icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के आदिवासी बहुल क्षेत्र में धर्मांतरण फिर शुरू, पोस्टरों से लालच देकर धर्मांतरण

Surat, Gujarat:સુરત જિલ્લામાં બહુમત આદિવાસી વિસ્તારમાં ફરી ધર્માંતરણ ની પ્રવૃત્તિઓ શરૂ થઈ હોવાના આક્ષેપો ઉમરપાડા તાલુકા મામલતદાર ને આવેદન પત્ર સરકારે આવેદન પત્ર આપવામાં આવ્યું ઉમરપાડા તાલુકાના દિવતણ ગામે ગેર કાયદેસર ચર્ચ બનાવવા тәйારી હોવાની રજુઆતો દર રવિવારે તાપી જિલ્લામાં થી પોસ્ટર આવી સ્થાનિકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવે છે તાત્કાલિક ધર્માંતરણ પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવે તેવી માંગ થઈ ધર્માંતરણની પ્રવૃતિઓ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ થઈ. બાઈટ :- અરવિંદ વસાવા (દેવ બિરસા સેના - પ્રમુખ -સુરત) બાઈટ :- મોતીરામ બાપુ (ધાર્મિક ગુરુ - ઉમરપાડા)
0
0
Report
Advertisement

सूरत के हिरानगर में 18-19 वर्षीया युवती की संदिग्ध मौत, परिवार जांच की मांग

Surat, Gujarat:સુરત બ્રેકિંગ સુરતઃ પાંડેસરાના હીરાનગર વિસ્તારમાં 18થી 19 વર્ષની યુવતીનું શંકાસ્પદ મોત. મૃતક પલક વાડમ મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી હોવાનું સામે આવ્યું. પરિવારના જણાવ્યા મુજબ યુવતી લાંબા સમયથી એક યુવક સાથે વાતચીત કરતી હતી. ઘটનાની રાત્રે પરિવારને જમવાનું આપી પોતાના રૂમમાં સૂવા ગઈ હતી. સેવારે પરિવારજનોએ યુવતીને મૃત હાલતમાં જોઈ પોલીસને જાણ કરી. પરિવારનો દાવો કે યુવતીને કોઈ પ્રકારનું ટેન્શન કે સમસ્યા નથી થતી. પાંડેસરા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી. પરિવારજનોએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી.
0
0
Report

रामदास अठावले का बड़ा बयान: स्लम इलाकों के लिए वैकल्पिक आवास व्यवस्था जरूरी

Surat, Gujarat:સુરત આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ અઠ્ઠાવલે નું મોટું નિવેદન નાસીર નગરના કથિત નકલી ડિમોલિશન મુદ્દે આપ્યું નિવેદન ડિમોલિશન વખતે પોલીસ અને પાલિકા ત્યાં હાજર હતી છતાં ડિમોલિશન કોણે કર્યું તેનું કોઈ જવાબ નહીં જે અંગે મંત્રીએ આપ્યું નિવેદન કલેકટર અથવા પાલિકા કમિશનરની સૂચના હશે તો જ પોલીસ અને પાલિકા ત્યાં ગઈ હશે અસરગ્રસ્તોને જરૂરથી મદદ કરવાનો પ્રયાસ કરીશું વળતર કઈ રીતે આપી શકાય તે માટેની પણ ચર્ચા કરવામાં આવશે ગારિબ પશા જોડે અન્યાય થયો હશે તો એ બાબતે હું જરૂરથી જાણકારી મેળવીશ, હું જાતે પાલિકા કમિશનર જોડે વાત કરીશ ડિમોલિશન પહેલા લોકોની વ્યવસ્થા કરવી જોઈતી હોત જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા હોય એવા લોકોને પર્યાય વ્યવસ્થા કરવાની હોય છે મહારાષ્ટ્રમાં 2011માં આવો કાયદો આવ્યો હતો કેટલાક લોકો જ્યાં જગ્યા જોઈ ત્યાં ઝૂંપડા ઊભા કરી દેવામાં આવે એક પરંતુ એવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પાડી અથવા કોઈ લેન્ડ બનાવી જોઈએ જ્યાં તેઓને સ્થાયી કરી વ્યવસ્થા હોય ઊભી કરવી જોઈએ બાઈટ :- : રામદાસ અઠાવલે (કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી )*
0
0
Report

अहमदाबाद EOW ने रिश्तेदार के साथ करोड़ों की धोखाधड़ी में दंपति को गिरफ्तार किया

Ahmedabad, Gujarat:અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ એક એવા બંટી-બબલી દંપતીની ધરપકડ કરી છે જેને પોતાના કૌટુંબિક મામાને કરોડો રૂપિયાનો ઠગાયો લાગ્યો હતો. શેર બજારમાં રોકાણના નામે ૧૦ કરોડથી વધુની ઠગાઈ આચરનાર આ હાઈ-પ્રોફાઈલ દંપતીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દંપતીના મોડ્સ એવા હતા કે મામાને શેર બજારમાં રોકાણ કરીને મોટો નફો આપવાની લાલચ આપી હતી જેના કારણે મામાએ કરોડો રૂપિયા રોકાણ કર્યા હતા. આ છળપાટમાં દંપતીએ મામાના નામે એક bogus કંપની પણ રચી દીધી હોવાનું પોલીસે તપાસમાં બહાર પાડ્યું. આરોપી ભાણેજે મામાના વિશ્વાસે સ્થાનિક સંબંધીઓને પણ પૈસા આપ્યા હતાઅને રોકાણ સહિત અન્ય ઘટનાઓની પૃષ્ઠભૂમિ તપાસાઈ રહી છે. આ મામલે પોલીસે હાલ આરોપી jolavin Nayak અને Boski Nayakની ધરપકડ કરી છાંટી છે અને કોર્ટે ૨૧મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ આ ચોરીના કરોડો રૂપિયા ક્યાં સગેવગે કર્યા અને ક્યાં રોકાણ કર્યા હતું તે તપાસી રહી છે. ઉનદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

पोरबंदर के भारवाडा में 600 एकड़ जमीन पर फर्नीचर पार्क को लेकर किसान आंदोलन

Porbandar, Gujarat:પોરબંદર જિલ્લાના ભારવાડা ગામેથી જમીન વિવાદનો એક મોટો મામલો સામે આવ્યો છે. અહીં આશરે 600 એકર જેટલી જમીન ફર્નિચર પાર્ક બનાવવા માટે ફાળવવામાં આવી છે,જેની સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા લાગી રહ્યો છે.તંત્ર દ્વારા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે,જેને પગલે ખેતીવાડાઓે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આ જમીનપર તેમની આજીવિકા નિર્ભર હોવાનું જણાવ્યું છે. ખેડૂતનો આક્ષેપ છે કે સરકાર બીજા ડેમ માટે સંપાદિત કરેલી જામીનનું વળતર સસ્પષ્ટ નથી. હાઈકોર્થી મંજુર સ્ટે હોવા છતાં દબાણની હિલચાલને લઈને ખેડૂતોએ કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. પ્રસ્તાવિત ઉદ્યોગોના પાછળ બરડા સાગર ડેમ આવેલો છે અને જો અહીં પ્રદૂષિત કચરો ડેમમાં ગયો તો આસપાસના 15 થી 17 ગામના લોકો પ્રભાવિત થાય તેવો આન્કડો છે. ખેડૂતોએ માંગ કરી છે કે જો ઉદ્યોગ સ્થાપવા જ હોય તો ગ્રીન પ્રોજેક્ટ લાવવામાં આવે જેથી જમીન પર ખેતી ચાલે અને સરકારને ઉર્જા મળે.
0
0
Report

अमरैली के प्राथमिक शिक्षक संघ ने टीईटी से मुक्ति के लिए एक दिवसीय विरोध प्रदर्शन किया

Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં.primary શિક્ષક સંઘના આહ્વાન પર એક દિવસીય ઢરણા કાર્યક્રમ યોજાયો.ગુજરાતના 22 જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાયા.2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષાથી મુક્તિ આપવામાં મહત્વપૂર્ણ માંગ ઉઠી.સરકારે ભરતી આગે કોઈ સ્પષ્ટ નિયમ ન હોવાનું શિક્ષક સંઘનું નિવેદન.20થી 25 વર્ષની સેવા આપ્યા બાદ ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાનો નિર્ણય અયોગ્ય હોવાનું શિક્ષકોએ જણાવ્યું.અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે સરકાર સમક્ષ માંગણી સ્વીકારવાની અપીલ કરી.અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘએ गुजरात રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આગામી કાર્યક્રમોને સમર્થન આપવાની જાહેરાત.
0
0
Report
Advertisement

मोडासा में मानसून के आगमन पर खोदे गड्ढे शहरवासियों को परेशान कर रहे

Modasa, Gujarat:સ્લગ- ખાડામાં મોડાસા મોડાસા શહેરમાં ચોમાસા આગમન સમયે જ ઠેર ઠેર ખાડા ખોદી નાખતા શહેરીજનો પરેશાન જોવા મળી રહ્યા છે… વીઓ-૦૧- હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસાની આગમન ટૂંક સમયમાં થઈ શકે છે તેવા સંજોગોમાં મોડાસા શહેરના પાલિકા વિસ્તારમાં અલગ અલગ मार्गો અને સોસાયટી વિસ્તારમાં ખોદકામ કરી નાખવામાં આવતા રહીશો પરેશાન થઈ ગયા છે… પ્રી મોન્સુન કામગીરી હેઠળ બેઠકો સાથે કાગળ પર વાઘ જેવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું..ખાસ કરીને ડુઘર વાડા રોડ,કોલેજ રોડ,મેઘરજ રોડ પર ચોમાસાના આગમન સમયે જ ખોદી નાખતા મસમોટા ખાડા પડી ગયા છે…શહેરના રોડ પર ભૂવો કે ભૂવામાં શહેર એવો ઘર સર્જાયો છે…સમગ્ર મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતા આગામી અઠવાડિયામાં વધેલા કામોને પૂર્ણ કરવાની બાહેંધરી આપી હતી…વરસાદના આગમન સાથે ખોદેલા ખાડામાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તે જરૂરી છે…
0
0
Report

सिविल अस्पताल में सुरक्षा गार्ड पर जानलेवा हमला: सुरक्षा नियमों पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા સિકિયોરીટી ગાર્ડ પર જીવલેણ હુમલો હોસ્પિટલના રૂમ સેકટરમાં ગાર્ડ પર હુમલાની ઘટના હુમલામાં મહિલા ગાર્ડ ગંભીર રીતે ઘાયલ દર્દીઓ અને સ્ટાફની સલામતી અંગે ચિંતા વધી પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ شروع હોસ્પિટલ તંત્ર દ્વારા સુરક્ષા વધારવાને દાવા મહિલા કર્મચારીઓની સુરક્ષા મુદ્દે ફરી ચર્ચા સિવિલ હોસ્પિટલમાં લukhા તત્વોનો આતંક યથાવત સિવિલ હોસ્પિટલના prsંગણમાં ગાર્ડ સાથે કરી હતી માથાકૂટ દર્દીના પરિવાર સાથે સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી નો મામલો સિવિલ ના નિયમોનું પાલન દર્દીના સગા કરે તેવી અપીલ સિવિલ હોસ્પિટલના તંત્રી દ્વારા કરવામાં આવી છે પોલીસ ફરિયાદ રાકેશ જોશી (સિવિલ સુપરિટેન્ડન્ટ) સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી મામલે સુપ્રિટેન્ડન્ટનું નિવેદન હોસ્પિટલમાં પ્રવેશ માટે આઈકાર્ડ અને પાસ ફરજિયાત : રાકેશ જોશી 15 જૂને પાસ વગર પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે ગેરવર્તન કર્યું હતું 16 જૂને ટ્રોમા સેન્ટરમાં પાર્કિંગ મુદ્દે ફરી હોબાળો 3 વ્યક્તિઓએ સિક્યોરિટી કર્મચારીઓ સાથે મારામારી કરી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ હુમલામાં સિક્યોરિટી ગાર્ડના માથામાં ઈજા પહોંચી ટ્રોમા સેન્ટરમાં દરરોજ 300થી 400 કેસ આવતા હોવાનો દાવો નિયમોનું પાલન અને સિક્યોરિટી સાથે સહકાર રાખવા અપીલ હોસ્પિટલમાં દર્દીઓ ને સારી સારવાર મળે તે માટે બનાવ્યા છે નિયમો એન્કર અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને રૂમ સેક્ટરમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલના નિયમોનું પાલન કરાવવા દરમિયાન એક દર્દીના પરિવારજનો અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીના જણાવ્યા પ્રમાણે 15 જૂને પાસ વગર પ્રવેશના મુદ્દે વિવાદ સર્જાયો હતો. જ્યારે 16 જૂને ટ્રોમા સેન્ટરમાં પાર્કિંગ મુદ્દે ફરી હોબાળો થયો હતો. આ દરમિયાન ત્રણ વ્યક્તિઓએ સિક્યોરિટી કર્મચારીઓ સાથે મારામારી કરી હતી.સિક્યોરિટી ગાર્ડના માથામાં ઈજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ અને તપાસ શરૂ થઈ છે. ટ્રોમા સેન્ટરમાં દરરોજ 300થી 400 ઇમરજન્સી કેસ આવતા હોવાના આંકવામાં hospitalsના નિયમોનું પાલન અને સિક્યોરિટી સ્ટાફ સાથે સહકાર રાખવાhospitaloun દ્વારા અાપિલ કરવામાં આવી છે. બીજી તરફ મહિલા કર્મચારીઓની સુરક્ષા અને હોસ્પિટલ પરિસરમાં અસામાજિક તત્વોના વધતા આતંકને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. બાઈટ - રાકેશ જોશી સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન
0
0
Report

राजस्थान-अन्य राज्यों में गुजरातियों के लाइसेंस घोटाले पर Ahmedabad RTO जांच शुरू

Ahmedabad, Gujarat:અમદાવાદ રાજસ્થાન અને અન્ય રાજ્યમાં ગુજરાતીઓના લાયસન્સ કાઢવાનું કૌભાંડ મામલો રાજ્ય પરિવહન કચેરી દ્વારા કૌભાંડ સામે આવતા RTO ને તપાસના આદેશ આપ્યા ગુજરાતના લોકો રાજસ્થાનમા લાઇસન્સ કઢાવી ગુજરાતનું એડ્રેસ ચેન્જ કરાવવા સમગ્ર મામલે હાલ અમદાવાદ rto કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આવા એડ્રેસ ચેન્જની આવશે અરજીઓ પર વિશેષ તપાસ કરવામાં આવી રહી છે આગામી સમયમાં જો આવું કોઇ લાયસન્સ ઝડપાશે તો લાઈસન્સ રદ્દ કરવામાં આવશે હાલ સુધી 3 થી 4 જેટલી અરજી આવી હોવાનું થયું ધ્યાને છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાન અને અન્ય રાજ્યમાં ગુજરાતીઓના લાયસન્સ કાઢવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જે કૌંભાંડની જાણ સામે આવતા રાજ્ય પરિવહન કચેરી દ્વારા કૌભાંડ સામે RTO ને તપાસના આદેશ આપ્યા છે. જે આદેશ આપતા અમદાવાદ rto દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સામે આવ્યું કે ગુજરાતમા અમદાવાદમાં ai બેઝ ટ્રેસ્ટ દ્રાઈવ હોવાથી લાયસન્સ મળવું અઘરું છે જેને લઈને લોકો અમદાવાદમાં લર્નિંગ લાઇસન્સ લઈને બાદમાં રાજસ્થાનમાં લાયસન્સ કઢાવી લેતા અને બાદમાં ગુજરાતના rto માં અરજી કરીને એડ્રેસ ચેન્જ કરાવી લેતા. જેના કારણે સરકારી તિજોરી ને નુકશાન થતું તેમજ કેટલાક ટેસ્ટ દ્રાઈવ વગર લાયસન્સ મેળવી લેતા જેના કારણે અરજદાર દ્રઈવિંગ પાકું છે કે નહીં તે પ્રશ્ન સર્જાતો. આ બાબતો ધ્યાને લઇ સમગ્ર મામલે હાલ અમદાવાદ rto કચેરી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આવી એડ્રેસ ચેન્જની આવેલી અરજીઓ પર વિશેષ તપાસ કરવામાં આવી રહી છે. અને જો આવતા સમયમાં આવું કોઇ લાઇસન્સ ઝડપાશે તો લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. હાલ સુધી 3 થી 4 જેટલી આવી અરજી સામે આવી હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાંની તપાસ ચાલુ છે. સાથે rto એ પણ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં ક્યાં એજન્ટ મળેલા છે તેમજ અન્ય રાજ્યના કયા અધિકારીઓ મળેલા છે. આ વિગત આવી તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે...
0
0
Report
Advertisement

पूर्व महापौर के कथित गैरकानूनी निर्माण पर फिर शुरू हुई जांच

Rajkot, Gujarat:એંકર રાજકોટમાં પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના કથિત ગેરકાયદેસર બાંધકામને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ વિશે નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં સ્થળ પર કામગીરી અટકવાના બદલે વધુ ઝડપથી આગળ વધી રહી હોવાનું સામે આવ્યું છે. અગાઉ જ્યાં માત્ર એક માળનું બાંધકામ હતું ત્યાં હવે બીજા માળનું પણ કામ પૂર્ણતાની નજીક પહોંચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, દુકાનોમાં નવા શટર પણ લગાવી દેવામાં આવ્યા છે અને સમગ્ર બાંધકામને મોટા પડદાઓથી ઢાંકી દેવામાં આવ્યું છે. જેના કારણે પડદાની આડમાં બાંધકામ ચાલુ રાખવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે કોર્પોરેશનની ભૂમિકા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સામાન્ય નાગરિકોના નાના-મોટા ગેરકાયદેસર બાંધકામો સામે તાત્કાલિક બુલડોઝર ચલાવતી મનપા પૂર્વ મેયરના બાંધકામ મામલે કડક કાર્યવાહી કેમ કરતી નથી તે અંગે ચર્ચાઓ તેજ બની છે. નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ અસ્તિત્વમાં અટક્યું નહીં અને તેના બદલામાં વધુ માળનું નિર્માણ થયું અને જવાબદાર અધિકારીઓએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવશે. તમામ વિગતો એકત્રિત કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને જરૂર જણાશે તો કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ત્યારે વધુમાં તેમણે કહ્યું કે હિંગળાજનગર વિસ્તારમાં હાલ ડિમોલેશનની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી છે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કેજો કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા આ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હોત તો હજુ સુધી તોડફોડની કાર્યવાહી થઈ ગઈ હોત. પરંતુ પૂર્વ મેયરના બાંધકામ સામે માત્ર નોટિસ આપીને તંત્ર સંતોષ માની રહ્યું છે કે કેમ તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. હવે કોર્પોરેશન આ મામલે માત્ર કાગળ પરની કાર્યવાહી કરશે કે પછી વાસ્તવમાં નિયમો મુજબ પગલાં ભરી ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરશે, તેના પર સૌની નજર મંડાઈ છે.
0
0
Report

नवसारी में राज्यपाल और CM की दो दिनी यात्रा; ट्रेन से पहुँचेंगे

Navsari, Gujarat:નવસારી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બે દિવસીય નવસારીની મુલાકાતે આવશે 18 અને 19 જૂનના રોજ ખેરગામના આછવણી અને વાંસદાના પાણીખડક ગામની રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને લેશે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્રmodીાના આહ્વાનને ધ્યાને રાખી, રાજ્યપાલ અને CM ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન મારફતે નવસારી આવશે બંને મહાનુભાવો પાણીખડક ગામે રાત્રિ સભા કર્યા બાદ પ્રાથમિક શાળામાં કરશે રાત્રિ રોકાણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે જોડાશે CM ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમને લઈને નવસારી મહાનગર પાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક દબાણ દૂર કરવાની કવાયત શરૂ થઈ
0
0
Report
Advertisement
Advertisement
Back to top