Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદનાં નવા બસસ્ટેન્ડમાં ABVP એ ચક્કાજામ કર્યું

Aug 23, 2024 17:10:16
Anand, Gujarat
આણંદનાં નવા બસ સ્ટેન્ડમાંથી ઉપડતી એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓને પડતી હાલાકીનાં વિરોધમાં આજે એબીવીપી દ્વારા એસટી બસસ્ટેન્ડમાં એસટી બસો રોકી ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને નિયમિત એસટી બસો દોડાવવાની માંગ કરી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Mar 21, 2026 08:31:27
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ખેડૂતો માટે કહેર વર્તાવ્યો હતો. જિલ્લામાંના ઘણા વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુક્સાન થયું છે. ઉમરગામના દમણ ગંગા નદી કિનારે થયેલા વિસ્તારમાં ભારે પવનના કારણે આંબાવાડીઓ ભારે નુક્સાની વેરી છે. કચીગામના ખેડૂત ભરતસિંહ ચૌહાણના ગામમાં 12 આંબાવાડીઓ છે જેમાં 200 એકર જમીનમાં 1,000 થી વધારે આંબાના ઝાડ છે. દર વર્ષે સારી સીઝનમાં 22 હજાર મણ થી લઈ 25,000 મણ જેટલી કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે શરૂઆતના આંબા પર ફૂલેલા મોર ખીલ્યા હોવાથી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલ નુક્સાણ આ વર્ષે પુર્ણ સમાપ્ત થવાની આશા હતી. પરંતુ છેલ્લા એક દોહાદ મહિને બદલાતા વાતાવરણ વચ્ચે ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પાકને અસર થઈ હતી. બે દિવસે મીની વાવાઝોડાએ નુક્સાન પુરૂર કરી નાખ્યું અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ ખેડૂતની દમણ ગંગા નદી કિનારે આવેલી વાડીઓમાં 1200 મણથી વધુ કેરી ખરી પડી હતી. આથી ખેડૂત ભરતસિંહ ચૌહાણ જેવા અનેક ખેડૂતોને સરકારની સહાયની માંગ છે.
864
comment0
Report
DPDhaval Parekh
Mar 21, 2026 08:15:46
Navsari, Gujarat:એંકર : બદલાતા વાતાવરણે છેલ્લા દોઢ દાયકાથી કેરીની મીઠાશ ખાટી કરી છે. બપોરે અસહ્ય ગરમી અને સાંજે પડતી ઠંડી અને તેમાં પણ ઝાંકળ કેરીની ગુણવત્તા ઉપર અસર પાડી રહી છે. જેના કારણે આ વર્ષ પણ આંબાવાડીઓમાં 50 ટકાથી ઓછી કેરી હતી, પરંતુ હાલ જ ફૂંકાયેલા તોફાની પવનોમાં આંબા ઉપર બેસેલ નાની નાની કેરીઓનું ખરણ થઈ જતા કેરી રસિયાઓને કેરીની મીઠાશ શોધવી મુશ્કેલ બનશે. વી/ઓ : નવસારી જિલ્લો બાગાયતી જિલ્લો છે અને મુખ્ય બાગાયતી પાકોમાં કેરી અને ચીકુ મુખ્ય પાકો છે. જેમાં નવસારીની કેરીની ગુજરાત અને દેશમાં રાહ જોવાતી હોય છે. માર્ચ પૂર્ણ થવા પર છે અને ટૂંક સમયમાં બજારમાં કેરી વેચાણ માટે આવવાની શરૂઆત થશે. પરંતુ છેલ્લાં દોઢ દાયકા માટે બદલાતું વાતાવરણ કેરીના પાક ઉપર મોટી અસર કરી રહ્યું છે અને તેને છેલ્લા કેટલાક વર્ષોમાં કેરી ઉત્પાદન ઘટતું જઈ રહ્યું છે. ગત વર્ષે પણ નવેમ્બર મહિના સુધી વરસાદી માહોલ રહ્યો હતો. જેના કારણે આંબાવાડીમાં મોડી કૂંપળ ફૂટી અને કેરીનું બેસાણ મોડું થયું. હાલ આંબા ઉપર કેરીના ફળ વિકસી રહ્યા છે. હજુ ઘણી કેરી નાની વટાણાની જેમ હતી, પરંતુ ફેબ્રુઆરીથી વાતાવરણમાં વધેલી ગરમી 시작 થાયે છે ડેસા, રાત્રે વધુ પડતી ઠંડી અને બપોરે 40 ડિગ્રી ઉપર તાપમાન રહેવા સાથે ઝાંકળ અને ધુમ્મસને કારણે ફૂગજન્ય રોગો થતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરવો પડ્યો, પરંતુ વાતાવરણની અસરથી ખરણ વધુ થયું. બે નવી બદલાયેલા હવામાનના કારણે આંબાવાડીઓમાં મોટાભાગની કેરીઓનું ખરણ ચાલી રહ્યા છે. ખેતીગતર્થ ખેડૂતોને દેવા અંગે ચિંતાઓ વધી રહી છે. બીટ : પિનાકીન પટેલ, ખેડૂત, સાદલાવ, નવસારી વી/ઓ : સતત વાતાવરણમાં બદલાવ અને ક્યારેક તોફાની પવનોના કારણે અને ખરી પડેલી કેરીઓને બચાવવા માટે ખેડૂતોએ ફળના બેસાણ વખતે જ નેફેલિક એસિડિક એસિડ અને કેલ્શિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવો, જેથી એની ડાળી સાથેની મજબૂતી રાખી શકાય અને પવનો ટકી રહે. સાથે જો ઝાડવાની કેનોપી 14 ફૂટથી પણ નાની હોય, તો આવા તોફાની પવનોમાં ફળને બચાવી શકાય. આ સાથે વાડી તરફ પવન અવરોધક વાડ જેને લાઈવ ફેન્સિંગ કરાવી જોઈએ, જેનાથી કેરીનું ખરણ અટકાવવામાં મદદ મળશે. કૃષિ યુનિવર્સિટીના બાગાયતી વિભાગના નિષ્ણાંતોની સલાહ પ્રમાણે ખેડૂતો કેરીના ઉત્પાદન સમયે ધ્યાન રાખે તો પાકને બચાવી શકે. બીટ : ડૉ. બિ. એમ. ટંડેલ, કૃષિ નિષ્ણાંત, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી વી/ઓ : છેલ્લા થોડા વર્ષોથી હવામાનમાં આવેલા મોટા બદલાવને કારણે બાગાયતી ખેતી પ્રભાવિત થઈ રહી છે. ત્યારે આગામી વાતાવરણને કારણે बदलાતા સમયમાં ખેડૂતોએ પણ પાક ઉત્પાદનની અવધિમાં થઈ રહેલા ફેરફારને સમજીને ખેતી કરવા પડશે.
919
comment0
Report
PTPremal Trivedi
Mar 21, 2026 08:06:57
Patan, Gujarat:2103ZK_PTN_PAKE_, NUKSHAN એન્કર પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતી ના પાક નો સોથ વાળ્યો અને ફરી એક વાર જગતના તાત ને કુદરતી આફતો નો સામનો કરવો પડ્યો છે ત્યારે વાવા ઝોડા ને લઇ એરંડા અને ઘઉં ના પાક ને મોટી નુકશાની થવા પામી છે એરંડા નો પાક ભારે પવન ને લઇ ડાળા તૂટી જતા મોટી નુકશાની જોવા મળી રહી છે તો ઘઉં નો પાક પણ પવન ને લઇ ઢળી પડ્યો છે જેને લઇ પાક નુકશાની ની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે પાટણ જિલ્લામાં હવામાન વિભાગ ની આગાહી ના પગલે છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી એરંડા અને ઘઉં ના પાક ને વ્યાપક નુકશાની વેઠવા નો વારો આવ્યો છે છેલ્લે બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા ઘઉં અને એરંડા ના પાક નો શોથ વળી જવા પામ્યો છે મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનોમાં ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર થયું અને હાલ કુદરતી મારરૂપી કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂતોએ જીવન કપરા બનાવ્યા છે પાટણ જિલ્લા મા ઘઉં પિયત 40772 હેક્ટર વાવેતર અને બિન પિયત 41000 હેક્ટર નું વાવેતર થવા પામ્યું છે એરંડા નો ઉભો પાક ભારે પવન ને લઇ ડાળીઓ તૂટવી ઉભા પાક ઉત્પાદન ની આશાઓ પર અસરમાં પડ્યું છે અને ભાવ પણ સારો મળશે નહીં જેને લઇ ખેડૂતો કફોડી હાલત મુકાઈ જઈ રહ્યા છે તો ઘઉં ના પાક પણ તૈયારી સાથે પવન નો પ્રભાવ ને લીધે જમીન પર ઢળી પડ્યો છે તેનું ઉત્પાદન ઓછું થવાનો ભીતિ ખેડૂતો ને હોય છે હવે આ પાકનું નુકસાન સર્વે કરી સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે બાઈટ 1 અમરતજી ઠાકોર. ખેડૂત બાઈટ 2.કાનાજી ઠાકોર. ખેડૂત બાઈટ 3.વિક્રમસિંહ ઠાકોર. ખેડૂત
1029
comment0
Report
DRDarshal Raval
Mar 21, 2026 07:07:57
1089
comment0
Report
DRDarshal Raval
Mar 21, 2026 07:07:47
Ahmedabad, Gujarat:અમદાવાદ : આજથી રાજ્યમાં ૨ દિવસ મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ની શરૂઆત આફઅમદાવાદ માં વલ્લભ સદન રિવર ફ્રન્ટ ખાતે યોજાયો રાજયકક્ષા નો કાર્યક્રમ રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી મિલેટ મહોત્સવ નો કરાવશે પ્રારંભ આմբાંધ ખાતે કાર્યક્રમમાં 80 થી વધુ સ્ટોલ ખેડૂતોને અપાયા રાજ્યના ખેડૂતને સીધું પાક વેચાણ કરવા માટે સ્ટોલ ની સુવિધાઓ મહોત્સવ માં ૭૦૦ થી વધુ સ્ટોલ મારફતે ખેડૂતોએ વેચાણ કરવાની આપી સુવિધાઓ ખેડૂતોને એક પણ ખર્ચ વગર આપવામાં આવ્યા સ્ટોલ mahોત્સવમાં નાગરિકો મિલેટની શુદ્ધ બનાવટોની ખરીદી તથા પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણી શકશે અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે મિલેટ મહોત્સવ નો પ્રારંભ કાર્યક્રમ માં કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અમદાવાદ સહિત ના તમામ ધારાસભ્યો હાજર રાજ્યમાં ૧૭ જગ્યાએ યોજાયો મિલેટ મહોત્સવ રાજ્યના મંત્રીઓ અલગ અલગ શહેર અને જિલ્લામાં હાજર. cm સંદેશ જીતુ વાઘાણી અને જગદીશ વિશ્વકર્મા સ્પીચ કાર્યક્રમમાં મંત્રી અને નેતાએ લોકોને મિલેટ આરોગવા આપી સલાહ રાસાયણિક ખાતર અને જંતુ નાશક દવાથી પાક અને શરીર ને નુકશાન થતા હોવાનું જણાવી લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા સલાહ આપી આજની અને નવી પેઢીને મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યું સૂચન બાઈટ. જીતુ વાઘાણી. કેબિનેટ કૃષિ મંત્રી
1070
comment0
Report
DPDhaval Parekh
Mar 21, 2026 07:01:58
Navsari, Gujarat:એડ્રેસરની રીતમાં નવસારી શહેરમાં છેલ્લા કેટલાક મહિના થી રસ્તાઓને પહોળો કરવા અને ડ્રેનેજના કામ ચાલી રહ્યા છે. વિકાસની ગતિ શહેરીજનો માટે માથાનો દુઃખાવો બની રહી છે કારણ કે શહેરના મોટાભાગના રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે. ઘણાં રસ્તાઓ પર ડ્રેનેજના કે અન્ય કામ પૂર્ણ થયા બાદ પણ આ રસ્તાઓ હજી બનાવાયા નથી જેથી વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી થઇ રહી છે. ആളાં મહાપાલિકા આળસ કરવાને બદલે તાત્કાલિક રસ્તા બનાવે એવી માંગ કરી રહ્યા છે. મહાનગર પાલિકા બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા નવસીઆરી શહેરના વિકાસ માટે کروડો રૂપિયાના પેન્શસ ફાળવાયા હતા. ખાસ કરીને 100 કરોડ રૂપિયાના રસ્તાના કામો હાથ પર લેવામાં આવ્યા હતા જેના હેઠળ મુખ્ય રસ્તાઓ ઉપર ડિમોલેશન, ડ્રેનેજ લાઈ Neustream,雨rain ડ્રેનેસ જેવી સુવિધાઓના કામો શરૂ થયા હતા. વિરાવલથી ટાટા સ્કૂલ, ઇટાડા થી તીઘરા જકાતનાકા, છાપરા ચાર રસ્તાથી ટેકનિકલ હાઈસ્કૂલ, ગ્રીડ થી જુનાથાણા, એરૂ ચાર રસ્તાથી રેલવે સ્ટેશન, મોટા બજાર જેવા અનેક રસ્તાઓ પર ડિમોલેશન, ત્યારબાદ ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાસના કામો કર્યા ગયા. જે કામ પૂર્ણ થયાં પછી રસ્તાનું નવીનીકરણ થવું જોઇતું હતું, પરંતુ મહિનાઓમાં પણ આ રસ્તાઓ બન્યા નથી. જેથી વાહનચાલકો તથા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સવારે અને સાંજના સમયે પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનતી જાય છે. વિરાવળથી ટાટા સ્કૂલ સુધીનો માર્ગ માર્ગ ચાલકે વાહનોમાં નુકસાન વેઠતા નજર આવે છે. ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થાય છે. મહાપાલિકાની આ કામગીરી રોકી શકાય તો આ યોજના વચ્ચે ચાલતી સમસ્યાથી નાગરિકોને ચર્ચા થાય છે. મહાનગરપાલિકાને ડોમિકેટ કરવાના કારણે કોન્ટ્રાક્ટર પાસેથી સમયસર કામગીરી પૂર્ણ કરવાની માંગ છે પરંતુ હજુ ઘણાં કામો પૂર્ણ થયા નથી. શહેરના અનેક રસ્તાઓ પર ખાડા ખોડી મૂકવામાં આવ્યા છે, તેનું સમારકામ અત્યારે થતું નથી. નાણાંકી કથનની અસરથી શહેરીજનોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસે આ નીતિ સામે આક્રોષ રજૂ કર્યો છે. મહાપાલિકાના કમિશનરે બધાં રસ્તા કામો વહેલા પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે અને આગામી આપ્રિલમાં નવીનીકરણના કામો પૂર્ણ થવાની ધારણા પણ કરવામાં આવી."
1095
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 06:50:00
Surat, Gujarat:સુરત બ્રેક સુરત મિલ એસો.દ્વારા મહત્વનો નિર્ણય બે દિવસ મિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં વપરાતી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો ખાસ કરીને યાર્ન ના ભાવ છેલ્લેલા દિવસોથી વધ્યા છે સાથે જ કોલસાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે જેની સીધી અસર હવે મિલ ઉદ્યોગ પર પડી રહી છે આ કપરી પરિસ્થિતિમાં મિલ સંચાલકો આગામી દિવસોમાં અઠવાડિયામાં બે દિવસ મિલ બંધ રાખવાનો decisión લઈ શકાય છે કામદારોને ઘરેલુ ગેસ સિલિન્ડર મળી નથી રહ્યા મકાન માલિક ગેસ ઇન્ડેક્સન રૂમ માં ચલાવવાની ના પાડી રહ્યા છે બીજી તરફ, શ્રમિકોનું પલાયન પણ અટકી રહ્યું નથી દરરોજ ҳазારોની સંખ્યામાં શ્રમિકો સુરત છોડીને પોતાની વતન જઈ રહ્યા છે સુરતમાં અંદાજે 400 કાપડની મિલ આવેલ છે
998
comment0
Report
NRNidhiresh Raval
Mar 21, 2026 06:34:19
Sadhara, Gujarat:નૉંધ એવીબી એક વાર ફરજીયાત ચલાવાી દેવી માર્કેટીંગ સ્ટોરી એન્કર : સીડબલ્યુસી દ્વારા કંડલાoffsetCSF માટે આઈવેરની સ્ટ્રેટેજિક એલાયન્સ મેનેજમેન્ટ ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વીયો : સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા iWare Supplychain Services Ltd. ને કંડલા કન્ટેનર ફ્રેટ સ્ટેશન માટે સ્ટ્રેટેજિક એલાયન્સ મેનેજમેન્ટ ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય કંડલા ક્ષેત્રની પોર્ટ-લિન્ક્ડ લોજિસ્ટિક્સ અને કન્ટેનર ફ્રેટ કામગીરી માટે એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ નિમણૂકને આજ ڏينهن દિવસ દરમિયાન cwc કંડલા CFS ખાતે યોજાયેલા રિબન કટિંગ સમારોહ દ્વારા ઔપચારિક રીતે ચિહ્નિત કરવામાં આવી હતી. આ સાથે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને iWare Supplychain Services Ltd. વચ્ચે સ્ટ્રેટેજિક ઓપરેશન્સના નવા તબક્કાની શરૂઆત થઈ છે. આ વિકાસથી કંડલા ક્ષેત્રમાં કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ વધુ મજબૂત બનવાની, મલ્ટીમોડલ કનેકિટવિટી सुधરવાની અને વેપાર સુવિધાઓને વધુ અસરકારક ટેકો મળવાની અપેક્ષા છે. આ પ્રસંગે કૃષ્ણ તનવર, મેનેજિંગ ડિરેક્ટર, આઈવેરએ કંપનની યાત્રામાં એક મહત્વપૂર્ણ મિલનો પથ્થર સમાન છે અને તે કંપનીની સંકલિત, કાર્યક્ષમ અને જવાબદાર લોજિસ્ટિક્સ સેવાઓ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આઈવેર આ જવાબદારીને માત્ર ઓપરેશનલ ભૂમિકા તરીકે નહીં, પરંતુ કંડલા ખાતે પોર્ટ-લિન્ક્ડ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને વધુ મજબૂત બનાવવા માટેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરીકે જુએ છે. આ પ્રસંગે જે નવકુકરસુ, રીજીયન મેનેજર, અમદાવાદ રિજિયન, સીડબલ્યુસીએ જણાવ્યું હતું કે વેરહાઉસિંગ અને પોર્ટ-લിന്್ಡ સેવાઓ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરશે અને સંપૂર્ણ લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. બાઇટ ૧ આ પ્રસંગે આઈવેરના ડાયરેક્ટર ટ્વિન્કલ તનવરએ સીડબલ્યુસી અને આઈવેરના જોડાણથી સીએફએસ ઓપરેશન્સ વધુ મજબૂત બનવાની અને વેપાર તથા ઉદ્યોગની વધતી જરૂરિયાતોને અનુરૂપ વધુ સંકલિત કાર્ગો મૂવમેન્ટ સિસ્ટમ વિકસવાનો આશો વ્યક્ત કર્યો. બાઇટ ૨
1092
comment0
Report
URUday Ranjan
Mar 21, 2026 06:32:27
Ahmedabad, Gujarat:એન્કર પોતાના કરતા 5-6 વર્ષ નાની હિન્દુ સગીરાને પહેલા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી, બાદમાં તેની સાથે જારકર્મ કરવાના ઇરાદે તેનું બનાવટી ઓળખકાર્ડ બનાવવામાં આવ્યું અને એમાં પણ મોટી વાત તો એ છે કે વિધર્મીઓ હિન્દુ સંગઠનો અને પોલીસથી બચવા માટે હિન્દુ સગીરાનું મુસ્લિમ નામનું અને પુખ્ત વય દર્શાવતું ઓળખપત્ર બનાવી નાખ્યું, છતાં હિન્દુ સંગઠનની સતર્કતાએ સગીરાને વિધર્મીના સેક્સ જાળમાં ફસાતા બચાવી લીધી છે. શું છે સમ ગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં... વિઓ 01 વાસણા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ ત્રણ આરોપીઓના નામ આમીરઅલી શેખ (કલરફૂલ શર્ટમાં), સિરાજ સલમાની (સફેદ શર્ટ) અને અરવિંદ ચૌહાણ (ગ્રીન ટી શર્ટ) છે. સગીગારોને પ્રેમ જાળમાં ફસાવી તેમની સાથે અડપલા કરી તેમજ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ઈરાદે કરવામાં આવેલાં ગુનાહિત કાવતરા મામલે આ શખ્સોની ધરપકડ કરાઈ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર હિન્દુ સંગઠનના આગેવાન ફરતા હતા ત્યારે 3 સગીરાઓ 3 મુસ્લિમ યુવકો સાથે જોવા મળી, જેમાં સગીારાને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નાઝિયાબી કહ્યું હતું, તેની પાસે આઇકાર્ડ માંગતા તેણે આ નામનું આધારકાર્ડ બતાવ્યું હતું, જોકે તે સગીરાના ગળામાં ભગવાનનું પેન્ડલ હોવાથી હિન્દુ સંગઠનના અન્ય સભ્યો અને પોલીસને બોલાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાઈટ: શિવમ વર્મા, DCP, ઝોન 7, અમદાવાદ વિઓ 02 પોલીસે પૂછપરછ કરતા ત્યાં હાજર ત્રણેય યુવકોમાં એક સગીર હતો જ્યારે અન્ય બે આમીર અને સિરાજ હતા, સગીગારાથી મળેલું આધારકાર્ડ શંકાસ્પદ લાગતું હતું કારણ કે આધારકાર્ડ માં ફોટો સગીરાનો હતો પણ સરનામું ઈન્દોરનું અને ઉંમર 21 વર્ષ લખેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સિરાજએ તેના એક મિત્ર અરવિંદ ચૌહાણ પાસે તેણે આ બોગસ આધારકાર્ડ બનાવ્યું હતો. તેથી આ મામલે પોક્સો અને બનાવટી દસ્તાવેજ બનાવવાની કલમો હેઠળ ગુનાનો દાખલો દાખલ કરવામાં આવ્યો અને પુખ્ત વयના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાઈટ: શિવમ વર્મા, DCP, ઝોન 7, અમદાવાદ વિઓ 03 પકડાયેલા આરોપીઓ અને ભોગ બનનાર એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા, આરોપીઓ જાણતા હતા કે સગીરા નાની ઉંમરની હોવાથી તેને હોટલમાં દુષ્કર્મ ગુજારવા માટે લઈ જશે તો એન્ટ્રી થઈ શકશે નહીં તે માટે દોઢ વર્ષ પહેલાં આ નકલી આધારકાર્ડ બનાવ્યું હતું, પરંતુ આરોપી સિરાજ ભોગ બનનાર સગીરાને હોટલમાં લઈ જાય તે પહેલાં હિન્દુ સંગઠને પકડી લેતા હાલ તો ત્રણેય સગીરાઓ દુષ્કર્મનો શિકાર થયા બચાવી લીધી છે. પરંતુ જે રીતે આ ત્રણેય આરોપીઓએ હિન્દુ સગીરાને ફસાવી તે જોતા કોઈ મોટી ગેંગ આ આરોપીઓને ઓપરેટ કરતી હોવાની આશંકા જોર પકડ્યું છે. છૂટક મજૂરી કરતા આરોપીઓ પકડ્યા બાદ પોલીસે તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1047
comment0
Report
URUday Ranjan
Mar 21, 2026 06:32:14
Ahmedabad, Gujarat:Injgst Feed : 2003ZK_LIVE_AHD_RAILWAY_CHOR Date : 20 - 03 - 2025 Format : PKG & WEB હેડલાઈન: સાવધાન! ટ્રેનમાં અજાણ્યાની દોસ્તી પડી શકે છે ભારે, ખાણીપીણીમાં નશા ની દવા આપી લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, રેલવે LCB એ દિલ્હીમાંથી દબોચ્યો એનકેર : રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ટ્રેનમાં તમારી સાથે મિત્રતા કેળવી, ખાણીપીણીમાં નશીલો પાવડર ભેળવીને ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને પશ્ચિમ રેલવે એલ.સી.બી એ ફિલ્મી ઢબે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. માત્ર 4 ધોરણ પાસ આ રીઢો ગુનેગાર આખા દેશની રેલવે પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. દિલ્હીના શાલીમારબાગમાં પોલીસની 팀ે ફેરિયા બનીને કેવી રીતે આ ઠગને દબોચ્યો? જોઈએ આ અહેવાલમાં... વીડિયો : 01 रेलवे પોલીસની ગિરફતમાં ઊભેલો આshખસ આ અમિતકુમાર ઠાકુર દેખાવમાં સામાન્ય લાગે પરંતુ વાસ્તવમાં એક શાતિર લૂંટારો છે. અમિતકુમાર દર મહિને ખાસ 15 દિવસ માટે ટ્રેનોમાં લૂંટ કરવા નીકળતો હતો. તેની મોડસ ઓપરેન્ડી અત્યંત ખત્યાર્નાક હતી. તે ટ્રેનમાં સાથી મુસાફરો સાથે વાતચીત કરી મિત્રતા કેળવતો અને વિશ્વાસ જીત્યા બાદ તેમની નજર ચૂકવીને જ્યુસ, બિસ્કીટ કે ચામાં Alprazolamનામની ઊંઘની ગોળીઓનો પાવડર ભેળવી દેતો હતો. બુટ : ચેતન મુંધવા, ડીવાયએસપી, પશ્ચિમ રેલવે પોલીસ વીડિયો : 02 મુસાફર બસાભાન થઈ જતાં જ અમિતકુમાર તેમનો સામાન, દાગીના અને મોબાઇલ ચોરી લેતો હતો. એટલું જ નહીં, તે મુસાફરનું એટીએમ કાર્ડ અને સીમકાર્ડ પણ લઈ લેતો હતો અને પિન બદલીને બેંક ખાતામાંથી રોકડ રકમ સાફ કરી નાખતો હતો. આ ઠગ અત્યાર સુધીમાં ગુજરાત, યુપી, બંગાળ, કેરળ અને મહારાષ્ટ્ર સહિતના 10 રાજ્યોમાં 25 ગુના આચરી ચૂક્યો છે. જેની ધરપકડ કરવા માટે અમદાવાદ પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે દિલ્હીમાં સતત 7 દિવસ સુધી ડેરો નાખ્યો હતો. બુટ : ચેતન મૂંધવા, ڈીવાયએસપી, પશ્ચિમ રેલવે પોલીસ વીડિયો : 03 આરોપીને પકડવા માટે રેલવે એલસીબીની ટીમે ફિલ્મી દ્રશ્યો સર્જ્યા હતા. દિલ્હીના શાલીમારબાગ વિસ્તારની પોલીસની ટીમે પોતાનું નામ અને ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. પોલીસના જવાનોએ ફેરિયા બનીને આરોપીના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. જેવો અમિતકુમાર તેના ઘરેથી બહાર નીકળ્યો કે તરત જ போலீતે તેને દબોચી લીધો હતો. उसकी પાસેથી ₹2,00,000 રોકડા અને 3 મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. માત્ર 4 ધોરણ ભણેલો આ ગુનેગાર ભણેલા-ગણેલા મુસાફરોને પણ પલભરમાં લૂંટી લેતો હતો. પશ્ચિમ રેલવે એલસીબીની આ સફળતા બાદ હવે મુસાફરોએ પણ સાવધ રહેવાની જરૂર છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1018
comment0
Report
TDTEJAS DAVE
Mar 21, 2026 06:31:59
1060
comment0
Report
DRDarshal Raval
Mar 21, 2026 06:03:52
Ahmedabad, Gujarat:અમદાવાદ. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડીગ્રી ઉપર પહોંચ્યો થયો હતો. હજી ગરમીની બાકી ઋતુમાં અસહ્ય ગરમી પડવાની શક્યતા. અસહ્ય ગરમી વચ્ચે શહેરીજનોને રાહત આપવાનો પ્રયાસ AMC એ હિટ એક્શન પ્લાન અંતર્ગત કર્યો. શહેરમાં અલગ અલગ સ્થળે ટ્રાફિક સિગ્નલ પર બાંધવામાં આવ્યા ટેન્ટ. કપડના 텐્ટ બાંધી સિગ્નલ પર ઉભા રહ્યા વાહન ચાલકોને ગરમીમાં છાંયડો આપી રાહત આપવાનો પ્રયાસ. આ સાથે AMC દ્વારા પાણી, ORS સહિત વ્યવસ્થા પુરી પાડવાનો પ્રયાસ. શહેરીજનોએ તંત્રની ઠંડક આપવાની કામગીરીને વધાવી. આ સાથે લોકોએ પોતાના ગરમીથી બચવા ઉપાય કરતા રહેવા સલાહ આપી. એલિસબ્રિજ લોક માન્ય તિલક ગાર્ડ સર્કલ પર વાહન ચાલકોને સિગ્નલ પર રાહત આપવા બાંધવામાં આવ્યા ટેન્ટ. ટ્રાફિક વિભાગ અને AMC દ્વારા શહેરીજનોને રાહત આપવાનો પ્રયાસ.
1096
comment0
Report
CPCHETAN PATEL
Mar 21, 2026 06:03:38
Surat, Gujarat:2 કરોડની ફેક કરન્સી કેસમાં સુરતનો નકલી યોગગુરુ ઝડપાયો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કામરેજમાંથી કથિત યોગગુરુ પ્રદીપની ધરપકડ કરી ધોરણ 12 પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના કરતો દાવા રાજકોટમાં હેર સલૂન ચલાવતો શખ્સ સુરતમાં બની ગયો ‘યોગગુરુ’ ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે લોકોની શ્રદ્ધા સાથે કરતો હતો છેતરપિંડી કામરેજના પારડી ખાતે ‘યોગ ધામ’ બનાવી શરૂ કર્યો ગેરકાયદેસર ધંધો કોઈ મેડિકલ ડિગ્રી વગર ગંભીર રોગોની સારવારનો આપતો હતો વિશ્વાસ દર્દીઓની ફાઈલ પર ડોક્ટરનું નામ નહીં, માત્ર પોતાનો ફોટો જ જોવા મળ્યો કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે લાખો રૂપિયા પડાવ્યાની આશંકા કેન્સર પીડિત મહિલાના પેટમાંથી પાઇપ વડે અઢી લીટર પાણી કાઢવાનો વીડિયો વાયરલ સેવિકાઓ દ્વારા કરવામાં આવતી જોખમી પ્રક્રિયાએ ઉઠાવ્યા ગંભીર સવાલ હાર્ટ બ્લોકેજ ખોલવાના ખોટા દાવાથી અનેક લોકોને બનાવ્યા શિકાર આશ્રમમાં જ ‘હાઈટેક ઓપરેશન થિયેટર’ જેવી સુવિધા જોઇ પોલીસ પણ ચોંકી ભક્તોને આકર્ષવા ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરી કરતો હતો પાખંડ ક્રાઈમ Брાંચે જણાવ્યું કે આરોપી પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નથી
1083
comment0
Report
HBHimanshu Bhatt
Mar 21, 2026 02:18:49
Morbi, Gujarat:એન્કર મૂરબીમાં ગઈકાલે ભારે પવનના કારણે સીરામીક કારખાનાના શેડના પતરા ઉડી ગયા હતા જેના કારણે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સીરામીક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ હતી. મોરબીની આસપાસનાં વિસ્તારમાં દો ડાંગ સુધી સીરામીક કારખાનાઓ ఉన్నాయి અને આ કારખાનાઓમાં હાલમાં ગેસ મળતો ન હોવાથી લગભગ 450 કારખાનાં બંધ થઈ ગયા હતા. ગઈકાલે કમોસમી વરસાદ પહેલા શરૂ થયેલા ભારે પવનના કારણે જુદી જુદી જગ્યા ઉપર આવેલા કારખાનામાં નુકસાની થઈ છે, ત્યારે મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ અસરગ્રસ્ત રહ્યો છે. સીરામીકના લખધીરપુર રોડ, સરતાનપર રોડ, માટેલ રોડ, પીપળી રોડ, હળવદ રોડ જેવા વિસ્તારોમાં આવેલા કારખાનાઓમાં શેડનું પતરો ઉડી ગયા હોવાથી કારખાનેદારોને મોટા પ્રશ્નનો સામનો કરવો પડ્યો છે, જોકે હાલમાં કારખાનાં બંધ હોવાના કારણે શ્રમિકો કારખાનામાં ન હતા તેથી કોઈ જગ્યાએ જાનહાની થઈ નથી. બાઈટ 1 ધર્મેન્દ્રભાઈ દેસાઈ, સિરામિક ઉદ્યોગપતિ, મોરબી; બાઈટ 2 ધવલભાઈ રાંકજા, સિરામિક ઉદ્યોગપતિ, મોરબી
1039
comment0
Report
Advertisement
Back to top