388001
વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવનું આગમન
Anand, Gujarat:સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અગ્ર સચિવ ડૉ પી. કે. મિશ્રાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
राजकोट के जैन दरसार में चोरी: ऑफिस बॉय समेत 3 गिरफ्तार, 43.29 लाख बरामद
Rajkot, Gujarat:રાજકોટ, પેલેસ રોડ ઉપર જૈન દેરાસરમાં ચોરીનો મામલો રાજકોટ એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો 22-5 ના રોજ જૈન દેરાસરના સ્ટ્રોંગ રૂમમાં કબાટના ખાનામાંથી ચાંદીના ચોરસા,સિક્કા,મળી કુલ રૂપિયા 35.29 લાખની કિંમતની 13.840 કિલો ચાંદીની ચોરી થઈ હતી, અને રૂપિયા 8 લાખની રોકડ રકમની ચોરી થઇ હતી, કુલ મળી રૂપિયા 43.29 લાખની ચોરી કરવામાં આવી હતી, ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જૈન દેરાસરનો જ ઓફિસ બોય નીકળ્યો, એ ડિવિઝન પોલીસે ઓફિસબોય સહિત ત્રિપુટીની કરી ધરપકડ, આરોપીઓ તનુ આમેટા, આદિત્ય ઉર્ફે આદિ ભિમરાવ રૂમ અને સંદીપસિંહ રાઠોડની ધરપકડ, પોલીસે તનુને રાજસ્થાનથી આદિત્યને ઉત્તરાખંડથી અને સંદીપસિંહને રાજકોટથી પકડી પાડ્યા, કુલ રૂપિયા 33.88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.. બાઈટ - બી. જે. ચૌધરી, ACP, રાજકોટ પશ્ચિમ ઝોન0
0
Report
गोवा के श्री राम साड़ी पैलेस में तीन मास्टरमाइंड चोर, CCTV फुटेज वायरल
Ahmedabad, Gujarat:ગોતા વિસ્તારમાં આવેલ "શ્રી રામ સાડી પેલેસ"માં ચોરી ! ૩ માસ્ટરમાઇન્ડ ચોરોની ટોળકીએ આ ચોરીને અંજામ આપ્યો ! ದು કલાકાર જયારે ડ્રેસ બતાવે ત્યારે આ ટોળકી બીજા ડ્રેસો તે ડ્રેસની નીચે નાખી દઈ ઉપર વાળો ડ્રેસ પહેરવાના બહાને નજર ચૂવી નીચે પડેલા ડ્રેસ પણ વાળીને ટ્રાયલરૂમમાં લઈ જઈ ચોરીને અંજામ આપ્યો ! સાંજે દુકાનદાર દ્વારા સ્ટોક ટેલી કરતા માલુમ પડેલ કે આશરે ૧૫ જેટલા ડ્રેસની ઘટ જણાઈ CCTV ફૂટેજ ચેક કરતા મામલો સામે આવ્યો ! પોલીસ દ્વારા આ ચોર ટોળકીની શોધખોળ કરીને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ0
0
Report
राजुला के कोवाया में सिंह ने युवक पर हमला, शव मिला; CCTV फुटेज से जांच शुरू
Amreli, Gujarat:રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહ દ્વારા યુવકનો શિકાર કરવાનો મામલો...... રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ मृतકના યુવકનું માથુ મળ્યા બાદ આજે પગ મળ્યો...... મૃતક યુવાનનો પગ ગુજરાત પાવર પ્લાન કંપની માંથી મળી આવ્યો...... બનાવ સ્થળ વિસ્તાર માંથી 1 શ્વાન કંપનીની અંદર પગ લઈ ગયો લાઈવ ઘટના સામે આવી..... CCTV ફુટેજમાં ઘટના કેદ થઇ.તપાસનો ધમધમાટ શરૂ પગને હોસ્પિટલ ખસેડાશે.......0
0
Report
Advertisement
AMC के फैसले से नवरंगपुरा में फुटपाथ रोड़ डिज़ाइन पर बहस तेज
Ahmedabad, Gujarat:અમદાવાદ નવારંગપુરા રોડ સાંકડો કરી બનાવવામાં આવી રહી છે ફૂટપાથ નવરંગપુરા બસ સ્ટેન્ડ થી મીઠાખળી જતો રોડ થશે સાંકડો અગાઉ ગિરીશ કોલ્ડ્રીંક પાસે નવી ફૂટપાથ થી રોડ બન્યો હતો સાંકડો જે કામ અટકાવી દેવાયું હતું પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રોકાવ્યું હતું કામ રસ્તો સાંકડો ફૂટપાથ મોટી આવી તો કેવી ડિઝાઇન? તેવા ઉભા થયા હતા પ્રશ્ન શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે AMC નો આવો નિર્ણય કેટલો યોગ્ય ? ચોમાસામાં નવરંગપુરા મીઠાખડી રોડની પરિસ્થિતિ શું થશે તે પ્રશ્ન અહેવાલ બાદ તરત મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્થળ ની લીધી મુલાકાત અધિકારીઓને બોલાવી રોડ તેમજ ફૂટપાથ નું કર્યું નિરીક્ષણ ડિઝાઇન ને લઈને વહીવટી અધિકારી અને સતાપક્ષ વચ્ચે થઈ ચર્ચા આગામી સમયમાં આ મામલે લેવાઈ શકે છે નિર્ણય વિઝ્યુલ અને બાઇટ0
0
Report
राज्यपाल आचार्य देवव्रत ने नवसारी में प्राकृतिक खेती के समर्थन का संदेश
Navsari, Gujarat:નવસારી જીલ્લાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય nuweસારીની મુલાકાતે આવ્યા હતા. ખેરગામ તાલુકાના પીપલખેડ ગામની પ્રાથમિક શાળામાં રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગાભ્યાસ કર્યા હતા. ત્યારબાદ આછવણી ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મહેશભાઈ પટેલના ખેતરે ગયા, એમણે નેટ પદ્ધતિથી મહેશભાઈ પ્રાકૃતિક રીતે પાલ્મ ઓઇલની ખેતી કરી રહ્યા હોવાનું નિરીક્ષણ કર્યું. આકાળમાં રાજ્યપાલે ગાયને દોહીને દૂધ કાઢ્યું હતું અને પશુઓ માટે દાતરડું લઈને ઘાસચારો કાપ્યો હતો. નિરીક્ષણ બાદ રાજ્યપાલ આછવણી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા બતાવ્યો, વધુમાં વધુ ખેડૂતોએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવી એના પર આકરી આપીલ આપી હતી. રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય, જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બને એ પ્રેક્ટિકલ સમજ પણ આપી હતી.0
0
Report
मोरबी के जेतपर गांव में अमरनांत उपवास के किसान की हालत बिगड़ी; पोल मुआवजे मांग
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી: જેતપર ગામે આમરણાંત ઉપવાસી ની તબિયત લથડી ગઈ કાલથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ઉપવાસી ખેડૂતની તબિયત લથડી રામજીભાઈ નાનજીભાઈ ભાડજા નામના ખેડૂતની તબીયત બગાડતા મોરબી સીલિવ માં ખાસેડાયા વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવતા પૉલનું યોગ્ય વળતર આપવાની માંગ સાથે જેતપર ગામે આમરણાંત ઉપવાસ ચાલુ છે0
0
Report
Advertisement
हिंडन में: पोलियो टीकाकरण के बावजूद महिला में अचानक होने वाला हड़कवा, मौत— राजस्थान के सिरोही का चौंकाने वाला मामला
Palanpur, Gujarat:સ્લગ-હડકવા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો તબીબી કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાની 45 વર્ષીય મહિલાને નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયું હોવાનું નિદાન કર્યું જોકે મહિલાનું આખરે મૃત્યુ નીપજ્યું પરંતુ આ કિસ્સાએ ડોકટર્સ સહિત સૌને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાની ડાડમીબેન નામની મહિલાને દોઈત મહિના પહેલાં નોળિયો કરડતાં તેઓ સારવાર માટે સિરોહીની સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડવકારિ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ મહિલા બીજો ડોઝ લેવા જતા સ્થાનિક ડોકટરે કહ્યું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી. તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી. જે બાદ મહિલામાં અચાનક હડકવાના લક્ષણોએ દેખાતા આ અजीબ કેસને લઈને ડોકટરો ચોંકી ઉઠ્યા હતા અને મહિલાને હડકવા છેલ્લા સ્ટેજ ઉપર હોવા છતાં સારવાર શરૂ થઈ હતી. પહેલેથી સારવાર દરમિયાન થાય છે છતાં મહિલાનું અંતિમે અવસાન નીપજ્યું હતું. આ કેસને લઈને ડોકટરો سمیت લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું છે. બાઈટ-ડો,સુનિલ જોષી-સિવિલ સુપરિટેન્ડન પાલનપુર ( નોળિયો કરડવાથી હડકવા થાય તે અજુગતું છે મહિલાને હડકવા થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે) અલકેશ રાવ-બનાસકાંઠા મો-96872498340
0
Report
स्वास्थ्य विभाग ने 3 दिनों में 850 किलो खाद्य अपशिष्ट नष्ट किया
Rajkot, Gujarat: રાજકોટ: આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસમાં 850 કિલો થી વધારે અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં 1217 ફૂડ વિક્રેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી. શહેરની નામાંકિત હોટલ ઇમ્પીરીયલ પેલેસ, પાપાલુઈસ હોટલ, બાલાજી થાળ સહિતની નામાંકિત હોટલો પર કાર્યવાહી કરાય કુલ એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો જે ફૂડ વિક્રેતાઓને ત્યાં કામગીરી કરે છે ત્યાં આગામી દિવસોમાં પણ તપાસ કરાશે જો કંઈ અખાદ્ય ખોરકો મળી રહેશે તો વધુ કાર્યવાહી થઈ શકે છે બાઈટ - ડૉ. જયેશ વાંકાણી, આરોગ્ય અધિકારી, RMC0
0
Report
ग Gujarat में बारिश नहीं होने से किसान चिंतित, 12 घंटे बिजली की मांग
Surat, Gujarat:ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા ગુજરાત રાજ્યમાં વરસાદ ન આવવાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત ખેડોઝ દ્વારા વાવવામાં આવેલા પાકને ઉગાડવા અને બચાવવા માટે હવે પાણીની સખત જરૂરિયાત છે. હાલમાં વીજળી ૮ કલાક આપવામાં આવે છે હાલની સરકારી યોજના મુજબ, ખેડુતેને દિવસમાં માત્ર ૮ કલાક માટે જ વીજળી પૂરી પાડવામાં આવે છે. ભૂગર્ભ જળ ઉંડા જતા વીજળીની વધુ જરૂરિયાત વરસાદના અભાવે જમીનમાં પાણીનું સ્તર નીચે ગયું છે, જેના કારણે ભૂગર્ભ જળ બહાર કાઢવા માટે મોટર પંપ ચલાવવા વધુ વીજળીની જરૂર પડે છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડ વીજળી ૮ કલાકથી વધારી ૧૨ કલાક વીજળી આપવા મુખ્યમંત્રીને રજૂઆત ખેડૂત નેતા જયેશ દેલાડેન આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને એક અરજી કરી છે. જેમમાં તેમણે માંગણી કરી છે કે ખેડૂતોને આપવામાં આવતી ૮ કલાકની વીજળી વધારીને ૧૨ કલાક કરવામાં આવે જેથી તેઓ તેમના પાકને બચાવી શકે.0
0
Report
Advertisement
Tarapur में MGVCL कार्यालय के बाहर बिजली आपूर्ति को लेकर नागरिकों का जोरदार विरोध
Anand, Gujarat:તારાપુરમાં MGVCL ની લાલિયાવાડી સામે નગરજનોએ હોબાળો મચાવ્યો. તારાપુરમાં છાસવારે ખોરવાતા વીજ પુરવઠાથી નગરજનો т்ரસ્થા. દિવસે અને રાત્રીમાં છાસવારે ખોરવાતો વીજ પુરવઠો. દિવસમાં 3 થી 4 વખત અને રાત્રે 6 થી 7 વખત વીજળી ગાયબ. તારાપુરના નગરજનોએ MGVCL કચેરીમાં હોબાળો. મોડી રાત્રે નગરજનોએ મચાવ્યો હોબાળો. MGVCL કચેરીમાં મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી કર્યો વિરોધ.0
0
Report
सूरत जिले में मौसम पलटा: कुछ इलाकों में बारिश, प्रमुख तहसीलों में बारिश नहीं
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ કામરેજ, વેલંજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડી પ્રસરી જોકે વરસાદ થંભી જતા ફરી બફારાનો એહસાસ સુરત જિલ્લાના મુખ્યત્વે તાલુકામાં વરસાદ નહિ.0
0
Report
मोरबी के जेतपर गाँव में किसानों का अमरणांत आंदोलन जारी, बिजली भुगतान के विरोध में उग्र प्रदर्शन
Morbi, Gujarat:موربی ના જેતપર ગામે ખેડૂતોના આમરણાંત આંદોલનનો મામલો વીજપોલના વળતર મામલે ખેડૂતો કરી રહ્યા છે આંદોલન આજે આમરણાંત આંદોલનનો બીજો દિવસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ સહિત કુલ પાંચ વ્યક્તિઓ કરી રહ્યા છે આમરણાં જિલ્લામાં આરોગ્ય અધિકારીએ એમ્બ્યુલન્સ સહિતની મેડિકલ સુવિધા ફાળવવા કરેલા આદેશને પણ તંત્ર ગણકારતું નથી: નીલેશ એરવાડીયા0
0
Report
Advertisement
आमख़ास: अहमदाबाद की 149वीं रथयात्रा 2026 में 18 गजराज GPS ट्रैकिंग समेत सुरक्षा उपाय
Ahmedabad, Gujarat:Ahmedabad की ऐतिहासिक 149वीं रथयात्रा 2026 में सुरक्षा और व्यवस्था के लिए टेक्नोलॉजी का खास इस्तेमाल किया जाएगा. पिछले साल कुछ गजराज बेकाबु बन्यां की घटना के बाद, इस साल 18 गजराज पर GPS ट्रैकर, 360 डिग्री कैमरा और साउंड मॉनिटिंग सिस्टम लगाए जाएंगे. गजराज की हर हलचल पर पुलिस कंट्रोल रूम से सीधी नजर रखी जाएगी. इनमें GPS ट्रैकिंग से लाइव लोकेशन और मूवमेंट पर नजर होगी. विशेष तौर पर ам्बाड़ी पर GPS ट्रैकिंग, 360 डिग्री कैमरा और साउंड डेसिबल मशीन लगेगी ताकि आवाज़ अधिक होने पर त्वरित कदम उठाए जा सकें. ruta के पूरे मार्ग पर 51 ड्रोन, CCTV कैमरे और AI आधारित एनालिटिक्स सिस्टम से भी सुरक्षा होगी. इस साल रथयात्रा की सुरक्षा के लिए हाई-टेक व्यवस्था की गई है.0
0
Report
अहमदाबाद की 149वीं रथयात्रा 2026 में GPS ट्रैकिंग, 360° कैमरे और ड्रोन से सुरक्षा लैस
Ahmedabad, Gujarat:અમદાવાદની ઐતિહાસિક 149 મી રથયાત્રા 2026માં સુરક્ષા અને વ્યવસ્થા માટે આ વખતે ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. ગત વર્ષે કેટલાક ગજરાજ બેકાબુ બન્યાની ઘટના બાદ, આ વર્ષે 18 ગજરાજ પર GPS 트ેકર, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. ગજરાજની દરેક હિલચાલ પર પોલીસ કંટ્રોલ રૂમથી સીધી નજર રાખવામાં આવશે. ગૃથવ્ય થવાથી સુરક્ષા અને નિયંત્રણ માટે આ ગટર યાત્રા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રામાં સામેલ થનારા 18 ગજરાજની અંબાડી પર GPS 트ેકિંગ સિસમ લગાવવામાં આવશે. જેના કારણે ગજરાજની લાઈવ લોકેશન અને મૂવમેન્ટ પર સતત નજર રાખી શકાશે. કોઈ અસામાન્ય હિલચાલ કે ગતિમાં ફેરફાર જોવા મળે તો તરત જ સુરક્ષામા રહેલા અધિકારીઓને એલર્ટ મળે અને જરૂરી પગલાં લેવામાં આવશે. માત્ર GPS જ નહીં, પરંતુ દરેક ગજરાજની અંબાડી પર 360 ડિગ્રી કેમેરા પણ લગાવવામાં આવશે. આ કેમેરાથી ગજરાજની આસપાસની સ્થિતિ, ભીડની હિલચાલ અને સંભવિત જોખમો પર નજર રાખી શકાશે. કેમેરાની લાઈવ ફીડ સીધી પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે, જેથી અધિકારીઓ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકશે. ગત વર્ષે ગજરાજ બેકાબુ બન્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સાથે જ ગજરાજોને ડીજે અને અન્ય અવાજોથી તકલીફ ન થાય તે માટે અંબાડી પર સાઉન્ડ ડેસીબલ મશીન પણ લગાવવામાં આવશે. નિર્ધારિત મર્યાદાથી વધુ અવાજ નોંધાશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને જરૂર પડે તો ગજરાજને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. આખી રથયાત્રા રૂટ પર 51 ડ્રોન, CCTV કેમેરા અને AI આધારિત એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા પણ નજર રાખવામાં આવશે. આમ, આ વર્ષે રથયાત્રાની સુરક્ષા માટે હાઈટેક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.0
0
Report
महिसागर जिले के सभी तहलों में बारिश, रात से जारी भारी वर्षा
Bhamra, Gujarat:મહીસાગર ബ്രેકિંગ મોહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ બાલાસિનોર સંતરામપુર વિરપુર ખાનપુર કડાણા લુણાવાડા ગોધર કોઠંબા સહિતના તાલુકોનેમાં વરસાદ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ યથાવત મહિસાગર જિલ્લામાં ઝરમર ઝરમર વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુઘાર0
0
Report
Advertisement
