388001
બદલપુર ગામમાં 12 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી
Anand, Gujarat:બદલપુર ગામમાં ભારે વરસાદનાં કારણે ભરાયેલા પાણી આજે 15 દિવસ બાદ પણ ઓસર્યા નથી જેનાં કારણે ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાયા છે,ગ્રામજનોને પાણી ડહોળીને અવરજવર કરવી પડી રહી છે,તેમજ શાળામાં જતા બાળકોને પણ પાણીમાં રહીને અવરજવર કરવી પડી રહી છે,જેને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોસ પ્રવર્તી રહ્યો છે.અને આ અંગે ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી જોવા મળી રહી છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
गांधीनगर में CM भूपेंद्र पटेल ने रक्षाबंधन पर बहनों से राखी बंधवाई
Gandhinagar, Gujarat:ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત લોકભવન હોલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી રાજ્યમાંથી આવેલ બહેનોએ રખાડી બાંધી બહેનોએ મુખ્યమంత్రిને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ અર્જુબેન વેકરિયા, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી મંત્રી રિવાબા જાડેજા ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પાયલ કુકરણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી0
0
Report
अमित शाह ने लोक दरबार में कहा 21 से 30 इंच बारिश पर पानी नहीं भरेगा
Ahmedabad, Gujarat:ઘાટલોડિયા વિધાનસભાનું લોકદરબાર આંબલી-બોપલ-ઘુમા વિસ્તાર ને લઈને લોકદરબાર બોપલ પંચાયત રોડ પર BKM સ્કૂલ ખાતે લોકદરબારનું આયોજન લોકદરબારમાં સ્થાનિક સસદ એવા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રિ અમિત શાહ રહયા હાજર અમિત શાહ સાથે cm. મેયર AMC કમિશનર. શહેર પ્રમુખ. મંત્રી દર્શનાબેન પણ હાજર રહ્યા આ સીઝનમાં પડેલા ભારે વરસાદમાં બોપલ ઘુમા આંબલી બેટમાં ફેરવાયું હતું વરસાદી પરિસ્થિતિ ની સમસ્યા જાણવા અને સમસ્યાનો નિકાલ લાવવા લોકદરબાર નો આયોજન સમસ્યા દૂર કરી વિસ્તારને વિકસિત બનાવવાનો પ્રયાસ વરસાદ સમયે આવી ન શકતા અમિત શાહ સ્થાનિકો ની ખબર અંતર પૂછવા પહોંચ્યા 21 ઇંચ વરસાદમાં જે સમસ્યા સર્જાયાતી તે 30 ઇંચ વરસાદમાં સમસ્યા ન સર્જાય તેવી અમિત શાહે ખાતરી આપી ફોટો કાવરેજમાં લખાણમાં આંકડા બદલતા નંખાઈ શકાય તેવી જરૂર પડે તો જવાબદારીનામ નોંધાયા હતા સોસાયટીના ભૌગોલીક પરિસ્થિતિ ધ્યાને રાખી કામ કરવા સૂચન બોપલ અને ઘુમમાં પંપિંગ સ્ટેશન બને. તાલુકા વિકાસસ્થળમાં કરાયેલા વિકાસ કામોને કારણે પાણી નિકાસની કામગીરી સારા નિકાસ દરમિયાન જરૂરીયાત મુજબ સમીક્ષા થયી હતી. પ્રારંભિક વાતચીતમાં ૧ વર્ષમાં સ્થિતિ સુધારવા માટેના પગલાં જણાવાયા હતા.0
0
Report
रक्षा बंधन पर घड़ी राखड़ी से बच्चों में गणित का डर भगाया गया
Navsari, Gujarat:નવસારીના કલિયારી ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા માલવિકા પટેલે રક્ષાબંધનને ધ્યાને રાખી એક નવતર પ્રયોગ કર્યો છે. તેમણે કાગળ અને કાપડમાંથી એવી 'ઘડિયા राखડી' બનાવી છે. જે બાળકોના કાંડા પર બંધાતા જ ગણિતનો ડર ગાયબ થઈ જાય છે. ઘડિયા રાખડી સંસ્કાર સાથે સંસ્કૃતિ અને શિક્ષણના સમન્વયનું મજબૂત પાસુ બની રહી છે. વી/ઓ : વ્યવસ્થિત લંબ ચોરસ કાગળ પર જ્યારે 1 થી 20 સુધીના ઘડિયા લખાય છે અને કાપડની સાદી પટ્ટીઓ ઉપર એ ઘડિયા લખેલ કાગળ ચોંટાડાય, ત્યારે તૈયાર થાય છે આ અનોખી ''ઘડિયા રાખડી''. શાળા સમય દરમિયાન બાળકના કાંડા પર બંધાયેલી આાળાખડી રીસેસ કે નવરાશની ક્ષણોમાં સતત તેમના દેખાઇ રહે છે. જેથી રમત-રમતમાં જ અઘરા ઘડિયા મોઢે થઈ જાય છે. આ પ્રયોગથી ખુશ થયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાની દીકરીઓનું કહેવું છે કે આ રક્ષાબંધને તેઓ પોતાના ભાઈઓને આવી જ ઘડિયા રાખડી બાંધશે, જેથી તેમના ભાઈ ગણિત વિષયમાં હોંશિયાર બને. તો સામે પક્ષે વિદ્યાર્થીઓ પણ બહેન પાસે આ જ ઘડિયા રાખડી બંધાવીને ગણિતમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવી વર્ગમાં પ્રથમ આવવાની હોડ લગાવી રહ્યા છે. ભાઈ-બહેનના પ્રેમ સાથે શિક્ષણના આ મધુર સંગમે બાળકોના મનમાંથી ગણિતનો ડર સાવ ગાયબ કરી દીધો છે. બાઈટ : પંથ આહિર, વિદ્યાર્થી, કલિયારી પ્રાથમિક શાળા, કલિયારી, નવસારી બાઈટ : વૈષ્ણવી રાઠોડ, વિદ્યાર્થીની, કલિયારી પ્રાથમિક શાળા, કલિયારી, નવસારી વી/ઓ : મૂળ સમાજ વિજ્ઞાનના શિક્ષિકા માલવિકા નારણ પટેલ અગાઉ પણ બાળકો માટે આવા અનેક શૈક્ષણિક ઇનોવેશન કરતા રહ્યા છે. પરંતુ આ സമയം રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી તેમણે સંસ્કૃતિ અને અભ્યાસને સાંકળીને આ ''ઘડિયા રાખડી''નો સફળ પ્રયોગ અજમાવ્યો. તેમના આ ઇનોવેટિવ આઇડિયાથી ગણિતમાં કચાસ ધરાવતા બાળકો પણ હવે અઘરા દાખલા સરળતાથી ગણતા થઈ ગયા છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણ અગ્રવાલે પણ માલવિકા પટેલના આ નવતર પ્રયોગની મુક્ત હું સરાહના કરી છે. સરકારી શાળાના શિક્ષકોની આવી સંવેદનશીલતા અને પ્રયોગશીલતા સાબિત કરે છે કે જો સાચી દાનત હોય, તો સામાન્ય લાગતી યુક્તિ પણ શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવી શકે છે. બાઈટ : માલવિકા પટેલ, શિક્ષિકા, કલિયારી પ્રાથમિક શાળા, કલિયારી, નવસારી બાઈટ : અરૂણ અગ્રવાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારી અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરતી આ પદ્ધતિ સાચા અર્થમાં ભારતીય શિક્ષણનો આત્મા છે.0
0
Report
Advertisement
अहमदाबाद में फार्मा अवॉर्ड समारोह: अमित शाह के हाथों पुरस्कार वितरण
Ahmedabad, Gujarat:अहमदाबाद में ट्रॉयका फार्मासिकल्स Ltd द्वारा अवॉर्ड समारोह प्रतिष्ठित राजनीति शर्मा पुरस्कार-2026 का समारोह केन्द्रीय गृह मंत्री अमित शाह हस्ते अवॉर्ड वितरण समारोह आयोजित हुआ मुख्यमंत्री भुपेंद्र पटेल भी मौजूद फार्मा सेक्टर के प्रभावी लोगों को अवॉर्ड प्रदान फार्मास्यूटिकल साइंस क्षेत्र में उत्कृष्ठ अनुसंधान करने वाले तेजस्वी ताराओं को भी बेस्ट थिसिस इन फार्मास्यूटिकल साइंस कैटेगरी के तहत सम्मान संशोधन और इनोवेशन को प्रोत्साहन देने के लिए अवॉर्ड सेरेमनी में आयोजन0
0
Report
अहमदाबाद में शक्कर स्टॉक सीमा के उल्लंघन की आपूर्ति विभाग ने की जाँच
Ahmedabad, Gujarat:ખાંડના સ્ટોક મર્યાદાને લઈને અમદાવાદમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની તપાસ નાયબ નિયંત્રકના માર્ગદર્શન મા પુરવઠા વિભાગની તપાસ આંકર. આથમદ પાછા... (Content preserved as provided, with non-news elements removed where applicable.)0
0
Report
गुजरात विद्यापीठ में 72वां दीक्षा समारोह: अमित शाह ने 900 विद्यार्थियों को डिग्री दीं
Ahmedabad, Gujarat:ગુજરાત વિદ્યાપીઠમાં 72મો પદવીદાન સમારોહ યોજાયું. મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા.amber...મુખ્ય અતિથિ હસ્તે 900 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. ગાંધીવાદી મૂલ્યોના આધારે ચંદ્રક એનાયત કરાયા. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતdikshant પ્રવચન આપ્યું. 7 વિદ્યા શાખાના 18 વિભાગના કુલ 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. જેમાં 184 સ્નાતક, 400 અનુસ્નાતક, 232 સ્નાતકોત્તર અભ્યાસક્રમ, 21 અનુસ્નાતક ડિપ્લોમા તથા 63 એમ.ફિલ/પીએચ.ડી. પદવીધારકોને ડિગ્રી આપાઈ. કુલ પદવીધારકોમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓ હતા. આ સમયગાળા દરમિયાન 12 વિદ્યાર્થીને વ્યક્તિત્વદ્દ્વારા ચંદ્રકોના માન પીધા હતાં. કાર્યક્રમમાં ગાંધીવાદી મૂલ્યો અને સર્વાંગી વિકાસને આધારે Chandrakના પસંદ કરવાની પ્રક્રિયા હતી. પદવીદાન સમારોહની સાથે એમ કે અસ્મિતા મંદિરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.0
0
Report
Advertisement
श्रीजी चायवाले फिर विवाद में, दुकान के पास सड़क खोदकर फुटपाथ बनाने की चर्चा
Ahmedabad, Gujarat:અમદાવાદ શ્રીજી ચાઈવાલે ફરીથી વિવાદમાં કલેકટર ઓફિસ પાસે આવેલ દુકાન સામે રોડ ખોદી ફુટપાથ બનાવશે વર્ષોથી અહીંયા પાર્કિંગ કરતા લોકો ક્યાં કરશે વાહન પાર્ક અગાઉ શાસ્ત્રીનગર ખાતે જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું શ્રીજી ચાયવાલે ઉપર સત્તાધીશો અને AMC તંત્રના ચાર હાથ ?? દુકાન પાસે ઝાડ કોના કહેવાથી ટ્રીમિંગ કરાયા ?0
0
Report
नेपाली बाढ़ के बीच अहमदाबाद के उत्पल पटेल के रिश्तेदार लापता
Ahmedabad, Gujarat:અમદાવાદ ней Nepalના ભયાવહ પૂરની ઘટના વચ્ચે સેંકડો લોકો ગુમ થયા છે. અમદાવાદના ઉત્પલ પટેલના નાનાભાઈ મહીરભાઈ અને ભાભી કાન્નરી બહેન પણ ઘટનામાં મીસિંગ હતા. ઉત્પલ ભાઈ તેમનુ પૂર્વ મહામંત્રી તરીકે બનવી આવેલા હતા. ૫૧ વર્ષીય મહીરભાઈ અને ૫૦ વર્ષના કિન્નરીબેન 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં રહResidents હતા. કાલે સવારે તેઓ સાથે મેસેજ પર વાત થઇ હતી. નેપાળ-તિબેટ-ચાઈના બોર્ડર પર હતા ત્યારે મેઇસેજ થી વાત થઇ હતી. ત્યારબાદ કોઈ વાત થઈ નથી, કોઈ સંપર્ક થયો નથી. કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરી ૬ સપ્ટેમ્બર સુધી અમદાવાદ આવવાના હતા. ૧૩ સપ્ટેમ્બરે કિન્નરી બહેનનો જન્મદિવસ યોજવાનું આયોજન હતું.0
0
Report
दो परिवारों का अनोखा रिश्ता: राखी पर बना इंसानियत का मजबूत बंधन
Surat, Gujarat:સુરત રક્ષાબંધન પર માનવતાની સૌથી ભાવુક ક્ષણ - એક હૃદયે બે પરિવારોને બાંધી દીધા. રાખડી એક ભાઈના કાંડા પર નહીં, બે હૃદય પર બંધાઈ. સ્વર્ગવાસ ભાઈની યાદો અને ધબકારા સાથે નિધિએ રવિરાજને બાંધી રાખડી. રાખડી તો રવિરાજના હાથ પર બંધાઈ, પણ તેની લાગણી સીધી શૈશવના હૃદય સુધી પહોંચી गई. સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રેમ, લાગણી અને માનવતાની એક એવી અનોખી ઘટના બની, જેણે દેશભરના હૃદયને સ્પર્શી લીધું. "એક દીકરો गया, पण તેના ધબકારા આજે પણ જીવે છે..." ૧૮ માર્ચ ૨૦૨૩ ના રોજ, ૨૪ વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલ ને સુરતની એમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોક્ટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યો. દુઃખની આ ઘડીમાં પણ પટેલ પરિવારે અદમ્ય હિંમત દાખવી, ડોનેટ લાઈફ ના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, કિડની અને અભી પ્રસંગઓના દાન કર્યું. શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના ૨૨ વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલમાં માર્ચ ૨૦૨૩ માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિરાજના શરીરમાં આજે શૈશવનું હૃદય ધબકી રહ્યું છે. "જ્યારે બહેન તેના ભાઈના ધબકારાને રાખડી બાંધવા પહોંચી..." રક્ષાબંધનના પવિત્ર દિવસે એક એવું દ્રશ્ય સર્જાયું જેણે હાજર સૌની આંખો ભીની કરી દીધી. સ્વ. શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજતમાંથી તેની માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહીત અને ડોનેટ લાઈફ ની ટીમ સાથે રવિરાજના ગામે આવીને હાથે રાખડી અને હૃદયમાં ભાઈની અસંખ્ય યાદો લઈને રાખડી બાધી, ખુશી અને ગમના આંસુ એકસાથે વહેહી ગયાં. "એક રાખડી, બે પરિવારોનું અતૂટ બંધન" ભાવુક થઈને રવિરાજે કહ્યું, "સ્વ. શૈશવને ભરાપરનું ધબકાર આપ્યું છે. નિધિએ બાંધેલી આ રાખડી ફક્ત મારા હાથ પર નહીં, બે પરિવારોના હૃદય પર બંધાઈ છે. શૈશવે મને માત્ર નવું જીવન નથી આપ્યું, નિધિના રૂપમાં બહેન પણ આપી છે. છેલ્લાં ત્રણ વર્ષથી નિધિ મને રાખડી બાંધવા આવે છે." નિધિએ રડતા-રડતા કહ્યું, "મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પરંતુ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે. તેનું હૃદય રવિરાજમાં ધબકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે." "માનવતા એ જ સૌથી મોટો ધર્મ" ડોનેટ લાઈફ ના સંસ્થાપક અને પદ્મશ્રી થી સમ્માનિત નીલેશ માંડલેવાલા એ જણાવ્યું, "આ માત્ર રક્ષાબંધન નથી, માનવતાના અતૂટ સંબંધની उजવણી છે. स्व. શૈશવના હૃદયે બે અજાણ્યા પરિવારોને પ્રેમના એવા પવિત્ર બંધનમાં બાંધી દીધા છે જે લોહીના સંબંધથી પણ વધુ ગાઢ છે. અંગદાન માત્ર જીવન નથી બચાવતું, તે સંબંધોને નવી ઓળખ આપે છે." ડોનેટ લાઈફ દ્વારા હવે સુધીમાં ૧૩૯૫ અંગો અને ટીસીએસઓના દાનથી ૧૨૮૬ લોકોને નવું जीवन અને નવી દ્રષ્ટિ મળી છે, જેમાં ૫૫૮ કિડની, ૨૪૪ લિવર, ૫૯ હર્ષ, ૫૬ ફેફસાં અને ૪૫૬ ચક્ષુઓનો સમાવેશ થાય છે. અંગદાન... જીવનદાન... સંબંધોનું નવસર્જન...0
0
Report
Advertisement
राजकोट की अजी नदी किनारे वृद्ध महिला की हत्या: सीरियल किलर ने दुष्कर्म के बाद हत्या
Rajkot, Gujarat:રાજકોટના આજીનદીના કાંઠે થી વૃદ્ધાની હત્યા કરાયેલી lાશનો આજીડેમ પોલીસેએ ભેદ ઉકેલી નાખ્યો છે. સાયકો કિલર રમેશ વૈધુકિયાની_policeે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ભિક્ષુક વૃદ્ધાને ઘરે મુકવાનું કહીને બોથડ પદાર્થના ઘા મારી બેભાન કરી દુષ્કર્મ આચાર્યા બાદ હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જયારે જુઓ કોણ છે આરોપી રમેશ વૈધુકિયા અને શું છે ગુનાહિત ઇતિહાસ તેમના આ રિપોર્ટમાં... સાયકો કિલર રમેશ વૈધુકિયાએ કર્યું વધુ એક વખત રેપ વિથ મર્ડર... ત્રણ મહિલાની આવી રીતે કરી હત્યા... ભિક્ષુક વૃદ્ધાને ઘરે મૂકી જવાનું કહી આજીનદી લઈ જઈ કરી હત્યા... રાજકોટમાં આજીડેમના કાંઠેથી 21 ઓગસ્ટે પોલીસને 77 વર્ષીય વૃદ્ધાની શંકાસ્પદ લાશ મળે છે. પરંતુ આ લાશ કોની છે અને કોણે હત્યા કરી જેવા અનેક સવાલો ઉભા હતા. પોલીસે ગુમ નોંધ તપાસતા 20 ઓગસ્ટે કુવાડવા પોલીસે કરીેલી એક નોંધ મળે છે. ગુમ નોંધના આધારે પોલીસે કુવાડવા રોડ પર રહેતા ફરિયાદીને બોલાવ્યા અને પોલીસને કહ્યું કે, આ વૃદ્ધા મારા દાદી છે. તેઓ 19 ઓગસ્ટના બપોરના 11 વાગ્યા આસપાસ સાત હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃતિ માટે બેસતા હોવાથી ત્યાં મુકવા ગયો હતો. સાંજે 5.30 વાગ્યા આસપાસ તેઓ દેખાતા ન મળતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ ન મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમો કામે લાગી હતી. પોલીસે CCTV તપાસતા એક શખ્સ રિક્ષામાં બેસાડી વૃદ્ધાને લઈ જતો જોવા મળે છે. આ રિક્ષા ચાલકને પકડીને પૂછપરછ કરતા જ તે કહે છે કે, હું રમેશ વૈધુકિયા છું. પોલીસ સમક્ષે તેણે ભાગે આ દુષ્કર્મ અને હત્યાનો સ્વીકાર કરે છે. આ સાથે જ તે કોઈ સામાન્ય નથી પરંતુ રેપ વીથ સિરિયલ કિલર હોવાનું સામે આવે છે. પોલીસે ગત મોડીરાતે રમેશની ધરપકડ કરી છે. બાઈટ - રાકેશ દેસાહી, ઇન્ચાર્જ DCP, ઝોન 1 સાયકો કિલર રમેશ વૈધુકિયાનો ઇતિહાસ ? સાયકો કિલર રમેશ વૈધુકિયાએ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખતો હોવાનું સામે આવ્યું છે. આરોપી રમેશ હવસખોર છે. તેને 3 વર્ષની બાળકી સહિત કુલ 3 મહિલાઓ પર દુષ્કર્મ આચરી હત્યા કરી છે. આરોપી ઉપર કુલ હત્યાના 4 ગુનાઓ નોંધાયા છે. (1) 2010માં ચોટીલામાં બનેવીના ભાઈને પતાવી દીધો – આરેાંપી રમેશ વૈધુકિયાએ 2010માં ચોટીલામાં હત્યા કરી ક્રાઇમની દુનિયામાં પગ મૂક્યો હતો. કુટુંબિક ઝઘડાના કારણે તેના બનેવીના ભાઈની જ હત્યા કરી દીધી હતી. આ સિlersિલો છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે. જેમાં તેણે બે રેપ વીથ મર્ડર સાથે કુલ 4 હત્યાઓ કરી છે. (2) 7 ફેબ્રુઆરી, 2018: વૃદ્ધાને લૂંટીને હત્યા થયા બાદ પાર્ટી કરી – આરોપી રમેશ વૈધુકિયાએ બપોરના 3 વાગ્યે અસમાબેન નામના વૃદ્ધાને રિક્ષામાં બેસાડી લીધો. તેમણે લૂંટ કરવાનો કિસો સળવળ્યો, વૃદ્ધાએ પથ્થર મારી પતાવી દીધી. ત્યાર બાદ સોની વેપારીને લૂંટના ઘરેણા વેચી દીધા અને નોકરી-મિત્રો નોટ લઈને પાર્ટી કરી કુબલિયાપરામાં ફૂટપાથ પર સુઈ ગયો. (3) 9 ફેબ્રુઆરી, 2018: બાળકી પર દોઢ કલાક દુષ્કર્મ આચરી પાક્ષ કર્યા –કે અવાવરૂ સ્થળે લઇ જઈ નવાજ Ilhaમાં દુષ્કર્મ આચરી દીધા. બાળકીના માતા-પિતા મધ્યપ્રદેશના હોય રાજકોટમાં મજૂરી કરતા હતા. બાળકીના મૃતદેહની રાહ જોઇ પોલીસે તપાસ કરી. (3) 9 ફેબ્રુઆરી, 2018: બાળકી પર દોઢ કલાક દુષ્કર્મ આચરી પથ્થરથી મારી નાંખી – કુબલિયાપરામાં પાણીદાર રહેતા રમેશ વગર, દોષિત કબૂલે અર્ધવિકાસ કરી હતો. હાલ આજીડેમ પોલીસ રમેશ વૈધુકિયાની ધરપકડ કરી છે. 4 હત્યા જેમાં ત્રણ મહિલાઓની હત્યા પહેલા રમેશે દુષ્કર્મ આચરી હોવાનું ખુલ્યું છે. આરોપી રમેશ વૈધુકિયા હાઇકોર્ટમાં 3 વર્ષની બાળકીના a rape with murder કેસમાં નિર્દોષ છૂટા થયાનો મામલો હતો. હવે పోలీసులు સંપૂર્ણ પુરાવા સાથે કાયદા પગલે આગળ बढ़શે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ0
0
Report
ASF 2.0 खर्च बढ़े, भागीदारी घटे: अहमदाबाद के शॉपिंग फेस्टिवल की दरार
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે.. પરંતુ આ શોપિંગ ફેસ્ટિવલમાં ખૂબ જ ઓછા લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે જેની સામે શોપિંગ ફેસ્ટિવલ નો ખર્ચ અધધ થઈ ચૂક્યો છે કોરપોરેશન દ્વારા રોડ ગટર પાણી સહિતની બાબતોમાં ધ્યાન આપવાની જગ્યા પર શોપિંગ ફેસ્ટિવલ જેવા અલગ અલગ કાર્યક્રમોમાં વિશે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.. કોર્પોરેશન પોતાની કામગીરીથી ભટકીને શોપિંગ ફેસ્ટિવલ જેવા ઉત્સવો પાછળ કરોડો રૂપિયા વેડફી રહ્યું છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કહી રહ્યા છે કે લાખોની સંખ્યામાં શોપિંગ ફેસ્ટિવલમાં લોકો એ હાજરી આપી લાભ લીધો ત્યારે બીજી તરફ ફેસ્ટિવલમાં રહેલા વેપારીઓએ પોતાના સ્ટોલ ખાલી ખમ રહ્યા હોવાનો વિરોધ પણ કર્યો હતો. પાછલા વર્ષોના શોપિંગ ફેસ્ટિવલ ના ખર્ચ કરાયેલ રકમના આંકડા પર નજર કરીએ તો... *પ્રથમ વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF 1.0)* 95 દિવસ સુધી ચાલેલા આ ફેસ્ટિવલના મુખ્ય આંકડા અને વિગતો: 95 દિવસમાં कुल 25 લાખથી વધુ મુલાકાતીઓ 4 વિશાળ શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 14 કી-હોટસ્પોટ્સ પર આયોજન કરાયું હતો *આયોજન પાછળનો ખર્ચ (95 દિવસ):* લાઈટિંગ અને થીમ ડેકોરેશન: ₹3.55 કરોડ અસ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સ્ટેજ/મંડપ/સ્ટોલ્સ): ₹2.85 કરોડ બ્રાન્ડિંગ અને પ્રોમોશન: ₹74.17 લાખ ----------------- *બીજા વર્ષે અમદાવાદમાં આયોજિત 'ASF 2.0'* 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 સુધી ચાલેલા 43 દિવસઆ શોપિંગ ફેસ્ટિવલ ચાલ્યો. કોર્પોરેશન ના આંકડા મુજબ 43 દિવસમાં કુલ 53 લાખ લોકોએ મુલાકાત લીધી, એટલે કે રોજ સરેરાશ 1.2 લાખ લોકો ઉમટી પડ્યા. પરંતુ શોપિંગ ફેસ્ટિવલ શનિ રવિ વાર શિવાય સાવ ખાલી ખમ જોવા મળતા હતા અને શોપિંગ ફેસ્ટિવલ ના સ્ટોલ ધારકો ગયા વર્ષે નારાજ હતા 80 સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 300થી વધુ કલાકારોએ પ્રદર્શન કર્યું. 100થી વધુ આર્ટ અને લાઇટિંગ ઇનસ્ટમેશન કરાયું. બીજી તરફ માત્ર 31,000 લોકોએ ASF Pass ડાઉનલોડ કરીને ખાસ ઑફર્સનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. *43 દિવસનું બજેટ અને ખર્ચ:* લાઇટિંગ અને થીમ ડેકોરેશન: ₹6.30 કરોડ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ: ₹1.01 કરોડ ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડોમ, સ્ટોલ, ગેટ): ₹12 કરોડ0
0
Report
सूरत में जंतर-मंतर प्रदर्शन: युवाओं पर लाठीचार्ज और पेलट गन के विरोध
Surat, Gujarat:સુરત જંતર-મંતર મામલે સુરત યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલન मुद्दે સુરત યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું. વિદ્યાર્થીઓ સામે પેલેટ ગનના ઓર્ડરની અહેવાલનો યુથ કોંગ્રેસે વિરોધ કર્યો. વિદ્યાર્થીઓ અને યુવાનો પર થેલેલા લાઠીચાર્જ સામે પણ ઉગ્ર વિરોધ નોંધાયો. કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી. વిరોધ દબાવવા પોલીસ બળનો ઉપયોગ કરવો લોકશાહી માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું. પેલેટ ગન જેવા હથિયારોના ઉપયોગની તૈયારી સામે પણ-sવાલ ઉઠાવિયા. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. પ્રમુખ મેહુલ દેસાઈએ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી. સારકારણ દમનનો માર્ગ અપનાવશે તો યુથ કોંગ્રેસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આવી0
0
Report
Advertisement
नेपाल बाढ़ में फंसे 62 भारतीय: वलसाड की रोमा समेत सुरक्षित वापसी की मांग
Valsad, Gujarat:એન્કર : નેપાળમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી તારાજીમાં ફસાયેલા કેટલાક ભારતીયોમાં વલસાડની એક યુવતીનો પણ ફસાઈ છે વલસાડની rમા નામની યુવતી 62 લોકોના ગ્રુપ સાથે નેપાળ પ્રવાસે ગઈ હતી. તો પણ 25 તારીખ સાંજ બાદ આ સમગ્ર ગ્રુપનો કોઈ સંપર્ક ન થતા વલસાડમાં રહેતા તેના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રોડના પિતાના જણાવ્યા અનુસાર, આ ગ્રુપ કાઠમંડુ પહોંચ્યું હતું અને ત્યાંથી ઈમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી ચીન પડના તરફ આગળ વધવાનું હતું. પરંતુ 25 તારીખ સાંજ પછી કોઈ ટેલિફોનેિક સંપર્ક થઈ શક્યો નથી. આ 62 લોકોના ગ્રુપમાં મુંબઈના ઘણા તબીબો અને તેમના સંબંધીઓ પણ સામેલ છે. આ મામલે પરિવારે વલસાડ કલેક્ટર સાથે પણ રૂબરૂ વાતચીત કરી છે. હાલ તંત્ર તરફથી એવા પ્રાથમિક અહેવાલ મળ્યા છે કે ગ્રુપ સુરક્ષિત છે. પરંતુ જ્યાં સુધી પ્રત્યક્ષ સંપર્ક ન થાય ત્યાં સુધી પરિવારની ચિંતા યથાવત છે. પરિવારે ભારત સરકાર અને સ્થાનિક તંત્રને અપીલ કરી છે કે તમામ ફસાયેલા ભારતીયોને વહેલી તકે સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવે.0
0
Report
नेपाल बाढ़ में अहमदाबाद के कई लोग लापता, परिवारों में हलचल
Ahmedabad, Gujarat:અમદાવાદમાં નપાળમાં પુરમાં અનેક લોકો મિસિંગ તો અનેકના થયા મોત નેપાળ પુરમાં અમદાવાદના કેટલાક લોકો પણ મિસિંગ અમદાવાદના મિસિંગ સભ્યોમાં મેમનગર ખાતે રહેતા કાપડી પરિવારના સભ્યનું નામ આવ્યું સામે મેમનગરમાં સર્જન ટાવરને k 404 માં રહેતા અશોક કાપડી નેપાળમાં ગુમ પરિવારનો સંપર્ક કરતા પરિવારરે કેમેરા સમક્ષ બોલવા કર્યો ઇનકાર જોકે પરિવારરે અશોકભાઈ અંગે એમ્બેસી અને સરકારને તમામ વિગતો પુડી કાપડી પરિવાર અશોકભાઈની ભાળ મળે તેની જોઈ રહ્યો છે રાહ અશોક કાપડી સિવાય અમદાવાદ ના અન્ય 3 પરિવારના સભ્ય સાથે અલગ અલગ શહેરના લોકો પણ ગુમ હોવાનું આવ્યું સામે વીઝ્યુલ અને વોકથરુ0
0
Report
पाटन NH-68 के नए बायपास एलाइन्मेंट पर किसान नाराज, मुआवजे और सर्वे पर सवाल
Patan, Gujarat:એન્કર પાટણમાં નેશનલ હાઈવે-68ના રાધનપુર–પાટણ સેક્શનના નવા બायપાસ એલાઈન્મેન્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંડેસરપાટી, બકરાતપુરા અને રાજપુર વિસ્તારના ખેડૂતોએ નવા બાયપાસ માટે જમીન સંપાદન સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. किसानोंનો આક્ષેપ છે કે નવા એલાઈન્મેન્ટથી તેમની કિંમતી ખેતીની જીમની જમીન્સનું મોટાપાયે સંપાદન થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. પાટણ શહેરના વિકાસ માટે સૂચવાયેલા NH-68ના નવા બાયપાસ એલાઈન્મેન્ટ સામે ખેડૂતો હવે મેદાને આવ્યા છે. ખેડૂતનુ આક્ષેપ છે કે આ એલાઈન્મેન્ટ અમલમાં આવે તો કેટલીક જગ્યાએ ખેડૂતોની આશરે 40 ટકા સુધીની જમીન સંપાદિત થવાની શક્યતા છે. આ વિસ્તારમાં જમીનના ભાવમાં પણ મોટો તફાવત છે. તેથી ખેતીની જમીન સંપાદિત થવાથી ખેડૂતને મળનારા વળતર સામે તેમની જમીન અને ભવિષ્યની આવકને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આવેદનપત્રમાં ખેડૂતોએ એલાઈન્મેન્ટમાં ફેરફાર અંગે પ્રશ્ન કર્યા છે. બાયપાસના સર્વેમાં ચોક્કસ ફેરફાર હોવાનો આક્ષેપ અને જમીન વ્યવહારો તથા વિકાસ યોજનાઓને લઈને તપાસની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને બકરાતપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનામાં જમીનના ભાવમાં અસામાન્ય વધારો કરવાના દावे ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. આ બાબતે ગંભીર તપાસ કરી આ હકીકત બહાર લાવવાના માંગ કરી છે. ખેડૂતની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન અંગેની કલમ 3Aની નોટિફિકેશન રદ કરવામાં આવે અને સમગ્ર મુદ્દે ટેક્નિકલ તપાસ કરાવાઈ. સાથે પાટણ શહેરની આસપાસની સરકારી પડતર અને ઓછી કિંમતની જમીનો તથા હાલના રસ્તાઓના યોગ્ય ઉપયોગ કરીને ખેતીની જમીનને નુકસાન ન થાય તેવો વૈકલ્પિક മാര്ഗ શોધવાની માંગ કરીએ છીએ. સર્વે પહેલાં કરવામાં આવી ગયો હતો તે મુજબ જ રોડ પસાર કરવામાં આવે તેવી પ્રશંકા છે. બાઈટ 1.જયેશ ભાઈ પટેલ. ખેડૂત બાઈટ 2.રાહુલ પટેલ. ખેડૂત બાઈટ 3.હિતેશ ભાઈ પટેલ. ખેડૂત0
0
Report
Advertisement
