Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Aug 21, 2024 07:44:15
Anand, Gujarat
દેશનાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની 80 મી જન્મ જયંતિ નિમિત્તે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત કચેરીનાં રાજીવ ગાંધી સભાગૃહમાં દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી દેશનાં 21મી સદીનાં વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. આા પ્રસંગે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનાં ડીરેકટર મહેન્દ્રસિંહ પરમાર,જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ મહેશ સોલંકી,ગામડીનાં ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલભાઈ વ્હોરા,કાઉન્સિલર સલિમશા દિવાન સહીત અગ્રણીઓએ રાજીવ ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Mar 24, 2026 09:07:29
Dwarka, Gujarat:આ અંગે દ્વારકાના શારદાપીઠ કોલેજના એક પ્રોફેસરની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને સમગ્ર ઓખામંડળમાં વિવાદ છેલાયો છે... હિન્દુ સમાજ દ્વારા આ પ્રોફેસરની વિચારધારા સામે સખત વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પઠવવામાં આવ્યું છે.. વોયસો 01 :- દ્વારકામાં સ્થિત પ્રતિષ્ઠિત શ્રી શારદાપીઠ કોલેજના પ્રોફેસર સામે સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, આ પ્રોફેસર અવારનવાર સોશિયલ મીડિયામાં હિન્દુ વિરોધી અને સમાજમાં વૈમનસ્ય ફેલાવે તેવી પોસ્ટ શેર કરતા હોવાનો આક્ષેપ છે.. બાઈટ :- માધવ સ્વરૂપ દાસ, સંત સ્વામીનારાયણ સંપ્રદાય વોયસો 02 :- મહત્વની વાત એ છે કે, આ સંસ્થાના સંચાલક સ્વયં જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ છે અને ત્યાં અભ્યાસ કરતા 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હિન્દુ છે. તેમ છતાં પ્રોફેસર દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓાથી વિદ્યાર્થીઓના માનસ પર શું અસર પડશે તેવા ગંભીર સવાલો ઉભા થયા છે. વોયસો 03 :- હિન્દુ સંગઠનો દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે. જગદ્ગુરુની સંસ્થા માં રહીને જો કોઈ પ્રોફેસર હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા હોય તો તે ચલાવી લેવાય નહીં. તંત્ર આ મામલે કડક તપાસ કરે તેવી માંગ છે.. હિન્દુ સમાજે આવેદન પત્ર દ્વારા મુખ્ય 4 માંગણીઓ રજૂ કરી છે: 1 પ્રોફેસરની ધાર્મિક ઓળખની તપાસ કરવામાં આવે. 2 જો તેઓ હિન્દુ હોય, તો વારંવાર હિન્દુ વિરોધી પોસ્ટ શા لپاره કરી રહ્યા છે? 3 ધર્મગુરુની સંસ્થામાં આવી વિચારધારા ધરાવતી વ્યક્તિની નિમણૂક પર સવાલ. 4 કોલેજના અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ. સ્ટોરી :- જયદીપ લાખાણી,ZEE MEDIA,દ્વારકા સ્ટોરી એપ્રુવલ :- સ્ટોરી આઇડિયા પાસ FEED :- 2403ZK_DWK_PROFR_CONTRVSY
1069
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 09:06:06
Surat, Gujarat:સુરત :-સાયબર ક્રાઇમ સેલ, સુરત શહેર દ્વારા 16 લાખની છેતરપિંડીનો પર્દાફાશ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા જીવનરશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉતની ધરપકડ Gold Mine ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી છેતરપિંડી 16,00,000/- ની છેતરપિંડી કરનાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો. આરોપીઓએ ફરીયાદીશ્રીના પિતાને ઓનલાઈન “Gold Mine” ટ્રેડિંગમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરી હતી. વોટ્સએપ દ્વારા બનાવટી વેબસાઇટની લીંક મોકલી તેમાં એકાઉન્ટ રજીસ્ટર અને લોગિન કરાવ્યું અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ₹16,00,000 ટ્રાન્સફર કરાવ્યા આ દરમિયાન આરોપીઓ “તન્વી શર્મા” નામે વાતચીત કરીને USDT BUY/SELL કરાવતાં હતા ફરિયાદીના પિતાના વોલેટમાં નકલી પ્રોફિટ બતાવતા હતા. જ્યારે પૈસા વિથડ્રો કરવા પ્રયાસ કર્યો ત્યારે અલગ અલગ ચાર્જના બહાને વધુ પૈસા માંગ્યા અનેpaiસા પરત આપ્યા નહીં આ અંગે તા. 20/03/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપીના ICICI બેંક ખાતામાં ₹15,00,000 ટ્રાન્સફર કરાયા હતા તેણે કમિશન લઈને પોતાનું બેંક એકાઉન્ટ અન્ય આરોપીઓને ઉપયોગ માટે આપ્યું હતું આ કેસમાં કુલ 4 કરોડ 75 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર 5 ફરિયાદો નોંધાઈ છે જેમાં તમિલનાડુ – 2 હરિયાણા – 1 કર્ણાટક – 1 મહારાષ્ટ્ર – 1 ફરિયાદ નોંધાઈ છે સાયબર પોલીસની અપીલ ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીથી સાવચેત રહો ફોરેક્સ, ગોલ્ડ માઇન, શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપતી જાહેરાતોથી દૂર રહો સોશિયલ મીડિયા પર મળતી લલચામણી ઓફરોથી સાવચેત રહો. અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડદેવડ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરો. কોઈપણ એપ/વેબસાઇટમાં રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસો
1080
comment0
Report
MDMustak Dal
Mar 24, 2026 07:48:06
1026
comment0
Report
MDMustak Dal
Mar 24, 2026 07:47:28
Jamnagar, Gujarat:દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો, વહેલી સવારે શ્રી મોગલ આઈસ્ક્રીમ પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા, દુકાનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ રોકડ રકમની ચોરી કરી લગભગ 15 થી 17 હજાર રૂપિયા ચોરી થયાની માહિતી સામે આવી છે, તેમજ એક ચાંદીનો સિક્કો પણ લઇ જવામાં આવ્યો છે. આ રકમ માતાજી માટે ભેગી કરવામાં આવી હતી પરચુરણ રૂપિયાઓ પણ સાથે લઇ જવામાં આવ્યા હતા. દુકાનમાંથી એક મોબાઇલ ફોનની પણ ચોરી થઈ છે. મોબાઇલની કિંમત અંદાજે 3500 રૂપિયા હોવાનું કહેવાય છે. બ્લૂટૂથ સ્પીકર પણ તસ્કરો ઉઠાવી ગયા છે. સ્પીકરની કિંમત આશરે 800 રૂપિયા હોવાનું જણાવાય છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસા કાર્યવાહી હાથ ધરી છે.
1058
comment0
Report
LJLakhani Jaydeep
Mar 24, 2026 07:34:55
1090
comment0
Report
BPBurhan pathan
Mar 24, 2026 06:18:00
Anand, Gujarat:એન્કરઃ આણંદ શહેરમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તુલસી ગરનાળા પાસે આવેલા રગડી સ્મશાનનાં રીનોવેશન કાર્્યાંઓમાં વિવિધ દેવોની મૂર્તીઓ ભ્રષ્ટાચાર કરી મૂર્તીઓ હલકી ગુણવત્તાવાળી બેસાડી તેમજ ટેન્ડરના શરત કરતા નાની મૂર્તીઓ બેસાડી હોવાનો આરોપ સ્થાનિક રહીસો દ્વારા લગાવવામાં આવ્યો છે. જેમાં स्थानीय રહીસો દ્વારા આ મામલાને લઈને ચકચાર મચી જવા પામી છે. વીએૉઃ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રગડી સ્મશાનનું રિનોવેશન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્મશાનમાં 15 જેટલા વિવિધ દેવોની મૂર્તીઓ બેસાડવામાં આવી છે.stanceસ્થાનિક રહીસોનાં જણાવ્યા અનુસાર ટેન્ડરની શરત મુજબ મૂર્તીઓ 18 ઈંચની લગાવવાની હોતી છતાં કોન્ટ્રાકટર દ્વારા માત્ર 10 ઈંચની મૂર્તીઓ અને તે પણ તકલાદી મૂર્તીઓ લગાવવામાં આવી છે, હજી તો રીનોવેશન કરાયેલા સ્મસાનનું લોકાર્પણ પણ થયું નથી ત્યાં કેટલીક મૂર્તીઓ ખંડીત થતા સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. વીએૉ- સ્મશાનમાં રીનોવેશન પૂર્વે જે મૂર્તીઓ બેસાડવામાં આવી હતી તે દોઢથી બે ફુટ મોટી હતી, જયારે હાલના રીનોવેશન બાદ લગાવવામાં આવેલી મૂર્તી માત્ર દસ ઈંચની છે, જેમાં પણ અડધો ઈંચ બેઠકનો નિકલી જાય તો મૂર્તીનું માપ સાડા નવ ઈંચ થાય છે.સ્થાનિક રહીસોનાં જણાવ્યું મુજબ આ મૂર્તીઓ એટલી તકલાદી છે કે ઉપર ઝાડ પરથી નાની સુકી લાકડી પડે તો મુર્તી નુકશાન અને ખંડીત થઈ શકે છે. તેથી સ્થાનિક મંદીરનાં પુજારી સહિત સ્થાનિક રહીસો દ્વારા આ નાની તકલાદી મૂર્તીઓ દૂર કરીને નવી દોઢ ફૂટ અથવા તેનોથી મોટી અને મજબુત મૂર્તીઓ લગાવવાની માંગ કરી છે. જયારે આ અંગે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી હતી અને તેથી કોન્ટ્રાકટરનાં બિલમાં કાપ મુકી 18 ઈંચની મૂર્તીની નાણાંના પ્રમાણે ચુકવણી કરવામાં આવી છે. თუმცა અહીં પ્રશ્ન એ છે કે જો 18 ઈંચની મૂર્તી બદલે 12 ઈંચની મૂર્તી લગાવી ભંગ કરાયો હોય તો કોન્ટ્રાકટર પાસે 18 ઈંચની મૂર્તીઓ બેસાડવાનો આગ્રહ કેમ ન હતો અને 12 ઈંચ મુજબનું બિલ કેમ ચૂકવી દેવાયું.
1060
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 06:17:46
Surat, Gujarat:સુરત બ્રેક ખાડી દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ની અસર સુરતમાં જોવા મળી કાપડ ઉદ્યોગ મરણ પથારીએ જોવા મળ્યો વિવર્સના મતવ્યો લેવામાં આવ્યા વિવર્સ માટે એક એપ બનાવી મંતવ્ય માંગવામાં આવ્યા કારખાના એક પાળી, સપ્તાહમાં બે દિવસ બંધ અથવા તો એક મહિનો બંધ રાખવાની વિચારણાઓ વિવર્સના મતવ્યો લીધા બાદ નિર્ણય લેવાશે 20 દિવસથી કારખાનેદારો કારીગરોને સાચવી રહ્યા છે હાલમાં કાપડ ઉદ્યોગમાં 15 લાખ કારીઓગારોએ 15 ટકા જેટલા કારીગરો હાલ પલાયન થઈ ગયા છે અંદાજીત 3 લાખ કારીગરો પલાયન થઈ ગયા છે યાર્ન ના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે દુબઈ માં થતું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે હાલ કારીગરો માટે જમવાની વ્યવસ્થા કરવા અપીલ કરાય છે ફ્રુડની કુત્રિમ અછત ઉભી કરાય છે
1087
comment0
Report
ABAmit Bhardwaj1
Mar 24, 2026 06:15:12
Noida, Uttar Pradesh:दिल्ली पुलिस स्पेशल सेल की बड़ी कार्यवाई. दिल्ली पुलिस स्पेशल सेल (ईस्टर्न रेंज) ने आतंकी मॉड्यूल का भंडाफोड़ किया. पाकिस्तान में बैठे गैंगस्टर-टेररिस्ट शाहज़ाद भट्टी के नेटवर्क पर बड़ी कार्रवाई. गिरफ्तार आरहरमंदीप सिंह उर्फ हरमन (18 साल), निवासी रामपुर (UP) का रहने वाला है. आरोपी के पास से मोबाइल फोन में पाकिस्तान हैंडलर्स से चैट, फोटो-वीडियो TTH लिखने वाला काला स्प्रे पेंट बरामद. आरोपी ने पंजाब के होशियारपुर (तलवाड़ा) में 3 जगह TTH Graffiti लिखी. वीडियो बनाकर पाकिस्तान में बैठे आकाओं को भेजता था. यूपी और दिल्ली में भी ऐसे काम करने की थी तैयारी. सोशल मीडिया के जरिए पाकिस्तान से हो रही भर्ती. युवाओं को पैसे और विदेश (दुबई) भेजने का लालच. रामपुर में पुलिस चौकी पर ग्रेनेड अटैक की थी साजिश. गिरफ्तारी से पहले ही प्लान फेल.
1088
comment0
Report
SSSapna Sharma
Mar 24, 2026 05:15:54
Ahmedabad, Gujarat:અમદાવાદ વસ્ત્રાપુરમાં બન્યો ડ્રીંક એન્ડ ડ્રાઇવ નો કેસ... અમદાવાદના વસ્ત્રાપુરમાં Aston accident... [Note: Original content preserved as provided; non-news filler present in source has not been introduced here explicitly to maintain content integrity.] આરોપી બલેનો ગાડી બેફામ ચલાવતો હતો... આરોપીએ અન્ય બે ગાડીઓને પણ ટક્કર મારી... બે રાહદારીઓને પણ હડફેટે લીધા... બેફામ ગાડી ચલાવવાના કારણે થયો અકસ્માત... લગભગ ૧૦૦ થી ૧૫૦ મીટર ગાડી ઘસડી... અક આપવા... આકસાનાવવામાં બે લોકો થયા ગંભીર ઘાયલ... અકસ્માત સર્જનાર ગજેન્દ્ર ધનજી ભાઈ પાટીદાર... અકાયત સર્જનાર પાસે બલેનો ગાડી હતી... બલેનો ગાડીમાં ૩ લોકો સવાર હતા.. જેમાં બે ભાગી ગયા અને ૧ ની ધરપકડ કરી... બલેનો ગાડી લઈને રોગ સાઈડમાં બેફામ ચલાવી આવ્યા હતા.. અકસ્માત સર્જનાર ગજેન્દ્ર બેફામ ગાડી ચલાવી ૩ ગાડીઓને ટક્કર મારી.. ગાડીમાં ઇંગ્લીશ દારૂ ની બોટલ જોવા મળી... વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી... તમામ પ્રત્યક્ષદર્શીનાં નિવેદનો નોંધ્યા... વસ્ત્રાપુર ભાગી ગયેલા અન્ય ૨ આરોપી અંગે તપાસ શરૂ કરી..
1064
comment0
Report
CPCHETAN PATEL
Mar 24, 2026 05:15:46
Surat, Gujarat:સુરત બ્રેક જહાંગીરપુરામાં સોસાયટીના મેઇનટેન્સ મુદ્દે યુવક પર હથોડીથી હુમલો ‘તારા નાટક વધી ગયા છે, આજે તો તને પતાવી જ નાંખું’ કહી જાનથી મારી નાખવાની ધમકી જાનકી રેસીડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ચર્ચા દરમિયાન વિવાદ ભડک્યો મીટિંગ મુદ્દે વાંધો ઉઠાવતા બોલાચાલીથી મામલો ઉગ્ર બન્યો ચિરાગ કોસંબિયા મિત્રો સાથે ગાર્ડનમાં બેઠા હતા ત્યારે ઘટના બની ભરત સુરતી સ્થળ પર આવી મીટિંગ અંગે વિરોધ નોંધાયો વાતચીત દરમિયાન અન્ય બે રહીશો હિરેન બરોડિયા અને ડો. વિપુલ બરોડીયાને બોલાવાયા તકરાર વધતા ત્રણેય આરોપીઓએ ઝપાઝપી શરૂ કરી ભરત સુરતી હથોડી લઈને આવી ચિરાગના ગળા પર હુમલો કર્યો હુમલા દરમિયાન ગાળો આપી જીવલેણ ધમકી આપવામાં આવી હિરેન અને વિડુ પ્લે પણ મારામારીમાં જોડાઈ તણાવ વધાર્યો સોસાયટીના અન્ય રહીશો વચ્ચે પડતા બંને પક્ષોને અલગ પાડવામાં આવ્યા હુમલા બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા ચિરાગ કોસંબિયાએ જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂકરી
1067
comment0
Report
DRDarshal Raval
Mar 23, 2026 17:32:31
Ahmedabad, Gujarat:અમદાવાદ એસ જી હાઇવે sgvp ગુરુકુળ ખાતે ગુજરાત ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન ગુજરાત સરકારના એંબીસીના અધિકારીઓ સાથે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન સાંજે SGVP ગુરુકુલ ખાતે ફ્રેન્ડલી મેચ નું આયોજન. રાજ્ય સરકારના મંત્રીઓ અને dgp સહિત પોલીસ અધિકારીઓ અને ias ની એક ટિમ જ્યારે સામે ઓસ્ટ્રેલિયા એમ્બેસી ના અધિકારીઓની એક ટિમ. બંને ટિમો વચ્ચે આજે સાંજે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન સાંકૃતિક કાર્યક્રમ સાથે મેચની થઈ શરૂઆત મંત્રી કૌશિક વેકરિયા. પ્રવીણ માડી. તેમજ જયરામ ગામીત અને સંજય કોરડીયા રહ્યા હાજર ઓસ્ટ્રેલિયા ટિમ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી મેચમાં ગુજરાત ટીમે 80 રન બનાવ્યા જેની સામે ઓસ્ટ્રેલિયા ટિમ 75 રન બનાવી 5 રને હારી મેચના અંતે ડેપ્યુટી cm હર્ષ સંઘવી હાજરી આપી મેચ રમવાની મજા માણી સાથે જ બેસ્ટ પ્લેયર ને 트੍ਰોફી આપી ટિમ નું પ્રોત્સાહન વધાર્યું
902
comment0
Report
Advertisement
Back to top