Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદ ટાઉન પોલીસે વિદેશી દારૂનું કટિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા

Aug 29, 2024 05:13:36
Anand, Gujarat
આણંદ શહેરમાં રોયલસીટી રોડ પર હિના પાર્ક સોસાયટીમાં આણંદ ટાઉન પોલીસે છાપો મારી વિદેશી દારૂ અને બિયરનું કટીંગ કરતા પ્રવિણસિંહ ચૌહાણ,સાજીદ ઉર્ફે ટીકટીક અને રોહીત દરબારને ઝડપી પાડી તેઓની પાસેથી 2.95 લાખનો વિદેશી દારૂ અને બિયર તેમજ બે કાર અને રીક્ષા સહીત 12.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આઠ આરોપીઓ વિરૂદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Mar 16, 2026 08:33:06
Jetpur, Gujarat:એન્કર:- જળસંપન્ન ગુજરાતના વિઝન સાથે રાજ્ય સરકારે બજેટ 2026-27માં સિંચાઈ સુવિધાઓના વિસ્તરણ માટે કરોડોની ફાળવણી જાહેર કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જમીનના પાણીના સ્તર ઊંચા લાવવા માટે રિચાર્જ યોજનાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. સરકારના આ সিদ্ধান্তને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ 2026-27માં જળ સંસાધનોના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. રાજ્યમાં સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર થાય અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને પાણીની તંગી અનુભવતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રિચાર્જ યોજનાઓ દ્વારા જમીનના પાણીના સ્તર વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે,સરકારના આ પગલાંથી किसानोंને ખેતી માટે પૂરતું પાણી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ઉપલબ્ધ બનતા પાક ઉત્પાદન વધશે અને ખેડૂતોની વરસાદ પરની નિર્ભરતા પણ ઓછી થશે. ખેડૂતો માને છે કે આવી યોજનાઓ અમલમાં આવશે તો ખેતી ક્ષેત્રે મોટો ફાયદો થશે. “રાજ્ય સરકારે બજેટમાં સિંચાઈ માટે જે ફાળવણી કરી છે એ ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રિચાર્જ યોજનાઓથી જમીનનું પાણીનું સ્તર વધશે તો અમને ખેતીમાં ઘણો ફાયદો થશે. પાણી પૂરતું મળશે તો પાકનું ઉત્પાદન પણ વધશે અને વરસાદ પરની નિર્ભરતા ઓછીશે. સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ખુબ લાભદાયક સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ સુવિધાઓના વિકાસ અને રિચાર્જ યોજનાઓ પર ભાર મુકાતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં નવી આશા જાગી છે. હવે જોવાનું એ રહેશે કે સરકારની આ યોજનાઓ જમીન સ્તરે કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે.....
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 16, 2026 08:30:53
Surat, Gujarat:સુરત ગ્રામ્ય જિલ્લામાં માનવતાને શરમાવે એવી એક અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જિલ્લામાં ફરીવાર દીકરી સાથે ગેંગરેપની ઘટના મળી આવી છે. ઉમરપાડા તાલુકા વિસ્તeraseમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ભારે આક્રોષ ફેલાયો છે. સમાજને કલંકિત કરતી આ ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસ ઝડપી કાર્યવાહી કરી ચાર નિર્દોષ નરાધમ આરોપીઓને ઝડપી પાડ્યા થયા છે. લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે એકલી ઘરે જઈ રહેલી નિર્દોષ સગીરાનો પીછો કરી તેમને અવાવરુ જગ્યાએ લઈ જઈ દલથી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના જાણ થતા પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હવસના વર્ગના આરોપીઓએ સગીરાની પીછો કરી મોંઘવારીભરને પકડ્યું અને તરત તરત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ હિંમત દાખવી પરિવારજનોને જાણ કરી, જેના પગલે મામલો પોલીસ સુધી પહોંચી રહ્યો હતો. તકનિકી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ વધી રહી હતી અને ચારેય આરોપીઓ સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. નરાધમોના કૂકર્મના કારણે સમાજમાં ભારે રોષ ફેલાય રહ્યો છે અને લોકો આ પ્રકારની ઘટનાની દંડસજા કોટી રીતે માંગ કરી રહ્યા છે.
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 16, 2026 08:30:40
Gujarat:नर्मदा जिले में 19 मार्च से नर्मदा नदी की पंचकोशी परिक्रमणा शुरू हो रही है. परिक्रमणा के दौरान रेंगण से رامपुरा आने के लिए फिर से नाव का प्रयोग करना पड़ता है. प्रशासन ने रेगण से रामपुरा तक अब गोवा से स्पेशल 18 नावें मंगवाई हैं. चैत्र महीने में नर्मदा नदी की उत्तरवाहिनी पंचकोशी परिक्रमणा शुरू होने जा रही है. नर्मदा नदी का बहाव उत्तर दिशा में रहता है इसलिए एक महीने तक पंचकोशी परिक्रमणा की जाती है. इस साल एक महीने में 15 लाख से अधिक श्रद्धालु परिक्रमणा में हिस्सा लेंगे, इसका अनुमान है. परिक्रमणा के दौरान रेगण से رامपुरा घाट तक नाव में बैठना पड़ता है. इन दोनों घाटों के बीच नाव सेवाओं के प्रबंधन के लिए स्थानीय नाविकों ने 60 से 70 भक्त एक साथ बैठने की व्यवस्था बनाई है. खासकर चैत्र मास में गर्मी के कारण भक्तों को गर्मी से राहत देने के लिए गोवा से विशेष छत-covered बोट मंगवाई गई है. इस बोट की खासियत यह है कि यह स्पीड बोट है और रेगण से रामपुरा तक सिर्फ 6 मिनट में पहुंचती है, जबकि फिसिंग बोट में यह सफर 20 मिनट तक का लगता था. जिन भक्तों ने 14 कि.मी. की दूरी तय की है, उनके लिए इस बोट में वॉशरूम की भी सुविधा है. बोट में दो इंजन होंगे; एक इंजन जब भी चालू हो, तो दूसरा इंजन शुरू कर यात्रा जारी रहेगी. इस चैत्र महीने में स्थानीय लोगों को भी परिक्रमा के जरिए रोजगार मिलने की संभावना है. तंत्र द्वारा आने वाली पंचकोशी परिक्रमा में भक्तों को किसी प्रकार की असुविधा न हो, इसके लिए सभी व्यवस्थाएं कर दी गई हैं.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 16, 2026 06:48:50
Rajkot, Gujarat:રાજકોટમાં ગરમીની સીઝન શરૂ થતાની સાથે જ હવે પાણીની બોટલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે. ગેસ બાદ હવે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર પર પણ સંકટ ઊભું થતું નજરે પડે છે. પાણીની બોટલો બનાવવા માટે ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકના દાણાઓની અછત સર્જાઈ છે. આ પ્લાસ્ટિકના દાણાઓ મોટા પ્રમાણમાં ગલ્ફ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. પરંતુ યુદ્ધની પરિસ્થિતિને કારણે આયાત-નિકાસ પ્રભાવિત થતા પ્લાસ્ટિકના દાણાના ભાવમાં મોટો વધારો થયો છે. પહેલાં એક કિલો પ્લાસ્ટિકના દાણા અંદાજે ૧૧૦ રૂપિયામાં મળતા હતા, જે હવે વધીને લગભગ ૨૦૦ રૂપિયા સુધી થઈ ગયા છે. એટલે કે પ્લાસ્ટિકના દાણામાં લગભગ ૯૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. તેના સીધા અસર પાણીની બોટલના કેટરેટ પર પડી છે. પહેલાં ૬૦ રૂપિયામાં મળતું પાણીનું કેટરેટ હવે હોલસેલ બજારમાં ૭૫ રૂપિયામાં મળી રહ્યું છે. આમ એક કેટરેટમાં અંદાજે ૧૫ રૂપિયાનો વધારો થયો છે. રાજકોટ શહેરમાં અંદાજે ૧૫ જેટલા પાણી બોટલના યુનિટ કાર્યરત છે અને વેપારીઓના જણાવ્યા મુજબ જો આવી જ પરિસ્થિતિ આગળ પણ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં હોલસેલમાં આ કેટરેટનો ભાવ ૯૦ થી ૧૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.ગરમીની સીઝન વચ્ચે પાણીની વધતી માંગ અને બીજી તરફ બોટલના ભાવમાં વધારો થવાથી તેનો સીધો બોજો સામાન્ય લોકો પર પડી રહ્યો છે. ટિકટેક – શૈલેષ ભૂત (પાણીના વેપારી) રિપોર્ટ – સાહિલ સપ્પા, રાજકોટ.
163
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 16, 2026 06:48:39
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ગેસ સંકટ વચ્ચે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો મોટો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા કરવામાં આવીેલGj તપાસ દરમિયાન ચુલા રીપેરીંગની દુકાનની આડમાં એલપિજી ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. રાજકોટના પારડી ગામ વિસ્તારમાં આવેલી સોનુ ગેસ એજન્સી પાસે પોલીસે દરોડા પાડતા બે ઇસમો ગેરકાયદેસર રીતે બાટલાઓમાં ગેસ રિફિલિંગ કરતા ઝડપાયા હતા. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૮૭ જેટલા ગેસના બાટલા જપ્ત કરવામાં આવ્યા છે. प्रાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઇસમો ઘરગથ્થુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢીને અન્ય બાટલાઓમાં ભરી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા. ગેસ સંકટ વચ્ચે આ પ્રકારની કાળાબજારી થતી હોવાની માહિતી મળીતા પોલીસે દરોડા પાડી સમગ્ર કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો. poeલાએ આ મામલે બે પરપ્રાંતિય ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ engineer છે. તેમજ શહેરમાં એલપિજી સિલિન્ડરની થતી કાળાબજારી રોકવા માટે પોલીસ સતત સતર્ક બની કામગીરી કરી રહી છે.
220
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 16, 2026 06:30:14
Rajkot, Gujarat:રાજપોત શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટીની સામે રવિવારે રાત્રિના 09:45 વાગ્યાના અરશામાં 32 વર્ષીય ભાવેશ વાણવી નામના વ્યક્તિ સહિત બે લોકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાવેશ વાણવીના સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે ભાવેશેના 25 વર્ષિય મિત્ર રાહુલ પર્મારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે હમીર જોગરાણા તેમજ અજાણ્યા ચાર થી પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કલમો મુજબનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. કોર્ટે બીએનએસની કલમ 103(1) ઉમેરો કરવા અંગે રિપોર્ટ તૈયાર કરી રહી છે. નર્સિંગ વ્યવસાયમાં રહેલા રાહુલ પર્મારના જણાવ્યા મુજબ રવિવારે રાત્રિના સમયે પોતાના મિત્રો ભાવેશ માનવી અને પ્રિંસ વાણવી સાથે સોપાન હાઈટ્સ પાસે હતા. ત્યારબાદ ત્રણેય મિત્રઓ ઘરે જતા હતા. ડ્રીમ સિટીની સામે પહોંચતા 4 થી 5 અજાણ્યા વ્યક્તિઓ સ્વીફ્ટ કાર અને બાઈક લઈને અમારા પાછળ આવ્યા હતા અને હથિયારો વડે ભાવેશ પર હુમલો કર્યો હતો. પ્રિન્સને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટનાથી તેમના મૃત્યુની શંકા લાગી છે અને લાશ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. લોકોએ પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોલીપડમાં ભીડ ઉમેરવા શરૂ કરી દીધી છે. જયારે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો અસ્વીકાર કર્યો છે.
245
comment0
Report
AKAshok Kumar
Mar 15, 2026 17:16:53
Junagadh, Gujarat:કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લામાં પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી, તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ જુદા જુદા ગામોની મુલાકાત બાદ મેખડી ગામ ખાતે સાબલી નદી પર ફેઝ -૧ અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ફુલરામા ગામ નજીક પણ પણ പ്രവര്‍ത്തનાની નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાનું કાયમી ધોરણે ઉકેલ આવે તે કામની ગુણવત્તા જળવાઈ, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા, ઉપરાંત સંલગ્ન અધિકારીશ્રીઓને પણ સતત કામ પર દેખરેખ સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીએ લોકૉની આકાંક્ષાઓ પર કામ ખરું ઉતરે તે પ્રકારે કામ કરવા પણ નિર્દેશ આપ્યા હતા, આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો- આગેવાનો સાથે પણ સંવાદ કરી તેમની પ્રતિભાવો મેળવ્યા હતા.
220
comment0
Report
PAParakh Agarawal
Mar 15, 2026 16:46:56
Ambaji, Gujarat:દાંતા ના જંગલો માં હાલ તબક્કે કેસુડા ના ફૂલ ની સીઝન ચાલી રહી છે ત્યારે વનરાઈઓમાં જાણે કેસરીઓ લહેરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા દાંતા તાલુકા ના પીપળાવળી ગામ ખાતે સૌપ્રથમ વખત કેસુડા ઉત્સવ 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેને વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી એ રીબીન કાપી ખુલ્લું મુક્યો હતો બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના જંગલ વિસ્તારોમાં હાલ ઠેકઠેકાણે કેસુડા નો કેસરીયો લહેરાયો છે ત્યાર બાદ_CASEુડા ઉત્સવ 2026 વન પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી ના અધ્યક્ષ સ્થાને CASEુડા ટ્રેલ ની પણ શરૂઆત કરવામાં આવી છે ને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તેમજ વાઈલ્ડ લાઈફ દ્વારા પ્રથમ વખત આયોજિત કરાયેલા આ ઉત્સવ માં વન મંત્રી પ્રવીણ માળી ૭૦૦ મીટર જેટલા લાંબા નેચરલ ટ્રેલ ની કુદરતી સૌંદર્ય નો પગપાળા ચાલી અનોખો આનંદ માણ્યો હતો અને તેમની સાથે જિલ્લા ભાજપા ના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત અનેક ભાજપા ના પદાધિકારીઓ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વનવાસી લોકો એ પોતાની સંસ્કૃતિ પ્રમાણે ઢોલ ને લેજિમ સાથે વનમંત્રી નું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું વનવાહી વિસ્તારCASEુડા નો અનોખો આનંદ માણ્યા બાદ વનમંત્રી પીપળાવાળી વાવ ખાતે જાહેર સભા સ્થળે પહોચ્યા હતા જ્યાં વિવિધ સ્વદેશી વસ્તુઓ ના સ્ટોલ માં વિવિધ વનવાસીઓ ની કલા અને વન્ય પેદાસો ને નિહાળી હતી અને સાથે સ્વદેશી ઉપર ભાર મુકાશ્ થયો હતો તેમણે જણાવ્યું હતું કે કેસૂડો બનાસ ની ઓળખ છે તથા આયુર્વેદ નો ખજાનો ગણાતા પ્રવિણ માળી એ CASEુડા ને ગરમી માં ચામડી ના રોગો સામે રામબાણ ઈલાજ સમાન ગણાવ્યું હતું સાથે અંબાજી ને બનાવસીર્ટા તરફ આવતા નાગરિકો ને અપીલ કરી હતી કે તેમને પણ દાંતા તાલુકા ના જંગલો માં બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદે જેથી તેમના જીવનમાં અજવાળું પથરાય અને ખાસ કરી કેસુડા ટ્રેલ ની પણ મુલાકાત લઈ વનરાઈ માં ખીલી ઉઠેલા કેસુડા ની મોજ માણવી જોઈએ એટલુજ નહીં આગામી 2017 માં વિધાનસભા ની ચૂંટણીઓ આવનારી છે ત્યારે વનમંત્રી પ્રવિણ માળી એ ૨૦૨૭ માં ફરી કેસુડો ખિલશે તેવું આશાવાદ સેવ્યો હતો
121
comment0
Report
DRDarshal Raval
Mar 15, 2026 15:47:29
Ahmedabad, Gujarat:અમદાવાદમાં સાઉથ બોપલ ખાતે યોજાયું વિરાટ હિન્દુ સંમેલન સંગઠિત સમાજ, સક્રિય સમાજ, સમર્થ ભારત ધ્યેય સૂત્ર સાથે સંમેલન નું આયોજન સાઉથ બોપલમાં વિવિયાના ફાર્મ ખાતે યોજાયું સંમેલન સંમેલનમાં 150 સોસાયટીના ચેરમેન અને સભ્યો જોડાયા સાથે જ સનાતની ઈંફ્લુએનઝર અને સંત સાથે ના મહાનુભાવો પણ જોડાયા કાર્યક્રમ પહેલા કલશ યાત્રા યોજાઈ જે બાદ મુખ્ય કાર્યક્રમમા સાંજે સાંસ્કૃતಿಕ કાર્યક્રમ. સોસાયટી સન્માન કાર્યક્રમ અને ગૌશાળા દર્શન કાર્યક્રમ યોજાયો સંઘના 100 વર્ષ પૂર્ણ થવા અને હિન્દુત્વ ની ભાવના લોકોમાં જગાડવા માટે કરાઈ રહ્યું છે હિન્દૂ સંમેલન નું આયોજન ફેબ્રુઆરી મહિનાથી શહેરમાં શરૂ થયેલ સંમેલનમાં બોપલમાં સૌથી મોટું હિન્દૂ સંમેલન યોજાયું સમેલનમાં હાજર મુખ્ય મહેમાન સનાતની ઈંફ્લુએનઝર મીનાક્ષી סેહરావતે હિન્દુત્વ લોકોમાં જગાડવું ضروری ગણાવ્યું સાથેજ આજનો યુવા હિન્દુત્વને પાછળ માની અન્ય તરફ પ્રેરાય છે તે ન થવા દેવા અને યુવતીઓ જેને અન્ય વિધર્મીઓ લઈ જાય છે તેને અટકાવુ જરૂરી ગણાવ્યું તો સંત લોકોમાં keluargaના ભાવના જગાડવા તેમજ યુવતીઓને છૂટ આપી મોબાઈલથી દૂર રાખી નિયંત્રણ રાખીને ધ્યાન આપવા પણ જણાવ્યું
172
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 15, 2026 15:47:21
Sundar Nagar, Himachal Pradesh:સ્લગઃ 14 વર્ષીય સગીરાને વૃધ્ધ એ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી સગીરાએ બાળકીને આપયુ જન્મ એન્કરઃ સુરેન્દ્રનગર जिल्लાના પાટડી_dashાડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગામના જ 60 વર્ષીય વૃદ્ધ એ વારમ વાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા હતા. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરતા সગીરાએ બાળકીને જન્મ આપ્યું, સમગ્ર ઘટના સામે આવી હતી અને પાટડી પોલીસમાં ફરિયાદ દાખલાપ્રધાન આરોપી વૃદ્ધને ઝડપી પાડયો હતો. વી.ઓ. 1 સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓનો જાણે તુટો જ ના હોય તેમ રોજ કોઈને કોઇ ગંભીર ગુનાઓ બનતા હોય છે ત્યારે આજે ફરી વખત સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવી અને માતા બનવવા આ આરોપી ઉપર ચોમેરીથી ફિટકાર વરસી રહ્યો છે, વાત કરવામાં આવે તો સગીરા ઉર્જના ઘરે ઘર કામ કરવા જતી હતી ત્યારે આરોપીએ લલચાવી ફોસલાવી અને ધમકીઓ આપી અને અવારનવાર વર્ષ દરમિયાન દુષ્કર્મ આચર્યુ હતો. નવ માસનો ગર્ભ રહ્યોતો અને પ્રસંગે માતાપિતા આ કથાને દબાવી રાખી રહ્યા હતા. સગીરાએ ડીલેવરી વખતે પેટમાં દુખાવો પાડી hospital ખાતે દાખલ થઇ અને બાળકીને જન્મ આપ્યો. ડોક્ટર્સે પૂછપરછ કરી પોલીસને જાણ કરી આપી તો સમગ્ર મામલો સામે આવ્યો. બાઇટઃ 1બી.સી. છાત્રોલીયા પી.આઇ. પાટડી પોલીસ સ્ટેશન વી.ઓ. 2 14 વરસ્ય સગીરાએ ગર્ભવતી મેળવી અને બાળકીને જન્મ આપતા hospitalમાં પોલીસે જાણ કરવાનો આદેશ આપ્યો. સગીરાની માતા-પિતાએ ફરિયાદ નોંધાવી અને ગામના 60 વર્ષીય વૃદ્ધની ગુરુત وزارت દ્વારા કેટલીયવાર દુષ્કર્મ આચર્યો હોવાનો દાવો કર્યો. અંગેની તપાસ ચાલી રહી છે અને પોલીસે આ વૃદ્ધને ઝડપી રાખ્યો છે.
167
comment0
Report
LJLakhani Jaydeep
Mar 15, 2026 13:19:35
Dwarka, Gujarat:જગત મંદિર દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા વયોવૃદ્ધ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી, ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી લૂંટ ચલાવતી ભાવનગરની KUખ્યાત બેલડીને.Devધર્મી દ્વારકા LCB એ રૂ. ૩,૧૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. આ શખ્સો હોળી-ધુળેટીના પર્વ દરમિયાન દ્વારકાના ચરકલા ગામ અને દીવાદાંડી વિસ્તારમાં પગપાળા જતા વૃદ્ધોને મીઠી વાતોમાં ભોળવી, ઠંડા પીણા કે શેરડીના રસમાં ધતુરાનો પાઉડર ભેળવીને ભેળવીને ભેળવીને બહોળા હથિયારોમાં લૂંટ ચલાવી ફરાર થયા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમી પ્રમાણે, ખંભાળીયા-પોરબંદર હાઈવે પર રેલ્વે ફાટક પાસેથી ભાવનગર ജില്ലാ કાળુભાઈ અમરસીભાઈ વાઘેલા અને હરેશભાઈ ઉર્ફે હકલો બાબુભાઈ માતાચોળીયાને પકડવામાં આવ્યા હતા. આપરાધીઓ પાસેથી લૂંટમાં ગયેલા સોનાના પાંચ નંગ તથા બે મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 3,14,000 જેટલો મુદ્દામાલ જપ્ત થયો છે. ધરપકડ બાદ બંને શખ્સોને દ્વારકા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસે લોકોને આહ્વાન કર્યું છે કે મુસાફરી દરમિયાન અજાણ્યા લોકોના આકાશી હસ્તક્ષેપો એવોર્ડ કરવા માટે તેને સ્વીકારશો નહી અને જો કોઈંક શંકાસ્પદ લોકોને જોઇને આવી રહ્યો હોય તો તરત નજીકના લોકોની મદદ લેતા પોલીસને જાણો.
166
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 15, 2026 13:01:04
Surat, Gujarat:સુરત શહેરમાં કોમર્શિયલ ગેસના વધતા ભાવોની સીધી અસર હવે સામાન્ય લોકોની થાળીમાં જોવા મળી રહી છે. ગેસના ખર્ચમાં થયેલા વધારા કારણે અનેક નાના રેસ્ટોરન્ટ સંચાલકો હવે લાકડાં પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. એક સમયે 15 રૂપિયા પ્રતિ કિલો મળતું લાકડું હવે વધીને 25 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. რომლის કારણે રેસ્ટોરન્ટના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખર્ચ વધતા રેસ્ટોરન્ટ સંચાલકોને અંતે ડીશના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. હવે تقریباً દરેક ડીશમાં સીધો 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં પહેલા 70 રૂપિયામાં મળતી છોલે ભટુરેની ડીશ હવે 80 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે રાજમા ચાવલ, કડી ચાવલ અને છોલે ચાવલ જેવી ડીશો, જે પહેલા 50 રૂપિયામાં મળતી હતી, તે હવે 60 રૂપિયા પ્રતિ ડીશ કરવામાં આવી છે. તેમજ પંજાબી થાળીના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ સંચાલકોના જણાવ્યા મુજબ, રોજના અંદાજે 150 થી 200 લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે. જેના કારણે ઈંધણના ખર્ચમાં વધારો સીધો વ્યવસાય પર અસર કરી રહ્યો છે. હાલ વધતા ખર્ચને કારણે રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ સામાન્ય ગ્રાહકોને પણ ખાવાની થાળીમાં વધેલા ભાવનો ભાર સહન કરવો પડી રહ્યો છે.
241
comment0
Report
Advertisement
Back to top