388001
વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવનું આગમન
Anand, Gujarat:સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અગ્ર સચિવ ડૉ પી. કે. મિશ્રાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
दिल्ली लाल किले पर आदिवासी संस्कृति का महाकुंभ, 5 हजार आदिवासी एक मंच पर
Navsari, Gujarat:એપ્રુવડ બાય: એસાઇનમેન્ટ સ્લગ : NVS ADIVASI RAILY એંકર : આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ માટે નવી દિલ્હીમાં एक ભવ્ય જનજાતિય સાંસ્કૃતિક સમાગમનું આયોજન થવા જઈ રહ્યું છે. 24 મેના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આ મહાસમાગમ યોજાશે, જેમાં સમગ્ર દેશમાંથી આદિવાસી સમાજના લોકો એકઠા થશે. આ અંતર્ગત દક્ષિણ गुजरात સહિત નવસારીથી આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને સંસ્કૃતિ સાથે દિલ્હી જવા રવાના થયા છે. વી/ઓ : આદિવાસી સમાજની પરંપરાઓને જીવંત રાખવા અને તેના સંરક્ષણ માટે ''''ચલો દિલ્હી''''નું આહ્વાન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાંથી જ 1500 જેટલા આદિવાસીઓ એક વિશેષ ટ્રેન મારફતે દિલ્હી જવા માટે રવાના થયા છે. નવસારી રેલવે સ્ટેશન ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના સ્થાનિક મહાનુભાવોએ આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી बतावी પ્રસ્થાન કરાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 5 ಸಾವಿರ આદિવાસીઓ પોતાના પરંપરાગત પહેરવેશ, લોકનૃત્ય અને ખાનપાનની સંસ્કૃતિ સાથે દિલ્હીમાં પોતાની એકતા પ્રદર્શિત કરશે. મહત્વની વાત એ છે કે, આ જાનજાતિય સાંસ્કૃતિક સમાગમ દરમિયાન ધર્માંતરણ કરનારા આદિવાસીઓને ''''ડી-લિસ્ટિંગ'''' કરવાની મુખ્ય માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને એક વિશેષ આવેદનપત્ર પણ sોંપવામાં આવશે. બાઈટ : યોગેશ ગામિત, મહામંત્રી, જનજાતિય કલ્યાણ આશ્રમ, ગુજરાત વી/ઓ : આજે નવસારી અને સંપૂર્ણ દક્ષિણ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે કે આપણા આદિવાસી ભાઈ-બહેનો પોતાની અસ્મિતા અને સંસ્કૃતિ બચાવવા દિલ્હી લાલ કિલ્લા ખાતે એક સૂરમાં અવાજ ઉઠાવશે અને આદિવાસીઓમાં વધતા ધર્માંતરણને રોકવાના પ્રયાસો પણ આદિવાસી સંસ્કૃતિને સાચવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.0
0
Report
दिलचस्प खबर: सुरत के हाई-राइज़ बिल्डिंग मेंषण आग, नौवें मंज़िल तक फैला भयावह हादसा
Surat, Gujarat: sieveસુરત: સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી ''''બ્રાન્ડ અલ્ટિમા'''' નામની હાઈરાઈઝ બિલ્ડિંગના નવમા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં તેણે દસમા માળના ફ્લેટને પણ પોતાની ચપેટમાં લઈ લીધો હતો. આગને પગલે સમગ્ર બિલ્ડિંગ અને આશપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. શ્રોટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન prow. પ્રાથમિક માહિતી અનુસાર, નવમા માળે આવેલા ફ્લેટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે નવમા માળનો ફ્લેટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. મોટી જાનહાની ટળી: પરિવાર વતનમાં હતો. આ આખી ઘટનામાં સદનસીબે વધુ જાનહાનિ ટળી છે. જે ફ્લેટમાં આગ લાગી તે પરિવાર હાલ પોતાના વતનમાં ગયો હોવાથી ફ્લેટ બંધ હતો. બિલ્ડિંગના અન્ય રહેવાસીઓ પણ સમયસૂચકતા વાપરીને સુરક્ષિત બહાર નીકળી ગયા હોવાથી હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાના કારણે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ આગળ વધતી અટકાવવામાં ફાયર જવાનોને સફળતા મળી હતી.0
0
Report
गांधीनगर के शूटस्पेस डिजिटल मामले में डायरेक्टर समेत 2 गिरफ्तार, SIT कर रहा है जांच
Gandhinagar, Gujarat:ગાંધીનગર ગીફટ સીટી માં આવેલ શૂટസ്പેસ ડીجیટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપીંડીનો પર્દાફાશ ડાયરેક્ટર સહિત બે આરોપીઓ ગાંધીનગર પોલીસ પકડી પાડ્યા ગાંધીનગર જિલ્લાના ડભોદા પોલીસ સ્ટેશન વિસ્તારની શૂટસ્પેસ ડીજીટલ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજર સહિત બે આરોપીઓને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે અને આ માટે SIT ની રચના કરવામાં આવી છે. ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપુર ગામની સીમામાં આવેલા WTC કોમ્પલેક્સના ટાવર-ડી, નંબર ૩૦૩ ખાતે શૂટસ્પેસ ડીજીટલ પ્રા.લિ. નામની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવાયું હતું. કંપનીએ કમ્પ્યુટર ડેટા સ્ટોરેજ માટે સર્વરો ઉભા કર્યા હોવાનો દાવો કરી નફાની ખોટી વિગતો જાહેર કરી હતી. કંપનીએ પ્રોડક્ટ્સ અને લાધન માટે લોભાભરેલી જાહેરાતો આપી રોકાણકારોને ટેરાબાઇટ સ્પેસ ખરીદવા માટે આકર્ષ્યા હતા અને નિયમિત ભાડું ચૂકવવાનો વાયદો કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કંપની પાસે જરૂરી ક્ષમતા ધરાવતા સર્વર્સ નહોતા હોવા છતાં રોકાણકારો સાથે ડિજિટલ કરાર કરવામાં આવ્યા. કરારમાં 84 માસ સુધી ભાડાની રકમ ચૂકવવાનો ઉલ્લેખ હતો. રોકાણ કરનારને ટેરાબાઇટ સ્પેસ ફાળવવા માટે ખોટા ઇનવોઈસ-ה બિલ તૈયાર કરી નાણાં મેળવી લેવામાં આવ્યા. કંપનીએ રોકાણકર્તાની રકમ ક્લાઉડજી ડીજીટલ પ્રા.લિ. અને હેરી હોસ્પિટલિટી એન્ડ લીઝર લિમિટેડ જેવી અન્ય કંપનીઓમાં ટ્રાન્સફર કરી, રોકાણકારની રકમ ઉચાપત કરી હતી. ફરિયાદ પ્રમાણે, 84 TB સ્પેસના બહાને કુલ રૂપિયા 32,75,680નું રોકાણ કરાવવામાં આવ્યું. ફેબ્રુઆરી-2025 થી માર્ચ-2026 દરમિયાન 12 માસ સુધી ભાડું અને કમિશન પેટે કુલ રૂપિયા 20,97,609 ચૂકવાયા, ત્યારબાદ ભાડું ચૂકવાયું નહોતું. કુલ 12 જેટલા અન્ય રોકાણકારો પાસેથી કુલ રૂપિયા 4,90,06,506 તેમજ અન્ય શહેરોમાં રહેલા લોકો પાસેથી પણ કરોડો રૂપિયાનો રોકાણ કરાવ્યું હતું. આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. ગુન્હા નંબર 11216004260357/2026 મુજબ ભારતીય ન્યાય સંહિતા અને અન્ય કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. ગાંધીનગર રેન્જના ડી.આઈ.જી.પી. જ્ઞાનવાહિ આયુષ જૈનના સુપરવિઝનમાં ખાસ તપાસ દળ (એસ.આઈ.ટી.) બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્લાઉડજી ડીજીટલ પ્રા.લિ.ના બોર્ડ ઓફ ડાયરેક્ટર અજાણ ભાઈ વીરચંદભાઈ પટેલ અને શૂટસ્પેસ ડીજીટલ પ્રા.લિ.ના ઝોનલ મેનેજર સચિનભાઈ અમૃતભાઈ પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ મુજબ આ કેસમાં અન્ય સંકળાયેલા લોકોની પણ તપાસ ચાલી રહી છે અને વધુ કાર્યવાહી માટે તપાસ ચાલુ છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારના નાણાંકીય ગુનાહીત કૃત્યો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. રોવિન તેજા વાસમ શેટ્ટી, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા0
0
Report
Advertisement
विसावदर के जतलवड में सरकारी अनाज के बड़े घोटाले का पर्दाफाश; दो गिरफ्तार
Junagad, Gujarat:વિસાવદરના જેતલવડમાં વ્યાજબી ભાવની દુકાનમાં સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું. વિસાવદરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું મસમોટું કૌભাণ্ড: રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરનાર ભાજપ કાર્યકર સહિત બે આરોપીઓની ધરપકડ, એક ફરાર. વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં ગરીબોના હક સમાન સરકારી અનાજની ચોરી અને કાળાબજાર કરવાનું મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા વિસાવदर પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવેતાં તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં કર્યું છે. ગ્રાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કે અવાજ ઉઠવામાં આવે તો તેમને ઓનલાઇન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ અપાતી હોવાની પણ ગંભીર રાવ ઉઠી છે. તપાસ દરમિયાન મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે અન્ય વ્યક્તિઓને આ સરકારી દુકાન ચલાવવા આપી દેવાઈ હોવાનો મોટો ખુલાસો થયો है. સરકારી નિયમોના ઉલ્લંઘન, નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાતના આરોપસર પોલીસે ભાજપ કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાન પરવાનો ધરાવતા દેવજી ત્રાડા અને રજાક પરમાર નામના શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં કુલ રૂપિયા 1,56,859ની કિંમતનો અનાજનો જથ્થો બારોબાર વેચી દઈને ગંભીર છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસના આરોપીઓ રાશનકાર્ડ ધારકો પાસેથી પીડીએસ પોર્ટલ માટે ઓનલાઇન અંગૂઠાનું નિશાન લઇતા હતા. પરંતુ જ્યારે લાભાર્થીઓને અનાજ આપવાનું થાય ત્યારે ગેરરીતિ આચરીને તેમના હકનું પૂરું અનાજ આપવાના બદલે ઓછું અનાજ આપીને મોટા પાયે કાળાબજારી કરતા હતા. આ ચકચારી ઘટના અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામના મુખ્ય આરોપી દેવજી ત્રાડા દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવે છે. જેમણે કોઈપણ જાતની મંજૂરી વગર અનઅધિકૃત રીતે જીતેન્દ્ર મહેતા અને રજાક પરમારને આ દુકાનનું સંચાલન સોંપી દીધું હતું. મામલતદારને આ અંગે અનેક ફરિયાદો મળતા એક ખાસ કમિટીની રચના કરી ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સની શરતોનો ભંગ થતો હોવાનું અને રજાક પરમારની અંગત દુકાનમાં સરકારી ચીજવસ્તુઓ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ડીવાયએસપીએ વધુમાં ઉમેર્યું હતું કે પીડીએસ પોર્ટલ પર સ્ટોકની વિગત ચેક કરતા તેમાં મોટી બદ‑છટ માલુમ પડે હતી અને આરોપીઓએ મામલતદારની કમીટી સમક્ષ ખોટા જવાબો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સરકારી તિજોરીમાં ભરવાના થતા કુલ રૂપિયા 1,81,628 આરોપીઓએ સરભર કર્યા નહોતા. આ ગંભીર કૌભાંડમાં પોલીસે આરોપી જીતેન્દ્ર મહેતા અને રજाक પરમારની ધરપકડ કરી લીધી છે. જ્યારે દુકાનના મુખ્ય પરવાનેદાર દેવજી ત્રાડાને અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ પહેલાκ નોંધાયેલા ગુનાઓ અને ફરિયાદ અંગે તપાસ કરી રેકોર્ડ મેળવવામાં આવશે, તેમજ અનાજ વિતરણમાં થતી વિસંગતતાઓને રોકવા માટે પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવે છે જેના ભાગરૂપે તાજેતરમાં જ માખીયાળા ગામ લેવા લ એલસીબી સ્ક્વોડ દ્વારા રેડ કરી શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.0
0
Report
सूरत में अस्थिर युवक पोल पर चढ़ा, दमकल ने बचाव शुरू किया
Surat, Gujarat:સુરત બ્રેકિંગ સૂરતના ઉમરા ગામ પાલ જતા બ્રિજ પાસે લોકોના ટોળા થયા એકત્ર એક અસ્થિર મગજનો વ્યક્તિ ઈલેક્ટ્રીક પોલ પર ચડી જતા મચી ગયો હંગામો અસ્થિર મગજનો યુવક પોલ ઉપર ચડી જતા ફાયર વિભાગને આપવામાં આવી જાણકારી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી શરૂ કર્યું રેસ્ક્યુ રેસક્યુ દરમિયાન એસવીએનઆઇટી ઉમરાપાર બ્રિજ નો રસ્તો બંધ કરવામાં આવ્યો ભારે જેમ જ બાદ આ યુવકને નીચે ઉતારી સારવાર માટે hospital ખસેડાયો0
0
Report
भीषण गर्मी में अहमदाबाद के 35 शेल्टर होम्स में राहत मुहैया
Ahmedabad, Gujarat:કાળઝાળ ગરમીમાં ઘર વિહોણા લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 35 શેલ્ટર હોમ્સમાં આશ્રય શહેરમાં કાર્યરત 35 શેલ્ટર હોમ્સમાં 4315 લોકોની ક્ષમતા ઉપલબ્ધ કુલ શેલ્ટર હોમ્સમાં હાલમાં અંદાજે 80 ટકા ઓક્યુપેન્સી નોંધાઈ આશ્રિતોને ORS આપી હાઈડ્રેટ રાખવાનો પ્રયાસ 彩神ટય પश્ચિમ ઝોનેના વસણા આશ્રયગૃહના કુલ 11 આશ્રિતોને રોજગારની તકો પૂરી પાડી લાભાન્વિત કરવામાં આવ્યા અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન તમામ ઋતુઓમાં ઘર વિહોણા લોકો શકાય શેલ્ટર હોમ્સમાં આશ્રય આપવામાં આવે છે. હાલમાં અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે AMC દ્વારા સંચાલિત 35 જેટલા શેલ્ટર હોમ્સમાં ઘર વિહોળા આશ્રિતોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. શેલ્ટર હોમ્સમાં રહેતા આશ્રિતોને નિયમિત રીતે યોગ્ય આહાર પૂરા પાડવામાં આવે છે. ઉપરાંત અમદાવાદના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને આશ્રિતોને ગરમીથી રક્ષણ મળે અને તેઓ હાઈડ્રેટેડ રહે તે માટે ORS પણ આપવામાં આવી રહ્યું છે. AMCના કુલ 35 જેટલા શેલ્ટર હોમ્સમાંથી 33 શેલ્ટર હોમ્સમાં દિવસ દરમિયાન આશ્રય લેવાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે 2 શેલ્ટર હોમ્સમાં રાત્રી દરમિયાન આશ્રય આપવામાં આવે છે. આ તમામ શેલ્ટર હોમ્સમાં કુલ 4315 લોકોની ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં હાલમાં અંદાજે 80 ટકા ઓક્યુપેન્સી નોંધાઈ રહી છે. ઘર વિહોણા આશ્રિતોના આરોગ્યની કાળજીના ભાગરૂપે AMC દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે, જ્યાં આશ્રિતોનું જનરલ બોડી ચેક-અપ કરવામાં આવે છે. તેમજ બેઘર લોકોના આશ্রય અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત DAY-NULM પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તથા માઁ આस्था સામાજિક વિકાસ સેવા સંસ્થા દ્વારા સંચાલિત વાસણા આશ્રયગૃહ ખાતે 21 મે 2026ના રોજ આશ્રિતો માટે રોજગાર નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ઝોનના વસણા આશ્રયગૃહના કુલ 11 આશ્રિતોને રોજગારની તકો પૂરી પાડી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત UCD વિભાગ દ્વારા વાસણા આશ્રયગૃહ ખાતે નાઈટ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવે છે. તે દરમિયાન તાજેતરમાં 53 આશ્રિતોને વાસણા આશ્રય ગૃહમાં નાઈટ ડ્રાઈવમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. UCD વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, UCD વિભાગના ડાયરેક્ટર તથા અન્ય અધિકારી કર્મચારીઓ દ્વારા શેલ્ટર હોમ્સની મુલાકાત કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન તેઓ શેલ્ટર હોમ્સની કામગીરી અને સુવિધાઓની અંગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં anti-begger drive અન્વયે સમાજ સુરક્ષા ખાતું, પોલીસ ડીપાર્ટમેન્ટ અને AMCના UCD વિભાગના સહયોગથી સદર ડ્રાઈવ બાબતે નિયમિત કામગીરી કરવામાં આવી રહી છે. આમ UCD વિભાગ દ્વારા આશ્રિતોના ઉત્થાન માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે.0
0
Report
Advertisement
AMC ने मकरबा ब्रिज पर 12 स्टील कॉम्पोजिट गार्डर लॉन्चिंग पूरी; ट्रैफिक राहत की उम्मीद
Ahmedabad, Gujarat:AMC દ્વારા મકરબા બ્રિજ પર 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કામગીરી પૂર્ણ પશ્ચિમ અમદાવાદની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે એસ.જી. હાઈવે, મકરબા અને વેજલપુર વિસ્તારમાં ટ્રાફિકને મળશે મોટી રાહત અંદાજિત એક લાખથી વધુ નાગરિકોને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા બ્રિજની કામગીરી ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહી છે. હાલમાં મકરબા બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેમાં તા. 18 મે 2026ના રોજ રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રાફિક બ્લોક આપવામાં આવ્યો હતો. આ દરમિયાન AMC દ્વારા કુલ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગની મહત્વપૂર્ણ કાર્યાંધીની ಯಶಸ್ವીપૂર્ણ પૂર્ણ કરવામાં આવી હતી. AMCના ઇજનેર વિભાગ દ્વારા રેલવે વિભાગ સાથે સંકલન કરીને આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજ પર ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થવાથી હવે આજના તબક્કાની કામગીરીને પણ ગતિ મળશે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના મકરબા, વેજલપુર કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુગમ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ એસ.જી. હાઈવે તેમજ વેજલપુર કોર્ટેેટ રોડ પર રોજિંદા ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને વાહનચાલકોને વધુ સરળ તથા ઝડપી અવરજવરનો લાભ મળશે. અંદાજિત એક લાખથી વધુ નાગરિકોને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે. હાલમાં રેલવે ફાટਕ પર લાંબા સમય સુધી વાહનો સાથે રાહ જોવી પડતી હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, પરંતુ બ્રિજ કાર્યરત બન્યા બાદ આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. તેના પરિણામે વાહનચાલકોનો કિંમતી સમય બચશે તેમજ ફાટફર પર લાંબા સમય સુધીVehારણો ઊભા રહેતા થતા ઇంధણના બિનજરૂરી વપરાશમાં પણ ઘટાડો થશે. શહેરના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને AMC દ્વારા હાથ ધરવામાં આવી રહેલા આવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો ભવિષ્યમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ, ઝડપી અને सुवવ્યવસ્થિત બનાવવામાં მნიშვნელოვანი સાબિત થશે.0
0
Report
Porbandar में सगाई टूटने के विवाद के कारण हत्या; तीन आरोपी गिरफ्तार
Porbandar, Gujarat: PORBANDAR में सगाई टूटने के विवाद ने भारी चकाचार मचाया है। इस मामले में मंगेतर के परिवार ने युवती की हत्या की घटना घटा दी और घटना के बीच में सगाई तोड़ने के कारण हिंसा हुई। मृतका सुहासी रायचुरा की हत्या के बाद पुलिस ने तात्कालिक कार्रवाई करते हुए तीनों आरोपियों को गिरफ्तार कर लिया है। घटना के बारे में अधिक जानकारी देती है कि मंगेतर हिदी ने शादी से इंकार कर दिया था, जिसके बाद दोनों परिवारों के बीच तनाव बढ़ा और विवाद हिंसक रूप धारण कर गया। गांव में इस घटना के बाद सुरक्षा व्यवस्था कड़ी कर दी गई है और जांच जारी है।0
0
Report
गांधीनगर संतेज में फेथ केमिकल फैक्ट्री में भयंकर आग, दमकल ने काबू पाया
Ahmedabad, Gujarat:गांधीनगर के संतेज क्षेत्र में एक केमिकल कंपनी Faith में शाम पांच बजे आग लग गई. दमकल विभाग मौके पर पहुँच गया और आग तेजी से फैली क्योंकि गोदाउन् में रखा केमिकल और प्लास्टिक उत्पाद बनते थे. फायर ब्रिगेड ने पानी का छिड़काव कर आग को काबू में किया और उसे ठंडा किया गया. आग लगने के कारण नुकसान की कोई सूचना नहीं है तथा सभी कर्मचारी सुरक्षित बाहर आ गए. बाइट-एस बी जाडेजा डिविजनल फायर ऑफिसर अहमदाबाद मनपा वरिष्ठ अधिकारी का बयान उपलब्ध है.0
0
Report
Advertisement
नर्मदा में शराब-घोटाले की चर्चा: सांसद मनसुख वासावा ने मंत्री को पत्र लिखा
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખતો રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સાંસદે પોતાના પત્રમાં આક્ષेप કર્યો છે કે, નર્મદા જિલ્લામાં કેટલાક રાજકીય આગેવાનો અને પોલીસ કર્મચારીઓની કથિત સાંઠગાંઠથી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે મહારાષ્ટ્ર બોર્ડરથી થતી ગેરકાયદેસર હેરાફેરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસક પક્ષના જ લોકપ્રતિનિધિ દ્વારા આ પ્રકારની રજૂઆત કરાતા હવે આ મામલે સરકાર અને પોલીસ વિભાગ તરફથી કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વિઓ સાંસદ મનસુખ વસાવા દ્વારા લખાયેલા આ પત્રમાં નર્મદા જિલ્લાના કેટલાક પોલીસ કર્મચારીઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પત્રમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે, મહારાષ્ટ્ર સરહદ મારફતે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવે છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ સ્તર સુધીની સંડોવણી હોવાનો દાવો કરાયો છે. ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી આ નેટવર્ક સક્રિય હોવાની વાત પત્રમાં લખવામાં આવી છે. સાંસદે પત્રમાં કહ્યું છે કે, આ ગંભીર બાબતે તેઓએ અગાઉ નર્મદા એસપીને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. યુવાધનને બચાવવાની અપીલ સાથે લખાયેલા આ પત્રને પગલે વહીવટી અને રાજકીય સ્તરે ભારે ગરમાવો આવી ગયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલને લઈને ખુદ સાંસદે સવાલો ઉઠાવતા હવે આગામી દિવસોમાં આના કેમ પ્રતિАҘાંત્તો પડે છે તે જોવું રહ્યું. બાઈટ બાઈટ: મનસુખ વસાવા (સાંસદ, ભરૂચ-નર્મદા લોકસભા)0
0
Report
तापी सीमा पर लकड़कोट रिसॉर्ट घोटाले में करोड़ों का धोखा, निवेशकों के साथ विश्वासघात
Surat, Gujarat:તાપી સરહદે આવેલા લક્કડકોટના રિસોર્ટ પ્રોજેક્ટમાં કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો ‘રોસીકોા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક’ અને ‘જલસા બાર એન્ડ રેસ્ટોરેન્ટ’માં રોકાણકારો સાથે વિશ્વાસઘાત થયો આકર્ષક નફાની લાલચ આપી ભાગીદારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું નફો આપવાના બદલે ભાગીદારોને પેઢીમાંથી જ બહારનો રસ્તો બતાવાયો ‘જલસા બાર એન્ડ રેસ્ટોરેન્ટ’નું નામ બદલી ‘હોટેલ ગ્રાન્ડ કાર્નિવલ’ કરાયું મૂળ ભાગીદારોની બંને પ્રોજેક્ટમાં એન્ટ્રી પર પ્રતિબંધ મુકાયો સલાબતપુરા પોલીસ મથકે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયું ચંદ્રેશ લાકડાવાળાએ પોતાના પુત્રના નામે રૂ. 1.38 કરોડનું રોકાણ કર્યું હતું પરિવારજનો અને પરિચિતો પાસેથી પણ અંદાજે રૂ. 5.25 કરોડનું રોકાણ કરાવાયું અન્ય ભાગીદાર પાસેથી પણ રૂ. 75 લાખનું રોકાણ મેળવાયું હોવાનું સામે આવ્યું સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે રૂ. 5.50 કરોડથી વધુનું રોકાણ કરાયું હતું શરૂઆતમાં નિયમિત વળતર ચૂકવી રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં આવ્યો બાદમાં આરોપીઓએ વળત કરવવાનું બંધ કરી હિસાબ આપવાનો પણ ઇનકાર કર્યો ઇકો સેલમાં કુલ રૂ. 12.63 કરોડના વિશ્વાસઘાત અંગે અરજી કરવામાં આવી હતી સલાબતપુરા પોલીસ મથકે પાંચેય આરોપીઓ સામે ઠગાઈ અને વિશ્વાસઘાતની કલમો હેઠળ કાર્યવાહી 시작 કરી0
0
Report
सूरत क्राइम ब्रांच ने नकली खातों से करोड़ों की धोखाधड़ी का पर्दाफाश
Surat, Gujarat:સુરત ક્રાઈમ 브ાન્ચના ઇકો સેલને બોગસ NRI બેંક એકાઉન્ટ કૌભાંડની તપાસમાં મોટી સફળતા મળી છે. પોલીસ તપાસમાં ખાનગી બેંકના કર્મચારીઓ સાથે મિલીભગત કરીને જમીન માલિકોના નામે બોગસ એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવીfonos સામે આવ્યું છે. આ સમગ્ર રేకેટમાં સંડોવાયેલા અઝમતસાહીદ ઇમ્તીયાઝ શેખ નામના આરોપીની ક્રાઈમ 브ાન્ચે ધરીપાઢ કરી લીધી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશને આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો જોઈએ અહેવાલમાં... વીओ ઇકો સેલની પ્રાથમિક તપાસ અનુસાર, કઠોર ગામની જમીનના માલિકોના નામે યસ બેંકમાં બોગસ ખાતા ખોલાવવામાં આવ્યા હતા. ફરોએક કલમમાં જમીન વેચાણ પેટે 4,81,51,321 રૂપિયાના ચેક આપ્યા હતા. જે રકમ યસ બેંકના ખાતામાંથી ટ્રાન્સફર કરીને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી રવિકુમાર કોલડીયાએ IDBI બેંકમાં પણ બોગસ ખાતા ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. કડાયેલા આરોપી અઝમતસાહીદ શેખે રવિકુમારને બેંકના કર્મચારીઓને સુધી પહોંચાડ્યો હતો અને બોગસ દસ્તાવેજોના આધારે ખાતા ખોલાવવામાં મદદ કરી હતી. ઇકો સેલની તપાસમાં બેંક કર્મચારીઓની ભૂમિકા પણ સામે આવતા ક્રાઈમ 브ાન્ચે બેંક કર્મચારીઓ સહિતના આરોપીઓ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરાવી છે. પોલીસે હાલ આ સમગ્ર રેકેટમાં અન્ય કયા વ્યક્તિઓની સંડોવણી છે તે દિશામાં પૂછપરછ કરી રહી છે. જેમાં આગામી સમયમાં અન્ય ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીટ: ઘનશ્યામ સરવૈયા (ACP, સુરત ક્રાઈમ 브ાન્ચ)0
0
Report
Advertisement
सूरत में गर्मी के बीच सहारा दरवाजा ब्रिज के नीचे ट्रैफिक पुलिस की बदसलूकी वायरल
Surat, Gujarat:સુરતમાં આકરી ગરમી વચ્ચે સહારા દરવાજા બ્રિજ નીચે મોટી બબાલ થઈ. ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ ચોકી પાસે આ ઘટના ઘટી હતી. ગુસ્સે ભરાયેલા ટ્રાફિક pooleલે એક નિર્દોષ વાહન ચાલક સાથે ગાળા ગાળી કરી. પોલીસ જવાન વાહન વાહકનો કોલર પકડીને જાહેરમાં ગાળો આપતા નજરે પડ્યા. ભરઉનાળે રસ્તા પર પોલીસનો આવો પારો ચડતો જોઈ લોકો પણ ચોંકી ગયા. સંપૂર્ણ શરમજનક ઘટનાનો વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકોમાં સુરત ટ્રાફિક પોલીસના આવા ઉદ્ધત વર્તન સામે ભારે રોષ ફેલાયો.0
0
Report
सूरत हाईवे पर केमिकल चोरी रैकेट का पर्दाफाश, मुख्य सरगना फरार
Surat, Gujarat:સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ હાઈવે પર ચાલતા કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પાલોદ ગામની સીમમાં ટેન્કરમાંથી કિંમતી કેમિકલ ચોરી કરતા ત્રણ આરોપીોએ પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. જ્યારે સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ રૂપિયા ૧ കോടി ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત જિલ્લા વિભાગની ટીમે હાઈવે પર થતી ચોરીઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલ.સી.બી.ના પી.એસ.આઈ. દ્વારા ખાનગી બાતમી મળી હતી કે પાલોદ હદમાં નેશનલ હાઈવે-૪૮ નજીક અજંતા કોમ્પ્લેક્ષ સામે ટેન્કરથી કેમિકલ ચોરી ચાલી રહી છે. બાતમીના આધારે સ્થાનિકdgeસ્તોડો પાર્ટી દ્વારા દરોડા પાડતા બે ટેન્કરોથી કેમિકલ ચોરી કરતા ત્રણ આરોપી ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી GJ-12-BV-6914 અને NL-01-AF-5903 નંબરના બે ટેન્કરો કબ્જે લીધા હતા. તપાસમાં સામે આવ્યું કે હજીરાની કેમિકલ કંપનીમાંથી દહેજ જતાં ટેન્કરો રસ્તામાં પાલોદ ખાતે ઉભા રાખવામાં આવતા અને ત્યાંથી કિંમતી સ્ટાયરેન મોનોમેર કેમિકલ કાઢી ચોરી કરવામાં આવતું હતું. પકડાયેલા આરોપીઓમાં ajayabhai jagdhibhai khatik, ટેન્કર ચાલક સલમાન નીઝામ અહેમદખાન અને મુફીસ સત્તાર ખાનનો સમાવેશ થાય છે. મુખ્ય સૂત્રધાર જગદીશ ખટીક હાલ ફરાર છે. પોલીસ તપાસમાં պարզ થયું કે મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું છે. ప్రస్తుతం ફરાર આરોપી ઝડપી પાડવા સમગ્ર ચક્રો ગતિમાન છે.0
0
Report
आहमदाबाद क्राइम ब्रांच ने AI-जनरेटेड नकली PSI बनाकर युवतियों को फंसाने वाला आरोपी गिरफ्तार
Ahmedabad, Gujarat:ભરત પટેલ. ACP, ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નકલી PSIની ધરપકડ કરી નકલી PSI યુનિફોર્મથી AI જનરેટર વિડિયો બનાવી યુવતીને ફસાવતો હતો નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયો તે તેની mater સાથે ઉદયપુરમાં ભાડાના મકાનમાં રહેતો તેની નજીક મહિલા ફોન અને ઈન્સ્ટાગ્રામ હેક કરીને અભદ્ર વિડિયો મોકલતો મહિલા દ્વારા અલગ અલગ લગ્ન પ્લેટફોર્મ પર એક્ટિવ હતો ૨૦ જેટલી યુવતીઓ સાથે ખોટી ઓળખ આપતો અલગ અલગ પૈસાની જરૂર હોવાની વાત કરી પૈસા પડાવतो પોલીસમાં ફરજ બજાવતો હોવાનું જણાવતો હાલમાં સાયબર ક્રાઇમ ફરજ બતાવતો હોવાનો સમજાવો ક્રાઈમ બ્રાંચે ગુજરાત પોલીસનો લોગો, પોલીસ બેલ્ટ, ગુજરાત પોલિસના બેસ્ટ મળી આવ્યા મહિલાને વિશ્વાસમાં લઈને છેતરફંડી કરતો હતો રોકી પંચાલ તરીકે ઓળખ આપતો હતો અગાઉ મુંબઈની યુવતી સાથે સંબંધ બાદ ત્યાં પણ ગુનો નોંધાયેલો હતો ગુજરાત બહાર મધ્યપ્રદેશ અને ઉદેપુર યુવતી સાથે પણ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પોતાની જાળ ફસાવી હતી મુंबईના નાલા સોપારા ખાતે પોલીસ અધિકારી ઓળખ આપી એક યુવતી પર ગેરવાયદી ચોટા કરવો ગુનો નોંધાયો હતો0
0
Report
Advertisement
