388001
બદલપુર ગામમાં 12 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી
Anand, Gujarat:બદલપુર ગામમાં ભારે વરસાદનાં કારણે ભરાયેલા પાણી આજે 15 દિવસ બાદ પણ ઓસર્યા નથી જેનાં કારણે ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા છે,ગ્રામજનોને પાણી ડહોળીને અવરજવર કરવી પડી રહી છે,તેમજ શાળામાં જતા બાળકોને પણ પાણીમાં રહીને અવરજવર કરવી પડી રહી છે,જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોસ પ્રવર્તી રહ્યો છે.અને આ અંગે ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી જોવા મળી રહી છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
पोरबंदर में गुप्त विवाह के कारण 20 वर्षीय छात्रा ने आत्महत्या कर ली
Porbandar, Gujarat:પોરબંદરના છાંયા વિસ્તારોમાં આ Kirsten? એક અત્યंत કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્સિંગનો અભ્યાસ કરતી 20 વર્ષની યુવતી અંજલી મોદીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. શરૂઆતમાં આ મામલો સામાન્ય આત્મહত্যાનો લાગતો હતો,પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ અને લગ્ન પ્રમાણપત્રનો વિવાદ હોવાનું ખૂલ્યું છે.մૃતक યુવતીના પરિવારજનો પણ આ ગુપ્ત લગ્નની વાતથી તદ્દન અજાણ હતા અને હવે તેઓ પોતાની દીકરી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. વીઓ-1 પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય અંજલી અશોક મોદીએ ગત તારીખ 23 જૂન 2026 ના રોજ પોતાના જ ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.ઘટના સમયે તેના માતા-પિતા કેટરીંગના કામ અર્થે ખંભાળિયા ગયા હતા.જ્યારે પરિવાર પાછો ફર્યો ત્યારે દીકરીનો મૃતદેહ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.કમલાબાગ પોલીસ પ્રાથમિક તબક્કેogglerતમો?આણકારણોથી મૃત્યુનો ગુનો નોંધાઈ આજે તપાસ આગળ ધપાવી,ત્યારે સામે આવ્યું કે મૃત્યુઆંક અંજલીએ ગત વર્ષે 8 જુલાઈ 2025 ના રોજ પોતાના માતા-પિતાની જાણ બહાર જ છાંયા વિસ્તારમાં રહેતા રૂષીક રાજેશ ચૌહાણ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા,જેમના લગ્નની ગુપ્ત નોંધણી 19 જુલાઈ 2025 ના રોજ પોરબંદર મહાનગરપાલિકા ખાતે પણ કરાવવામાં આવ્યો હતો. બાઇટ-1 પાછળના કારણો: આર.જે.રામ પીઆઇ,કમલાબાગ પોલીસ સ્ટેશન,પોરબંદર વીઓ-3 અંજલીની માતાએ રડતા-રડતા આક્ષેપ કર્યો છે કે અગાઉ અંજલીનો નસ કાપતો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેને કારણે તેઓ અજાણ હતા. હાલ તો પોલીસ બંને વચ્ચેના મોબાઈલ ચેટ, ફોન કોલ્સ અને ફ્રેન્ડ સર્કલની પૂછપરછ કરી વધુ પુરાવા એકત્રિત કરવા સહિતની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે. અજય શીલુ,ઝી મિડીયા,પોરબંદર0
0
Report
अमरैली में भाई की हत्या: बेरहमी से चाकू घोंपा गया
Amreli, Gujarat:અમરેલી શહેરમાં સગા ભાઈના હાથે સગા ભાઈની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દાદી સાથે ઝઘડો કરી રહેલા નાના ભાઈને સમજાવવા વચ્ચે પડેલા મોટા ભાઈને છરીનો ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ બાદ અમરેલી સિટી પોલીસને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વીओ - 1 અમરેલી શહેરમાં સિવિલ હૉસ્pitalની બાજુમાં આવેલા ઝૂંપડપટ્પટી વિસ્તારમાં આ ચકચારી હત્યાની ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ નંદાબેન રમેશભાઇ વણોદીયા પોતાના રહેણાંક ઝૂંપડાની બહાર રોડ પર બેઠા હતા, તે દરમિયાન તેમનો પૌત્ર મયુર મુકેશભાઈ વણોદીયા હાથમાં ખુલ્લી છરી લઈને ત્યાં ધસી આવ્યો હતો. મયુરે નંદાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને "તું આઘી વvai જા, તને મારી પરાયક નથી" તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. આ პერიოდში નંદાબેનનો મોટો પૌત્ર અને મયુરનો સગો ભાઈ મનોજ મુકેશભાઈ વણોદીયા વચ્ચે પડ્યો હતો. મનોઝે પોતાના નાના ભાઈને શાંત પાડવા અને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વાતથી મયુર વધુ ઉશ્કેરી ઘડીમાં હતો અને તેણે મનોજને ત્યાંથી જતો રહેવા કહ્યું હતું. બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને મયુરે હાથમાં રહેલી છરી દર્શાવી મનોજને જાનથી મારી નાંખવાનો ધમકી આપી હતી. મનોજ પોતાના નાના ભાઈને શાંત પાડવા અને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન ગુસ્સામાં આવેલા મયુરે પોતાના હાથમાં રહેલી છરી વડે મનોજના છાતીના ડાબા ભાગે પ્રાણાળ ઈરાદે મારી નાખવો હતો. ઘાતક ઈજાના કારણે મનોજ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપીજ્યું હતું. બનાવ બાદ આરોપી મયુર સ્થળમાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ઉતરી આવી હતી. બાઈટ - 1 - ચિરાગ દેસાઈ - ડીવાયએસપી - અમરેલી. ઘટનાની જાણ થતાં અમરેલી સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. નંદાબેન વણોદિયાની ફરિયાદના આધારે પોલીસ હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અમરેલી ડીઆઈ السورية ચિરાગ દેસાઈના જણાવ્યા મુજબ મયુર અને મનોજ બંને સગા ભાઈઓ હતા અને દાદી નંદાબેન સાથે રહેતા હતા. દાદા સાથે ચાલી રહેલા ઝઘડામાં મોટા ભાઈ મનોજ વચ્ચે પડતા નાના ભાઈ મયુરે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલગ રીતે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ટૂંકા સમયમાં જ આરોપી મયુર મુકેશભાઈ વણોદીયાની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. હાલ પોલીસે હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ કબજે લઈ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. બાઈટ - 2 - ચિરાગ દેસાઈ - ડીવાયએસપી - અમરેલી. ફાઇનલ વિઓ.... પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી રહી છે. સમગ્ર ઘટનાના કારણો અને અન્ય પાસાઓની પણ સિટી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.0
0
Report
अहमदाबाद में पंडित दिन दयाल उपाध्याय प्रशिक्षण महाअभियान शुरू, वार्ड प्रशिक्षण 22 जून से 14 जुलाई तक
Ahmedabad, Gujarat:અમદાવાદ મહાનગરનું પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ પીરાણા કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે અભ્યાસ વર્ગનું કરાયું આયોજન આજે પ્રશિક્ષણ વર્ગમાં શહેર પ્રમુખ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર સોમવારે પ્રશિક્ષણ વર્ગની થઈ હતી શરૂઆત આજે નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડના વર્ગમાં પ્રદેશ અધ્યક્ષે આપી હાજરી ૨૨ જુનથી ૧૪ જુલાઈ સુધી વોર્ડ સહ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સોમવારે પશ્ચિમ ઝોન ઇન્ચાર્જ કે. સી. પટેલ અને પ્રદેશ પ્રશિક્ષણ અભિયાન ઇન્ચાર્જ રાજેશભાઈ પટેલ(ધર્મજ) દ્વારા વટવા વિધાનસસભાના વોર્ડ પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન સત્રમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આંખર. અમદાવાદ મહાનગર દ્વારા 22 જુનથી 14 જુલાઈ સુધી પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું. જ્યાં સોમવારે પશ્ચિમ ઝોન ઇન્ચાર્જ કે. સી.પટેલ દ્વારા વટવા વિધાનસભા ના વોર્ડ પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં પ્રદેશના અગ્રણી ગોરધનભાઈ જીતફિયા અને હરિનભાઈ પાઠક, રાજેશભાઈ પટેલ(ધર્મજ) રાજુભાઈ માસ્ટર અને ગૌતમભાઈ કથીરિયા ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું. જ્યાં આજે શહેર પ્રમુખ પ્રેરક શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા. જ્યાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિકોલ વિધાનસભા ના વિરાટનગર વોર્ડના વર્ગ લીધા હતા. મહાનગરના યોજાનાર પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ થી લઇ વોર્ડ સ્તરના કાર્યકર્તાઓ આ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યા. સોમવારથી શરૂ કરાયેલ વર્ગમાં દરરોજ અલગ અલગ વોર્ડના વર્ગ યોજાયા. જેમાં વૈચારિક અધિષ્ઠાન, ભાજપા ઈતિહાસ અને વિકાસ, કાર્ય વિસ્તારની દ્રષ્ટિ, કાર્યપધ્ધતિ તથા કાર્યકર્તા સંભાળ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ ક્રિયાન્વયન, સોશિયલ મીડિયા, AI, નમો એપ, સરલ એપ, બુથ પ્રબંધન સાથે ટીફીન બેઠક, આગામી કાર્યક્રમ, બુથ સ્તરીય स्थાયી કાર્યક્રમો, મન કી बાત જેવા વિવિધ વિષયો પર મહાનુભાવો દ્વારા मार्गદર્શન આપવામાં આવીavu. જ્યાં પીરાણા ખાતે 4 જુલાઈ સુધી જ્યારે બાદમાં અડાલજ. પ્રાંતિજ અને કલોલ ખાતે મળી 14 જુલાઈ સુધી 4 અલગ અલગ સ્થળે વોર્ડ સહ પ્રશિક્ષણ ચાલશે. આ વર્ગ દરમિયાન કાર્યકરોને તૈયાર કરવા અને લોકોને વધુમાં વધુ મદદરૂપ બની શકાય તે વિશેની વાત શહેર પ્રમુખે કરી હતી... બાઈટ. પ્રેરક શાહ. શહેર પ્રમુખ0
0
Report
Advertisement
सुरेंद्रनगर के चोटीला तालुका में 5 मूल्य दुकानों की जांच; FPS में गड़बड़ियाँ उजागर
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ચોટીલા તાલુકામાં વધુ 5 વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસ.. ઝીઝુડા ગામની FPSમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ... ઘઉં-ચોખાના સ્ટોકમાં 12 કટ્ટાનો વધારો-ઘટ સામે આવ્યો... લાભાર્થીઓને રસીદ ન આપવી સહિત અનેક નિયમભંગ બહાર આવ્યા... FPS સંચાલક સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી.... ચીરોડા, રાજપરા, હીરાસર અને નાની મોરસલ FPSની પણ તપાસ... અનેક દુકાનોમાં કૂપન, પ્રિન્ટર અને જરૂરી માહિતીના બોર્ડનો અભાવ... તમામ સંચાલકોને ખામીઓ તાત્કાળ દૂર કરવા કડક ચેતવણી....0
0
Report
नवसारी में अधूरी ड्रेनेज के कारण टेम्पो फँसा, लोगों का भारी गुस्सा
Navsari, Gujarat:નવસારી મહાનગર પાલિકાના રસ્તાઓના કામમાં વેઠ, યોગ્ય પુરાણ ન કરતા ટેમ્પો ફસાયો નવસારીના બિરસા ਮુંडा સર્કલ પાસે રસ્તા પર ડ્રેનેજની અધૂરી કામગીરીને કારણે ગત રાતે ટેમ્પો ફસાયો ખાણગી મોલનો સમાન લઈ જતા ટેമ്പાનું ટائر રસ્તાની અધૂરી કામગીરીને કારણે રોડમાં ખુંપી ગયું મોડી રાતે સ્થાનિકો અને ડ્રાઈવરે ભારે મહેનત બાદ ટેમ્પાનો બહાર કાઢ્યો મહાનગરપાલિકાની રોડ અને ડ્રેનેજની અધૂરી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો વેરાવળથી ટાટા સ્કૂલ તેમજ ગ્રીડથી કલેક્ટર કચેરી સુધીના મુખ્ય માર્ગો પર ડ્રેનેજની કામગીરી બાદ રોડનું યોગ્ય રીસ્ટોરેશન ન થતાં અનેક સ્થળોએ રસ્તાની હાલત બિસ્માર રસ્તાઓની આવી સ્થિતિથી ચોમાસામાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ0
0
Report
baruch ke jvadeshvar gaon mein der raat bheeshan aag, bada nuksan aashanka
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના ઝાડેશ્વર ગામની દુકાનમાં મોડી રાતે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોમાં દોડધામ મચી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર chegouી આગ બુઝાવવાની કાર્યરહ્ય કરી આગમાં મોટું નુકસાન થવાની આશંકા, કારણ હજુ અકબંધ પોલીસ અને ફાયર વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી.0
0
Report
Advertisement
8 साल की निक्सा बारोट ने एवरेस्ट बेस कैंप पार कर नया रिकॉर्ड बना दिया
Palanpur, Gujarat:અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને બનાસકાંઠાના પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે સાર્થક કરી છે ,માઈનસ ડિગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે પાલનપુરની દીકરીએ માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને 17,598 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રગાન ગાઈને નિક્ષા બારોટે પ્રેરણાદાયક સિદ્ધિ નોંધાવીનેએવરેસ્ટ બેઝ કેમ્પ પર યોગ કરી ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે લોકોને સંદેશ આપ્યો છે. બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરી નિક્ષા બારોટ વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક અસાધારણ અને પ્રેરણાદાયક સાહಸિક સિદ્ધિ પોતાના નામે કરી છે. અ nusભવી એવરેસ્ટર નિશાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વિશિષ્ટ અભિયાનમાં માત્ર નિકૃષાએ ભાગ લીધો હતો. 16 મે થી શરૂ થયેલી આ કપરી યાત્રા દરમિયાન નિક્ષાએ હિમાલયના કઠિન માર્ગો, અતિશય ઊંચાઈ, હાડ થીજવતી ઠંડી અને બદલાતા હવામાનના પડકારો વચ્ચે પણ હિંમત હાર્યા વગર આ ટ્રેક પૂર્ણ કર્યો હતો. 16 મે 2026ના રોજ કાઠમંડુથી લુકલા પહોંચ્યા બાદ આ રોમાંચક ટ્રેકિંગની શરૂઆત થઈ હતી. ટ્રેકના પ્રથમ દિવસે પાખડિંગ અને ત્યારબાદ નામચે બજાર સુધીની યાત્રા કરવામાં આવી હતી. જ્યાં શરીરને ઊંચાઈવાળા વાતાવરણને અનુકૂળ બનાવવા માટે એક દિવસનો વિરામ રાખવામાં આવ્યો હતો. ત્યાંથી આગળ વધીને નિક્ષા ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત દુર્ગમ વિસ્તારો પાર કરીને આખરે 22 મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવામાં સફળ રહી હતી. લુકલા ખાતે આશરે 2,860મીટરથી શરૂ થયેલી આ યાત્રા બેસ્ટ કેમ્પના આશરે 5,364મીટર (17,598 ફૂટ)ની ઊંચાઈએ પૂર્ણ થઈ હતી.આ સમગ્ર અભિયાન અંદાજે 130 કિલોમીટરથી વધુનું રહ્યું હતું, જેને નિક્ષાએ માત્ર એક સપ્તાહમાં પૂર્ણ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ ટ્રેક દરમિયાન તેને માઈનસ ડિગ્રી ઠંડી, ઓક્સિજનની ઓછી માત્રા, પથ્થરીલા અને જોખમી રસ્તાઓ લાંબા સમય સુધી ટ્રેકિંગ કરવા જેવા અનેક કઠિન પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ અભિયનના સૌથી મહત્વપૂર્ણ પાસા એ રહ્યા કે, નિક્ષાએ બેઝ કેમ્પ પર પહોંચીને યોગ કર્યા હતા અને ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોમાં દેશભക്തિનો અનોખો માહોલ સર્જી દીધો હતો. આ ઐતિહાસિક સફળતાની સાથે નિક્ષાએ ગ્લોબલ વોર્મિંગ અને પર્યावरणની જાળવણી માટે સંદેશા પણ આપ્યા હતા. તેમણે બેઝ કેમ્પ પરથી Save Nature, Save Himalayas, Every Child Should Plant a Tree (દરેક બાળકે એક વૃક્ષ વાવવું જોઈએ) અને Fit India, Green India (ફિટ ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા) જેવા સાર્થક પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને વૈશ્વિક સ્તરે પર્યावरण જાગૃતિનો પ્રસાર કર્યો હતો. નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની તેની આ સંવેદનશীলતાએ સૌના દિલ જીતી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, નિક્ષા બારોટ નાની ઉંમરથી જ સાહસિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. આ પહેલા માત્ર 6 વર્ષની ઉંમરે તેણે ઉત્તરાખંડના કઠિન કેદારકાંઠા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની અંદાજે 4,556 કિલોમીટર લાંબી Pedal to Plant સાયકલ યાત્રામાં ભાગ લઈ વૃક્ષારોપણનો સંદેશ આપ્યો હતો. આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી બદલ 26 જાન્યુઆરી 2026ના રોજ તેને જિલ્લા સ્તરે સન્માનિત પણ કરવામાં આવી હતી. અને હવે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક તેની સાહસિક સફરનો વધુ એક ગૌરવશાળી છોગુ બન્યું છે.જોકે નિક્ષાની આ સિદ્ધિને લઈને તેના માતા-પિતા અને જિલ્લા વાસીઓ ગર્વ લઈ રહ્યા છે.0
0
Report
सनन्द में नाबालिग के अपहरण-दुष्कर्म: 20 वर्ष की सजा, फरार पर गिरफ्तारी वारंट
Ahmedabad, Gujarat:સાણંદમાં કન્યા છાત્રાલયમાંથી સગીરાના અપહeran અને દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને ફરાર આરોપી સામે ધરપકડ વોરંટ જારી કરવા હુકમ કરાયો અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટના જજ બી.એસ. મહેતાએ આ ગુનાને અત્યंत ગંભીર ગણાવી આપ્યો ચુકાદો મુખ્ય આરોપીઓ સાહીલકુમાર લક્ષ્મણભાઇ મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂનને કસૂરવાર ઠરાવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી આ કેસમાં ટ્રાયલ દરમિયાન આરોપી સુલતાન ફરાર થઈ ગયો હોવાથી કોર્ટે તેના સામે ધરપકડ વોરંટ જારી કરી અલગથી કાર્યવાહી કરવા આદેશ કર્યો કાકા તરીકે ખોટી ઓળખ આપી 14 વર્ષની બાળાનું અપહરણ કર્યું હતું 1 માર્ચ 2024ના રોજ આરોપી સાહિલકુમાર મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂન સાણંદ નળ સરોવર રોડ પર આવેલી ‘भगિની કન્યા છાત્રાલય’ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે હોસ્ટેલ પ્રશાસન સમક્ષ પોતાને 14 વર્ષીય સગીરાના કાકા તરીકે ઓળખાવી ખોટી ઓળખ આપી હતી. ત્યાર બાદ આ બંને નરાધમો બાળાનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઇ ગયા હતા, જ્યાં તેના પર અમાનુષી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. દીકરી ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ બાદ સાણંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ આધારે કોંગ્રેસી તપાસ કરી બંનેને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભરસિંહ સી. રાઠોડે પૂરતા સાક્ષીઓ અને mજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, "આ સામાજિક રીતે انتہائی ગંભીર પ્રકારનો ગુનો છે. ભોગ બનનાર માસૂમ સગીર હોવાનું મેડિકલ અને શૈક્ષણિક રેકોર્ડ પર નિર્વિવાદ સાબિત થાય છે. ભોગ બનનારે નરાધમોને કોર્ટમાં ઓળખી બતાવ્યા છે સમાજમાં જ્યારે આવા વિકૃત કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગુનેગારોમાં કાયદાનો કડક ભય રહે તે હેતુથી ન્યાયના હિતમાં મહત્તમમાં મહત્તમ સજા થવી અનિવાર્ય છે." નામદાર કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખતા ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે, જ્યારે ભોગ બનનાર સગીરાની ઉંમર 16 વર્ષથી નાની હોય ત્યારે કાયદામાં 20 વર્ષથી ઓછી નહીં તેટલી સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ સંપૂર્ણ કેસ પ્રિઝમ્પશન અને પુરાવાઓના આશરે નિઃશંકપણે પુરવાર થાય છે, જેથી આરોપીઓને કડક સજા કરવી સર્વથા ન્યાયોચિત છે. કોર્ટે બંનેને 20 વર્ષની જેલની સજા ફટકારી સાહીલકુમારને જેલ ભેગો કર્યો છે, જ્યારે જામીન મુક્ત થયા બાદ ટ્રાયલ દરમ્યાન પલાયન થયેલા સુલતાન સામે કોર્ટે કડક વલણ અપનાવી તાત્કાલિક ધરણે માટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો પોલીસને હુકમ કર્યો0
0
Report
केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात दौरے में जनता की समस्याओं के त्वरित समाधान का भरोसा
Ahmedabad, Gujarat:કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ આજે અને આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જ્યાં આજે ગાંધીનગર ખાતે બે કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચી ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ અભિયાનની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી આપી. જે બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય નેતા અને અધિકારી પણ જોડાયા. જેમા ગાંધીનગર લોકસભાને વધુમાં વધુ કઈ રીતે હરિયાળી બનાવી શકાય તે અંગે ચર્ચા થઈ. આ સાથે ગાંધીનગર લોકસભામાં ચાલતી કાર્યો પરિઆ ટેસ્ટahami માહિતી મેળવવી. જે બેઠક બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છેલ્લા કાર્યક્રમ અમદાવાદમાં જીએસટી ક્રોસિંગ પાસે લોક દરબાર કાર્યક્રમમાં હાજરી આપી. અમદાવાદમાં પ્રથમ વખત યોજાયેલ લોક દરબારમાં રાણીપ Gst ક્રોસિંગ પાસે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાબરમતી વિધાનસભાના રાણીપ અને સાબરમતી વોર્ડન લોક દરબારનું આયોજન કરાયું. લોક દરબારમાં cm. મેયર. કોપોરેટર. અધિકારીઓ અને વિવિધ વોર્ડની સોસાયટીના ચેરમેન સમિતી સભ્યો હાજર રહ્યા. જેમાં લોક દરબારમાં અમિત શાહ પ્રજા સાથે સીધો સંવાદ કર્યો અને લોકોની સમસ્યા જાણતી તેનું તરોતર નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં પણ આગामी દિવસોમાં વધુ ઝડપી લોકોને સુવિધા આપી શકાય અને સમસ્યાઓ દૂર કરી શકાય તે માટે લોક દરબાર ઉપર ભાર પણ મૂકવામાં આવી શકે છે. લોક દરબારમાં અલગ અલગ સોસાયટીના લોકોએ રજુઆત કરી. જેમાં સારી કામગીરીના વખાણ રહ્યા. તો некоторых રહેશોએ સસ્તા અને ડ્રેનેજ પાણી અને પાર્કિંગની સમસ્યાની રજુઆત કરી હતી....0
0
Report
Advertisement
नर्मदा के आदर्श गांव विकास समिति: शिक्षा और नशामुक्ति पर जोर
Karantha, Gujarat:રાજપીપળા ખાતે નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ, શિક્ષણ અને વૈસનમુક્તિ પર ભાર મુકતા સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે સાંસદ મનસukhભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ, શિક્ષણ, વ્યસનમુક્તિ અને યુવાનોના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ મનસુખભાઈ વસાવાાએ જણાવ્યું હતું કે નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિની શરૂઆત સારા આશય સાથે કરવામાં આવી છે. અગાઉ યોજાયેલા બે કાર્યક્રમોને નિષ્ફળ બનાવવા માટે કાર્યકૃત્તિકારોને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો થયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નના સાકાર જેમના કરણે નર્મદા જિલ્લો પણ મહત્વનો ભાગ ભજવે તે માટે શિક્ષણ પર વિશેષ ભાર મૂકવો જરૂરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાનિક યુવાનોની ઓછી હાજરીનું કારણ ગુણવત્તાવાળ શિક્ષણનો અભાવ હોવાનું તેમણે કહ્યું. યુવાનોને સંબોધતા મનસુખ વસાવાએ કહ્યું કે સ્ટાર બેન્ડ લાવીને દારૂ પીવડાવવાના બદલે દીકરા-દીકરીઓને શિક્ષણ અને કૌશલ્ય દ્વારા આગળ લાવવાનો પ્રયાસ થવો જોઈએ. મોબાઇલ આપીને તેમના જીવનને બગાડવાને બદલે તેમની અંદરની શક્તિને બહાર લાવવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે દારૂ, જુગાર, ગુટખા અને ઈ-સિગારેટ જેવી વ્યસનપ્રવૃત્તિઓ સામે કડક વલણ દર્શાવ્યો અને જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી તેઓ આવા અડ્ડાઓ સામે લડી રહ્યાં છે અને આ કારણે તેમના પર હુમલાઓ પણ થયા છે. યુવાનોને દારૂ, ગુટખા અને ઈ-સિગારેટથી દૂર રહેવાની સલાહ આપી અને સમાજના વિકાસ માટે વ્યસનમુક્તિ અનિવાર્ય હોવાનું કહ્યું. મનસુખ વસાવાએ જણાવ્યું કે સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓનો લાભ કોઈ વ્યક્તિ પોતાના નામે ચલાવે તો સ્વીકાર્ય નથી. ભાજપના બેનર હેઠળ નહીં પરંતુ બિનરાજકીય સંગઠન તરીકે આ સમિતિ બનાવવામાં આવી હોવાનું કહ્યું અને અહીં દરેક મુદ્દે ખુલ્લેઆમ ચર્ચા થઈ શકે છે. ચૈતર વસાવાના કેસ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મનસુખ વસાવાએ જણાવ્યું કે આ મામલામાં કોઈ રાજકીય પક્ષનો સંબંધ નથી અને કોર્ટે પુરાવાના આધારે ચુકાદો આપ્યો છે. જો કોઈ વ્યક્તિ ભાજપ અથવા સરકાર દ્વારા ખોટો કેસ કરાવવામાં આવ્યો હોવાનો પુરાવો મળે તો તેઓ જાહેર જીવન છોડવા તૈયાર હોવાનું જણાવ્યું. બેઠકમાં જિલ્લા વિકાસ માટે શિક્ષણ, યુવાનોને યોગ્ય માર્ગદર્શન, વ્યસનમુક્તિ અને સમાજની ભાગીદારી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો.0
0
Report
हाइवे की खाई में मौत: हाईकोर्ट ने NHAI अधिकारी-ठेकेदार FIR रद्द की
Ahmedabad, Gujarat:હાઈવેના ખાડામાં પટકાતા ટુ વ્હીલરમાં પાછળ બેઠેલ પત્નીનું મોત નિપજયાનો મામલો NHAI અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ રદ્દ કરતી હાઇકોર્ટ પાટણના વારાહી પોલીસ મથકે ડિસેમ્બર 2021માં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા. ફરિયાદ મુજબ ફરિયાદી પોતાની 54 વર્ષીય પત્ની સાથે સમીથી નીકળીને બાઈક ઉપર વારાહી જઈ રહ્યા હતા. જ્યાં સિદ્ધપુરા ગામના પાટીયા નજીક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તેમની આગળ એક ટ્રક જઈ રહી હતી. રોડ ઉપર એક મોટો ખાડો આવ્યો ટ્રક પસાર થઈ અને ફરિયાદી બાઇક સાથે ખાડામાં પટકાયા હતા. ઘટનામાં ફરિયાદીની માતૃતમા_HEADline to remove filler. ફરિયાદીએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવેઓથોરિટીએ બેદરકારી દાખવીને ખાડો પુરાવ્યો ન હતો. જેને લઈને આ અકસ્માત સર્જાયો હતો. અધિકારી અને સબ કોન્ટ્રાક્ટરે ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી ફરિયાદ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ પાલનપુરના ડેપ્યુટી મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ, તેમજ પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટેશન યુનિટ પાલનપુરના અધિકારી અને સબ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કેસમાં અગાઉ સબ કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ હતી આરોપીઓ સામે IPC 304Aની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જેમાં સબ કોન્ટ્રેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમનો કોઈ વાંક નથી. કોર્ટે શરૂઆતમાં તેમની સામે નકારાત્મક પગલાં નહીં लेने અને આરોપીઓ તપાસમાં સહકાર આપશે તે સંદર્ભનો હુકમ કર્યો હતો. 'અરજદારોએ જાણી જોઈને કોઈ બેદરકારી દાખવી નથી' વળી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે રોડ રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે સીધા કોન્ટ્રાકટર નહીં, પરંતુ સબ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે. વળી કોન્ટ્રેક્ટરનો રોડનો છ મહિનોાનો ગેરંટી પિરિયડ પૂર્ણ થઈ ચૂક્યો હતો. અરજદારનું બાઈક ટ્રકની પાછળ હોવાથી તેને ખાડો દેખાયો નહોતો. અરજદારોએ જાણી જોઈને કોઈ bederkari દાખવી નથી. હાઇકોર્ટે અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામેની ફરિયાદ રદ્દ કરી NHAIના અધિકારીઓને NHAI એક્ટ 1988ના કાયદાની કલમ 28 હેઠળ સત્તાવાર કાર્ય માટે કાનૂની રક્ષણ છે. વળી હાઇવેની જાળવણા માટે કાયદેસરનો કરાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અને આ દુર્ઘટનામાં ઇરાદા સહિતની બેદરકારીના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. જેથી આરોપીઓ સામેની ફરિયાદ હાઇકોર્ટે રദ്ദ કરી હતી.0
0
Report
अहमदाबाद अदालत: माता नहीं मकान की मालिक, बेटे को 1/5 हिस्सा; 21.93 लाख भुगतान आदेश
Ahmedabad, Gujarat:વડીલોપાર્જિત મિલકતમાં પુત્રને ભાગ આપવા ક courtroom આદેશ 'માતા આખી મિલકતની માલિક નથી, વિલ થઈ જ ન શકે' ભાભી-ભત્રીજાએ 6 માસમાં 21.93 લાખ ચૂકવવા પડશે અમદાવાદના મણિનગરમાં આવેલી કરોડોથી વડીલોપાર્જિત મિલકતના વિવાદમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટે એક મહત્વનો અને કાયદાકીય ચુકાદો આપ્યો કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ્યું છે કે, પિતાના અવસાન બાદ પાસા જો મકાનની નોમિની બને તો તે માત્ર મિલકતની વહીવટદાર ગણાય, આખી મિલકતની માલિક બની જતી નથી. આથી માતા આખેઆખા મકાનનું વિલ (વસીયતનામું) કોઈએક વ્યક્તિના નામે કરી શકે નહીં. કોર્ટે વાદી પુત્ર જનકકુમારનો મિલકતમાં કાયદેસરનો 1/5 ભાગ મંજૂર કર્યો છે અને સામાવાળા ભાભી તથા ભત્રીજાને આદેશ આપ્યો છે આગામી 6 મહિનાની અંદર વાદી પુત્રને મકાનની વર્તમાન કિંમત મુજબના કુલ 21.93 લાખ રૂપિયા ચૂકવી આપે. વર્ષ 2021માં એડવોકેટ કૃણાલ ભાવસાર મારફતે દાખલ કરાયેલી આ દીવાણી અરજીને કોર્ટે અંશતઃ મંજૂર રાખી આ આદેશ કર્યો0
0
Report
Advertisement
जामनगर से पिस्टल चुराकर अहमदाबाद में 1.51 करोड़ की लूट, एयर ऑफिसर की रिमांड
Ahmedabad, Gujarat:જામનગરમાંથી પistolની ચોરી કરી અમદાવાદના ગાંધી રોડ પર રૂ. 1.51 કરોડની લૂંટને અંજામ મામલો લૂંટ કેસમાં એર ઓફિસરના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા અમદાવાદના ખાડિયા પોલીસ મથકે વર્ષ 2024 માં અજાણ્યા શખ્સ સામે નોંધાયું હતું ગુનો ગાંધી રોડ પર આવેલી સોનુ ચાંદીની દુકાનમાંથી 1.51 કરોડની લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રૂમાલ બાંધીને આવેલ અજાણ્યા શખ્સે સોનીના પગમાં ગોળીઓ મારીને ધોળા દિવસે લૂંટ કરી ગયો હતો. કેસમાં એર ઓફિસરની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા જામનગરમાંથી પિસ્તોલની ચોરી કરી અમદાવાદમાં લૂંટ કરી હતી પોલીસે સીસીટીવી સર્વેલન્સને આધારે 31 વર્ષીય આરોપી દીપકકુમાર ભુكيرની ધરપકડ કરી હતી દિલ્હીમાં એર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જે મૂળ હરિયાણાનો છે. આરોપી અગાઉ જામનગર એરફોર્સમાં ફરજ બજાવતો હતો. ત્યારે પણ તેની સામે જામનગર સીટી C ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જામનગરમાં પિસ્તોલ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. જામનગરથી ચોરેલ પistolનો ઉપયોગ તેને અમદાવાદના લૂંટમાં કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગતા રજૂઆત કરવમા આવી હતી કે આરોપી પાસેથી मुद्दામાલા રિકવર કરવાનો છે. તેને પિસ્તોલનો બીજે ક્યાં ઉપયોગ કર્યો તે જાણવાનું છે. આરોપી સાથે કોઈ સહ આરોપીઓ સામેલ છે કે કેમ તે જાણવાનું છે. તેની ઓળખ પેડ કરવાનું છે. અહીં આંધાડ મેટ્રો કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.0
0
Report
सूरत में दीपड़़ी के शव की तप्ती नदी में मौत; वन विभाग ने पोस्टमार्टम किया
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ગીરમાં સિંહો નાઁા મોતની ઘટનાઓ વચ્ચે સુરત જિલ્લામાં દીપડી નું મૃત્યુ થયું કામરેજના ભૈરવ ગામે પસાર થતી તાપી નદીમાં મૃત્યુ હાલતમાં દીપડી મળી સ્થાનિકો દ્વારા કામરેજ વન વિભાગ ને જાણ કરવામાં આવી વન વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ মૃત દીપડી નો કબજો લઈને PM કરવામાં આવ્યું મૃતક દીપડી ચારથી પાંચ વર્ષની અને પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવેલ દીપડી નો ડૂબી જવાથી મોત થયાનું અનુમાન હાલ કામરેજ વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી ઘટના ને પગલે વન્ય પ્રાણી પ્રેમીઓમાં શોક ની લાગણી.0
0
Report
नवसारी में चड्डी बनीयानधरी गिरोह के तीन चोर गिरफ्तार, 21 हजार का माल बरामद
Navsari, Gujarat:*બ્રેકિંગ, નવસારી* નવસારીમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી बनीયાનધરી ટોળકીના ત્રણ પકડાયા નવસારી LCB policialે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એરૂ ખાતેથી રીઢા ચોરોને દબોચ્યા પોલીસે ચડ્ડી बनीયાનڌરી ટોળકીના ઇશ્વર મંડોડ, રમશું ઉર્ફે રમતું ભુરીયા અને નરેશ ઉર્ફે નરિયો આમલીયારની ધરપકડ કરી પોલીસે આરોપીઓ પાસેથી તાંબાની ગણપતિની મૂર્તિ, કાંડા ઘડિયાળ, રોકડ, چلણી સિક્કાઓ અને મોબાઈલ મળી 21 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે નવસારી જિલ્લાના ત્રણ ચોરીઓનો ભેદ ઉકેલી કાઢ્યો આરોપીઓમાંથી ઈશ્વર સામે 13 અને રમશું સામે 8 ગુનાઓમાં સંડોવણી0
0
Report
Advertisement
