Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદનાં નવા બસસ્ટેન્ડમાં ABVP એ ચક્કાજામ કર્યું

Aug 23, 2024 17:10:16
Anand, Gujarat
આણંદનાં નવા બસ સ્ટેન્ડમાંથી ઉપડતી એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનાં વિરોધમાં આજે એબીવીપી દ્વારા એસટી બસસ્ટેન્ડમાં એસટી બસો રોકી ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને નિયમિત એસટી બસો દોડાવવાની માંગ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Dec 04, 2025 09:35:06
Ahmedabad, Gujarat:અમિત ચાવડા , પ્રદેશ પ્રમુખ , કોંગ્રેસ સમગ્ર ગુજરાત ત્રણ દાયકાથી ભાજપ સાશન છે તમામ વર્ગના લોકો સમાજ ત્રસ્ત છે - ચાવડા ૭ જિલ્લામાં જન આક્રોશ રેલી નિકળી - ચાવડા પ્રદેશ કોંગ્રેસ નક્કી કર્યુ છે કે આખા ગુજરાતમાં જન આક્રોશ રેલી યોજાશે ગુજરાતમાં પાણી નથી મળતું તેટલો દારુ મળે છે - ચાવડા સરકારના આર્શિવાદ થી બુટલેગરો બેફામ છે દારુ અને ડ્રગ્સની બંદી ગુજરાતમાં વધી છે દાર bubંધી હોવા છતાં ગુજરાત દારુ મળે છે - દારૂ અને ડ્રગ્સના હપ્તા भाजपा લે છે - ચાવડા ગુજરાતના ભવિષ્ય માટે આ આંદોલન છે - ચાવડા ભાજપના રાજમાં દારુ અને ડ્રગ્સની બદી વધી છે - ચાવડા બીજા રાજ્યમાં ડ્રગ્સનું ટ્રેડિંગ થાય છે લેન્ડીગ હબ દારુ અને ડ્રગ્સ મુદે ગુજરાત કોંગ્રેસની જાહેરાત કોંગ્રેસ નશા મુક્ત ગુજરાત અભિયાન જાહેર કર્યું એન એસ યુ આઇ , મહિલા કોંગ્રેસ આ અભિયાન ચલાવશે - ચાવડા કોંગ્રેસmodmiss કોલ અને વોટ્સએપ નંબર જાહેર કર્યો જાગૃત વ્યક્તિએ આ નંબર પર માહિતી મોકલી શકાશે ૯૯૦૯૦૮૯૩૬૫ કોંગ્રેસ સંકલ્પ છે કે ગુજરાત દારુ અને ડ્રગ્સ મુક્ત કરવા જોઇએ - અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ
0
comment0
Report
AKAshok Kumar
Dec 04, 2025 09:24:09
Junagadh, Gujarat:જૂનાગઢ - માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરૂ દ dattાત્રેયનો પ્રागટ્ય દિવસ આજે દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી митGirnar સીડી ૩૦ પગથિયાં પર ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર થી ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા નીકળી સમગ્ર ભવનાથ તળેટીમાં પાલખીયાત્રા નીકળી હતી અને મૃગીકુંડમાં સ્નાંન બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખીયાત્રા પૂર્ણ થઈ હતી ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા બાદ સાધુ સંતો નો ભંડારો યોજાયો હતો સાધુ સંતો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યું અને દક્ષિણા આપી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી ભગવાન ગુરૂ દત્તાત્રેય જૂના અખાડાના ઈષ્ટદેવ છે અને ગુરૂ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસ નું સાધુ સંતો માં આધ્યાત્મિક મહત્વ રહેલું છે આજે ભવનાથ તળેટીમાં તમામ સાધુ સંતો એ ભક્તિભાવ પૂર્વક ભગવાન ગુરૂ દત્તાત્રેયની પાલખીયાત્રા સાથે દત્તાત્રેય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી
53
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 09:21:18
Surat, Gujarat:કઠોર દ.ગુ. વીજ કચેરીનો સિનિયર કલાર્ક અને લેબર કોન્ટ્રાક્ટરે કોમર્શિયલ વિજ કનેક્શન મેળવવા માટે ૭૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી કર્યો હતો. એસીબીના છટકામાં બેને કામરેજ ટોલનાકાની બાજુમાં સ્વાગત નર્સરીમાં લાંચના રૂપિયા લેતા ઝડપાઈ ગયા હતા. સુરત કઠોર સબ ડિવિઝન સમાવીષ્ટ વિસ્તારની પોતાની માલિકીની જગ્યામાં કોમર્શિયલ વિજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો તથા પુરાવાઓ કઠોર સબ ડિવિઝન કચેરી ખાતે ફરીયાદી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે જે કોમર્શિયલ વિજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે કઠોર સબ ડિવિઝનમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સંતોષ ભગવાન સોનવણે તથા લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલીયાએ ફરીયાદી પાસે ૭૦ હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી. ફરીયાદી પાસે પુરતા પેપરો હતા. જેથી તેઓ લાંચ આપવા માંગતા ન હતા. જેથી લાંચીયા સિનિયર કલાર્ક અને લેબર કોન્ટ્રેક્ટરને પાથ ભણાવવા એસીબીનો સંપર્ક કર્યો હતો. હરકતમાં આવેલી સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ આર.કે. સોલંકીએ પોતાની ટીમ સાથે છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સિનિયર કલાર્કે લાંચની ૭૦ હજાર રૂપિયાની_Rકમ લેવા લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો. એસીબીએ કામરેજ ટોલનાકા પાસે સ્વાગત નર્સરીમાં લાંચની રકમ લેવાં આવેલા સિનિયર કલાર્ક સંતોષ ભગવાન સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલીયાને આબાદ ઝડપી પાડયા હતા. અને લાંચની ૭૦ હજાર રૂપિયા રીકવર કરી હતી.
97
comment0
Report
URUday Ranjan
Dec 04, 2025 09:21:02
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાત ATSએ પાકિસ્તાન-લિંક જાસૂસી રેકેટનો کرر્યો પર્દાફાશ ISI સાથે જોડાયેલા 2 આરોપીની ધરપકડ કરાઈ છે અજય કુમાર સિંગ અને રાશમીન પાલની ધરપકડ કરી છે.. દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી હોવાની માહિતી મળતા વોચ ગોઠવી હતી અજયકુમાર નિવૃત આર્મી સુબેડાર છે.. અજયકુમાર અંકિતા શર્મા નામની વ્યક્તિ નાં સંપર્ક માં હતો દીમાપુરમાં 2022માં નોકરી પર હતો ત્યારથી અકિતાના સંપર્કમાં આવ્યો હતો. IsIને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મુવમેન્ટ સહિતની માહિતી મોકલતા હતા... જાસૂસ અજયકુમારના મોબાઇલમાં માલવેર પણ હતો જેના આધારે તમામ માહિતી સીધી isi પહોંચાડી હતી રાસમની જે મૂળ યુપી ની છે અને હાલમાં દમણમાં રહેતી હતી IsIએ રાશમીન નામની મહિલાને હની ટ્રેપમાં ફસાવવા તૈયાર કરી હતી... નાણાંકીય લાભના બદલેમાં પ્રિયા ઠાકુર નામની વ્યક્તિ નાં નામે એકાઉન્ટ બનાવ્યું હતું પાકિસ્તાન હેન્ડલર અબ્દુલ સત્તાર અને ખાલીદ રાશમીન ને આર્મી જવાનના નંબર મોકલતા હતા.. મહિલા જવાનો સાથે મિત્રતા કરીને હનીટ્રેપમાં ફસાવીને સેનાની ગુપ્ત માહિતી મેળવતી હતી Isi નાં ઓફિસર જે અધિકારી ની સૂચના મળતી હતી તેના પર વોચ રાખતી હતી બંને આરોપી એક બીજા સાથે સંપર્કમાં નહોતા પણ બંને isi સાથે સંપર્કમાં હતા ઘણી રેઝીમેંટ ની માહિતી પણ isi સુધી پہنچાડવામાં આવતી હતી Isi તરફ થી કેટલા રૂપિયા મળ્યા તેને લઈને તપાસ ચાલુ છે રોમસમની 2025 માં isi નાં સંપર્કમાં આવી હતી તે દર વખતે વોટ્સ એપ આકાઉન્ટ ડિલીટ કરી દેતી હતી અબ્દુલ સત્તાર અને ખાલિદ રસમની નાં હેન્ડલર હતા એ કે સિંગ નાં હેન્ડલર અંકિતા શર્મા નાં નામની કોઈ મહિલા હતી.. સોશિયલ મીડિયાના મારફતે પાકિસ્તાનને મોકલાતી હતી ભારતની સંવેદનશીલ માહિતી વોટ્સએપ, ટેલિગ્રામ અને VPN મારફતે જાસૂસી કરાતી હોવાની ચોંકાવનારી વિગતો આંતરરાષ્ટ્રીય નંબર અને ડિજિટલ પેમેન્ટથી પાકિસ્તાન સુધી પહોંચતી હતી માહિતી ગુજરાત ATSની ટેક્નિકલ ટીમે ડિજિટલ જાસૂસીના પુરાવા કર્યા જપ્ત રાષ્ટ્રવીરોધી પ્રવૃત્તીઓમાં સંડોવણી બદલ UAPA હેઠળ ગુનો દાખલ હનીટ્રેપ મારફતે ભારતીય જવાનો પાસેથી માહિતી મેળવાતી હતી બાઈટ : કે સિદ્ધાર્થ, એસપી , એટીએસ
98
comment0
Report
DRDarshal Raval
Dec 04, 2025 09:20:01
Ahmedabad, Gujarat:અમદાવાદ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ઉજવણી પ્રમુખ સ્વામીના baps ના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થતાં કરાયું આયોજન 7 ડિસેમ્બરે સાબરમતી નદીના કિનારે રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરે યોજાશે કાર્યક્રમ કાર્યક્રમમાં નદીમાં ડેકોરેટિવ લાઇટિંગ થી સુશોભિત 75 હોડિગ અને સૂત્રો સાથેની બોટ બનશે આકર્ષણ નું કેન્દ્ર Baps સંપ્રદાયના વડા તરીકે પ્રમુખસ્વામીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉત્સવનું આયોજન બોટમાં શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા વચનામૃત , રામચરિત માનસ મહાભારત , જેવા ગ્રંથોમાંથી 75 સૂત્રોના તૈયાર કર્યા છે જે સંતોના ગુણ અને મહિમા દર્શાવાશે 75 વર્ષે 75 હોર્ડીઓ પર સૂત્રો પ્રદર્શિત કરાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000 થી વધુ સ્વયંસેવકો રહેશે હાજર BAPS ના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે યોજાશે કાર્યક્રમ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે કાર્યક્રમને લઈને ઇવેન્ટ સેન્ટર પર તૈયારી પુરજોશમાં ઇવેન્ટ સેન્ટર ખાતે શાહપુરની આંબલી વાળી પોળ અને અક્ષરધામ ની થીમ પર સ્ટેજ તૈયાર કરાઈ રહ્યું છે કાર્યક્રમમાં પ્રમુખ સ્વામીની આંબલી વાળી પોળથી અક્ષરધામ સુધીની સફર બતાવવાનો પ્રયાસ લોકો નદીમાં બોટનું આકર્ષણ જોઈ શકે માટે 7 ડિસેમ્બરે કાર્યક્રમ બાદ 9 ડિસેમ્બર સુધી 75 બોટ નદીમાં રાખવામાં આવશે
26
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 09:19:34
16
comment0
Report
URUday Ranjan
Dec 04, 2025 09:19:15
Ahmedabad, Gujarat:અમદાવાદ : અમદાવાદ શહેર ની PCB સ્કોડ ની વિદેશી દાریب ને લઇ ને કાર્યવાહી અમદાવાદ ના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો સાબરમતી ના ધર્મનગર બરોડા બેંકની સામે ના રોડ ઉપર જાહેરમાંથી ઝડપ્યો દારૂ પોલીસ કમિશનર ના PCB સ્કોડ દ્વારા ભારતીય બનાવટના વિદેશીદારૂની મોટી તથા નાની બોટલો મળી કુલ્લે બોટલ નંગ-347 ઝડપી પાડી cp સ્કોડ pcb એ કુલ 3,34,444 નો મુદ્દામાલ કબજે કર્યો વિદેશી દારૂ સાથે દિનેશકુમાર હેમારામ બિશ્નોઇ , લીખમારામ પ્રભુરામ જાટ અને રણજીતસિંગ ગુરૂચરણસિંગ ભટ્ટી ઉર્ફે સન્ની ની ધરપકડ કરવા માં આવી ફરાર આરોપી મનોહરકુમાર સાંચોર , સોલુ ઉર્ફે ભુંકપ અને પ્રિન્સ ની શોધખોળ શરૂ કરી
39
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 04, 2025 09:18:04
:ડાંગમાં ડુંગર દેવની પારંપરિક પૂજા કરવામાં આવે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વની પૂજા વિધિ તરીકે દક્ષિણ ગુજરાતના એકમાત્ર ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા અર્ચના કરી હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસી સમુદાય માટે આખા વર્ષ દરમિયાન ડુંગર દેવની પૂજાનું પૂજા હોય છે. આ પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. ડાંગમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે પણ જીવંત છે. વર્ષોથી ચાલતી ડુંગર દેવની પારંપરિક પૂજાની પ્રથાને આદિવાસી સમુદાયે ટકેવી રાખી છે. ધન-દોલત, ધાન્ય સારું હોય તે વ્યક્તિ પ્રસન્ન થઈ ફક્ત દેવીના આભાર માનવા માટે ભાયા રાખે છે. અથવા ડુંગરદેવ રાખનારના ઘર કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપ હોય એવું भगત દ્વારા બતાવવામાં આવે ત્યારે ભાયા રાખવામાં આવે. બાઈટ : જયરામ ગાંવિત ( પોલીસ પાટીલ ) ડં કરોસ્ટ નૃત્ય/ડુંગર દેવની પૂજા : ડુંગર દેવ એટલે ડાંગી ભાષામાં શિર ભાયા. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. ડુંગર દેવની સ્થાપના જે ઘરે હોય ત્યારે આ ભાયા રહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમાં એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. બીજ બે બાઈટ : Bendabhai dalvi ( માજી સરપંચ ) બાઈટ : કલ્પના ગાયકવાડ (સ્થાનિક) બાઈટ : રેખા ગાયકવાડ( ભાયા નૃત્ય જોવા આવનાર) ડુંગર દેવની પૂજા માટે ભાયાની પરંપરા : ભાયા વખતે भगતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. વારા આવ્યા બાદ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તેને ડુંગર દેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. વારા આવતું પ્રમાણ વધી જાય તો ભાયાને આખી રાત પણ જાગતા રહેવું પડે છે. બાઈટ : મીનલ ગાયકવાડ ( યુવતી ) પરંપરાગત સુડ નૃત્ય : જ્યારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. સુડ એટલે દેવી-દેવતા પ્રસન્ન થઈ માનવ શરીરનો અધિકાર લઈ આનંદથી ઝૂમી ઉઠે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગર દેવના નામથી નારા બોલાવવામાં આવે છે. મનુષ્ય કાયામાં દેવતાનો પ્રવेश : અગ્નિદેવ પ્રસન્ન થઈ આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. આ વખતે અમને ભાન નથી હોતું. અંગારા તેનો કોઈ અસર કરતા નથી. માનવમાં પ્રસન્ન થયેલા દેવો એ ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ કરવું પડે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ભાયાની કઠોર વિધિ : ડુંગર દેવ ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતા નથી. આ માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને દેવ પ્રસન્ન હોય મંજૂરી આપે એવા તમામ પુરુષો ડુંગર દેવના PROC પ્રસંગમાં ભાગ લે છે. ડુંગર દેવની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયા સવારે વહેલી ઉઠી નદીને ઠંડા પાણીમાં સ્નાન કરે છે. ત્યાર પછી બીજા ગામમાં ભિક્ષુક તરીકે જવાનું હોય છે. સુખ-શાંતિ અર્થે પૂજા : બીજા ગામે જ્યારે ભાયા જાય છે. તો ઘરે ગયા માટે નાચે અને ગીતો ગાય છે. ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર भगતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે-ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી હોય છે. આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે. દેવી દેવતાઓને ખુશ રાખવાની સાથે ઘર-પરિવાર અને ગામની સુખ-શાંતિ માટે ભાયા કાર્યક્રમ અત્યંત મહત્વનો હોય છે.
83
comment0
Report
CPCHETAN PATEL
Dec 04, 2025 09:17:37
Surat, Gujarat:જો આપ સુરત शहरમાં ફરી રહ્યા છો અને ટ્રાફિક સિગ્નલ ઉપર થી હોર્ન વગાડી રહ્યા છો તો ચેતના ઉપયોગ કરો કારણ કે સુરત ટ્રાફિક વિભાગ પણ તમને દંડ આપી શકે છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત સુરત ટ્રાફિક વિભાગ દ્વારા વધતા જતા નોઈસ પર્લ્યુশনને ઓછું કરવા માટે એક અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યો associ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર જોર સોર થી હોન વગાડનાર વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દંડ ની રકમ રૂ 500 થી લઇને રૂ 5000 સુધીનો છે. સુરત પોલીસ દ્વારા હાલ Navaide સાઇડમાંથી વાહન ચલાવો અને ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સૌ પ્રથમ વાર ધ્વનિ પ્રદુષણ કરનાર સામે લાલ આંખ કરી છે. ઘણી વાર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકો જેઓ પાછળ ઉભા હોવા કારણે આગળ જવા અથવા ટર્ન મારવા માટે હોર્ન ઝંપવતા જોવા મળે છે, જેથી ધ્વનિ પ્રદુષણ ઊભું થતું હોય છે.于是 આ પ્રકારના વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પહેલો અવેલનેસ અને ત્યારબાદ રૂ 500 થી 5 ಸಾವಿರ સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા लगाए ગયેલા સીસીટીવી કેમેરા પણ આવી વાહન ચાલકોને કડક દેખરેખમાં રાખશે. તો જે લોકો જોરશોર થી હોર્ન વગાડી રહ્યા છે તે શું કહે રહ્યા ہیں, સાંભળીએ. બાઈટ..વાહન ચાલકો વન ટુ વન..ટ્રાફિક PSI
108
comment0
Report
Advertisement
Back to top