icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी में भारी बारिश से जलजमाव, आसपास के इलाके हुए पानी-पानी

Navsari, Gujarat:ब्रेकिंग नवसारी नवसारी में सवार से गिरते बारिश के कारण विद्युतप्रो क्षेत्र पानी पानी हो गया है। वेजलपुर में स्थित बाबा ईशित तालाब जो वर्तमान में गंगा तालाब के रूप में जाना जाता है उसमें पानी का भराव होने से तालाब छलक गया है, तालाब छलकने के कारण नजदीकी चंदनवन सोसाइटी में तालाब के पानी परिवर्तन स्थानीय लोगों के लिए हालाकी बन गया है। चंद्रवान सोसाइटी में भाजपा ने अग्रणियों सहित ward में शासन पक्ष के नेता रहते हुए भी तालाब के पास दीवार बनाने की कोई ठोस कार्रवाई नहीं की, जिससे चंदन तालाब में वर्षों से जलभराव की समस्या जस की तस रही है। नगर पालिका में बार-बार प्रस्तुत करने के बावजूद भी समस्या का समाधान न होने से स्थानीय लोगों में नगर-पालिका के प्रति रोष पैदा हो रहा है। तालाव के पास से वॉक-थ्रू के साथ स्थानीय लोगों के साथ 1 2 1
0
0
Report

नवसारीमें भारी बारिश जारी, 27 इंच से अधिक वर्षा रिकॉर्ड

Navsari, Gujarat:નવસારી અવિરત વરસાદ: નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. મૌસમની શરૂઆત થી લઈને આજની તારીખે​ ૨૭ ઇંચથી વધુ વરસાદ: હાલમાં નવસારીમાં ૨૭ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો. નવસારી મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયની નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન કિંમત લેવા અપીલ. નાગરિકોની મદદ માટે તંત્ર દ્વારા ૨૪ કલાક (24x7) કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા. આപત્તિ નિવારણ કંટ્રોલ રૂમ: 02637-233002 ફાયર કંટ્રોલ રૂમ: 02637-259001 વહીવટીંત્ર દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ અને શેલ્ટર હોમ (આશ્રયસ્થાન) ની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી કોઈપણ મુશ્કેલીના સમયે નાગરિકોને તાત્કાલિક કોર્પોરેશન અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું. બાઈટ : જયેશ ઉપાધ્યાય, કમિશનર, નવસારી મહાનગર પાલિકા, નવસારી
0
0
Report
Advertisement

भावनगर के गोघा में भारी बारिश से पुल ध्वस्त, किसान बेहाल

Bhavnagar, Gujarat:સ્થોરી: પેકેજ. એનકર: નવનીત દલવાડી. ભાવનગર જિલ્લામાં ઘોઘા પંચતકમાં ગતરાત્રી બે કલાકમાં આશરે 6 ઇંચ વરસાદ વરસ્યો જે ભારે નુકસાનનો કારણે ઓદરકા ગામની સીમામાંવાળો 40 વર્ષ જૂના પુલ ધોવાઈ ગયો. આ કારણે આશરે 100 જેટલા ખેડૂત અને ખેતરોમાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરો બહારની દુનિયા સાથેના જોડાણ થી ચૂકાયા છે. ખેતીની מોસમમાં આવા આઘાતે સ્થાનિકોની ચિંતા વધી છે અને ગ્રામજનોએ વૈકલ્પિક માર્ગ તથા નાળાનું નિર્માણ કરવા તંત્રના ધ્યાનમાં લેવાની માંગ કરી છે. આ લાંબા ગાળાનો પુલ ધોવાઈ જતા નજીકના ઘણા ભારે વિસ્તારના ખેડૂતો માટે મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે જીવિત પરિવહન અને ખેતીსაქમો મુશ્કેલ બની રહ્યા છે. ગામડાંમાં રહેલા આશરે 70 પરપ્રાંતીય મજૂર પરિવારાઓ ઘરેથી ખેતીકામ કરી રહ્યા છે અને પાઇલ-અનાજ, પીવાનું પાણી, ખાતર-બીજા საჭირო સામગ્રીઓની સપલાઈમાં ગંભીર અભાવ ઊભો થયો છે. બાળકોના શાળાએ જવા-આવવા પર પણ આ અસર પડી છે. ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધી આપાત્કાળિક વૈકલ્પિક માર્ગ તાત્કાલિક બનાવાય જેથી ખેતી અને જનજીવન ફરી થી સામાન્ય બની શકે. ખબરદારી દર્શાવતાં ગામના સરપંચોએ સરકાર તરફથી આ બાબતે ಕ್ರಮ લેવાનું આહ્વાન કર્યું છે.
0
0
Report

भावनगर के वावड़ी गांव में भारी बारिश से पूर जैसे हालात; गाय और भेड़-बकरी मृत

Bhavnagar, Gujarat:घटना: भावनगर जिले के वावड़ी गाँव में पिछले रात लगभग डेढ़ घंटे में लगभग 6 इंच बारिश के कारण पूर-सी स्थिति बन गई। गाँव की सड़कों पर पानी जमा हुआ, घरों में पानी घुस गया, घरेलू सामान और अनाज तथा वाहन क्षतिग्रस्त हो गए। वावड़ी में बनाए गए पशु पालन प्रतिष्ठान में पंचगाय-वत्स आदि पशुपालनों के अनुसार पांच गाएं और लगभग 30 भेड़-बकरों के पूर प्रवाह में बहने की सूचना भी मिली। पशुपालन विभाग की टीम मौके पर पहुंची और आवश्यक कार्रवाई शुरू की। खोज के दौरान एक गाय और एक वાછरड़ी मृत पाई गईं; अन्य पशुओं की खोज जारी है और पोस्टमॉर्टम की प्रक्रिया शुरू की गई है। प्रभावित परिवारों ने सरकार से उचित मुआवजे और सहायता की मांग की है।
0
0
Report
Advertisement

वलसाड में ओरंगा नदी का जलस्तर बढ़ा, लो-लेवल ब्रिज बंद, 40 गांव प्रभावित

Valsad, Gujarat:ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. નદીના ધસમસતા પાણી બ્રિજને અડીને વહી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા અને સાવચેતીના ભાગરૂપે, કૈલાશ રોડ પર આવેલા લો-લેવલ બ્રિજને વાહનવ્યવહારમાં તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે આ બ્રિજ વલસાડને આસપાસના ૪૦ જેટલા ગામો સાથે જોડતો મહત્વનો માર્ગ છે. 브િજ બંધ થવાથી આ તમામ ગામોનો контакт હાલ પુરતો ખોરવાઈ ગયો છે. લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને બ્રિજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી લોકોની અવરજવર અને 트ાફિકને સંપૂર્ણપણે અટકાવી શકાય. ભારે વરસાદની અસર માત્ર ઔરંગા નદી પૂરતી સીમિત નથી. સમગ્ર વલસાડ જિલ્લાના વરસાદે ભારે તારાજી સર્જી છે. જિલ્લાની સંપૂર્ણનગર નદીઓનો સપાટી વધતા કુલ ૧૩૦ જેટલા નાના-મોટા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સદંતર બંધ કરવામાં આવ્યા છે.
0
0
Report

आदमाबाद नगर निगम ने 149वीं जगन्नाथ रथयात्रा की शांत और सुव्यवस्थित तैयारी की बैठक की

Ahmedabad, Gujarat:અમદાવાદ 149મી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ *રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા हुई* 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવાના હેતુથી Ahmedabad Municipal Corporation dançaપીઠ ખાતે આજે શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ હતી. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસે વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ, જગન્નાથ મંદિરના મહંતશ્રી, શહેર એકતા સમિતિના સભ્યો તથા વિવિધ સમાજોના આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાના સફળ આયોજન માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠક દરમિયાન રથયાત્રા દરમ્યાન શહેરમાં શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેમજ યાત્રા નિર્વિઘ્ન અને સમયસર પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન સુનિશ્ચિત કરીને ચર્ચા કરવામાં આવી હતી. શહેર એકતા સમિતિના સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો તેમજ કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરની આસ્થા અને એકતાનું પ્રતીક છે. શહેર એકતા સમિતિના સભ્યો તરફથી મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પોલીસ વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે બંધન کرتے રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પસાર થાય તેમજ ભગવાન જગન્નાથજીનો રથ ઝડપથી અને નિર્વિઘ્નપણે નિજ મંદિર પહોંચે તે માટે આધીન વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે રથયાત્રા પૂર્વે વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ પણ કરવામાં આવશે. આ બેઠકમાં ગત വര്‍ഷોના અનુભવોના આધાર્યાં અન્ય સુચનાઓનું ધ્યાનમાં રાખીને રથયાત્રા વધુ સુવ્યવસ્થિત રીતે પસાર થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન હાથીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન દેવાય તે માટે ખાસ તકેદારી રહેશે. હાથીઓ પસાર થાય ત્યારે ડીજે અથવા ઊંચા અવાજના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ નહિ કરવામાં આવે તેમજ અનાવશ્યક ગંભીર અવાજ ટાળવામાં આવશે. વધુમાં, ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા માટે જામાલપુર વિસ્તારના નાજુક માર્ગોને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી રથના કાફલાની અવરજવર નિર્વિઘ્નપણે થાય. લાઇટિંગ سمیت વિવિધ વ્યવસ્થાઓમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જગન્નાથજી રથયાત્રાના સુચારૂ આયોજન માટે તમામ વિભાગો વચ્ચે સંકલન, 101થી વધુ ટ્રકો માટે પાણીની વ્યવસ્થા, જર્જરિત મકાનો દૂર કરવા, સતત સફાઈ, ફાયર બ્રિગેડની taniાતી, સમગ્ર રૂટ પર CCTV કેમેરા કાર્યરત રાખવા, ખલાસીઓને આઈ-કાર્ડ આપવાં અને વૃક્ષોનું ટ્રિમિંગ કરવાની જવાબદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. 730 વીજ થાંભલા, 560 ફ્લડ લાઇટ્સ, 11 અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય (UPS) તથા ટોરેન્ટ પાવરના 33 કર્મચારીઓ તૈનાત રાખવાની માહિતી આપવામાં આવી હતી. ગેલેરીઓમાં ગ્રીન કવર લગાવી બિનજરૂરી ભીડ અટકાવવા સૂચન કરવામાં આવ્યું હતું. આમ, Ahmedabad Municipal Corporation, পুলিশ વિભાગ અને અન્ય તમામ સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન સાથે ભગવાન જગન્નাথજીની 149મી રથયાત્રા આ વર્ષ પણ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જરૂરી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ ખાતે આયોજીત આ બેઠકમાં અહેવાલ પ્રસ્તાવના કરનાર મહાત્મા: મેયર હિતેશBarot, ધારાસભ્ય Kauśhikbhai Jain, ધારાસભ્ય Pailaben Kukrani, ડેપ્યુટી મેયર Anjuben Shah, Standing Committee Chairman Kamleshbhai Patel, Shakshak party नेता Jashubhai Thakor, Dandka Atulbhai Mishra, Ahmedabad Municipal Commissioner Bhanachhidhi Pani, Ahmedabad Police Commissioner Anupam Singh Gehlot, Deputy Municipal Commissioner, Joint Police Commissioner Kaimbraanch, Jagannath Mandir Mahant, Ahmedabad Municipal Corporation के अन्य अधिकारी, Police विभागના અધિકારીઓ, शहर एकता समिति के सदस्य एवं विभिन्न समाज के अगुआ उपस्थित थे. भाव: अनुपમसિંह ગેહલોત પોલીસ કમિશનર ભાવ: હિતેશ બારોટ મેયર અમદાવાદ
0
0
Report

अंबाजी सोसाइटी में खुली जाली देखकर चोरी की योजना, CCTV में कैद तीन लड़के

Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીની મૈત્રી અંબે સોસાયટીના બંગલા નંબર 10 ની ઘટના ત્રણ છોકરોએ ઘરની ખુલ્લી જಾಳಿ જોઈ ચોરીનું કર્યું આયોજન એક છોકરો ખુલ્લી જાળીવાળા મકાનમાં ઘૂસી મોંઘી સાયકલ ની કરી ચોરી સાયકલ બહાર લાવી બીજા છોકરાને આપી ,તે લઈને થયો ફરાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ,પાંચ જુલાઈની ઘટના આજ રીતે રેકી કરી બાઈક તેમજ સ્કુટી જેવી મોટી ચોરીઓને રખડતા છોકરાઓ મોટી ચોરીને આપે છે અંજામ બંગલામાંથી સાયકલ સિફત પૂર્વક બહાર લાવી ચોરી કરી લઈ જતા ની સમગ્ર ઘટના સિસીટીવી કેમેરામાં કેદ સોસાયટીના ચોકીદાર ક્યાં હતો ? સોસાયટીમાં છોકરાઓ ઘૂસ્યા કઈ રીતે...? આ ચોરી એ અનેક સવાલો પેદા કર્યા....
0
0
Report
Advertisement

NHAI का खुलासा: गागोडर के पास हाईवे का 91 किमी प्रोजेक्ट 2027 तक पूरा

Sadhara, Gujarat:ગાગોદર પાસે હાઇવે ધસી પડવાના મામલે NHAIનો ખુલાસો કચ્છના રાપર તાલુકાના ગાગોદર નજીક નેશનલ હાઇવેની કામગીરી દરમિયાન હાઇવેની એક સાઇડ ધસી પડવાની ઘટનાને લઈને NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર કેશવ ગોળકે મહત્વની માહિતી આપી છે તેમણે જણાવ્યું કે સામખિયારીથી સાંતલપુર સુધીનો 91 કિલોમીટર લાંબો હાઇવે પ્રોજેક્ટ જાન્યુઆરી-2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. હાલના પ્રોજેક્ટની અંદાજે 65 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલના 4 લેન હાઇવેને 6 લેનમાં વિસ્તૃત કરવાની કામગીરી ચાલી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત કુલ 9 માળખાં બનવાના છે જેમાંથી 6નું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે બાકીનાં 3 માળખાં પર કામગીરી ચાલુ છે. હાઇવેની પહોળાઈમાં અંદાજે 20 મીટરનો વધારો કરવામાં આવી રહેલો છે. આ દરમિયાન આશરે 1.5 મીટર જેટલો ભાગ ધસી પડ્યો હતો. જોકે અધિકારીના જણાવ્યા મુજબ આ કોઈ ગંભીર સમસ્યા નથી અને ગભરાવાની જરૂર નથી. હાલમાં હાઇવેની બંને બાજુ સર્વિસ રોડ કાર્યરત હોવાથી વાહનવ્યવહાર યથાવત ચાલુ છે. વરસાદ શરૂ થાય તે પહેલાં કામગીરી પૂર્ણ કરવાની યોજના હતી પરંતુ ડીઝલ અને ડામરની અછતને કારણે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થઈ શક્યું નહોતું NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ નિર્માણ કરતી એજન્સીને કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ જરૂરી સુરક્ષા અને તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આથી અગાઉ ની સ્ક્રિપ્ટ એટેચ કરવી
0
0
Report

भावनगर के थोरड़ी गाँव में भारी बारिश से बाढ़, एक लापता, दो बचाव

Bhavnagar, Gujarat:સ્લગ: થોરડી ગામે પાણીના પ્રવાહમાં 3 તણાયા,1 લાપતા, બે નો આબાદ બચાવ. એન્કર: ભાવનગર જિલ્લામાં થોરડી ગામે ભારે વરસાદ બાદ આવેલા પૂર દરમ્યાન દુર્ઘટના સર્જાઈ હતી. વાડીમાંથી પરત ફરી રહેલા ત્રણ લોકો પૂરનાં પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમાંથી બે લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક વ્યક્તિ હજી લાપતા છે. બનાવની જાણ થતા મામલતદાર,localsસસgu અને NDRFની ટીમ દ્વારા વહેલી સવારથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વિઓ: ભાવનગર જિલ્લામાં થોરડી ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરમાં પડેલા ભારે વરસાદના કારણે વાડીઓ તરફ જતાં માર્ગો અને વોકળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો હતો. આ સમયે વાડીમાંથી બે બાઈક પર પરત ફરી રહેલા ત્રણ લોકો અચાનક પૂરનાં પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમાંથી બે લોકો સુરક્ષિત બહાર નીકળી જતાનો બચाव થયો હતો. જ્યારે દિલીપભાઈ છગનભાઈ રાઠોડ નામના આધેડ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેઓ લાપતા બન્યા હતા. બનાવની જાણ થતા મામલતદાર, સ્થાનિક પ્રશાસન અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બોટ તેમજ ડીપ ડાઈવિંગ સાધનોની મદદથી દિલીપભાઈની શોધખોળ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જ્યારે જે તે સમયે પૂરનો પ્રવાહ અત્યંત જોરદાર હોવાથી તણાઈ જતા હાલ તેની શોધખોળમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાઈટ: એમ.ડી. પરમાર, મામલતદાર, ભાવનગર ગ્રામ્ય. વોક થ્રુ...નવનીત દલવાડી, ભાવનગર.
0
0
Report

Shapar-Veraval robbery: ₹2.49 crore loot, 7 arrested, mastermind sought

Rajkot, Gujarat:માંડવી લૂંટની ફરિયાદ બાદ શાપર વેરાવળમાં અઢી કરોડની ધાડની પોલિસે ભેદ ઉકેલી રહ્યો છે. મધ્યપ્રદેશની ગેંગના વધુ 4 શખ્સોને ધરપકડ કરી ગઈ છે. રૂ. 17 લાખનો મુદ્દામાલ કબ્જે થયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપી ઝડપાઇ ચુક્યા છે. principales તમે ધાડને અંજામ આપનાર મુખ્ય આરોપીની શોધખોળ કરી રહ્યા હતા. જે ગત આશંકાસ હલા-ફાઇલમાં રહેલ હતી. શાપર વેરાવળના રાજવી પરિવારના ઘરમાં ધાડનો મામલો આવ્યો. મધ્યપ્રદેશના જાબુઆાની ગેંગના વધુ 4 Shaksોની ધરપકડ. ધાડ કરવા જતાં આડું કાળું પક્ષી ઉતરતા અણધ צוםન થયું, કન્સલ કર્યુ! ધાડ બીજ્ બે દિવસે કરવામાં આવશે. આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયેલ છે. આ ગુનાને અંજામ આપેલા પાસેથી રૂ. 12.50 લાખ રોકડ, ટેંકમાં રાખેલ પગાર, બે મોટર સાયકલ અને ચાર મોબાઇલ મળી કુલ રૂ. 17.02 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પછી વધુ આરોપીઓ અને મુદ્દામાલની શોધખોળ માટે ગુજરાત સહિત મધ્યપ્રદેશના વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે. રાજકોટ SPF, જાહેરનામો બહાર પાડી હતી કે મુખ્ય સૂત્રધાર બહાદુર બબેરીયા હોવાનું આંકવામાં આવ્યું હતું. 6 વર્ષ પહેલાં શાપર વેરાવળમાં પ્રવીણભાઈ પટેલ સાથે ખેત મજૂરી કામ કરી રહ્યો હતો. લોકોએ કહેલું હતું કે આ બેઠકમાં કોણડીઓ ઘરેથી સોનાની ચાંદીના દાગીના મળી શકે છે. 16-18 જૂનના તદન હેઠળ કંઈક ભવિષ્યમાં ચોરી કરવાની યોજના હતી. બદલાયું થોડા દિવસોમાં આ ગુનાખેદને અંજામ આપેલ હતું. હાલ અકસ્માતના કૌલમમાં નેક્ટો ગુન્હો નોંધાયા છે અને વારંવાર તપાસ ચાલુ છે. આ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાનાં જ વિસ્તારમાંથી ત્રણ મોટર સાઈકલો પણ ચૂરી કરી અને બે મોટર સાયકલમાં ત્રણ સવારીમાં હીરાસર એરPort નજીક આર.કે ઈન્ટરનેશનલ પાર્ક પહોંચી ગયા હતા. કુદરતી સ્થિતિમાં આરોપીઓ માર્ગ બદલવલ્લી સ્કોટ કરી રહ્યા હતા. માલીયાસણ નજીક બોલેરો ગાડી સાથે હાજર વિજન માવી સહિતનાં ચાર અલગ અલગ ગાડીઓ સાથે ગુન્હો કરો છો. ગુનાના પગલે 8ના માણસો શાપરમાં આવ્યા ત્યારે થતો ગુનાઓમાં راوન્ડ કરવા માટેના ડ્રાઈવરોને ત્યાં હાજર કર્યા હતા. આ ગુનાની તપાસમાં નવી ખુલાસા થવાનું શક્ય છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે માહિતી આપી હતી કે દરૉરાની મુખ્ય સૂત્રધારા Bahadur Najru Baberiya છે. 6 વર્ષ પહેલાં શાપર વેરાવળમાં પ્રવીણભાઈ પટેલ સાથે ખેત મજૂરી કામ કરતો હતો. બાબેરીયા અને અન્ય આરોપીઓ ગુન્હો કરવા માટે આશરે પાત્રોના ઘરના ચોરવાનો પ્લાન બનાવતા હતા. આ તમામ معلومات વડા-પોલિસ દ્વારા આપવામાં આવી છે. વીજાન સાગર મેડા, કલમસિંગ ચુંગ, મડીયા સિંગાડ, મહોબતસિંગ, આલમસિંગ, સલસુલા દાદરા, નિલેશ મછ્‍છાર આ બધા ફરાર છે. વધુ તપાસ ચાલી રહી છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
0
Report
Advertisement

अहमदाबाद के बहेरामपुरा में छेड़छाड़ से हत्या: पिता की मौत, आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:अहमदाबाद के बहेरामपुरा में छेड़छाड़ के विरोध में शुरू हुआ विवाद अब हत्या के केस में बदला गया है। बेटी की छेड़छाड़ का विरोध कर रहे 65 वर्षीय पिता कानाराम म्कवाणा इलाज के दौरान मौत के बाद कागडापीठ पुलिस ने हत्या का मुकदमा दर्ज कर मुख्य आरोपी जतीन परमार की गिरफ्तारी की है। कौन है इस आरोपी... जाँच जारी है। घटना अमृतनगर क्षेत्र में घटी। जन्मदिन मनाकर लौट रही महिला के साथ छेड़छाड़ की गई। बेटी की छेड़छाड़ के विरोध पर परिवार में तीखी बहस हुई; आरोपी ने हथियार छीनने के बाद हमला किया और पत्थरबाजी शुरू कर दी। महिला के 65 वर्षीय पिता घटनास्थल पर पहुँच गये थे और चोट लगने से उनकी मौत हो गई। बाइट - निरव व्यास, ACP, जो डिविजन। आगे बताया गया कि मामले में आरोपी का घायल इतिहास भी सामने आया है। कागडापीठ पुलिस ने हत्या के आरोप में गिरफ्तार आरोपी को कोर्ट में पेश करने की तैयारी शुरू की है। दो पक्षों के बीच मारामारी के कारण क्रॉस-फायरिंग जैसी स्थिति बनी और आगे की जांच जारी है।
0
0
Report

सूरत में भारी बारिश से जनजीवन अस्तव्यस्त, कई क्षेत्र पानी में डूबे

Surat, Gujarat:ચેતન પટેલ સુરત બ્રેકિંગ ભારે વરસાદથી સુરત શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત. શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયા. રસ્તાઓ, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બનીયા. વરસાદી પાણીમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક तरफpraજા trahi lòng થામી પોકારી રહી છે. બીજી طرف મહાનગરપાલિકામાં ચેરમેન પદગ્રહણનો કાર્યક્રમ યોજાયો. નગરસેવકો નાસ્તો અને શુભેચ્છાઓની આપ-લેમાં વ્યસ્ત જોવા મળ્યા. કાર્યક્રમ દરમિયાન મોં મીઠા કરાવવાની અને ઉજવણીની તસવીરો સામે આવી. શહેરમાં પાણી ભરાવાની સમયે ઉજવણીને લઈને ચર્ચા તેજ બની. સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો. જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા અંગે સવાલો ઊભા થયા. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરીની લોકો માંગ કરી રહ્યા છે. શહેરમાં વરસાદી પરિસ્થિતિને લઈને તંત્ર પણ એલર્ટ પર છે. આ વચ્ચે ઉજવણીના દ્રશ્યોને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top