icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

द्वारका के 21 निर्जन द्वीपों पर आवाजाही प्रतिबंध जारी; 23 जुलाई 2026 तक प्रभावी

Khambhalia, Gujarat:દ્વારકાzilla જિલ્લામાં દરિયાઈ સરહદે આવેલા 21 ટાપુઓ પર વહીવટીંત્રે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે... દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ લાદ્તું જાહેરનામુ બહાર પાડ્યું છે... દ્વારકા જિલ્લાના 24 ટાપુઓમાંથી, જે ત્રણ બાજુએ દરિયાકાંઠે આવેલા છે. ફક્ત બે જ ટાપુઓ પર વસ્તી છે. તથા એક પ્રવાસન સ્થળ છે... હાલમાં, દરિયામાંથી રાષ્‍ઠ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવરે પર પ્રતિબંધીતિતું છે... ધાર્મિક પ્રવૃત્તિઓની આાડમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ન કરે તે માટે આ 21 નિર્જન ટાપુઓ પર સુરક્ષા કડક બનાવવામાં આવી છે... થોડા સમય પહેલા, દરિયાઈ વિસ્તારોમાં એક મોટો તોડફોડ કરવામાં આવ્યો હતો. હવે, વહીવટીતંત્રે 23/7/2026 સુધી આ 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. મજબૂત...
0
0
Report

दक्षिण गुजरात में ड्रग्स फैक्ट्री का पर्दाफाश: एटीएस ने दो आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:દક્ષિણ ગુજરાત માંથી બધું એક વખત ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય ગુજરાત એટીએસ એ દક્ષિણ ગુજરાત વિસ્તાર માંથી વધુ એક વખત નાર્કો ટેરેરીઝમ નો પર્દાફાશ કર્યો છે .... વાપી ના સરી ગામમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે અને બે આરોપીઓ ની ધરપકડ કરી ને ડ્રગ્સ કોને આપવા નું હતું તેને લઈ ને વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન હેઠળ ગુજરાત એટીએસ ને વધુ એક વાર ડ્રગ્સ ના દૂષણ ને ડામવા મોટી સફળતા મળી છે... દક્ષિણ ગુજરાત ના વલસાડ જિલ્લયા વાપી નજીક આવેલા સરી ગામમાં એટીએસ ના ડીવાયએસપી એસ એલ ચૌધરી ને એક ગુપ્ત માહિતી મળી હતી કે સરી ગામ માં ડ્રગ્સ બનવા ની કોઈ ફેક્ટરી બની છે આજે જેમાં પાર્ટી ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ બનવા માં આવી રહ્યું છે આ બાતમી મળતા ની સાથે જ DYSP શંકર ચૌધરી એ ચુનંદા અધિકારીઓ ની એક ટીમ બનાવી હતી અને આ બાતમી ના આધારે ગત મોડી રાત્રે સરી ગામના ની આ ફેક્ટરી માં દરોડા પાડવા માં આવ્યા હતા જ્યાં આ નામ વગર ની ફેક્ટરીને એક ભંગારના ગોડાઉનની આડમાં ચાલુ کرنے માં આવી હતી ગુજરાત એટીએસ ની કાર્યવાહી માં સ્થળ પરથી આશરે ૬ થી ૭ કરોડ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ સહિત એમડી ડ્રગ્સ બનાવવા નું રો મટીરિયલ મળી આવ્યું હતું જે ગુજરાત એટીએસ કબजे લઈને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે ગુજરાત એટીએસ એ આ નશા ની ફેક્ટરી નું સંચાલન કરતા બે આરોપીઓ ની પણ ધરપકડ કરવા માં આવી છે જેમાં અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા ના સમાવેશ થવા પામ્યો છે ત્યારે ગુજરાત એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી અબ્દુલ કલામ હાલ વાપી રહે છે પરંતુ તે મૂળ ઉત્તર પ્રદેશ નો વતની છે અને તેનો સાગરીત મેહુલ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી છે ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડીને સ્થળ પરથી 2.377 કિલોગ્રામ તૈયારબારેક એમ.ડી ડ્રગ્સનો જથ્થો અને 0.658 કિલોગ્રામ જેટલો અન્ય એમ ડ્રગ્સ બનાવવા નું રો મટીરિયલ કબજે કર્યું છે ત્યારે જે શંકાસ્પદ 0.658 કિલોગ્રામ રો મટીરિયલ કબજે કરવા માં આવ્યું છે તેમાં થી વધુ 500 ગ્રામ જેટલું એમડી ડ્રાગ્સ બનવા ની શક્યતા ગુજરાત એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે ત્યારે આ ડ્રગ્સ ફેક્ટરી ની લઈ ને વધુ તપાસ કરતા સામે આવ્યું છે કે આ આખા નશા ના સમાનના નેટવર્કનો મુખ્ય માસ્ટરમાઈન્ડ રાજેશ મૌર્ય નામનો શખ્સ છે, જે હાલ ગુજરાત એટીએસ ની પકડથી દૂર છે... મુખ્ય આરોપી રાજેશ મૌર્ય અને અબ્દુલ કલામ જ આ કાળા કારોબારના સૂત્રધારો છે કે કે અબ્દુલ કલામ ની પૂછપરછ માં સામે આવ્યું છે કે અને રાજેશ મૌર્ય બંને સાથે મળીને ડ્રગ્સ બનાવવા માટેનું રો મટિરિયલ લાવતા હતા અને છેલ્લા ૬ મહિનાથી આ ગોડાઉનમાં પ્રોસેસ કરે કરીયા ળા એમડી ડ્રગ્સ તૈયાર કરી રહ્યા હતા. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૬ થી ૭ કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે આ બંને આરોપીઓ પહેલાં સ્ક્રેપ એટલે કે ભંગારના ધંધા સાથે જોડાયેલા હતા, અને આ ધંધા દરમિયાન જ તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા હોવા નું સામે થયું છે ઉદય રંજન ઝી મીડિયા amadavāદ ત્યારે ગુજરાત એટીએસ એ આ ડ્રગ્સ ઉત્પાદન કરતી ફેક્ટરી તો ઝડપી પાડી પણ હજુ ઘણા સવાલો ના જવાબો મળ્યા નથી જેમાં . આ ડ્રગ્સ કોણ બનાવતું હતું ? તેની ફોર્મ્યુલા ક્યાંથી આવી ? કઈ રીતે પ્રોસેસ થતી હતી? અને આ ૭ કરોડનું ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું ? આ તમામ સવાલો ના જવાબ મેળવવા હાલ ગુજરાત એટીએસ મથી રહી છે ફરાર મુખ્ય આરોપી રાજેશ મૌર્ય પકડાયા બાદ જ આ વિશેષ નેટવર્કના કનેક્શન પરથી પડદો ઊંચકાશે ત્યારે હાલ એટીએસ એ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ હાથ ધરી છે ત્યારે તપાસ માં શું શું નવા ખુલાસા થાય છે એ તો જોવું રહે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

सूरत में महंगाई के खिलाफ कांग्रेस का हल्लाबोल, पेट्रोल-डीजल कीमतों में कटौती माँग

Surat, Gujarat:સુરત બ્રેકીંગ.. સતત વધી રહેલા મોંઘવારીને લઈને કોંગ્રેસ મેદાને.. અઠવાલાઇન્સ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ programme.. programme માં અલગ અલગ પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો.. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરો એવી માંગ કરવામાં આવી રહ્યું છે.. "વિદેશ ફરવાના અભરખા બંધ કરો" ના પોસ્ટરો જોવા મળ્યા.. અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે.. વિદેશમાં જઈને મેલોડી ચોકલેટ ખાઈને મજા લઇ રહ્યા છે.. જો મોંઘવારીમાં ઘટાડો નહીં આવશે તો કોંગ્રેસ દ્વારા ઉઘરા આંદોલનની ચિંતા ઉચ્ચારવામાં આવી છે..
0
0
Report
Advertisement

डुम्मस रोड पर ओवरटेक मुद्दे पर कार चालकों के बीच हिंसक टकराव; तीन गिरफ्तार

Surat, Gujarat:ડુમ્મસ રોડ પર ઓવરટેક મામલે બે કાર ચાલકો વચ્ચે બબાલ જાહિર રોડને યુદ્ધના મેદાનમાં ફેરવનાર 3 લોકો ડુમ્મસ પોલીસના સકંજામાં ડુમ્મસ ફરવા આવેલા લોકો વચ્ચે પરત ફરતી વેળાએ થયો ઝઘડો ઓવરટેકની બાબતે બોલાચાલી વધતા મામલો મારામારી સુધી પહોંચ્યો જાહિર માર્ગ પર બવાનના દ્રશ્યો લોકોએ મોબાઇલમાં કેદ કર્યા મારામારીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી આરોપી વસીમ શેખ, અશરફ શેખ અને ઉમેશ પટેલની ધરપકડ ડુમ્મસ પોલીસ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જાહિર શાંતિનો ભંગ કરવા મામલે તમામ વિરોધ ગુનો નોંધાયો ડુમ્મસ ફરીને પરત આવતી વેળાએ ઓવરટેક મુદ્દે સર્જ્યું હોબાળો
0
0
Report

पोरबंदर के नए महापौर सागर मोदी: भाजपा ने 52 सीटों पर क्लीन स्वीप किया

Porbandar, Gujarat:પોરબંદરવાસીઓને આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ પોરબંદર મનપાના 52 બેઠકો પર જીત મેળવીને ભાજપે ક્લિન स्वीપ કર્યું હતું. નવો મેયર તરીકે સાગર મોદી ચાર્જ સંભાળ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ચાર્જ લેતા નિકટકાલમાં તેઓ પ્રારંભિક વિકાસ, વરસાદની મોસમ અનુસરતી કામગીરી અને શહેરી વિકાસ માટે કાયમ કાર્યવાહીઓ લાગુ કરવાની યોજના રજૂ કરી રહ્યા છે. આ સાથે મહાનગરપાલિકાના નવા સ્તંભ તરીકે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પણ જોઈ શકાય છે, 52 કોર્પોરેટરોમાં 26 મહિલા.pro
0
0
Report

गांधीधाम नगर निगम के महापौर समेत सभी पदाधिकारी नियुक्त, दिव्याबेन नाथाणी महापौर घोषित

Sadhara, Gujarat:ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મહાનગરપાલિકા પદાધિકારીઓની આજે નિમણુક કરવામાં આવી હતી. ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મહાર સાથે ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી હતી. ઘણાં લાંબા સમયથી કચ્છની ગાંધીધામની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામના પ્રથમ મેયર અંગે અનેક નામો ચર્ચામાં હતા પરંતુ ભાજપ દ્વારા અંતે પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણીની પસંદગી કરી હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવિનભાઈ જરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસભાઈ શેઠ અને શાસક પક્ષના નેતા તરીકે ભરતભાઈ મિરાણી તથા દંડક સુરેશભાઈ ધુઆની વરણી કરી હતી. પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના પ્રભારી ફુલશીભાઈ ચૌધરી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપના ચુનાયેલા સદસ્યોને તમામ પદાધિકારીઓ માટે મેન્ડેડ આપવામાં આવ્યા હતા. બાદમાં મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલા મેયરની ચુંટણીમાં ભાજપના મેયરપદના ઉમેદવાર દિવ્યાબેન નાથાણીને 41 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાધાસિંહ ચૌધરીને 11 મત મળતા મુખ્ય કમિશનર દ્વારા મેયર તરીકે નાથાણીને વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે અન્ય પદાધિકારીઓ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.
0
0
Report
Advertisement

कामरेज में नकली डॉक्टरों के रैकेट का पर्दाफाश; 5 गिरफ्तार

Surat, Gujarat:રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયાના કડક નિર્દેશ બાદ સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગ અને પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. આરોગ્ય મંત્રિbitમાં વિસ્તારમાંથીજ ગરીબ અને પરપ્રાંતિય મજૂરોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી તબીબોના રેકેટનો પર્દાફાશ થયો છે. કામરેજ પોલીસએ આરોગ્ય વિભાગ સાથે મળીને હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ૫ બોગસ ડોક્ટરોને ઝડપી પાડી જેલભેગા કર્યા છે. કામરેજ વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના જીવન સાથે ખેલવાડા કરતા નકલી તબીબો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી. ગોજીયા અને તેમની ટીમે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળીણે હલધરુ રોડ અને ઓમ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોના અંદાજે ૧૫ ક્લિનિક્સ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. ચેકિંગ દરમિયાન પાંચ ક્લિનિક્સ સંપૂર્ણપણે બોગસ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસમાં ખુલ્યું કે પકડાયેલા આરોપીઓ પાસે કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રેક્ટિસ લાયસન્સ નહોતું. પકડાયેલા ઈસમો વચ્ચે કેટલાક માત્ર ૧૨ પાસ છે તો કેટલાક અગાઉ કોમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યા હોવાનું જાણવા આવ્યું છે. થોડા રૂપિયા કમાવાની લાલચમાં તેઓ ગરીબ અને નિર્દોષ દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા હતા. બાઈટ :- આર.બી.ગોજીયા (પી.આઈ કામરેજ પોલીસ) દરોડા દરમિયાન प्रहरीले મોટી માત્રામાં શેડ્યુલ પ્રકારની દવાઓ પણ જપ્ત કરી છે. આ દવાઓ માત્ર અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ દર્દીઓને આપી શકાય તેવી હોય છે. પ્રાથમિક કેસ મુજબ આ નકલી તબીબો છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી જ વિસ્તરમાં સક્રિય બન્યા હતા. ખાસ કરીને પરપ્રાંતિય મજૂરોને ટાર્ગેટ બનાવી તેમની સારવારના નામે ગેરકાયદે પ્રેક્ટિસ ચલાવવામાં આવી રહી હતી. કામરેજ પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સાથેજ આ ગેરકાયદે દવાઓ સપ્લાય કરતું નેટવર્ક કોણ ચલાવે છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ તમામ બોગસ તબીબો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું હતું. બાઈટ :- આર.બી.ગોજીયા (પી.આઈ કામરેજ પોલીસ)
0
0
Report

नवसारी नगर महापालिका के पहले मेयर अशोक धोराजिया की नियुक्ति, विकासी योजनाओं पर फोकस

Navsari, Gujarat:એન્કર : નવસારી મહાનગર પાલિકાના પ્રથમ મેયર પદે ભાજપના કર્મઠ કાર્યકર અને વોર્ડ નં. 2 ના કોર્પોરેટર અશોક ધોરાજીયાની તાજપોશી થઈ છે. જેની સાથે જ ડે. મેયર પદે કેયુરી દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મુકેશ અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી હતી. વી/ઓ : નવસારી પાલિકા, નવસારી વિજલપોર પાલિકા અને હવે નવસારી મહાનગર પાલિકા સતત નવસારી વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. નવસારી મહાનગર પાલિકા જાહેર થયાના 14 મહિને ચર્ચા વિધાનસભા યોજાઈ હતી. જેમાં ભાજપે 13 વોર્ડની 52 બેઠકોમાંથી 50 બેઠકો પર જીત મેળવી મહાનગર પાલિકામાં भगવો લહેરાવ્યો હતો. ત્યારે આઠ મહાનગર પાલિકાના મેયર અને ડે. મેયરની ચુંટણી મહાપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. જેમાં નવસારી મહાનગર પાલિકાના પ્રથમ મેયર પદે 42 વર્ષોથી ભાજપના કર્મઠ કાર્યકર, સંગઠનાત્મક વ્યૂહરચનાકાર અને ચુંટણીના રણનીતિકાર એવા વોર્ડ નંબર 2 થી કોર્પોરેટર અશોક ધોરાજીયાની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે મહાપાલિકાના ડે. મેયર પદે વોર્ડ nº 1 ના કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના chairperson પદે મુકેશ અગ્રવાલ અને દંડક તરીકે રમાશ પટેલની વરણી કરવામાં આવી હતી. મહાપાલિકાના પ્રથમ મેયર મળતા જ ભાજપી કાર્યકરો, આગેવાનો, શહેર આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર અશોક ધોરાજીયાના વધામણા કરી, તેમનું મોઢું મીઠું કરાવડાવી અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. મેયર તરીકે જાહેર થતા જ અશોક ધોરાજીયાએ શહેરની વર્ષો જૂની સમસ્યાઓના સમાધાન ઉપર ફોકસ કરવાની તૈયારી દર્શાવી છે. સાથે જ થોડા દિવસોમાં ચોમાસુ શરૂ થશે, ત્યારે શહેર વિકાસમાં રસ્તા, ડ્રેનેજ સહિતના અનેક કામો ચાલી રહ્યા છે. જેથી આ કામો વહેલા પૂર્ણ થાય અને લોકોને મુશ્કેલી ન પડે એવા પ્રયાસો કરવાની તૈયારી દર્શાવી હતી. બાઈટ : અશોક ધોરાજીયા, મેયર, નવસારી મહાનગર પાલિકા
0
0
Report

महेसाणा नगर निगम में सोनल ओझा मेयर, रमेश राजपूत डिप्टी मेयर; 12 कमिटी चेयरमैन घोषित

Mehsana, Gujarat:મહેસાણા મહાનગરપાલિકા ની પ્રથામસભા ટાઉનહોલ ખાતે યોજાઈ પ્રથમસભા પહેલાં ભાજપ કાર્યાલય ખાતે મેયર અને ડેપ્યુટી મેયર સહિત ના હોદ્દા જાહેર કરાયા મેયર તરીકે સોનલબેન ઓઝા અને ડેપ્યુટી મેયર રમેશ રાજપૂત પક્ષ નેતા વિશાલ ઠાકોર અને દંડક અનિલ દેસાઈ 12 સભ્યો ની સ્ટેન્ડિંગ કમિટી પણ જાહેર કરવા માં આવી એન્કર:- મહેસાણા મહાનગરપાલિકા માં મેયર,ડેપ્યુટી મેયર સહિત ના હોદ્દાઓ માટે આજે મહાનગરપાલિકા ની પ્રથમસભા પહેલા મહાનગરપાલિકા ની પોલીસ કરખલમાં બેઠક યોજવા માં આવી હતી. ભાજપ કમલમ કાર્યાલય ખાતે યોજવા માં આવેલી સભા માં જ મહેસાણા જિladા ભાજપ દ્વારા મહેસાણા મહાનગરપાલિકા ના પ્રથમ મેયર તરીકે સોનલબેન ઓઝા ની જાહેરાત કરવા માં આવી હતી. આ સાથે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દિપક પટેલ, પક્ષ ના નેતા તરીકે વિશાલ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈ ની ભાજપ કાર્યાલય ખાતે જાહેરાત કરવા માં આવી હતી... ત્યારબાદ મહેસાણા મહાનગરપાલિકા ના ટાઉનહોલ ખાતે મહાનગરપાલિકા ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો ની પ્રથમ સભા યોજવા માં આવી હતી. જેમાં મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં મેયર માટે સોનલ ઓઝા હાજર 51 વચ્ચે 46 મત અને ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત બહુમતી થી વિધિવત ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે 12 સભ્યો ની સ્ટેન્ડિંગ કમિટી ની પણ મહાનગરપਾਲિકા ની પ્રથમસભામાં જાહેર કરવા માં આવી હતી.
0
0
Report
Advertisement

भाजपा ने अहमदाबाद नगर निगम के नए महापौर व पदाधिकारी घोषित किए

Ahmedabad, Gujarat:અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલ બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. પહેલાંથી જ જે નામોની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી, તે મુજબ જ ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર જાહેર કરવામાં આવ્યા છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરાઈ છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરી અધ્‌યાસ થયું છે. ગયા દિવસે સામાન્ય સભમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણી યોજાઈ. કોંગ્રેસે ઉભા રાખેલા ઉમેદવારોના કારણે ધ્વનિમત રીતે ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ કરાઈ. જેમાં હિતેશ બારોટ અને અંજુ શાહ ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ પાંચેય પદાધીકારોએ વિધીવત રીતે અગાઉના ટેકાના સમર્થકોની હાજરીમાં પોતાના ચેમ્બરમાંથી પદ ગ્રહણ કરી લીધું. અમદાવાદના નવા મેયર તરીકે નિરુક્ત થયા બાદ હિતેશ બારોટે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં શહેરના વિકાસ, ટ્રાફિકની ગંભીર સમસ્યા, ચોમાસાની પૂર્વતૈયારીઓ અને ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સ અંગે સારવાર આપી છે. તેમણે જણાવ્યું કે તેઓને મળેલા 900 થી વધુ દિવસો જનતાની સેવામાં ભરોસાપાત્ર રીતે ઉપયોગ કરશે. સોશ્યલ ઈન્ટરીસ્ટિંગ અભિગમ દર્શાવ્યો હતો. તો સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન કમ્લેશ પટેલે વિકાસના એજન્ડાને સતત જારી રાખવાની ખાતરી આપી. અંજુબેન શાહ, ડેપ્યુટી મેયર – અમદાવાદ; જશુ ઠાકોર, શાષક પક્ષ નેતા – એએમસી.ARPAN KAIDAYWALA. ઝી મીડિયા. અમદાવાદ
0
0
Report

राजकोट के कबीर रोड मार्केट विवाद: व्यापारी फिर से शुरू कराने की मांग

Rajkot, Gujarat:રાજકોટ શહેરનાSant કબીર રોડ પર આવેલી શાકભાજી અને નાના વેપારીઓની માર્કેટને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. આજે મોટી સંખ્યામાં વેપારીઓ રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રોજીરોટી બચાવવા માટે માર્કેટનેતાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. વેપારીઓએ મનપા સામે વચનભંગના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વર્ષો જૂની માર્કેટ તોડી પાડતી વખતે વેપારીઓએ şəhરના વિકાસ કામોને ધ્યાનમાં રાખી મનપાને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. તે સમયે અધિકારીઓ દ્વારા વેપારીઓને માત્ર છ મહિનામાં નવી સુવિધાઓ સાથે ફરી માર્કેટ શરૂ કરી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. કોઇ સમયગાળો પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી કોઇ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા બે દાયકાથી વધુ સમયથી અનેક પરિવારો આ માર્કેટ પર નિર્ભર છે અને અહીં રોજિંદો વેપાર કરીને પોતાના.familyનુ ગુજરાન ચલાવે છે. પરંતુ_MARKET બંધ થયાના બાદ વેપારીઓ આર્થિક_snkટમાં મુકાઈ ગયા છે. અનેક વેપારીઓને રોજિંદા ખર્ચ ચલાવવા મુશ્કેલી પડી रही है અને परिवारના ભરણપોષણ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે શરૂઆતીમાં મનપાએ વેપારીઓને વિશ્વાસમાં લઈ_MARKET ખાલી કરાવી હતી, પરંતુ હવે જગ્યા માલિકીની હોવાનું કારણ આગળ ધરી વેપારીઓને ત્યાંથી કાયમી રીતે દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો آهي. ફોટા વિઓ 2 શાકભાજી વેપારી રમેશભાઈ કુનપરા કહ્યું હતું કે, અમે છેલ્લા 20 વર્ષથી અહીં વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહીએ છીએ. મનપાએ આપેલા વચન પર વિશ્વાસ રાખીને અમે માર્કેટ ખાલી કરી હતી, પરંતુ આજે પણ અમને અમારી જગ્યા પરત આપવામાં આવી નથી. વેપારીઓ માત્ર પોતાની રોજીરોટી બચાવવા માંગે છે અને મનપા દ્વારા આપવામાં આવેલી ખાતરી પ્રમાણે માર્કેટ ફરી શરૂ થવી જોઈએ એવી અમારી માંગ છે. વેપારીઓએ أكثر ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને વેપારીઓને न્યાય નહીં મળે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન, ધરણા અને વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે.
0
0
Report
Advertisement

स्टेडियम वार्ड में भाजपा ऋण स्वीकार कार्यक्रम पर डांस वीडियो वायरल, कार्रवाई पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ભાજપના ઋણ સ્વીકારની નવી રીત જોવા મળી છે. શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના વાઈરલ થયેલા એક વિડીયોમાં ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્ય જીતુભાઈ ભગતની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા હતા. બિલિવુડના પિયા તુ અબ તો આજા ગીત ઉપર વોર્ડના પૂર્વ અને વર્તમાન કોર્પોરેટરોએ ડાન્સ કરતા ભાજપ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. સ્ટેડિયમ વોર્ડમાં મતદારોનો ઋણ સ્વીકાર કરવાના નામે ભાજપ તરફથી એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીप દવે સહિત વોર્ડના હોદ્દેદારોોએ દમ મારો દમ અને પિયા તુ અબ તો આજા જેવા શબ્દો ઉપર કરેલા ડાન્સ ભાજપ નેતાગીરી માટે આંચકારૃપ સાબિત થયો હતો. શહેરના નવા મેયર સહિતના હોદ્દેદારોની વરણીના એક દિવસ પહેલા આ પ્રકારી વાઈરલ થયેલા વિડિયો પછી ભાજપ તરફથી કોઇ કાર્યવાહી થશે કે કેમ તે જોવુ રહયુ.
0
0
Report

सूरत में प्री मॉनसून के लिए ड्रेजिंग तेज, खाड़ियों में सफाई शुरू

Surat, Gujarat:સુરત પ્રિ મોન્શુનની કામગીરી મનપાએ તેજ કરી ખાડીઓનું ડ્રેજીંગ શરૂ કર્યું અલગ અલગ ખાડીઓમાં 4 મશીન ઉતાર્યા ખાડીપુર ની પરિસ્થિતિ નિવારવા એક્શન પ્લાન તૈયાર કરાયો કોયોળી ખાડી, મીઠી ખાડી સહિત ની ખાડીઓમાં ડ્રेजીંગ શરૂ આ સમયે ફ્લોટિંગ મશીન પણ ઉતારાયા માર્ચ મહિના થી કામગીરી શરૂ કરાઈ હતી પોકલેન મશીનથી કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે 95 કિમિ ની ખાડીની સફાય હાથ ધરીશે પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો, બીજો રાઉન્ડ માં 45 કિમિ ની કામગીરી પૂર્ણ પાણી ની ડેપથ ન મળે તો પણ મશીન આગળ જાય તેવા મશીનો ઉતારાયા બે એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી આ વખતે ખાડી પુરમાં રાહત રહેશે 23 કિમિ ની ખાડી આઇડન્સ્ટિ ફાય કરાઈ 10.50 કિમિ ની સફાઈ પૂર્ણ કરાઈ 3.40 કરોડનું કામ મજૂર કરાવવામાં આવ્યું છે 540 કલાક નું કામ કર્યું છે 7300 ઘન મીટર કચરો બહાર કાઢ્યો 1 મીટર ડેપથ માં કામગીરી કરાઈ છે ખાડી માં ડાયરી/કોમિશનલ બાયો ડેટા સમાપ્ત
0
0
Report

सूरत के बगुमरा गांव में 22 वर्षीय माईविश खातून की हत्या: पति गिरफ्तार

Surat, Gujarat:સુરત ગ્રામ્ય પોલીસને પલસાણાના బگુમરા ગામમાં યુવતિની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેવતી ૨૨ વર્ષીય માઈવિશ ખાન્તૂનનું ગળું દબાવી હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગેલા આરોપીને પોલીસ જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વિઓ... પલસાણાના બગુમરા ગામ ખાતે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટના રૂમ નંબર-506માં 22 વર્ષીય માઈવિશ ખાતુનનું શંકાસ્પદ મોત થતાં શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું જેના કારણે સમૂહ મામલો હત્યામાં ફેરવાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય એલસીબી અને પલસાણા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાનો પતિ શિવમસિંહ ઠાકુર જ હત્યારો હોવાનું સામે આવ્યું છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ પલસાણા પોલીસ) વિઓ... હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી દિલ્હી ભાગી ગયો હતો. પોલીસ ટ્રેકિંગના આધારે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં સફળતા મળી હતી. પોલીસે પૂછપરછ દરમિયાન સોશિયલ મીડિયા પર અન્ય મહિલાના સંપર્કને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયું હતું જે પાસેથી આ વાત સામે આવી છે. શિવમ ઠાકુરે મેવિશ ખાતૂતુન મૂળ ઉત્તરપ્રદેશના આંબેડકરના રહેવાસી છે. મેવીશ જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારે પણ શિવમ તેને લઈને ભાગી ગયો હતો અને ત્યારથી પોકસો એક્ટ ગુનો નોંધાયો હતો. જામીન પર જેલમાંથી છૂટીને ફરીથી શિવમ મેવીશ ને લઇ ને ભાગી ગયો હતો અને હિન્દુ રીતીરિવાજ મુજબ લગ્ન કર્યા પછી છેલ્લા ત્રણ વર્ષથી બગુમરા ખાતે નામ બદલી રહ્યા હતા. સોશિયલ મિડિયા પર શિવમના અન્ય યુવતીની વાતચીતના પાંચ મહિનાથી ચાલતા ઝઘડાના ગુસ્સામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત આરોપીએ કરી છે. બાઈટ :- બી.ડી.ઝીલરીયા (પી.આઈ પલસાણા પોલીસ) વિઓ... ટ્રાય આંગલનો ફરીથી કરૂણ અંજામ આવ્યો છે. porr સ્ત્રી હોય કે પુરુષ બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં જ્યારે ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે અને સંબંધમાં ખટરાગ ઊભો થાય છે તો તેનો અંત ગંભીર આવતો હોય છે. હાલ પોલીસ હત્યારા પતિ સામે ગુનો નોંધી ஜેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top