388001
વહેરાખાડી પાસે મહી નદીમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
Anand, Gujarat:આજે સોમવતી અમાસને લઈને વ્હેરાખાડી પાસે સોમવારે સવારે 9 વાગ્યાથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પીતૃતર્પણ કર્યું હતું તેમજ પવિત્ર મહિસાગર નદીમાં સ્નાન કર્યું હતું,નદીમાં પાણીનુ સ્તર વધારે હોવાનાં કારણે કોઈ દૂર્ધટના સર્જાય નહી અને યાત્રાળુઓ નદીમાં વધુ આગળ જાય નહી તે માટે નદી કિનારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
महसाणा के मुख्य मार्गों पर माता अंबाजी के दर्शन के लिए पदयात्रा शुरू
Mehsana, Gujarat:મહેસાણા જિલ્લામાં મુખ્યમાર્ગો ઉપર પગયાત્રીઓનું અંબાજી તરફ પ્રસ્થાન ભાદરવી પૂનમે અંબાજી મંદિરે દર્શન કરવા પદયાત્રીઓનું પગપાળા પ્રવાસ ભાદરવી પૂનમ નો મેળો શરૂ થતા જ સેવા કેમ્પો શરૂ થયા ખેરાલુ ના ધારાસભ્ય મુખ્ય સેનિક ચૌધરીએ સેવા કેમ્પ શરૂ કર્યો માતીભક્તો બોલ માઢી અંબે, જય જય અંબે ના નાદ સાથે પદયાત્રીઓ અંબાજી તરફ ਰવાના આ સ્થિતિમાં મહેસાણાથી વિસનગર, ખેરાલુ, સતલાસણા હાઈવે ઉપર મોટી સંખ્યામાં સેવા કેમ્પો માયભક્તો ની સેવા કરવા શરૂ થયા છે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ સેવા કેમ્પ શરૂ કરવા સાથે પદયાત્રીઓ માટે પોતાની સેવાઓ પણ આપી માતા અંબા ના ચરણે શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા આતુરતા પૂર્વક આગળ વધ્યા0
0
Report
गुजरात में OBC वर्गीकरण की मांग पर पदयात्रा अंबाजी तक पहुँची
Palanpur, Gujarat:બનાસકાંઠા ..... ઓગડ તાલુકાના ટોટાણાથી ઓબીસી વર્ગીકરણની માગ સાથે અંબાજી સુધી પદયાત્રાનું પ્રસ્થાન થયું.... ઓગડ તાલુકાના ટોટાણા સદારામ ધામથી અંબાજી સુધી OBC વર્ગીકરણની માગ સાથે પદયાત્રા ગુજરાત OBC વર્ગીકરણના કન્વીનર તારક ઠાકોર અને પૂર્વ પ્રમુખ ગુજરાત રજિસ્ટર લલિતસિંહ વાઘેલાની આગેવાનીમાં પદયાત્રા પદયાત્રામાં સામાજિક અગ્રણીઓ, જાગૃત નાગરિકો, યુવાનો, વડીલો તથા માતા-બહેનો જોડાશે. ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી OBC વર્ગીકરણની માગને લઈને કરાઈ રહી છે રજૂઆતો OBCમાં સમાવિષ્ટ વિવિધ સમાજોને અનામતનો સમાન લાભ અને વિકાસની સમાન તક મળે તે માટે વર્ગીકરણ જરૂરી હોવાનો દાવો પદયાત્રા અંબાજી પહોંચ્યા બાદ માં અંબાના દર્શન કરી OBC વર્ગીકરણના માગને લઈને ન્યાય માટે કરશે પ્રાર્થના આ પદયાત્રા મારફતે OBC વર્ગીકરણના મુદ્દે જનજાગૃતિ લાવતા પ્રયાસ કરાશે0
0
Report
सूरत के रोजगार केंद्र में 51 हजार युवाओं को नियुक्ति पत्र प्रदान
Surat, Gujarat:સુરત 브ેક સુરત સરસાણા ડોમ ખાતે રોજગાર કેન્દ્રનું આયોજન 51 હજાર યુવાઓને નિમણૂક પત્ર આપવામાં આવશે 45 સ્થળો પર નિયુક્તિ પત્ર આપવામાં આવશે સુરતમાં 800 થી વધુ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે કેન્દ્રીય જળ સંચય મંત્રી સી આર પાટીલ ના હસ્તે આપવામાં આવશે નિમણૂક પત્ર સુરત બ્રેક અત્યાર સુધી 12.50 લાખ યુવાઓને નિમણૂક પત્ર એનાયત થઈ ચૂક્યો છે વડાપ્રધાન ના નેજા હેઠળ જ આ શક્ય છે ઈમાનદારી રાખવા યુવાઓને ટકોર વિભાગ કોઈ પણ હોઈ પરંતુ કર્તવ્ય નાગરિકોની સેવા છે મેં પણ પહેલા 15 વર્ષ પોલીસ કોન્ટેબલ ની નોકરી કરી છે સરકારી કર્મચારી સામે નેગેટિવ ભાવ પેદા થઈ રહ્યો છે અમારા વિભાગમાં પણ એકસ્ટેશનનો હું વિરોધી છું એક વર્ષનું એકસ્ટેશન માટે સરકારી નોકરી મેળવવામાં આપણે એક વર્ષનું નુકશાન જશે પહેલાથી જ સંકલ્પ કરવાની જરૂરી છે અમારો નિર્ણય કોઈને નુકશાન અને ફાયદો પણ કરશે આ વિચારજો મોદી સાહેબનો વિચાર કઈક અલગ છે રીફોર્મ માટે વિચારવું જરૂરી છે ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ કરવા સૂચન રીફોર્મની પ્રક્રિયા ને આગળ લઈ જાવ મોદીજી પોતે રીફોર્મ એટલું કરે છે રીફોર્મ અને ટેકનોલોજી નો ઉપયોગ જરૂરી પાણીની ડેપથ માપવા માત્ર માછલી જેટલું સાધન નો ઉપયોગ કરાઈ રહ્યો છે 1500 ની જગ્યાંએ માત્ર માછલી તરીકે સાધનનો ઉપયોગ કરી ડેપથ જાણવામાં આવી રહી છે 16 કરોડ ના ઘરોમાં પાણી પહોચાડવામાં આવી રહ્યું છે પાણી ગુણવત્તા વાળું કે પ્રેસર બરાબર છે કે કેમ તે અંગે વિદ્યાર્થીઓને કામગીરી સોંપી મહિલાઓને 트ે인િંગ આપી પાણી ની ગુણવત્તા જાતે જ તપાસી રહી છે એમ પી ના વિદ્યાર્થીએ જાતે નદી સાફ કરી સોસીયલ મીડિયા પર છવાયો આ યુવાન કોઈ સંકલ્પ લે એ જરૂરી છે 370 બીસીએમ پانی જમીન માંથી પાણી કાઢી રહ્યા છે લોકங்களில் જાગૃતિ લાવી રહ્યા છે પાણીની સપાટી નીચે કેટલી આવી અને ગુણવત્તા કેટલી છે એ તપાસી રહ્યા છે આપનો દેશ સૌથી ગંદો હતો તેવી વાત કરતા0
0
Report
Advertisement
भारत के गुजरात विश्वविद्यालय के पूर्व कुलपति पर भ्रष्टाचार के गंभीर आरोप, खर्च में बेईमानी की जांच
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના તત્કાળીન કુલપતિના ક kathitized ભ્રષ્ટाचारનો મામલો सरકારી ખર્ચે વ્યક્તિગત ખરીદી કરી હોવાની માહિતી સામે આવી વિદેશ પ્રવાસ દરમ્યાન બ્યૂટી પ્રોડક્ટના બિલ સરકારી ખર્ચે ચૂકવ્યા સ્મગ્ર મામલે യുનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલના આકરા પ્રહાર આ ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે પોતાના પતિ ONG سમાં હતા તો ત્ ણાના સ્ટાફને યુનિવર્સિટીમાં મોટા પગારે રાખ્યા सरકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કર્યો ટ્રસ્ટીઓએ આપેલી જમીનોને ખાનગી કંપનીઓને આપી પોતાના કાયદેસરના હોદ્દા માટે સરકાર મોટો પગાર આપે છે છતા લિપસ્ટિક જેટલો ખર્ચ સરકારી ચોપડે નાખે છે তেনામા આ કૃત્ય વિધાર્થીઓની ફીનો દેખાતો દુરૂપયોગ છે સરકારે નિયુક્ત કમિટીનો રિપોર્ટ ક્યાર આપશે એ નક્કી નથી અમે તાત્કાલિક એમની સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ0
0
Report
फेस्टिव सीजन में AMC फूड विभाग ने तहकीकात, शहर में तेल की गुणवत्ता चेकिंग
Ahmedabad, Gujarat:અમદાવાદ તહેવારોની સિઝનમાં amc ફૂડ વિભાગ થયું સક્રિય ફરસાણના વ્યાપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા ચેક કરવાની કાર્યવાહી એકજ તેલને વારે વારે વપરાશમાં લેવાતું હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી શહેરના વિવિધ વિસ્તારોમાં જુદી જુદી ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વિશેષ સાધનોની મદદથી સ્થળ પર જ તેલના વપરાશ અંગેના માપદંડ ચકાસવામાં આવ્યા0
0
Report
मोरबी में शेयर मार्केट घोटाला: चार आरोपी गिरफ्तार, 86 लाख से अधिक की रकम रिकवर
Morbi, Gujarat:મોરબીમાં રહેતો યુવાને શેર બજારમાં રોકાણ કરીને વધારે નફો કરાવી દેવાની ચાર shaxos દ્વારા લાલચ આપવામાં આવી હતી અને નાની રકમનું રોકાણ કરાવીને તેમાં વધુ નફો કરાવ્યો હતો. ત્યાર બાદ મોટી રકમનું રોકાણ કરાવવા માટે આંગડિયા પેઢી મારફતે તેમજ યુપીઆઇ અને બેંક ટ્રાન્જેક્શનથી 86,25,950 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઠગાઈ કરીને મેળવેલ રકમની 100 ટકા રિકવરી કરવામાં આવેલ છે. Vu (VIO) મોરબીમાં રહેતા યુવાનને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો ચારેય શખ્સો દ્વારા આપવામાં આવી હતી ત્યાર બાદ રોહિતકુમાર, લલિતભાઈ અને સાગર પટેલે માધવભાઈ શેઠના એજન્ટ બની ફરિયાદીના દીકરાને ફોન કરી શરૂઆતમાં નાની નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવીને રૂપિયા 9400 નો નફો કરાવ્યો હતો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવવા ફરિયાદીના દીકરાના પાસેથી અલગ અલગ યુપીઆઇ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે 4,87,350 તથા આંગડિયા પેઢી મારફતે આરોપી નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના/shox (માં) હિંમતનગર ખાતે પીએમ આંગડિયામાં 81,48,000 આમ કુલ મળીને 86,25,950 ની રકમ આરોપીઓએ મેળવ્યા બાદ યુવાન સાથે ઠગાઈ કરી હતી જેવા મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલું ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે 3 આરોપીને પકડીને 61 લાખ રૂપિયા રોકડા સહિતની રકમની રિકਵરી કરેલ છે.0
0
Report
Advertisement
Morbi: पिता-पुत्र गिरफ्तार, 17.24 लाख के गहने चोरी का पर्दाफाश
Morbi, Gujarat:એન્કર મોરબીમાં રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનની દીવાલમાં બાકોર પાડીને તસ્કર અંદર આવ્યા હતા અને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા ચાંદીનો ભંગાર આમ કુલ મળીને 17.24 લાખના મુદ્દામાલની ચોરી કરીhawk હતી જેથી સોના વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્કમાં રહેતા આધેડના ઘરમાં આવેલ પાણીના ટાંકામાંથી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરેલ છે. મોરબીના સરદાર રોડ ઉપર આવેલા રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાને દીવાલમાં બાકોર પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા ભંગારોમાંથી 24 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 2.74 લાખ રૂપિયા તથા 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 12.50 લાખ તથા ચાંદીનો 1 કિલો 500 ગ્રામ ભંગાર જેની કિંમત 2 લાખ રૂપિયા આમ કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ખારા કુવા વાળી શેરીમાં રહેતા સોની વેપારી દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી. બાઇટ 1: સંજયભાઈ જયંતીભાઈ માંડલિયા, સોની વ્યવજી, મોરબી વીએસ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી એ ડિવિજનના પીઆઇ વાય.બી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવે શ્રીજી પાર્ક ખાતે ભાડાના મકાનમાં રહેતા કરીમભાઈ હાસમભાઈ માણેક (53) તથા તેના દીકરા મુસ્તાકભાઈ કરીમભાઈ માણેક (24)ની પોલીસેઓ ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 17.24 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ તથા ચોરીના ગુનામાં વપરાયેલ બાઈક નંબર જીજે 36 એએમ 7998 જેને કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 17.74 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓએ ચોરી કરેલ મુદામાલ પોતાની ઘરમાં ભોંયતળીયામાં બનાવેલ પાણીના ટાંકામાં છુપાવી રાખ્યો હતો ત્યાંથી પોલીસે રિકવર કરેલ છે. બાઇટ 2: જે.એમ.આલ, ડીવાયએસપી, મોરબી વીઆઇ સોની વેપારીની દુકાનમાંથી સોના ચાંદીના માલની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા પુત્રને મોરબી એ ડિવિઝન પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટે રજૂ થયા હતા જો કે, આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સોકા રૂપિયા રિકવર થઈ ગયેલ છે તેથી કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા તેથી બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.0
0
Report
AMTS बस सेवा में बड़ी लापरवाही: एक ही रजिस्ट्रेशन नंबर वाली दो ई-बस
Ahmedabad, Gujarat: Ahmedabad amc સંચાલિત amts બસ સેવાને લઈને મોટી લાલડિયાવાડી સામે આવે બે જુદી જુદી ઈલેક્ટ્રિક બસ એક જે રૂટ ઉપર એક જ રજીસ્ટ્રેશન નંબર વાળીjani રહી મેઘાણીનગર રૂટ પરની e બસમાં સામે આવી લાલિયાવાડી સમગ્ર મામલે amts દ્વારા તપાસ શરૂ કરવામાં આવી બસ ઉપર લાગેવાલ નંબર પ્લેટ પણ hsrp નિયમ વિરૂદ્ધની પ્રાથમિક તપાસમાં amts દ્વારા એજન્સી એરોઈગલને રૂ ૫ લાખની પેનલ્ટી કરવામાં આવી આવું કરવા માટેનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ0
0
Report
पट्टीदार समाज की अनोखी पहल: 11 सदस्यीय समिति से सामाजिक समस्याओं का जल्द समाधान
Surat, Gujarat:સમસ્ત પાટીદાર સમાજ ની અનોખી પહેલ 11 લોકોને સમાધાન પચ ની એક કમિટી બનાવવામાં આવી પાટીદાર દીકરા દીકરીના સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા માંથી મુક્તિ મળશે સોમ થી શનિ રાત્રીના 8 થી 10 વાગ્યે કમિટી મળશે બે કલાકના સમયમાં પ્રશ્નો સાંભળવામાં આવશે તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવાના પ્રયાસો કરાશે0
0
Report
Advertisement
लोन किश्त विवाद में बस चालक की हत्या, आरोपी हिरासत में
Vadodara, Gujarat:લોનના હપ્તાના વિવાદમાં બસ ચાલકની હત્યા એન્કર : વડોદરાના મકરપુરા વિસ્તારમાં હાઈવે પાસે ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલી પુરુષની લાશનો ભેદ પોલીસ ઉકેલી ઘ્યો છે. મૃતકની ઓળખ ખાનગી બસ ચાલક રમેશ પવાર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં લોનના હપ્તાના વિવાદમાં રમેશ પવારની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે प्रहरीले હિમાંશુ ખડસે અને તેની પત્ની પૂજા ખડસેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વીઓ : મકરપુરા વિસ્તારમાં રોડ Near National Highway પાસે અવાવરૂ જગ્યામાંથી ડિકમ્પોઝ હાલતમાં પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતકની ઓળખ ખાદગી બસ ચાલક રમેશ પવાર તરીકે થઈ હતી. રમેશ પવાર ગુમ થયા બાદ પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. પોલીસે મૃતકની છેલ્લી ગતિવિધિઓ અને તેઓ કોના સંપર્કમાં હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યારે છાણી કેનાલ પાસેથી રમેશ પવારની ઓટોરિક્ષા બિનવારસી હાલતમાં મળી આવતા તપાસને મહત્વની કડી મળી હતી. બાઈટ : અભિષેક ગુપ્તા ડીસીપી ઝોન ૩ વીઓ : ઓટોરિક્ષા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શંકાસ્પદ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં લોનના હપ્તા ભરવા અથવા તેની વસૂલાતને લઈને રમેશ પવાર અને હિಮಾನશો ખડસે તથા પૂજા ખડસે વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિવાદ ઉગ્ર બનતા બંનેએ રમેશ પવાર પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. છાતીના ભાગે પાંચથી છ ઘા વાગતા તેમનું મોત થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ લાશને હાઈવે નજીક અવાવરૂ સ્થળે ફેંકી દેવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે. બાઈટ : અભિષેક ગુપ્તા ડીસીપી ઝોન ૩ વીઓ : હાલ પોલીસ હિમાંશુ ખડસે અને તેની પત્ની પૂજા ખડસેને કસ્ટડીમાં લઈ પુછપરછ ચાલુ કરી છે. ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હત્યાની સમગ્ર પરિસ્થિતિ અને અન્ય કોઈની સંડોવણી હોય કે કેમ તે અંગે પોલીસની વધુ તપાસ ચાલી રહી છે. જયંતિ સોલંકી ઝી 24 કલાક વડોદરા0
0
Report
बारिश के बाद अहमदाबाद की सड़कों पर गड्ढों का कहर, नागरिकों में भारी रोष
Ahmedabad, Gujarat:અમદાવાદ વરસાદ ઉતર્યા બાદ સામે આવી સ્માર્ટ સિટી ની વાસ્તવિકતા વિવિધ વિસ્તારોમાં રોડ ધોવાણ અને મોટા ખાડાની સમસ્યા એસજી હાઇવે ઉપર nhai દ્વારા ચાલી રહેલા કામના કારણે રોડ તૂટ્યા karkaravati ક્લબ પાસે રોડની અથ્યંત ખરાબ હાલત લાખો વાહનચાલકો પસાર થાય છે આ માર્ગ તો amc હસ્તક આવતા વિસ્તારો પણ રોડ તૂટવાથી બાકી નહી કમરતોડ ખાડાના કારણે કાહનચાલકોમાં વ્યાપક રોષ ઘાટલોડિયા વિધાનસભા હેઠળના ગોતા વોર્ડમાં अत्यંત બિસ્માર રોડ ગોતા સ્મશાન નજીકનો માર્ગ ધોવાયો વરસાદમાં મસમોટા અને અતિ ગંભીર ખાડાથી અકસ્માતનો ભય કાર અને રિક્ષાના ટાયર અડધા ઉતરી જાય એવા મોટા ખાડા amc તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સામે નાગરિકોનો ભારે રોષ ફરિયાદ કરવા છતાં રીપેરીંગ નથી કરતા - નાગરિકો0
0
Report
नवसारी के लूट के मास्टरमाइंड पुलिस गिरफ्त से फरार, अस्पताल में भर्ती
Navsari, Gujarat:નવસારી વાંસદા આંગડિયા લૂંટનો માસ્ટરમાઇન્ડ પોલીસ જાપ્તા આપતામાંથી થયો ફરાર પોલીસ મથકમાં રિમાન્ડ દરમિયાન તેણે શ્વાસમાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી ફરિયાદ બાદ નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ડોક્ટરે તેને રજા આપ્યા બાદ ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે તે બહાર આવી રહ્યો હતો. એ દરમિયાન ચકમો આપી ભાગી છુটતા નવસારી पुलिस દોડતી થઈ. સ્ટેશન વિજલપોર રોડ પર આવેલા સાંઇબાબા મંદિરમાં જતો દેખાયો સમગ્ર રાત દરમિયાન 10 થી વધુ પોલીસ કર્મચારીની ટીમ તેને વિજલપુર ફાટક વિસ્તારમાં શોધતી રહી થોડા દિવસ અગાઉ જ પોલીસએ તેને આબુના આશ્રમ માંથી ભારે જહેમતે પકડી પાડ્યો હતો.0
0
Report
Advertisement
सूरत APMC में लींबू के दाम बढ़े: 20 किलोग्राम के भाव 1000-1500 से 4000 तक पहुँचे
Surat, Gujarat:सूरत के APMC wholesale मार्केट में लींबू के दाम Feiert के मौसम में तेजी से बढ़ रहे हैं। एक महीने पहले 20 किलोग्राम लींबू का दाम 1000 से 1500 रुपए था, अब यह 20 किलोग्राम के लिए 1600 से लेकर 4000 रुपए तक पहुंच गया है। इसका मतलब है कि एक महीने में कीमतें काफी बढ़ी हैं। बढ़ते wholesale दामों का असर शहर के खुदरा बाजार पर भी दिख रहा है; अच्छे गुणवत्ता वाले लींबू का खुदरा मूल्य अब लगभग 240 रुपए प्रति किलो को पार कर गया है। लींबू की आय में गिरावट के कारण कीमतों ने उछाल लिया है, और मौसम की अनियमित बारिश लींबू की फसल पर असर डाल रही है। आय घटने से बाजार में लींबू की कमी जैसी स्थिति बन रही है। त्योहारों के दौरान बढ़ती मांग के बीच यह कीमतें गृहिणियों के बजट पर भारी पड़ रही हैं; सब्जी, मसाला और अन्य खाद्य वस्तुओं के भाव के बीच लींबू के दाम बढ़ते गए हैं। सुरāt APMC के डायरेक्टर बाबुभाई शेख़ ने कीमतों में वृद्धि के बारे में जानकारी दी है; उनके अनुसार आय घटने के कारण अभी लींबू 20 किलों के लिए 4000 रुपए तक पहुंच गया है। लींबू की बढ़ती कीमत त्योहारों के समय सामान्य ग्राहकों के रसोईघरों के बजट को प्रभावित कर रही है।0
0
Report
गणेशोत्सव में पेड़ की शाखा से गणपति रूप, बच्चों को पर्यावरण का पाठ
Surat, Gujarat:દેશભરમાં ગણેશોત્સવની ધামધૂમથી ઉજવણી થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પંડાલો, આકર્ષક થીમ અને વિશાળ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના વસ્તાદેવડી વિસ્તારમાં ગણપતિ બાપ્પાના દર્શનની સાથે બાળકોને પર્યાવરણ અને વૃક્ષોના મહત્વનો પાઠ પણ ભણાવવામાં આવી રહ્યો છે. વસ્તાદેવડી વિસ્તારમાં આવેલી જેનેટિક્સ મિલના પરિસરમાં ગણપતિ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંડપની खासિયત તેની બાજુમાં આવેલું વિશાળ વડનું વૃક્ષ છે. વડની એક ડાળીનો કુદરતી આકાર ગણપતિજીની આકૃતિ જેટવો જોવા મળે છે. કોઈ કલાકારે આકાર આપ્યો હોય તેમ લાગતી આ ડાળી કુદરતે જ ગણપતિનું સ્વરૂપ ધારણ કર્યો હોય તેમ અદભુત અનુભવ કરાવે છે. ગણપતિ માળાપની આસપાસનું વિશાળ વડું વૃક્ષ અહીં આવતા શ્રદ્ધાળુઓ અને બાળકો માટે ખાસ આકર્ષણ બન્યું છે. કુદરતી રીતે ગણપતિજીના આકાર સાથે મળતી આવતી ડાળી બાળકોમાં કુતૂહલ جگાવે છે. આ જ કુદરતી રચનાને કેન્દ્રમાં રાખીને બાળકોને વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવને પર્યાવરણ જાગૃતિ સાથે જોડીને નવી પેઢીને કુદરતની નજીક લઈ જનાર પ્રયત્ન કરવામાં આવે છે. આ ગણપતિ આયોજનમાં અલગ-અલગ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મુલાકાત લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ ઉપસ્થિત રહે છે. ગણપતિ બાપ્પાના દર્શન કર્યા બાદ બાળકોને પર્યાવરણ સંબંધિત વિવિધ બાબતોની માહિતી આપવામાં આવે છે. વૃક્ષો પૃથ્વી માટે કેટલા મહત્વપૂર્ણ છે. પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષોની ભૂમિકા શું છે અને આવનારી પેઢી પર્યાવરણના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે બાળકોને સમજાવવામાં આવે છે. પુસ્તકોમાં પર્યાવરણ અંગે વાંચવા કરતાં કુદરતની વચ્ચે જઈને વૃક્ષો અને તેની આસપાસનું વાતાવરણ નિહાળતા બાળકો માટે આ અનુભવ વધુ રસપ્રદ અને યાદગાર બની રહે છે. આ પર્યાવરણલક્ષી અભિયાન સાથે વીરલ દેસાઈનું નામ પણ જોડાયેલું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કામગીરી કરી રહ્યા છે. પર્યાવરણ ક્ષેત્રે તેમની કામગીરીને કારણે તેઓ ‘ગ્રીન મેન’ તરીકે ઓળખાય છે. ગણેશોત્સવ જેવા મોટા જનઉત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રાખીને તેના માધ્યમથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ લોકો સુધી પહેંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. દર વર્ષે અલગ-અગલ થીમ સાથે ગણપતિ આયોજનને પર્યાવરણ સાથે જોડીને ખાસ કરીને બાળકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્ન થાય છે. ભાવક્તિ સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ. ગણપતિના દર્શન માટે આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ અનોખા આયોજનમાં રસ દાખવી રહ્યા છે. એક તરફ ગણપતિ બાપ્પાના દર્શન અને બીજી તરફ કુદરતના મહત્વ અંગે માહિતી—આ બંનેનો સંગમ બાળકો માટે ધાર્મિક સાથે શૈક્ષણિક અનુભવ બની રહેવાનો આનંદ આપતે છે. ગણપતિના આકાર જેવી દેખાતી વડની ડાળી માત્ર આકર્ષણનું કેન્દ્ર નથી જ્યાં પરંતુ તે બાળકોએ વૃક્ષો અને કુદરતના સંરક્ષણનો સંદેશ આપવાનો માધ્યમ બની રહે છે.બાઈટ..વિરલ દેસાઈ..આયોજક0
0
Report
सूरत में मासूम बालिका की मौत: समुदाय हॉल के पास पानी में शव मिला
Surat, Gujarat:સુરત બ્રેક સચિન ખાદી માંથી માસુમ બાળકીનો મુર્તદેહ મળતા ચકચાર કોમ્યુનિટી હોલની બાજુ માંથી પાણી માં મળ્યો મુર્તદેહ સચિન પોલીસ નો કાફલો ઘટના સ્થળે પોહ્ચડો બાળકીનો મુર્તદેહ PM માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બાળકીની ઓરખ અને મોતનું કારણ જાણવાના પ્રયાસો શરુ0
0
Report
Advertisement
