388001
વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવનું આગમન
Anand, Gujarat:સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અગ્ર સચિવ ડૉ પી. કે. મિશ્રાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AAP विधायक गोपाल इटालिया ने वायरल ऑडियो पर बड़ा खुलासा
Surat, Gujarat:AAP ધારાસભ્ય ગોપાલ इटालીયાએ وایરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો. જયારે મેં કહ્યું કે મારા પરિવારને ધાંક ધમકી આપવામાં આવી, તો મારા વિરોધી બનાવટી ઓડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો: ગોપાલ ઈટાલીયા0
0
Report
अहमदाबाद के ऑक्सीजन पार्कों में मरम्मत शुरू, बंद पार्क पुनः चालू, हरा-भरा शहर
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર કે જ્યાં પ્રદૂષણ નું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જે પ્રદુષણ ઘટાડવા તેમજ શહેરીજનોને ગ્રીનરી મળે માટે amc દ્વારા શહેરમાં બગીચા સાથે ઓક્સિજન પાર્ક વિકસાવવામાં આવી રહ્યા છે. თუმცა ક્યાંક તે ઓક્સિજન પાર્ક બન્યા બાદ કેટલાક સ્થળે માવજતનો અભાવ જોવા મળતો હોય છે. આવી જ રીતે થલતેજમા હેબતપુરમાં આવેલ એક ઓક્સિજન પાર્કમાં જાળવણીનો અભાવ જોવા આવ્યો. જે જાળવણીના અભાવે ઓક્સિજન પાર્કમાં કેટલાક ઝાડ સુકાયા. જે ઘટનાને લઈને amc ના કામ પર સવાલ ઉભા થયા... ઓક્સિજન પર્કની જાળવણીના અભાવે ઝાડ સુકાવાની બાબત મીડિયામાં આવતા ગાર્ડન વિભાગના અધિકારી દોડતા હતા. જ્યાં ગાર્ડન વિભાગના અધિકારી જયેશ ઉપાધ્યાયે પાર્કની મુલાકાત લીધી. જ્યાં કર્મચારી સાથે ملاقات લઈ અધિકારીએ ઓક્સિજન પાર્કની માવજત શરૂ કરી. જ્યાં કચરો સાફ કરવો. વોલ્ક વે ની સાઈડ રીપેર કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી. ઓક્સિજન પાર્કની જાળવણી સાથે અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઓક્સિજન પાર્ક પાસે હેબતપુર ટ્રેલવે ઓવર બ્રિજના કામ દરમિયાન પાર્ક બંધ રહ્યું. જોકે અધિકારીએ 1 મહિનાથી પાર્ક શરૂ હોવા અને જાળવણી થતા હોવાનું નિવેદન પણ આપ્યું. હેબતપુર ખાતેના ઓક્સિજન પાર્કની શરૂઆત સપ્ટેમ્બર 2022માં થઈ. જે પાર્કની જાળવણીનું કામ પાર્ક પાસેના શાનવી નિર્માણ ગૃપને ppp ધોરણે કોન્ટ્રાકટ પર આપવામા આપ્યું હતું. જ્યાં ઓક્સિજન પાર્કમાં સામાન્ય રીતે 3 વર્ષ નો કોન્ટ્રાકટ હોય છે. જ્યાં બ્રિજનું કામ અને કોન્ટ્રાકટ પૂર્ણ થતા પાર્સની જાળવણીનો અભાવ જોવા મળ્યો. એ વાત અધિકારીએ પણ સ્વીકારી. અને હવે અહેવાલ સામે આવતા ગાર્ડન વિભાગે બધું સારું હોવાની વાત કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી માવજત શરૂ કરી. તો બીજી તરફ પાર્ક પાસે રહેતા અને પાર્કમાં વોક પર આવતા સિનિયર સીટીઝન સાથે બાત કરવામાં આવી તો તેઓએ પણ પાર્કમાં જાળવણી નો અભાવ ગણાવ્યો.assi સાથે જ 2 વર્ષથી પાર્ક બંધ હોવાની પણ વાત કરી. જ્યાં પાર્કમાં કપાયેલા ઝાડ અને કોટ નો કેટલોક ભાગ તૂટેલો પણ જોવા મળ્યો. જેણે કોન્ટ્રાકટર અને તંત્રના કામ સામે સવાલ ઉભા કર્યા.ો છતાં હવે ઓક્સિજન પાર્કની જાળવણી શરૂ કરાઇ છે ત્યારે પાર્કની જાળવણી કેવી અને ક્યાં સુધી થાય છે તે પણ જોવાનો વિષય રહેશે. કેમ કે શહેરમાં 300 જેટલા બગીચા અને 300 જેટલા ઓક્સિજન પાર્ક આવેલા છે જે 300 જેટલા ઓક્સિજન પાર્કમાં 150 જેટલા જુના પાર્ક છે. જે તમામમાં કામનું ભારણ ઓછું રહે માટે ppp ધોરણે કંપનીઓને જાળવણી માટે કામ અપાય છે. ત્યારે જાળવણી થાય છે કે કેમ તેની કોઈ દરકાર લેવું નથી. જ્યાં તંત્રનો પાર્ક બનાવવા પાછળ નો જે ઉદ્દેશ્ય છે તે સાર્થક થઈ શકે અને શહેર ગ્રીન બની લોકોને પણ તે સુવિધા કાયમી આપી શકાય...0
0
Report
युद्ध विराम के बीच शेयर बाजार में तेज़ी, रुपया 50 पैसे मजबूत – विशेषज्ञ क्या कहते हैं?
Ahmedabad, Gujarat:યુદ્ધ વિરામના સમાચારે વચ્ચે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે સાથે જ ભારતના રૂપિયો 50 પૈસા મજબૂત થયો હોવાનું સમાચાર સામે આવ્યા છે ત્યારે શેરબજાર વિશે નિષ્ણાત શું કહી રહ્યા છે。0
0
Report
Advertisement
खानपुर में पानी की समस्या: गटर-जल लाइन के कारण लोग परेशान
Ahmedabad, Gujarat:અમદાવાદ ગરમીમાં પાણીની જરૂરિયાત વચ્ચે શહેરી વિસ્તરમાં શુદ્ધ પાણી માટે વલખા મારતા લોકો ખાનપુરમા ભરડીયા વાસના રહિશો શુદ્ધ પાણી માટે મારી રહ્યા છે વલખા તંત્રના અણધડ વહીવટના કારણે સર્જાઈ પાણી સમસ્યા 1 વર્ષ પહેલા નવી ગટર અને પાણી લીન નખાતા સમસ્યા સર્જાઈ હોવાના રહિશોના આક્ષેપ નવા કામમાં ગટર ચેમ્બર માંથી જ પસાર થતી જોવા મળી પાણીની લીન ગટર અને પાણી ની લીન મિક્ષ થતા લોકોના ઘરે આવી રહ્યા છે ગંદા પાણી જૂની લાઈનમાં કોઈ સમસ્યા નહિ હજુ પણ નવી લાઈન નાખવામાં આવી જેના કારણે સમસ્યા સર્જાઈ હોવાના આક્ષેપ ભરડીયા વાસના ગેટ પાસે પાણી ની લીનનું કનેક્શન આપવા ખોદવામાં આવેલ ખાડો 4 મહિનાથી એમજ પડી રહ્યાના આક્ષેપ ગટર અને પાણી ની લીન નું અધૂરું અને અયોગ્ય કામ ને લઈને જનતા પરેશાન તેમજ 9 મહિનાથી પોલમાં બંધ કામથી पण લોકો પરેશાન કામ પૂર્ણ થયા બાદ RCC રોડ બને તેવી પણ માંગ ભરડીયા વાસમાં આવેલા 250 ઉપર મકાનમાં રહેતા રહીશો એક વર્ષ ઉપરથી પરેશાન કેટલાકના મકાનના ગટર કનેક્શન ન અપાતા ગટરો ઊભરાતી હોવાના પણ આક્ષેપ સ્થાનિકોએ સમસ્યા માંથી મુક્તિ મળે તેવી કરી રજુઆત ક્રમિશા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને સોંપાયું છે કામ વિઝ્યુલ અને 121 અને બાઈટ0
0
Report
सूरत के वारियावी बाजार क्षेत्र में मकान की पहली मंजिल का हिस्सा ढहने से बुजुर्ग महिला फंस गई, फायर टीम ने रेस्क्यू किया
Surat, Gujarat:સુરત બ્રેક વરિયાવી બજાર વિસ્તારની ઘટના મકાનનો પ્રથમમાળનો છત નો ભાગ ધરાશય થયું વહેલી સવારે 3.15 ની ઘટના આસપાસના લોકોમાં દોડધામનો માહોલ છવ્યો હતો છત ધરાસય થતા એક વૃદ્ધ મહિલા ફસાય હતી ફાયરની ટીમેં મહિલે રેસ્ક્યુ કરી બહાર કાઢી મહિલા ને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડાય હતી0
0
Report
तेज़ हवाओं के कारण दीवार गिरने से छोगाला में दो मौतें
Godhra, Gujarat:ब्रेकिंग :: પંચમહાલ :: ભારે પવન સાથે આવેલા વરસાદને લઈને દીવાલ ધરાશાયી થતા 2 ના મોત શહેરા તાલુકાના છોગાળા ગામમાં મોડી રાત્રે બની ઘટના છોગાળાના ક્લારીયા ફળિયામાં મકાનની દીવાલ પડતા દબાઈ જવાથી બે ના મોત 42 વર્ષীয় મહિલા અને 7 વર્ષના બાળકનું દબાઈ જતા મોત શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે બન્નેના মৃতદેહને પીએમ.અર્થે ખસેડવામાં આવ્યા ઘટના ને લઈને પરિવારજનોમાં ગમગીની છવાઈ0
0
Report
Advertisement
नारकंडा में अप्रैल में भी जनवरी जैसी ठंड, बर्फबारी से तापमान गिरे
Shimla, Himachal Pradesh:अप्रैल महीने में जनवरी वाली ठिठुरन ज़िला शिमला के नारकंडा में बर्फबारी बर्फबारी के बाद तापमान में भारी गिरावट शिमला शहर में भी देर रात से लगातार हो रही बारिश0
0
Report
गांधीनगर में मल्लिकार्जुन खड़गे के बयान के विरोध में भाजपा का मौन प्रदर्शन
Gandhinagar, Gujarat:કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે થઈયા ધરણા ગાંધીનગર શહેર ભાજપ દ્વારા થયુ મૌન આંદોલન સેક્ટર 21ના શોપિંગ સેન્ટરમાં ધારણાં પ્રદર્શન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાના નિવેદન સામે ભાજપે કર્યું ધરણાં પ્રદર્શન ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર દ્વારા એક કલાક મૌન સાથે કર્યો વિરોધ કોંગ્રેસ દ્વારા માફી ની માંગણી સાથે કર્યું પ્રદર્શન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ગાંધીનગરના ધારાસભ્ય रीતા બહેન પટેલના નિવેદન કોંગ્રેસની દાળ પાકવાની નથી એટલે આવા આક્ષેપો કર્યા છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને શાક લીટર માં આવે કે કિલો માં તેની પણ ખબર નથી પડતી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના નથી આજે દેશ આર્થિક બાબતોમાં ગુજરાતનો ફાળો ૧૦ ટકા થી વધુ છે વિક્રમ સારાભાઈ ગુજરાતી હતા. એ કોંગ્રેસે ભૂલવું જોઈએ નહીં આજે ચૂંટણીમાં કોંગ્રેસ નિરાશા ભાળી ગઈ છે કોંગ્રેસ જાતિના નામે તૃષ્ટિકરણ કરતી આવી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને રાજ્યની જનતા માફ નહીં કરે આજે ભાજપે મૌન રહેના અનોખા વિરોધ વ્યક્ત કર્યો છે0
0
Report
Morbi के चित्रकूट में भजीया पार्टी से टिकट वितरण को लेकर राजनीतिक तनाव
Morbi, Gujarat:એન્કર મોરબિના ચિત્રકૂટ સોસાયટીમાં આજે મોડી સાંજે વોર્ડ નંબર 8 ના લોકો દ્વારા સ્વયંભૂ રીતે ભજીયા પાર્ટીનું યોજન કરવામાં આવ્યું હતું અને આ ભજીયા પાર્ટીનું આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ ભાજપ દ્વારા આ વિસ્તારમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેના વિરોધમાં સ્થાનિક લોકોએ ભજીયા પાર્ટી કરવામાં આવી હતી અને ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તે પૈકીના કોઈપણ એક ને ટિકિટ આપવામાં આવે તો તેનો વિરોધ નથી પરંતુ જો આયાતી ઉમેદવારને વોર્ડ નંબર 8 માં ટિકિટ આપવામાં આવશે તો સ્થાનિક લોકો દ્વારા ભાજપના સ્થાનિક આગેવાનને અપક્ષમાંથી ઉમેદવારી કરાવીને તેને ચુટવામાં આવશે તેવી ચીમકી ઊંચારી છે વીઓ મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે હજુ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી ત્યાં જુદા જુદા વોર્ડ અને વિસ્તારોમાંથી વિરોધની સુર ઊઠવા લાગી છે પહેલાં મોરબીના વોર્ડ નં 3 માંથી ઓબીસી સમાજના લોકો દ્વારા જિલ્લા ભાજપ, શહેર ભાજપ અને પ્રદેશ ભાજપમાં આવેદનપત્ર પાઠવીને આયાતી ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિક ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં Sit આપૂર્ણ ઘટનાઓમાં આજે મોડી સાંજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી વોર્ડ નં 8 નાં ચિત્રો અને મહિલાઓ સહિતના તમામ લોકો એકત્રિત થયા હતા અને એક ભજીયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભજીયા પાર્ટીનું આયોજન કોઈ પાર્ટીના ઉમેદવાર દ્વારા કે પછી રાજકીય આગેવાન દ્વારા નહીં પરંતુ સ્થાનિક લોકો દ્વારા સ્વયંભૂ રીતે જ કરવામાં આવ્યું હતું અને વર્ષોથી આ વિસ્તારની અંદર જે ભાજપના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે અને તેઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેને અવગણીને ભાજપ પક્ષ દ્વારા આ વોર્ડની અંદર આયાતી ઉમેદવારને મુકવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા ભજીયા પાર્ટીનું આયોજન કરીને જે સ્થાનિક આગેવાનોએ ટિકિટની भाजपा માંગણી કરી હતી તેમાંથી કોઈપણ એકને ટિકિટ આપવામાં આવે તો આયાતી კანდიდતાને આ વોર્ડમાં ન મુકવામાં આવે તેવી માંગણી કરી છે અને જો भाजपा આ વોર્ડમાં આયાતી ઉમેદવારને મુકશે તો સ્થાનિક આગેવાનને અપક્ષણમાંથી ઉમેદવારી કરાવીને વિજય અપાવવા માટેનો સંકલ્પ આ કાર્યક્રમ દરમિયાન રાખવામાં આવે છે. આમ મોરબીમાં भाजपा મહાપાલિકા મતદાન માટે ઉમેદવારોના નામ જાહેર થયું છે ત્યારે વોર્ડની અંદરથી વિરોધની સુર ઉઠવા લાગી છે. ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર થાય તેમ મોરબીમાં ખાટા ચડાવા જોઇએ તેવી શક્યતા ભરપૂર છે. બાઈટ 1 ભાવેશભાઈ ભોજાણી, સ્થાનિક, ચિત્રકૂટ સોસાયટી, વોર્ડ નંબર 8, મોરબી બાઈટ 2 ગોવિંદભાઈ, સ્થાનિક, ચિત્રકૂટ સોસાયટી, વોર્ડ નંબર 8, મોરબી બાઈટ 3 વિજયભાઈ બાવરવા, સ્થાનિક, વોર્ડ નંબર 8, મોરબી બાઈટ 4 લલિતભાઈ કામારિયા, ભાજપમાં ટિકિટ માંગનાર વોર્ડ નંબર 8 ના સભ્ય0
0
Report
Advertisement
गांधीनगर में भाजपा चुनाव समिति की बैठक, मुख्यमंत्री भूपेन्द्र पटेल समेत नेताओं की उपस्थिति
Gandhinagar, Gujarat:ગાંધીનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ,ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં બેઠક ચૂંટણી સમિતિના સભ્યો પણ રહેશે ઉપરથી મહાનગરપાલિકા ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને પેટા ચૂંટણીના ઉમેદવારોના નામો નક્કી થશે તારીખ 7 8 અને 9 ના રોજ ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે *ભાજપ ચુંટણી સમિતિ* મૂખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નટુજી ઠાકોર, ગણપતસિંહ વસાવા, અંજુબેન વેકરીયા, કેન્દ્રીય મંત્રીસી આર પાટીલ, સાંસદ પરસોતમ રૂપાલા, આરસી ફળદુ જીતુ વાઘાણી, જયશ્રીબેન પટેલ અને વર્ષાબેન દોશી રહેશે ઉપસ્થિત0
0
Report
नवसारी के चंचल ज्वेलर्स में डकैती की कोशिश, गोलीबारी; लुटेरे भागे
Navsari, Gujarat:સલગ: 0704ZK_NVS_JWELARS_FIRING નોંધ: વિઝ્યુઅલ અને બાઇટ FTP 04 એપ્રિલના ફોલ્ડરમાં આજે 07 એપ્રિલના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર: નવસારીમાં ગુनेગારોયને હવે પોલીસનો ડર રહ્યો નથી. આજે ધૉડ દિને બે બુકાનીધારીઓ બીલીમોરાના ચંચલ જ્વેલર્સમાં લૂંટારૂઓએ બંદૂક લઇને ઘુસ્યા હતા. લૂંટારૂઓએ જ્વેલર્સ પર બંદૂક તાણી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બહાદુર જ્વેલર્સે દુકાનમાં લડેલા લાકડાથી લૂંટારૂઓનો સામનો કર્યો હતો. જેમાં લૂંટારૂઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરી જ્વેલર્સને ઘાયલ કર્યો હતો. છતાં બુમાબુમ થતા બંને લૂંટારૂઓ દુકાણની બહાર ઉભેલા અન્ય સાથી સાથે ઘટના સ્થળેથી ભાગી છુટયા હતા. જયારે ઘાયલ જ્વેલરની તાત્કાલિક ખાનગી હોસ્પટેલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. વી/ઓ: બીલીમોરા શહેરના ગૌહરબાગ વિસ્તારમાં આવેલા ચંચલ જ્વેલર્સ બહાર આજે બપોરના સમયે એક ભુરા રંગની કાર ઉભી રહી હતી. કારમાંથી બે બુકાનીધારીઓ ઉતર્યા અને સીધા ચંચલ જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. જ્વેલર્સમાં પ્રવેશતાની સાથે જ બંને બુકાનીધારીઓ લૂંટારૂઓએ બંદૂકની અણીએ જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સને ધમકાવી દાગીના તેમજ રોકડ આપવાની ધમકી આપી હતી. પરંતુ જ્વેલર્સે બહાદુરીથી લૂંટારૂઓનો સામનો કર્યો હતો. જેમાં એક લૂંટારૂએ ગુણા ASHOK KATARIYA ઉપર ફાયરિંગ કરતા ગોળી તેની દાઢી પાસેથી પસાર થઈ ગઈ હતી. אשઓક કતારીઓએ દુકાનમાં પડેલ_lાકડુ લઈ લૂંટારૂઓનો સામનો કર્યો હતો. પરંતુ લૂંટારૂએ ફરી ફાયરિંગ કરતા જ્વેલર્સના ડાબા ખભા ઉપર ગોળી વાગી હતી. ત્યારબાદ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આસપાસના લોકોએ ઘાયલ જ્વેલર્સને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. જ્યાં તપાસમાં એક ગોળી અશોક કટારીઓના ડાબા ખભામાં હોવાનું જાણવા આવ્યું, ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઘટના અંગે બીલીમોરા પોલીસ તથા નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં જઈને ઘાયલ જ્વેલર્સ અશોક કટારીઓની પૂછપરછ સાથે જ લૂંટારૂઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. નવસારી જિલ્લામાં નાકાબંધી સાથે સુરત અને વલસાડ જિલ્લા પોલીસને એલર્ટ મોડમાં રાખવાની કાર્યવાહી થઇ હતી. સમગ્ર મુદ્દે પોલીસ લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તૈયારીમાં હતી. ફાયરિંગ કર મૂકાયેલા આરોપીઓને پکડી પાડવા અન્ય તપાસ ચાલી રહી હતી. બાઈટ: ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસામી વી/ઓ: ધોડા દિવસે બીલીમોરા શહેરમાં ચંચલ જ્વેલર્સમાં લૂંટના ઇरાદે જ્વેલર્સ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરાયાની જાણ થતા જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પણ BBBBilimaorada દોડી આવ્યા હતા. સાથે જ બીલીમોરા પોલીસ સાથે LCB અને SOG પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીslu CCTV ફૂટેજ ચકાસીને લૂંટારૂ ક્યાંથી આવ્યા અને કઈ તરફ गए તેમાં કડી મેળવી રહ્યુ છે.0
0
Report
भरोच में अचानक मौसम बदला, हल्की बारिश ने किसानों की चिंताएं बढ़ाईं
Bharuch, Gujarat:ભરૂચ બ્રેકિંગ ભરૂચના આમોદમાં અચાનક વાતાવરણમાં પલტો આવતા કમોસમી વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં પવનના સુસ્વાટા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો વાતાવરણમાં ઠંડક પથરાતા લોકોને રાહત અચાનક બદલાયેલા હવામાનથી ખેડૂતો ચિંતિત કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ0
0
Report
Advertisement
जैन समाज ने गोपीपुराण पुनर्जीवित किया, महिलाओं ने सोना दान किया भक्ति दिखी
Surat, Gujarat:ગોપીપુરાને પુનર્જીવિત કરવા જૈન સમાજનો ઐતિહાસિક સંકલ્પ જૈન મહિલાઓએ હૃદય ખોલીને કર્યું સ્વર્ણદાન, ભક્તિનો અનોખો દ્રશ્ય “આ મંગળસૂત્ર ધર્મને અર્પણ” કહી મહિલાઓએ ઘરેણાં ઉતારી દાનમાં આપ્યા ગોપીપુરામાં 15000થી વધુ શ્રાવક-શ્રાવિકાઓની ભવ્ય ઉપસ્થિતિ સોનાના ઊંચા ભાવ વચ્ચે પણ મહિલાઓએ મોહ ત્યાગી સમર્પણ બતાવ્યું ગળાની ચેન, બંગડીઓ, કાનના દાગીના દાનપાત્રમાં અર્પણ અસલી હીરાની વીંટી પણ વ્યક્ત ભક્તિભાવથી અર્પણ થતાં ગુંજ્યો નાદ “જૈનમ જયતિ શાસનમ”ના ગુંજતા જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું ખોળામાં બાળક અને હાથમાં સોનાનું દાન, ત્યાગની મૂર્તિ બની મહિલાઓ નાના балалар દ્વારા પણ ગલ્લાની બચત દાનમાં આપતા ભાવુક દ્રશ્યો ગોપીપુરાની ઊર્જા ભૂમિ માટે ભવ્ય અભિયાનનો શંખનાદ ગોપીપુરામાં આવેલા 44 દેરાગરોને ફરી ભવ્યતા અપાવવાનો પ્રયાસ 1500 બાળકોની વેશભૂષા સાથે ભવ્ય રથયાત્રાએ આકર્ષણ જમાવ્યું વક્તાઓના પ્રેરણાદાયી પ્રવચનથી ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ દાનનો અભૂતપૂર્વ પ્રવાહ જોઇ અગ્રણીઓ પણ આશ્ચર્યચકિત બન્યા0
0
Report
आहमदाबाद नगर निगम के खाद्य विभाग ने शहर में खाद्य पदार्थों की जाँच शुरू कर दी
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દૂધની બનાવટ, ફરસાણ, મીઠાઈ સહિતના ખાદ્ય પદાહાર્થોના ૧૮૮ એમએલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.[d] દરમ્યાન ૨ એકમોને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ મામલે સીલ પણ કરવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાલના ભૈરવનાથ પંજાબી તડકાને અનલોગ પનીરનો ઉલ્લેખ કરવા બદલ સીલ કરવામાં આવ્યું છે. તો અન્ય બે એકમોમાંથી ૨૦૦ કિલો બિનઆરોગ્યપ્રદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.0
0
Report
ऑपरेशन मुस्कान: 84 घंटे चला बचाव, 4 साल की बच्ची सुरक्षित
Surat, Gujarat:એન્કર: સુરત પોલીસને 'ઓપરેશન મુસ્કાન' હેઠળ મળી છે એક મોટી સફળતા. અમરોલી տարածաշրջીથી અપહરણ કરાયેલી 4 વર્ષની માસૂમ બાળકીને प्रहरीले 84 કલાકના મેરેથોન ઓપરેશન બાદ અમદાવાદના નારોલથી સહી-સલામત બચાવી લીધી છે. ભીખ માંગવા અને લોકોની સહાનુભૂતિ મેળવવાના ઈરાદે બાળકીનું અપહરણ કરનાર પપ્પુ ખડીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ, અમરોલી પોલીસ અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 1000થી વધુ પોલીસકર્મીઓની મહેનત રંગ લાવી છે. આ અંગે જોઈએ અમારો ખાસ અહેવાલ. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા તાપી કિનારાના ગાર્ડનમાંથી ગત 2જી એપ્રિલે एक 4 વર્ષની બાળકીનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. બાળકીની માતા એકલી રહેતી હોવાથી બનાવના 24 કલાક બાદ પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈ સુરત પોલીસે 'ઓપરેશન મુસ્કાન' શરૂ કર્યું. જેમાં 5 PI, 9 PSI અને 110 થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો, જેમાં આરોપી અન્ય બાળકો સાથે ટ્રેન મારફતે સાયણથી મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ તરફ જતો જણાયો હતો. આ દરમિયાન પોલીસે 43 થી વધુ રેલ્વે સ્ટેશનો ખૂંદી વળ્યા અને સોશિયલ મીડિયા પર બાળકીના ફોટા વાયરલ કર્યા હતા. આખરે એક જાગૃત નાગરિકની બાતમીના આધારે અમદાવાદના નારોલ વિસ્તારમાં સુરત ક્રાઈમ બ્રાંચ અને નારેાલ પોલીસના સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી પપ્પુ ખડીયાને ઝડપી પાડયો હતો. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, આરોપીએ માત્ર મફતમાં જમવાનું અને ભીખ માંગી રૂપિયા મેળવવા માટે માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસએ માસૂમને તેની માતાને સોંપી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.0
0
Report
Advertisement
