icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट सिविल अस्पताल में चूहों का आतंक: मरीजों में डर, प्रशासन सतर्क

Rajkot, Gujarat:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ ઉંદરોનો ત્રાસ સામે આવ્યો છે. ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરો રાત્રે આંટાફેરા મારતા હોવાના 영상 સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઉંદરોના કારણે દર્દીઓ અને દર્દીઓના સગા પણ હેરાન થઈ ગયા હોવાની વાત પ્રકાશિત બની છે. સિવિલ હોસ્પિટલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોઈએ તેમ જણાઈ રહ્યું હતું. જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ વિશે અમારા રિપોર્ટમાં લખાયું હતું. રાજકોટ સિવિલમાં ઉંદરોનો ત્રાસ... રાત પડતા જ દર્દીઓના સહયોગીએ ત્રાસનો આભાસ જણાવ્યું હતું. ઉંદરોના સર્જનાત્મક રંગના વિસ્તાર વિશે ચર્ચા થઈ રહી હતી. તંત્ર ઘોર નિંદ્રાધીન હોવાનું કહેવાતું હતું. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર લેતા હોય છે..OPD વિસ્તારમાં દર્દીઓ દાખલ થાય છે પરંતુ અહીં ઉંદરોનો ડર রোগીઓને લાગી રહ્યો હતો. OPD વિભાગમાં રાત પડતા ઉંદરો દેખાતા હોવાના દાવા હતા. મોટા સાઈઝના ઉંદરો પણ જણાતા હોવાનું દર્દી દ્વારા દાવો કરવામાં આવતા હતા. દર્દીએ કહ્યું કે રાતે હું નીચે સૂતી હતી ત્યારે ઉંદર આવ્યો અને પગમાં દુખેલું લાગ્યું હતું. હું મારી સારવાર કરાવી રહ Lees પાયા પર આવી હતી, પરંતુ અહીં મારી પત્ની જાતે સારવાર કરાવવી પડી હતી. 환ના સંબંધીએ જણાવ્યું કે રાત પડે તો બાથરૂમની બાજુમાં અને કચરાપેટી ઉપર ઉંદર આટા હોય છે, અનેક વખત રજૂઆત થય સિવાય જવાબ મળતો ન હતું; તંત્ર દ્વારા ઉંદર ઓછા કરવા માટે કોઇ વ્યવસ્થા ન કરાઈ હતી. વોક થ્રુ - દર્દીઓ અને સંબંધીઓ સાથે ગૌરવ દવે ત્યારે બીજી તરફ રાજકોટ સિવિલ Hospitalના મીડિયા કોર્ડિનેટર ડૉક્ટર કમલ ડોડીયા એ સ્વીકાર્યું હતું કે ઉંદરોનો ત્રાસ જોવા મળે છે અને તેમણે કહ્યું કેHospital 25 એકરની જગ્યામાં ફેલાયેલી છે જેથી ઘણા વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ પણ આવ્યો હતો. હવે ઉંદરોનો ત્રાસ ગંભીર બાબત છે. તંત્ર દ્વારા પકડવા માટે કોન્ટ્રાક્ટ ચલુ હતો પરંતુ વિડીયો જોતા તરત હાળમાં કોન્ટ્રાક્ટ રીન્યુ કરી પવન કરવામાં આવશે. રજnok સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડવાના પ્રયાસો પર સરકાર દ્વારા આદેશો આવ્યા છે. ઝી 24 કલાક ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ઉંદરનો ત્રાસ સામે આવ્યા હોવાના ચર્ચા થાય છે. અગાઉ પણ ઉંદર-pакડવાના પાંજરાઓ મૂકે થયા હોવા છતાં કાયમી પગલાં લેવામાં આવે ન હતા. અત્યાર સુધીમાં કેટલીક વખત 35 થી વધારે ઉંદર પકડાયા હોવાના દાવા હતા. લોકોને ઉંદરનો ત્રાસ બોલી ને આદમી આદર અનેлаў લેખિત પત્ર અર્થે કલેક્ટરને રજૂઆત કરી હતી. હવે હોસ્પિટલ તંત્ર ઉંદર પકડવાની કામગીરી ફરી થી શરૂ કરવી પડશે.
0
0
Report
Advertisement
Advertisement

अहमदाबाद में कचरा निपटान के लिए नया नियम, 18 महीने में लागू, जुर्माने का प्रावधान

Ahmedabad, Gujarat: Ahmedabad શહેરમાં ఘન કચરાના નિકાલ માટે નવા નિયમ આવશે અમલમાં ભારત સરકાર MSW 2026 ના નિયમ અને સુપ્રીમ કોર્ની ગાઈડલાઈન મુજબ અમલ કરાશે રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં એકત્ર થતા કચરને ૪ ભાગમાં વર્ગીકૃત કરવાનો રહેશે સેનેટરી અને સ્પેશિયલ વેસ્ટની નવી કેટેગરી ઉમેરાઈ છે સૂકો, ભીનો, સેનેટરી વેસ્ટ અને స్పેશ્યલ વેસ્ટ મુજબ વર્ગીકૃત કરવાનો રહેશે રહેણાંક સોસાયટી અને કોમર્શિયલ એકમોએ કચરો અલગ પાડી AMC ને આપવાનો રહેશે કચરાના એકત્રીકરણ અને નિકાલ માટે AMC પાસે પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું છે 100 kg થી વધુ કચરો જનરેટ થતો હોય તો જાતે પ્રોસેસિંગ કરવાનું રહેશે 18 મહિના સુધી અમલીકરણ પીઅરીડ છે 18 મહિના સુધી નાગરિકોને અપીલ કરીને તાલીમ આપવામાં આવશે જે બાદ કોઈ પાલન નહી કરે તો દંડ કરવામાં આવશે રહેણાંક, કોમર્શિયલ અને બલ્ક જનરેટર મુજબ અલગ અલગ દંડ વસુલવાની જોગવાઈ
0
0
Report
Advertisement

ईरान-इजरायल युद्ध से Surat के कपड़ा उद्योग पर बड़ा असर, 50 दिन में करोड़ों नुकसान

Surat, Gujarat:સુરતના વિશ્વપ્રસિદ્ધ કાપડ ઉદ્યોગ પર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર જોવા મળે જે છે. હાલ શહેરમાં માત્ર 50 ટકા જેટલી જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત હોવાનું ઉદ્યોગકારો જણાવે છે. આંતરરાજ્ય પરિસ્થિતિને કારણે બજારમાં અનિશ્ચિતતા વધતા વેપારમાં मंदીનો માહોલ છે.છેલ્લા 50 દિવસમાં આશરે ₹2,500 કરોડથી ₹3,000 કરોડ જેટલું નુકસાન થયું છે. દરરોજ અંદાજે 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હોય તો હાલ ઉત્પાદન ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. 홀ીઇ પહેલાં જ મોટા પ્રમાણમાં કારીગરો પોતાના વતન પરત ગયા હતા. ત્યારબાદ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા વધુ કારીગરોએ પણ વતન પલાયન કર્યું હતું, જેના કારણે મજૂર શક્તિની સમસ્યા વધુ ગંભીર બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે તાત્કાલિક સહાય અને નીતિગત રાહત મળે તો ઉદ્યોગ ફરી ગતિ પકડી શકે.
0
0
Report

सूरत सिविल अस्पताल में अत्याधुनिक बॉडी स्टोरेज मशीन और तापमान नियंत्रण शुरू

Surat, Gujarat:આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરીયા ની ვიზીટ પછી સુરત સિવિલ अस्पताल નું તંત્ર હરકતમાં... સુરત નવી સિવિલમાં પોસ્ટ મોટમ રૂમ મા અદ્યતન બોડી ફિલ્ટર મશીન શરૂ નવી સિવિલ હોસ્પિટલમાં 2 બોડી સ્ટોરેજ મશીન કાર્યરત PM રૂમ નજીક આધુનિક બોડી સ્ટોરેજ સુવિધા શરૂ 5થી6 મહિના સુધી બોડી સુરક્ષિત રાખશે નવી સિસ્ટમ ગુજરાત સરકારથી નવી સિવિલને ખાસ મશીન ફાળવાયું નવી સિવિલ હોસ્પિટલમાં ટેમ્પરેચર કંટ્રોલ બોડી યુનિટ મૃતદેહ સંભાળ માટે નવી ટેક્નોલોજીથી સજ્જ મશીન સુરત સિવિલમાં આધુનિક умерિત સંગ્રહ સુવિધાનો વધારો 10 દિવસમાં તૈયાર થયું અદ્યતન બોડી સ્ટોરેજ મશીનો નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા-સુરક્ષાવાળી નવી સુવિધા
0
0
Report
Advertisement

अहमदाबाद के शीलज में फोटोग्राफर की हत्या: नकद 5 लाख गायब, तलाश जारी

Ahmedabad, Gujarat:Injgst Feed : 1305ZK_LIVE_AHD_BOPAL_MURDER Date : 13 - 05 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતો ફોટો સેન્ડ કરેલ છે 1305ZK_AHD_BOPAL_MURDER એન્કર : અમદાવાદના શીલજમાં ફોટોગ્રાફરના વ્યવસાય સાથે જોડાયેલા આધેડની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. એક તરફ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...ઘરમાંથી રૂપીયા 5 લાખ ગાયબ અને 12 દિવસથી સાથે રહેવા માટે આવેલ ભત્રીજાનો પણ કોઇ અત્તો પત્તો નહીં..પોલીસએ લુંટ વીથ હત્યાની આશંકાએ ફરીયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વી.ઓ 01 શહેરના એસ પી રીંગ રોડ નજીક શીલજ સર્કલ પાસે આવેલા અવનીશ હાઇટ્સમાં ફોટોગ્રાફરની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અવનીશ હાઇટ્સના એ બ્લોકના મકાન નંબર 902માં રહેતા મનીષ ચોક્કીનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી ગયો છે. ամբողջ ઘટનાની જાણ પોલીસને થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. અને मृतદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી હતી. બાઇટ - સુનીલ ચૌધરી, પીઆઇ, બોપલ પો.સ્ટે. વી.ઓ 02 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મનીષ ચોક્સી તેમના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતાં. મનીષભાઈની પત્ની તિરૂપતિ ખાતે મેડિટેશનમાં ગયા હતાં. જ્યારે પુત્ર પણ કામ અર્થે બહાર ગયો હોવાથી મોડી રાત્રે આવીને તેના રૂਮમાં સુઇ ગયો હતો. મનીષભાઇ મોર્નિંગ વોકમાં ગયા નાંlg હોવાથી પરંતુ તેમણે ફોન ના ઉપાડતા સિક્યુરીટી ગાર્ડને જાણ કરતા ગાર્ડ તેમના ઘરે ગયો હતો. અને તેમના પુત્રને આ બાબતની જાણ કરી હતી. જ્યારે તેમનો પુત્ર પિતાના રૂમમાં ગયો ત્યારે તેમની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બાઇટ - સુનીલ ચૌધરી, પીઆઇ, બોપલ પો.સ્ટે. વી.ઓ 03 પોલીસએ મનીષ ચોક્સીના પુત્રની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેના મામાનો દીકરો વ્રજ છેલ્લે 12 દિવસથી તેમના ઘરે રહેતો હતો. અને ફોટોગ્રાફીનું કામ શીખવા માટે આવ્યો હતો. જો કે બનાવ બાદ વ્રજનો પણ કોઇ અત્તો પત્તો ના હતો.. અને ઘરમાં તપાસ કરતા રૂપીયા 5 લાખ રોકડ હતાં જે ગાયબ હતાં. તેથી પોલીસએ આસપાસના સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વ્રજને ઉદયપુરથી ઝડપી લીધો છે. અને તેની પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસએ લુંટ વીથ મર્ડરની કલમ અંતર્ગત ગુનૉ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ બાદ વધુ કેટલીક હકીકત સામે આવી શકે છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

अहमदाबाद में AMC का गर्मी राहत प्लान: हर टर्मिनल पर पानी की ठंडी छींटाकशी

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત ગરમી વચ્ચે શહેરીજનોને રાહત આપવાનો amc નો પ્રયાસ Amc એ હિટ એક્શન પ્લાન જાહેર કરી શહેરમાં ઉભી કરી વ્યવસ્થા હિટ એક્શન પ્લાન અંતર્ગત લાલ દરવાજા amts બસ ટર્મિનલ પણ ઉભી કરાઈ વ્યવસ્થા 10 બસ સ્ટોપ પર મુકવામાં આવ્યા કુલર જ્યારે કેટલાક બસ સ્ટોપ પર ગ્રીન શેડ ઉભા કરાયા 7.8 અને 9 નંબર બસ સ્ટોપ કુલ બસ સ્ટોપ બનાવાયા સ્પ્રિંકલર સિસ્ટમ જેવી સિસ્ટમ ઊભી કરી પાણીના છંટકાવથી ગરમીમાં અપાઈ રહી છે રાહત પાણીના છંટકાવ સ્થળે 4 ડીગ્રી તાપમાન ઓછું થતું હોવાનો અંદાજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી દર 10 મિનિટ ઓટોમેટિક પાણીનો થાય છે છંટકાવ આ સાથે ઠંડા પાણી અને ors ની પણ બસ ટર્મિનલ પર કરાઈ છે વ્યવસ્થા મુસાફરોએ amc ની વ્યવસ્થાને આવકારી અમદાવાદ લાલ દરવાજા ટર્મિનલ સાથે હાટકેશ્વર અને વાડજ ખાતે પણ કુલ બસ સ્ટોપ બનાવાયા લાલ દરવાજા ની જેમ અન્ય બે ટર્મિનલ પર પાણીનો છંટકાવ કરી ઠંડક ઉભી કરાય છે આવતા વર્ષે લાલ દરવાજાના તમામ બસ સ્ટોપ કુલ બસ સ્ટોપ બનાવવાનો અંદાજ લાલ દરવાજા સાથે શહેરના અન્ય વર્ષ ટર્મિનલ પણ કુલ બસ સ્ટોપ બનાવવાનો અંદાજ બાઈટ. ભરત પટેલ. બિઝ ટર્મિનલ ઇಂಚાર્જ. લાલ દરવાજા સલગ. Amts busstop હિટ એક્શનplan અંતર્ગત amc ની કામગીરી - શહેરના તમામ UHC/CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરુ કરવામાં આવ્યા - સામાજીક સંસ્થાઓ/ બિલ્ડર્સ દ્વારા શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરુ કરવામાં આવી - શારદાબેન હોસ્પિટલ, એસ.વી.પી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ,વી.એસ હોસ્પિટલોમાં તેમજ CHCમાં હીટ રિલેટેડ ઈલનેસનાં દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી - તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી - ટ્રાફિક પોલિસની સાથે સંકલન કરી 70 જેટલા ટ્રાફિક જંક્શનો બપોરના સમયમાં બંધ કરવામાં આવ્યા - તમામ આંગણવાડીઓ પર ઓ.આર.એસ. પેકેટની વ્યવસ્થા કરવામાં આવી - તમામ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ અને એ.એમ.ટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવી
0
0
Report

आयात शुल्क बढ़ने से सोना-चांदी के दाम बढ़ने की संभावना

Ahmedabad, Gujarat:અપડેટ ઈરાન ઇઝરાયલ યુદ્ધની સોના ચાંદી બજાર પર અસર ઈમ્પોર્ટ ડ્યુટી પહેલા 1 ટકા સેસ સાથે 6 ટકા હતી તે હવે 5 ટકા સેસ સાથે 15 ટકા કરવામાં આમી હતી ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકા અને સેસ 5 ટકા સાથે 15 ટકા કરવામાં આવી ઈમ્પોર્ટ ડ્યુટી વધતા સોનાં ચાંદીના ભાવમાં બજાર ખુલતતા વધારો જોવા મળશે સોનાનો 1.55 લાખ ભાવ 1.65 લાખ આસપાસ ખુલ્લા શકે તેવી શક્યતા સોનામાં 8 થી 10 હજાર જેટલા વધારો જ્યારે ચાંદીમાં 2.80 લાખ ભાવ હતો તેમા પણ વધારો આવી શકે છે 11 વાગે બજાર ખુલતા ભાવનું ચિત્ર થશે સ્પષ્ટ બજાર ભાવ વિશે અમદાવાદ జવેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ઝવેરીનું નિવેદન બજાર પર અસર પડી પણ ભારત માટેના સરકારના નિર્ણય સાથે જવેલર્સ નો સપોર્ટ એક તરફ મંદી બીજી તરફ ઈમ્પોર્ટ ડ્યુટી વધતા મોટી અસર જો કે અસર વચ્ચે વેપારીઓએ લોકોને ગોલ્ડ રિસાયકલ અને રી ડિઝાઇન કરવા અપીલ કર્યો આ પ્રોસેસથી ભારતનું ગોલ્ડ ભારતમાં રહી વ્યવહાર શરૂ રહી શકે છે
0
0
Report
Advertisement
Advertisement
Back to top