icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
388001
BPBurhan PathanFollow21 Aug 2024, 07:44 am

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Anand, Gujarat:દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भावनगर के सरतानपर चेकडेम पर गुणवत्ता सवाल, भारी बारिश में ढांचा क्षतिग्रस्त

Bhavnagar, Gujarat:रिपोर्टर : नवनीत दळवाडी. location : भावनगर. तारीख : ૦૮/૦૯/૨૦૨૬. स्टोरी : स्पे. पैकेज. एप्रुवल : डेस्क. स्लग : भावनगर जिलेनों सरतानपर बंदारों नબળી કામગીરીના કારણે પ્રથમ વરસાદે જ તુંટી જતા પૂર્વ ધારાસભ્યની ચીમકી. એનકર: ભાવનગર જિલ્લામાં તળાજા જિલ્લાના सरਤાનપર ગામ નजिक/shetrujિ નદીના વિશાળ પાટમાં બનેलो ચેકડેમ હાલ વ विवादના વમળમાં સપડાયો છે, લગભગ 17 કરોડ રૂપિયાના ખર્ચે બનેલે આ બંધારાના ંધકામમાં શરૂઆતથી જ નબળી ગુણવત્તાના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ હવે ચોમાસાના વરસાદી પાણીના ભારે પ્રવાહ બાદ ચેકડેમનો આશરે 30 મીટરનો હિસ્સો મુખ્ય બંધારાથી અલગ થઈ નમી ગયો છે, એટલુંજ નહીં તેમાં મોટી મોટી તિરાડો પડતાં નબળી કામગીરીને લઈને ગામલોકોનો આક્ષેપ છે કે તેમણે વારંવાર તંત્રને રજૂઆતો કરી હતી, પરંતુ તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી નહોતી, તો બીજી તરફ, તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા પણ સ્થળ પર પહોંચ્યાં હતા, અને સ્થળ નિરીક્ષણ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, սակայն જળસિંચન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે કામ નિયમો મુજબ જ થયું છે, તો સવાલ એ છે કે... નદીના ભારે પ્રવાહની શક્યતા હોવા છતાં બાંધકામમાં જરૂરી સુરক্ষা વ્યવસ્થા કેમ ઉભી ના કરાઈ? જુઓ સરકારી નાણાંના વેડફાટ નો વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ... વિઓ ૧: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું સરતાનપર ગામ કે જે દરિયાકાંઠા નજીકનું છેલ્લું ગામ ગણાય છે. દરિયાકાંઠે આવેલા આ વિસ્તારના 10થી વધુ ગામોમાંથી પસાર થતી શેત્રુજી નદી અહીંના ખેડૂતો માટે માત્ર નદી નથી...પરંતુ પીવાના מים અને ખેતીની મજબૂત આશા છે. આ વિસ્તારોમાં ચોમાસાના દિવસો સિવાય દરિયાનું ખારું પાણી સતત આગળ વધતું રહેતું હોવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ખરાબ થઈ ગઈ છે. દરિયાના પાણીની ખારાશના કારણે અનેક ખેડૂતોને ખેતીમાં મુશ્કેલી પડી રહી છે. દરિયાઈ વિસ્તાર નજીકના મોટાભાગના ગામોમાં ખારા પાણીના કારણે કૂવાનો પાણી પણ પીવા લાયક પણ રહ્યું નથી અને ખેડૂતોને ચોમાસાની સીઝનમાં માત્ર એક જ પાક લેવાનો ફરજ પડે છે. બીજીબાજુ જ્યારે ચોમાસાના દિવસોમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને પાલીતાણા તાલુકામાં આવેલો શેત્રુજી ડેમ ઓવરફ્લો થાય, ત્યારે ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવે છે અને પાણીનો ધસ(gs)મસતો પ્રવાહ શેત્રુજી નદીમાં ઠલવાય છે. ત્યારે શેત્રુજી ડેમના શ્રાવ વિસ્તારથી નીકળતી શેત્રુજી નદી તળાજા તાલુકાના સરતાનપર સહીત 12થી વધુ ગામોમાંથી પસાર થઈ દરિયામાં સમાઈ જાય છે. որի કારણે વરસાદી મીઠાં પાણીનો મોટાપાયે વેડફાટ થઈ જાય છે. જો આ પાણીને ચેકડેમ દ્વારા રોકી શકાય તો ગામલોકોને અને ખેડૂતોની ખેતીની જમીનને અનેક ફાયદા થઈ શકે છે. નદીનું મીઠું પાણી રોકાતા ભૂગર્ભ જલસ્તર ઊંચું આવી શકે છે. પાણી ભરાયેલું રહેતા કૂવાના તળ સુધરી શકે અને જમીનમાં રહેલી ખારાશ પણ ઘટી શકે છે. અને એટલે જ સરતાનપર સહિત આસપાસના 10થી વધુ ગામોના લોકો વર્ષોથી શેત્રુજી નદી પર બંધારો બનાવવાની સરકાર પાસે માંગ કરી રહ્યા હતા. જોકે લોકોની લંબા સમયની માંગ બાદ સરકારે શેત્રુજી નદીના પટમાં અંદાજે 17 કરોડ રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવા મંજૂરી આપતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અહીં બંધારો બને તો સંગ્રહ થયેલા પાણીનો વિસ્તાર વધવાના કારણે મોટા પાયે ખેતીની જમીન ડૂબમાં જાય, જેને લઈને સરકાર દ્વારા ડૂબમાં જતી જમીનના સંપાદન માટે પણ મંજૂરી આપી અંદાજે 49 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ પણ પોતાના ખેતરોની જમીન આપી સરકારની યોજનામાં પણ પૂર્ણ સહકાર આપ્યો હતો. પરંતુ... જે બંધારો ખેડૂતના આશાનું કિરણ બનવાનું હતું તેમના નબળા બાંધકામને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. બાઈટ : હરેશભાઈ બાબુભાઇ વેગડ, સરપંચ, સરતાનપર ગામ, તળાજા. બીટ : અરજણભાઈ જેરામભાઈ જાંબુચા, સદસ્ય, તાલુકા પંચાયત, દકાના ગામ. વીਓ ૨: સરતાનપર ગામ નજીકથી પસાર થતી શેત્રુજી નદી પર લગભગ 430 ફૂટ પહોળાઈ ધરાવતા ચેકડેમનું બાંધકામ શરૂ થયું, ત્યારથી જ ગામલોકો દ્વારા તેની કામગીરી અંગે sવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ગામલોકો અને સરપંચનું કહેવું છે કે કામમાં ચોકસાઈ રાખવામાં નો આવતી હોવા જેવા આક્ષેપો સાથે અમે તંત્રને વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ અમારી વાતને તંત્ર દ્વારા નજરઅંદાજ કરી યોગ્ય રીતે કામગીરી થતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ એ દરમ્યાન ચોમાસા પૂર્વે એજન્સી દ્વારા પ્રથમ લેવલનું ફાઉન્ડેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતુ. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ પડ્યો, upperવાસમાં ભારે વરસાદ પાડતા શેષટ્રુજી ડેમ ઓવરફ્લો થયું. જેના કારણે ડેમના 59 દરવાજા ખોલવામાં આવતા ધસમસતા પ્રવાહ સાથે શેત્રુજી નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદીમાં ભારે પ્રવાહ વહેતો થતા તેની સીધી અસર ચેકડેમના બાંધકામ પર જોવા મળી હતી. પાણીનો ધસમસતો પ્રવાહ નવું બાંધકામ સહન ના કરી શક્યું જેનાથી ચેકડેમનો આશરે 30 મીટરનો એક હિસ્સો મુખ્ય બંધારાથી અલગ થઈ ગયો અને એક તરફ નમી ગયો. તેમજ આ હિસ્સામાં બે મોટી તિરાડો પણ જોવા મળી હતી. એટલું જ નહિ, ચેકડેમના એક છેડા પાસે પાણીના ભારે પ્રવાહના કારણે જમીનનું ધોવાણ થયું અને બાજુની વાડીની જમીનને પણ નુકસાન પહોંચ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ચેકડેમમાં આ પ્રકારની ક્ષતિ સામે આવ્યા બાદ ગામલોકોએ ફરી એકવાર બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. ગામલોકોનું કહેવું છે કે જો શરૂઆતથી જ ફરિયાદો નું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હોત તો કદાચ આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત. લોકોની રજૂઆટ ને લઈને તળાજા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પણ આસપાસના ગામલોકોને સાથે રાખીને સરતાનપર પહોંચ્યા હતા, તેમજ ચેકડેમનું સ્થાન નિરીક્ષણ કર્યું હતું. બાંધકામમાં જોવા મળેલી તિરાડો તથા નુકસાન અને નબળી કામગીરીને લઈને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી. બીયટ : કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય, તળાજા કોંગ્રેસ. વીઓ ૩: સરતાનપર ગામે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી બાદ ઝી મીડિયા ની ટીમે ચેકડેમ મામલે જળસિંચન વિભાગના અધિકારીનો સંપર્ક કરી સવાલો પૂછ્યા હતા. છતાં ચેકડેમનું કામ નીતિ-નિયમ મુજબ જ કરવામાં આવતું હોવાનું અને કામગીરીમાં કોઈ બાંધછોડ કરવામાં નહિ આવી થતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ કહેવુછે નદીના તળની જમીનની સ્થિતિને કારણે નીચેની જમીનનું ધોવાણ થયું અને सुरक्षा દીવાલ ન હોવાના કારણે જમીન બેસી જતાં આ હિસ્સો એક તરફ નમી ગયો અને તેમાં તિરાડો પડી ગઈ, સાથે જ તંત્રએ એવો પણ દાવો કર્યો છે કે બાંધકામમાં જે પણ નુકસાન થયું છે. તે એજન્સીના ખર્ચે ફરીથી બનાવી આપવામાં આવશે. હવેં અધિકારીએ તો જણાવ્યો પરંતુ તંત્રના આ jawab પછી પણ પ્રશ્નોનો અંત આવતો નથી...જો શેત્રુજી નદીમાં ભારે વરસાદ દરમિયાન બે કાંઠે પાણી વહેતી શક્યતા હતી, તો તેની અસરનો અંદાજ બાંધકામ પહેલાં કેમ ના લગાવવામાં આવ્યો? બાંધકામ પહેલા નદીના તળની જમીનની સ્થિતિનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો? હોત કે નહીં? ચેકડેમના એક છેડે પાણીના ધોવાણ સામે જરૂરી सुरक्षा વ્યવસ્થા કેમ ઉભી ન કરી? અને સૌથી મોટો પ્રશ્ન...જો આટલી મોટી કિંમતનું બાંધકામ થઈ રહ્યું હતું, તો ગુણવત્તાની ચકાસણી અને દેખરેખની જવાબદારી કોની હતી? આ તો ખેડૂતની વર્ષોની આશા, કરોડો રૂપિયાના સરકારી ખર્ચ અને સ્થાનિક લોકોની સુરક્ષા સાથે જોડાયેલો પ્રશ્ન છે. બીયટ : નરેન્દ્રભાઈ તરસરીયા, કાર્યપાલક, જળ સિંચન વિભાગ, ભાવનગર.
0
0
Report

अहमदाबाद के खाद्य विभाग ने कड़े चेकिंग के बाद इकाइयों को सील किया

Ahmedabad, Gujarat:AMC ફૂડ વિભાગની સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી અમદાવાદ શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તથા ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ખાદ્ય ધંધાકીય એકમો ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તપાસ દરમિયાન હાઇજીન અને સ્વચ્છતાની શરતોનું પાલન ન કરતા એકમો સામે સીલિંગ, જથ્થો સ્થગિત કરવા તથા નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધંધાકીય એકમોએ સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત આવશ્યકતાઓનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોનું ઉલ્લંઘન તથા અનહાઈજીનિક પરિસ્થિતિ જણાય તેવા એકમો સામે Food Safety and standards Act, 2006 તથા તે હેઠળના નિયમો/વિનિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. સીલિંગ કાર્યવાહી ૧. બомбે બિરયાની, એ-૧, દુકાન નં. ૨, પ્રધાનમંત્રી આવાસ યોજના, બુદરપુરા, નવરંગપુરા, અમદાવાદ Schedule 4ની સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત શરતોનું પાલન થતું ન હોવાનું જણાયું. ધંધાકીય એકમમાં અનહાઈજીનિક કન્ડીશન જોવા મળેલ. → સદર એકમ સામે સીલની કાર્યવાહી હાથ ધરી. ૧. રોયલ ડેરી એન્ડ સ્વીટ્સ, ૫૦૩/ઇ/૧, મોરપીંછનું કહેલું, રેલવે સ્ટેશન રોડ, કાલુપુર, અમદાવાદ તપાસ દરમિયાન ધંધમિક એકમમાં અનહાઈજીનિક કન્ડીશન જોવા મળેલ. → સદર એકમ સામે સીલની કાર્યવાહી હાથ ધરી. ૧. આઇશ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ, મેલડી એસ્ટેટ, ગોતા, અમદાવાદ તપાસ દરમિયાન ધંધાકીય એકમમાં અનહાઈજીનિક કન્ડીશન જોવા મળેલ. → સદર એકમ સામે સીલની કાર્યવાહી હાથ ધરી. સદર સ્થળેથી Public Health Laboratory ખાતે પૃથક્કરણ / તપાસ અર્થે નીચેના નમૂનાઓ મોકલવામાં આવ્યા: ખજૂર-આંબલીની ચટણી ફ્રૂટ સ્ક્વોશ ફૂડ શરબત કુલ ૨,૦૧૫ કિ.ગ્રા. જથ્થો સ્થગિત કરવામાંાયેલો હતો; અંદાજિત બજાર કિંમત રૂ. ૭૦,૮૦૦/-. સબ-સ્ટાન્ડર્ડ ધી આંગે સ્ટોપ સેલ દરિયાવહી દેશી ઘી (રામસન્સ) ૧૫ કિ.ગ્રા.ના ૩૭ ટીનના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ Sub-standard આગળના અહેવાલ મુજબ સદર સ્થળેથી Public Health Laboratory ખાતે પૃથક્કરણ / તપાસ અર્થે નીચેના નમૂનાઓ મોકલવામાં આવ્યા: ખજૂર-આંબલીની ચટણી, ફ્રૂટ સ્કવોશ, ફૂટ શરબત કુલ ૨,૦૧૫ કિ.ગ્રા. જથ્થો સ્થગિત કરવામાંાયેલો હતો; અંદાજિત બજાર કિંમત રૂ. ૭૦,૮૦૦/-. સબ-સ્ટાન્ડર્ડ ધી આંગે સ્ટોપ સેલ કાર્યવાહી ૧. ગંજ બજાર, માધુપુરા, અમદાવાદ અગાઉ લેવામાં આવેલ દેશી ઘી (રામસન્સ)ના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ Sub-standard જાહેર થયેલ હતો. સદર સ્થળે વેચાણ અર્થે રાખવામાં આવેલ જથ્થા અંગે કાર્યવાહી: દેશી ઘી (રામસન્સ) – ૧૫ કિ.ગ્રા.ના ૩૭ ટીન કુલ જથ્થો – ૫૫૫ કિ.ગ્રા., અંદાજિત બજાર કિંમત – રૂ. ૩,૫૧,૫૦૦/-
0
0
Report
Advertisement

हाइवे-48 पर गड्ढे वाहन चालकों के लिए जाम और नुकसान, मरम्मत से राहत नहीं

Vapi, Gujarat:સ્ટોરી આઈડિયા પાસ લોકેશન-વાપી , વલસાડ ફિડ - FTP/VAPI/SEP26/0709ZK_VAP_BISHAR_HIGHWAY_NH48 એન્કર- વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે-48ની બિસમાર હાલતને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાઇવે 48 પર ઠેરઠેર પડેલા મસમોટા ખાડાઓ વાહન ચાલકોના સ્વાસ્થ્ય અને વાહનોને ભારે નુકસાન કરી રહ્યા છે.. વાહનો પાસેથી કરોડો રૂપિયાના ટોલ ઉઘરાવતા નેશનલ હાઈવે ઓથોરિટી થી હાલ પેચ વર્ક નું કામ તો કરી રહી છે.. પરંતુ ભારે વરસાદ ને અટક્યાના દોઢ મહિના બાદ પણ વારંવાર કરવામાં આવતું પેચ વર્ક વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની રહ્યું છે.... જોઈએ વલસાડ થી વિશેષ અહેવાલ વી.ઓ-1 ચોમાસું શરૂઆત થતાં જ નેશનલ હાઈવે-48ની બિસમાર હાલત સામે આવી હતી. વલસાડ જિલ્લામાંથી પસાર થતી હાઇવે પર અનેક સ્થળોએ મસમોટા ખાડાઓ પડી ગયા હતા. દોઢ મહિના પહેલા પડેલા ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઇવે પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે પેચવર્કની કામગીરી શરૂ થતાં જ વાહનેચાલકોની મુશકેલીમાં વધારો થયો રહ્યો છે. વાપીથી વલસાડ વચ્ચે અનેક સ્થળોએ કામગીરીના કારણે વાહનોની ગતિ ધીમી પડી જતા લાંબા ટ્રાફિક જામ સર્જાય છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર રોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ખાસ કરીને સવારે અને સાંજના સમયમાં નોકરી-ધંધે જતા લોકો તેમજ ઉદ્યોગજગત સાથે જોડાયેલા વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવાની નોબત આવી રહી છે. બાઇટ- હરીશ પટેલ , વાહન ચાલક બાઇટ-દિલીપ આહુજા , કાર ચાલક વી.ઓ-2 વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ના બ્રિજ પર મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે. વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ વાહનચાલકોને દેખાતા નથી અને અકસ્માતનું જોખમ વધી જાય છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. એક તરફ ખાડા અને બીજી તરફ મરામતના કારણે સર્જાતો ટ્રાફિક જામ... વાહનચાલકોની હાલાકી સતત વધી રહી રહી છે. તો હાલે બ્રિજ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે જેના કારણે હાઈવે પર વાહન ચાલકોને રસ્તો બરોબર દેખાતો પણ નથી તો આ ઉડી રહેલી ધૂળની ડમરીઓ વાહન ચાલકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી રહી છે.. ટોકન હરી બાબતે છે કે આ હાઈવે પર અગાઉ ચોમાસા માં પડેલા ભારે વરસાદ બાદ પાંચ થી છ વાર પેચ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ હાયવે ઓથોરિટીનું આ પેચ વર્ક अत्यંત તકલાદી બન્યું છે એ જ વર્ગ બાદ હાઈવે પર મોટા પ્રમાણમાં ધૂળની ડમરી વાહન ચાલકો માટે સ્વાસ્થ્યનું જોખમ બની રહ્યું છે.. બાઈટ-મેહુલ શાહ, વાહન ચાલક વી.ઓ-3 સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પેચવર્ક કરવામાં આવે છે. पण ભારે વરસાદ બાદ ફરી રસ્તાની સ્થિતિ ખરાબ થઈ જાય છે. યોગ્ય ગુણવત્તા અને ડ્રેનેજના અભાવે પેચવર્ક કેટલું ટકાઉ છે તેના પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો હવે રોડ પર જોવા મળતા રખડતા ઢોરો પણ અકસ્માત સર્જી રહ્યા છે ..કરોડો રૂપિયાનો ટોલ વસૂલ્યા બાદ પણ જો વાહનચાલકોને ખાડાટેકરાવાળા રસ્તા જ મળવાના હોય તો જવાબદારી કોની? હવે વાહનચાલકોની માંગ છે કે માત્ર કામચલાઉ પેચવર્ક નહીં, પરંતુ CRRIની નવી ટેક્નોલોજી અને સ્ટીલ સ્લેગ જેવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને કાયમી અને ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવે, જેથી દર ચોમાસે સર્જાતી ખાડા અને ટ્રાફિકની સમસ્યામાંથી વાહનચાલકોને કાયમી રાહત મળી શકે. એન્ડિંગ વોક થ્રુ નિલેશ જોશી વાપી. નિલેશ જોશી જી મીડિયા વાપી.
0
0
Report

गुजरात विधानसभा मानसून सत्र: कांग्रेस के तीखे सवाल, सरकार के जवाब तय

Gandhinagar, Gujarat:ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને મોટા સમાચાર કામકાજ સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ 9, 10 અને 11 સપ્ટેમ્બરે ત્રણ દિવસનું ચોમાસુ સત્ર યોજાશે વિધાનસભામાં કુલ 9 વિધેયકો રજૂ થવાની જાહેરાત અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના મંત્રીઓ હાજર નાણાં મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર અને તુષાર ચૌધરી હાજર ત્રણ દિવસના સત્રને લઈને કોંગ્રેસના આકરા પ્રહાર શૈલેષ પરમારનો સરકાર સામે સવાલઃ ‘સરકાર ડરે છે કેમ?’ મોંઘવારી, બેરોજગારી અને ઓછા વરસાદના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી ટૂંકું સત્ર બોલાવી પ્રજાના પ્રશ્નોથી સરકાર ભાગી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ પ્રથમ દિવસે યોગેશ પટેલના માનમાં ગૃહનું કામકાજ બંધ રહેશે શૈલેષ પરમારઃ અસરકારક રીતે માત્ર બે દિવસનું જ કામકાજ રહેશે બે દિવસમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિતના મહત્વના પ્રશ્નો ઉઠાવશે કોંગ્રેસ મંત્રી જીતુ વાઘાણીનો કોંગ્રેસના આરોપો પર જવાબ ‘ભાજપ સરકારને જનસ્વીકૃતિ મળી છે’ ‘લોકોએ અમને તક આપી છે, ચર્ચામાંથી ભાગવાનો કોઈ સવાલ નથી’ સરકાર તરફથી સત્રમાં 9 વિધેયક રજૂ કરવાની તૈયારી અછતના મુદ્દે જીતુ વાઘાણીએ જવાબ આપવાનું ટાળ્યું કાશાન સંઘ સાથેની બેઠક અને ઓછા વરસાદવાળા વિસ્તારો અંગે સવાલ અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પર મંત્રીનું મૌન વિધાનસભા સત્ર પહેલાં જ સરકાર-વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો
0
0
Report
Advertisement

Bet Dwarka के जगत मंदिर के एग्जिट गेट पर गेट खोलने के विवाद में हमला, सुरक्षा कर्मी घायल

Dwarka, Gujarat:ბેટ દ્વારકા ખાતે આવેલા જગત મંદિરના એક્ઝિટ ગેટ પર ગેટ ખોલવા બાબતે સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સાંજની આ ઘટનાનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. મંદિરમાં પ્રવેશ અને બહાર નીકવાના માર્ગને લઈને થયેલી બોલાચાલી બાદ માથાકૂટ વધી ગઈ હતી અને સુરક્ષા ગાર્ડને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ અચાનક થયેલ આ હુમલામાં બે સુરક્ષા કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક બંને ઈજાગ્રસ્ત કર્મીઓને ગત રાત્રે સારવાર અર્થેlocals Hospital ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વિડિયોના આધારે આગળની તપાસ અને ચર્ચા શરૂ છે.
0
0
Report

भावनगर नकली शराब मामले में 38 आरोपी जेल, एक का तीन दिन का रिमांड

Bhavnagar, Gujarat:भावनगर लٹھ्ठाकाण्ड मामले में अब तक 38 आरोपी जेल भेजे गए हैं, जबकि एक आरोपी तीन दिन के रिमांड पर है। भावनगर के चकचारी नकली शराबकाण्ड में पुलिस की जांच का धड़कन continues है; केस में 9 और आरोपियों के पुलिस रिमांड समाप्त होने के बाद सभी को कोर्ट में प्रस्तुत किया गया, पर पुलिस रिमांड की मांग नहीं की गई और कोर्ट ने सभी 9 को जेल भेजने का आदेश दिया। इसके साथ ही लठ्ठाकाण्ड में अब तक कुल 38 आरोपी जेल के सलाखों के पीछे पहुंच चुके हैं; आज एक आरोपी नामदार कोर्ट में पेश हुआ, जिसे SMC ने तीन दिन का पुलिस रिमांड मंजूर किया और सप्लाय चेन से जुड़े आरोपी के बारे में आगे पूछताछ शुरू कर दी है। भावनगर नकली शराबकाण्ड में SMC सहित पुलिस की कार्रवाई का सिलसिला जारी है, जिसमें आज 9 आरोपी कोर्ट समक्ष प्रस्तुत हुए थे, हालांकि रिमांड खत्म होते ही कोर्ट ने सभी 9 को जेल भेजने का आदेश दे दिया। आज जेल भेजे गए आरोपियों में दिनेशकुमार शाक्य, लखन चौड़ी, पार्थ मजेठिया, पार्थ बुदेत्रिया, जगदीशसिंह गॉहिल और अर्जुनसिंह गॉहिल शामिल हैं; इसके अलावा दिल्ली से पकड़े गए प्रमोद बुद्धाकोटी, रोहित प्रधान और केशव जाटव को भी आज जेल में धकेला गया है, इससे पहले कोर्ट द्वारा 27 आरोपियों को जेल भेजा जा चुका है। 3 सितंबर को एक और आज सुबह एक आरोपी को जेल भेजा गया था। अब तक कुल 38 आरोपी जेल के सलाखों के पीछे पहुंच चुके हैं। मनजीतसिंघ सिंघ के कोर्ट में पेश होने के साथ ही मनजीतसिंग की गिरफ्तारी की जानकारी SMC को मिली थी; उसका 14 दिन का रिमांड माँगा गया था, कोर्ट ने 10 सितंबर तक के तीन दिन के रिमांड मंजूर किए हैं, मनजीतसिंघ की भूमिका और केमिकल सप्लाय नेटवर्क के बारे में अब आगे जांच होगी; साथ ही मध्य प्रदेश आदि क्षेत्रों सेraw माल प्राप्त कर सप्लायनेटवर्क के बारे में भी पुलिस जांच तेज कर रही है. लठ्ठाकाण्ड के नेटवर्क में कौन-किन की भूमिका थी, नकली दारू के सप्लाय से लेकर तैयार दारू के वितरण तक के नेटवर्क में किनका क्या रोल था, यह अभी भी पुलिस की जांच का प्रमुख विषय है.
0
0
Report
Advertisement

आहमदाबाद में रिक्शा चालकों की हड़ताल: पुलिस-युनियन के समन्वय से समाधान की कोशिश

Ahmedabad, Gujarat:અમદાવાદ રિક્ષા ચાલકોની હડતાળ નો મામલો પોલીસ કમિશ્નર કચેરીએ બેઠક યોજાઈ રિક્ષા ચાલક યુનિયન અને పోలీస, rto અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક ૪ દિવસ અલગ અલગ મુદ્દા લઈને રિક્ષા ચાલકો હડતાળ પર છે ભાડા, ટુ વ્હીલર નંબર પ્લેટ સહિતની માંગોને લઈને હડતાળ કરી છે જે રિક્ષા ચાલક કાયદા વિરુદ્ધ કામગીરી કરશે તેની સામે કાર્યવાહી करण्यात આવશે લોકોને તકલીફ ન થાય તેનું ધ્યાન પોલીસ દ્વારા રાખવામાં આવ્યું - cp જે લોકો ઢોકા લઈને નીકળ્યા હતા તેમને ડિટેઇન કરવામાં આવ્યા પોલીસ, rto અને ટ્રાન્સપોર્ટ વિભાગની સંયુક્ત ટીમ બનાવી છે યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
0
0
Report

अहमदाबाद-सूरत कोर्ट को बम धमकी: चेन्नई ATS ने दो आरोपियों को गिरफ्तार किया

Ahmedabad, Gujarat:૫ સપ્ટેમ્બર પ્રમાણે અમદાવાદ અને સુરતની ન્યાયપ્રણાલીને સ્તબ્ધ કરી દેનારી બ્લોસ્ટ ધમકી મોકલવામાં આવી હતી. ситરસ્. cybersecurity બ્રાંચે તકનિકી સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી અને આ ધમકી આપનાર ત્વરિત ટીમનાં પગલાંઓ શોધ્યા. તપાસમાં જાણવા મળે છે કે આરોપી ઘેરી લોન્ચ કરનાર Temannalu ચેન્નાઈ ખાતે છુપાયેલો હતો. આભાર આંકડાઓ અનુસાર રૂબરુ ધરપકડ માટે મહિલા પોલીસ વિભાગની મદદ લીધી ગઈ અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પર્સેલમાં મુખ્ય સૂત્રધાર અશફાક હતું, જે સુરતનું રહેવાસી હોવાનું બહાર આવ્યું. તેનો સહ-આરોપી રાજેશ મધ્યપ્રદેશનો વતની છે અને તે હાલમાં સુરતમાં રહેતો હતો. બંને સામે નાર્કોટિક્સ (NDPS) સંબંધિત ગુનાઓ કાર્યવહ થયા હતા.
0
0
Report

अहमदाबाद-सूरत अदालतों को बम धमकी: चेन्नई से गिरफ्तार 2 नारकोटिक्स आरोपी

Ahmedabad, Gujarat:अहमदाबाद 5 सितंबर को अहमदाबाद और सूरत की अलग-अलग अदालतों को बम से उड़ाने की धमकी का मामला। अहमदाबाद पुलिस ने बम की धमकी देने वाले आरोपी को गिरफ्तार कर लिया है। अहमदाबाद साइबर क्राइम ब्रांच ने आरोपी को चेन्नई से पकड़ा है। अखमदाबाद पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने प्रेस कॉन्फ्रेंस की। प्रेस कॉन्फ्रेंस में क्राइम ब्रांच के JCP और साइबर क्राइम के DCP भी मौजूद रहे। धमकी ईमेल के जरिए मिली थी, जिसे चेन्नई से भेजा गया ट्रेस हुआ था। अलग-अलग टीमें तुरंत चेन्नई पहुंचीं। वहां से 2 आरोपियों को गिरफ्तार किया गया। दोनों आरोपी सूरत के रहने वाले हैं। दोनों आरोपियों को साल 2022 में नारकोटिक्स (नशीले पदार्थों के) केस में गिरफ्तार किया गया था। वे पैरोल पर बाहर आए हुए थे। 5 सितंबर को आरोपियों की नई कोर्ट तारीख (मुद्दत) थी। 27 अगस्त को वे मुंबई से चेन्नई जा रहे थे। वहां उन्होंने फर्जी ID बनाई और ईमेल भेजा था। चेन्नई जाने का उनका मकसद नारकोटिक्स का नया काम शुरू करना था। अनुपम सिंह गहलौत, अहमदाबाद पुलिस कमिश्नर
0
0
Report
Advertisement

किनजल rbari के अपहरण मामले पर अशोक चौधरी के वकील की प्रतिक्रिया

Palanpur, Gujarat:બનાસકાંઠા... કિંજલ રબારીના અપહરણ મામલે અશોક ચૌધરીના વકીલ હીનાબેન ઠક્કરની પ્રતિક્રિયા.. કિંજલ રબારીનું અપહરણ થયું જ નથી તે ઉપજાવી કાઢેલું હતું કિંજલે જ અશોક ચૌધરીને ફોન કરી બોલાવ્યો અને પોતાની મરજીથી તેની સાથે ગઈ છે..વકીલ કિંજલે મને ફોન કરીને કહ્યું હતું કે તેમના માતા-પિતાએ જે મુકેશ જોડે તેનું મૈત્રી કરાર કરાવ્યો હતો તે તેને ત્રાસ આપતો હતો કિંજલે જાતે જ ફોન ક્રરીને અશોકને બોલાવ્યો હતો અને કારનો દરવાજો ખોલી કારમાં બેસી હતી- વકીલ અશોક ચૌધરી અને કિંજલ રબારીના લગ્ન કાયદેસર અને હજુ પણ ચાલુ હોવાનો દાવો.. રાધનપુર કોર્ટમાં કિંજલના લગ્નને લઈને કેસ હજુ પેન્ડિંગ તેની 25 સપ્ટેમ્બરની તારીખ પડેલી છે.. વકીલે ર rubારી સમાજના યુવક સાથે કિજલના થયેલા લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા.. কિંજલ ર rabariએ અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખी સમગ્ર મામલે જાણ કરેલ છે.. વકીલ બાઈટ.. હીનાબેન ઠક્કર, -અશોક ચૌધરીના એડવોકેટ
0
0
Report

महुवा के किसानों को बिजली की असमान्य आपूर्ति से फसलें प्रभावित, आंदोलन की चेतावनी

Mahova, Uttar Pradesh:महુવા તાલુકાના જાગધાર ગામના વાડી વિસ્તરમાં છેલ્લાં એક મહિનાથી વીજ પુરવઠો અનિયમિત મળતાં ખેડૂતને સમસ્યા દિવસ દરમિયાન પુરવઠો ન મળવા, રાત્રે ઓછા સમય માટે વીજળી આવવા અને લો વોલ્ટેજથી મોટરો બળી જવા જેવી સમસ્યાઓ સર્જાઈ છે. ચાલુ ચોમાસીની સિઝનમાં વીજળીની અનિયમિતતાને કારણે પાકને પિયત આપવા મુશ્કેલી પડેતા પાક નિષ્ફળ જવાના ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક કક્ષાએ મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ PGVCL કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ મહુવા PGVCLના નાયબ ઈજનેરશ્રીને લેખિત આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જાગધાર ગામના વાડી વિસ્તારમાં દિવસના સમયે ૮ કલાક પૂરતા વોલ્ટેજ સાથે નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ કરાઈ છે. વીજ સમસ્યાનો વહેલો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
0
0
Report

PM मोदी गुजरात में 3.5 लाख करोड़ की रेल परियोजनाओं का लोकार्पण करेंगे

Ahmedabad, Gujarat:અમદાવાદ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅવાજપાદિવરોધના વડોદરામાં ૩૫૦૦૦ કરોડની વિવિધ રેલ પરિયોજનાઓનું કરશે લોકાપર્ણ PRધાનમંત્રી સાથે રેલવે મંત્રિર અશ્વિની વાયષ્ણવ પણ રહેશે ઉપસ્થિત અમદાવાદ એરપોર્ટ પર રેલવે મંત્રિ ની પ્રતિક્રિયા બાઈટ: અશ્વિની वैश્નવ, કેન્દ્રીય રેલવે મંત્રી- ભારત સરકાર પ્રધાનમંત્રી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોર્ડિોરીડ (WDFC)ના 326 રૂટ કિલોમીટરને આવરી લેતા અને ₹20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે. જેમાં ન્યૂ સાણંદ (ઉત્તર)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ JNPT વિભાગોનો સમાવેશ થાય છે. જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સાથેનું સીધી કનેક્ટિવિટી EXIM કાર્ગોની ઝડપથી હિલચાલને સુગમ બનાવશે, ઔદ્યોગિક કેન્દ્રો અને બંદરો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે અને મુંબઈના રેલવે નેટવર્કનું ભારણ ઓછું કરવામાં મદદ કરશે. આ વિભાગોના કમિશનિંગ સાથે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC) નેટવર્ક તેની સમગ્ર લંબાઈ પર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. સમર્પિત ફ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મલ્ટીમોડલ કનેક્ટિવિટીમાં સુધારો કરીને, ટ્રાન્ઝિટ સમય ઘટાડીને અને વિવિધ પ્રદેશોમાં કાર્ગોની સીમલેસ હિલચાલને સુગમ બનાવીને દેશના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT, મુંબઈથી માલગાડી સેવાઓને પણ લીલી ઝંડિ બતાવી પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત, તેઓ ટાંડા રોડ અને વડોદરા (પ્રતાપનગર) વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવેલી જોબટ-ટાંડા રોડ નવી રેલ લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. નવી રેલ લાઇન અલીરાજપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડશે. પ્રધાનમંત્રી 329 કિલોમીટરમાં ફેલાયેલા અને ₹9,700 કરોડથી વધુના ખર્ચના ત્રણ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. જેમાં વડોદારા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણ અને વિશ્વામિત્રી-ડભોઈ ડબલિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ પેસેન્જર અને ફ્રેટ ક્ષમતામાં વધારો કરશે, ટ્રાફિકનું ભારણ હળવું કરશે અને ગુજરાત તથા મધ્યપ્રદેશ વચ્ચે થોડા કનેક્ટિવિટી ખર્ચમાં સુધારો કરશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top