Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ જિલ્લામાં બંધ રેતી મિલ ચાલુ કરવા માંગ

Aug 23, 2024 02:39:03
Anand, Gujarat

આણંદ જિલ્લાના મહીસાગર નદીના પટમાં રેતીની લીઝ સિસ્ટમ બંધ થતાં રેતીની લીઝ પર કામ કરતા મજૂરો બેરોજગાર બન્યા છે. તેમજ રેતીની અછતના કારણે આજે રેતીની લીઝ સંચાલકોએ કલેકટર પ્રવીણ ચૌધરીને મળીને રેતીની લીઝ ચાલુ કરવા અને નાવડીમાં રેતી નાખવાની મંજુરી માંગી હતી જે અંગે લીઝ મેનેજર પ્રજ્ઞેશ દવેએ વિસ્તૃત માહિતી આપી હતી.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Dec 18, 2025 08:17:14
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના યોગીચોક વિસ્તારની ઘટના યોગી નગર પાસે આવેલા તિરસપતિ શાર્ક માર્કેટ પાસેનો બનાવ તો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકનું ઘર્ષણ મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઉભી રહી હોબાળો કર્યો સરથાણા પોલીસને જાણ કરતા મહિલા પોલીસ સાથે દોડી આવી સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો યુવકે કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય, દેશ માટે પગાર પણ ન લઉં, મારે નથી આવવું આ સડીગયેલી સિસ્ટમમાં અંતે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જાવવામાં આવ્યા હતા સરથાણા પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી યુવક અને યુવતીએ માફી નામુ લખી બીજી વાર ફરજ રોકાવટ ન કરવા અને બીજી વાર ભૂલ ન કરવા ની બાહેધરી આપી હતી પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ લોકોને પણ અપીલ કરી હતી કે આવી ભૂલ કરવી નહીં
0
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Dec 18, 2025 08:16:52
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લાના કાયદો અને વ્યવસ્થાના સ્થિતિની સમીક્ષા માટે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઈન્સ્પેક્શન યોજાયું હતું. આ દરમિયાન મોડાસા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન થયું. જેમાં શહેર તથા જિલ્લા ના નાગરિકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. લોક દરબારમાં ખાસ કરીને શહેરની ટ્રાફિક समस्यાઓ, પોલીસ ચોકીઓની વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને લગતાં मुद्दાઓ અંગે ચર્ચા કરવામાં આવી. શહેરના આગેવાનો સાથે ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે સીધી चर्चा કરી અને નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ઈન્સ્પેક્શનેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડેઠ આતંકવાદી હુમલાની સંભાવનાઓ સામે પોલીસની તૈયારી ચકાસવા માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. આ મોક ડ્રિલ દરમિયાન આપત્તિ સમયે લેવામાં આવતી કાર્યવાહી, ટીમ વર્ક અને સાધનસામગ્રીના ઉપયોગ અંગે પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવ્યો. ડી.આઈ.જી.એ પોલીસ અધિકારીઓને જનતા સાથે સુમેળભર્યું વર્તન રાખવા, ટ્રાફિક વ્યવસ્થા વધુ સુઘડ બનાવવા અને જિલ્લામાં શાંતિ તથા સુરક્ષા જાળવવા કડક અને અસરકારક પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 18, 2025 07:23:12
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 18, 2025 07:22:15
Morbi, Gujarat:브ેકਿੰਗ મોરબી જીલ્લાના માળિયાના ચાંતાવદરડા ગામ નજીક પદયાત્રીઓને કચਡੀ નાખવાનો મામલો હાલમાં ઈજાગ્રસ્ત પદયાત્રીએ ટ્રક કન્ટેનર ના ચાલક સામે નોંધાવી ફરિયાદ વાવ થરાદ જિલ્લાના થી દ્વારકા પદયાત્રાએ جاتے ચાર પદયાત્રીઓને ગઇકાલે કચડી નાખ્યા હતા માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈ શરૂ બ્રેકિંગ મોરબીમાં નવા ડેલા રોડ પાસે ઘાંચી શેરીમાં આવેલ મસ્જિદમાં ચોરી ફારૂકી મસ્જિદમાં અજાણ્ય શખ્સ દ્વારા કરવામાં આવી ચોરી મસ્જિદમાં મૂકવામાં આવેલ દાન પેટીને તોડીને રોકડા 22000 રૂપિયાની ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, આરોપી ની શોધખોળ
0
comment0
Report
URUday Ranjan
Dec 18, 2025 07:21:52
Ahmedabad, Gujarat:1812ZK_LIVE_AHD_HQ_HM મકરબા વિસ્તારમાં નવનિર્મિત ખાખી ભવન નું આજે થશે ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્શ સંઘવીના હસ્તે કરાશે લોકાર્પણ 8.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ખાખી ભવનમાં પોલીસ માટે અનેક સુવિધાઓ જુદા જુદા જિલ્લામાંથી અમદાવાદ તપાસ માટે આવતા પોલીસ અધિકારીઓને રહેવાની તમામ સુવિધા ખાખી ભવનમાં કિચન, મેસ, ઇન્ડોરૂ ગેમ, જીમ, લોન્ડ્રી રૂમ સહિતની તમામ સુવિધાઓ ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા ખાખી ભવન પ્રોજેક્ટ બ્લુ ಸર્કિટનું નિદર્શન કરાશે પ્રોજેક્ટ અભયયાત્રી તથા ADR-SHIELD પ્લેટફોર્મ અનાવરણ કરશે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે मुद्दામાલ સોંપણી કરવામાં આવશે વિભાગીય પોલીસ અધિકારી અસલાલી વિભાગના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું ખાતમૂહુર્ત કરાશે બાઈટ: સ્પીચ
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 18, 2025 05:35:04
Surat, Gujarat:ભીમરાડમાં 'બિલ્ડર ની લાપરવાહી' ની દીવાલ ધરાશાયી મામલો શિવ રેસિડેન્સીના ચાર ટાવર ખાલી કરાવાયા, ૭ તજજ્ઞોની ટીમને તેડાવાઇ સુરત મનપા દ્વારા કાર્યવાહી ડેવલોપર, આર્ક્ટિક, સ્ટ્રક્ચર એન્જિ.ના લાઇસન્સ સસ્પેન્ડ પ્રોજેક્ટની અર્થોચિત્રી સ્થગિત ચારને નોટિસ સાથે લાઇસન્સ સસ્પેન્ડ ૧. તુષાર પોપટલાલ રીબડીયા (ડેવલપર) ૨. સુરેશકુમાર મોડિયા (આર્કિટેક) ૩. જલીલ શેખ (સ્ટ્રક્ચરલ એન્જિનિયર) ૪. તેજસ જસાણી (ક્લાર્ક-સુપરવાઇઝર) નવنيفમિત ‘વિવાન’ બિલ્ડિંગની 150 ફૂટ લંબાઈની પ્રોિટેક્શિન વોલ ધડાકાભેર પડી હતી 208 પરિવાર ભયભીત લોકોની હાલત ખૂબ જ કફોડી बिल્ડરે રહેવાની પણ વ્યવસ્થા ન કરી આપી આજે ગેસ લાઇન કાપી નાખવામાં આવી લોકો કહે છે કે જમવાનું ક્યાં બનાવીશું લોકોની જિંદગીભર ની જમા પૂંજી થી ફ્લેટ ખરીદ્યો છે હજી પણ લોકોના ફ્લેટના હપ્તા ભરવાના બાકી છે કેટલાક લોકો પોતાના sbadhi ને ત્યાં રહેવા ગયા
0
comment0
Report
TDTEJAS DAVE
Dec 18, 2025 05:03:42
Mehsana, Gujarat:1812ZK_MSN_DIGITAL ARREST બેચરાજીના રિટાયર્ડ સરકારી ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી 1.21 કરોડની છેતરપિંડીનો પ્રયાસ. મુંબઇ પોલીસ અને CBI ઓફિસરની ખોટી ઓળખ આપી વૃદ્ધ ડોક્ટરને ડરાવી શેર વેચવા મજબૂર કર્યા. ડોક્ટરના નામે મની લોન્ડરિંગ અને કેનેરા બેંકના ખાતામાં 2 કોરોનાં થતા હોવાનું કહી અપાઈ ધરપકડની ધમકી. સુપ્રીમ કોર્ટના બોગસ લેટર બતાવી 3 દિવસ સુધી ડોક્ટરને વોટ્સએપ વીડિયો કોલ પર બંધક રાખ્યા. પુત્તરએ પોલીસ મોકલતા ડિજિટલ અરેસ્ટનો ડ્રામા ખુલ્લો પડ્યો, ડોક્ટરની કરોડોની મતા બચી ગઈ. એન્કર- શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ તમને તમારા જ ઘરમાં કેદી બનાવી શકે? એ પણ માત્ર એક વીડિયો કોલ દ્વારા! મહેસાણાના બેચરાજીમાં 75 વર્ષના નીવૃત કલ ડોક્ટર સાથે કંઈક આવું જ બન્યું. મુંબઈ પોલીસ અને CBI ના નામે ઠગોએ તેમને ''ડિજिटल અરેસ્ટ'' કર્યા અને ડર બતાવીને તેમના રૂ. 1.21 કરોડના શેર પણ વેચાવી દીધા. પણ અંતે કેવી રીતે ફૂટ્યો આ આખો ભાંડો? જુઓ આ ખાસ રિપોર્ટ... વિયો-1 ઘટનાની શરૂઆત 15 ડિસેમ્બરના રોજ થાય છે. જ્યારે બેચરાજીમાં રહેતા 75 વર્તમાન નિવૃત્ત ડોક્ટરManubhai Patel પર એક અજાણ્યો ફોન આવે છે. ફોન કરનાર વ્યક્તિ પોતાની ઓળખ ટેલિકોમ વિભાગમાંથી હોવાનું આભાસ કરાવે છે કે તમારી આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડ દ્વારા મુંબઈમાં અનેક લોકોને હેરાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ, મુંબઈ પોલીસ અને CBI અધિકારી સંદીપ રાવ અને સુબ્રહ્મણીયમ બનીને ઠગો ડોક્ટરને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ડરાવવાનું શરૂ કરે છે. બાઈટ-ડૉ મનુભાઈ પટેલ-ફરિયાદી વિયો-2 ઠગોએ ડોક્ટરને વિશ્વાસમાં લેવા માટે ક્રૂરતાની હદ વટાવી દીધી. વોટ્સએપ વીડિયો કોલ પર એક નકલી કોર્ટરૂમ સેટ કરવામાં આવ્યો હતો, જ્યાં જજની ખુરશી પર بیٹھેલી વ્યક્તિએ ડોક્ટરની તપાસ કરવાના આદેશ આપ્યા. ડોક્ટરને ધમકી આપવામાં આવી કે જો તેમણે બચવા માંગતા હોય તો તેમને સિક્યોરીટી ડિપોઝિટ ભરવી પડશે. ડરના માર્યા ડોક્ટરે પોતાના અને પત્નીના નામે રહેલા 1.21 કરોડ રૂપિયાના શેર પણ વેચી દીધા અને આ રકમ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારીમાં જ હતા. બાઈટ-ડૉ મનુભાઈ પટેલ-ફરિયાદી વિયો-3 સતત ત્રણ દિવસ સુધી ડોક્ટરને વીડિયો કોલ પર ડિજિટલ કેદમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કોઈની સાથે વાત કરવાની મનાઈ હતી. જોકે, ડોક્ટરના બદલાયેલા વર્તનથી તેમના પુત્ર કવનભાઈને શંકા લાગી અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. જયારે પોલીસ ડોક્ટરના ઘરને પહોંચ્યા ત્યારે સાક્ષિક થયું કે તેઓ ડિજिटल ફ્રોડના શિકાર બન્યા હતા. હાલે તો શેયરના પૈસા બેંક ખાતામાં જમા થયા ન થતા મોટી રકમ ચોરી થતાં બચી ગઈ છે. આ ન્યુઝટિપ બેચરાજી પોલીસ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ चलाરી રહી છે.
0
comment0
Report
SBShilu Bhagvanji
Dec 18, 2025 04:36:03
Porbandar, Gujarat:પોરબંદર શહેરના બંદર રોડ પર દરિયાથી નિકટ વસ્તી વસતી વિસ્તારોમાં દરિયાની મોજા અને વાવાઝોડાના કારણે કિનારા તૂટી જાય તેમ હતું. આ માટે સુરક્ષા માટે પથ્થર અને ટેટ્રાપોલની પટ્ટી બનાવી આપવામાં આવી હતી. ખર્ચ વર્ષ 21-22 દરમિયાન કરી લેવાયો હતો, પરંતુ ટેટ્રાપોલની જોગવાઈ અને તેની અસર અંગે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. સમાપ્ત થયેલ કામગીરીના ગુણવત્તા અંગે સમજણ અને આયોજન અંગે શહેરીજનોએ પ્રશ્નો કર્યા હતા. તેટરાપોલની સાઇઝ અને વજનને લઈને સ્થાનિકોમાં આડંબર સવાલો ઉઠ્યા હતા કે 20-25 ટનના જીએમજીબી જેટલા ટેટ્રાપોલને બદલે માત્ર 1 થી સવા ટન જેટલા ટેટ્રાપોલનો ઉપયોગ કેમ થયું. વાળી નગરમાં આરંભિક આકારના વિકાસના લીધે લોકોએ આવતીકાલમાં વોકિંગ ટ્ર Kolાલોનું લાભ મળવાપાત્ર હતું પરંતુ હાલના નિયમોમાં એવી સુવિધા જોવા મળી નથી. ક્ષાર અંકુશ વિભાગ દ્વારા 21-22ના વર્ષમાં બેક પ્રોટેક્શનના કામો પૂર્ણ થયા હતા, જેમાં ટેત્રાપોલનો સમાવેશ થાય છે.
0
comment0
Report
NDNavneet Dalwadi
Dec 18, 2025 04:30:32
Bhavnagar, Gujarat:ભાવનગર શહેરમાં અનેક સ્થળો પર છેલ્લો છ માસ કરતા વધારે સમયથી રોડ, ડ્રેનેજ, વોટર સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં 6 થી 8 માસ પૂર્વે 39 કરોડના ખર્ચે ટોપ3 સર્કલથી અધેવાડા સુધીનો નવો આરસીસી રોડ બનાવવા એજન્સી ને કામ સોંપવામાં આવ્યું હતું, નવો રોડ બનાવવા માટે એજન્સી દ્વારા કામગીરી શરૂ કરી એક તરફનો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ એ દરમ્યાન ચોમાસુ બેસી જતા રોડનું કામ ટલ્લે ચડી ગયું હતું, એક તરફનો રોડ ખોદવામાં આવ્યો હોવાના કારણે બંધ હોય બે તરફનો ટ્રાફિક એક બાજુ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે, જેને લઈને વરસાદમાં સતત લોકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો, જેમાં દિવાળી બાદ ફરી નવા આરસીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે કામ પૂર્ણ થયાને હજુ એક માસ જેટલો જ સમય વિત્યો હશે, ત્યાં નવા બનેલા આરસીસીROAD પર 9 જેટલી જગ્યાએ મોટી મોટી તિરાડો પડી જવા પામી હતી, જે નબળી სამუშაოના કારણે નજરમાં આવી રહેલ છે, આ બાબતે શાસકો બેકડાની ભૂલને કારણે કોન્ટ્રાકટર પર દોષનો તોપલો નમ્યો હતો,冠亚માં આ સર્જનહીં નવી ઠેકાણે નબળી એપના ભાગ રૂપે રોડની જગ્યા જડબજોડ કરી રિપેરીંગના કામો શરૂ કરવામાં આવ્યા હતા. વિઓ ૨: भावनगर શહેરના ટોપ3 સર્કલથી અધેવાડા સુધીનો રોડ અગાઉના ચોમાસા દરમ્યાન સંપૂર્ણ ધોવાઈ ને ખરાબ થઈ ગયો હતો, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે લોકોની સુખાકારીને લઈને શાસકો દ્વારા જુના ડામર રોડના સ્થાને રૂપિયા 39 કરોડના ખર્ચે નવો રોડ બનાવવા માટે મંજૂરી આપી એજન્સી ને સોંપી કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે કામ હજુ થોડા સમય પહેલાં જ ખૂબ ધીમી gતિએ પૂર્ણ કરવામાં આવ્યું હતું, ભારે હાલાકી ભોગવ્યા બાદ નવો રોડ બની જતા સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ ખુશ થયા હતા, જો કે લોકોની ખુશી જાજુ ટકી શકી નહીં, કામગીરી દરમ્યાન અધિકારીઓ દ્વારા યોગ્ય સમયે પૂરતો સુપરવિઝન નહીં કરવામાં આવતા, થોડા સમયે માંજ નવા બનાવવામાં આવેલા આરસીસી રોડ પર ઠેક ઠેકાણે મોટી મોટી તિરાડો પડી ગઈ હતી, જે બાબત કોંગ્રેસના ધ્યાને આવતા તેમણે શાસકોનો કાન આંબળતા અધિકારીઓની બેદરકારીને છાવરી કોન્ટ્રાકટર ને તૂટેલ રોડના સ્થાને રિપેરીંગ કરી યોગ્ય કરવા આદેશ કરવામાં આવતા હાલ કોન્ટ્રાકટર દ્વારા ખરાબ રોડ ના સ્થાને નવો રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે હવે ફરી લોકોને ભારે હાડમારી ભોગવવી પડી રહી છે. રિપેરીંગ માટે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા, તમામ ટ્રાફિક એક બાજુ ડાઇવર્ટ કરવામાં આવ્યું છે. જેના કારણે અકસ્માત સર્જાવાનો ખતરો વધી ગયો છે. ત્યારે ઝડપથી કામગીરી પૂરી કરી રોડ ફરી શરૂ કરવા લોકો માંગ કરી રહ્યા आहेत. વિઓ ૩: કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાવનગરના શાસકોને એવોર્ડ આપવો જોઈએ, કારણકે રોડ બનાવવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નવા રોડ બનાવ્યા બાદ અન્ય કામગીરી માટે ફરી તોડવા, સુપરવિઝનના અભાવે નબળી થાય અને ફરી રોડ તોડવામાં આવે છે, અધિકારીઓ કોન્ટ્રાકટર પાસે કમિશન ખાઈ રહ્યા છે, તેના કારણે કોન્ટ્રાક્ટર્સને કાઈ કહી શકતા નથી, ભાવનગરના મેયર પણ નબળી થયેલી કામગીરીને લઈને સુર પુરાવતા જણાવ્યું હતું, કે નબળી કામગીરી થઈ હોવાનું અમારા ધ્યાને આવ્યું છે, ત્યાં કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરી રોડ બનાવવા આદેશ કરવામાં આવ્યા છે, અધિકારીઓને પણ બેઠક બોલાવી કામગીરી દરમિયાન યોગ્ય સુપર વિઝન કરવા સૂચનાઓ આપવામાં આવી છે, કામમાં નબળાઈ હશે, અહીં કોન્ટ્રાક્ટર્કોને બ્લેકલિસ્ટ કરો સુધીની પગલાં લેવામાં આવશે, પરંતુ સવાલ એ વાતના કે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવે ત્યારે જ કડક નિયમોનું પાલન કેમ નથી થતું, શહેરમાં અન્ય વિસ્તારોમાં પણ રોડ બનાવવાના કામો ચાલી રહ્યા છે, શું ત્યાં પણ કડક અમલવારી થશે ખરી, કે પછી નબળો રોડ તોડી ફરી બનાવવા સૂચના અપાશે. બાઈટ: જયદીપસિંહ ગોહીલ, પૂર્વ નેતા વિપક્ષ, કોંગ્રેસ કોર્પોરેટર. બાઈટ: ભરતભાઈ બારડ, મેયર, ભાવનગર મહાનગરપાલિકા.
0
comment0
Report
ARAlkesh Rao
Dec 18, 2025 04:17:55
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP -1812ZK_BNK_GHASCHARO_PKG સ્લગ-ઘાસચારો બનાસકાંઠા જિલ્લાના વડગામ અને પાલનપુર પંથકમાં પશુઓને ખવડાવવા માટેના ઘાસચારાની ભારે તંગી હોવાના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા માંથી બનાસકાંઠા જિલ્લામાં વરસે દહાડે કરોડો રૂપિયાનો સૂકો ઘાસચારો ઠલવાય છે. કારણ કે પાલનપુર વડગામ સહિત જિલ્લાOther તાલુકામાં પાણીના તળીયા છે. પાણીના હોવાના કારણે પૂરતા પ્રમાણમાં લીલા ઘાસચારો થતો નથી ત્યારે પશુપાલકો ઘાસચારાને લઈને મુશ્કેલીમાં છે. મોટાભાગના પશુપાલકોને ઘાસચારો ખરીદીને લાવવો પડે છે. ત્યારે વધતા જતા ઘાસચચારાના ભાવ વધારાને લઈને પશુપાલકોની હાલત અત્યારે અત્યંત કફોડી બની છે. બૈત-ઉદયસિંગ ભાડી -પશુપાલક (સૂકા ઘાસચારાના સતત ભાવ વધી રહ્યા છે કેવી રીતે પશુ રાખવા એજ ખબર નથી પડતી) બાઈટ-દેવુંસિંગ-પશુપાલક ( ચોમાસુ ઘાસચારો નિષ્ફળ ગયો હવે પશુઓ માટે ઘાસચારો નથી બહારથી મોંઘા ભાવનો લાવવો પડે છે) પાલનપુર, વડગામ સહીતના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે અને જેને લઈને લોકો પશુપાલન તો કરે છે પરંતુ grazing માટે લીલાઘાસ ચારો પાણીના કારણે ખેતીમાં વારիխ શકાય છે અને ખેડૂતોએ પોતાના ખેતરમાં લીલો ઘાસચારો ઉગાડી નથી શકે જેથી ખાનગી રીતે મોંઘા ભાવના ઘાસચારો લાવવો પડે, રાજ્યોથી આવેલ સૂકો ઘાસચારો ટ્રાન્સપોર્ટેશન અને ડીઝલ સહિતના ખર્ચामुळे મોંઘો બની જાય છે. વડગામ પંથકમાં રોજની અસંખ્ય ટ્રકો સૂકોઘાસ ચારો લઈને આવી રહી છે પરંતુ આવી ગુચ્છા અને માલિકો સરેરાશ વેપાર કરી રહ્યા હોવાથી ભાવોમાં વિસ જ્યાંથી પુરતું સ્પષ્ટતા હોય છે. આ કારણે ખેડૂતોનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. અલકેશ રાવ - બનાસકાંઠા મો-9687249834
0
comment0
Report
Advertisement
Back to top