icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

महाराष्ट्र के जलगांव में त्रिपल एक्सीडेंट: 6 की मौत, Gujarat के एक ही परिवार के चार सदस्य हताहत

Nagod, Gujarat:મહારાષ્ટ્રના જળગાંવના અમલનેર નજીક ત્રિપલ સર્જાયો હતો, જેમાં ૬ ના મોત નીપજ્યા છે.mortkosમાં ગુજરાતના વ્યારાના એક જ પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં અમલનેર તાલુકામાં આજે સવારે એક અત્યંત દર્દન scrape ભીષણ ત્રીપલ અકસ્માત સર્જાયો છે. મોટરસાયકલ, કાર અને એસટી બસ વચ્ચે થયેલી આ કાળઝાળ ટક્કરમાં ૬ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અન્ય કેટલાક લોકો తీవ్ర રીતે ઘાયલ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. અમલનેરથી ધૂળે તરફ જઈ રહેલી એક મોટરસાયકલ અને એસટી બસ નંબર MH 40 Y 5909 ને સામેથી આવી રહેલી ગુજરાત પાસિંગની કાર GJ 19 Af 1347 વચ્ચે જોરદાર ટક્કર મારી હતી. ગુજરાત નો પરિવાર સગાઈના પ્રસંગમાં નિકળ્યો હતો, અકસ્માતનો ભોગ બનેલા મૃતકો ગુજરાતના તાપી જિલ્લાના વ્યારાના રહેવાસી હતા. તેઓ અમલનેરમાં સત્કારપુડા ગામે સગાઈના કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા હતા. ત્યારે જ માર્ગમાં કાળે તેમના પર ત્રાટક માર્યું હતું. કારમાં sવાર 4 અને બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ حادثો એટલો ભયાનક હતો કે મોટરસાઈકલનો કચછરઘાણ વળી ગયો હતો અને બાઇડ ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે જ કારમાં સવાર વ્યારાના એક જ પરિવારના 4 સભ્યોના પણ ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. જેમાં અનિતા સુરેશ મહાજન, નિર્મલા નંદલал મહાજન, નંદલાલ ગોપાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન અને મોટરસાઈકલ સવાર નિલેશ સુખદેવ તાવડે નો સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.acar અકસ્માત બાદ કારની અંદર એક નાનું બાળક ફસાઈ ગયું હતું. સંસ્થગીના ગ્રામજનો, પોલીસ કર્મચારીઓ અને એસટીના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આ માસૂમ બાળકને સુરક્ષિત બહાર કાઢ્યું હતું, આ અકસ્માતમાં એસટી બસના પ્રવાસી દીપક દળીપ પાટીલ પણ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તમામ મૃત્યુünü પોસટમોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોતને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અમલનેર પોલીસ હાલ આ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.
0
0
Report

राजकोट में गुरु-शिष्य रिश्ते पर हमला: शिक्षिका के साथ धोखे से दुष्कर्म, आरोपी गिरफ्तार

Rajkot, Gujarat:રાજકોટમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટનામાં, शिक्षिकાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને બાદમાં તેનાাঙ্গત ફોટા-વીડિયો સૌસિયલ મીડિયા વાયરલ કરી માનસિક ત્રાસ આપનાર વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. વર્ષો પહેલાં શિક્ષિકાનો વિદ્યાર્થી રહેલો ધ્રુવલ દેસાઈ સોશિયલ મીડિયાના મારફતે ફરી संपर्कમાં આવ્યો હતો અને વિશ્વાસમાં લઈ લગ્નના વચનો આપીને દોઢ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો આરોપ છે. ત્યારબાદ રૂપિયા પડાવી લગ્ન કરવાની નાં પાડી દેતાં પીડિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપીએ વારાણસીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો બનાવી સોશ્યઇલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાથે જ શિક્ષિકાના અંગત પળોના ફોટા અને વીડિયો જાહેર કરીને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વધુ એક ગુનો નોંધાયો હતો પરંતુ આરોપી છેલ્લા અઢી મહિનાથી ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસ સતત તેની શોધખોળમાં હતી અને જામકડોડણાના સ્થળે તેમની હાજરી અંગે ચોક્કસ માહિતી મળતાં ગાંધીગ્રામ પોલીસેએ ગાઈડબચાવી તેને ઝડપી પાડયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રાજકોટ એસીપી આર.એસ. બારીઆના જણાવ્યા મુજબ, માર્ચ મહિનામાં એક શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપી તરીકે ધ્રુવલ દેસાઈનું નામ દર્શાવવામાં આવ્યું હતું. ભોગ બનનારના જણાવ્યા મુજબ, ધ્રુવલ પહેલેથી તેનો વિદ્યાર્થી રહ્યો હતો અને લગભગ 12 વર્ષ બાદ બંનેનો સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી સંપર્ક થયું હતું. ત્યારબાદ આરોપીએ લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ તેની પાસેથી રૂ. 7 લાખ કરી લીધા હતા. બાદમાં ધ્રુવલે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. ઉપરાંત ભોગ બનનારી સાથેની ચેટ તેમજ અંગત ફોટા-વીડિયો વાયરલ કર્યાની ફરિયાદ પણ નોંધાઈ હતી. બંને ગુનામાં વોન્ટેડ આરોપી ધ્રુવલ દેસાઈને જામકડોરણા થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
0
0
Report

हिंमतनगर तहसील पंचायत में अध्यक्ष की अध्यक्षता में पहली विशेष सामान्य सभा आयोजित

Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની તાલુકા પંચાયતમાં આજે પ્રથમા વિશેષ સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભા દરમિયાન વિવિધ વહીવટી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ તાલુકા કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. સભામાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યોએ 참석 કર્યું હતું. પ્રમુખ નરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને ટીડીઓની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ सम्पन्न થયો. કારોબારી સમિતિના ચેરમેન ભરતસિંહ ઝાલા સાથે નવ સભ્યોની સમિતિની રચના થઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કોકિલાબેન વણકરની જાહેરાત કરવામાં આવી હતી.
0
0
Report
Advertisement

बोपल थाना क्षेत्र में चौथी मंजिल से गिरकर युवक की मौत

Ahmedabad, Gujarat:બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોથા માળેથી પટકાયેલા યુવકનું મોત બોપલમાં અક્ષર લક્ઝૂરીયા ફ્લેટમાં બની घटना સ્પા માં કામ કરતા મહાવીર સિંહ સિંઘવની પડોશ માં રહેતા મુરત સોલંકી સાથે માથાકૂટ થઈ હતી બને વચ્ચે માથાકૂટ બાદ ઝઘડો થયો હતો બાદમાં સ્થાનિક લોકોએ ઘટનાાની જાણ કરતાં પોલીસની પીસીઆર વન ઘટના સ્થળે પહોંચાડી હતી પોલીસને જોઈને મહાવીર સિંહ ભાગ્યો હતો તેણા પગ لપસાઈ જતાં અચાનક ચોથા માળેથી ફટકાયો ચોથા માળેથી નીચે પટકાતા મહાવીર સિંહ નું થયું મોત બોપલ પોલીસે Accident Death નોંધી કેસની વધુ તપાસ કરી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતે અનુસાર મહાવીર સિંહ વિરુદ્ધ ભૂતકાળમાં પાંચથી છ ગુના નોંધાયા બોટાદમાં તેમની વિરુદ્ધ ગુજસિતોક સહિતનો ગુનો નોંધાયો બોપલ પોલીસે સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી
0
0
Report
Advertisement

Thorala-Jeetpur road's dilapidated condition sparks villagers' outrage; urgent repairs demanded

Jetpur, Gujarat:એન્કર:-રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના થોરાળા ગામને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. નેશનલ highwayેથી થોરાળા ગામ તરફ જતો રોડ છેલ્લા નવ વર્ષથી સમારકામની રાહ જોઈ રહ્યો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. રસ્તા પર ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામના કરવો પડી રહ્યો છે. અનેક વાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવતાં માર્ગની સ્થિતિ વધુ જોખમી બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિઓ:-જેતપુર તાલુકાના થોરાળા ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું છે. રસ્તા પર ઠેરઠેર મોટા ખાડાઓ પડ્યા છે અને અનેક સ્થળોએ કાંકરી બહાર આવી જતાં વાહનચાલકોને Accidentનો સતત ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નેશનલ highwayેથી થોરાળા ગામ તરફનો માર્ગ છેલ્લા નવ વર્ષથી નવો બનાવવામાં આવ્યો નથી. અનેક રજૂઆતો છતાં હજુ સુધી માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. માત્ર થોરાળા જ નહીં પરંતુ થોરાળાથી વીરપુર અને ચરખડી તરફ જતો मार्ग પણ ભંગાર હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હૉસ્પીટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂત અને વેપારીઓને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે, બાઈટ:- જયસુખ ભાઈ - સરપંચ - થોરાળા ગામ, બાઈટ:- રામજી ભાઈ - ધામેલીયા - ગ્રામજન, વિઓ:-ચોમાસુ નજીક આવતાં માર્ગની સ્થિતિ વધારે ખરાબ બનવાની શક્યતા વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કામગીરી હાથ ધરે નહીં તો અકસ્માતોની સંખ્યაა વધી શકે છે. હવે તંત્ર આ મુદ્દે કેટલું ઝડપથી પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. ( કચેરી માંથી મળે જવાબ ) રોડ એન્ડ પંચાયત વિભાગના અધિકારી રજા પર હોવા કારણે વિભાગીય કચેરીમાંથી મળતી માહિતી મુજબ માર્ગના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે અને સંબંધિત એજન્સીને કામગીરી સોંપી દેવામાં આવી છે. જોકે હાલમાં ડામરની અછતોને કારણે કામ શરૂ થઈ શક્યું નથી. વિભાગના જણાવ્યા મુજબ જરૂરી સામગ્રી ઉપલબ્ધ થતાંjx કામ શરૂ થઈ જશે અને ચોમાસા પહેલાં માર્ગનું સમારકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વોક થ્રુ નરેશ ભાલીયા
0
0
Report
Advertisement

आनंद नगर महापालिका की प्रीमॉन्सून योजना सवालों के घेरे में, जलभराव का डर

Anand, Gujarat:એન્કરઃચોમાસું હવે આબાહુક સાવધાન કરે છે. પ્રીમોન્સુન વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. પરંતુ કરમસદ-આણંદ મહાનગરપાલિકા હજુ ઊંઘમાંથી જાગી હોય તેમ મોડે મોડે પ્રીમોન્સુન કરવાની કામગીરી શરૂ કરતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારે જો ધોધમાર વરસાદ વરસે તો આખું શહેર જળબંબાકાર બનવાની ભીતિlocals વ્યક્ત કરી રહ્યાં હતા. આણંદ શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન લોટીયા ભાગોળ, ગામડી વિસ્તાર, ભાલેજ ઓવરબ્રિજ નજીક, વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે. છતાં દર વર્ષની દુર્દશામાંથી કોઈ પાઠ શીખવાને બદલે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સમયસર યોજનામાં કાર્યવાહિ કરવામાં આવી નથી. એક મહિના અગાઉ શરૂ થવી જોઈએ તેવી પ્રીમોન્સુન કામગીરી જૂન મહિનાની શરૂઆતમાં હાથ ધરાતા તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઊભા થયા છે. શહેરના ભાલેજ રેલવે ફાટક નજીક અને લોટીયા ભાગોળ વિસ્તારોમાં ભૂગર્ભ સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં કચરાના ઢગલા જામ થઈ જતાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં, જૂના જકાતનાકાથી સલાટીયા રોડને જોડતો વરસાદી પાણીનો કાંસ પણ કચરો અને જંગલી વનસ્પતિથી સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. જયારે તુલસી ગરનાળા પાસે થઈને અમીન ઓટો તરફ પસાર થતાં કાંસની પણ સ્થિતિ આવી જ છે, ત્યારે આવી સ્થિતિમાં ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ અશક્ય બની જશે અને પાણી માર્ગો તેમજ રહેણાંક સોસાયટીઓમાં ફરી વળે તેવી પૂરી શક્યતા છે. એક તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી Commissioner 80થી 90 ટકા પ્રીમોન્સુન કાર્ય પૂર્ણ થઈ હોવાના દાવા કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ હજુ પણjam હાલતમાં જોવા મળી રહી છે. તંત્રના દાવા અને જમીની હકીકત વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પરિણામે નગરજનોમાં એવી શંકા વધુ ઘેરી બની રહી છે કે મહાનગરપાલિકાનું પ્રીમોન્સુન પ્લાન માત્ર કાગળ પર જ સીમિત રહી જશે અને વરસાદ શરૂ થતાં જ શહેર ફરી એકવાર પાણીમાં તરબોળ થવાનો નક્કી બની જશે. બાઈટઃ અલ્પેશ પઢીયાર (કોર્પોરેટર) બાઈટઃ ડૉ.જાવેદ વ્હોરા (કોર્પોરેટર) બાઈટઃ ઈલ્યાસ આઝાદ (પૂર્વ કાઉન્સિલર) બાઈટઃ એસ કે ગરવાલ ( ડેપ્યુટી કમિશ્નર) બુરહાન પઠાણ આણંદ
0
0
Report

टंकारा के किसान निजी बिजली पोलों के विरोध में गांधीनगर ट्रैक्टर मार्च का आह्वान

Morbi, Gujarat:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાન ભાગ લીધા હતા અને ખાસ કર્યે ખાનગી કંપનીની વીજ લાઈનો ઊભી થવાની પ્રક્રિયા અંગે ચર્ચા થઇ ત્યારે જે ખેડૂતના ખેતરમાં વીજ વાયરો પસાર થઈ રહ્યા છે તેઓને વળતરની સ્પષ્ટતા મળવી જોઈએ એવી માંગ ઊઠાઈ હતી. ખેતરમાં વીજપોલ ઊભા કરવાના કારણે ભવિષ્યમાં થનારા નુકસાનમાંથી ખેતીના નુકસાનનું વળતર અને યોગ્ય નોટિસ હૈયી ખાતરપણે પૂરી કરવામાં આવે એ બહાનુંમાં ખેડૂતોે્યું હતું. મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી જુદી જુદી ખાનગી વીજ કંપનીઓના હેવી વીજ લાઈનો પસાર થઈ રહી છે અને આ માટે વીજપોલ ઊભા કરવાના કામ ચાલી રહ્યા છે. ટાંકારા તાલુકાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને કામ રોકી દેવામાં આવ્યું હતું અને છેલ્લા ચાર મહિનાથી ખાનગી કંપનીના કામ બંધ રાખાયું હતું. આજે જબલપુર ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં સાવડી, સરાયા, ઓટારા, જબલપુર, ટંકારા તેમજ વધુથી વધુ ગામોના ખેડૂતો સાથે મહિલાઓ પણ સામેલ થતા સરકાર અને કંપની faca குறித்து રચનાત્મક ચર્ચા કરી છે અને આગામી 15 જૂનના રોજ ગાંધીનગરમાં ખેતીલોકો ટ્રેક્ટર લઈને પહોંચશે તેવી માંગ ઉઠાવી હતી. આગેવાનોમાં પાલભાઈ આંબલીયા, لालજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા, મનોજભાઈ પનારા, મુકેશભાઈ ગામી, કે.ડી. પડસુંબીયા, સત્યશભાઈ મેરજા વગેરે સામેલ હતાં.
0
0
Report

मोरबी में दो जगहों पर दुष्कर्म: एलसीबी ने गैंग के 3 लोगों को दबोचा

Morbi, Gujarat:브ેકिंग મોરબી તાલુકામાં જુદાજુદા બે વિસ્તારોમાં ખરીદમે журылып દેવીપૂજક ગેંગના 3 શખ્સની ધરપકડ સાથે દુષ્ટકરણના બનાવો એલસીબીની ટીમે દુષ્કર્મના બંને બનાવમાં સંડોવાયેલ દેવીપૂજક ગેંગના 3 શખ્સની ધરપકડ 4 અને 5 જૂને મોરબી તાલુકામાં બે અલગ-અલગ જગ્યાએ મહિલાઓન પત્નીએ મારી નાખવાની ધમકી આપીને કર્યા હતા દુષ્કર્મ આરોપીઓ લૂંટના ઈરાદે ખેતરોમાં આવ્યા હતા અને કિંમતી મુદામાલ ન મળતા મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું એક બનાવમાં મહિલાના પતીના ગળા ઉપર છરી મુકીને કર્યું દુષ્કર્મ, બીજા બનાવમાં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત રૂ.50 હજારના મુદ્દામાલ કબજે કર્યો આરોપોમાં નવઘણ વાઘેલા, દિલીપ ઉર્ફે દિપો વાજેલીયા, મુન્નાભાઈ વાજેલીયા (રહે.કડીયાણા તા.હળવદ)ની ધરપકડ અને એક બાળ કિશોર ઝડપાયો, હજી એકારોપીની શોધખોળ
0
0
Report
Advertisement

कल्याणपुर में एसीबी ने रिश्वतखोरी के आरोपियों को गिरफ्तार किया; 5 लाख रिश्वत बरामद

Khambhalia, Gujarat:*Devbhoomi Dwarka* *Jam Khambhaliya* *Karmur Govind Ahir* *Mo. +91 97146 10000* ▪️ કલ્યાણપુરમાં એ.સી.બી.નો સફળ ટ્રેપ ▪️ હરિપર ગામના સરપંચના પતિ અને દેર રંગેહાથ ઝડપાયા ▪️ ₹5 લાખની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડ્યા ▪️ ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા બદલ લાંચ માંગ્યાનો આક્ષેપ ▪️ શરૂઆતમાં ₹30 લાખની માંગણી, ₹20 લાખમાં સોદો થયાનો આરોપ ▪️ પ્રથમ હપ્તા તરીકે ₹5 લાખ સ્વીકારતા જ કાર્યવાહી ▪️ કલ્યાણપુર મામલતદાર કચેરી સામે ગોઠવાયો હતો ટ્રેપ ▪️ લાંચની સંપૂર્ણ ₹5 લાખની રકમ રિકવર ▪️ જામનગર એ.સી.બી. ટીમે હાથ ધરી કાર્યવાહી ▪️ બંને આક્ષેપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ.
0
0
Report

सूरत के अलथाण में वायरल वीडियो गलत कैप्शन के कारण, ACP Desai ने सच बताया

Surat, Gujarat:नोटः एंट्री अप्रूवल:विशाल भाई पॅकेज एंकर: सोशल मीडिया पर Surat के अलथाण क्षेत्र का एक वीडियो बहुत वायरल हो रहा था, जिसमें दावा किया गया था कि भगवान महावीर कॉलेज के पास एक प्रेमी कपल पर हमला हुआ है. वीडियो वायरल होते ही लोगों में डर का माहौल बना था. हालांकि, इस मामले में ACP Z. R. Desai सामने आए और वीडियो के पीछे का सही कारण बताया तथा कपल पर हमले की बात को पूरी तरह गलत माना. वीओ:1 पुलिस जांच और ACP के अनुसार, यह किसी हमले की घटना नहीं थी बल्कि सामान्य बात के झगड़े थे: एक युवक के ईयर बर्ड्स सड़क पर गिर गए थे, जिसकी वजह से उसने अपनी Birds खोजने के लिए सड़क में ही बाइक खड़ी कर दी. इसके बाद पीछे से आने वाले अन्य दो युवाओं ने सड़क में खड़ी बाइक देख कर कुछ कहासुनी की और बाइक हटाने को लेकर दोनों पक्षों में उग्र बहस हो गई. बाइट: Z. R. Desai (सूरत शहर पुलिस ACP) वीओ:2 इस बहस के चलते आसपास के लोग इकट्ठा हो गए. इस इकट्ठे हुए भीड़ को किसी ने सोशल मीडिया पर गलत कैप्शन के साथ वायरल कर दिया. ACP Z. R. Desai ने लोगों से आग्रह किया है कि सोशल मीडिया पर बिना सत्यता जाने ऐसे वीडियो वायरल न करें. गलत अफवाहों से समाज में भय और पैनिक फैलता है, अतः जवाबदार नागरिक बनकर बिना पर्याप्त जानकारी के कुछ भी Forward या Viral न करें. प्रशांत घिएवे – सूरत
0
0
Report

खंभालिया नगरपालिका की सफाई व्यवस्था पर locals का उबाल: गंदगी से रोग फैलने का डर

Khambhalia, Gujarat:खंभाळिया शहर में सफाई व्यवस्था को लेकर स्थानीय लोग नाराज़ हैं। शहर के मुख्य रास्तों से लेकर गलियों तक कचरे के ढेर और गटरे उभरने से गंदगी फैल रही है। स्थानीय residents का कहना है कि पिछले कई दिनों से नगर पालिका द्वारा सफाई ठीक से नहीं हो रही है, जिससे बीमारी फैलने का डर बढ़ रहा है। कई जगहों पर कचरा जमा है और उठाने की गाड़ियाँ भी नियमित रूप से नहीं आ रही हैं। इससे गंदगी और मच्छरजन्य रोगों के फैलने का खतरा महसूस होता है। स्थानीय लोगों ने नगर पालिका से जल्द और प्रभावी सफाई व्यवस्था सुनिश्चित करने की मांग उठाई है।
0
0
Report
Advertisement
Advertisement
Back to top