388001
આણંદ જિલ્લામાં બંધ રેતી મિલ ચાલુ કરવા માંગ
Anand, Gujarat:આણંદ જિલ્લાના મહીસાગર નદીના પટમાં રેતીની લીઝ સિસ્ટમ બંધ થતાં રેતીની લીઝ પર કામ કરતા મજૂરો બેરોજગાર બન્યા છે. તેમજ રેતીની અછતના કારણે આજે રેતીની લીઝ સંચાલકોએ કલેકટર પ્રવીણ ચૌધરીને મળીને રેતીની લીઝ ચાલુ કરવા અને નાવડીમાં રેતી નાખવાની મંજુરી માંગી હતી જે અંગે લીઝ મેનેજર પ્રજ્ઞેશ દવેએ વિસ્તૃત માહિતી આપી હતી.
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत फायर स्टेशन के सामने कार रोकना बना आपातकालीन सेवाओं में देरी
Surat, Gujarat:સુરત બ્રેક વેસુમાં ફાયર સ્ટેશનના ગેટ સામે મહિલા કાર પાર્ક સી કોમ્પ્લેક્સમાં જતી રહી ફાયર કોલ આવતા કારના કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ બહાર નીકળી શકી નહીં જવાનોએ 112 number પર કોલ કરી પોલીસને ઘટના ની જાણ કરી સતત સાયરન વગાડવા છતાં કાર હટાવવામાં કોઈ વ્યક્તિ સ્થળે આવ્યો નહીં ફાયર સ્ટેશનના જવાનોએ આસપાસના ગાર્ડ્સ પાસે પણ કાર માલિકની તપાસ કરી પોલીસે કારના નંબરના આધારે મહિલા કારચાલકનો સંપર્ક કર્યો આખરે લગભગ 20 મિનિટ બાદ મહિલાએ સ્થળે આવી કાર હટાવી ફાયર જવાનોએ જણાવ્યું કે ડુમસ દશામા વિસર્જનના બંદોબસ્તમાં જવાનું હતું ઈમરજન્સી ગેટ પર કાર પાર્ક થતાં મહત્વની સેવાઓમાં ગંભીર વિલંબ થવાનો સ્થિતિ સર્જાઈ પોલીસે મહિલાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી0
0
Report
सूरत: विसर्जन यात्रा के दौरान छेड़छाड़, वीडियो वायरल
Surat, Gujarat:સુરત બ્રેકિંગ દશામાના વ્રતના દસ દિવસ પૂરા થયા બાદ ગતરોNightુ રાત્રે દશામાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી સુરતના ઉધના વિસ્તારમાં વિસર્જન યાત્રામાં છેડતી ઘટના સામે આવી વિસર્જન યાત્રામાં આવેલી કિન્નરની સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છેડતી છેડતી કરનાર કિન્નર દ્વારા વાળ પકડી બે તમાચા મારવામાં યુવકને મારવામાં આવ્યા છેડતી ની આ ઘટનાનો વિડીયોociosલ મીડિયાiaoમાં થયો વાયરલ0
0
Report
उन्न क्षेत्र में बच्चों के झगड़े के बाद पाँच लोगों ने व्यापारी की हत्या कर दी
Surat, Gujarat:ઉન વિસ્તારમાં પાંચ દિવસ પહેલાના નાના બાળકો વચ્ચે થયેલા ઝઘડાની આદાનમાં ગત મોડીરાત્રે ભંગારના વેપારી ઉપર તેના ઘરની સામે જ પાંચ શખ્સોએ જીવલેણ હુમલો કરી હુમલો કરાયો. હુમલોમાં વેપારીને બચાવવા પડેલા તેમના પિતાને, બે ભાઈ અને એક પિતરાઈ ભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ પરિવાર દ્વારા કરવામાં આવેલા વળતો હુમલામાં બે હુમલાખોરોને ઇજા થતા તેમને hospitalમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૂળ બિહારના વતની અને સુરતના ઉન વિસ્તારમાં પરિવાર સાથે રહેતા 53 વર્ષીય મોહમંદ રૂસ્તમ જાન મોહમંદ સૈયદના પરિવારના સભ્ય અરમાનનો વર યુવાન પતિરાઈ તક પર ભેસ્તાનના ગોલ્ડન આવાસ ખાતે અન્ય બાળકો સાથે રમતા વખતે ઝઘડો થયો હતો. આ દરમિયાન શોભાન ઈસરાઇલ શાહે અરમાનને માર મારવાનો આક્ષેપ છે. ત્યારબાદ રૂસ્તમ જાન મોહમન્દના 20 વર્ષીય પુત્ર સમીરે શોભાનને ઠપકો આપતા વચ્ચે બોલાચાલી થઈ હતી. ગત રાત્રે સમીર ગોલ્ડન આવાસ ખાતે રહેતી પોતાની બહેન સાથે મળી ચૂક્યો હતો. રાત્રે આશરે 11:45 વાગ્યે તે દોડતો ઘરે આવ્યો હતો અને પરિવારજનોને જણાવ્યું હતું કે શોભાન, સાહીદ ઉર્ફે લંબુ, સાબીર, મોબીન ઉર્ફે ભુરો અને સમીર ગફાર શેખ સહિતના લોકો તેની પાછળ મારવા માટે આવ્યા છે. થોડી જ વિધામાં આરોપીઓ ત્યાં પહોંચેલા હતા અને સમીર ઉપર હુમલો શરૂ કરી દીધો હતો. સમીરને બચાવવા પરિવારજનો વચ્ચે પડતાં હુમલાખોરોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ભંગારના વેપાર કરતા 35 વર્ષીય સલમાન ઉપર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સલમાનને તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હુલાલમાં સલમાનના પિતા, બે ભાઈ અને એક પિતરાઈ ભાઈને પણ ઈજાઓ પહોંચી હતી. હવે, હાલ થવા આવેલી વિવાદિત ઘટના પાછળના પુરાવા અને સંડોવાયેલા લોકો અંગે પોલીસ વધારે તપાસમાં લાગી છે. બે વિચારવા રહેલા આરોપીઓ હજી સારવાર હેઠળ હોવાથી તેમની ધરપ કરાઈ બાદ કાયદેસરની કાર્યવાહી થશે.0
0
Report
Advertisement
सूरत जेल में गैंगवार: 10 से अधिक आरोपियों का जेल बदला, अदालत ने ट्रांसफर मंजूर
Surat, Gujarat:સૂરત બ્રેક સુરત લાજપોર જેલમાં ગેંગવોરની દહેશત 10 થી વધુ આરોપીઓની જેલ બદલી અન્યત્ર જેલમાં ખસેડવા માટે કરાયેલી અરજી મંજૂર કરાઈ કೋರ್ಟ್ના આદેશ પ્રમાણે અલગ અલગ કોર્ટ માં ટ્રાન્સફર કરી દેવાયા ભેસ્તાન વિસ્તારમાં માથા ભારે સતીષ મરાઠા હત્યા કેસમાં પોલીસે રાહુલ મંડળ સહિત 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીઓની જેલ ટ્રાન્સફર ની અરજી ઓ કરવામાં આવી હતી જેમાં પ્રવીણ રાઉતન,અનિશ ઉર્ફે અનનું,જોયેબ અસારી,વિકાસ ઉર્ફે સ્વરૂપે વિકી, નવીન ઉર્ફે જાડીયો સહિત અન્ય પાંચ આરોપી મળી કુલ 10 ગુજસી ટોક ના આરોપીઓને જેલ બદલાવાઈ અન્ય 20 થી વધુ આરોપીઓને પણ અન્ય જેલમાં ખસેડવા માટે કોર્ટમાં અરજી કરાઈ0
0
Report
सूरत होटल में स्वास्थ्य विभाग की छापेमारी: 765 किग्रा नष्ट, 4.95 लाख जुर्माना, 129 नोटिस
Surat, Gujarat:સુરત બ્રેક હોટલ ઉપર આરોગ્ય વિભાગની તપાસ જાળી 765 kg જથ્થો નાશ કરાયો ચાર દિવસમાં 83 ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા આરોગ્ય વિભાગ દ્વારા 223 ઓટલો અને 77 રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી 129 સંસ્થાઓને નોટિસ અને સાત સંસ્થા બંધ કરવામાં આવી હતી તમામ સંસ્થાઓ પાસેથી 4.95 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલايو0
0
Report
सूरत में 975 करोड़ की IT नोटिस से हड़कंप, रेखराज ठाड़ा पर सवाल
Surat, Gujarat:સુરત બ્રેકિંગ ન્યુઝ 1. મહિને રૂ.15 હજાર કમાતા અજમેરના દરજીને સુરતથી રૂ.975 કરોડની IT નોટિસ મળતા ખળભળાટ 2. અજમેરના ગોવિંદગઢના 62 વર્ષીય રેખરાજ ઠાડાને આવકવેરા વિભાગની રૂ.974.97 કરોડની ટેક્સ ریક્રવરી નોટિસ મળી. 3. નોટિસમાં રેખરાજને સુરતની ‘રૂપ રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ’ના ડાયરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે. 4. રેખરાજનો દાવો છે કે તેઓ ક્યારેય ગુજરાત કે સુરત ગયા જ નથી અને કંપની સાથે તેમનો કોઈ સંબંધ નથી. 5. મામલાની હકીકત જાણવા સુરતમાં કંપનીના રજિસ્ટર્ડ સરનામે રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો. 6. દારૂખાના રોડ, ગલેમંડી રોડ, મહિધરપુરા ખાતે કંપનીના સરનામે ડાયમંડ કંપની નહીં પરંતુ પરિવારનું મકાન હોવાનું સામે આવ્યું. 7. મકાનમાલિક દીપકભાઈક ગિલિટવાલાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી અહીં રહોે છે અને શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ ચલાવે છે. 8. તેમના જણાવ્યા મુજબ અહીં જરીના મશીન, બરફના ગોલા અને બેરફ કાપવાના મશીન રીપેરિંગનું કામ થાય છે. 9. મકાનમાલિકે કહ્યું કે આ જગ્યા ક્યારેય કોઈ કંપનીને ભાડે આપી નથી અને ‘રૂપ રજત ડાયમંડ’ નામની કંપનીને ઓળખતા નથી. 10. રેકોર્ડ મુજબ ‘રૂપ રજત ડાયમન્ડ પ્રైవેટ લિમિટેડ’નું રજિસ્ટ્રેશ્ન 24 માર્ચ 2011ના રોજ થયું હોવાનું જણાવાયું છે. 11. ટેક્સ નિષ્ણાથના જણાવ્યા મુજબ કંપનીના બેંક ખાતામાં આશરે રૂ.2,250થી રૂ.2,500 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાની શક્યતા છે. 12. કંપની દ્વારા ટેક્સ ન ભરવામાં આવ્યો હોવાના આધારે આશરે રૂ.750 કરોડ ટેક્સ અને રૂ.225 કરોડ પેનલ્ટી સહિત મોટી ડિમાન્ડ ઊભી થઈ હોવાનું જણાવાયું. 13. નિષ્ણાતોના મતે રેખરાજે આવકવેરા વિભાગને તાત્કાલિક લેખિત જવાબ આપી કંપની સાથે કોઈ સંબંધ ન હોવાનું પુરવાર કરવું પડશે. 14. ઓળખના દસ્તાવેજોના દુરુપયોગ અંગે પોલીસ/સયાબર ક્રાઇમમાં ફરિયાદ તેમજ ROC અને MCA સમક્ષ રજૂઆત કરવાની સલાહ આપવામાં આવી છે. 15. આવકવેરા વિભાગમાંથી રાહત ન મળે તો હાઈકોર્ટમાં રિટ પિટિશન કરીને નોટિસ સામે રાહત મેળવવાની કાયદાકીયprocેદિયા કરવી પડશે.0
0
Report
Advertisement
वापी में बाढ़ से चार-पहिया वाहन भारी नुकसान, क्लेम बढ़े, रिपेयर लंबा
Vapi, Gujarat:લોકેશન - વાપી સ્ટોરી પાસ ડેસ્ક ફિડ - FTP/VAPI/AUG26/1908ZK_VAPI_FLOOD_CAR_NUKSHAN એન્કર – વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે માનવજીવનની સાથે વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરનાં પાણીમાં મોટી સંખ્યોમાં કાર ડૂબી ગઈ હતી, જ્યારે અનેક વાહનો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર વલસાડ જિલ્લામાં 7 હજારથી વધુ ફોર-વ્હીલર વાહનોને નુકસાન થયું છે. પૂરનું પાણી ઓસરી ગયું છે. પરંતુ હવે કાર માલિકો સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે. એકસાથે હજારો વાહનોના ઇન્સ્યોરન્સ ક્લેમ આવતાં વીમા કંપનીઓ સામે ક્લેમ સેટલમેન્ટનો મોટો પડકાર ઊભો થયો છે. જાણકારોના મતે આશરે 250થી 300 કરોડ રૂપિયાના ઇન્સ્યોરન્સ ક્લેમ આવવાની શક્યતા છે. તો શું છે વાહનોના ઇન્સ્યોરન્સમાં નુકસાન પ્રમાણેની કેટેગરી અને કેમ આ વખતે મોટી સંખ્યામાં કાર ટોટલ લોસમાં આવી રહી છે. જુઓ આ ખાસ અહેવાલ... વી.ઓ-1 વલસাড જિલ્લામાં આ વખતે વરસાદે ગણાય તબાહી મચાવી દીધી હતી. વાપી શહેર સહિત અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી રસ્તા અને સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસવાની સાથે હજારો વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ પ્રમાણે સમુદ્ર વલસાડ જિલ્લામાં 7 હજારથી વધુ fof-વ્હીલર વાહનોને નુકસાન થયું છે. વિવિધ વાહનોમાં બોનેટ સુધી પાણી ભરાયું હતું, જ્યારે ઘણી કાર તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. વાપીમાં સામાન્ય રીતે દર ત્રણ-ચાર વર્ષે નાના-મોટા પૂર આવતા હોય છે અને તેમાં વાહનોને મોટાભાગે બોનેટ સુધીનું નુકસાન થતું હોય છે. પરંતુ આ વખત પૂરનું પાણી એટલું ઊંચું આવ્યું કે અનેક કાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ. બીટ – અશોક કુમાર, કાર એક્સપર્ટ વી.ઓ-2 સામાન્ય રીતે વાહનના ઇન્સ્યોરન્સમાં نقصان પ્રમાણે અલગ-અલગ સ્થિતિ જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ બમ્પર સુધીનું نقصان, બોનેટ સુધીનું نقصان અને સંપૂર્ણ કાર પાણીમાં ગરકાવ થવાથી થતું ગંભીર નુકસાન — આ તમામ સ્થિતિમાં ક્લેમની પ્રક્રિયા અલગ હોઈ શકે છે.પરંતુ આ વખતે મોટી સંખ્યામાં વાહનોમાં 70 ટકા કે તેથી વધુ نقصان થયું હોવાનું સામે આવી રહ્યું છે. આવા કિસ્સામાં પોલિસીની શરતો અને વાહનની IDV એટલે કે Insured Declared Valueના આધાર પર ટોટલ લોસનો ક્લેમ નક્કી થઈ શકે છે. આ જ કારણોસર આ વખતે વલસાડ જિલ્લામાં વીમા કંપનીઓ સામે કરોડો રૂપિયાના ક્લેમનો મોટો પડકાર ઊભો થયો છે. એક સમયે હજારો કારને નુકસાન થતાં વીમા કંપનીઓ પાસે ક્લેમનો જાણે ધોધ આવી ગયો છે. સરકારની માર્ગદર્શિકા મુજબ આ વખતે વીમા કંપનીઓ વાહન માલિકોને સહકાર આપી રહી છે. પરંતુ સામાન્ય દિવસોની સરખામણીએ ક્લેમની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. એક તરફ વાહનનું સર્વે કરવાનું, نقصانનું મૂલ્યાંકન કરવાનું અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવાની પ્રક્રિયા છે. તો બીજી તરફ વાહન માલિકો પણ 자신의 કારનો ક્લેમ ઝડપથી સેટલ થાય તેની રાહ જોઈ રહ્યા છે. જાણકારોના મતે વલસાડ જિલ્લામાંથી જ આશરે 250થી 300 કરોડ રૂપિયાના ઈન્સ્યોરન્સ ક્લેમ આવવાની શક્યતા છે. આટલી મોટી સંખ્યામાં ક્લેમનું સેટલમેન્ટ વીમા કંપનીઓ માટે પણ મોટું ઓપરેશન બની ગયું છે. બાઈટ – સમીર દેસાઈ,(car સર્વેયર) વી.ઓ-3 મુશ્કેલી માત્ર ઈનસ્યોરન્સ ક્લેમ સુધી સીમિત નથી. પૂરનાં પાણીમાં ડૂબેલી આધુનિક કારોને રિપેર કરવી પણ હવે મોટો પડકાર बनी છે. આજની આધુનિક કારોમાં મોટાભાગે ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ, સેન્સર્સ અને જટિલ સર્કિટ્સ હોય છે. પૂરનું પાણી કારમાં ઘૂસી જતાં આ તમામ સિસ્ટમને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. પરિણામે વલસાડ જિલ્લામાં મોટાભાગના કાર વર્કશોપમાં પૂરમાં ખરાબ થયેલી કારનો ખડકલો જોવા મળે છે. મોટા સંખ્યામાં કાર ગેરેજમાં આવી જતાં મિકેનિકો અને વર્કશોપ સંચાલકો પર કામનું ભારણ વધી ગયું છે. આમે પૂરના પાણીથી ખરાબ થયેલી કારોની સંખ્યામાં વધારો થયો છે અને હિસેબ પ્રમાણે સ્પેરપાર્ટ્સની માંગમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતની સાથે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મોટા પ્રમાણમાં કારોને નુકસાન થયું છે. પરિણામે જરૂરી સ્પેરપાર્ટ્સ મેળવવામાં સમય લાગી રહ્યો છે. જેના કારણે કારોમાં ખરી સબેતમાં સમય લાગી રહ્યો છે; કેટલાક વાહનોમાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ અને અન્ય પાર્ટ્સ બદલવાની જરૂરિયાત ઊભી થઇ છે. બીટ – અભિનવ ઠાકુર, વર્કશોપ માલિક વી.ઓ-4 કાર વગરની આ સમસ્યાનો સીધો અસર સામાન્ય પરિવારોનાં રોજિંદા જીવન પર પડી રહ્યો છે. પૂરનાં પાણીમાં ખરાબ થયેલી કાર ધરાવનારાં લોકો હવે રિક્ષા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સહારો લેતા હોય છે. ઘણા પરિવારોમાં એકથી વધુ કાર હોવા છતાં વાહનો ગેરેજમાં પડ્યા હોવાથી રોજિંદા કામકાજમાં મુશ્કેલી ભેગી થઈ રહી છે. કાર માલિકોનું સૌથી મોટું મુદ્દો એ છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા ક્લેમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને જે કાર રિપેર થઈ શકે તે વકત પર પાછી મળે. બીટ – સાગર ઠક્કર, કાર ચાલક વી.ઓ-5 એક અંદાજ મુજબ વલસાડ જિલ્લામાં 7 હજારથી વધુ કારોને પૂરનાં પાણીથી ભારે નુકસાન થયું છે. આ ફક્ત વાહનહીન્નો નથી, પરંતુ હજારો પરિવારોની રોજિંદી વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. કેટલાક વાહનો ટોટલ લોસમાં જવાના શક્યતા છે, જયારે કેટલાક રિપેર થઈ શકે તેવી સ્થિતિમાં છે. પરંતુ બંને કિસ્સામાંocar માલિકો માટે રાહ જોવાનો સમય લાંબો બન્યો છે. એક તરફ વીમા કંપનીઓ સામે કરોડો રૂપિયાના ક્લેમના સેટલમેન્ટનો પડકાર છે. તો બીજી તરફ ગેરેજ અને વર્કશોપ દ્વારા હજારો કારના રિપેરિંગનો પડકાર છે. આ રીતે વાપી અને સમગ્ર વલસાડ જિલ્લામાં પૂરનું પાણી ઓસરી ગયું છે અને આ અસર લાંબા સમય સુધી bani દેખાય છે. સૌના આર્થિક જીવન પર અસર થઈ રહી છે. હવે વાહન માલિકોની નજર ઇન્સ્યોરન્સ કંપનીઓના ક્લેમ સેટલમેન્ટ અને વર્કશોપમાં અટવાયેલી કારના રિપેરિંગ પર છે. સામાન્ય સ્થિતિમાં જે કાર થોડા દિવસોમાં રિપેર થઇ જતી હોય છે તે આ વખતે ઘણા દિવસો લઈ રહી છે. દક્ષિણ ગુજરાતના આ სიტუેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. નિલેશ જોશી જી મીડિયા વાપી. લોકેશન - વાપી 84699001840
0
Report
मेहसाणा-मोढेरा बायपास बारिश में बड़े गड्ढे, सड़क निर्माण पर उठे सवाल
Mehsana, Gujarat:એન્કર- મહેસાણાાના મોઢેરા બાયપાસ અને નુગર બાયપાસ રોડ પર તંત્રની નબળી કામગીરીની પોલ ખોલતી ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. થોડા સમય પહેલા જ બનેલા આ નવા રોડ પર અજાણ્યા વરસાદમાં જ મોટા ગાબડાં પડી ગયા છે. જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વિઓ-1 મહેસાણા-મોઢેરા બાયપાસ રોડની હાલત અતિદયનીય બની ચૂકી છે. નુગર બાયપાસ રોડ પર ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડ માત્ર ઓછા વરસાદમાં જ ધોવાઈ ગયો છે. આ સર્વિસ રોડ પર બે થી ત્રણ ફૂટ જેટલા લાંબા અને ઊંડા ખાડા પડી જવાથી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વાહનચાલકો કહી રહ્યા છે કે આ મોટા ખાડાઓને કારણે કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિ સર્જાય છે અથવા તો વાહનોને મોટું નુકસાન થાય છે. સૌથી મોટો સવાલ એ છે કે થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે આ નવો રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં પહેલી જ વરસાદી સિઝનમાંROADની આ હાલીતી કારણે સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રજાના ટેક્સના પૈસાથી બનતા આ રોડ્સ પર ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. જ્યારે વાહનચાલકો અને સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી છે.0
0
Report
होड़ा गांव में 220 केवी सबस्टेशन के लिए गौचर भूमि आवंटन पर ग्रामीणों का विरोध
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP-1308 ZK BNK JETKO VIRODH PKG સ્લગ-જેટકો વિરોધ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના હોડા ગામમાં મંજુર થયેલ જેટકોના 220 કે.વી. સબસ્ટેશનને લઈને વિવાદ સર્જાયો છે. ગામના ગ્રામજનો અને ગ્રામપંચાયતના કેટલાક સભ્યોોએ સબસ્ટેશન માટે ગૌચરની જમીન ફાળવવાના નિર્ણયનો વિરોધ કરી કલેક્ટરને રજુઆત કરીને મંજુર થયેલ જેટકો સબસ્ટેશન રદ કરવાની માંગ કરીને ચીમકી ઉચ્ચારી છે કે જો સબસ્ટેશન રદ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરશે પાલનપુરના હોડા ગામે જેટકોનું નવું 220 કેવી સબસ્ટેશન મંજુર પડવાથી તેના માટે ગામની ગૌચરની જમીન ફાળવી દેવાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે ,વર્ષ 2024માં ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન જેટકોને ફાળવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ગાલતાંીased અગ્નિશેષે આ અંગે કોઈ જાણ આપવામાં આવી નહોતી તેમજ આ નિર્ણય અંગે ગામના લોકોને પણ પૂરતી માહિતી આપવામાં આવી નહોતી.જોકે હવે જેટકોનું સબસ્ટેશન બનવાની.jetકો દ્વારા પ્રક્રિયા હાથ ધરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.ગ્રામજનોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને રજુઆત કરી હતી કે હોડા ગામમાં પશુપાલન લોકોની આજીવિકાનું મુખ્ય સાધન છે. ગામની મોટી વસ્તી ગાય, ભેંસ, બકરા અને ઘેટાંના ઉછેર સાથે સંકળાયેલી છે. આવી સ્થિતિમાં ગૌચરની જમીન ઓછી થવાથી પશુોપાલકોને પશુઓ માટે ચરિયાણની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સબસ્ટેશન માટે પસંદ કરવામાં આવેલી જમીનની આસપાસ રહેણાંક વિસ્તાર, પાણીની ટંકીઓ અને તળાવ આવેલાં છે. જેના કારણે ભવિષ્યમાં ગ્રામજનોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલ ગામની વસતી આશરે 4 હજાર જેટલી છે અને લગભગ 4,500 જેટલા પશુઓનો ઉછેર કરવામાં આવે છે. તેથી ગૌચરની જમીનની સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરિયાત છે. આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ અગાઉ કરવામાં આવેલા ઠરાવને રદ કરી અને સબસ્ટેશન માટે અન્ય યોગ્ય જગ્યાની પસંદગી કરવાની માંગ કરી છે.અને ચમત્કાર ઉચ્ચારી છે કે જો તેમને ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરશે બાઈટ-દિલીપભાઈ પટેલ-આગેવાન હોડા ગામ ( ગામની ગૌચરની જમીન સબસ્ટેશન માટે ફાળવી દીધી છે તે જો રદ નહિ થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું) બાઈટ-2-માવજીભાઈ જુડાળ-સરપંચ હોડા ગામ ( જેટકોનું સબસ્ટેશન બને તેનો આખા ગામને વિરોધ છે તે ન બને તે માટે આજે ગામના દરેક સમાજના લોકો અહીં આવ્યા છીએ) બાઈટ-3-ગલબાભાઈ ચૌધધરી -ગ્રામજન (અમારા ગામમાં જગ્યાનો અભાવ છે છતાં જો સબસ્ટેશન બને તો ગામની હાલત ખરાબ થઈ જાય માટે અમે વિરોધ કરવા આવ્યા છીએ)0
0
Report
Advertisement
राजकोट में शराब बिक्री पर पुलिस ने कड़ी कार्रवाई, दिनों में 130 मामले दर्ज
Rajkot, Gujarat:એંકર: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, ત્યારે હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. લઠ્ઠાકાંડ બાદ રાજકોટમાં દારૂના વેચાણ અને સેવન સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ શહેરમાં 130 જેટલા ગુનાઓ નોંધાયા છે, જ્યારે દારૂના નશામાં ઝડપાયેલા 8 જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.મહત્વનું છે કે, રાજકોટ પોલીસ દ્વારા માત્ર બુટલેગરો કે દારૂના વેચાણકારો સામે જ નહીં, પરંતુ પ્રોહિબિશન સાથે સંકળાયેલી ટોળકીઓ સામે પણ કડક நடவடிக்கை કરવામાં આવી રહી છે. છેલ્લા બે મહિનામાં આવી ટોળકીઓ સામે GUJCTOC હેઠળ બે ગુના નોંધવામાં આવ્યા છે.રાજકોટ શહેરમાં દારૂના ગેરકાયદેસર નેટવર્કને સંપૂર્ણપણે ડામવા માટે પોલીસ દ્વારા હવે જનતાની પણ मदद લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ખાસ નંબર 63596 29896 જાહેર કરવામાં આવ્યો છે. જો આપના વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોય કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલિક આ નંબર પર જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસની આ કડક કાર્યવાહીથી હવે બુટલેગરો અને દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.0
0
Report
गुजरात में डुप्लिकेट शराबकांड पर सरकार ने कठोर कार्रवाई की घोषणा
Bhavnagar, Gujarat:ભાવનગરમાં નકલી દારૂના કારણે સર્જાયેલા લથ્થાકાંડના સંદર્ભમાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આજેCabinet minister जीतુભાઈ વાઘાણીએ આઈજી, એસપી, એએસપી, કલેક્ટર સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ યોજાયેલી પ્રેસવાર્તામાં મંત્રીએ સરકાર દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વિશે માહિતી આપી હતી. પત્રના સમાચાર મુજબ મંત્રીએ જણાવ્યું હતું કે ઘટનામાં સરકાર અસરગ્રસ્ત પરિવારના સાથમાં છે. આફતના कारणেরা સમયસર સારવાર અને સારવાર સંબંધિત જરૂરી સૂચના બહાર પાડી આપવામાં આવી હતી. ઈસે સમયે 21 આropીના સામે કાર્યવાહી થઈ રહી છે અને 16 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. વંજવાળો આદેશો સીધી તપાસના આદેશ સાથે એસએમસીના નિરીક્ષણ હેઠળ લેવામાં આવ્યા. પોલીસ કર્મચારીઓના નિષ્ઠાના કારણે નોંધપાત્ર અસરગ્રસ્તઓને સમયસર સારવાર મળી રહેશે આ માટેHospitalsના સુપરિન્ટેડેન્ટે મદદ કરી આશ્રવદાન આપ્યું હતું. આ ઘટના દિવસે હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓના આંકડાની તપાસ કરવામાં આવી હતી અને ગામડાઓને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતી રહેશે. આ કેસમાં દારૂબંધીના મુદ્દે રાજ્ય સરકારના વલણને ફરીથી સાબિત કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી 1977 થી યથાવત છે અને તેનો અમલ કડક રહેશે. ત્યારબાદ તેમણે આ લોકોએ પણ સરકારનો પરિવારના લોકો છે એવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીના આદેશો આપ્યા હતા. પ્રેસવાર્તા બાદ સૌથી મહત્ત્વનો દયા ભારતના માણસની જીવન છે તે ઉમર્યાડને યાદ રાખી લોકોને જરૂરી સહાય પહોંચાડવાનો આદેશ આપ્યો હતો. વાઇટનોટ્સ મુજબ હાલ માનવ જીવન સૌથી મહત્વનું છે અને આવું વાતાવરણ ફરી ન સર્જાય તે માટે લોકો સાથે મળીને કામ કરવાની જરૂર છે. બે દિવસના દિવસેએસએમસીને આ કેસની તપાસ સોંપાઈ હતી અને આસિસ્ટેન્ટ આઈજી, પોલીસ અધિક્ષક, મેડિકલ ડીન અને હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ જોડવામાં આવ્યા હતા.0
0
Report
सुरेंद्रनगर में अदालत केस चलते पति ने पत्नी की हत्या, सासु और रिक्षाचालक घायल
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર માનવ મંદિર નજીક પતિ પત્ની વચ્ચે ચાલી રહેલ કેસની મુદત પતાવી રીક્ષા દ્વારા પરત ફરી રહેલ પત્ની પર પતિએ છરી વડે 25 થી વધુ ઘા ઝીંકી हत्या નીપજાવવામાં આવી હતી જેમાં બચાવા વચ્ચે પડેલ સાસુ અને રીક્ષા ચાલકને પણ છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેમાં પત્નીને મોતના ઘાટ ઉતારી્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધયા પતિને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂરાષ્ટ્રનગર જિલ્લામાં મૂળચંદ રોડ પર માનવ મંદિર નજીક એક ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો જેમાં પતિ રાજેશભાઈ જેમલભાઈ કાંજીયા કચ્છ ખાતે આવેલ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે તેમની રહેણી રહેલ પત્નીએ છરીના ઘા ઝીંકી હત્યા Niemાજી હતી. જે દરમ્યાન સાસુ જશુબેન કોરડીયા અને તેમની માતા જશુબેન કોરડીયા રીક્ષા મારફતે કોર્ટે આવ્યા હતા. કોર્ટે મુદત પૂર્ણ કરી રીક્ષામાં ઘર તરફ પરત જઈ રહ્યા હતા ત્યારે પતિ રાજેશ કાંજિયાએ પત્ની સોનલબેન સાથે ઝઘડો કરી ત્યારબાદ પતિએ પત્નીને છરીના 25 થી વધુ ઘા ઝીંકી હત્યા Niemાજી કરી હતી. આ હુમલામાં પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે વચ્ચે પડેલ સાસુ જશુબેનને પણ છરીના ઘા માર્યા હતા. રોકણમાં રીક્ષાચાલકને પણ ઈજા પહોંચી હતી. પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ગંભીર ઈજા પહોંચેલ સાસુ અને રીક્ષાચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોતની લાશને પીએમ અર્થે સુરેન્દ્રનગરની गांधी સર્કલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે એસપી અને પોલીસની ટીમને જાણવા મળતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીmore તપાસ હાથ ધરી હતી. ગુન નોંધાવી નાસી છૂટેલ પતિને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.0
0
Report
Advertisement
ईथेनॉल मिश्रित पेट्रोल से चीनी उत्पादन घटा; सरकार 10 लाख मीट्रिक टन आयात पर विचार कर रही है
Navsari, Gujarat:ભારતમાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડા સાથે જ ઈથેનોલના મિશ્રિત પેટ્રોલને કારણે ખાંડના ઉત્પાદન ઉપર અસર થઈ છે. જેનું પરિણામ દેશમાં ખાંડની અછત વર્તાતા ભાવમાં વધારો જોવા મળી રહ્યું છે. પરંતુ સરકાર દ્વારા વિદેશોથી 10 লাখ મેટ્રિક ટન ખાંડની આયાત કરવાની તૈયારી કરી છે. ખાંડની અછત પાછળ એક કારણ ઈથેનોલનું ઉત્પાદન પણ છે. જેથી શેરડીના ઘટતા ઉત્પાદનને કારણે ભારતમાં આવનારા દિવસોમાં ખાંડનું ઉત્પાદન ઉપર મોટી અસર વર્ટાય તો નવાઈ નહીં. ભારતમાં ખાંડના વધતા ભાવ સરકાર માટે ચિંતા નો વિષય બન્યો છે. કારણ સામાન્ય રીતે ખાંડની નિકાસ ઉપર સરકારનો કંટ્રોલ હોય છે. પરંતુ બદલાતા વાતાવરણ, ખાતરના વધુ ભાવો અને મજૂરોની અછતને કારણે શેરડીનું ઉત્પાદન છેલ્લાં ત્રણ વર્ષોથી ઘટી રહ્યું છે. જેના કારણે સુગર ફેક્ટરીમાં શેરડીનું પિલાણ પણ ઘટ્યું છે અને જેની સીધી અસર ખાંડના ઉત્પાદન ઉપર જોવા મળે છે. બીજી તરફ સરકારે પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપતા દેશમાં અંદાજે 45 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થઈ શકે, એટલી શેરડી ઈથેનોલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાઈ હોવાનું અનુમાન છે. જેને કારણે દેશની 290 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત સામે 260 કે 265 લાખ મેટ્રિક ટન જ ઉત્પાદન રહ્યું અને જેની અસર ખાંડની અછત અને ભાવ વધારા ઉપર જોવાઈ રહી છે. આવનારા દિવસોમાં તહેવારોને જોતા સરકાર દ્વારા ખાંડ આયાતાનો નિર્ણય થઈ રહ્યો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાંડનાઉત્પાદન અને તેના ભાવોને કારણે જરૂરી માત્રામાં ખાંડ લાવી શકાશે કે કેમ, એ પણ નિષ્ણાંતોના મનમાં પ્રશ્ન છે. સાથે જ ખાંડના વધુ ભાવો સામે ખાંડ ઉદ્યોગ સીધા શેરડીના રસમાંથી ઈથેનોલ બનાવવાનું ટાળશે અને મોલાસિસમાંથી ઈથેનોલ બનાવવાનો પ્રયાસ કરશે, જેથી આવનારા સમયમાં ઈથેનોલના ઉત્પાદન ઉપર પણ અસર જોવા મળશે. ત્યારે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદનને વધારવા ઉપર સરકાર વિચાર કરે એ જરૂરી છે...0
0
Report
फतेपुरा के निजी स्कूल में सरकारी शिक्षण सामग्री निजी स्कूल तक पहुंची, जांच शुरू
Dahod, Gujarat:દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાંથી સરકારી શાળાઓ માટેની શૈક્ષણિક સામગ્રી મળવાના મામલે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે પ્રાદેશિક કમિશનર અને જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાદેશિક કમિશનર સહિત ત્રણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમ દ્વારા શાળાની મુલાકાત લઈ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલી કીટ અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. કઈ સરકારી શાળામાંથી આ સામગ્રી ખાનગી શાળામાં પહોંચી અને આ hele મામલે કોઈ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે ટચ ધ લાઇટ ખાનગી શાળાના ત્રણ ટ્રસ્ટીઓ સરકારી અથવા અર્ધસરકારી શાળાઓમાં ફરજ બજावत 대한 માહિતી સામે આવી છે. જેમાં ભરતભાઈ પંચાલ આઈડી કો-ઓ kordિનેટર તરીકે, અલકેશ પ્રજાપતિ અर्धસારkari શાળામાં શિક્ષક તરીકે અને પૂર્વીબેન ઉપાધ્યાય સીઆરસી કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હોવાની માહિતી છે. આ સમગ્ર મામલે હાલ પૂર્વીબેન ઉપાધ્યાયને સીઆરસી કો-ઓર્ડિનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ વહીવટી ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સરકારી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને તેમાં કોની જવાબદારી છે તે અંગે હકીકત બહાર આવવાની શક્યતા છે.0
0
Report
अहमदाबाद में सरदार बाग पर कांग्रेस प्रदर्शन, पुलिस ने लाठीचार्ज कर गिरफ्तारी की
Ahmedabad, Gujarat:अहमदाबाद: भावनगर के नकली शराब मामले के चलते कांग्रेस ने सरदार बाग में विरोध प्रदर्शन आयोजित किया। पुलिस द्वारा अनुमति दी गई थी, फिर भी कांग्रेस कार्यकर्ताओं को गिरफ्तार किया गया और सरदार बाग में भारी पुलिस बल तैनात किया गया। पुलिस ने लाठीचार्ज कर कांग्रेस के नेताओं समेत कई कार्यकर्ताओं की गिरफ्तारी की।0
0
Report
Advertisement
