icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

बार काउंसिल ने वकीलों के लिए सोशल मीडिया गाइडलाइन जारी की

Ahmedabad, Gujarat:બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા ઉપયોગને લઈને ધારાશાસ્ત્રીઓ, કાયદાના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન્સ માટે નવી અને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. 17 જુલાઈ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવેથી કોર્ટ, જજ અને ન્યાયિક કાર્યવાહી સંબંધિત રીલ્સ, વીડિયો અને સનસનીખેજ કન્ટેન્ટ પર નિયંત્રણ રહેશે. એટલું જ નહીં AI થી બનાવાયેલી તસ્વીરો, ડીપફેક વીડિયો, વોઇસ ક્લોન કન્ટેન્ટ તેમજ ભ્રામક કાનૂની માહિતી અને ફેક ચુકાદા શેર કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. જે નિર્દેશોનું કડડપણે પાલન કરatavઆ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ આ માર્ગદર્શિકાને સમર્થન આપ્યું છે. આ નવી નિયમો હેઠળ રાજ્ય બાર કાઉન્સિલોમાં ડિજિટલ એથિક્સ કમિટીની રચના કરવામાં આવશે. જ્યારે નવા વકીલોના એનરોલમેન્ટ સમયે સોશ્યલ મીડિયા આચારસંહિતાનું એફિડેવિટ પણ ફરજિયાત બનાવવાની સૂચના આપવામાં આવી છે.
0
0
Report

अहमदाबाद के घुमा में दीपड़ा दिखा; वन विभाग 24x7 निगरानी शुरू

Ahmedabad, Gujarat:અમદાવાદના ઘુમામાં શરણદીપ પાસે દીપડા દેખાવાનો મામલો રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી પહોંચ્યા સ્થળ પર અમદાવાદના ઘુમા ખાતે જ્યાં દીપડા માટે ફોરેસ્ટ ટિમ કામ કરી રહી છે તે સ્થળની મુલાકાત લીધી દીપડો દેખાયા બાદ આજે ત્રીજો દિવસ વન વિભાગ અને ઝૂ ટીમ કરી રહી છે કામગીરી રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રોના પ્રવીણ માળી સાથે 24 કલાકની ખાસ વાત વનમંત્રીએ જણાવ્યું કે બોપલ ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાની માહિતી બાદ ફોરેસ્ટ વિભાગે તરત કાર્યવાહી હાથ ધરી હતી થર્મલ સ્કેનિંગ અને ડ્રોનની મદદથી ઘણા કિલોમીટર વિસ્તારમાં સતત શોધ ઓપરેશન ચલાવવામાં આવ્યું હાલ બોપલ ઘુમા વિસ્તારમાં દીપડાની કોઈ હાજરી નોંધાઈ નથી દીપડો અન્ય દિશામાં નીકળી મૂકવાનું પુરવારક સમજાય એવી પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી દીપડો ફરી ક્યાંય દેખાય તો તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ અથવા વહીવટી તંત્રને જાણ કરવાની અપીલ કરાઈ ત્રણ દિવસથી માનવ વસાહતમાં દીપડો ફરી જોવા મળ્યો નથી ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યુ ટીમ 24 કલાક સેવા માટે તૈનાત હોવાનું રહ્યું લોકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા પરના ભ્રામક વીડિયો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરાઈ ફોરેસ્ટ વિભાગ રાત્રિના સમયે પણ થર્મલ સ્કેનિંગ અને જોવા-તો કરવામાં આવી રહ્યું હતું નાગરિકોએ ગભરાવાની જરૂર નહીં અને નિશ્ચિત રહેવા વનમંત્રીએ અપીલ કરી ગુજરાતમાં અંદાજે 3000 જેટલા દીપડા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો કુદરતી નિવાસસ્થાનમાં ફેરફાર અને વધતી વસ્તીને કારણે માનવ અને વન્યજીવોનો સંપર્ક વધી રહ્યો હોવાથી દીપડાને હેરાન ન કરવા અને તેના પર હુમલો ન કરવાની લોકો ને સલાહ આપવામાં આવી વન્યજીવ દેખાય તો તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા ફોરેસ્ટ વિભાગને જાણ કરવી સૌથી યોગ્ય રીત હોવાનું વનમંત્રીએ જણાવ્યું સ્થાનિકોએ પણ આભાર વ્યક્ત કર્યો
0
0
Report
Advertisement

Sabarkantha में चांदीपुरा वायरस से हड़कंप, 12 बच्चों की मौत; राष्ट्रीय टीमें पहुँचीं

Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને કારણે ભયનો માહોલ સર્જાયો છે. હિંમતનગર GMERS સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાઈરસના લક્ષણો સાથે 15 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી સારવાર દરમિયાન 12 બાળકોના મોત થયા છે, જયારે એક બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે અને હાલ 2 બાળકો સારવાર હેઠળ છે. 15 પૈકી 4 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે, જયારે 11 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. માત્ર સાબરકાંઠા જિલ્લાના 9 બાળકોમાંથી 5 માતૃત્યોના મોત થયા છે અને 3 બાળકો હાલોે સારવાર હેઠળ છે, જેમાં 3 બાળકોના રિપોર્ટ પોઝિટિવ અને 6ના નેગેટિવ આવ્યા છે. રિપોર્ટ નેગેટિવ હોવા છતાં બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા કક્ષાએથી લઈને નેશનલ લેવલ સુધી આ અંગે જાણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની વિનંતી બાદ નેશનલ કક્ષાની ટીમો સાબરકાંઠા પહોંચી છે અને પોશિના તાલુકામાંથી સેન્ડ ફ્લાય (રેતી માખી)ના સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં જ્યાં શંકાસ્પદ કેસો મળે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રેંગ અને ડસ્ટિંગની કામગીરી પસાર કરવામાં આવી રહી છે. હાલમાં નેશનલ કક્ષાની લેબમાં લેવાયેલા સેમ્પલના પરીક્ષણ બાદ આગળની સ્થિતિ સ્પષ્ટ રહેશે.
0
0
Report
Advertisement

महीसागर में छेड़छाड़ के आरोप में PVC पाइप से अधेड़ की हत्या

Bhamra, Gujarat:મહીસાગર સ Slાગ – છેડતી બાબતે પાઈપ મારતા આધેડ નું મોત.. લોકેશન – વીરપુર વરધારા તારીખ - 22/07/26 ક્રાઈમ પેજેક એંકર – વીરપુરના વરધરા ગામે આદેડ દ્વારા છેડતી કરતા તેના ભાઈએ આદેડનું PVC પાઇપ મારી કરી હત્યા.. વીઓ 1 વિરપુર પોલીસને પી.એચ.સી વીરપુર થી કોલ આવે છે કે મનુભાઈ રામાભાઈ પટેલ જેઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવતા મૃત્યું થયું છે જે અંગે વીરપુર પોલીસે શરીર પરના વાગેલા ચાઠા ને લઈ પેનલ પીએમ અને અલગ અલગ દિશામાં તપાસ કરતા ચોકાવનારી વિગતો સામે આવી જેમાં મનુભાઈ રામાભાઈ પટેલ જેવો દ્વારા કમલેશભાઈ જોશી ની બહેનની છેડેતી જેવી બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી જેમાં કમલેશ જોશી દ્વારા PVC ની પાઇપ દ્વારા મનુભાઈ પટેલને ઢોર માર મારતા તેઓ ને શરીરના ભાગે લોહી વહી જવાના કારણે સારવાર મળે તે પહેલા જ મોત થયું છે ત્યારે પોલીસ હાલતો આરોપી કમલેશભાઈ જોશી સામે મોતનુ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે કારણ છે માત્ર ગુસ્સો આજે એ ગુસ્સો કમલેશભાઈ જોશીને આજીવન જેલના પાછળ અને પસ્તાવા માટે મજબૂર કરી લીધો છે..
0
0
Report

वलसाड-डाँग में भारी बरसात, सांसद धवलभाई पटेल ने राहत व्यवस्था सुनिश्चित की

Surat, Gujarat:હાલ બેઠકમાં દક્ષિણ ગુજરાત સહિત વલસાડ ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી ચુક્યો છે અને સતત વરસી રહ્યો છે જેના કારણે વલસાડ ડાંગની જનતાને અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ આવી રહી છે આ સમગ્ર મામલે વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દિલ્હી ખાતે સંસદનું ચોમાસુ સત્ર ચાલુ હોવા છતાં પોતાના લોકસભા ક્ષેત્ર વલસાડ ડાંગ અને વાંસદા વિસ્તરને જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યાનો સામનો ન કરવા પડે એ માટે સતત ટેલીફોનિક સંપર્ક સાધી જે વિસ્તારોમાં સમસ્યા સર્જાય છે ત્યાંના આગેવાનો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તાત્કાલિક ધોરણે સુચનાઓ આપી વલસાડ ડાંગની જનતા માટે ખાસ ચિંતા કરી રહ્યા છે. અને આવનારા સમયમાં અતિવૃષ્ટિ થી વિસ્તારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય घटनાઓ ન બનત ആത്മ વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે સતત સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે.
0
0
Report

अंकलеш्वर MD ड्रग्स मामले में तीन आरोपी पहचान—अमन मंडल, अभिषेक यादव, बिट्टू पटेल

Bharuch, Gujarat:ભારુચ MD ડ્રગ્સ અપડેટ ભરૂચના અંકલેશ્વરમાં DRI ના સર્ચમાં ઝડપાયેલ MD ડ્રગ્સનો મામલો અંકલેશ્વર MD ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીઓની ઓળખ અમન મંડલ, અભિષેક યાદવ અને બિટ્ટુ પટેલ તરીકે થઈ પ્રાથમિક તપાસમાં ત્રણેય કેમિકલ ક્ષેત્રના જાણકાર હોવાનું સામે આવ્યું આરોડીઓને અંદાજે ત્રણ મહિના પહેલા અંકલેશ્વરમાં ભાડે ફ્લેટ લીધો હતો c ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ અંકલેશ્વરની વિવિધ કેમિકલ કંપનીઓમાંથી મેળવ્યો હોવાની તપાસમાં પ્રાથમિકinformatie સામે આવી. ત્રણેય આરોપીઓ અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યાી ગુરુવાર સુધી DRI રિમાન્ડ મંજૂર DRI સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અને અન્ય સંડોવાયેલ લોકો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
0
0
Report
Advertisement

जूनागढ़ नगर निगम के कमिश्नर प्रभव जोशी के अचानक तबादले से राजनीतिक माहौल गर्म

Junagad, Gujarat:જૂનાગઢ મહાનગરપાલિકામાં માત્ર ત્રણ મહિના પહેલાં જ નિયુક્ત થયેલા કમિશ્નર પ્રભવ જોશીની અચાનક બદલી થતાં રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષે આ બદલીને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષનું કહેવું છે કે కమિશ્નરે વિવિધ શાખાઓમાં માંગેલા ખુલાસા અને શરૂ કરાયેલી તપાસના કારણે જ તેમની બદલી કરવામાં આવી છે. તપાસમાં વાર્ષિક હિસાબોને મંજૂરી ન મળવી, ઓડિટ ન થવું, સત્તાધારી પક્ષના હસ્તક ચુકાદા લેવામાં આવ્યા હોવાના મુદ્દા સહિતના મુદ્દા સામે આવ્યા છે. જો તપાસ આગળ વધતી તો અધિકારીઓ સામે સસ્પેન્સન સહિતની કાર્યવાહી થઈ શકતી અને કૌભાંડો બહાર આવે તેવો આક્ષેપ છે. બીજી તરફ આ મુદ્દે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોઈ კომენტો કરવાની ઇચ્છા ન દર્શાવતા હતા. આ મુદ્દે વિરોધ પક્ષના આક્ષેપો અને શાસક પક્ષની ચુપીથી શહેરના રાજકારણમાં ચર્ચા ચાલતા રહેવાનું જોવાઈ રહ્યું છે. પ્રભવ જોશી cambi કરવાના મુદ્દે વિપક્ષના આરોપો અને શાસક પક્ષની ચુપીદીને લઈ આગાહી કેવાય છે જે આગામી સમયમાં આગળ શું વળાંક લે તેવી ચર્ચા ચાલુ છે.
0
0
Report

NEET કૌભાંડ પર કચ્છ કોંગ્રેસનો ઉત્સુંગ વિરોધ: શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ

Sadhara, Gujarat:કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા NEET કૌભાંડ મુદ્દે ઉગ્ર વિરોધ. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ. જિલ્લો કૉંગ્રેસ પ્રમુખ વી. ક humbleલના નેતૃત્વમાં રજૂઆત. પરીક્ષા પ્રણાલીની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવાયા. NEET કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઈ. જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ. विद्यार्थીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને સસ્પેન્ડ કરવાની માંગ. ભવિષ્યમાં પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવાની માંગ. માંગણીઓ ન स्वीકારાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી. કોંગ્રેસે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ તેમજ પેપર લીક મુદે આજે કોંગ્રેસના ધરણા પ્રદર્શન. કલેક્ટર કચેરી પાસે ચક્કાજામ કરાયો. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા. પોલીસે રસ્તો ખુલ্লો કરાવ્યો હતો.
0
0
Report

खेड़ा शिक्षा विभाग में घोटाला: 50 शिक्षकों ने एलटीसी लाभ गैरकानूनी तरीके से लिया

Kheda, Gujarat: ખેડા બ્રેકિંગ.. ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું નિયમો નેવે મૂકી શિક્ષકોએ મેળવ્યો એલટીસી (લિવ ટ્રાવેલ કન્સેશન - રાજા પ્રવાસ રાહત) નો લાભ 50 પ્રાથમિક શિક્ષકોએ ગેરરીતી થી મેળવ્યો આર્થિક લાભ વર્ષ 2020થી 2023 અને 2024થી 2027ના સમય દરમિયાન হাজারો રૂપિયા નો આર્થિક લાભ લીધો રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક સંઘના મોટા હોદેદારો એ પણ મેળવ્યો છે લાભ મામલતદારના હુકમો વિના જ સર્વિસ બુક માં નોંધ કરી મેળવ્યો લાભ સમગ્ર મામલે ગળતેશ્વર તાલુકા શિક્ષણ અધિકારી એ કહ્યું સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે, ઠાસરા અને કઠલાલ ટીપીઓને સોંપાઈ તપાસ 50 જેટલા શિક્ષકોને લાભ ચૂકવવામાં આવ્યો છે, જે મામલે તપાસ કરવામાં આવશે સમગ્ર મામલે સંઘ ના આગેવાલા એ પણ લાભ લીધો છે કે કેમ તેની પણ તપાસ થશે.. બાઈટ : નિલેશ પટેલ ( ગળતેશ્વર તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી )
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से बाढ़, हजारों घर जलमग्न, मेयर ने राहत कार्य शुरू किया

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર: સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની મોટાભાગની તમામ ખાધીઓ ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડી પૂરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાડી કિનારે આવેલી તમામ સરકારી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વીઓ:1 paristhiti પર કાબૂ મેળવવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર માયા માવાણી તથા સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ પોતે રસ્તા પર ઉતર્યા હતા. તેમણે મનપાના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને પૂર અસરગ્રસ્ત અને ખાડી કિનારે આવેલા અલગ-અલગ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી અને જરૂરી કામગીરી માટે ત્વરિત સૂચનાઓ આપી હતી. બાઈટ:: માયા માવાણી (મનપા મેયર) બાઈટ: રાજન પટેલ (સ્થાયી સમિતિ ચેશરમેન) વીઓ:2 ખાડીઓના પાણી ઓવરફ્લો થતાં જ ખાડી કિનારે આવેલ પ્રેમનગર અને કૃષ્ણનગર જેવા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે. لوگوںના ઘરો સુધી પાણી પહોંચી જતાં સુરક્ષાના ભાગરૂપે લિંબાયત વિસ્તારમાંથી 25 જેટલા લોકોને સલામત સ્થળે સ્થાનાંતરિત (શિફ્ટ) કરવામાં આવ્યા છે. વીઓ:3 તાલગતinux - તંત્ર દ્વારા ખાડી કિનારે રહેતા લોકોને એલર્ટ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે, જ્યારે મનપાની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પ્રશાંત ઢીવરે -સુરત PACAKGE
0
0
Report

सुरत में भारी बारिश से पांडेसरा खाड़ी में जलस्तर 7.5 मीटर, निचले इलाके डूबने का खतरा

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:સુરત શહેરમાં સતત વરસી રહેલા તોફાની વરસાદને પગલે પાંડેસરા વિસ્તોતથી પસાર થતી ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ખાડીની જળસપાટી ૭.૫૦ મીટરને પાર પહોંચી જતાં બંને કાંઠે ઊભરાઈને વહી રહી છે. જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાનો ભય ઊભો થયો છે. વીઓ:1 ​નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ આ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાડીના પાણી ભરાઈ જવાથી કિનારે આવેલા પ્રેમનગર, કૃષ્ણનગર અને લક્ષ્મીનારાયણ નગર જેવા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતો. વીઓ:2 ​હાલ ફરી એકવાર ખાડી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાનુંlocalsના રહિશે ભયનો માહોલ છે. ઘરોમાં પાણી ભરાઈ જવાની દહેશતે લોકો પોતાના કિંમતી સામાન અને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બનયા છે. વahiવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top