icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Morbi से Ambaji पदयात्रा: 355 किलोमीटर का सफर 28वीं वर्षगांठ के साथ शुरू

Morbi, Gujarat:Slug 1509ZK_MRB_AMBAJI_YATRA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1509ZK_MRB_AMBAJI_YATRA Date 15/09/2026 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર દેશ અને દુનિયાથી લાખો શ્રદ્ધાળુો ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાધામમાં શીશ ઝૂકાવાવવા માટે તેનાથી મોરબીથી પ્ષો પદયાત્રા સંઘ સાથે નીકળે છે અને ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોચીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. આ સંઘ આજે સવારે મોરબીથી રવાના થયેલ છે. મૂળ મોરબી તાલુકાના કુંતાસી ગામના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા તથા તેમના પત્નी ગીતાબેન નાગપરા દ્વારા છેલ્લાં એક કે બે નહીં પરંતુ 27 વર્ષથી મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં જાય છે અને ચાલુ વર્ષે 28મી વખત પદયાત્રાનું આયોજન થયું છે અને 오늘 વહેલી સવારે 5 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા સુરેશભાઈ નાગપરાના ઘરેથી બોલ માડી અંબે જય જગદંબે ના નાદ સાથે પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો અને મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા, માલવણ, પેટરાજી થઈને આ સંઘ 9 થી 10 દિવસે આમ્નાબાજી ખાતે અંબે માતાજીના ધામમાં પહોચે છે ઉლેખનીય છે કે, છેલ્લાં 27 વર્ષથી યોજાતી આ પદયાત્રામાં 150 થી 175 જેટલા માઈ ભક્તો જોડાય છે અને માતાજીની કૃપા અને આશીર્વાદથી કયારે પણ કોઈ અનઇચ્છનીય બનાવ બનેલ નથી આ સંઘ આજે સવારે મોરબીથી નીકળ્યો હતો ત્યારે વાજતે ગાજતે જય અંબેના નાડ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આ વર્ષે 175 જેટલા લોકો સંઘમાં જોડાયેલ છે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ પદયાત્રા ಸಂಘમાં સાથે જ રાખવામા આવેલ છે અને આગામી ભાદરવી પુનમના દિવસે આ સંઘ અંબાજી ખાતે પહોચશે. More details: સુરેશભાઈ પટેલ, પ્રમુખ, પદયાત્રાના આયોજક, મોરબી; મનિષાબેન નાગલપરા, પદયાત્રી, મોરબી; જીતુભાઈ એરવાડીયા, પદયાત્રી, મોરબી; પરેશભાઈ પટેલ, પદયાત્રી, મોરબી; સંગીતાબેન પટેલ પદયાત્રી, મોરબી.
0
0
Report
Advertisement

सूरत मास्टर प्लान: ड्रोन सर्वे के बाद भी सवाल, एजेंसी को एक सप्ताह का समय

Surat, Gujarat:સુરત બ્રેક બે મહિના વીતા, ખાડીપુરનો માસ્ટર પ્લાન હજુ સુધી ઈમેજમાં અટવાયો 15 દિવસમાં સર્વે રિપોર્ટનો દાવો બે મહિને પણ હવામાં હવે સપ્તાહમાં ટૂંકા ગાળા- લાંબા ગાળા ના નક્કર ઉપાયો આપવા આદેશ તૈયાર થનારા પ્લાન માટે અમદાવાદની એજન્સી ને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ મહિનામાં માસ્ટર પ્લાન આપવાનો સમયગાળો નક્કી કરાયો છે એજન્સીએ હજુ સુધી પ્રાથમિક રિપોર્ટ આપ્યો નથી બેઠકમાં કન્સલ્ટ એજન્સી એ ડ્રોન સર્વે તથા ઉપલબ્ધ રેકોર્ડના આધારે કરવામાં આવેલા મોડેલ રનના આધારે વિવિધ ઈમેજ રજૂ કરવામાં આવી હતી જો કે ઈમેજ બતાવી મૌખિક માહિતી આપવાથી અધિકારીઓ લાલધૂમ થયા હતા પ્રિન્સિપલ સેક્રેટરிய થેનારાશનએ હવે એજન્સી ને વધુ એક સપ્તાહનો સમય આપ્યો પ્રાથમિક તારણ નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી
0
0
Report

सूरत में गणेशोत्सव पर मानवीय मिसाल: दो युवक ने गरीब मूर्तिकार से प्रतिमाएं खरीदीं

Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ગણેશોત્સવે માનવતાની અનોખી મિસાલ અડાજણના બે યુવકોએ ગરીબ મૂર્તિકારની વણવેચાયેલી મૂર્તિ ખરીદી ૨૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ ખરીદી મિત્રોના સહકારથી ગરીબ મૂર્તિકાર પાસેથી પ્રતિમાઓ ખરીદી માનવતા મહેકાવી આ મૂર્તિઓનું અડાજણ પોલીસ મથક ખાતે સ્થાપન કરાયું ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ વેચાયા વિના રહી ગઈ હતી તહેવારના અંતિમ સમયે મહિનાઓની મહેનત અને મૂડી એળે જવાનો ભય ઊભો થયો હતો మૂર્તિકાર પરિવાર સામે ગંભીર આર્થિક સંકટ સર્જાયું હતું આ બાબતની જાણ થતાં બે જાગૃત મિત્રો મદદે આવ્યા હતા દીક્ષિત ત્રિવેદી અને સ્મિત ઠાકુરે માનવતાભર્યો નિર્ણય લીધો હતો બંને મિત્રોએ ગરીબ મૂર્તિકારની તમામ પ્રતિમાઓ ખરીદી લીધી હતી 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ ખરીદી પરિવારને આર્થિક નુકસાનથી બચાવ્યો હતો આ સેવાકીય કાર્યમાં અડાજણ પોલીસ સ્ટેશને પણ સક્રિય સહયોગ આપ્યો હતો એક ગરીબ શ્રમિક પરિવારના ઘરમાં પણ ગણેશોત્સવની ખુશીઓ પહોંચરી હતી દીક્ષિત ત્રિવેદી અને સ્મિત ઠાકુરની પહેલની શહેરભરમાં સરાહના થઈ રહી છે ગણેશોત્સવના પવિત્ર પર્વે સુરતમાં માનવતાની સુંદર મિસાલ જોવા મળી છે સાચા અર્થમાં બાપ્પાના પર્વે “સેવા જ સૌથી મોટી ભક્તિ”નો સંદેશ સાકાર થયો છે.
0
0
Report
Advertisement

कच्छ में वन्यजीव सुरक्षा की प्रगति पर केंद्रीय वन मंत्री ने स्थल निरीक्षण किया

Sadhara, Gujarat:કચ્છમાં વન્યજીવ સંરક્ષણની કામગીરીનું કેન્દ્રીય वन મંત્રી ભૂપેન્દ્ર યાદવે કર્યું સ્થળ નિરીક્ષણ નલિયા ગ્રાસલેન્ડમાં GIB સંરક્ષણ કામગીરીની સમીક્ષા નળિયામાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ સોફ્ટ રિલીઝ સેન્ટરનો ઉદ્ઘાટન GIB સંરક્ષણ અને પક્ષીઓના મોનિટરિંગ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મળી કચ્છના მნიშვნელოვან ઘાસમેદાનમાં GIB સંરક્ષણ માટે થઈ રહ્યા પ્રયાસોના પ્રશંસા વન્યજીવ સંરક્ષણ માટે વન વિભાગને 33 નવા વાહનોની ભેટ સાંયરા વનકવચમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ સાંયરા વનકવચમાં એક હેક્ટરમાં 10,093 રોપાનું વાવેતર કચ્છના 25 વનકવચમાં મધમાખીના મધપૂડા મૂકાયા મેન્ગ્રોવ નર્સરીની મુલાકાત લઈ પુનઃસ્થાપન અને વાવેતરની કામગીરીની સમીક્ષા કચ્છના દરિયાકાંઠે મેન્ગ્રોવ વિસ્તાર વધારવાના પ્રયાસોની મંત્રીએ કરી પ્રશંસા સીવીડ સીડ બેન્ક માટેની કામગીરીનું પણ સ્થળ નિરીક્ષણ સીવીડ ખેતીથી માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયને વૈકલ્પિક આજીવિકાની તક સ્થાનિક સમુદાયની ભાગીદારીથી ‘પ્રકૃતિ સંરક્ષણ સાથે ટકાઉ વિકાસ’નો પ્રયાસ કચ્છમાં મેન્ગ્રોવ, ઘાસમેદાન અને વન્યજીવ સંરક્ષણને એકસાથે વેગ
0
0
Report

गणेश चतुर्थी पर शहरों में भव्य पंडाल, भक्तों की भीड़ और ईको-फ्रेंडली थीम

Ahmedabad, Gujarat:આજથી ગણેશ ચતુર્થી પર્વની થઈ શરૂઆત શહેરમાં વિવિધ સોસાયટી અને જાહેર સ્થળ પર ઉજવણીનું કરાયું આયોજન ન્યુ રાણીપ amc ના પ્લોટ ખાતે સંકટમોચક ભારત થીમ પર ગણેશ પંડાલનું આયોજન સંકટમોચક ભારત‘ની થીમ આધારિત ‘વિનાયક વંદના ૨૦૨૬‘ ગણેશ મહોત્સવનું આયોજન ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રથમ દિવસે હાજરી આપી બપ્પાના કર્યા દર્શન સાથે જ ધારાસભ્ય. કોર્પોરેટર અને મોટી સંખ્યામાં ગણેશ ભક્ત કાર્યક્રમમાં જોડાયા ગ્લોબલ ક્રાઇસીસમાં ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે તેના કોન્સેપટ સાથે કોરોના. ટેકનોલોજી. આર્મી સહિત સરકાર ના વિવિધ કાર્ય દર્શાવતા પોસ્ટર સાથે સંકટમોચક ભારત થીમ રખાઈ આ સાથે જ પર્વ દરમિયાન વિવિધ કલાકારો સાથે ભજન કીર્તન અને ડાયરા સહિત કાર્યક્રમો રખાયા કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવાઓ અને સ્થાનિકોએ પહેલા દિવસે દર્શન સાથે હનુમાન કથા સહિત વિવિધ ભજનનો આનંદ માણ્યો ભાજપ સાથે જોડાયેલા. વિજપુરમાં ગૌ હોસ્પિટલ ચલાવતા અને વિવિધ સામાજિક કાર્ય કરતા એવા ડીવાઇન યુનિટી ગ્રુપનાં મનીષ પટેલ દ્વારા કરાયું છે સમગ્ર આયોજન 5 દિવસના તેમના પર્વ દરમિયાન સાંई રામ દવે જેવા કલાકારો આપશે હાજરી સતત બીજા વર્ષના આયોજનમાં ગત વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ હાજર રહ્યા અને આ વર્ષે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા આ સાથે આ વર્ષે ઇકોફ્રેન્ડલી ગણેશ સાથે 66 સોસાયટીના ગણેશ મૂર્તિ એક મૂર્તિમાં સ્થાપિત કરી ઉજવણી કરતા એક અલગ આકર્ષણ પણ જોવા મળ્યું બાઈટ. મનીષ Patel. આયોજક
0
0
Report
Advertisement

डिंडोली के अग्निवीर जवान ने पैर दर्द से तंग आकर आत्महत्या की

Surat, Gujarat:સુરત બ્રેક ડીંડોલીના અગ્નિવીર જવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત પંજાબમાં ફરજ બજાવતા પ્રિયાંશ સેંદાણે પગની બીમારીથી કંટાળયો હતો એક મહિના પહેલાં જ રજા વગર ઘરે આવી ગયો હતો પત્ની પિયર ગઈને પ્રિયાંશે ફાંસો ખાધો પોતાના રૂમ માં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પ્રિયાંશને પગમાં દુખાવો તેમજ પગમાં સોજો ચડી જવાની બીમારીથી પીડાતો હતો ડીંડોલી પોલીસે પંજાબ હેડ ક્વార్టર ખાતે પ્રિયાંશના આપઘાત મામલે પણ જાણ કરી દીધી હતી નોકરીના તણાવમાં કે અન્ય કોઈ કારણોસર આપઘાતનું પગલું ભર્યું છે કે તે દિશામાં પણ મોબાઈલ ફોન કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી
0
0
Report

जूनागढ़ जंगलों में बारिश से गोंडाजड़ नदी फिर से जीवनमय, किसानों की उम्मीदें बढ़ीं

Junagad, Gujarat:જૂનાગઢના જંગલ વિસ્તારોમાં વરસાદ વરસતા ગુંદાજડ નદીમાં નવા નીર આવ્યા છે. લાંબા સમય બાદ નદીમાં પાણીની આવક થતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખડિયાળ સહિતના અનેક વિસ્તારોમાંથી પસાર થતી ગુંદાજડ નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ નદીના વધામણાં કર્યા છે. જૂનાગઢના જંગલ અંગે હાલ વરસાદી માહોલ જામ્યો છે. અવિરત વરસાદના કારણે ગુંદાજડ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવવા પર ખેડૂતોએ ખુશીની લહેર ઉઠાવી છે. લાંબા સમય બાદ નદીમાં પાણી વહેતું હોવાથી ખેતી માટે પણ આશા જાગી છે. જૂનાગઢના જંગલ વિસ્તારમાં વરસેલા વરસાદે ગુંદાજડ નદીને ફરી જીવંત કરી દીધો છે.
0
0
Report
Advertisement

जूनागढ़ के ऊपरी इलाकों में भारी बारिश से आनंदपुर डेम ओवरफ्लो, लोगों में खुशी

Junagad, Gujarat:જૂનાગઢના ઉપરવાસમાં મેઘમહેર થતા ડેમોમાં નવા નીર આવ્યા છે. પિટેલા વરસાદના પગલે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. જૂનાગઢને પાણી પૂરું પાડતા હસનાપુર અને આણંદપુર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં پانیનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવા નીરની આવકથી લોકોમાં खुशીની માહોલ છે, ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. જૂનાગઢના ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવકમાં વધારો થયો છે... ગિરનાર વિસ્તારમાં પડેલા વરસાદના પગલે આણંદપુર ડેમમાં નવા નીરની આવક થઈ છે... નવા નીરની આવક સાથે આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે... સાથે જ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા હસનાપુર ડેમમાં પણ નવા નીર આવ્યા છે... લાંબા સમય બાદ ડેમમાં પાણીની આવકડમાં વધારો થયો છે... આ દરમિયાન કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આણંદપુર ડેમ ખાતે પહોંચીને નવા નીરના વધામણા કર્યા હતા... ઉપરવાસમાં વધુ વરસાદ થાય તો ડેમમાં પાણીની આવક હજુ વધવાની શક્યતા છે.
0
0
Report

सक्तिनगर के शक्तिनगर सोसायटी में गणपति महोत्सव, हिन्दू-मुस्लिम एकता की मिसाल

Sundar Nagar, Himachal Pradesh:શક્તિનગરમાં કોમી એકતાનો ગણપતિ મહોત્સવ સ્થળ: રતનપર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમા આવેલી શક્તિનગર સોસાયટીમાં છેલ્લે 8 વર્ષથી અનોખી રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં હિન્દુ અને મુસ्लિમ સમાજના લોકો સાથે મળીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે. રતનપર સ્થિત શક્તિનગર સોસાયટીમાં રહેલા આબેદાબેન મીરના માર્ગદર્શન હેઠળ છેલ્લાં આઠ વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની ભવ્ય સ્થાપના કરી વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીarke પૂજા-આર્ચના કરી હતી. ગણપતિ મહોત્સવ દરમિયાન સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહા આરતી યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત રાસ-ગરબા, ડાયરો અને સાંસ્કૃતિક progrmmો દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો છે. ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. શક્તિનગર સોસાયટીનો આ ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક સમરસતા અને કોમી એકતાનું પ્રતિક બની રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એક મંચ પર આવી ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top