388001
વહેરાખાડી પાસે મહી નદીમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
Anand, Gujarat:આજે સોમવતી અમાસને લઈને વ્હેરાખાડી પાસે સોમવારે સવારે 9 વાગ્યાથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પીતૃતર્પણ કર્યું હતું તેમજ પવિત્ર મહિસાગર નદીમાં સ્નાન કર્યું હતું,નદીમાં પાણીનુ સ્તર વધારે હોવાનાં કારણે કોઈ દૂર્ધટના સર્જાય નહી અને યાત્રાળુઓ નદીમાં વધુ આગળ જાય નહી તે માટે નદી કિનારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
साउथ एशिया फिल्म प्रोडक्शन ने गुजराति फिल्म 'गडबड़ हो गई चार' की घोषणा की
Ahmedabad, Gujarat:ફક્ત ડિજીટલ માટે છે આપણે જનરલમાં ઉપયોગ ન કરશો સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની કોમેડી-થ્રિલર ફિલ્મ ''ગડબડ થઈ ગઈ યાર'' આવી રહી છે. જેના સ્ટાર કાસ્ટ આજે અમદાવાદ આવ્યા હતા. જેઓ ફિલ્મ વિશે રસપ્રદ વાતો કરી હતી. જે મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહેલી ફિલ્મ ''ગડબડ થઈ ગઈ યાર ફિલ્મમાં બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઇરાની સહીત ભરત ચावડા, ધર્મેશ વ્યાસ, હિના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં છે. સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત મહત્વાકાંક્ષী ગુજરાતી ફિલ્મ ''ગડબડ થઇ ગઈ ચાર'' ની sત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. જે ફિલ્મ નિર્માતા એશિકા રાજપૂત અને ધર્મસિંહ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકાદારના નેતૃત્વમાં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ એક હાઈ - સ્ટેક્સ કોમેડી-થ્રિલર ફિલ્મ છે. જે દર્શકોને મનોરંજનની સાથે જબરદસ્ત સસ્પેન્સનો અનુભવ કરાવશે. ઉલ્લેખનીય છે કે સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન એક પ્રીમિયમ ફિલ્મ નિર્માણ કંપની છે. જે ભારતીય અને વૈશ્વિક પ્રેક્ષકો માટે સાંસ્કૃતિક રીતે જોડાયેલી અને મજબૂત વાર્તાઓ શ્રુજાવવા માટે કટિબદ્ધ છે. જે ફિલ્મના સ્ટારકાસ્ટ અત્યંત દમદાર છે. જેમાં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય અભિનેતા ભરત ચાવડા ''દીપુ'' તરીકે નજર આવશે. તેમની સાથે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર ધર્મશ વ્યાસ ''ઓમ'' ના પાત્રમાં અને બોલિવૂડના જાણીતા અવિ neતા આદિ ઇરાની ''DSP'' ની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત, filmenમાં હિના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા ત્રણ એવા યુવાનો- દીપુ, અક્કી અને રોનીની આસપાસ ફરે છે. જેમને એક શ્રીમંત ઉદ્યોગપતિ દ્વારા પોતાની યોગ્યતા સાબિત કરવા માટે 6 મહિનાની મહેતલ આપવામાં આવે છે. વાર્તામાં રોમાંચક વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓને અચાનક 5 કરોડ રૂપિયા ભરેલી એક બિનવારસી કાર મળી આવે છે.ownી પોતાની પ્રામાણિકતા બતાવવા જતાં તેઓ પોલીસને આ રકમ સોંપે છે. પણ આગળ અણધાર્યો વળાંક આવે છે અને શું થાય છે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે. ત્યારે આ ફિલ્મની જાહેરાત અંગે ઉત્સાહ વ્યક્ત કરતા કલાકારોએ ખાસ વાત કરી હતી. જ્યાં કલાકારો એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પડેલા બ્રેકને ફરી રફતાર મળી હોવાની વાત કરી. એટલું જ નહીં પણ મુખ્યત્વે શહરી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાર લેતી આ ફિલ્મ દરેક ઉંમર ના લોકોને ગમશે તેવું મનાઇ રહ્યું છે. જે ફિલ્મમાં સિચ્યુએશનલ કોમેડી અને ફાસ્ટ-પેસ્ડ થ્રિલરનું અદ્ભુત મિશ્રણ લોકોને देखने મળશે. આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થયા બાદ OTT અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે તેવું પણ કલાકારો માનીએ છે. કલાકાર બાઈટ... ધર્મેશ વ્યાસ. હિના જયકીશન0
0
Report
सरदार पटेल की एकता और आधुनिक भारत के निर्माण पर नई किताब का विमोचन
Ahmedabad, Gujarat:અમદાવાદમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રનિર્માણ અને અખંડભારતના વિચારોને સમર્પિત “Voice of Unity – Sardar Vallabhbhai Patel and the Making of Modern India” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક આગેવાનો, શિક્ષણવિદો, સંશોધકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર માહોલ રાષ્ટ્રભાવના અને એકતાના સંદેશાથી ગુંજી ઉઠ્યો હતો. ત્યાં વક્તાઓએ જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશના ૫૬૨ બચાવાડાઓને એકતાના સૂત્રમાં બાંધીને આધુનિક ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે વિશ્વ ઉમિકિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે યુવા પેઢીને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ માનવાની પ્રેરણા આપી હતી. “Voice of Unity” પુસ્તક દ્વારા સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, દૃઢ નેતૃત્વ, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સરદાર પટેલના વિચારોને સમાજના દરેક વર્ગ અને ખાસ કરીને gen z સુધી પહોંચાડવા માટે આ પુસ્તક օգտագործી બનશે એવું જણાવ્યું હતું.0
0
Report
हृदय रोग से बचने के लिए हल्का और संतुलित आहार—डायटिशियन की सलाह
Ahmedabad, Gujarat:જાણતા ડાયటેશીયન રીઝવાનો मकरાણીનું નિવેદન હ્રદયરોગથી बचાવા માટે હળવો અને સંતુલિત આહાર લેવો બહારના તળેલા ખોરાક લેવાનું ટાળવું જોઇએ, વારંવાર તળેલા તેલના કારણે સેચ્યુરેટેડ ફેટ વધારો રોજના ખાવામાં પ્રોટીન, ફાઇબર ઓછુ મીઠુ લેવુ જોઇએ, અથાણા, પાપડ કે જેમાં મીઠુ વધારે છે તે ટાળવું જોઇએ ચીઝ બટરનું નિયમિત સેવન ટાળવું જોઇએ મીલેટ, ગ્રિન વેજીટેબલનુ પ્રમાણ વધારો જે ચરબી ઓછી કરવાનો મદદ કરશે ખીચડીમાં વધારે પ્રમાણમાં શાકભાજી એડ કરવા કઠોળ, મીલેટ, દાળ, શાકભાજીનો સંતુલીત આહાર રાખવો ચીઝ અને বટરથી સંપુર્ણ દુર રહેવું જરૂરી બાઇટ રીઝવાના મકરાણી, સીનીયર ડાયટેશીયન0
0
Report
Advertisement
Morbi नगरपालिका में डिजिटल उपस्थिति घोटाला: ₹20 लाख से अधिक के धोखाधड़ी का खुलासा
Morbi, Gujarat:Morbi Municipality कार्यालय में दैनिक उपस्थिति जाँचने के लिए डिजिटल अटेंडेंस मशीन का इस्तेमाल हुआ, पर कुछ कर्मचारियों ने अपनी जगह अन्य कर्मचाऱियों की उपस्थिति दर्ज कराकर वेतन लाभ उठाने की योजना बनाई। सरकारी खजाने को लगभग ₹10 लाख का नुकसान होने का अनुमान है। डिप्टी कमिश्नर कुलदीप सिंह वाला और इंजीनियरिंग डिपार्टमेंट ने 13 कर्मचारियों के खिलाफ Morbi City Division Police Station में विश्वासघात और वित्तीय उल्लंघन की शिकायत दर्ज करवाई है, जिनमें मंदिप चावड़ा, लालितचुर्मा चावड़ा, अभय चौहान, सुनिल भरत Makvana, रोहित धीरुभाई, ललितभाई कुमारचावड़ा, संजय घनश्यामचावड़ा और राजेशभाई सहित प्रमुख नाम शामिल हैं। जांच के दौरान पाया गया कि कुछ अयोग्य कर्मचारी 6 महीनों से अधिक समय से एक ही व्यक्ति की उपस्थिति दर्ज करवा रहे थे, जिससे 20 लाख से अधिक का घोटाला होने की संभावना है। डिजिटल उपस्थिति प्रणाली के जरिए असली वक्तव्य में कृत्रिम हाजिरी भरने पर गंभीर अनुशासनात्मक कार्रवाई की जाएगी और Morbi डिविजन पुलिस जांच कर रही है।0
0
Report
ग Gujarat स्वास्थ्य मंत्री पानशेरिया ने सूरत सिविल अस्पताल निरीक्षण कर बर्ड फ्लू व्यवस्था देखी
Surat, Gujarat:ગુજરાતના રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા આજે સુરતની સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. હાલમાં રાજ્યમાં વધી રહેલા રોગચાળા અને બર્ડ ફ્લૂના ભયને ધ્યાનમાં રાખીને մંત્રીએ તમામ હોસ્પિટલની વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને આખા કેમ્પસની મુલાકાત લીધી હતી, તેઓએ હોસ્પિટલના અલગ-અલગ વિભાગોમાં જઈને દર્દીઓને મળતી સુવિધાઓ અને સારવારની પદ્ધતિઓ તપાસી હતી. હાલ રોગચાળો અને બર્ડ ફ્લૂ જેવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલ આ પરિસ્થિતી સામે લડવા કેટલી સજ્જ છે તેની સમીક્ષા કરી હતી. મંત્રીએ સિવિલના તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હોસ્પિટલમાં દર્દીની સારવારમાં કોઈપણ પ્રકારની કમી રહેવી જોઈએ નહીં, જો કોઈ સુવિધા કે સાધનોની ઘટ જણાશે તો સરકાર દ્વારા તેને તાત્કાલિક પૂરી કરવામાં આવશે. પ્રસંગ:પ્રફુલભાઈ પાનશેરિયા (આરોગ્ય મંત્રી) મંત્રી જોવાનું કામ સતર્કતાપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને સામાન્ય જનતાને આરોગ્યલક્ષી સેવાઓ મેળવનમાં કોઈ મુશ્કેલી ન પડે તે વાતની ખાતરી આપી હતી. હોસ્પિટલ તંત્રને કોઈપણ તરના અછત વર્તાય તો સીધો સંપર્ક કરવામાં આવે તે તેઓએ જણાવ્યું.0
0
Report
SPU के 10वें स्थापना दिवस पर AI लैब का उद्घाटन, अनेक दिग्गज उपस्थित
Mehsana, Gujarat:એન્કર- વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) ખાતે આજે સંસ્થાનો ૧૦મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. પોસ્ટમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાના ૧૦ વર્ષ (૨૦૧૬-૨૦૨૬) ની પૂર્ણાહુતિની ઉજવણી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ, રાજકારણ જગતના ઘણા દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગનું મુખ્ય આકર્ષણ યુનિવર્સિટીમાં નવીનનવિંમિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લેબનો ઉદ્ઘાટન હતું. NVIDIA દ્વારા સંચાલિત આ લેબ વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક તકો પૂરી પાડશે. આ સાથે યુનિવર્સિટીના નવા કેફેટેરિયાનુ પણ મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ पटેલે યુનિવર્સિટીની પ્રગતિને બિરદાવી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે સ્થાપક સ્વ. સાંકળચંદભાઈ પટેલના વિઝનને યાદ કરી શૈક્ષણિકદાનની પ્રશંસા કરી હતી. આ અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યસભા સાંસદ હરિભાઈ પટેલ, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ઉપસ્થિત રહ્યા હતાં; શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને સ્ટાફને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના પ્રેસિડન્ટ પ્રકાશ પટેલ, પ્રોવૃત ડૉ. પી.એમ. ઉદાણી અને રજિસ્ટ્રાર ડૉ. ಪರિમલ ત્રિવેદીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.0
0
Report
Advertisement
वास्दज पुलिस कस्टडी से भागे आरोपी अशोक डाभाणी को क्राइम ब्रांच ने गिरफ्तार किया
Ahmedabad, Gujarat:અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીને ઝડપવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને થાપ આપીને ભાગેલો આરોપી હવે ફરી જેલના સળિયા પાછળ ધકેલાયો છે. વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી પોક્સો (POCSO) એક્ટ હેઠળ અશોક ડાભાણી નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી જ્યારે મેડિકલ સારવાર કરાવીને પરત પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે પોલીસ સ્ટેશનની બહારથી જ તક જોઈને ફરાર થઈ ગયો હતો. ક્રાઇમબ્રાન્ચની કામગીરીમાં ક્રાઇમબ્રાન્ચે સક્રિયતા બતાવી ગણતરીના કલાકોમાંજ આરોપી અશોક ડાભાણીને શહેરના ચંદ્રનગર બ્રિજ પાસેથી દબોચી લીધો હતો. અંતિમ કાર્યવાહીમાં ક્રાઇમબ્રાન્ચે આરોપીને ઝડપّي આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાડજ પોલીસને સોંપ્યો છે.0
0
Report
नवसारी के locals को NH-48 बोरियाच टोल नाका पर टोल मुक्ती का बड़ा फैसला: आंदोलन के बीच मिली राहत
Navsari, Gujarat:भारत सरकार की नेशनल हाईवे अथॉरिटी द्वारा नेशनल हाईवे 48 पर वाहन आवाजाही को सरल बनाने हेतु सुरत में कैंपमेज के पास मानव-रहित ऑटोमैटेड डिज़िटल टोल प्लाज़ा शुरू होने से नवसारी के BORIYACH टोलनाका के पास स्थानीय वाहनांे को टोल मुक्त करने की मांग तेज हुई। स्थानीय किसानों और नेता-समितियों द्वारा विरोध के सुर उठे, जिसके बाद विधायक-प्रधानों ने जिले के कलेक्टर से मुलाकात कर NG 21 वाहनों के लिए टोल मुक्त Echt घोषित करने की मांग की। यदि स्थानीय वाहनों को टोल मुक्त नहीं किया गया, तो आने वाले दिनों में आंदोलन की चेतावनी उठी। वामसाड़ा के विधायक अनंत पटेल ने केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी को पत्र लिखकर GJ 21 के वाहनों को टोल टैक्स से छूट देने की मांग की। इस बीच नवसारी जिले के भाजपा प्रभारी भूरालाल शाह और विधायक राजेश दેસाई सहित नेताओं ने कलेक्टर से मुलाकात की और हाईवे ऑथोरिटी को भी प्रस्तुत किया। तत्क्षण तौर पर कलेक्टर ने BORIYACH टोलनाका पर दोनो तरफ स्थानीय वाहनों के लिए टोल मुक्ति की घोषणा कर दी। BORIYACH टोलनाका पर टोल मुक्त होने की जानकारी मिलने पर नवसारी के स्थानीय वाहन चालकों में खुशी देखी गई। साथ ही अनंत पटेल ने केंद्रीय मंत्री को लिखे पत्र के माध्यम से मिली टोल मुक्त के लिए आभार व्यक्त किया, आंदोलन स्थगित रखने और स्थायी रूप से स्थानीयों को टोल मुक्त करने की आंशका जताई। जिला भाजपा के प्रमुख ने भी कलेक्टर से मुलाकात के बाद हाईवे ऑथोरिटी द्वारा टोल में राहत दी जाने की पुष्टि की, और स्थायी मुक्तिको लेकर केंद्रीय मंत्री, जल शक्ति मंत्री, और मुख्यमंत्री को भी प्रस्ताव भेजे जाने की बात कही। नवसारी के हित में स्थायी रूप से टोल मुक्त रहने की उम्मीद व्यक्त की गई।0
0
Report
पडरा के पास दिल्ली–मुंबई एक्सप्रेसवे पर कार में आग, चालक की मौके पर मौत
Vadodara, Gujarat:પાદરા તાલુકામાંથી પસાર થતા દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સુરત તરફ જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. ચાલતી કારમાં આગ ભભૂકી ઉઠતા એક્સપ્રેસ વે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભય ફેલાયો હતો. આગ એટલી ભયાનક હતી કે કાર ચાલક કારની અંદર જ ફસાઈ ગયો હતો. સ્થળીક લોકો દ્વારા બચાવના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આગની ચપેટમાં આવતા કાર ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાાની જાણ થતાંજ વડોદરા ફાયર ફાઇટર તેમજ પાદરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારે બાદ પોલીસો ઘટનાસ્થળનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક કારchalકનામૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ અકસ્માત અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.0
0
Report
Advertisement
नर्मदा में भाजपा की हार के बाद आंतरिक मतभेद उजागर, संगठन में तनाव बढ़ा
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ રાજપીપલા APMC ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મનોમંથન બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય તેમજ સંગઠનના હોદ્ધેદારો હાજર રહ્યા હતા.આ બેઠક દરમિયાન નર્મદા જિલ્લા માં ભાજપમાં aiંતરિક મતભેદો અને બે ભાગલા પડ્યા હોય તેવા દ drોષ્યો સામે આવ્યા હતા. મનોમંથનમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની કામગીરી અંગે બાદબાકી થવા સાથે સંગઠનના ત્રણ મહામંત્રીઓ અને જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અંગે પણ ટીકા થઈ હતી.આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાની એક સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે આ વીડિયો અંગે ઝી-24 કલાક દ્વારા પુષ્ટિ કરવામાંhoud ગંભીર. વાયરલ વીડિયોમાં સાંસદ ਮਨસુખ વસાવા દ્વારા જિલ્લા પ્રમુખ નીલ રાવ, ત્રણ મહાએંત્રી અને પ્રભારી અર્જુਨભાઈ ચૌધરીની કામગીરી અંગે કડક શબ્દોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. બીજી તરફ નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીએ સાંસદના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “મનોમંથનની બેઠકમાં અમને બોલાવ્યા નહીં તે દુઃખદ છે. સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે. પરંતુ અમારા વિશે જે વાતો કરવામાં આવી તે ખોટી છે. મને ચૂંટણીના માત્ર પાંચ દિવસે અગ્રિય બનાવવામાં આવ્યો હતો.” તેમણે ઉમેર્યું કે, “આગામી સમયમાં તમામ બાબતો સુધારી લેવામાં આવશે.” નર્મદા જિલ્લામાં भाजपाની હાર બાદ સંગઠન અંદર અસંતોષ અને ગોઠવણીના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. વિડિઓ બાઈટ - મનસુખ વસાવા ( સાંસદ ) બાઈટ - અર્જુન ચૌધરી ( જિલ્લા પ્રભારી )0
0
Report
अहमदाबाद के कुतूबनगर में फरज़ान हत्या: भाई के DNA से पति समसुद्दीन समेत आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:अहमदाबाद के कुतूबनगर में 34 वर्ष पुराने फरज़ान हत्या केस में पुलिस ने वैज्ञानिक प्रमाण जुटाए हैं. फरज़ान के कंकाल से मिले DNA के साथ उसके भाई के DNA के मिलान होने पर हत्या का मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी गई है. वर्तमान में फरज़ान के पति समसुद्दीन और जठ इकबाल खेडावाला पुलिस कस्टडी में हैं. इस केस में घटनास्थल के साक्षी के बयान भी मिले हैं. पुलिस ने मकान में खोजबीन कर फरज़ान की युवती कंकाल खोज निकाला था; अबDNA मिलान के आधार पर आरोपियों के विरुद्ध हत्या का मामला दर्ज किया गया है.0
0
Report
खोखरा थाना में साइबर अवेयरनेस कार्यक्रम ने युवाओं को धोखाधड़ी से बचने के उपाय
Ahmedabad, Gujarat:ખોખરા પોલિસ સ્ટેશનમાં યોજાયો સાયબર અવેરનેસ જનજાગૃતિ કાયઁકમ ખોખરા પોલિસ ના સાયબર માં ફરજ બજાવતા પોલિસ જવાનોનો પ્રયત્ન પોલીસ ઈન્સપેકટર_BP સાવલિયા_ના માર્ગદર્શનમા_PSI_RR_ચૌધરી સાથે પોલીસ સ્ટેશન સકુંલ માં યોજાયો કાર્યક્રમ નાગરિકો અને વાલીઓ સહિત યુવાઓને સાયબર ગુના ઓ તેમછે મોબાઈલ ની લાગેલ લત ને કેવી રીતે છોડાવીને ઓનલાઇન છેતરપિડી થી બચી શકાય તેમે માર્ગદર્શન અનેક સચોટ દાખલાઓ આપવામાં આવ્યા જનજાગૃતિ કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકો તેમજ યુવા ઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા હાજર tấtેમે ઉપયોગી જાણકારી મેળવી હતી0
0
Report
Advertisement
जामनगर में प्रधानमंत्री के आगमन की तैयारियाँ अंतिम चरण में
Jamnagar, Gujarat:તા.09-05-2026 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓને અપાતો આખરી ઓપ Slug : 0905 ZK JMN PM FINAL TAIYARI ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર ઇન્ટ્રો જામનગર શહેર વડાપ્રધાનના આગમનને લઈને ઉત્સાહ અને ઉમંગના માહોલમાં રંગાઈ ગયું છે. ચાર રાજ્યોમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ જામનગર ખાતે વડાપ્રધાનના ભવ્ય અભિવાધન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. લાલબંગલા સર્કલ ખાતે યોજાનારા આ કાર્યક્રમને લઈ તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. VO-1 લાલબંગલા સર્કલ ખાતે આવતીકાલે રાત્રે વડાપ્રધાનના આગમનને લઈને વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે. શહેરભરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સૌરાષ્ટ્ર રેન્જ આઈ.જી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. VO-2 વડાપ્રધાનનો કાફલો આવતીકાલે રાત્રે અંદાજે 10 વાગ્યે જામનગર આવી પહોંચશે તેવી માહિતી સામે આવી રહી છે. ભાજપની ચાર રાજ્યોમાં મળેલી ઐતિહાસિક જીત બાદ યોજાનારા આ અભિવાદન સમારોહમાં જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. VO-3 સાંસદ પુનમબેન માડમ સહીત ભાજપના ધારાસભ્યો અને આગેવાનો કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં ખડેપગે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાનના સ્વાગતને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સાથે જ અભિવાદન સમારોહ દરમિયાન વડાપ્રધાન જામનગરની જનતાને સંબોધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. PTC “જામનગરમાં વડાપ્રધાનના आगમનને લઈને તંત્રથી લઈને ભાજપ સંગઠન સુધી તમામ તૈયારી પૂર્ણતાના આરે છે. લાલબંગલા સર્કલ ખાતે આયોજિત અભિવાદન સમારોહ ભવ્ય બનશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એન્કર આઉટ્રો તો બીજી طرف વડાપ્રધાનના આગમનને લઈને જામનગરની જનતામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર avat તેની ભવ્ય અભિવાદન સમારોહ પર ટકેલી છે.0
0
Report
कुरुक्षेत्र धाम में तापी सफाई अभियान: दो दिन चलता आयोजन
Surat, Gujarat:જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી सफाई અભિયાન कार्यक्रम રાખવામાં આવ્યો હતો. અધિક માસ માં ઘણા શ્રદ્ધાળુ તાપીમાં સ્થાન કરવા આવતા હોય છે ત્યારે તાપી ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે ઉદ્દેશ સાથે કુરુક્ષેત્ર ટ્રસ્ટ પૂજ્ય મોટો હરિઓમ ટ્રસ્ટ તાપીનમસુભ્ય ટ્રસ્ટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. અધિક માસ દરમિયાન કુરુક્ષેત્ર ઘાટ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવતા હોય છે ત્યારે તેઓને પવિત્ર તાપી માના સ્થાન માટે કોઈ અગવડ ન પડે તે ઉદ્દેશ સાથે બે દિવસ સફાઈ અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.0
0
Report
सूरत में ममता अस्पताल में गैरकानूनी गर्भपात का मामला; फार्मासिस्ट गिरफ्तार
Surat, Gujarat:સુરત...વરાછા મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરવાનો મામલો, પોલીસે ગર્ભપાત કરાવતા ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરી, આરોપીને સાથે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન, મમતા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના નામે ગર્ભમાં જ બાળકીઓના કતલની હાટડી ચલાવતો, પોલીસ આરોપીને લઈ મમતા હોસ્પિટલ પોહચી હતી જ્યાં સમગ્ર ઘટનાનું રિ કન્ટ્રક્શન કર્યું વરાછા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગી વધુ કાર્યવાહી હાથ ધરી0
0
Report
Advertisement
