icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद के बलोलनगर ब्रिज पर फिर हादसा, 52 वर्षीय बाइक चालक की मौत

Ahmedabad, Gujarat:અમદાવાદ રાણીપના બલોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના મધરાતે થયેલા અકસ્માતમાં એક શખ્સનું થયું મોત ૫૨ વર્ષીય બાઈક ચાલક અતુલભાઈ રમેશભાઈ પંચાલનું ઘટના સ્થળે જ મોત બલોલનગર બ્રિજ હવે મોત નો બ્રિજ બનતા જઈ રહ્યો آهي અંદાજે 60 કિમીની સ્પીડમાં બાઈક ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કાબૂ ગુમાવવામાં અતુલભાઈ સીધા બ્રિજ નીચે પટકાયા હતા આ જ અઠવાડિયામાં આવી બીજી ગંભીર ઘટના સામે આવી સ્થાનિકોના આક્ષેપ મુજબ બ્રિજ પર પૂરતી સેફ્ટી વ્યવસ્થા નથી બ્રિજ પરના ભયજનક વળાંક પર ફેન્સિંગ નહીં amc એ કરેલી જાહેરત મુજબ નોઈઝ બેરિયર પણ નથી લગાવાયા બ્રિજ પર જાળી અને સુરક્ષા બેરિકેડ ન હોવાને કારણે જીવલેણ અકસ્માત થતા હોવાની સ્થાનિકોની રજૂઆત લોકોનો આરોપ છે કે બ્રિજ પરથી સીધા નીચે પટકાવાનો સતત ખતરો રહે છે વારંવાર અકસ્માતો છતાં તંત્ર આંખ નથી ખુલી રહી - વાહનચાલક બાઈટ: ૨ વાહનચાલક
0
0
Report

जामनगर महापालिका ने गर्मी से त्रस्त पक्षियों के लिए अनोखा ठंडा इंतजाम

Jamnagar, Gujarat:રાજ્યભરમાં કાળઝાળો ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાએ માનવતા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરમીથી ત્રસ્ત પક્ષીઓને રાહત આપવા માટે મહાનગરપાલિકાએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જામનગરમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે મહાનગરપાલિકાએ પક્ષીઓ માટે સરાહનીય પહેલ હાથ ધરી છે. તળાવની પાળે આવેલા મહાપાલિકા સંચાલિત પક્ષીએઘરમાં રહેલા આશરે ૪૦૦થી વધુ પક્ષીઓ લૂ અને કાળઝાળ ગરમીથી બચાવવા આધુનિક પાણીના ફુવારા ગોઠવવામાં આવ્યા છે. પક્ષીઘરમાં અંદાજે ૨૪ જેટલા પાંજરાઓમાં પક્ષીઓ માટે પહેલેથી જ ચણ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને હવે દરેક પાંજરામાં બે-બે ફુવારા કાર્યરત કરાયા છે, જેથી પક્ષોને ઠંડક મળી રહે. મહાનગરપાલિકા દ્વારા ખાસ સમયપત્રક પણ નક્કી કરવામાં આવ્યો છે. બપોરે ૧૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી અને ત્યારબાદ ૨:૩૦ વાગ્યાથી સાંજે ૪:૩૦ વાગ્યા સુધી ફુવારા ચાલુ રાખવામાં આવે છે. આ પહેલને કારણે પક્ષીઓને ભારે રાહત મળી રહી છે. ત્યારે પક્ષીપ્રેમીઓ પણ મહાનગરપાલિકાના આ નિર્ણયને બિરદાવી રહ્યા છે.
0
0
Report
Advertisement

पेट्रोल-डीज़ल कीमतों में वृद्धि: अरविंद ठाकरे ने कहा चिंता न करें

Ahmedabad, Gujarat:અમદાવાદ Petroleum Diesel के भाव बढ़ारे बारे यूનाइटेड पेट्रोलियम डीलर एसोसिएशन दिल्ली के चेयरमेन की प्रतिक्रिया चेयरमेन अरविंद ठक्कर का भाव बढ़ारे पर निषेदान केंद्र सरकार युद्ध स्थिति में भी नुकसान वેઠીને पेट्रोल और डीजल दिये सरकार को रोज 2000 से 2500 करोड़ का नुकसान जा रहा है केंद्र सरकार को RBI समेत उच्च shardho द्वारा भलामण की जाती भाव बढ़ाया पेट्रोल में 3 और डीजल में 3 रुपये का करायो गया भाव वृद्धि के बाद भी केंद्र सरकार के प्रति लिटर डीजल में 37 रुपये और प्रति लिटर पेट्रोल में 17 रुपये का नुकसान इंधन का थंथो पर्याप्त मात्रा में उपलब्ध होने का दावा किसी को चिंता नहीं करनी और पैनिक न होने की अरविंद ठक्कर ने अापील अंत में 2022 में भाव वृद्धि हुआ तृब आज भी भाव वृद्धि होने पर सरकार को अभिनंदन दिया आभार माना
0
0
Report

अमरौली H-1 आवास में लालू इंग्लिश गैंग का आतंक, तीन घायल

Surat, Gujarat:સુરત અમરોલી H1 આવાસમાં લાલુ ઇંગ્લિશ ગેંગનો આતંક, ત્રણ લોકો ઈજાગ્રસ્ત બૂટલેગર લાલુ úર્ફે ઈંગ્લીશ ગેંગનો ખુલ્લેઆમ તાંડવ મહిళાઓ સહિત ત્રણ પર જીવલેણ હુમલો સુરતમાં ફરી ગેંગરાજ! અમરોલીમાં લાલુ ઇંગ્લીશના સાગરિતો બેકાબૂ અમરોલી H/1 આવાસ બન્યું રણક્ષેત્ર લાલુ ઈંગ્લીશ ગેંગના હુમલાથી વિસ્તારમાં દહેશત ઓટી઼ો ચાલક રાહુલ úર્ફે રાહુલ DCB ના ઘરે હુમલો લાલુ ઇંગ્લીશ ગેંગનો કહેર કેમેરોથી કેદ વાહનો માં તોડફોડ, ઘાતક હત્યાર સાથે આવ્યા હતા અસામાજિકત્તવો સોશિયલ મીડીયોમાં વિડીયો થયા વાયરલ ગેરકાયદેસર તત્વો બેફામ, અમરોલી પોલીસને સીધો પડકાર અમરોલી સ્થિત H/1 આવાસમાં મારામારીનો તાંડવ
0
0
Report

सूरत और तापी जिलों के पशुपालकों के लिए खुशखबरी: प्रति किलोलीटर दूध पर 120 रुपये बोनस; कुल मिलाकर लगभग 1020 रुपये

Surat, Gujarat:સુરત અને તાપી જિલ્લામાં પશુ પાલકો માટે ખુશીના સમાચાર સુમુલની પશુપાલકોને કિલોફેટ દૂધના ૧२० રૂપિયા બોનસની જાહેરાત પ્રતિકિલોફેટના ૧૦૨૦ રૂપિયા ચૂકવાશે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને મોટી આર્થિક રાહત થશે સુમુલડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને મોટો ફાયદો સુમુલના આ નિર્ણય ને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આવકાર્યા સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલોફેટ રૂ. ૮૭૦નો ભાવ ચૂકવવામાં આવેલો હતો. ત્યારબાદ બીસીયુ ફેટફેર અંદાજિત રૂપિયા 30 કિલોફેટ દીઠ આપવામાં આવ્યો હતો કિલોફેટ દૂધ ૧૨૦ રૂપિયા મળી કુલ પ્રતિ કિલોફેટ રૂ. ૧૦૨૦ જેટલી રકમ પશુપાલકોને મળશે જે રાજ્યમાં સૌથી વધુ હોવાનો દાવો સુમુલ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. બાઈટ :- જયેશ પટેલ, પૂર્વ ડિરેક્ટર સુમુલ સુરત
0
0
Report
Advertisement

अहमदाबाद के वटवा GIDC क्षेत्र में देशी शराब के अवैध कारोबार का पर्दाफाश; ट्रक समेत दो गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ વટવા GIDC વિસ્તાર માં દેશી દારૂ રોડ પર પડ્યા નો વીડિયો વાયરલ મામલો દેશી દારૂ ની હેરાફેરી દરમ્યાન આઈસર ટ્રકના ખાનગી ખાનામાંથી દારૂ પડી ગયો હતો અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં દારૂ રોડ પાડ પડ્યા બાદ પોલીસે બાતમીના આધારે એક આઈસર ટ્રકને પકડી પાડી હતી ખાસ લોખંડના ગુપ્ત ખાનામાંથી ગેરકાયદેસર દેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે કુલ 60 લીટર દેશી દારૂ અને આઈસર ટ્રક મળી કુલ 1.62 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે સાદીકમિયા મલેક અને ગણપતભાઈ તળપદાની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાપાસેથી લાવવામાં આવ્યો હતો દારૂનો આ જથ્થો અસારવા સિવિલ હોસ્પિટલ સામે રહેતા ધર્મેશ નામના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે
0
0
Report
Advertisement

राजपिप्लां में 200+ बच्चों के समर कैंप से मोबाइल लत पर लगाम

Karantha, Gujarat:ರಾಜપીપળામાં 200થી વધુ બાળકોને વિવિધ રમતો અંગે તાલીમ આપવામાં આવી રહી છે બાળકોમાં મોબાઈલની લત ઓછી કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ વિશ્વમાં મોબાઈલ પાછળ ઘેલું બનાવ્યું છે અને બાળકો તેની દુષણ થી દૂર થાય અને રમત-ગમત તરફ વળે તે માટે રાજપીપળામાં ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. કાછીયાવાડ જ્ઞાતિ સમાજ અને સ્વ. લલ્લુભાઈ ગાંધી પરિવાર ટ્રસ્ટ તરફથી સમર કેમ્પ આયોજિત કરી બાળકોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે. જેમાં બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરી રમતગમત તથા અન્ય પ્રવૃતિઓ પાછળ વધુ સમય આપે તે માટે ખાસ તાલીમ આપી રહ્યાં છે. સમાજના 200 જેટલા બાળકો ભાગ લઈ રમત ગમતમાં આગળ કેવી રીતે વધાય તે શીખી રહ્યા છે. બાળકો એ પણ આ કેમ્પ દ્વારા આત્મવિશ્વાસ વધ્યો હોવાની સાથે રમતગમત અંગે નું જ્ઞાન પ્રાપ્ત થવું હોવાનું જણાવ્યું હતું. સમર કેમ્પના મુખ્ય સંચાલન ટ્રસ્ટના મહેશ દલાલ તેમજ સમાજ ના પ્રમુખ અને સમાજના શિક્ષિત બહેનો અને ભાઈઓ તરફથી તમામ કોચિંગ આપવામાં આવી રહ્યું છે. બાળકો માં રહેલી રુચિ બહાર આવે અને આ વેકેશન દરમ્યાન બાળકો પોતાનું ભણતર પણ ન ભૂલે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.
0
0
Report

मोदी की अपील का असर: विदेश में तय शादियाँ अब सूरत में होने लगीं

Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ ની અસર વિદેશમાં વસતા NRआई માં પણ જોવા મળી અમેરિકામાં વસતા પટેલ પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ થી પ્રભાવિત થયા દીકરીના લગ્ન અમેરિકામાં થયા જોકે વડાપ્રધાન ની અપીલ બાદ વેડિંગ ડેસ્ટિનેશન ફેરવવામાં આવ્યું હવે અમેરિકાના બદલે ભારતમાં દીકરીના લગ્ન ધામધૂમથી કરશે ભારતીય સંસ્કૃતિ જાળવવા અને વિદેશી હૂંડિયામણ જતું અટકાવવા લેવાયો નિર્ણય વેડિંગ ઓર્ગેનાઇઝરોને વિદેશથી સારા એવા ઓર્ડર મળી રહ્યા છે અન્ય એક ભારતીય પરિવાર ન્યૂઝીલેન્ડમાં લગ્ન કરવાનું હતું ભારતમાં તેમનું કોઈપણ સંબંધી રહેતું નથી તેમ છતાં પ્રધાનમંત્રીની એક અપીલને લઈ 100 થી વધુ લોકો લગ્ન કરવા સુરત આવશે સુરત શહેરની જાણીતી હોટલ લગ્ન માટે બુક કરાવવામાં આવી વોક થ્રુ..ડેની નિર્બન.. વેડિંગ ઓર્ગેનાઇઝર
0
0
Report
Advertisement

अहमदाबाद के बलोलनगर पुल पर एक बार फिर दर्दनाक हादसा, युवक की मौत

Ahmedabad, Gujarat:અમદાવાદમાં બ્લોલનગર બ્રિજ પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી. બ્લોલનગર બ્રિજ now accidents માં મુખ્ય સ્થળ બનતો જઈ રહ્યો છે. ફરી એક વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું. Bike sware Athulbhai Rameshbhai Panchal નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. मृतक અતુલ પંચાલની ઉંમર 52 વર્ષ હોવાનું સામે આવ્યું. અતુલ પંચાલ રાત્રે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા. રાત્રે અંદાજે 1:30 વાગ્યે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું. અતુલભાઈ પોતાની સ્પોર્ટ્સ બાઈક નંબર GJ 01 YG 3113 લઈને નીકળ્યા હતા. બ્લોલનગર બ્રિજ પરથી પસાર થતા દરમિયાન બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો. અંદાજે 60 કિમીની સ્પીડમાં બાઈક ચાલતા હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. કાબૂ ગુમાવતા અતુલભાઈ સીધા બ્રિજ નીચે પટકાયા હતા. નીચે પડેલ પથ્થર માથાના ભાગમાં વાગતા વધારે લોહી વહી જતા મોત નીપજ્યું. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અતુલ પંચાલ સુંદરવન વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું. આ જ અઠવાડિયમાં આવી બીજી ગંભીર ઘટના સામે આવી. સ્થળાનિકોના આક્ષેપ મુજબ બ્રિજ પર પૂરતી સેફ્ટી વ્યવસ્થા નથી. બ્રિજ પર જાળિ અને સુરક્ષા બેરિકેડ ન હોવાને કારણે જીવલેણ સ્થિતિ સર્જાઈ રહી છે. લોકોનો આક્ષેપ છે કે બ્રિજથી સીધા નીચે પટકાવાનો સતત ખતરો રહે છે. તંત્ર દ્વારા માત્ર એક તરફ જ એ પણ એક જારી નો ટુકડો લગાવવામાં આવ્યો છે. વારંવાર અકસ્માતો છતાં તંત્ર આંખ નથી ખુલી રહી. બ્લોલનગર બ્રિજ હવે લોકો માટે ભયનો બ્રિજ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર મામલે એલ ટ્રાફિક ડેવીઝન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top