનિત જ્યોર્જીયામાં ગુમ થતા પરિવાર પર આફત આવી પડી છે . ધ્વનિત રાજદૂપ ચાર વર્ષ અગાઉ મેડીકલની અભ્યાસ માટે જ્યોર્જીયા ગયો હતો તે જ્યોર્જિયાની કોકસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ખાતે MBBSનો અભ્યાસ કરતો હતો તેના નવમા સેમીસ્ટરનો અભ્યાસ ચાલુ હતો દરમિયાન ૧૪ મેના રોજ ધ્લનીતની માતા ધર્મીષ્ઠા બેન સાથે તેની વાત થઇ હતી ત્યાર બાદ તેનો કોઇ સંપર્ક થયો નથી ઝી ચોવિસ કલાક સાથેની વાતમાં ધ્વનિતના માતાએ જણાવ્યું રે તેનો રૂમ પાર્ટનર અનિલ તથા અનિલની ગલફ્રેન્ડ માન્યા સતત તેને માનસિક ત્રાસ આપતા હતા જેથી ધન્વીતને રૂમ બદલી લેવા કહ્યું હતું ધ્વનિતે રૂમ પણ બદલી લીધો હતો પણ કેટલોક સામાન લેવા જ્યારે તે અનિલના રૂમ પર ગયો ત્યારે તેને રૂમમાં પુરી દેવામાં આવ્યો હતો અને தனது પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી . ધ્વનિતના પિતા મયુર રાજદિપ્ ઝી ચોવિસ કલાક સાથે વાત કરતાં થયું આવે કે અનિલની માંગણી મુજબ રૂપિયા આપ્યા હતા અને ધ્વનિત ને અમદાવાદ પરત આવવાના જણાવ્યું હતું જેની ટીકીટ પણ અમદાવાદથી કરાવી હતી ધ્વનિત ૧૪ તારીખના રોજ સવારે પાસપોર્ટ લઇ ભારત આવવા માટે એરપોર્ટ રવાના થાય છે ત્યાર બાદ તેનો ફોન સતત બંધ આવે છે આજ દિન સુધી તેની કોઇ ભાળ નથી ધ્વનિતનો કોઇ સંપર્ક ન થતાં તેનો મોટો ભાઈ જ્યોર્જીયા ગયો પણ હજુ કોઇ ભાળ મળી નથી છેવટે જરાજદિપ પરિવારારે અમદાવાદ પશ્વિમના સાંસદ દિનેશ મકવાણા પાસે મદદ માંગી. સાસંદે તાત્કાલીક વિદેશ મંત્રીને પત્ર લખી દિકરાની ભાળ મેળવવાની કાર્યવાહી શરૂ કરી માધ્યમો સાથે વાત કરતાં દિનેશ મકવાણાએ કહ્યો કે શનિવાર અને રવિવાર. ರಾಜ್ಯ્યમાં વિદેશ મંત્રાલયમાં વાત કરશે અને તેમનો દિકરો પરત મેળવવામાં સરકાર તેમની પડખે રહેશે
0
0
Report

जॉर्जिया में लापता ध्वनित: अहमदाबाद परिवार ने विदेश मंत्री से मदद मांगी

Ahmedabad, Gujarat:अहमदाबाद के विराटनगर में रहने वाले एक राजनीतिक परिवार पर उस समय दुखों का पहाड़ टूट पड़ा, जब उनका बेटा ध्वनित जॉर्जिया में लापता हो गया। ध्वनित राजदीप चार साल पहले मेडिकल की पढ़ाई के लिए जॉर्जिया गया था। वह जॉर्जिया की कॉकसस इंटरनेशनल यूनिवर्सिटी में एमबीबीएस की पढ़ाई कर रहा था और उसका नौवां सेमेस्टर चल रहा था। 14 मई को ध्वनित की आखिरी बार अपनी मां धर्मिष्ठा बेन से बात हुई थी। इसके बाद से उसका कोई संपर्क नहीं हो पाया है। जी मिडिया से बातचीत में ध्वनित की मां ने बताया कि उसका रूम पार्टनर अनिल और अनिल की गर्लफ्रेंड मान्या उसे लगातार मानसिक रूप से परेशान करते थे। इसी कारण ध्वनित ने कमरा बदल लिया था। हालांकd, जब वह अपना कुछ सामान लेने अनिल के कमरे पर गया, तब उसे कमरे में बंद कर दिया गया और उससे पैसे की मांग की गई। ध्वनित के पिता मयूर राजदीप ने बताया कि अनिल की मांग के अनुसार पैसे दे दिए गए थे और ध्वनित को अहमदाबाद वापस आने के लिए कहा गया था। उसके लिए टिकट भी बुक कराई गई थी। 14 मई की सुबह ध्वनित पासपोर्ट लेकर भारत आने के लिए एयरपोर्ट रवाना हुआ था, लेकिन उसके बाद से उसका मोबाइल लगातार बंद आ रहा है। आज तक उसका कोई सुराग नहीं मिला है। ध्वनित से संपर्क न होने पर उसका बड़ा भाई भी जॉर्जिया पहुंचा, लेकिन अब तक कोई जानकारी नहीं मिल सकी है। आखिरकार राजदीप परिवार ने अहमदाबाद पश्चिम के सांसद दिनेश मकवाना से मदद की गुहार लगाई। सांसद ने तुरंत विदेश मंत्री को पत्र लिखकर ध्वनित की तलाश के लिए कार्रवाई शुरू करवाई। मीडिया से बातचीत में दिनेश मकवाणा ने कहा कि शनिवार और रविवार की छुट्टी होने के कारण सोमवार को विदेश मंत्रालय से बात की जाएगी और सरकार परिवार के बेटे को सुरक्षित वापस लाने में हरसंभव मदद करेगी। बाइट धर्मीष्टा राजदीप , युवक की माता मयूर राजदीप युवक के पिता दिनेश मकवाना , सासंद अहमदाबाद पश्चिम
0
0
Report
Advertisement

सूरत हत्या केस: हथियार सप्लायर राजू शर्मा बिहार से गिरफ्तार, सोनल सोलंकी केस में कड़ियाँ

Surat, Gujarat:સુરત જિલ્લામાં ચર્ચિત RFO સોનલ સોલંકી હત્યા કેસમાં સુરત ગ્રામ્ય પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીને રિવોલ્વર સપ્લાય કરનાર મુખ્ય આરોપી રાજુ ઉર્ફે સૂરજ શર્માને બિહારના ગયા खातેથી ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને સુરત લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં હવે હથિયાર સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા સામે આવવાની શક્યતા છે. સુરત જિલ્લાના ચકચારી RFO સોનલ સોલંકી ફાયરિંગ અને હત્યા કેસમાં સુરત ગ્રામ્ય પોલીસ સતત કડીઓ જોડતી આગળ વધી રહી છે. કેસમાં હવે સૌથી મહત્વપૂર્ણ ગણાતા હથિયાર સપ્લાયર રાજુ ઉર્ફે સૂરજ શર્માની બિહારના ગયા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ડી.વાય.એસ.પી આર.આર. સરવૈયાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, આરોપીને ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજુ શર્માનો સંપર્ક સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી અને ઇશ્વરપુરી ગોસ્વામી સાથે સચિન વિસ્તારમાં થયો હતો. આ સંપર્ક બાદ સોનલ સોલંકી પર હુમલો કરવા માટે રિવોલ્વર અને કારતૂસ સપ્લાય કરવાનું આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ ખુલ્યું છે કે નિકુંજે ઉત્તરપ્રદેશ બિહાર સહીત અલગ અલગ જગ્યાઓ પરથી આશરે ૨૦૦ જેટલા રાઉન્ડ પણ મંગાવ્યા હતા. પાસ્કાયેલો રાજુ ઉર્ફે સૂરજ શર્મા રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે સુરતના સચિન ઉપરાંત બિહાર, દમણ અને વાપીમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે. પાંચમી નવેમ્બર 2025ના રોજ કામરેજના જોખા-વાવ રોડ પર કાર અકસ્માત પછી RFO સોનલ સોલંકી પર રહસ્યમય ફાયરિંગ થયું હતું. પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી જ પોતાના મિત્ર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું. હવે મુખ્ય હથિયાર સપ્લાય ઝડપાતા પોલીસ વધુ કડીઓ જોડવામાં લાગી ગઈ છે. RFO સોનલ સોલંકી હત્યા કેસમાં હવે મુખ્ય હથિયાર સપ્લાયર સુધી پہنچતા સુરત ગ્રામ્ય પોલીસની તપાસ વધુ મજબૂત બની છે. આ કેસમાં હજુ વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
0
0
Report
Advertisement

कच्छ पंचायतों में भाजपा के नए पदाधिकारी नियुक्त, विकास योजनाओं पर तेज़ जोर

Sadhara, Gujarat:કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓની વરણીની પ્રક્રિયા તેજ બની છે. જિલ્લામાં ભુજ, નખત્રાણા, માંડવી અને રાપર તાલુકા પંચાયતોના નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી گئی છે. મોટાભાગના તાલુકાઓમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોની બિનહરીફ વરણી થતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છું. નવનિયુક્ત પદાધિકારીઓએ પદભાર સંભાળીને વિકાસની વણથંભી વણઝારને આગળ ધપાવવાનો કોલ આપ્યો છે. આ અંગે જુઓ અમારો આ વિસ્તૃત અહેવાલ. વીઓ - ૦૧ (ભુજ તાલુકા પંચાયત) સૌ પ્રથમ વાત કરીએ કચ્છના મુખ્ય मથક ભુજની, તો ભુજ તાલુકા પંચાયતના મહત્વના કહેવા શક્ય હદયદારોની આજે સત્તાવાર વર્ણી કરી હતી. કચ્છ বিজেপિ દ્વારા મંજૂર કરાયેલા નામોની દરખાસ્ત બાદ આજે નિયત સમયે ચકાસણી હાથ ધરાઇ હતી. અન્ય કોઈ ફોર્મ returns ન થતા પ્રાંત અધિકારીઓ અન્નિત યાદવો દ્વારા નવી બોડીની બિનહરીફ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે లక్ష્મીબેન ખેતાણી, ઉપપ્રમુખ તરીકેradભરવીન આહીર, કારોબારી ચેરમેન પદે કુલદીપસિંહ ચૌહાણ, શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડ અને દંડક તરીકે મોંઘીબેન રબારીની વરણી કરાઈ છે. પદગ્રહણ સમયે તમામ પદાધિકારીઓનું ફૂલહાર અને મોં મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. બાઈટ - ૦૧ લક્ષ્મીબેન ખેતાણી (પ્રમુખ, ભુज તાલુકા પંચાયત) "અગાઉની બોડીએ પણ અહી સારા કામો કર્યા છે, પરંતુ વિકાસની આ વણથંભી વણઝારને અમે હજુ પણ આગળ વધારીશું. જે પણ કામગીરી બાકી રહી ગઈ છે, તેના માટે અમે બધા સાથે મળીને ટીમ વર્કથી કામ કરીશું." વીઓ - ૦૨ (નખત્રાણા અને માંડવી તાલુકા પંચાયત) ભુજની જેમ જ નખત્રાણા તાલુકા પંચાયતમાં પણ ભાજપના ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ નવી બોડી જાહેર કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભારતીબેન ગોસ્વામી, ઉપપ્રમુખ તરીકે જ્યોતિબા સોઢા અને દંડક તરીકે જસોદાબેન બડિયાના નામ જાહેર કરાયા છે. આ વરણી બાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી તમામને શુભકામનાઓ પાઠવી હતી. બીજી તરફ માંડવી તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોને પણ આવકારવામાં આવ્યા હતા. માંડવીમાં પ્રમુખ તરીકે રેખાબેન છાભૈયા, ઉપપ્રમુખ તરીકે વિરમબાતી ગઢવી, કારોબારી ચેરમેન પદે બળવંતસિંહ જાડેજા, સત્તાપક્ષના નેતા તરીકે કીર્તિભાઈ ગોર અને દંડક તરીકે અંકિતગીરી ગોસ્વામી આગામી સમયમાં વહીવટ સંભાળશે. બાઈટ - ૦૨ ભારતીઈગો ગોસ્વામી (પ્રમુખ, નખત્રાણા તાલુકા પંચાયત) (તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા અને પક્ષના મોવડીમંડળીનો આભાર માનતી પ્રતિક્રિયા). વીઓ - ૦૩ (રાપર તાલુકા પંચાયત) વાગડ વિસ્તારની રાપરossiersાલય કચેરી ખાતે પણ આજે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપ તરફથી પ્રમુખ તરીકે રાજેશભાઈ ઢીલા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ રાજપૂતના જ ફોર્મ આવતા તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે શક્તિસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે ખીમાભાઈ વાવીયા અને દંડક તરીકે ભાવનાબેન ભરવાડની વરણી કરાઈ છે. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે समेतના આગેવાનોએ નવી ટીમને વિજયી વધામણી આપી હતી. કચ્છમાં હવે તમામ તાલુકા પંચાયતોમાં નવું સંગઠન રચાતા ગ્રામીણ સ્તરે વિકાસ કાર્યો ઝડપથી આગળ વધશે તેવી આશા ભાવના.
0
0
Report

पोरबंदर जिला पंचायत की पहली सामान्य सभा: नए अध्यक्ष-उपाध्यक्ष चुने, पत्रकार प्रवेश पर विवाद

Porbandar, Gujarat:પોરબંદર જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં આજે નવા પદાધિકારીઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સભામાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. જેમણે આગામી સમયમાં જિલ્લામાંના વિકાસના દાવા કર્યા છે. નવનિયુક્ત પદાધિકારીઓએ પક્ષના મોવડી મંડળનો આભાર માન્યો અને પોરબંદર જિલ્લા માટે વિકાસ કાર્યો પહોંચાડવાનો દાવો કર્યો છે. શિતલ ઓડેદરા (પ્રમુખ, પોરબંદર જિલ્લા પંચાયત) ગોપાલ કોઠારી (ઉપપ્રમુખ, પોરબંદર જિલ્લા પંચાયત) અન્ય વિગતો મુજબ સામાન્ય સભા વહીવટી વ્યવસ્થામાં વિરોધો ઉઠેલા છે. સ્થાનિક પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો આક્ષેપ સામે આવ્યા હતા. નિયમ મુજબ સામાન્ય સભામાં માત્ર ચૂંટણીસભ્યો હાજર રહેતા હોવાથી ઘણા બિન-સત્તાવાર લોકો અને સમર્થકો બોલાવી હાજર હતા. જિલ્લા વિકાસ અધિકારીએ પ્રશ્નોના જવાબ આપ્યા વગર Brasilia (ભ્રમણિયો) સહિતના દાવાપત્રો પર ભાર મૂક્યો હતો.
0
0
Report
Advertisement
Advertisement
Back to top