388001
વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવનું આગમન
Anand, Gujarat:સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અગ્ર સચિવ ડૉ પી. કે. મિશ્રાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
मोरबी में मछ्चू माता की रथयात्रा: भारी भीड़ और सुरक्षा प्रबंध
Morbi, Gujarat:મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસે દર વર્ષે અષાઢી બીજે ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે તેવી જ રીતે આજે રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડો રાસની રમઝિતી સહિતનાએ જઈમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી. મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન rbari અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે શહેરમાં રથયાત્રા નીકળી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજાગિયા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના માર્ગો ઉપર રથયાત્રા સાથેળ માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો એવામાં મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સંબંધ થયો હતો દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે આજે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભાવ સમૂહ અને રાસ ગરબાની રમઝટ સાથે મંદિર થી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી ત્યાર બાદ હજારો લોકોને મચ્છુ માતાજીનો મહાપરસાદ લીધો હતો. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.0
0
Report
जगन्नाथ रथयात्रा: पाचकुवा में भक्तों का भारी उमड़ता हुजूम
Vadodara, Gujarat:भगवान जगन्नाथजीની રથયાત્રા,પાચકુવા ખાતે ભક્તોનું ઘોડાપુર0
0
Report
राजकोट में ट्रक की टक्कर से एक परिवार बिखरा, माँ की मौत पुत्र घायल
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતે એક પરિવારને કાયમ માટે વિખેરી નાખ્યો છે. ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક ટુ-વ્હીલરને ટ્રકે જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર માતા-પુત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા શહેનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે પુત્ર સમીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સમીર પોતાની.matને નોકરીના સ્થળે મૂકવા માટે જઈ રહ્યો હતો. પરંતુ તેઓ કાર્યસ્થળે પહોંચે તે પહેલાં જ 트ાфિક પોલીસ સ્ટેશન નજીક આ કાળમુખો અકસ્માત સર્જાયો અને ઘર પળવારમાં શોકમાં ફેરવાઈ ગયું. સૌથી કરુણ વાત એ છે કે સમીર અગાઉ જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યો હતો અને હવે આ અકસ્માતમાં માતાનું પણ મોત થતાં તે સંપૂર્ણપણે માતા-પિતાના સ્નેહથી વંચિત બની ગયો છે. એક જ ક્ષણમાં સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીઆઓ ૨ રાજકોટ શહેરમાં અવારનવાર ડમ્પર અને ટ્રક ચાલકની અડફેટે અનેક લોકો જીવ ગુમાવે છે. ცოტა સમય પહેલા જ ભારે વાહનો માટે દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે છતાં દિવસ દરમિયાન રાજકોટ શહેરની અંદર યમરાજ બની ભારે વાહનો ફરી રહ્યા છે, જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે. બે દિવસ પૂર્વે જ રાજકોટની માધાપર ચોકડી નજીક ડમ્પર ચાલકની અડફેટે એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. એ પહેલા પણ એવો બધો બનાવો રાજકોટ શહેરમાં બની ચૂક્યો છે પણ ક્યાંક પ્રતિબંધ હોવા છતાં આવા બનાવો ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે... આકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોત મળ્યો ભવિષ્યમાં તપાસ માટે પોસ્ટમાર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકક્ષમતા કઈ રીતે સર્જાયો, કયા વાહને ટક્કર મારી અને જવાબદાર સામે શું પગલાં થશે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ રાજકોટ વાસીઓ અને પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે આવા અકસ્માતો રોકવા કોઈ કાયમી નિરાકરણ આવે. બાઈટ: શાહરૂખભાઈ(મૃતક પરિવારજન) બાઈટ: એજાઝભાઈ જુણેજા(મૃતક પરિવારજન)0
0
Report
Advertisement
उदय मन्दिर रथयात्रा में ड्रोन सुरक्षा: अहमदाबाद क्राइम ब्रांच ने एंटी-ड्रॉन सिस्टम तैनात
Ahmedabad, Gujarat:ભગવાન જગન્નાથ ની 149 મી રથયાત્રા માં આ સમયે ઓપરેશન સિન્દૂર માં ઉપયોગ થયેલ એન્ટી ડ્રોન સિસ્ટમ નો ઉપયોગ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગ્રાઉન્ડ માં એન્ટી ડ્રોન સિસ્ટમ ઊભી કરવા માં આવી છે. આ એન્ટી ડ્રોન સિ스템 ની ખાસિયત ની વાત કરવા માં આવે તો સરહદી વિસ્તાર માં ઉપયોગ કરવા માં આવે છે અને ઓપરેશન સિન્દૂર માં પણ સરહદ પર આ એન્ટી ડ્રોન સિસ્ટમ નો ઉપયોગ થયો હતો. આ એન્ટી ડ્રોન સિસ્ટમ ની કિંમત અંદાજે અઢી કરોડ છે. હાલ પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ નો ઉપયોગ કરવા માં આવ્યો છે. આવનારા ભવિષ્ય માં વસાહા માટે પણ વિચાર કરવા માં આવશે. આ સિસ્ટમ માત્ર સરહદ જ નહીં પણ વડા પ્રધાન ના દરેક કાર્યક્રમ સ્થળ પર પણ ઉપયોગ કરવા માં આવે છે.0
0
Report
राजकोट में डंपर के कारण एक और युवक की मौत, परिवार न्याय की मांग के साथ कड़ी कार्रवाई चाहते हैं
Rajkot, Gujarat:રાજકોટમાં ડમ્પરના ટ્રાસે વધુ એક યુવાનનો ભોગ લેવાતા લોકોને લાગી રહેલો ભારે રોષ આગળ આવી રહ્યો છે. মৃতકના પરિવારજનોએ તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે ડમ્પર ચાલકોની bેદરકારીથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી થતી નથી. અકસ્માત સ્થળે રસ્તાઓ બીસ્માર હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું પરિવારનું કહેવું છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સાથે જ દરેક ప్రమాద બાદ ડમ્પર ચાલકો ફરાર થઈ જતા હોવા અને પોલીસની નક્કર કાર્યવાહી ના અભાવે આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી હોય છે. હવે આ સમગ્ર મામલે પોલીસ અને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.0
0
Report
राजकोट के जसदण में डमी एडमिशन विवाद, 31 स्कूलों में 697 छात्र प्रभावित, जांच जारी
Rajkot, Gujarat:રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા કોચિંગ ક્લાસમાં કથિત ડમી એડમિશનના વિવાદે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. નવોદય અને સૈનિક સ્કૂલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાં ભણાવી શાળાઓમાં માત્ર કાગળ પર હાજરી દર્શાવવાનો આક્ષેપ થયા બાદ હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં ગયું છે. જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ કોચિંગ ક્લાસને શૈક્ષણિક માન્યતા આપવામાં આવતી નથી અને સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ દરમિયાન 31 અલગ-અલગ શાળાઓમાં કુલ 697 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓની વિગતો પ્રાદેશિક નિયામક કચેરીને મોકલી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પણ 47 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ખરેખર નિયમિત રીતે શાળામાં હાજર રહેતા હતા કે માત્ર ડમી એડમિશનના આધારે નોંધાયેલા હતા તે અંગે પુરાવાના આધારે ચકાસણી કરવામાં જશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો તપાસના અંતે ડમી પ્રવેશ થયાનું સામે આવશે તો સંબંધિત શાળા, સંચાલકો અને જવાબદારો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે હવે સૌની નજર પોલીસ અને શિક્ષણ વિભાગની તપાસ પર છે.0
0
Report
Advertisement
राजकोट में अवैध हथियार नेटवर्क के खिलाफ क्राइम ब्रांच की कार्रवाई, छह गिरफ्तार
Rajkot, Gujarat:એંકર : રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી વધુ તેજ બની છે. ગઈકાલે પાંચ આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તપાસનો વ્યાપ વધારતાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે બે દિવસમાં કુલ 18 ગેરકાયદે દેશી બનાવટના હથિયારો અને કાર્ટ્રિજ સાથે 6 શખ્સોને કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે. PCB દ્વારા અગાઉ ઝડપાયેલા મધ્યપ્રદેશના સકીલ સાદિક મન્સૂરી સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં મહત્વની માહિતી સામે આવી હતી છે. તપાસ દરમિયાન ખુલીયું કે, સંદીપ પરમાર નામના શખ્સે આરોપી પ્રદીપ તરપડા પાસેથી બે અલગ-અલગ પ્રસંગે ગેરકાયદે હ Hathિયારો ખરીદ્યા હતા. આ માહિતીના આધારે PCBએ તાત્કાલિક કાર્યવાહી કરીને સંદીપ પરમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ બે ગેરકાયદે દેશી બનાવટના હથિયારો કબ્જે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે PCBએ અગાઉ મધ્યપ્રદેશથી રાજકોટ સુધી ગેરકાયદે હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કરી 16 દેશી બનાવટના હથિયારો અને 30 જીવતા કાર્ટ્રિજ સાથે પાંચાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હવે છઠ્ઠા આરોપીની ધરપકડ બાદ તપાસનો વ્યાપ વધુ વધ્યો છે. પોલીસે હાલ આરોપીઓના મોબાઇલ, સંપર્કો અને હથિયારોની ખરીદી-વેચાણની સમગ્ર ચેમાં તપાસ કરી રહી છે. આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.0
0
Report
अंबळाल पटेल की भविष्यवाणी पर वकील का समर्थन, अदालत के निर्णय पर बहस तेज
Rajkot, Gujarat:એંકર હવામાનની આગાહીને લઈને છેલ્લાં કૈંક દિવસોથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા વરતારાકાર અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાયો છે. અંબાલાલ પટેલની આગાહીઓને લઈને ચાલી રહેલી ટીકા વચ્ચે હવે તેમના સમર્થનમાં રાજકોટના જાણીતા વકીલ જીજ્ઞેશ લાખાણી ખુલ્લેઆમ મેદાને આવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અંબાલાલ પટેલની અનેક આગાહીઓ સમયાંતરે સાચી સાબિત થઈ છે અને માત્ર મતભેદના આધારે તેમને જેલમાં મોકલવાની વાત કરવી યોગ્ય નથી. જેલમાં જવું કે નહીં તેનો નિર્ણય માત્ર અને માત્ર ન્યાયતંત્ર જ કરી શકે છે. વધુમાં તેમણે જાહેરાત કરી કે ગુજરાતના કોઈપણ ખૂણે અંબાલાલ પટેલ સામે કોઈ કેસ દાખલ થશે તો તેઓ માત્ર એક રૂપિયાના ટોકન દરે તેમની તરફથી કાનૂની લડત લડવા تیار છે. સાથે જ Santo હવામાન વિભાગની આગાહીઓ પણ ઘણી વખત ખોટી પડતી હોવાનો ઉલ્લેખ કરીને અંબાલાલ પટેલનો બચાવ કર્યો હતો. આ નિવેદન બાદ સમગ્ર મામલે ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. બાઈટ:- જીજ્ઞેશ લાખણી ( એડવોકેટ, રાજકોટ)0
0
Report
राजकोट क्राइम ब्रांच ने घरफोड़ चोरी के आरोपियों को गिरफ्तार किया, 11.47 लाख का माल बरामद
Rajkot, Gujarat:રાજકોટ શહેર ક્રાઇમ.Branchે બે ઘરફોડ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપ્યા છે. પોલીસ તપાસ દરમ્યાન ખુલાસો થયો છે કે, આરોપીઓ કોઈને શંકા ન જાય તે માટે અમદાવાદથી લક્ઝરી કાર ભાડે લાવતા, દિવસ દરમિયાન રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોની રેકી કરતા અને ત્યારબાદ રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપે હતાં. હાલ ક્રાઈમ બ્રાન્ચે દુબઈમાં રહેતા ટ્રાન્સપોર્ટરના મકાન તેમજ પાનના વેપારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 11.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશնի વિસ્તારે થયેલી બે ઘરફોડ ચોરીના ગુનાનું ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શિક્ષિત આરોપીઓના નામ ઋત્વિક ભરત ઉર્ફે શક્તિ દુધૈયા (ઉ.વ. 26) અને રત્નદીપસિંહ ભરતસિંહ પરમાર (ઉ.વ. 33) છે. આરોપીઓ પાસેથી રૂપિયા 56,634ની રોકડ, ચાંદીની નોટ, એલઈડી ટીવી, ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી સ્કોર્પિયો કાર, ચાંદીના સિક્કા, 16 સોનાની લગડી, સોનાની બુટી સહિત કુલ રૂપિયા 11,47,234ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીોએ રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં રહેલ 트/transporterના માલિકના મકાનમાં 09.06.2026ના સાંજના સમયગાળામાં થયેલી चोरीની ઘટનાઓની પણ ભૂમિકા સમિતિ છે. બીજી બનાવમાં રૈયા ચોકડી પાસે રહેલ Modhi School પછેલના રાવલનગરમાં રહેતા અનિલભાઈ ઈશ્વરભાઈ પટેલના મકાનની તાળું તોડી ચોરી કરવામાં આવી હતી; આમાં રોકડ રૂ.4,000, અંદાજે બે ગ્રામની સોનાની બુટી, ચાંદીના દાગીના, અને અન્ય કિંમતી વસ્તુઓ મળી કુલ રૂ.62 હજાર જેટલો મુદ્દામાલ અજાણ્યા ચોરો લઈ गये હતા. બાઈટ: જગદીશ બાંગરવા (રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ DCP)0
0
Report
Advertisement
आणंद के उमरेठ में बाछरी केनाल में 20 फुट गड्ढा, पानी खेतों-रास्तों पर फैल गया
Anand, Gujarat:આણંદ બ્રેકنگ ઉમરેઠના બેચરી પાસે કેનાલમાં 20 ફૂટ લાંબુ ગાબડું પડ્યું કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હમીદપૂરાની અંકોડિયા સીમ વિસ્તાર જળબંબાકાર પશુપાલકોએ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા 25 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા સાંસદ મિતેશ પટેલએ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી કેનાલમાં ઉપરથી પાણી બંધ કરાયું આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા0
0
Report
हवामान पूर्वानुमान को लेकर अंबालाल काका बनाम विज्ञान जاثा, समर्थक पीपळीया ने किया दृढ़ बचाव
Rajkot, Gujarat:એંકર હવામાન આગાહીને લઈને અંબાલાલ કાકા અને વિજ્ઞાન જાથા વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. એક તરફ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ કાકા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. તો બીજી તરફ હવે રાજકોટના પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયા ખુલ્લેઆમ અંબાલાલ કાકાના સમર્થનમાં મેદાને આવ્યા છે. પુરુષોત્તમ પીપળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અંબાલાલ કાકા કોઈપણ પ્રકારનું વળતર લીધા વગર વર્ષોથી હવામાન અંગે પોતાની આગાહી કરી રહ્યા છે અને તેમની આગાહીને અફવા કરી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે અંબાલાલ કાકા સામે કોઈ કાયદાકીય ગુનો બનતો નથી અને જો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ વ્યક્તિગત રીતે તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડશે. સાથે જ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કરવામાં આવેલી કેસી કાયદાકીય કારવાઈની વાતને તેમણે ઉતાવળિયું અને અયોગ્ય પગલું ગણાવ્યું છે બાઈટ:- પરષોત્તમ પીપળીયા ( પાટીદાર અગ્રેણી)0
0
Report
सरकार के राहत पैकेज से सूरत के कारोबारियों में खुशी
Surat, Gujarat:સુરત: રાજ્ય સરકાર દ્વારા પૂરમાં.lossનુક્સાન પামેલા નાના અને મધ્યમ વેપારીઓ માટે જાહેર કરવામાં આવેલા વિશેષ રાહત પેકેજને સુરતના વેપારી આલમ દ્વારા.mિશ્ર પ્રતિસાદ_sampaDACયો છે. ખાસ કરીને વરાછા વિસ્તારમાં મોબાઈલ બાજાર તરીકે જાણીતા પોદ્દાર માર્કેટના વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હોયું પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. "ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન સહાય" સરકારની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા પોદ્દાર માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, "પૂરમાં થયેલા ભારે નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી આ આર્થિક મદદ 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમાન છે. મુશ્કેલીના આ સમયમાં જે પણ મદદ મળી છે, તેનાથી_we_happy_છીએ. નાયબ મુખ્યમંત્રીએ લીધી હતી મુલાકાત વેપારીઓએ ભૂતકાળને યાદ કરતા ઉમેર્યું હતું કે, પૂરની આપત્તિ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોતે અમારી બજાર અને દુકાનોની રૂબરૂ મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અમને સાંત્વના આપી હતી. સરકાર અાપત્તિના સમયમાં અમારી પડખે ઊભી રહી છે તે બાબત આનંદદાયક છે. વેરા માફીથી મોટી રાહત સરકાર દ્વારા આ પેકેજમાં આર્થિક સહાયની સાથે-સાથે વેરામાં પણ માફી આપવામાં આવી છે. આ નિર્ણયને વેપારીઓએ ખૂબ જ આવકાર્યો છે. આવા વેપારીઓનું કહેવું છે કે ટેક્સમાં મળેલી આ મુક્તિને કારણે મંદી અને પૂરના બેવડા માર વચ્ચે તેમને ધંધો ફરી સેટાહે બનશે.0
0
Report
Advertisement
गांधी नगर समेत गुजरात के कई इलाकों में बारिश की संभावना
Gandhinagar, Gujarat:ગાંધીનગર હવામાન નિષ્ણાંત અംബાલાલ પટેલની આગાહી રથયાત્રા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં છાંટાકે હળવા વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદ ભાગોમાં છાંટા પડી શકે રથયાત્રાના દિવસે વિજળી પણ થશે ૧૯-૨૦ સુધીમાં પૂર્વ મધ્ય પ્રદેશ ભાગોમાં देशના ઉત્તરપૂર્વિય bölગમાં વરસાદ થવાની શક્યતા રહેશે ૨૬ -૩૦ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ૨૪-૨૫-૨૬ સુધીમાં મુંબઈ-મહારાષ્ટ્ર ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ૩૦ જુલાઈ સુધીમાં ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં,ઉતર સૌરાષ્ટ્રના ભાગોમાં, કરછના ભાગોમાં, વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે0
0
Report
यूके के साथ एफटीए से सुरत की ज्वेलरी एक्सपोर्ट पर आयात शुल्क शून्य
Surat, Gujarat:एंकर:सूरत: सूरतના જેમ્સ એન્ડ જ્વેલરી उद्योग માટે આજે એક સોનેરી સવાર ઉગી છે. ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો આજથી વિધિવત અમલ શરૂ થઈ ગયો છે. આ કરાર હેઠળ દેશનું સૌથી પહેલું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ સર્ટિફિકેટ મેળવવાનું બહુમાન સુરતને ફાળે ગયું છે. કરારના પ્રથમ જ દિવસે આજે સુરતની ૭ પ્રમુખ કંપનીઓએ યુકે ખાતે সফলતાપૂર્વક માલ એક્સપોર્ટ કરીને આ ઐતિહાસિક શરૂઆત કરી છે. વીઓ:1 ૪% આયાત ડ્યુટી થઈ શૂન્ય: અત્યાર સુધી ભારતમાંથી યુકે મોકલવામાં આવતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો પર ૪ ટકા આયાત ડ્યુટી (Import Duty) લાગી હતી, જે હવે કરાર અંતર્ગત ૦% (શૂન્ય) થઈ ગઈ છે. આને કારણે સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારમાં સીધો મોટો આર્થિક ફાયદો થશે. વીઓ:2 દરમિયાન સુરતના ટ્રેડર્સે યુકે માલ મોકલવા માટે UAE કે хонગકોંગ જેવા દેશોનો સહારો લેવું પડતો હતો (ટ્રાન્ઝિટ ટ્રેડ). હવે સીધી નિકાસ શક્ય બનતાં આ વચગાળાનો વેપાર ઘટશે, જેનાથી ટ્રાન્સપોર્ટ સમય અને વધારાના ટેક્સ ખર્ચમાં જંગી બચત થશે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન માત્ર એપ્રિલ મહિનામાં જ ભારતમાંથી યુકે ખાતે અંદાજિત રૂ. ૯૨૨ કરોડના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનોની નિકાસ થઈ હતી. હવે ડ્યુટી ફ્રી ટ્રેડ થવાના કારણે આ આંકડો આગામી સમયમાં ખૂબ જ ઝડપથી વધવાની પૂરી સંભાવના છે. બાઈટ:જયંતી સાવલિયા (રિઝિયોનલ ચેરમેન GJEPC) બાઈટ: અભિમન્યુ શર્મા (DGFC અધિકારી) બાઈટ: નિશાંત કાકડીયા (ડાયમંડ વેપારી) બાઈટ: ગૌરવ લુમાણી (ડાયમંડ ઉદ્યોગકાર) વીઓ:3 સુરતના હીરા અને જ્વેલરી ઉત્પાદકો હવે સીધા યુકેના માર્કેટમાં પ્રવેશ મેળવી શકશે. આ ઐતિહાસિક પગલાથી સુરતના ડાયમંડ એસોસિએશન અને સ્થાનિક વેપારીઓએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને રોજગારીની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરી છે. પ્રશાંત ઢીવરે - સુરત0
0
Report
अरावली: रथयात्रा से पहले क्रेटा कार से हथियार कब्जे में लेकर एक आरोपी गिरफ्तार
Modasa, Gujarat:अरवલ્લी जिले में रथयात्रा से पहले पुलिस ने एक बड़ी सफलता हाथ लगी है. संवेदीय त्योहारों को ध्यान में रखते हुए जिले में पुलिस द्वारा सघन वाहन चेकिंग और बंदोबस्त किया गया है. અમદાવાદ–उदयपुर राष्ट्रीय highway पर शामळाजी के पास वांटडा टोल प्लाजा के पास मोदासा रुरल पुलिस और एसओजी की संयुक्त टीम ने गैरकानूनी हथियार के साथ एक Shaks को गिरफ्तार किया है. Kreta कार में यात्रा कर रहे आरोपी से एक पिस्तौल, दो मैगज़ीन और 24 जिवता कारतूस मिले हैं. पुलिस ने पूरे मुद्देमाल कब्जे में लिया है. इस कार्रवाई में लगभग 8 लाख 94 हजार रुपये का सामान जब्त किया गया है. पुलिस अब हथियार कहाँ से लाये गए थे, किसे पहुँचाने थे और किसी अंतरराष्ट्रीय ग़ैरकानूनी हथियार नेटवर्क से जुड़ा है कि नहीं, इसकी जांच कर रही है. रथयात्रा से पहले हुई इस सफल कार्रवाई से अरवल्ली पुलिस की सतर्कता फिर सामने आ गई है. संवेदीय त्योहार को ध्यान में रखते हुए जिले में सुरक्षा व्यवस्था कड़क बनायी जा रही है और फरार आरोपी की खोजख़ोल के लिए अलग-अलग पुलिस टीमें लगाई गई हैं.0
0
Report
Advertisement
