icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

दाहोद में 6 नकली सरकारी दफ्तर बनाकर 22.70 करोड़ मनी लॉन्डरिंग ED का खुलासा

Dahod, Gujarat:દાહોદમાં નકલી સરકારી કચેરીઓ ઉભી કરીને સરકારી ગ્રાન્ટ મેળવવાના કૌભાંડમાં ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની તપાસમાં દાહોદ જિલ્લામાં સિંચાઈ અને જળસંપત્તિ વિભાગની 6 નકલી સરકારી કચેરીઓ ઉભી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ સરકારી અધિકારીઓના નામ અને હોદ્દાનો દુર્પયોગ કરીને નકલ સીલ-сિક્કા અને દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી કચેરીઓના માધ્યમથી સરકારી ગ્રાન્ટ મેળવવા માટે 121 જેટલી નકલી કામોની મંજૂરી મળી હોવાનું તપાસમાં સામે આવ્યું. આ સમગ્ર મામલો દાહોદ ટાઉન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે EDની તપાસમાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓ, તેમના પરિવારજનો અને સાગરીતોના મિલકતો તથા નાણાકીય વ્યવહારો અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. EDની તપાસમાં આશરે 22 કરોડ 70 લાખ રૂપિયાની મની લોન્ડરિંગની ગેરરીતિ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તપાસમાં કૌભાંડના કરોડો રૂપિયાની રકમ નકલી સરકારી કચેરીઓના નામે ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રકમ અન્ય खातાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડમાં આરોપીઓએ સરકારી કચેરીઓ અને અધિકારીઓનો ભાસ ઉભો કરીને ગેરમાર્ગે દોરી ગ્રાન્ટ મેળવીવાનો પ્રયાસ કર્યો હોવાનું EDની તપાસમાં સામે આવ્યું છે. હવે ED દ્વારાારમાં આરોપીઓ, તેમની પરિવારજનો અને સાગરીતોની મિલકતો જપ્ત કરવાની કરવણી કરવામાં આવે તેવી શક્યતા છે.
0
0
Report

भुज में भाजपा प्रशिक्षण वर्ग का भव्य उद्घाटन, संगठन और विचारधारा पर कड़ा फोकस

Sadhara, Gujarat:ભુજમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય ઉદ્ઘાટન કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત કાર્યક્રમ યોજાયો પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સૌપ્રથમ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાયું ત્યારબાદ પ્રશિક્ષણ ખંડમાં ઉદ્ઘાટન વિધિ સંપન્ન કરાઈ ભાજપના કાર્યકર્તાઓને સંગઠન અને વિચારધારા અંગે માર્ગદર્શન અપાયું પ્રશિક્ષણ મહાઅભિયાનોમાં કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નજરે પડી ભાજપની વિચારધારા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા દર્શાવવામાં આવ્યો છે વિવિધ વિષયો પર કાર્યકર્તાઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કચ્છમાં ભાજપના સંગઠનાત્મક પ્રશિક્ષણ અભિયાનનો પ્રારંભ થયો સંસદ વિનોદભાઈ ચાવડા,મંત્રી ત્રિકમભાઈ છાગા, પ્રભારી મંત્રી ફલજીભાઈ ચૌધરી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા મહામંત્રી ધવલભાઈ આચાર્ય,ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા રહયા ઉપસ્થિત
0
0
Report
Advertisement

अहमदाबाद में रोड सेफ्टी गार्डियन योजना से हेलमेट वितरित, सड़क सुरक्षा जागरूकता बढ़ी

Ahmedabad, Gujarat:અમદાવાદ शहर सहित જિલ્લામાં અટકો હત્યા સામે અકસ્માત ના બનાવમાં મોતના આંકડા વધુ નોંધાઇ રહ્યા છે. ત્યારે અકસ્માતે થતા મોત ના આંકડા ઘટાડવા માટે અમદાવાદ જિલ્લા પોલીસ એક અનોખી પહેલ હાથ ધરી છે. જે પહેલના ભાગ રૂપે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડિયન પ્રોજેક્ટ હાથ ધર્યો Road safety લાવવાનો પ્રયાસ કરાયો. જે પ્રયાસના ભાગે આજે બોપલ વિસ્તારમાં બોપલ સાણંદ અને ચાંગોદર વિસ્તારોમાં રોડ સેફટી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યાં અમદાવાદ રૂરલ પોલીસ ન પ્રોજેક્ટ ગાર્ડિયન હેઠળ કાર્યક્રમમાં શિસ્ત, માહિતી, જાગૃતિ અને નેટવર્કિંગ દ્વારા રોડ સેફટી લાવવા લોકોને જાગૃત કરાયા. આ સાથે જ વાહન વપરાશકર્તાઓ અને રસ્તાઓનું રક્ષણ કરવા હેઠળ માર્ગ સલામતી અને જવાબદાર સવારીને પ્રોત્સાહન આપવા માટે પોલીેસ ખાનગી સંસ્થા સાથે મળી કાર્યક્રમમાં 150 ઉપર અને બે દિવસમાં જિલ્લામાં 2500 જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવે છે. તેમજ કાર્યક્રમમાં અકસ્માતે બનાવના આંકડા કઈ રીતે ઘટાડી શકાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી. કેમ કે જિલ્લા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસી રહ્યું છે જેના કારણે અકસ્માત અને આંકડા વધી રહ્યા છે જેના કારણે આંકડો ઘટાડવો જરૂરી છે. આ અંગે પ્રયાસ હાથ ધરાયો. આ સાથે આખી રાત ડ્રાઇવિંગ કરનાર ટ્રક કે ભારે વાહન ચાલકોને આંખની તકલીફ કે રોફ અંગે થતી સમસ્યા અને તેના કારણે થતા અકસ્માત ઘટાડવા પોલીસ મેડિકલ કેમ્પ કરવા તૈયાર રહેવાની વાત કરી. આ સાથે સાણંદ અને બાવળા ખાતે સૌથી વધુ રખડતા ઢોર નો ત્રાસ અને તેના કારણે થતા અકસ્માત તેમજ યાત્રાળુઓના રાત્રી દરમ્યાન થતા અકસ્માત ઘટાડવા પગપાળા યાત્રાળુ અને રખડતા ઢોરને રેડિયમ આપી અકસ્માતે થતા મોત ઘટાડવા ની પણ વાત પોલીસ દ્વારા કરવામાં આવી. pokaાં આ પહેલથી મૃત્યુઆંકડો ઘટે છે કે કેમ તે જોવાનું રહેશે. 13 જુનના રોજ શીલજમાં નાગર પરિવારના ઘરમાંથી 15 લાખના દાગીના ચોરી થઈ હતી. આ ચોરીના ઘટનાની કબૂલીયાત બાદ કોર્ટ કાર્યવાહી બાદ આજે પોલીસ ઘરના માલિકને તેમના 15 લાખના દાગીના પરત કર્યા. માલિકે પોલીસનો આભાર માન્યો હતો.
0
0
Report
Advertisement

अहमदाबाद में मानसून के बाद मच्छरजन्य रोगचालो: 632 इकाइयों की चेकिंग; 171 नोटिस

Ahmedabad, Gujarat:નોસ્ટ: આજે વોટ્સએપથી આપેલા વિડીઓ ઉપરાંત અગાઉના આજ વિષયના ફાઇલ શૉટ પણ લેવા અમદાવાદ શહેરમાં વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો amc મેલેરિયા વિભાગ આવ્યુ હરક્તમાં શહેરમાં બાંધકામ સાઇટ , સ્કૂલ કેમ્પસ અને હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરાયું મચ્છરના બ્રિડીંગ મળતા એકમને નોટિસ ફટકારી દરેક ઝોનમાં વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાની ટીમ દ્વારા ચેકીંગ શહેરના જુદા જુદી કોર્ડસિયલ, બાંધકામ સાઇટ અને હોસ્પિટલમાં ચેકીંગ કુલ ૬૩૨ એકમો ચેકીંગ કર્યા જેમાં ૧૭૧ એકમોને નોટિસ રૂપિયા ચાર લાખ ૭૪ હજાર વહીવટી ચાર્જની વસુલાત કરાઇ કુલ ૬૩૨ એકમ પૈકી ૧૨૨ એકમમાં 브્રીડિંગ મળ્યા ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલું દેવાંશી આર્કેડ સીલ કરાયું વસ્ત્રાલ - હેલ્થ હોસ્પિટલ, ૨૦ हजार દંડ સૈજપુર - ચૌધદીરી હોસ્પિટલ - ૧૦ હજાર દંડ નიკોલ - દેવસ્ય ઇન્ટ. હોસ્પિટલ - પાંચ હજાર દંડ સردارનગર એમ એમ સિંધી નર્સિંગ કોલેજ - પાંચ હજાર દંડ શાહિબાગ - રાજસ્થાન હોસ્પિટલ - પાંચ હજાર દંડ ચાંદલોડિયા - શાલીન હોસ્પિટલ - પાંચ હજાર દંડ ડો ભાવિન સોલંકી, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, amc
0
0
Report
Advertisement

राजकोट में नंबर प्लेट नहीं तो पेट्रोल नहीं: HSRP नियम लागू

Rajkot, Gujarat:રાજકોટ गुजरातનું પ્રથમ શહેર બની ગયું છે જ્યાં વાહનમાં નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ કે CNG ભરી_dot_ાવવા નહીં. આજ થી આ ҷо કડક અમલવારી શરૂ થઈ છે. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ અને ડીઝલ ન આપવા અંગે સુચના આપવામાં આવી છે. લોકો જણાવ્યું કે નંબર પ્લેટ વિના વાહનો મુદ્દા પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને કાર 체કિંગાળા પંપોમાં 24 કલાક אמתાર્તા કરી બની આવ્યું હતું કે નંબર પ્લેટ વગરના વાહન આવે તો ઈંધણ ન આપવામાં આવે. રાજકોટના લોકોએ આ નિર્ણયના અમલને આવકાર્યો હતો, થતાં દાખવ્યું કે ઓળખપત્ર વગરના વાહન રોડ પર આયોગ્ય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોય છે. જયારે જાહેરનામાનું અમલ જોવા માટે પોલીસ-પેટ્રોલ પંપ એસોસિયેશનના હિંદધેદારો સાથે બેઠકો થઈ હતી. નીતિ મુજબ તમામ પેટ્રોલ પમ્પ સંચાલકો આ નીતિનું પાલન કરવો રહેશે.agang
0
0
Report

सूरत में स्वच्छता अभियान: नगरपालिका की कड़ी कार्रवाई, कचरा फेंकने वालों पर दंड

Surat, Gujarat:સુરત બ્રેક 1. સુરતમાં સ્વચ્છતા જાળવવા પાલિકા તંત્રનું આકરું વલણ 2. પાંડેસરાની બંગરોલી ખાડી પાસે પાલિકાની અચાનક ડ્રાઈવ 3. જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે સ્થળ પર જ કાર્યવાહી 4. રસીદ બુક સાથે પહોંચેલી પાલિકાની ટીમે શરૂ કરી દંડ વસૂલી 5. કચરો ફેંકવા આવેલા 50થી વધુ લોકો રંગેહાથ ઝડપાયા 6. બેજવાબદાર નાગરિકો પાસેથી સ્થળ પર જ રૂ.1800નો દંડ વસૂલાયો 7. પાલિકાની કાર્યવાહીથી કચરો ફેંકનારાઓમાં ભારે દોડધામ 8. ડ્રાઈવ દરમિયાન કચરો નાખવા આવેલી মহিলা પણ ઝડપાઈ 9. મહિલા પાલિકાના અધિકારીઓ સામે હાથ જોડીને માફી માંગતી જોવા મળી 10. ભૂલ સ્વીકારી હવે કચરો નહીં ફેંકવાની ખાત્રી આપી 11. નિયમ મુજબ પાલિકા તંત્ર દ્વારા महिला સામે પણ કાર્યવાહી કરાઈ 12. જાહેર રસ્તા, ખુલ્લી જગ્યા અને ખાડીમાં કચરો ફેંકનારાઓને ચેતવણી 13. દંડ ભરવાનો ઇનકાર કરનાર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હશે 14. સ્વચ્છતા માટે નાગરિકોને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનમાં જ કચરો આપવા તાકીદ 15. સ્વચ્છ સુરત અભિયાન હેઠળ પાલિકાની કડક કાર્યવાહી યથાવત રહેશે
0
0
Report

दमण कोस्टगार्ड: हेलीकॉप्टर में नौ मछुआरों की बचाव, छह सुरक्षित, तीन दमण पहुँचाए

Vapi, Gujarat:સંઘપ્રદેશ દમણ બ્રેક દમણ કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે HACREDIT રેસ્ક્યુ નેવસારીની એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા ક્રિષ્નાપુર થી ઓખા બંદર જઈ રહેલી જય માલા નામની બોટ મધદરીએ ફસાઈ હતી બોટમાં સવાર 9 માચીમારોના જીવ મુકાયા હતા જોખમમાં ધોલાઈ બંદરથી બે નોટિકલ માઈલ મધદરીએ ફસાઈ હતી બોટ બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થતા દરિયામાં ફસાઈ ગઈ હતી બોટ દમણ કોસ્ટગાર્ડને જાણતા હાથ ધરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન 9 માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતારાયા 3 ને હેલિકોપ્ટરથી બચાવી દમણ લવાયા રેસ્ક્યુ કરાયેલ માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી
0
0
Report
Advertisement

धर्म के नाम पर किशोरी के साथ दुष्कर्म, आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાની આડમાં સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર પાપી ભૂવાની ધરપકડ સોલા પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાઈ છે બીમાર સગીરા પર ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈને આ ભૂવાએ તેમની સગીર દીકરીને પોતાના ઘરે બોલાવી હતી અને તેને કેફી દ્રવ્ય પીવડાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું છે. સોલા પોલીસ આ હવસખોર આરોપી ચંદ્રકાંત ઉર્ફે અમેશ પંચાલની ધરપકડ કરી છે. આ શખ્સ માત્ર હવસખોર જ નહીં, પરંતુ એક રીઢો ગુનેગાર છે જેને અગાઉ અંધશ્રદ્ધાના નામે લાખો રૂપિયાના સોનાના દાગીના પડાવી ચૂક્યો હતો. આ મામલે પીડિતાના પરિવારના સામે હાલના કેસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતે ફેરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે અને આ કેસના સ્કેનમાં વધુ તપાસ ચાલતી રહી છે.
0
0
Report

आहमदाबाद बॉस स्कीम: 30 लाख के OTP फ्रोड में दो आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદમાં સાયબર ઠગાઈનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગઠિયાઓએ વોટ્સએપ ડીપીમાં બોસનો ફોટો મૂકીને એકાઉન્ટન્ટ પાસેથી રૂપિયા 30 લાખ પડાવી લીધા છે. પાલડીની લેબટેક ડિસ્પોજેબલ કંપનીના સિનિયર એકાઉન્ટ મેનેજર નિકુંજ ગાંધી સાથે આ ચોંકાવનારી ઘટના બની હતી. ગઠિયાએ અજાણ્યા નંબર પરથી મેસેજ કરી બોસ વિનોદકુમાર પટેલનો ફોટો રાખી બિઝનેસ મીટિંગમાં વ્યસ્ત હોવાનું નાટક કર્યું હતું. માત્ર 15 મિનિટમાં જ 5 મેસેજ મોકલીને ઠગોએ એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લીધા અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા 30 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલું જ નહીં, ઠગોએ વધુ રૂપિયા 3.20 લાખની માંગણી કરતા એકાઉન્ટન્ટ ચેક પર સહી કરાવવા બોસના કેબિનમાં જતા આખો ભાંડો ફૂટ્યો હતો. શહેરમાં સાયબર ક્રાઈમની આ પ્રકારની ''બોસ સ્કીમ''ની ત્રીઝી ઘટના સામે આવી છે, જેમાં માત્ર મેસેજ દ્વારા જ નાણાકીય વ્યવહારો કરાવવામાં આવે છે. સાયબર ક્રાઈમ અમદાવાદના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, આ ઠગો ક્યારેય ફોન કરતા નથી અને માત્ર મેસેજથી જ વાત કરે છે. સમગ્ર મામલે ભોગ બનનાર કર્મચારી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકો અને કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તરત જ બોસને ફોન કરીને ખરાઈ કરવી. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા સત્તાવાર માધ્યમોથી પુષ્ટિ કરવી અતિ આવશ્યક છે. Ahmedabad, Boss scamમાં બે આરોપી ઝડપાયા; જૂન મહિને ₹1.5Croreનો ગુનો નોંધાયો હતો; સાઇબર ક્રાઈમ પોલીસે ₹1.30 કરોડની રિકવરી કરી; આરોપીઓ વેસ્ટ બંગાળમાં હોવાનો થોફ મળતાં પોલીસોએ કાર્યવાહી કરી; ઇમરાન અલી અને ઇનજામુൽ ਮੁલ્લાં ઇસ્ટ બંગાળથી પકડી પડયા; સાઇબર ટીમે પૂછપરછમાં ફ્રોડના અનેક ખુલાસા કર્યા; આરોપીઓએ 4500 સિમ કાર્ડ ખરીદ્યા હતા અને સાયબર ફ્રોડમાં સર્વિસ આપવાને માટે ઉપયોગ કરતા; આંકડાઓમાં વેબસાઇટ અને ઓટીપીના આયોગનો ઉપયોગ થયું; OTP મેળવવા માટે કોલ સેન્ટરોને કમિશન આપવામાં આવ્યું; 21900 OTP કમિશન લાભ લઇ બેંકિંગમાં વપરાય; મોબાઇલ ફોન ઈન્ફેક્ટેડ કરવાના કારણે 10,000 જેટલા મોબાઈલ ફોન અસરિત થયા; આર્કિટેક્ચરલ રીતે ઓટીપી પ્રોસેસિંગ માટે કોલ સેન્ટરો સાથે કામ થયું; બીજી તરફ ગુજરાતના હાલ ત્રણ લોકobei ભોગ બન્યા હોવાનું સમાચાર; આરોપીઓની રિમાન્ડ આગળની તપાસમાં લેવામાં આવશે; સર્વિસ પ્રોવાઇડર સાથે મળીને તપાસ થઈ રહી છે.
0
0
Report

सूरत में खाद्य विषाक्तता से पांच साल की बेटी की मौत: शीतल रेस्टोरेंट पर हफ्ता जाँच

Surat, Gujarat:સુરત માં ફૂડ પોઈઝનિંગ થી બાળકી ના મૃત્યુ નો મામલો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક સુરત ના આરોગ્ય અધિકારી સાથે વિસી મારફતે બેઠક આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરી તથા રેસ્ટોરન્ટ ની તપાસ સહિતના મુદ્દા પર ચર્ચા આરોગ્ય મંત્રીએ પરિવીર ના સભ્યો સાથે વિડીયો કોલ પર ચર્ચા કરી એકર સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન લીધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. આGDiena ઘટનામાં સારવાર દરમિયાન માત્ર 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ ઘટનાની જાણ થતા નો સાથે જ આરોગ્ય વિભાગની ટીમ એ શીતલ રેસ્ટોરન્ટ ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન અખાત્ય પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો હતો zee 24 કલાકની ટીમ જ્યારે રેસ્ટોરન્ટ ઉપરрестોરન્ટ ઉપર પહોંચી ત્યારે ફૂગ વાળી દાળ પણ મળી આવી હતી વિઓ.1 સુરતના પુણા વિસ્તાર માં આવેલા રણુજા સોસાયટીમાં રહેતા અશોક કલસરિયા մજૂરી કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. 15 મી ઓગસ્ટના સાંજના સમયે અશોકભાઈએ વરાછા માતાવાડી પાસે આવેલી શીતલ રેસ્ટોરન્ટ માંથી બે સબ્જી ખરીદી હતી અને બાદમાં ઘરે પહોંચ્યા હતા. ઘરે પરિવાર સાથે તેમને આ સબ્જી આરોગી હતી.ભોજન લીધા બાદ પરિવારના તમામ પાંચ સભ્યોને અચાનક તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા માતા-પિતા سمیت બે દીકરીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરિવારના સભ્યોની સ્થિતિ ગંભીર બનતાં તરબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ડબ્બામાંથી ફૂગ લાગેલી દાળ પણ મળી આવી હતી. જ્યારે હોટલમાં પીરસવામાં આવતા કાંદા પણ સડેલી હાલતમાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટમાંથી મળી આવેલી તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર મામલે શીતલ રેસ્ટોરન્ટના માલિકે મીડિયા સમક્ષ માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ પોઈઝનિંગના આ બનાવમાં 5 વર્ષની બાળકીના મોતને પગલે આરોગ્ય વિભાગની કામગીરી અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય સામગ્રીની જાળવણી અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વોક થ્રુ..ચેતન બાઈટ..પી કે પટેલ..એસીપી હાલ પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top