icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत में भारी बारिश के कारण आपात संचालन केंद्र ने सभी जिलों को सतर्क रहने के आदेश दिए

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર:​સુરત: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને પત્ર લખીને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે. જેને પગલે સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા તમામ સંબંધિત વિભાગો અને ડિજાસ્ટર મામલતદારોને ખાસ સૂચનાઓ જારી કરીને તંત્રને સ્ટેન્ડબાય કરી દેવાયું છે. ​વીઓ:1 ​જોખમી માળખાઓ: શહેરમાં આવેલા જોખમી હોર્ડિંગ્સ અને વીજળીના થાંભલાઓ તાત્કાલિક દૂર કરવા. જર્જરિત મકાનો તથા કોમર્શિયલ બાંધકામોની ઓળખ કરી લોકોને સલામત સ્થળે ખસેડવા.જર્જરિત પુલ, કોઝવે અને ઓવર-ટોપિંગ (પાણી ફરી વળે તેવા) રોડની ઓળખ કરી જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન કે બંધ કરવાની કાર્યવાહી કરવી. નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી આગોતરા આયોજનના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરાવવું.વહીવટી તંત્રની સાથે NDRF અને SDRFની ટીમોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પત્ર બાદ સુરતના તમામ વિભાગોને જરૂરી આગમચેતીના પગલાં લેવા આદેશ આપી દેવાયા છે." બાઈટ:વિરેન્દ્ર વાઢેલ (નાયબ મામલતદાર, ડિઝાસ્ટર વિભાગ, સુરત) વીઓ:2 વહીવટી તંત્રના દાવોઓ વચ્ચે ઝી 24 કલાકની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું હતું.સુરતના પાંડેસરા હાઉસિંગ ખાતે આવેલી LIG બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં છે. તંત્ર દ્વારા આ બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરવા માટે રહીશોને નોટિસ પણ આપવામાં આવી છે. છતાં પણ લોકો પોતાના જીવના જોખમે આ મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે.​સ્થાનિક રહીશોનું કહેવું છે કે તંત્ર નોટિસ આપી છે. પરંતુ જો બિલ્ડિંગ ખાલી કરીએ તો જવું ક્યાં? લોકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી તેઓ સુરક્ષિત સ્થળે ખસી શકે. WKT: બાઈટ: ભાગચંદ ભાય (સ્થાનિક) બાઈટ:આરતી ભાટ (સ્થાનિક) હવે જોવાનું એ રહે છે કે ભારે વરસાદની આશંકા વચ્ચે તંત્ર માત્ર નોટિસો આપશે કે લોકો માટે કોઈ નક્કર વ્યવસ્થા કરશે. પ્રશાંત ઢીવરે - સુરત PACAKGE
0
0
Report

थुलेटा डेम में पानी बढ़ा, पाँच गाँवों में सुरक्षित स्थानांतरण बिना नुकसान

Ahmedabad, Gujarat:विश्वसनीय विवरण के अनुसार, विराटगोम जिले Vermagam TALUKA के थुलेटा डेम के बारे में विभिन्न माध्यमों में चल रहे दावों पर कलेक्टर भव्य वर्मा ने स्पष्ट किया है कि विरमगाम क्षेत्र के थुलेटा ग्राम में चेक डेम के मूल स्ट्रक्चर को कोई नुकसान नहीं हुआ है। विरમगाम क्षेत्र में 10 इंच और ऊपरवासी क्षेत्रों में 8 इंच से अधिक भारी वर्षा के कारण डेम में क्षमताओं से ज्यादा पानी आ रहा था। समय पर गेट खुलवाए जाने के बावजूद पानी का प्रवाह अधिक रहने के कारण गेट स्ट्रक्चर के पास पाले के ओवरटॉपिंग के कारण पाले में कुछ ध्वाण हुआ। परिणामस्वरूप, तात्कालिक रूप से सुरक्षा के तहत नीचे वाले क्षेत्रों में स्थित पांच गाँवों को पहले से ज्ञात कर समय पर सुरक्षित स्थानांतरण कर दिया गया। प्रशासनिक तंत्र के त्वरित कदमों के कारण कोई जानहानि या बड़ी घटनाओं को रोका जा सका है। अब पानी का स्तर घटते ही अगले एक-दो दिनों में ध्वाले पाले का तात्कालिक मरम्मत عمل शुरू किया जाएगा।
0
0
Report
Advertisement
Advertisement
Advertisement

देवभूमि द्वारका में अगले 3-4 दिनों में भारी बारिश, प्रशासन ने सावधान रहने को कहा

Dwarka, Gujarat:હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 થી 4 દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા શહેરી સ્થળો અને ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા ભાગોમાં રહેતા નાગરિકોને ખાસ સતર્ક રહેવા અને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. રાજેશ તન્ના, જિલ્લા કલેક્ટર, દેવભૂમિ દ્વારકા. નાગરિકોની સુરક્ષા સાથે-સાથેટે પોતાની મૂલ્યવાન પશુધનને પણ તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા અપીલ કરવામાં આવી છે. કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત-બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા તંત્ર સજ્જ છે. નાગરિકોને કોઈપણ પ્રકારની મદદ માટે વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા વિશેષ સૂચન કરવામાં આવ્યું છે.
0
0
Report

सूरत के बाढ़ पीड़ितों को 6800 रुपये कैशडॉल अभी नहीं मिले, क्षेत्र वंचित

Surat, Gujarat:પૂર ગ્રસ્તોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કેશડોલ સહાય થી હજી ઘણા લોકો વંચિત પૂર ગ્રસ્તોનેgovernment દ્વારા રૂ. 6800 ની કેશડોલ ની આપવામાં આવે છે સહાય કેશ ડોલની સહાય સુરતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી કેટલાક વિસ્તારોમાં નહીં સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ક્રાંતિનગર ખાતેના પૂર ગ્રસ્તો કેશડોલ સહાય થી વંચિત ક્રાંતિનગરના સ્થાનિકોને ફરીવાર ખાડીપુર આવ્યા હોવા છતાં હજી સુધી કેશ ડોલની સહાય મળી નથીતેવા આક્ષેપ ક્રાંતિનગરના સ્થાનિકો કેશ ડોલ ની સહાયની માંગ સાથે મામલતદાર કચેરી પહોંચ્યા અન્ય પૂર ગ્રસ્તો ને જેમ તેઓને પણ કેશ ડોલ ની સહાય મળે તેવી સ્થાનિકો એ કરી રજૂઆત લિંબાયત ક્રાંતિનગર વિસ્તારના 300 થી વધુ પરિવારોને કેશડોલની સહાય મળી નથી તેવી સ્થાનિકોએ જણાવી હકીકત
0
0
Report
Advertisement

पत्नी-प्रेमी समेत तीन Arrest: જામનગર Murder Mystery का नया खुलासा

Jamnagar, Gujarat:જામનગરમાં બે વર્ષ પૂર્વે ગુમ થયેલા યુવાનના મામલાને લઈને ગુમશુદા અરજીની તપાસમાં ક્રાઇમ પેટ્રોલ અને દૃશ્યમ કાંડ જેવી મર્ડર મિસ્ટ્રીનો ખોફનાક ખુલાશો થયો છે. પત્નીના અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ બનતા પતિનું પ્રેમીની મદદથી દારૂમાં સાઇનાઈડ ભેળવીને કાસળ કાઢી નાખી સસંગમાં કારખાનામાં 12 ફુટ ઊંડી ખાડામાં લાશ દાંટી દેવામાં આવી હતી. પત્નીની બોગસ કહાની પાછળ દુષ્કર્મ રહસ્યમય ખેલનો પર્દાફાશ થયાનો કારણે ભારે સનસનાટિ મચી ગઈ હતી. ગઈકાલે આશરે 11 કલાક ખોદકામ બાદ ઊંડા ખાડામાંથી માનવ કંકાલ બહાર કાઢીને ફોરેન્સીક લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકના ભાઇ દ્વારા ત્રણ સામે ફરીયાદ નોંધાવવામાં આવ્યો ત્યારબાદ આરોપીઓની અટકાયત કામગીરી શરૂ થઈ હતી.
0
0
Report

आरोपी सजीद अफ्रीदी उर्फ अब्दुल मन्नान अंसारी गिरफ्तार, जेल से वायरल वीडियो का खुलासा

Ahmedabad, Gujarat:અમદાવાદમાં લૉક-અપની અંદરથી વીડિયો વાયરલ થવાના મામલે પોલીસનો મોટો ખુલાસો સાજીદ આફ્રિદી ઉર્ફે અબ્દુલ મન્નન અંસારી ને મારામારીના ગુનામાં શહેર કોટડા પોલીસ પકડી લાવી હતી આરોપીના મારામારીના ગુનામાં અટકાયતી પગલા હેઠળ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો તે સમયે એક અન્ય માનસિક અસ્થಿರ યુવક પોલીસને મળી આવ્યો હતો તે મહારાષ્ટ્ર થી ગાંધીનગર ખાતે કોલેજમાં એડમિશન લેવા માટે આવ્યો હતો તે પોતાના વાલી વારસથી વિખોટો પડી ગયો હતો માનસિક અશ્વષ્ટ યુવકના વાલીવારસની ઓળખ કરી તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા યુવકના પિતા પોલીસ સ્ટેશન લેવા માટે આવતા હતા તે દરમ્યાન યુવકને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો માનસિક અસ્વસ્થતાનો લાભ લઈને આરોપીએ તેનો મોબાઇલ મેળવી લીધો મોબાઇલમાં વિડીયો ઉતારી પોતાના ઘરે રહેલા મોબાઇલમાં સેન્ડ કર્યો ಸೆન્ડ કરેલો વિડીયો ડીલીટ કરી પરત માનસિક અસ્વસ્થ યુવકને તેનો મોબાઈલ આપી દીધો જે વીડિયો હાલ સોશિયલ મીડિયાિતિમાં વાયરલ થયો છે નજર મુકીને માનસિક અસ્વસ્થ વ્યક્તિના મોબાઇલથી આરોપીએ બનાવ્યો હતો વિડિયો ভিডિયો વાયરલ કરનાર આરોપી સાજીદ આફ્રિદી ઉર્ફ અબ્દુલ મન્નન અંસારીની પોલીસે ધરપકડ કરી આરોપી સાજીદઆફ્રીદી સામે ધાક-ધમકી અને અશ્લીલ શબ્દોના પ્રયોગ બદલ ગુનો દાખલ કારોબારીઓનાં ગુનાહિત ઇતિહાસના કેસમાં નોંધાયેલો વર્ષ 2021માં વતવા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધાયો હતો આરોપી વિરુદ્ધ ગોમતીપુર અને સૈજપુર બોગામાંચેડતી, ચીટિંગ અને મારામારીના ગુના દાખલ વીડિયોમાં જે ગોળી ખાવાની વાત છે તે નિચ્રોટસન-10 (ઊંઘની ગોળી) હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સંપૂર્ણ ઘટના પોલીસ સ્ટેશનના અધિકારી (PSO) ની જાણ બહાર બની હોવાનો પોલીસનો દાવો બાઈટ - વિજય ચૌધરી, PI, શહેર કોટડા પોલીસ સ્ટેશન
0
0
Report

अंबाजी मंदिर: 20–26 सितम्बर तक भादरवी पूर्णिमा मेले की आधिकारिक घोषणा

Ambaji, Gujarat:શક્તિપીઠ અંબાજી માં પ્રતિવujoષ ભાદરવી પૂનમનો મેળો દર વર્ષે ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબેના દર્શનાર્થે આવતા હોય છે. આ বছરી અંબાજી મંદિરમાં કોરિડોરનું કામ ચાલી રહ્યું છે અને મુખ્ય ગેટ આગળ ઊંડા ખાડા કરી કામગીરી ચાલુ હોવાથી કેટલાક યાત્રિગણમાં અડચણને લઈને અટકળો ચાલી રહી હતી. પરાંતુ અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદીએ ખુલાસો કર્યો છે કે జిల్లా કલેકટર દ્વારા ભાદરવી પૂનમ માટે 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ભરવાનું નિર્ણય ઘોષિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈપણ ભોગે ભાદરવી પૂનમના મેળોઓમાં ફરજિયાત બંધ રહેશે નહીં તથા તમામ મુશ્કેલ સુવિધાઓ અને સલામતીుతో યાત્રિકોને સહાયતા આપવામાં આવશે. મંદિર ટ્રસ્ટે આજે યાત્રિકોને સભર કરવામાં આવ્યું છે કે олар ભાદરવી પૂનમના મેળા ભરશે અને યાત્રા કાર્યરત રાખો.
0
0
Report
Advertisement
Advertisement
Back to top