Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વલ્લભવિદ્યાનગરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવનું આગમન

Sept 04, 2024 17:18:10
Anand, Gujarat
સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમ અગ્ર સચિવ ડૉ પી. કે. મિશ્રાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે કૃષિક્ષેત્રે ટેકનોલોજીના સમન્વય થવાથી ગ્રામ્ય વિસ્તારના જીવનધોરણમાં આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. ટેકનોલોજીના કારણે ખેડૂતો ઓછી મહેનતે વધુ પાક લઈને દેશની અન્ન જરૂરીયાતને સરળતાથી પહોંચી વળવા સક્ષમ બન્યા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 17, 2026 10:46:02
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ભાવેશ વાણવીની હત્યાના મામલે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુવકની નિર્દય હત્યા બાદ પરિવારજનો અને સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે પરિવાર સહિત સમાજ દ્વારા અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને ન્યાય માટે સાત મુદ્દાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકાઈશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિઓ ૧ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓમાં સરકાર પરિવારને દતક લે અને બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબदારી ઉઠાવે તેવી માંગ ઉઠી છે. સાથે જ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી તેનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને તેના મકાનનું ડિમોલેશન કરવામાં આવે તેવી પણ કડક માંગણી કરવામાં આવી છે. આરોપી સામે ગુજસીટોક સહિતની કડક કલમો લગાવી પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે, છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ફરિયાદોની તપાસ કરીને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વિઓ ૨ સમાજ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો બપોરે 12 વાગ્યા સુધીમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો મૃતદેહ સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. આ એલાન બાદ શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ અને આગેવાનો વચ્ચે ધક્કામુક્કી જેવા દૃશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે પોસ્ટેલા આગેવાનો તેમજ યુવાનોને અટકમાં લીધા હતા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. વિઓ ૩ રાજકોટ શહેર પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી ભાવેશ વાણવીની ડેડ બોકી ઘરે મોકલવામાં આવી હતી સાથેજ મૃતકના પરિવારને પણ પોલીસ દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા , આ સમગ્ર બનાવમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે છતાં અન્ય બે આરોપીની હજુ ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પરિવાર અને સમાજના લોકો વિરોધ કરી રહ્યા હતા ..
899
comment0
Report
SBShilu Bhagvanji
Mar 17, 2026 10:28:07
Porbandar, Gujarat:પોરબંદર શહેરના વીવી બજાર વિસ્તારમાં PGVCL દ્વારે મકાનનો કબજો મેળવવામાં આવી હતી.છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ચાલતા કાયદાકીય વિવાદ બાદ કોર્ટે PGVCLની આ પક્ષનેેદ ચુકાદો આપીને આ કામગીરી કરી હતી.જોકે આ દરમિયાન સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારે વિરોધ અને હોબાળો પણ કર્યો હતો.પોરબંદરના વીવી બજારમાં આવેલી પાગાબાપા આશ્રમની સામેની અંદાજે 4,870 સ્ક્વેર યાર્ડ જગ્યા પર વર્ષોથી દબાણ હતું.વર્ષ 1998થી આ મામલે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો.ફેબ્રુઆરી 2026માં કોર્ટે ભાવેશ જીવરાજ સોલંકીના નામનું જજમેન્ટ આપી આ જગ્યા ખાલી કરાવવાનો હુકમ કર્યો હતો.આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે PGVCLની ટીમ અહીં પહોંચી હતી અને મકાનનો કબજો સંભાળ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અંદાજે 250 જેટલા મકાનોમાં 1,500થી વધુ લોકો વસવાટ કરે છે.પ્રથમ તબક્કે એક મકાનનો કબજો લેવાતા લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.આગામી સમયમાં અન્ય બિનઅધિકૃત દબાણો ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
947
comment0
Report
MMMitesh Mali
Mar 17, 2026 10:25:36
Vadodara, Gujarat:મુજપુર ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તૂટેલા બ્રિજને ફરી કાર્યરત બનાવવા માટે કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આવનારા એક અઠવાડિયામાં તૂટેલા બ્રિજ પર લિંક સ્પેન લગાવી દેવામાં આવે წლის, જેના કારણે સ્થાનિક વાહન વ્યવહારને મોટી રાહત મળશે.હાલમાં 100 ટન વજનનું મજબૂત સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે લગભગ 80 મીટર લાંબું લિંક સ્પેન પણ તૈયાર થઈ ગયું છે. આ લિંક સ્પેનનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે કામગીરીમાં મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટ પર વિશ્વકર્મા એજન્સીના એન્જિનિયરો સહીત કુલ 85 લોકો રાત-દિવસ મહેનત કરી રહ્યાં છે. যাতে સમયમર્યાદામાં બ્રિજને ફરી શરૂ કરી શકાય. પ્રાથમિક તબક્કામાં બ્રિજને લાઇટ વિહिकल માટે ખુલ્લો મુકવોાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે સાથે નવા બ્રિજની કામગીરી પણ પુરજોશમાં આગળ વધી રહી છે. પ્રશાસનનો દાવો છે કે ટૂંક સમયમાં બંને પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે અને સ્થાનિક લોકોને સ્થાયી ઉકેલ મળશે.
1024
comment0
Report
DPDhaval Parekh
Mar 17, 2026 09:52:39
Navsari, Gujarat:સુરતમાં માથાભારે ચિરાગ ગોટાએ પોતાના જ પિતરાઈ ભાઈ કલ્પેશ મિયાણી સાથે શ્યામ લુબ્રિકન્ટના નામથી કંપની શરૂ કરી હતી. તેના દ્વારા નવસારીના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામે આવેલા બંદર ઉપર ડીઝલ અને ઓઇલ વેપાર શરૂ થયો હતો. કલ્પેશ માયાણીનો કાકાનો દીકરો પાર્થ મિયાણી નોકરી કરતો હતો અને તેની પાસે ઓઇલ, ડીઝલના વેચાણનો હિસાબ રાખવાની કામગીરી હતી. વર્ષ 2024 માં ચિરાગ ગોટાએ પાર્થને 11 હજાર રૂપિયાની ચોરી ઘરેલુ રીતે કરાવી હોવાની શંકા રાખી હતો અને પછી તેને ધોલાઈ પાસેની પોંસરી ગામે આવેલી કોમ્પલેક્સની દુકાનમાં ગોંધી રાખી રૂપિયા ઉઘરાણી કરાવી જતા પાર્થને ઊંધો સુવાડાવી લાકડાની ઢોર માર્યો હતો. પાર્થ આજીવી કરી રહ્યો હતો, પરંતુ આ માર મારવાને સતત ચાલુ રાખ્યું હતું. આ ઘટના સ્થળે સામે આવતી વિડિઓ બનાવાઈ હતી. પછી ચિરાગ પાર્થને સુરત પહોંચાડી પોતાના ફાર્મ હાઉસ ઉપર રાખ્યો હતો અને ત્યાં પણ પૈસા ન મળી થતાં 11 હજાર રૂપિયા મળ્યા સુધી છોડી ન આપ્યો હતો. પાર્થને તેમની ચાલતમાં માથાભારે પોલીસના ખંડણી-માર મારવાના ગુનાઓના પ્રયાસમાં આરોપી હોવાનું નોંધવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે બીલીમોરા પોલીસ દ્વારા આ મામલે ચિરાગ ગોટીની கைது કરવામાં આવી હતી અને કોર્ટ કસ્ટડીમાંથી ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી લેવામાં આવી હતી. દુકાને ગોંધીને માર મારવાની ઘટના અંગે તપાસનું રી-કોન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બાઈટ: ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસાડી.
1040
comment0
Report
AKAshok Kumar
Mar 17, 2026 09:52:14
Junagadh, Gujarat:જૂનાગઢના વિસાવદરમાં सामૂહિક દુષ્કર્મના મામલે તમામ લોકોની ધર پکڑ કરવામાં આવી છે. હાલ ડી વાયએસપી હિતેષ ધંધાલિયા જાણવામાં આવે કે જુનાગઢના વિસાવદરમાં આ દુષ્કર્મમાં ભોગ બનનાર પરણીતા જ્યારે 22 માર્ચની રાત્રિ નવ વાગ્યે આકર્ષિત થઇ Facebookના માધ્યમથી સંપર્કમાં આવેલા પતિ સામે બોલાવવામાં આવે, ત્યારબાદ નંબરની આપ-લે થઇ ધારી તાલુકાના સબ વિપુલના સંપર્કમાં આવેલા કરતા વિસાવદર મળવા બોલાવી બાઈકમાં સવારી કરી લઈ જતા. આ પરણીતા વિરોધ કરેલા ત્યારે આ વ્યક્તિ ધારી તાલુકાના મોરવેલ ગામે લઈ જઈ ત્યારે પહેલેથી પાંજુ શખ્સો હાજર હતા, આ છ વિવેકશીલ આરોપીઓએ 12 માર્ચ અને 13 માર્ચના રોજ પરણીતા સાથે તેમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો, ત્યારબાદ પહેલા આરોપી ગોહીલને વિસાવદર મોકલવામાં આવી. આરોપીઓમાં વિપુલ ગોહિલ, મનુ મુનો, ટોટા, મણીભાઈ કોટડીયા, પ્રવીણ હરખાણી, મહેશ ભાભલા અને પ્રસોતમ કરકર આ તમામ જણા ધારી તાલુકાના हैं. વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદ લઈ પોલીશે ભારતી ન્યાય સહિતા સામૂહિક દુષ્કૃત્ય અને અપહરણ અટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. તમામ આરોપીઓને ટૂંકા ગાળામાં ધરપકડ કરવામાં આવેલી છે અને નોંધાયેલા आरोपોને આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી. કસ્ટડીમાં રહેલા આરોપીઓની આગળની પૂછપરછ અને દલિલો તરીકે વધુ તકનીકલ તપાસ ચાલી રહી છે.
1030
comment0
Report
KBKETAN BAGDA
Mar 17, 2026 09:32:58
Amreli, Gujarat:અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના જંગર ગામે આજે ઇતિહાસ રચાયો રાજય સરકારના ઉર્જા પ્રધાન કૌશિક વેકરીયાના હસ્તે 42 ગામડા માટે જળસંચય મહાઅભિયાનની કામગીરી રાજ્યમાં પ્રથમ કુંકાવાવ તાલુકામાં એક સાથે 42 હિટાચી મશીન સાથે ગામડે ગામડે પ્રારંભ કર્યો. આ ગામ હવે સૂર્યઉર્જાથી ઝળહળશે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો આર્થિક સહયોગ સાપડો છે. હવે આ ગામના લોકોને વીજ બિલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે. માત્ર વીજળી જ નહીં, પરંતુ કુમ્કાવાવ તાલુકાના પાણીના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે એકસાથે 42 ગામડામાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાનો પ્રયાસ કરાયો છે; આગામી બે મહિના સુધી આ મશીનો દિવસ-રાત કામ કરશે, જેથી ચોમાસામાં જળ સ્તર ઉંચા આવે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળે. આ તકે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. મંત્રી કૌશિક વેકરીયા મહોત્‍સવભલે જનસભાને સંબોધિત હતા અને વિપક્ષ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીનપર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું. રાજ્યનો પ્રથમ તાલુકો કુંકાવાવ બન્યો છે, એક સાથે 45 તળાવ ઊંડા કરવા માટેની કામગીરી પણ હાથ ધરી. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
1064
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 17, 2026 09:16:46
Gujarat:આપણે આ વર્ષની નર્મદાની પંચકોશી (ઉત્તરવાહીની) પરિક્રમાના તા.19મી માર્ચની શરૂઆત થઈ રહી છે. તે અંગે આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા માયીની પરિક્રમા કરે ત્યારે નિર્માણકારોને/security ની તબીમાંથી પુલાને લઈને 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી બ્રિજ બનાવાયો છે. દર વર્ષે આ પુલના નિર્માણમાં 1800 મીમીના 200 ભુંગળા ગોઠવાયેલા છે અને 2 લાખ થી વધુ બેગમાં રેતી કપચી ભરીને બેરિકેટિંગ કરાયું છે. પાણી ન પ્રવાહમાં નુકસાણ થયું હતું જે સેતુને બનાવનાર એજન્સી દ્વારા યુદ્ધની ધોરણે કામગીરી કરીને તેમને રિપેર કરી 10 થી 15 લાખ પરિક્રમાવાસી પણ આ બ્રિજ પરથી પસાર થાય તો પણ સેતુ મજબૂત રહેવાનો પ્રયાસ કરાયો છે. નીચે જમીનનપર અને આજુબાજુ सुरक्षा માટે કાર્પેટ અને કનાત બાંધી રાખવામાં આવ્યું છે જેથી કોઈ વારિસા નદીમાં ન પડી જાય. લાઇટિંગની વ્યવસ્થા પણ સેતુ પર કરાઈ છે જેથી પરિક્રમા વાસીઓ સુરક્ષિત રીતે નર્મદા નદી પગપાળા પસાર કરી શકે. બાઈટઃ રાજેશભાઈ ચૌહાણ (કોન્ટ્રાકટર)
1009
comment0
Report
CPCHETAN PATEL
Mar 17, 2026 08:03:59
1091
comment0
Report
DRDarshal Raval
Mar 17, 2026 08:03:47
Ahmedabad, Gujarat:કાલે મુન્દ્રા પોર્ટ પર shvalik જહાજ ગુજરાત આવ્યા બાદ આજે નંદા દેવી જહાજ વાડીનાર પોર્ટ પર پہنچાયું નંદા દેવી जહાજમાં પણ 46 હજાર મેટ્રિક ટન lpg ગેસનો જથ્થો લાવવામાં આવ્યો બે દિવસમાં બે જહાજ સ્ટ્રેટ ઓફ હોરમઝ માંથી ગુજરાત આવ્યા જે કામ અન્ય દેશ ન કરી શક્યું તે કામ ભારત એ કરી બતાવيو Lpg ગેસના બે જહાજ આવતા ભારતીયોને મળશે મોટી રાહત વાડીનાર પોર્ટથી દરિયામાં 12 km અંદર જેટી પર પહોંચ્યું નંદા દેવી જહાજ મિડ સી મા દરિયા વચ્ચે જહાંજ માંથી જહાજમાં ગેસ ટ્રાન્સફર કરાશે જહાજ મા રહેલ lpg ગેસ માંથી અડોથો ગેસ ટ્રાન્સફર કરી તમિલનાડુ અને અડધો કલકતા મોકલવામાં આવશે સુશીલકુમાર સિંગ. ચેરમેન. Dpa યુદ્ધ વચ્ચે એનર્જી સપ્લાય લાવવો જરૂરી છે Pm ના માર્ગદર્શનમાં કામ કરતા lpg જહાજ આવ્યા બે જહાજ આવ્યા જેમા સોમવારે શિવાલીક વિશલ આવ્યું અને આજે રાતે 2.30 વાગે નંદા દેવી જહાજ પહોંચ્યું હતું શિવાલીક જહાજ જે મધર વિશલ કહેવાય તેમાંથી બેબી વિશલ જહાજ માં ગેસ ટ્રાન્સફર કરી લઈ જવાશે નંદા દેવી માંથી Bw બર્ડ નામમાં બેબી વિશલમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં 2 કલાક બને જહાજ કપલ કરતા લાગશે બાદમાં બે દિવસ ગ્રેસ ટ્રાન્સફર કરવામાં સમય લાગશે જહાજથી જહાજમાં ગેસ ટ્રાન્સફર કરવાનું કામ रेग્યુલર છે Lpg ગેસ જહાજ COME આવે તેને પ્રાયોરિટીમાં લઈ કામ કરવા સૂચના છે જહાજ પર જઈને આવ્યા અને કરુ ને મળ્યા બેબી વિશલ આવશે અને તેમાં ગેસ ટ્રાન્સફર કરવામા આવશે નંદા દેવી જહાજમાં 46500 ટન lpg ગેસ લાવવાના आया નંદા દેવીમાં આપવામાં આવેલ lpg ઇસ્ટર્ન એરિયામાં તમિલનાડુ માટે એનોરમમાં 25 હજાર ટન અને કલકતા માટે અલદીયારામાં 21 હજાર ટન lpg મોકલવામાં આવશે બે દિવસ પ્રોસેસ થયા બાદ જહાજ રવાના થશે કરુ મેમ્બરને મળી વાતચીત કરી મોડું થયું એજ છે બાકી કોઈ તકલીફ નથી પડી યુદ્ધ વચ્ચે કંડલા પોર્ટમાં અસર નહિ પણ હાલ ગ્રોથ છે.
1033
comment0
Report
AKArpan Kaydawala
Mar 17, 2026 08:03:30
Ahmedabad, Gujarat:અમદાવાદ ઈરાન અને અમેરિકા ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનો મામલો ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પત્રકાર પિષદ આ સ્થિતિમાં ફક્ત ફ્યુઅલની જ સમસ્યા જ નથી ગુજરાત સહિત દેશમાંથી વિવિધ ચીજોની નિકાસ કરાય છે નિકાસકારોને પણ મોટી સમસ્યા થઈ રહી છે શિપિંગ કંપનીઓ દ્વારા લેવામાં આવતા વોર સરચાર્જ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા કન્ટેનર મુજબ તોતિંગ ભાવ વધારો કરી દેવાયો છે યુદ્ધ શરૂ થતા પહેલા જે જહાજ રવાના થઈ ગયા હતા એમની પાસેથી પણ વધુ ચાર્જ લેવાઈ રહ્યા છે કેટલાક જહાજ માંથી અધવચ્ચે કન્ટેનર ઉતારી દેવામાં આવ્યા છે નિકાસકારોના એવા કેટલાય જહાજ અટવાઈ ગયેલા છે ગુજરાતના ૬ થી ૭ જહાજમાં ૧२०૦૦ કન્ટેનર અટવાયા છે આંદાજે ૫૦૦ થી ૭૦૦ કરોડના ખર્ચના કન્ટેનર અટવાયા છે સરકારે આ મામલે ધ્યાન આપી નિકાસકારોને બચાવવા પડસે કેન્દ્ર સરકારે સરચાર્જ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ આ મામલે કેન્દ્રીય લેવલે સંસદમાં રજૂઆત કરી સરકાર સમક્ષ રજૂાત કરવામાં આવશે
1078
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 17, 2026 08:03:21
Dahod, Gujarat:દાહોદમાં મહિલાના દાગીના લૂંટનાર “બંટી-બબલી” પોલીસના સકંજામાં. મહારાષ્ટ્રના જુગલજોડીએ દાહોદની મહિલાને બનાવ્યું શિકાર; CCTV ની મદદથી પોલીસએ કલાકોમાં પકડી, બે દિવસના રિમાન્ડ મંજૂર. દાહોદ શહેરમાં બે દિવસ પૂર્વે એક 24 વર્ષીય મહિલાને નિશાન બનાવી દાગીના લૂંટનાર મહારાષ્ટ્રના બંટી અને બબલીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા છે. ઉપરોક્ત ભેજાબાજ જુગલજોડીએ મહિલાના મોઢા પર પાણી જેવું પ્રવાહી છાંટી સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ મળી સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ સમગ્ર મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી અને દાહોદ શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં હતી. તપાસ દરમિયાન આરોપી વસીમભા ઇગુલામભાઈ શેખ (રહે. મહારાષ્ટ્ર) અને સલમા ઈકબાલ કમરૂદ્દીન શેખ (રહે. સુરત) મોટરસાયકલ પર ફરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા lane સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન સહિત કુલ ૭૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાર્યવાહી બાદ બંનેને દાહોદની namadar કોર્ટમાં રજુ કર્યા છે અને કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. માલેગાંવની સલમા શેખ ગુજરાતના 8 શહેરોના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ નીકળી. પકડાયેલી મહિલા સલમા ઇકબાલ શેખ અગાઉ તેના પતિ ઇકબાલ શેખ સાથે આવા જ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં પકડાયેલા બંટી અને બબલીમાં સલમા શેખ અગાઉ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જેવા આઠ શહેરોમાં આવા ગુના કર્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસ તેમને કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા છે. જયારે તેની સાથે પકડાયેલો વસીમ ગુલામ શેખે આ પ્રથમ ગુનો આચાર્યો હોવાનું પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે. પતિને છોડ્યા બાદ શાતિર મહિલાએ તેના બોયફ્રેન્ડને ગુનાખોરીમાં સામેલ કર્યો.
1064
comment0
Report
NBNARESH BHALIYA
Mar 17, 2026 07:33:55
Jetpur, Gujarat:जेत्तर शहर के भादर के सामनांठे हनुमान मंदिर के पास गुजरात‑आयो घटना में मोबाइल दुकान के व्यवसायी पर लक्षित लूट का प्रयास किया गया था। रात के समय दुकान बंद कर घर जाते समय दुकान मालिक पर बाइक सवार तीन बदमाशों ने चेहरे ढककर हमले की कोशिश की और लोहे के पाइप से मारने का प्रयास किया, जिससे रुपये भरे थैले पर कब्जा करने का प्रयत्न किया गया। लेकिन व्यापारी की हिम्मत और समय रहते सुरक्षा उपाय से लूट सफल नहीं हो सकी। घटना के कुछ दिनों के भीतर राजस्थान ग्रामीण एलएसबीआई और जेतपुर उद्योगनगर पुलिस ने सीसीटीवी फुटेज के आधार पर तीन आरोपियों को गिरफ्तार कर घटना का भेद उजागर किया। गिरफ्तार आरोपियों में स्थानीय मिनीन्द्रसिंह टांक और उत्तर प्रदेश के इम्तियाज़ अंसारी तथा शाबीर अंसारी शामिल हैं। इनके कब्जे से लूट में उपयोग की गई बाइक और मोबाइल समेत कुल 71 हजार रुपये का माल बरामद किया गया है। पुलिस ने आगे की कानूनी कार्रवाई शुरू कर दी है।
972
comment0
Report
DPDhaval Parekh
Mar 17, 2026 07:01:18
Navsari, Gujarat:નીચેલ્લી વિવરણમાં નવસારી શહેરના વિરાવળ સ્મশાન ગૃહમાં અંતિમ યાત્રા માટે અગ્નિદાહ વિના PNG ગેસ બિલને લઈને ચાલી રહેલી ચર્ચા વર્ણવામાં આવી છે. આસપાસના પ્રયત્નો હેઠળ 2012 થી PNG ગેસ આધારિત સગડીઓનો ઉપયોગ ચાલુ હતો. વર્ષ 2015/16 સુધી વિરાવળ ગેસ સગડીમાં મૃતદેહનું અગ્નિદાહ કરાતું હતું અને એક મૃતદેહ માટે લગભગ 1500 થી 1800 રૂપિયાનો ગેસ ખર્ચ હતો. બરાબર મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ પરિવારોના અંતિમ સંસ્કારને અસર ન થાય તે માટે ટ્રસ્ટના સંચાલકોએ_NS CSR ફંડમાંથી ગેસ બિલ ચૂકવવાના બનાવા માટે વ્યવસ્થા હતી. SETU CSR ફંડમાં વિકાસની યોજના મુજબ ચાર વર્ષમાં CSR ફંડ સમાપ્ત થવાના કારણે ગવર્નમેન્ટ દ્વારા વિરાવળ સ્મશાન ગૃહને ગુજરી રહેલા નિર્ણયો વિશે ચર્ચા ચાલી રહી છે. હવે 2030 થી 100 PNG ગેસનું બિલ નોટીસ આપી હવે ટ્રસ્ટ દ્વારા આ ખર્ચના સામાન્ય યોજના અંગે ચર્ચા ચાલી રહી છે. જો દર વર્ષે દાખલ ખર્ચ વધી રહ્યો હોય તો ટ્રસ્ટોને મહિનાના 25 થી 30 લાખ રૂપિયાનો બિલ ભરો પડવાની શક્યતા લોકોને ચિંતામાં મૂકે છે. ઇતિહાસ મુજબ એક મૃતદેહ માટે અંદાજે 1500 થી 1800 રૂપિયાનો ગેસ ખર્ચ થાય અને રોજના આશરે 18 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવે, પરંતુ આ પ્રસંગે ગેસ બિલ મુદ્રા વધવાને કારણે गरीब અને મધ્યમ વર્ગના લોકોની અંતિમયાત્રા મુશ્કેલ બનશે તેવી/checkને લઇ ટ્રસ્ટ સંચાલકોએ હોદેદારોને પત્ર લખીને મંથન કર્યું છે. સરકારની સહાય અને ટ્રસ્ટની વિનામૂલ્ય અગ્નિદાહની લહેર જાળવવા માંગ પણ છે.
1020
comment0
Report
NJNILESH JOSHI
Mar 17, 2026 07:01:06
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ પઠાણ. અંકર- અમેરિકા ઇઝરાયેલ અને ઈરાનના યુદ્ધના કારણે દેશના ઘણા બધા વિસ્તારોમાં રાંધણ ગેસની અછત વર્ટાઈ રહી છે ગેસ સિલિન્ડર નોંધાવ્યા છતાં પણ સમયસર તેની ડિલિવરી મળતી નથી તેના કારણે સમસ્યાઓ ઊભી થઈ રહી છે ત્યારે કેન્દ્રશાસિત દમણમાં એક સોસાયટીમાં અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે નાની દમણના મશાલ ચોક વિસ્તારમાં આવેલ આનંદ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા સોસાયટીના જ પરિસરમાં ગેસ સિલინდર અને ગેસની સગડીની આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સોસાયટીના દરેક સભ્યો ગેસની અછત ના સમયે આ ફ્રીસેવાનો ઉપયોગ કરી શકે છે.. આ સોસાયટીમાં દેશના અલગ અલગ વિસ્તારોના લોકો ભાડે પણ રહે છે જેઓ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે અને છેલ્લા કેટલાક દિવસોથી દમણમાં પણ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે. આ સોસાયટીના સભ્યો સાથે મળીને રસોઈ કરતા જોવા મળ્યા છે અને જ્યાં સુધી ગેસની સિલિન્ડરની સમસ્યા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ સુવિધા સોસાયટી દ્વારા તમામ સભ્યો દ્વારા મફત આપવામાં આવશે.. બાઈટ -સતીશ શર્મા, સભ્ય આનંદ સોસાયટી બાઈટ- અશ્વિની પારેખ महिला સભ્ય બાઈટ- રાજવી સુથાર ,દમણ બાઈટ કોશિકા બે સોસાયટી સભ્ય
1013
comment0
Report
Advertisement
Back to top