icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नरोल में 21 लाख के कफ सिरप के साथ दो गिरफ्तार: पुलिस ने बड़ा ड्रग्स जाल पकड़ा

Ahmedabad, Gujarat:ડ્રગ્સ નું દુષણ નાબૂદ કરવા માટે શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ કૌરવીત ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમય થી પોલીસે લાખોને રૂપિયાનું કફ સીરપ નો જથ્થો ઝડપી પાડ્યો છે. નારોલ પોલીસએ પણ રૂપિયા 21 લાખ ના કફ સીરપ ના જથ્થા સાથે બે આરોપી ઓને ઝડપ્યા છે. શહેરના નારોલ વિસ્તરમાંથી પોલીસએ રૂપિયા 21 લાખની કિમમતની 1798 નંગ કફ સીરપ ની બોટલ સાથે નવાજ હુસેન શેખ અને સરવર ખાન પઠાણ નામના બે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં કફ સીરપ નો જથ્થો લઈને પસાર થઈ રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કડા કે પોસાદ કરી બંને આરોપીઓને ઝડપિયા છે. પોલીસે તપાસમાંરા સામે આવ્યું કે આ કફ સીરપ નો જથ્થો જુહાપુરાના મોઇન શેખ નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. MOIN SHEIKે આ જથ્થો ઓનલાઇન મંગાવ્યો હતો. અને ટ્રાન્સપોર્ટ કંપની મારફતે સરખેજ સુધી લાવવામાં આવ્યો હતો. ત્યાંથી આ જથ્થો બંને આરોપીઓ સ્કોર્પિયો માં લઈને નારોલ پہنچ્યા હતા. જેના કારણે બંન્ને આરોપીઓને 5-5 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પહેલો વાર નથી કે આ રીતે કફ સીરપની હેરાફેરી થઈ છે. પોતે જાણે કે રોડ શહેરના નારોલમાં આ ઉધોગ ચાલી રહ્યું છે. હાલ પોલીસ આ બાબતમાં વધુ તપાસ કરી રહી છે.
0
0
Report

पीएम मोदी के जन्मदिन पर बनासकांठा में रक्तदान उत्सव और सेवा संकल्प अभियान

Palanpur, Gujarat:देश के प्रधानमंत्री नरेंद्र मोदी के 76वें जन्मदिन के अवसर पर बनासकाँठा जिले के मगऱाड़ा ग्राम में भाजपा द्वारा सेवा संकल्प अभियान शुरू किया गया और जन्मदिन की विशेष مراسم आयोजित की गईं. Mcगऱावाडा में आयोजित विशिष्ट हवन प्रधानमंत्री के दीर्घायु और स्वस्थ जीवन हेतु था, वहीं सेवा संकल्प दिवस के अवसर पर रक्तदान कैंप का भी आयोजन किया गया जिसमें बड़ी संख्या में लोग और भाजपा कार्यकर्ता रक्तदान कर समाज के गरीब और जरूरतमंदों के लिए योगदान दे रहे थे. रक्तदान कराने वालों को जिला अध्यक्ष द्वारा सम्मानित किया गया और जगदीश विश्वकर्मा ने स्थानीय विद्यार्थियों के साथ संवाद कर them देशसेवा और शिक्षा के प्रति प्रेरित किया.
0
0
Report
Advertisement

द्वारका: इस्कॉन गेट व ओखा-ड्वारका मार्ग पर जलजाम, प्री-मॉनसून बारिश से यातायात बाधित

Dwarka, Gujarat:દ્વારકા શહેરમાં સામાન્ય વરસાદ કે પ્રી-મોન્સૂન વરસાદને કારણે તંત્રની પોલ છતીથી ગઈ છે. દ્વારકાના જાણીતા ઈસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત બનાવ્યું છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને લોકોને નાછૂટકે પાણીમાંથી પસાર થવું पड़્યું છે. ઈસ્કોન ગેટ... ઓખા-દ્વારકા હાઇwaye પર પાણી ભરાઈ જવાના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા છે. ગંભીર બાબત એ છે કે, ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સને પણ આ પાણી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. જેના કારણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
0
0
Report

द्वारका में मेघराज की धमाकेदार एंट्री; बारिश से शहर में मिली राहत

Dwarka, Gujarat:यात्राधाम द्वारका में एक दिन के विराम के बाद मेघराज ने फिर धमाकेदार एंट्री की है। सुबह से ही बदली-छाई वाला वातावरण और पवन के साथ शुरू हुए बारिश से ठंडक पसर रही है। जिससे लोगों को गर्मी से बड़ी राहत मिली है। बारिश के कारण शहर में पानी की भारी आवक हो गई है, जिससे भद्रकाली चौक और इस्कॉन गेट जैसे प्रमुख इलाकों में पानी भर गया है और सड़कों पर पानी बह रहा है। मौसम विभाग ने अगले 7 दिनों तक राज्य में बारिश का माहौल जारी रहने की भविष्यवाणी की है। साथ ही समुद्र में 40 से 50 किलोमीटर प्रति घंटे की गति से पवन फुकने की संभावना जताई गई है, सतर्क रहने को कहा गया है।
0
0
Report
Advertisement

द्वारका की नगरी में भारी बारिश ने छप्पन सीढ़ी पर जलप्रपात का दृश्य बना दिया

Dwarka, Gujarat:भगवान श्री कृष्णની નગરી દ્વારકામાં મેઘરાજાએ મહેરબાર થઈને અદ્ભુત વાતાવરણ સર્જ્યું છે. તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે દ્વારકાની પ્રખ્યાત છપ્પન સીડીએ પરથી વરસાદી પાણીના ખડખડ વહેતા ઝરણાંના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. પ્રકૃતિના આ રળિયામણા સ્વરૂપને નિહાળવા અને વરસાદની મજા માણવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ પર્યটકો છપ્પન સીડી ખાતે ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનસમુદાયે કુદરતી સૌંદર્ય વચ્ચે વરસાદની مોજ માણીને અનોખા આનંદ અને ઉત્સાહનો અનુભવ કર્યો હતો. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA,દેવભૂમિ દ્વારકા
0
0
Report

मोरबी में करोड़ों के धोखे के Copper घोटाले में चार गिरफ्तार, ठगी उजागर

Morbi, Gujarat:મોરબીમાં ભંગારનો ડેલો ધરાવતા યુવાન અને તેના ભાગીદારને કોપરનો ભંગાર સસ્તામાં આપવાનું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની પાસેથી 15,98,720 મીડેલી લેવામાં આવ્યા હતા જે બાદ યુવાનને કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો તેથી યુવાને ઠગાઈની ફરિયાદ કરેલી હતી આ ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 10.50 લાખ રૂપિયાની રિકવરી કરી હતી. વીઓ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે યુવાનનો ભાગીદારીમાં ભંગારનો ડેલો છે અને ત્યાં તેઓ ભંગારની લે વેચનો ધંધો કરે છે. આરોપીઓએ એકબીજા સાથે કાવતરું કર્યું હતું અને આરોપી નિતેશભાઈ તથા ઇરફાનભાઈએ અન્ય આરોપીઓના એજન્ટ બનીને ફરિયાદી તથા સાહેદ અંકિતભાઈને કોપરનો ભંગાર સસતામાં વેચાણ આપવા માટે વિશ્વાસમાં લીધેલા હતા અને ફરિયાદી અને સાહેત પાસેથી કુલ 15,98,720 રૂપિયાની કોપરનો ભંગાર આપવામાં આવ્યા હતા પરંતુ ભંગાર આપ્યું ન હતું અને યુવાન તેમજ તેના ભાગીદારની સાથે તેમને ઠગાઈ કરી હતી. આ કેસમાં રાજસ્થાનના રહેવાસી અને હાલ મોરબી મહેપન્દ્રનગર ગામે રહેતા હરિલાલ વિરુજી ગુર્જર (42)એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. મોરબી, ઇરફાનભાઈ રહે. નાના ખીજડીયા ટંકારા,કોટક મહેન્દ્રા બેંકના એકાઉન્ટ નંબર 9050354347ના ધારક સાથે ઈમ્તિયાઝબા, માયુરભાઈના નામે અને તપાસ દરમિયાન ઉલ્લેખ કરેલા અન્યના નામે હતાં. આ ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરી કેસ કોર્ટમાં રજૂ કરવાના રિમાન્ડ મેળવાયા હતા અને રિમાન્ડ પુરા થયા ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ."
0
0
Report

राजकोट के अयोध्या चौक के पास शराबी हालत में कार चढ़ाकर दो लोगों को टक्कर, चालक गिरफ्तार

Rajkot, Gujarat:એંકર રાજકોટના અયોધ્યા ચોક પાસે નશાની હાલતમાં કાર હંકારવાનો અને અકસ્માત સર્જવાનો મામલો સામે આવ્યો છે. નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી કાર લઈને નીકળેલા ચાલકે કથિત રીતે રોંગ સાઈડમાં કાર હંકારી ટુ-વ્હીલર ચાલક સહિત બે લોકોને અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના બાદ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસની પ્રાથમિક તપાસમાં કારચાલક દારે પીધેલી હાલતમાં હોવાનુ સામે આવ્યું છે. એટલું જ નહીં, કારની તપાસ દરમિયાન એક છરી પણ મળી આવેqamીએ મામલો વધુ ગંભીર બન્યો છે. કારમાંથી ભાજપનો ખેસ સહિતની વસ્તુઓ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કારચાલકની ઓળખ સુરેન્દ્રનગરજિલ્લાના મૂલી તાલુકાના ગઢાદ ગામના શિવરાજસિંહ પરમાર તરીકે થઈ છે. સમગ્ર મામલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પ્રમોશન એક્ટ, મોટર વિહીકલ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 125(A) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. હવે પોલીસ દ્વારા અકસ્માત, નશાની હાલતમાં ડ્રાઇવિંગ અને કારમાંથી મળી આવેલી છરી સહિતના मुद्दે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
0
0
Report
Advertisement

द्वारका-ओखा मार्ग पर गड्ढों की भरमार, प्रशासन सुस्त, नागरिक आक्रوثित

Dwarka, Gujarat:ધાર્મિક નગરી દ્વારકા અને ઓખાને જોડતો મુખ્ય માર્ગ હાલ તંત્રની ઉદાસีนતા અને બેદરકારીના કારણે "ખાડાઓની નગરી"માં ફેરવાઈ ગયો છે. ઓખા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિવરાજપુર બીચને જોડતા આ अत्यંત વ્યસ્ત માર્ગ પર ઠેર-ઠેર મસમોટા અને જોખમી ખાડા પડ્યા છે જેના કારણે રોજબરોજ-avrજવર કરતા હજારો વાહનચાલકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ જર્જરિત અને ખરાબ માર્ગ પરથી દર્દીઓને હોસ્પિટલ લઇ જતી એમ્બ્યુલન્સ જેવા अत्यંત જરૂરી ઈમરજન્સી વાહનો પણ મજબૂરીમાં પસાર થતા હોય છે. રસ્તા પરના મોટા ખાડાઓને કારણે ઈમરજન્સી વાહનો સમયસર પહોંચી શકતા नहीं અને દર્દીઓની પીડામાં વધુ વધારો થાય છે. અખંડ આ ખાડા તથા આ માર્ગની નબળાઈના કારણે તંત્રની લાગુ પડતી ગંભીર સમસ્યાઓ સામે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓમાં અસন্তોષ છે.
0
0
Report

पीएम मोदी का 76वां जन्मदिन गुजरात में भव्य उत्सव, अमित शाह समेत मंत्री मौजूद

Ahmedabad, Gujarat:એન્કર. આજે પ્રધાનમંત્રીનો 76 મો જન્મદિવસ કે જેની અમદાવાદ ગુજરાત અને દેશભરમાં ઉજવણી કરવામાં આવી. જ્યાં ગુજરાતના વડનગર ખાતે પણ ભવ્ય ઉજવણી કરાઈ. જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા. જે વડનગર ખાતેથી આજે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગર વારાણસી યાત્રાનો પણ પ્રારંભ કરવામાં આવ્યું. વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોમાંัฐมนตรีગરૂહી અને મુખ્ય પ્રધાન દ્વારા આરતી, કળશે જળ ગ્રહણ, પદયાત્રા અને મંદિરો દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા. ભારતના પ્રધાનમંત્રીના 76મો જન્મદિવસની ઉજવણી પુરાત્ત થઇ હતી. આરતી અને પ્રસંગોસવમાં હોઈને લોકોને સંબોધન કરાયા હતા. આ પ્રસંગે ઔપચારિક મુલાકાતો અને યોજનાઓના પ્રકારોના આહવાનોથી પિ.એમના કાર્યનો જયકાર કરવામાં આવ્યો. (વધુ ઘટનાઓનો સંડોવાવાળો અહેવાલ આગળના સેગમેન્ટોમાં આવશે.)
0
0
Report
Advertisement

उमरगाम के गणेश पांडाल में प्लास्टिक बोतलों से बना गणपति, पर्यावरण संदेश के साथ

Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધામથી ઉજવણી થઇ રહી છે. ઉમરગામના દહાડમાં એક ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દહાડ ગ્રુપ દ્વારા 7000 થી વધારે પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાઓનો ઉપયોગ કરીને ગણેશ પ્રતિમા બનાવી અને લોકોને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા તેમજ પર્યાવરણનાં જતનનું સંદેશ આપ્યા જુદો માર્ગ દેખાડ્યો gidho. દરિયાકિનારે પ્રવાસી વિસ્તામાં કોમ્યુનિટી દ્વારા oceano પ્રેમ થી પ્રદૂષણ મુક્ત/swachh ભારતનું મેસેજ વેચાયું છે. સોસિયો ક્લીનર્સ દ્વારા 110 આઠવાડિયાથી સતત ક્લીન-אפ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે અને દરિયાકિનારે મહત્ત્વના કચરો એકત્રિત કરવામાં આવે છે. આ ડ્રાઈવ દરમિયાન પ્લાસ્ટિકની બોટલના ઢાંકણાઓથી બનાવેલ ગણેટ પંડાલને ભવ્ય રીતે સજાવવામાં આવી છે. આ મંડળ પર્યાવરણના જતન અને પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપતા અનેક કૃતિઓ પંડાલમાં રજૂ કરે છે અને દરિયાકિનારેના આસપાસના વિસ્તારોને પ્રદૂષણ મુક્ત બનાવીને સ્વચ્છ બનાવવાના આશય સાથે કાર્ય કરે છે, જે મહિલાવા-વલસાડના પ્રવાસીઓ માટે આકર્ષણનું مركز છે. લોકો ગણપતિ દર્શન કરી plastics નો ઓછો ઉપયોગ કરવાની અને પર્યાવરણની જતન કરવા પ્રતિસાદ પણ આપી રહ્યા છે.
0
0
Report

NH-68 के नए बायपास निर्माण के विरोध में पाटन के किसान, मुआवजे पर फिर से कानून लागू करने की मांग

Patan, Gujarat:પાટણમાં નેશનલ હાઈવે-68ના રાધનપુર–પાટણ સેક્શનના નવા બાયપાસ એલાઈન્મેન્ટ માટે થઈ રહેલા જમીન સંપാദનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંડેસરપાટી, બકરાતપુરા અને રાજપુર વિસ્તારના ખેડૂતોએ આ વિરોધ નોંધાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ કહ્યું કે જમીન કપાતથી તેઓ બેઘર અને બરબાદ થઈ જશે, તેથી જૂના સર્વે મુજબ જ હાઈવેની કામગીરી કરવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઊંચારી છે કે કોઈપણ ભોગે જમીનમાં એક પણ ખૂંચ મારવા નહીં દેવાય અને જરૂર પડ્યે પ્રાણોની આહુતિ પણ આપીશું તેવી ચીમકી પણ ઊંચારી હતી
0
0
Report

सरहद पर तैनात जवानों के लिए कच्छी-हिंदी पाठवली का विमोचन

Sadhara, Gujarat:એંકર : આંચારી ગીતો/ભણતરવાળા સવ્યા સહિતના ઘટકો દૂર કરવામાં આવે. કચ્છના સરહદી વિસ્તારના સૈનિકો માટે સ્થાનિક કચ્છી ભાષા ની પુસ્તિકાનું વિમોચન કરાયું આંતરરાષ્ટ્રીય કચ્છની સરહદ વિસ્તારમાં લોકલ લોકો સાથે તાદાત્મય કેળવીને આ આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિજાણી શકવા વિસ્તારમાં જે સંરચના છે એ અર્થમાં બીજી કોઈ સંદિગ્ધ વાતચીત કે સંદેશાઓ દેશની સુરક્ષા સંબંધિત ગતિવિધિઓ પર વાતચીત સમજી શકે એના માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી આ પુસ્તિકા નું આજે સાંસદ વિનોદ ચાવડા ના અધ્યક્ષતામાં આ વિમોચન કરવામાં આવી હતી. કચ્છી ભાષા અને હિન્દી પાઠવલી કે જેનાથી સ્થાનિક ભાષા ના લોકો સાથે તાદાત્મય કેળવીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પદ્મશ્રી નારાયણભાઈ જોશી ઉર્ફે કારાયલ દ્વારા લેખિત આ પાઠવલી જવાનું માટે ખાસ ઉપયોગી છે. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશી અને એમની ટીમ વતી આ કાર્યક્રમ ભુજના બીએસએફના હેડ ક્વાર્ટર પર રાખવામાં આવેલ હતો. સરહદ ની આજુબાજુ થતી ગતિવિધિઓને સમજી શકે સ્થાનિક ના લોકો સાથે જોડાઈ શકે એવા ઉદેશ્ય સાથે આ પુસ્તિકા નું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છી હિન્દી પાઠવલી નું વિમોચન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અતિથિ વિશેષ, યોગેશ કુમાર કમાન્ડેડ BSF, સુરેન્દ્રસિંહ કમાન્ડેડ BSF સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાઇટ : વિનોદ ચાવડા સાંસદ કચ્છ. સરહદ પરના જવાનો આપણી કચ્છી ભાષા સમજી શકે એ માટે આ પુસ્તકો બોર્ડર પરના જવાનો જે દેશની સુરક્ષા કરી રહ્યા છે ત્યારે તેમના માટે સરહદી વિસ્તારમાં થતી ગતિવિધિઓને પણ સમજી શકે અને સરહદ પર રહેતા લોકોના સાથે તાદાત્મ્ય કેળવી શકે એના માટે આ કચ્છી હિન્‍દી પાઠવલી ખૂબ જ ઉપયોગી રહેશે. બાઇટ : વિશ્વ્રામ ગઢવી આયોજક, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ સીમાવર્તી કચ્છની 400 કિલોમીટરની સરહદ પર રહેતા હિન્દીભાસી જવાનોને માટે કચ્છી હિન્દી પાઠવલી ખૂબ જ ઉપયોગી બની શકે એવો ઉદ્દેશ સાથે આ પુસ્તિકા નું વિમોચન અને વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top