388001
વહેરાખાડી પાસે મહી નદીમાં સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
Anand, Gujarat:આજે સોમવતી અમાસને લઈને વ્હેરાખાડી પાસે સોમવારે સવારે 9 વાગ્યાથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પીતૃતર્પણ કર્યું હતું તેમજ પવિત્ર મહિસાગર નદીમાં સ્નાન કર્યું હતું,નદીમાં પાણીનુ સ્તર વધારે હોવાનાં કારણે કોઈ દૂર્ધટના સર્જાય નહી અને યાત્રાળુઓ નદીમાં વધુ આગળ જાય નહી તે માટે નદી કિનારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
आहमदाबाद पولوस ने मेगा ड्राइव में भारी हथियार जप्त; 263 हथियार नागरिकों ने सौंपे
Ahmedabad, Gujarat:અમદાવાદ પોલીસ ની મેગા ડ્રાઈવ માં જથ્થાબંધ હથિયારો જપ્ત કર્યા આમદા઼બાદ પોલીસ નું સમર્પણ થી સુરક્ષા અભિયાન તર્ટ્રણ હથિયારો નાગરિકો ને પોલીસ સ્ટેશન માં જમા કરાવવા ચલાવ્યું હતું પોલીસા અભિયાન તલવાર , છરી ધાર્યા સહિત ના હથિયારો પોલીસ સમક્ષ જમા કરાવ્યા સેક્ટર 2 ના 22 પોલીસ સ્ટેશન માં હથિયારો સમર્પણ કરાવ્યા નાઇટ ડ્રાઈવ માં પણ ગુનેગારો પાસે થી હથિયારો જપ્ત કરવામાં આવ્યા 22 પોલીસ સ્ટેશન માં 263 તીક્ષણ હથિયારો નાગરિકો એ પોલીસ ને સમર્પિત કર્યા જો કોઈ વ્યક્તિઓ પાસે હથિયાર હોય તો સમર્પણ કરવા પોલીસ ની અપીલ જો હથિયાર હશે અને ઝડપાશો તો પોલીસ કરશે કાર્યવાહી ખાસ કરીને લોકોને મહોલ્લા ના કોમન સ્પેસ માં મૂકી ને ગયા હથિયારો હથિયાર સમર્પણ કરવા માટે કચરા પેટી માં પણ ગુનેગારો હથિયાર મુકી સમર્પણ કર્યું બાઇટ - જયપાલસિંહ રાઠોડ , જેસીપી , સેક્ટર 20
0
Report
अंबाबाल पटेल की ताजा भविष्यवाणी: सितम्बर में गुजरात में बारिश की संभावना बढ़ी
Ahmedabad, Gujarat:ગાંધીનગર રાજ્યના વાતાવરણ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી વરસાદ માટે રાજ્યવાસીઓએ હજુ જોવી પડશે રાહ હાલ રાજયમા મોર્નિંગ કલાઉડ દેખાવાનું અનુમાન. અંબાલાલ પટેલ ઉપલા લેવ પર હવામાન 3 km ઉપર ભેજ ન હોવાથી વરસાદની शक્યતા નહિં જમીનથી 3 km ઉપર લેવલે ભેજ આવે તો વરસાદ આવવાની शक્યતા વ્યક્ત કરી હાલ બંગાળ ઉપસાગર નો ભેજ અને તેમાં દક્ષિણ બંગાળ માં ભેજ બનતા પેસિફિક મહាសાગરમાં ભેજ જઇ રહ્યો છે કેટલોક ભેજ દક્ષિણ ચીન સાગર તરફ જઈ રહ્યો છે માટે રાજ્યમાં હાલ વરસાદ બંધ દક્ષિણ અરબી આમુદ્રમાં તાપમાન વધી રહયું છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન સિસ્ટમને અનુકૂળ નથી માટે હાલ વરસાદ નહિ ઉત્તર બંગાળમા આવનાર સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ સુધી પહોંચી ઉત્તર ભાગ તરફ જાય છે તમામ પરિસ્થિતિ અને સિસ્ટમ જોતા 2 સપ્ટેમ્બર થી ભેજ આવવા અને બાદમાં 5 થી 8 સપ્ટעמבערે વરસાદમી आगાહી કરાઈ ઉત્તર. મધ્ય અને દક્ષિણ ગુજરાત માં 5 થી 8 સપ્ટעמבער માં વરસાદની આગાહી આ સમયે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય વરસાદનું અનુમાન 11 થી 17 સપ્ટેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનતા વરસાદ રહેવાની શકયતા વ્યક્ત કરાઈ સપ્ટેમ્બરમાં ત્રીજા સપ્તાહમાં પણ સિસ્ટમ બનાવા સકોટ વરસાદ રહી શકે છે. અંબાલાલ પટેલ 12 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ભારત માં ભારે વરસાદ ની શક્યતા જેની અસર દક્ષિણ ગુજરાતમાં રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી 13 સપ્ટેમ્બરથી ગરમી વર્તાશે. અંબાલાલ પટેલ જન્માષ્ટમી. પર્યુસન અને ગણેશ ચતુર્થી આસપાસ સમયે વરસાદ રહી શકે છે અલનીનોની સપ્ટેમ્બર માં ઘાતક હતી સ્થિતિ અનુભવાતા તેની અસર રહેશે જેના કારણે ગરમી રહી શકે. અંબાલાલ પટેલ0
0
Report
सूरत भाजपा कार्यालय में मन की बात: मोदी के संदेश से युवाओं में जागरूकता
Surat, Gujarat:એન્કર: સુરત સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત CA (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) તથા CS (કંપની સેક્રેટરી) ક્ષેત્રના યુવાનો સાથે પહેલી વખત પીએમ મોદીની ભાષણ સાંભળ્યું હતું. સી.આર. પાટિલનું સંબોધન આગળ આવે ત્યારે ત્યાં યુવાઓને સંબોધિત કરવામાં આવ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે, પીએમ મોદીએ દેશને સમૃદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનું કામ કર્યું છે. સરકારે યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટિઝન સહિત સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે ઉમેર્યું કે ‘મન કી બાત’ થકી દેશભરમાં થઈ રહેલા સકારાત્મક કાર્યોની માહિતી મળી શકે અને પ્રેરણા લઈને અન્ય લોકો પણ સમાજહિતના નવુંકરી શકે. પ્રશાંત ઢીવરેના સંબોધનમાં પી.આર. પાટિલે જણાવ્યું કે યુવાવર્ગને આર્થિક ઉપાર્જન ઉપરાંત દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી સમજી જાગૃતિ ફેલાવવાનું કામ કરવું જોઈએ. તેમણે પીએમ મોદીના સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'દરેક કામ સરકાર જ કરે એવી અપેક્ષા કેમ રાખવી જોઈએ?' સમાજમાં પરિવર્તન અને જાગૃતિ લાવવામાં યુવાશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે. GEN-Z વિશે તેમના નિવેદનમાં તેમણે નોંધ્યું કે કોંગ્રેસના રાહુલ ગાંડા અથવા સપાના અખિલેશ યાદવ જેવા નેતાઓને તેઓ સ્વીકારતાં નથી; આંદોલનકારી યુવાનો પેપર લીક જેવા મુદ્દાઓ પર અવાજ ઉછાળે આગ્રહ ન કરે તો પણ પીએમ મોદીની વાત સાંભળે છે. આંદોલન પૂરું થયા બાદ യുവતાએ જાતે સફાઈ ઝુંબિશ હાથ ધરીને સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.0
0
Report
Advertisement
सूरत-उधना रेलवे स्टेशनों पर गंदगी पर 1000 रुपए का दंड: नया नियम लागू
Surat, Gujarat:एंकर: सुरत और उदना रेलवे स्टेशन में यात्रियों के लिए महत्वपूर्ण खबर सामने आई है. यदि आप स्टेशन परिसर में गंदगी करने या थूकने की आदत रखते हैं, तो अब आपकी जेब पर बड़ा फटका पड़ सकता है. भारतीय रेलवे ने स्वच्छता नियम कड़े कर दंड राशि में सीधा इजाफा किया है. नए नियम के अनुसार स्टेशन परिसर में थूकना, कचरा फेंकना या किसी भी प्रकार की गंदगी फैलाने पर यात्रियों को ₹1,000 का दंड भरना होगा. दंड 500 से बढ़ाकर 1,000 किया गया है. नया नियम लागू होते ही सुरत और उदना स्टेशनों ने इसे लागू किया है; सभी यात्रियों के अलावा कुछ मामलों में दो यात्रियों को भी ₹1,000 का दंड मिला है. अगर कोई यात्री दंड भरने से इनकार करेगा, तो उनके खिलाफ कानूनी मामला कोर्ट तक जाएगा. रेलवे प्रशासन का स्पष्ट संदेश है कि स्टेशन परिसर में स्वच्छता बनाए रखना हर यात्री की जिम्मेदारी है. अब स्टेशन पर गंदगी करने से पहले सौ बार सोचें, नहीं तो हजार रुपए का दंड भरना पड़ेगा. प्रशांत ढीवेरे - सुरत0
0
Report
Gen Z के साथ मोदी की मन की बात: युवाओं ने किया सक्रिय भागीदारी
Ahmedabad, Gujarat:આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 137મો एपिसોડ ભાજપા દ્વારા રાજ્યમાં વિવિધ સ્થાનોએ મન કી બાત યુવાઓ કે સાથે कार्यक्रम નું કર્યું આયોજન Gen Z જનરેશન સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું કરાયુ વિશેષ આયોજન ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. સતીશ પુનિયાજી અમદાવાદના શાહીબાગ ખાતે રાજસ્થાની સમાજના નાગરિકો સાથે મન કી બાત નિહાળવા હાજર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના બુથ નં. ૧૭૨ ખાતે ‘મન કી બાત‘ કાર્યક્રમ હાજર ભાજપા પ્રદેશ અધ્યક્ષ జగદીશ વિશ્વકર્મા ગાંધીનગર કુડાસણ પ્રમુખ આર્કેડ ખાતે યુવાનો સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાડવા पहुंच્યા કенд્રીય મંત્રી સી. આર. પાટીલ સુરત ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્સ સાથે તથા ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સુરેન્દ્રનગર ખાતે યુવા ખેડૂતો સાથે કાર્યક્રમ નિહાળશે નડિયાદ ખાતે ‘મન કી બોલ નારીશક્તિ કે સાથ‘ programa નું આયોજન અમદાવાદ ના ચાંદખેડામાં ‘મન કી બાત અનુસુચિત જાતિ સમાજ કે સાથ‘ માં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌতম ગેડિયા સાથે મેયર હિતેશ બારોટ રહેશે હાજર રાજ્યના તમામ બૂથમાં ભાજપા આગેવાનો, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ અને નાગરિકો ‘મન કી બાત‘ કાર્યક્રમ સાંભળશે ગાંધીનગર કુડાસણમાં પ્રમુખ આર્કેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હાજર ભાજપ પ્રદેશ પ્રમુખ जगદીશ વિશ્વકર્મા યુવાઓ સાથે મન કી બાત ન્હાળી કાર્યક્રમમાં મોટી شمېر Gen Z જનરેશનના યુવાઓ જોડાયા Gen Z પેઢીને મન કી બાત કાર્યક્રમમાં જોડવાના પ્રયાસના ભાગ રૂપે કરાયું વિશેષ આયોજન યુવાનો સાથે મન કી બાત કાર્યક્રમ હોવાને લઈને જગદીશ વિશ્વકર્મા સામાન્ય રીતે ઝબમાં હોય છે જે આજે યુવાયો સાથે પેન્ટ અને શર્ટ સાથે જોવા મળ્યા મન કી બાતમાં મુખ્યમંત્રી પ્રધાનપ્રધાન પ્રધાનમંત્રીએ સ્વચ્છતા, નશાબંધીમાં યુવાઓને જોડાવવા સહિત અનેક મુદ્દે વાત કરી વિવિધ માહિતીઓ આપી मन કી बાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યુવાઓ સાથે સંવાદ કર્યો જગદીશ વિશ્વકર્માએ યુવાઓને રિલ્સ અને અન્ય સ્થળે સમય ન વેડફી સ્ટાર્ટપ અને ભવિષ્યને લઈને સમય કાઢવા વાત કરી આ સાથે મન કી બાત કાર્યક્રમ થકી કેટલું બધું જાણવાનું છે તેવું જણાવી યુવાઓને મન કી બાત જોવા અને યુવાઓને આવતા idea પર કામ કરી ભવિષ્ય માં સિદ્ધિ હાંસલ કરવા વાત કરી તો યુવાઓએ પર સરકાર. pm અને પ્રમુખ ની વાત પર ચાલવાની વાત કરી બાઈટ. આશિષ દવે. ગાંધીનગર શહેર અધ્યક્ષ યુવાવાં ચોપાલ0
0
Report
मोरबी में बीजेपी अधिकारी को ब्याज जाल में फँसाकर मरवाने की घटना, दो आरोपी गिरफ्तार
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીમાં ભાજપના હોદ્દેદારને વ્યાજના ચક્રમમાં ફસાવી મરવા મજબૂર કરવાનો મામલો અમૃતસિંહ દાનુભા જાડેજા નામના જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇંચાર્જ કર્યો આપઘાત ધંધો બરાબર ચાલતો ન હોવાથી મયુરભાઈ અને યુવરાજભાઈ નામના બે શખ્સો પાસેથી લીધા હતા વ્યાજે રૂપિયા વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી ગાડી પડાવી લીધા બાદ પાછી આપવામાં ન આવી બંન્ને શખ્સો ફોન કરીને અવારનવાર યુવાનને کرتے હતા હેરાન પરેશાન મૃતક યુવાનના પત્ની ઇલાબા અમૃતસિંહ જાડેજા એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ બી ડિવિઝન પોલીસીએ આરોપી મહેશ ઉર્ફે મયુરસિંહ ચૌહાણ અને લાલાભાઈ ઉર્ફે યુવરાજ ખવાસ નામના બે શખ્સની કરી ધરપકડ0
0
Report
Advertisement
वलसाड में चोरी की परप्रांतीय गैंग गिरफ्तार, 2 आरोपी रंगे हाथ पकड़े गए
Valsad, Gujarat:વલસાડ શહેરમાં ચોરી કરતી પરપ્રાંતીય ગેંગ સામે પોલીસને મોટી સફળતા મળી છે. ભીડભંજન મંદિર નજીક આવેલી ''''દિલીપ ડેરી''''માં મોડી રાતે શટર ઊંચું કરી ચોરી કરવા ઘૂસેલા મહારાષ્ટ્રના બે રીઢા તસ્કરોને પોલીસે ગણતરીની મિનિટોમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. દુકાન માલિકે મોબાઇલમાં લાઇવ CCTV જોતા જ પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨ પર જાણ કરી હતી, જેના આધારે વલસાડ સિટી પોલીસે તરત કામગીરી કરી બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ ઘટના સ્થળે પોહચી ડેરીની આસપાસના સમગ્ર વિસ્તારની કોર્ડનકરી તપાસ શરૂ કરી હતી. પોલીસને તમારી તરફ આવતા જોઈને બંને તસ્કરોએ આઝાદ ચોક તરફ દોડ મૂકી હતી. તેવી સતર્ક પોલીસને દેખાઈ જતા આ બંને ચોરોને આઝાદ ચોક પાસેથી કોર્ડન કરી રંગેહાથ દબોચી લીધા હતા અને સિટી મોટારે લઈ આવ્યા હતા. પલીસે આરોપી પાસેથી ડેરીમાંથી ચોરેલી રોકડ રકમ ૨૩૮૦ રૂપિયા બે મોબાઈલ ફોન અને શટર ઊંચું કરવા માટે વપરાયેલું લાંબુ ડિસમિસ તથા અન્ય લોખંડના ઓજારો સહિત કુલ મળી ૧૭ હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો વલસાડ સિટી પોલીસે મહારાષ્ટ્ર થી આવેલી આ ચોર ટોળકીના બંને સાગરીતો સામે કાયદેસરનો ગુનો નોંધી જેલના سળિયા પાછળ ધકેલી દીધા છે. સાથે આ તસ્કરોએ વલસાડ કે આસપાસના અન્ય વિસ્તારોમાં અગાઉ આવી કોઈ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં, તે દિશા માં પોલીસ વધુ પૂછપરછ અને તપાસનો ધમધમાટ તેજ કરી રહી છે.0
0
Report
नेपाली सीमा के पास कैलास मानसरोवर यात्रा के दौरान एनआरआई परिवार लापता, तलाश जारी
Anand, Gujarat:નેપાળ માં થયેલી જળ હોનારતમાં આણંદના ધર્મજ ગામના એક જ NRI પરિવારના ચાર લોકો પણ લાપતા થયા છે જેને લઈને સમગ્ર પરિવાર ચિંતાતુર થયું છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે પરિવાર હેમ Kathંટ પરત ફરે ધર્મજ ગામના શિલ્પાબેન વર્ષો અગાઉ અમેરિકા ખાતે સ્થાયી થયા હતા જે પોતાની ડોક્ટર પુત્ર ઈશાન અને ડોક્ટર પુત્રવધુ આકાંક્ષા સાથે કૈલાશ માન સરોવર યાત્રા માટે અમેરિકા થી દિલ્હી આવ્યા હતા જ્યારે વેવાઈ ઉમેશભાઈ કેનેડા થી દિલ્હી આવ્યા હતા અને દિલ્હીથી તેઓ 14 જણાના ગ્રુપ સાથે નેપાળ કાઠમંડુ ગયા હતા અને ત્યાંથી કૈલાસ માનસરોવર માટે ચાઈના બોર્ડર પર વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ત્યારબાદ તેઓ હોટલમાં જમવા માટે રોકાયા હતા ત્યારે જ આ ગોઝારી ઘટના બની હતી અને ત્યારબાદ થી તેઓનો સંપર્ક ખોવાયો છે જેને લઈ ધર્મજ ખાતે રહેતા શિલ્પાબેનના ભાઈ વિપુલભાઈ સહિત સમગ્ર પરિવાર ચિંતાતુર થયું છે અને આ અંગે તેમણે ધર્મજના ભાજપ અગ્રણી રાજેશભાઈ પટેલના માધ્યમથી સાંસદ સહીત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે તેમ જ હાલ વિપુલભાઈ અને તેમનો પરિવાર તેમની બહેન અને ભાણાસહિં સલામત પરત ફરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ વિપુલભાઈએ કહ્યું હતું કે તેમનો ભાનો ઈશાન કે જેના ને अमेरિકા મા ઓર્થોપેડિક સર્જનની ડિગ્રી મેળવી છે અને હાલમાં જ સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી અને એક વર્ષ પૂર્વે તેના આકાંક્ષા સાથે લગ્ન કર્યા હતા અને તેઓએ પોતાની માલિકીનું મકાન પણ ખરીદ્યું હતું , અને હવે જ્યારે આ ગોઝારી ઘટના બની છે તેને લઈને સમગ્ર પરિવાર ચિંતામાં ગરકાવ થયું છે શિલ્પાબેન ને ચાઈના બોર્ડર પર ઈમિગ્રેશન ઓફિસ પાસે ધર્મજનું એક પરિવાર મળ્યું હતું ત્યારે આ પરિવારે શિલ્પાબેન ને આગળ વધવા જણાવ્યું હતું પરંતુ શિલ્પાબેન ને કહ્યું હતું કે તમે આગળ વધો અમે જમીને તમારી પાછળ આવશે ત્યાં રંગમાં આ ગોઝારી ઘટના બની હતી અને હાલ આ પરિવાર આશા રાખીને બેઠો છે કે તેમનો પરિવાર હેમખેમ પરત આવે.0
0
Report
गुजरात विश्वविद्यालय के पूर्व कुलपति भ्रष्टाचार मामले में जांच समिति गठित
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી પૂર્વ કુલપતિ સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપનો મામલો હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ડી એમ વ્યાસની અધ્યક્ષતામાં તપાસ સમિતિ ની રચના સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે ગુજરાત સરકાર આ વિષયમાં अत्यંત ગંભીર છે - ઇન્ચાર્જ કુલપતિ પ્રધાનમંત્રી જનવિકાસ યોજનાની ગ્રાન્ટ મામલે નવી તપાસ સમિતિની રચના આ ઉપરાંત પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમ્યાન કથિત ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિ મામલે તપાસ થશે અઠવાડિયામાં તપાસ શરૂ થયે ત્રણ મહિનામાં રિપોર્ટ કરવામાં આવશે યુનિવર્સિટીની આંતરિક ૩ સભ્યોની સમિતિનો રિપોર્ટ આવ્યો છે આ રિપોર્ટ અંગે અમે કાયદાકીય અભિપ્રાય મેળવી આગળની કાર્યવાહી કરીશું - ઇંચાર્જ કુલપતિ તેઓએ વિડિઓ મારફતે જે જણાવ્યું છે એ અંગે તેઓએ યુનિવર્સિટીને સત્તાવાર કોઈ જવાબ રજૂ કર્યો નથી સોશ્યલ મીડિયામાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો એ એમનો અંગત નિર્ણય છે તેઓએ અગાઉના બે સભ્યો સામે આરોપ લગાવ્યો એ અંગે તેઓએ કોઈ લેખિત ફરિયાદ કરી નથી તેમની સામે નાણાંકીય ગેરરીતિ, ભરતી પ્રક્રિયા અને સત્તાના દુરુપયોગ મામલે સહિતની અરજીઓ મળી હતી આ તમામ બાબતનો સમાવેશ થાય એ માટે નિવૃત્ત ન્યાયાધીશ ની નિમણૂક કરવામાં આવી છે આ તપાસ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી ઇમેઇલ એડ્રેસ પણ જાહેર કરશે તપાસ સંબંધી કોઈ માહિતી આપવા ઈચ્છતા હશે તેઓને એક અઠવાડિયાનો સમય આપવામાં આવશે0
0
Report
Advertisement
एंटी ह्यूमन ट्रैफिकिंग क्राइम ब्रांच ने अहमदाबाद में 30 लापता नाबालिगों की बड़ी घोषणा की
Ahmedabad, Gujarat:એન્ટી હ્યુમન ટ્રાફિકલિંગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી જાહેરાત અમદાવાદ શહેર વિસ્તાર માંથી ૮ વર્ષ નીચેની વયના કુલ-૩૦ સગીર વયના બાળકો ગુમ હોવાની જાહેરાત ક્રાઇમ બ્રાન્ચ ના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા બાળકોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તમામ ગુમ થયેલ સગીર ૧૫ વર્ષથી ઓછી ઉંમરના આ ગુમ થયેલ તમામ સગીર બાળકો વિશે જાહેર જનતા દ્વારા સચોટ માહિતી આપવામાં આવશે તો તેઓને રૂપિયા ૧૦,૦૦૦/-નું રોકડ ઇનામ આપવામાં આવશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.0
0
Report
गुजरात ने स्पोर्ट्स जीनोमिक्स कार्यक्रम से खिलाड़ियों की पहचान और प्रदर्शन सुधारा
Ahmedabad, Gujarat:ઋષિરાજ ગોહિલ. 20 વર્ષ. એથલીટ. 100 અને 200 મીટર દોડ.. ભાવનગર નેશનલ મેડલ મળી ચૂક્યા છે રાહુલ ઝાખર. 19 વર્ષ. એથ્લેટીક. ડેકા થોન. એશિયન જુનિયર મેડેલીસ્ટ. વાપી. શિવમ ઉપાધ્યાય. કોચ. એકપર્ટ કોચ એથ્લેક્ટીક્સ. નડિયાદ રાકેશ ભટ્ટ. પેરા એથલીટ. સંસ્કાર ધામ..... વિજય ભારત ફાઉન્ડેશન પ્રશાંત ચૌધરી. નેશનલ પ્લેયર. જુડો. 21. મિતવા ચૌધરી. ફેનસિંગ. પાટણ ની ખેડૂત પુત્રીએ 2025 એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. લાવન્યા સિરસિકર. એસેન્સિ કોચ. વિજયી ભારત ફાઉન્ડેશન સંસ્થા ગોપનીયતા અને નૈતિક સુરક્ષા વ્યવસ્થા આનુવંશિક માહિતી અત્યંત સંવેદનશીલ હોવાનું કારણે સુરક્ષિત સંગ્રહ, નિયંત્રિત ઍક્સેસ અને જવાબદારીપૂર્વક ઉપયોગ અત્યંત જરૂરી છે. પ્રસ્તાવિત કાર્યક્રમમાં ટુ-લેવલ বારકોડિંગ સિસ્ટમ દ્વારા રમતવીરોની ઓળખ સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી છે. કાર્યક્રમ આગળ વધે તેમ રમતવીરોની જાણકારીપૂર્વકની સંમતિ, ડેટાની સુરક્ષા અને સ્પષ્ટ ગવર્નન્સ મિકેનિઝમ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ રહેશે.0
0
Report
गुजरात विश्वविद्यालय परिसर में मुफ्त वाईफाई, छात्र-स्टाफ के लिए OTP से एक्सेस
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે યુનિવર્સિટીના નોંધણી થયેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ કરી શકશે ઉપયોગ યુનિવર્સિટ પ્રાંગણમાં ક્યાંય પણ શૈક્ષણિક કાર્ય અને યુનિવર્સિટી સંબંધી માહિતી મેળવી શકાશે શૈક્ષણિક સંસ્થાઓમાં મોબાઇલ ટાવર ઇન્સટોલ થઈ શકે તમે ન હોવાથી વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે રજિસ્ટર વિધાર્થીના મોબાઇટ નંબર અને otp દ્વારા વપરાશ કરી શકાશે વિધાર્થીઓ ઉપરાંત ગેસ્ટ ઓપ్షન પણ આપવામાં આવશે સાયબર સિક્યોરિટી સંબંધી તમામ વિષયનું ધ્યાન રાખવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસ પેઇડ ઈન્ટર્નશીપ પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં તેઓ જાત અનુભવ મેળવી શકશે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ પ્રોગ્રામને મહત્વ આપવામાં આવશે ઈન્ટર્નશિપ પૂર્ણ થયે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે બાઈટ: ડો જગદીશ જોષી, ઇન્ચાર્જ કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી0
0
Report
Advertisement
अहमदाबाद में नवावाडज के पास BRTS टक्कर, बाइक चालक घायल, 108 एंबुलैंस से अस्पताल पहुंचा
Ahmedabad, Gujarat:અમદાવાદ નવાવાડજ વ્યાસવાડી ચાર રસ્તા પાસે અકસ્માત BRTS ની ટક્કરે બાઈકચાલક ઇજાગ્રસ્ત બાઈક ચાલક ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડાયો0
0
Report
सूरत मेडिकल अस्पताल के डॉक्टर शराब के नशे में हंगामा, सुपरिंटेंडेंट ने नोटिस जारी
Surat, Gujarat:સુરત બ્રેક સુરત નવીસીવીલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબ હોબાળો મામલો ઇમરજસની વિભાગમાં સિનિયર અને દર્દી ના સગા સાથે બબાલ કરી હતી આરોપ છે કે તબીબ દારૂ ના નશામાં હતો સુપ્રિન્ટેનડેન્ટ દ્વારા ઓર્થોપેડિક વિભાગના હેડ ને આપવામાં આવી નોટિસ નોટિસ માં ઘટના ને લઈ ખુલાશો માંગવામાં આવ્યો ઓર્થેોપેડિક ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અગાઉ પણ આ જ તબીબની બબાલ ને લઈ બે વાર ફરિયાદ મળી હતી બાઈટ..પારુલ વડગામાં..સુપ્રિન્ટેનડેન્ટ સિવિલ0
0
Report
मोरबी मार्केट यार्ड में 14 सीटों के लिए आज दाखिले, राजनीतिक दलों में मुकाबला
Morbi, Gujarat:મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી માટે આજે એક જ દિવસમાં ઉમેદવારી પત્ર ભરવાના છે જેથી કરીને भाजપા અને કોંગ્રેસનાં આગેવાનો સહિતના ઉમેદવારી પત્રો ભરવા માટે માર્કેટ યાર્ડ ખાતે પહોચ્યા હતા અને હાલમાં ખેડૂત તથા વેપારી પેનલમાં ઉમેદવારી નોંધાવવા માટે આગેવાનો પોતાના ફોર્મ ભરી રહ્યા છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ 14 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનું આજે સવારે 11:00 વાગ્યેથી શરૂ કરવામાં આવ્યું છે અને સાંજના 5:00 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ તા. 30/8ના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછીના તા 2/9ના રોજ ફોર્મ પરત ખેંચવાની આખरी તારીખ રહેશે ત્યાર બાદ જો 14 બેઠકો માટે 14 કરતાં વધુ ઉમેદવારો હશે તો આગામી તા. 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે છે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરવામાં આવશે. આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1500 જેટલા અને વેપારી પેનલ માટે 51 મતદારો છે જેના દ્વારા મતદાન કરવામાં આવશે. ઉલેખનીય છે કે, અગાઉ જ્યારે યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે વેપારી પેનલની 4 પૈકીની 3 બેઠકો ભાજપે ગુમાવી હતી અને આ વખતે किसानोंનું મોરબી જીલ્લામાં વીજ કંપની પાસેથી વળતર મુદે આંદોલન ચાલી રહ્યું છે અને ગામડે ગામડે ખેડૂતો ભાજપની પ્રવેશ બંધની બેનર પણ લગાવી રહ્યા છે ત્યારે આ ચુંટણીમાં ખેડૂત કોની સાથે રહેશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. જો કે, ગત વર્ષે જે વેપારી પેનલમાં ભાજપને નુકશાન થયું હતું તે પેનલમાં આ વખતે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવારી કરવા માટે તૈયાર થતાં નથી ત્યારે વેપારી પેનલમાં ફાયદો થાય તેમ હાલથી જ દેખાઈ રહ્યું છે જો કે, ખેડૂતના મિજાજ ઉપર મોરબી માર્કેટ યાર્ડનું પરિણામ આધારિત હશે અને આજે ઉમેદવારી ફોમ ભરવામાં આવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય લાલતિભાઈ કાગથરા તેમજ સહકાર પેનલા તથા ભાજપના આગેવાનો મગનભાઇ વડાવિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા. આ વખતની મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસિ દેખાય તેવું હાલ આપણો વખતો-વખત દેખાઈ રહ્યું છે. બાઇટ 1: ડો. બિમલ પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર મોરબી બાઇટ 2: મગનભાઈ વડાવિયા, বিজেপાના આગેવાન, મોરબી બાઇટ 3: લલિતભાઈ કागથરા, માજી ધારાસભ્ય, ટંકારા0
0
Report
Advertisement
