icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

दरियापुर विधानसभा में भाजपा रैली: सुरक्षा के दावे और विकास का मुद्दा उभरा

Ahmedabad, Gujarat:2104ZK_LIVE_AHD_HARSH_SABHA અમદાવાદ દરિયાપુર વિધાનસભા હેઠળના વોર્ડ માટે ભાજપની ચૂંટણી સભા ઘી કાંટા વિસ્તારમાં જાહેર સભાનું આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકરો અને મતદારો ઉપસ્થિત જય શ્રી રામના નારા સાથે હર્ષ સંઘવીએ સભાને સંબોધનની શરૂઆત કરી દરિયાપુરના તમામ નાગરિકોનો દિલ થી આભાર માનું છું tu ત Your કેસમાં અહી થીએ છીએ " " દરિયાપુર એ ફક્ત એક વિધાનસભા નથી પરંતુ તેની વિશેષતાઓથી જાણીતી છે આ એજ ધરતી છે, જ્યાંથી અને અનેક સામાજિક અને સાંસ્કૃતિક આંદોલનો જન્મ્યા છે આજે પણ આ વિસ્તારના અનેક ખૂણા ઇતિહાસના સાક્ષી છે આજે આ ધરોહરને સાચવી રાખવા આવુનુcky આહીંના મંદિરો, પોળ અને ઈતિહાસને જાળવી રાખવાનો છે દરિયાપુરની ધરતીનું રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાણ છે સરદાર પટેલે પણ પોતાના સામાજિક જીવનની શરૂઆત કરી હતી અહીંયાથી તેઓ ચૂંટણી જીતીને અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા સભા દરમ્યાન નાગરિકો સાથે સંવાદ કર્યો કોંગ્રેસ સાશનમાં આપણી ધરતી પર આપણે જીવવાનું ભારે પડતું હતું दरियापुर और खाड़िय નો મોટો ઇતિહાસ છે આપણું شہر कांग्रेसના शासनમાં લતીફનું અમદાવાદ તરીકે ઓળખાતું હતું ભાજપનું સાશન આવ્યું એટલે લતીફ જેવા બધા દાદાઓને ઘરભેગા કરી દેવાયા ભગવાન જગન્નાથજીની રથયાત્રા અહીંયાથી નીકળે છે જય જગન્નાથ ના નારાથી વિસ્તાર ગુંજ્યો કોંગ્રેસના સાશનમાં નીકળતી રથયાત્રામાં ભગવાનને બુલેટપ્રૂફ રથમાં નીકળવા પડતા હતા આજે કેમ સુરક્ષિત નીકળે છે ?? કોઈની tæકલાત નથી કે કોઈ આંખ ઊંચી કરે આજે ભુપેન્દ્ર પટેલની સરકાર આવા લોકો સામે શું કરે છે એ સૌને ખબર છે આવું કરવું પડે કે ન કરવું પડે ?? વટથી કરવું પડે આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે ધીરે ધીરે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં એકપણ ખૂણો ન્હો છોડીએ ગુંડા અને લુખા તત્વોના ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી કરીએ તો કઈ પાર્ટીને પેટમાં દુખે છે ??? રાજ્યમાં આવી હજારો હેક્ટર જમીન ખુલ્લી કરીને પ્રજાલક્ષી સુવિધા ઊભી કરાઈ છે વારે તહેવારે એવા ટપોરીઓ અને ગુંડાઓને બચાવવા વાળા મારું નામ ન લે ત્યાં સુધી એમને ઊંઘ નથી આવતી પન મનભાવી વિશે પરંતુ મારો રાજ્યના લોકોની સુરક્ષા માટે ભલે મારું નામ લેતા હોય, મને ਕੋਈ ચિંતા નથી કોઈપણ કપરી સ્થિતિ હોય કે ગરમી હોય એકપણ મતદાર મતદાન કર્યા વગર ન રહે એ જોજો જો મતદાન નહીં કરો તો આ વિસ્તારને ઓળખો છો ને જો કોંગ્રેસની એકપણ ચૌદશ ચૂંટણીઆવી તો તમારા વિસ્તારમાં મોડે સુધી નવરાત્રી થશે તો બંધ કરાવવા આવશે પછી મારે એમને ગાંધીનગરથી સીધા કરવા પડશે
0
0
Report

महेसाणा के किसान से 64 लाख की लूट, एजेंट की मिलीभगत उजागर

Mehsana, Gujarat:મહેસાણા જિલ્લામાં વિદેશજવાનો બહાના કરીને ખેડૂત પિતાને 64 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નિર્દિષ્ટ એજન્ટના માણસોએ વિદેશમાં મોકલવાનું વચન આપીને પરિવારને વિશ્વાસમાં લીધું અને નાઇટ્રી સમયે ગેસ્ટ હાઉસમાં બોલાવી આડ઼વાતોમાં પistol જેવી હથિયાર દર્શાવી 64 લાખ રૂપિયાની બેગ લૂંટી લીધા હતા. ઘટના દરમિયાન બંને અજાણ્યા લૂંટારાઓ સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ફરાર થયા.lિઓસાઈ પોલીસ દ્વારા ગુનો નોંધાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે લૂંટારુઓની કાર પર નંબર પ્લેટ નહોતી. એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ કે જે આ કાવતરીનું નિયોજન કરવાના આરોપમાં છે, તેના વિરોધમાં અવ્યવસ્થાઓ ચાલી રહી છે. તેમજ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસ આગળ વધી રહી છે. મહેસાણામાં foreign-visit abroad માટેના સંબંધિત લાંબા આકાંક્ષાઓમાં આવી ચોટી મારી સ્થિતિ સર્વત્ર ચે હોત આવી માહિતી સામે આવી છે.
0
0
Report
Advertisement

भावनगर में जीतू वाघाणी ने वॉर्ड-8 के उम्मीदवारों के लिए जोरदार प्रचार शुरू किया

Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૧/૦૪/૨૦૨૬. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: અસાઇમેન્ટ ડેસ્ક. સ્લગ: ભાવનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા. એન્કર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે, કાર્યકરો સાથે હવે મોટા કદના નેતાઓ પણ propio પક્ષના પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ભાવનગરમાં પણ પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વડવા (અ) વોર્ડના ઉમેદવારોના સમર્થનમાં જંગી બાઇક રેલી યોજી પ્રચારમાં જોડાયા હતા, રેલી દરમ્યાન કેબિનેટ મંત્રી અને ઉમેદવારોનું ઠેર ઠેર ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિઓ ૧: આગામી 26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, અને આચારસંહિતાને લઈને પ્રચારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે, મતદારોને રિઝવવા ડોર ટુ ડોર, શેરી સભા અને રેલીઓ યોજી મતદારોને મનાવવા ઉમેદવારો અને કાર્યકરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ગત ચૂંટણીમાં વડવા વોર્ડ નંબર 8માં ભાજપના ચારેય ઉમેદવારોએ બાજી મારી હતી, જોકે આ વખત ભાજપ દ્વારા એક ઉમેદવાર રાજુ રાબડિયાને રીપીટ કર્યા છે, જ્યારે ત્રણ નવા ચહેરા ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે મોટા કદના નેતાઓ પણ પોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા પ્રચાર કાર્યમાં જોડાયા છે, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી વડવા (અ) વોર્ડ નંબર 8ના ચારેય ઉમેદવારોને વિજયી બનાવવા અને ઉમેદવારોના સમર્થનમાં દેવબાગ, અનંતવાડી, જેલરોડ, પાનવાડી, વડવા વિસ્તારમાં થઈ જશોનાથ સર્કલ સુધી જંગી બાઇક રેલી યોજી હતી. વડવા (અ) વોર્ડમાંથી રેલી પસાર થતા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઉમેદવારોનું સ્થાનિક લોકોએ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું, જ્યાં ઉમેદવારોાને ગત ટર્મ દરમ્યાન થયેલા વિકાસના કામોને લઈને જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જ્યારે વિકાસને વેગ આપવા અને તમામ બેઠકો પર વિજયી બનવાની આશા સાથે વડવા અ વોર્ડના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા લોકો અપીલ કરી હતી. બાઈટ: રાજુભાઈ રાબડિયા, ઉમેદવાર, વડવા (અ) વોર્ડ. બાઈટ: જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી, ગુજરાત.
0
0
Report

जूनागढ़ में बीजेपी ने विकास के मुद्दे पर प्रचार तेज किया; आप विधायक पर आरोप

Junagad, Gujarat:જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક സ്വરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. વિસાવદર અને ભેસાણ પંથકમાં ભાજપ દ્વારા વિકાસના મુદ્દે ઝંઝાવતી પ્રચાર શરૂ કરાળો છે. ભાજપના આગેવાન કૌશિક વેકરિયાએ મોરચો સંભાળતા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ગેરહાજરી અને અટકેલા કામો मुद्दે આકરા પ્રમારો કર્યા છે. ત્રિપાંખિયા જંગ વચ્ચે ભાજપે અત્યારથી જ જીતનો હુંકાર ભર્યો છે. જૂનાગઢના વિસાવદર અને ભેસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના આગેવાન કૌશિક વેકરિયાએ જનસંપર્ષ અભિયાન તેજ કરીું છે. મોટા ભલગામ અને સુખಪುರ સહીતના ગામોમાં પ્રચાર કરતા વેકરિયાએ જણાવ્યું કે, આગામી ૨૬ તારીખે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસગાથાને જોઈને જ જનતા ભાજપને મત આપશે. ખેડૂતોએ અને ગરીબોના ઉત્થાન માટે સ્થાનિક સ્તરે પણ ભાજપની બહુમતિ અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રચાર દરમિયાન કૌશિક વેકરિયાએ સ્થાનિક આપના ધારાસભ્ય ગોપાળ ઇટાલિયા પર સીધું નિશાન સાધતા જણાવ્યું કે, જીત્યા બાદ ધારાસભ્ય વિસ્તારમાંથી ગાયબ છે અને વિકાસના કામો ઠપ્પ પડ્યા છે. તેમણે દાવો કર્યો કે સોશિયલ મીડિયાના રાજકારણ અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે. જે ૨૮ તારીખના પરિણામોમાં સ્પષ્ટ થઈ જશે. હાલ તો જૂનાગઢમાં રાજkbiy ગરમાવો ચરમસીમાએ છે અને સૌની નજર ૨૬ એપ્રિલના મતદાન પર ટકી છે.
0
0
Report
Advertisement

सूरत नगर निगम चुनाव: कानाणी ने हलकों से सतर्क रहने की अपील; भ्रष्टाचार के आरोपों का विरोध

Surat, Gujarat:સુરત મનપા ચૂંટણી: કુમાર કાનાણી હલકા લોકોથી સાવધાન રહેવા અપીલ કરી વિધવા બહેનો પાસેથી ૨૫ હજારની ઉઘરાણી કરતા નેતાઓ પર આકરા પ્રહાર રેશનકાર્ડની દુકાનો પર ૨ હજારના હપ્તા લેવાનો લગાવ્યો ગંભીર આરોપ પાંચ વર્ષ ભ્રષ્ટાચારના કાંડ કરનારા હવે સુંદરકાંડ કરી રહ્યા છે: કાનાણી રામ મંદિરનો વિરોધ કરનારા કાચીંડાની જેમ રંગ બદલી મંદિરે જાય છે સાધુ-સંતોને ગાળા દેનારા હવે મત માટે પગે પડે છે: વરાછા માં ધારાસભ્ય વોર્ડ ૫ ફ્લૂલપાડામાં કાનાણીાએ વિપક્ષના ભ્રષ્ટાચારના પોલ ખોલ્યા ચૂંટણી આવતા જ હનુમાન જયંતી અને રામનવમી ઉજવવાનો ઢોંગ શરૂ થયો કથા અને સાધુ-સંતોને સમયનો બગાડ ગણવનારા હવે ભક્ત બન્યા છે કલમ ૩૭૦ અને રામ મંદિરના મુદ્દે વિપક્ષની બમણી નીતિ ખુલ્લી પડી હલકા માનસવાળા લોકોને ચૂંટીને મનપામાં ન મોકલવા જનતાને હાકલ હપ્તાખોરી અને ધમકાલવાની રાજનીતિ સુરતમાં નહિ ચાલે: કાનાણી સુરતના પાટીદાર વિસ્તારોમાં ધારાસભ્યએ પ્રચારનો મોરચો સંભાળ્યો લાચાર મહિલાઓ પાસેથી વસૂલાત કરનારાઓને પાઠ ભણાવવા અપીલ વરાછામાં રાજકીય ગરમાવો, કાનાણીના નિવેદનથી વિપક્ષમાં ફફડાટ
0
0
Report

सूरत चुनाव में जनता ने नेताओं से जवाब मांगे, पांच साल का हिसाब

Surat, Gujarat:સુરત બ્રેક સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ båે જનતાનો રોષ સહન કરવો પડી રહ્યો છે. માધવબાગ વિસ્તારમાં એક મહિલાએ કોંગ્રેસને તીખો સવાલ કર્યો. “35 વર્ષમાં ભાજપ કંઈ ઉકેલી શક્યો નથી તો તમે 3 મહિનામાં શું કરશો?” આ સવાલ સાંભળી કોંગ્રેસના ઉમેદવારો નિઃશબ્દ બની ગયા. સ્થાનિકોએ ખાડીપૂર અને ગંદકી જેવી સમસ્યાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો. લોકોનું કહેવું છે કે નેતાઓ ચૂંટણી સમયે જ દેખાય છે. બાકીના પાંચ વર્ષ દરમિયાન કોઈ સમસ્યા સાંભળતું નથી. મતદારો હવે માત્ર વચન નહીં, પણ કામનો હિસાબ માંગે છે. માધવબાગના રહૃશોએ લેખિત બાંહેધરીની માંગ પણ કરી. બીજો તરફ ભાજપને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો રહ્યો છે. કતારગામમાં ઉમેદવાર સોનુબેન આંબલીયાને યુવકે સવાલ પૂછ્યો. “છેલ્લા 5 વર્ષમાં શું કામ કર્યું?” તેવો સવાલ કરવામાં આવ્યો. સવાલોથી અકળાઈ ઉમેદવારે મોબાઇલ કેમેરો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. વिरोध વધતા આજના أخرى ઉમેદવાર પ્રચાર અધવચ્ચે છોડી ચાલ્યા ગયા.
0
0
Report
Advertisement

भाजपा के प्रचार की आड़ में राजस्थान लोकसभा नहीं, गुजरात के राजकोट वॉर्ड 6 में जश्न-सी तैयारी

Rajkot, Gujarat:રાજકોટ మహાનગરપાલિકાની ચૂંટણીમાં અંતિમ ઘડીનો પ્રચાર... વોર્ડ નંબર 6 માં ભાજપનો ચૂંટણી પ્રચાર જીતના જશ્ન જેવો !!... ભાજપ ઉમેદવાર પરેશ પીપળીયા સહિતની પેનલનું ઘરે-ઘરે ઉષ્માભેર સ્વાગત... ફૂલોની વર્ષਾ, ઢોલનારા અને ડીજેના તાલે લગ્નની જાન જેવો ચૂંટણી પ્રચારમાં માહોલ... રાજકીય પક્ષોના મતદારો સુધી પહોંચવા એડીચોંટીનું જોર... ભાજપ ઉમેદવાર પરેશ પીપળીયાએ કહ્યું, સતત પાંચ વર્ષ લોકોની વચ્ચે રહી કામ કર્યા... વોર્ડ નંબર 6 માં લાયન સફારી પાર્ક, પુસ્તકાલય સહિતની સુવિધાઓ આપી... hજુ પણ વોર્ડ નંબર 6માં મતદારીઓની માંગણી મુજબ વિકાસ કામો કરવામાં આવશે... મતદારોનો વિશ્વાસ ભાજપ પર છે અને અમે વિશ્વાસ પર અડગ રહેવાના છીએ... એન્કર - રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ ચરણમાં છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટના વોર્ડ नंबर 6 માં ભાજપનો પ્રચાર જાણે જીતનો જશ્ન હોય તેવો નજરે પડી રહ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા અને તેની આખી પેનલ દ્વારા જોરશોરથી જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે. ઘરે-ઘરે જઈને મતદારોના આશીર્વાદ લેવામાં આવી રહ્યા હતા. આ પ્રચાર દરમિયાન લોકોમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. ક્યાંક ફૂલોની વર્ષા થઈ રહી હતી, તો ક્યાંક ઢોલ-નગારો અને ડીજેના તાલે કાર્યકરો મતદારો સુધી પહોંચી મતદાન કરવા અપીલ કરી રહ્યા હતા. ભાજપનો આ પ્રચાર જનસંપર્ક નથી પણ એક ઉત્સવ بنی ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહી રહ્યું છે. પરેશ પીપળીયાએ પ્રચાર દરમિયાન પોતાની પાંચ વર્ષની કામગીરીનો રિપોર્ટ કાર્ડ પણ જનતા સામે રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6 માં લાયન સફારી પાર્ક અને અત્યાધુનિક પુસ્તકાલય જેવી મોટી સુવિધાઓ આપીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં પણ મતદારોની જરૂરિયાત મુજબના તમામ વિકાસકામોને પ્રાથમિકતા આપવાનું તેમણે વચન આપ્યું હતું. ચૂંટણીના અંતિમ ઘડીએ ભાજપે જે રીતે માહોલ જમાવ્યો છે તેનાથી વિરોધી ખેમામાં પણ ચિંતા જોવા મળી રહી હતી.
0
0
Report
Advertisement

ATS Arrests Irfan Pathan and Murshid Sheikh: Exposure of Anti-National Network

Ahmedabad, Gujarat:ATS द्वारा ईरफान पठन, मुर्शिद Sheikh की गिरफ्तारी दोनों ग़ाज़वा ए हिंद की विचारधारा से जुड़े हैं ईरफान की सिद्ध्पुर से गिरफ्तारी इसके फोन में कई ग्रुप जुड़े थे पाकिस्तान और अफगानिस्तान के ऐसे विचारधारा से जुड़े लोगों के संपर्क में था इन विचारधाराओं वाले सभी को एकत्र करने का उद्देश्य था हथियार एकत्र कर देश विरोधी गतिविधियाँ करने की योजना बनायी गयी थी बाद में उसकी जांच में मुर्शिद शेख़ का नाम आया तब उसे मुंबई से पकड़ लिया गया उसके फोन से भी ऐसे साक्ष्य मिले हैं अलग-अलग इंस्टा और व्हॉट्सएप ग्रुप में जुड़े थे अलग-अलग लोगों पर हमलों की बातें ग्रुप में चलती थीं दोनों आरोपियों को देश विरोधी गतिविधियाँ कराने के लिए प्रेरित किया गया था फंडिंग जुटाना, हथियार एकत्र करना जैसे काम करने की योजना थी ईरफान MSC कैमेस्ट्री, 22 वर्ष उम्र मुर्शिद 8 पास है, मुंबई में काम करता है आरोपियों को 11 दिनों की रिमांड मिली है
0
0
Report

सूरत के भTracker क्षेत्र में पानी-गंदगी से जनता नाराज, चुनावी मोड़ पर नेता नहीं

Surat, Gujarat:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમારી ટીમ સુરતના ભટાર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં કઈ સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ થયો છે આઝાદ નગર અને રસૂલાબાદ વિસ્તારના પાક્કા પડકારોમાં પાણી-વાડી સમસ્યાઓને બદલે વાહન વ્યવહાર અને સફાઈ અંગે લોકોની નવઝાયત છે દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાનું મહત્વપૂર્ણ વિષય બની રહે છે માર્ગો પર બે થી ત્રણ ફૂટ પાણીના સ્તર સુધી પાણી ભરાઈ જાય છે ગંદકીના ગંજ ઓપરcaf ભરેલા હોય છે માટે સ્થાનિક લોકો નગર સંસ્થાઓ પર નિર્ભર રહેતાં વર્ષોથી નિકાલની સમસ્યા ઠીક ન થવાથી ભુસાઈને વધુ ખડે છે આ વિસ્તારમાં પુરવઠા માટે પીવાના પાણીમાં ગંદકીના પ્રમાણ વધી જાય છે જેમાં દુર્ગંધયુક્ત પાણી તથા જીવતા કીડા જોવા મળે છે સ્ટોર્મ વોટરલાઇન અને ડ્રેનેજ સિસ્ટમમાં અમલ ન હોવાને કારણે લોકોને નિકાલની મુશ્કેલી રહે છે અને સ્થાનિકો કહે છે કે તેમની જાતના કોર્પોરેટર દોષમુક્ત રીતે કામ કરતા નથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આદરશે આ વિસ્તારોમાં સારવારની અપેક્ષા રાખે છે પરંતુ આ સ્થિતિમાં આઝાદ નગરના મતદારોને પોતાના વિસ્તારમાં કોણ અરોકરે તે ગართમાં અંધારું રહ્યો છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top