icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट निगम सभा आवास योजना पर आरोप; विपक्ष ने 50 हजार कटौती का दावा

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલીકાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં 10 નગરસેવકો દ્વારા કુલ 23 જેટના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. છતાં સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધપક્ષનાં સભ્યો દ્વારા આવાસ યોજનામાં થતી ગેરરીતિ અંગે વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય સભામાં ભાજપનાં નગરસેવક દ્વારા કોંગ્રેસનાં મહિલા નગર સેવક પર 50 હજાર રૂપીયા કટકી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસનાં નગરસેવકો દ્વારા આરોગ્ય, આવાસ, સફાઇ, પાણી, ડામરકામ સહિતનાં મુદ્દે અધિકારીઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભા પહેલા આવાસ યોજનામાં કૌંભાડનાં આરોપ ગુંજ્યા હતા. કોંગ્રેસનાં કોર્પોરેટર અને વિરોધપક્ષનાં નેતા દિપ્તિબેન સોલંકીએ ભારતીય જનતા પાર્ટીનાં કોર્પોરેટર અને રાજકોટનાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને આપવામાં આવેલા આવાસ યોજનાનાં ક્વાર્ટર સામે સવાલો ઉઠાવ્યા હતા અને આવાસ યોજનામાં કૌંભાડો ચાવતા હોવાનાં આરોપ સાથે વિરોધ કર્યો હતો. દિપ્તિબેન સોલંકીએ રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લ દ્વારા આવાસ યોજનાનો ડ્રો રદ્દ કરાવોય તેમાં તેને ભષ્ટાચારની આશંકા હોવાથી રદ્દ કરાવોય હોવાનો આરોપ મુક્યો હતો. ટીકટેક - દિપ્તિબેન સોલંકી, વિપક્ષનેતા સાથે ગૌરવ દવે બાઇટ - અર્જુન ચૌહાણ, કોર્પોરેટર, વોર્ડ નં 16 તો રાજકોટ મહાનગરપાલીકાની આજે મળેલી સામાન્ય સભામાં પ્રજાનાં પ્રશ્નોની વણજાર થઇ હતી. ભાજપનાં જ નગર સેવક સંજય ચાવડા અને કેતન પટેલે સ્લમ વિસ્તારોમાં ડિમોલેશન બાદ કેટલા લોકોને આવાસ આપવામાં આવ્યા તેવો પ્રશ્ન પુછ્યો હતો. જોકે અધિકારીઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવતા બન્ને નગર સેવકોએ પુરાવા સાથે કહ્યું હતું કે, 2010માં લીલુડી વોકળીમાં સર્વે કરી ડિમોલેશન કરવામાં આવ્યું હતું. કલ આર મુળમાં ત્યાં ઝુપડપટ્ટી ઉભી છે. રી-ડેવલોપમેન્ટનાં નામે ઝુપડપટ્ટી ખાલી કરાવી અસરગ્રસ્તોને આવાજ આપવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજકોટ મહાનગરપાલીકાનાં અધિકારીઓ ક્યારેય ચેકિંગ કરવા ગયા ન હોવાથી ઝુપડપટ્ટી ઠેર ની ઠેર હોવાનું કહ્યું હતું. սակայն ડિમોલેશનની વાત આવતા કોંગ્રેસનાં વોર્ડ નંબર 16 જંગલેશ્વર વિસ્તારનાં કોર્પોરેટર અર્જૂન ચૌહાણે પેટા પ્રશ્ન કરતા મામલો ગરમાયો હતો. જેમાં ભાજપનાં નગરસેવક સંજય ચાવડાએ કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે આજે જ સવારે 50 હજારની કટકી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસનાં કોર્પોરેટર ઇબ્રાહિમ સોરા ಹೇಳಿದ್ದಾರೆ કે કોંગ્રેસને બદનામ કરવા ભાજપનાં નગરસેવકો ખોટા આરોપ મુકતા હોવાનું નિવേദન આપ્યું હતું. કોના પાસે થી અને ક્યાં મહિલા કોર્પોરેટરે રૂપીયા લીધા તે નામ જાહેર કરવાની માંગ કરી હતી. 50 હજાર રૂપીયા લીધા છે તો તેનાં પુરાવા આપવા જોઇએ જે સ્પષ્ટ માંગ કરી દીધી હતી. બાઇટ - સંજય ચાવડા, કોર્પોરેટર, વોર્ડ 6 બાઇટ - ઇબ્રાહિમ સોરા, કોર્પોરેટર, વોર્ડ 16 વી઒ - 2 તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલીકાનાં પ્લોટમાં ગેરપ્રવૃતિઓ ચાલતા હોવાનો ગંભીર સવાલ વોર્ડ નં 12નાં કોર્પોરેટર કિશન ટીલવાએ કર્યો હતો. કિશન ટીલવાએ જનરલ બોર્ડમાં કહ્યું હતું કે, કોર્પોરેશનનાં ખાલી પડેલા પ્લોટમાં દબાણો કરીને દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો આરોપ લગાવ્યો હતો. છતાં ભાજપનાં નગરસેવક મનિષ ભટ્ટ, મોહિતસિંહ જાડેજા સહિતનાં કોર્પોરેટરોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. ભાજપનાં કોર્પોરેટરોનાં સવાલ થી અધિકારીઓ ઘેરાયા હતા. વિરોધપક્ષનાં નેતા દિપ્તિબેન સોલંકીએ કહ્યું હતો કે, કોર્પોરેશનના પ્લોટમાં દારૂ જેવી ગેરપ્રવૃતિઓ ચાલતી હોય અને ભાજપનાં નગરસેવકો પ્રશ્ન ઉઠાવી જાહેર કરે તે શરમજનક કહેવાય. વાહન પાર્કિંગ માટે આપવામાં આવેલા પે અન્ડ પાર્કિંગની જગ્યાઓમાં જુગાર રમાતા હોવાનો આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે આવી જગ્યાઓ પર કૉર્પોરેશનને નિયમિત રીતે ચેકિંગ કરવું જોઈએ. બાઇટ - કિશન ટીલવા, કોર્પોરેટર, વોર્ડ નં 11 બાઇટ - દિપ્તિબેન સોલંકી, વિપક્ષ નેતા, રાજકોટ વી઒ - 3 રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભામાં હોવા દિવસે સબળાઈ થતા સૌ કોઈએ જોયા હશે. પરંતુ પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસનાં કોર્પોરેટરોએ આક્ષેપ-પ્રતિ આક્ષેપની સાથે અધિકારીઓનો પોલ ખોલી નાંખી હતી. અધિકારીઓ જવાબ આપે તો તેનો પેટા પ્રશ્ન પુછી અધિકારીઓનાં ઉંઘા કાન પકડાવવાની નીતિ સામે વળતા જવાબો આપ્યા હતા. અધિકારીઓ કામ કરતા ન હોવાની ફરીયાદોને ઉઘાડવા ચાલી હતી.
0
0
Report
Advertisement

नवसारी: NH-48 पर शराब भरी कार पकड़, पुलिस ने दो लाख से अधिक शराब बरामद

Navsari, Gujarat:નવસારી તહેવાર નજીક આવતા દમણ થી દારૂની ખેપ મારતા બુટલેગરો ડિમાન્ડ સામે સપ્લાય ચેન વધારતા દક્ષિણ ગુજરાતના બુટલેગરો નવસારી જિલ્લાની હદમતી પસાર થતા NH 48 પર દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો પોલીસથી બચવા ઓવરસ્પીડિંગ કરતા કાર ચાલકે આમડપોર પાસે આઇસર ટેમ્પોને ગાડી ઠોકી અક costumોતપાસ થતા સ્થાનિકોએ grammy પોલીસને જાણ કરી પોલીસે accidentની તપાસ કરતાં swift કાર ની અંદરથી બે લાખથી વધુ નો દારૂ ભેટ સ્વરૂપે મળ્યો. પોલીસે અકસ્માતની સાથે સાથે પ્રોહીબિશન અંગેનો કેસ કરી તપાસ શરૂ કરી. થોડા દિવસ અગાઉ રાજ્યમાં થયેલા લઠ્ઠા કાંડ બાદ પણ દારૂની હેરાફેરીમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.
0
0
Report

राजकोट कालावड़ रोड पर ब्यूटी पार्लर संचालिका की हत्या, लूट के इरादे से घुसे अपराधी

Rajkot, Gujarat:એન્કર - રાજકોટના કલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ આવેલા બાપા સીતારામ પાર્કમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યાથી ચકચાર મચાવનારા બનાવમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે. મૂળ આગ્રાના અને मृत્યકના ઘરની નજીક રહેતા અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે sગા ભાઇઓ દ્વારા લૂંટના ઇરાદે મોડી રાત્રે બ્યુટી પાર્લર સંચાલિતાના ઘરમાં ઘૂસ્યા હતા. મહિલાએ પ્રતિકાર કરતાં તેના ગળાના ભાગે છરીનો ઘા મારી હત્યા કરી રૂ.40 હજારની રોકડ લઈને બંને ફરાર થઈ ગયા હતા. તેમજ પોલીસને શક ન જાય તે માટે બંને ઘર મુકીને ફરાર થયા ન હતા.
0
0
Report
Advertisement

देडीयापाड़ा आश्रमशाला में 9 सितंबर को 11 बच्चों के अचानक गिरने पर जांच जारी

Karantha, Gujarat:દેડિયાપાડાની આશ્રમશાળામાં 11 બાળકો ગત 9સપ્ટેમ્બરઅચાનક ધુણવા લાગતાં ચકચાર મચી હતી ત્યારે 9 સપ્ટેમ્બરથી ઘટનાાનો આજે ખુલાસો થયો અને બાળકોને સારવાર માટે દેડિયાપાડા બાદ રાજપીપળા ખસેડાયા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની આશ્રમશાળામાં 9 સપ્ટેમ્બરના રોજ ચોંકાવનારી ઘટના બની હતી. આશ્રમશાળામાં એક બાદ એક આશરે 11 જેટલા બાળકો અચાનક ધુણવા લાગતાં શિક્ષકોમાં દોડધામ મચી હતી. બાળકોની તબિયતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને બાળકોને સારવાર માટે દેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ અને સારવાર માટે બાળકોને રાજપીપાળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની શરૂઆતમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, બાળકોને ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુખાવા જેવી સામાન્ય ફરિયાદો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે બાળકોના અચાનક ધુણવા પાછળ અન્ય, ખાસ કરીને માનસિક કારણ હોવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ રહી છે. બાઇટ 1 જોકે, સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. દરમિયાન, આશ્રમશાળાના શિક્ષકો વચ્ચેના આંતરિક વિખવાદની ચર્ચા પણ સામે આવી રહી છે. शिक्षકો વચ્ચેના મતભેદની અસર બાળકોના શિક્ષણ પર ન પડે તે અંગે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આ ઘટના 9 સપ્ટેમ્બરે બની હોવા છતાં તેનો ખુલાસો આજે થતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. બાળકોની સુરક્ષા, તેમની તબિયત તેમજ આશ્રમશાળામાં શિક્ષણનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે. બાઇટ - 2 જોકે આ વિજ્ઞાનના યુગમાં પણ જ્ઞાની શિક્ષિકા બહેનનું માનું છે કે બાળકોને અમે તો જમવાનું સારું જ આપ્યું હતું જમવામાં કોઈ ખામી નથી એટલે કોઈપણ જાતનું નથી થયું પરંતુ કેટલાક લોકોને હનુમાન દાદાની હવા આવી હતી જેને કારણે તેઓ ઢૂંતા હતા પરંતુ બાકીેલા વિદ્યાર્થીઓની અમે મૂર્તિ કાળજી રાખી હતી અને એટલે જ અમે આ બાળકોને ડેડીયાપાડા ની હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા ખસેડ્યા હતા બાઇટ 3 આમ તો આજના વિજ્ઞાનના યુગમાં કોઈપણ જાતના ભુવા કે કોઈપણ જાતની હવા આવી હોય અને બાળકો ધૂણતા હોય તે વાત શક્ય નથી પરંતુ સોશિયલ મુંબઈયાના યુગમાં વિદ્યાર્થીઓ જ્યારે મોબાઈલ પર કોઈ જોયેલી વસ્તુ અથવા તો ફિલ્મ કે ટીવીમાં જોયેલી વસ્તુઓની યાદમાં આવી જાય અને તેને કારણે માનસિક તાણ અનુભવે તો પણ આ રીતે ધૂણી શકતા હોય ત્યારે એક તરફ શિક્ષકોનું કહેવું છે કે તેઓને કોઈ ભગવાનની હવા આવી હતી તો તે એક અંધવિશ્વાસનો વિષય બની જાય છે અને હવે ખરેખર ایسے વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પાઠ ભણાવી આવી કોઈ હવા હોતી નથી તે અંગે જાગૃત કરવાનો સમય પણ આવી ગયો છે ત્યારે શિક્ષણ વિભાગ માત્ર આ શાળા નહીં પરંતુ સમગ્ર ગુજરાતની આદિવાસી વિસ્તાર ની શાળाओंમાં આ પ્રમાણેની શિક્ષા આપે તે જરૂરી છે
0
0
Report

भुज जंगल में धार्मिक स्थल के अवैध अतिक्रमण हटाकर 3000 वर्ग मीटर जमीन मुक्त

Sadhara, Gujarat:કચ્છ : ભુજ વિસ્તારમાં ધાર્મિક સ્થળના નામે કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરાયું દરગાહ સહિત આસપાસના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા વન વિભાગની ત્રણ હજા ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ ત્રણ હજાર ચોરસ મીટર જમીન દબાણમુક્ત 15 કરોડની કિંમતની જમીન વન વિભાગે પરત મેળવી ત્રણ હજાર ચોરસ મીટર જમીન દબાણમુક્ત ભુજ પશ્ચિમ રેન્જના જંગલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જંગલ વિસ્તારમાંથી ધાર્મિક સ્થળના નામે કરાયેલું ગેરકાયદેસર દબાણવન વિભાગે દૂર કર્યું વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સુરક્ષિત જંગલ વિસ્તારની જમીન અને વન્યજીવોના સંરક્ષણ માટે એક अत्यંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કચ્છ પશ્ચિમ વન વિભાગ હસ્તકનાં કાર્યવિસ્તામાં આવતી ભુજ શહેરનાં mirrored મળતી આઈ.ટી.આઈ. કોલેજ નજીક મિરજાપાર જંગલમાંથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા હઝરત મિશ્કીન્સા વલીની દરગાહનાં તથા હઝરત મામુસાઈ દરગાહ નામે પાકા ધાર્મિક બાંધકામો અને તેની આસપાસ કરાયેલા અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા છે. આ ડ્રાઈવ અંતર્ગત ૩૦૦૦ ચોરસ מીટર જેટલી જમીન, જેની કંીનત આશરે રૂ. ૧૫ કરોડ જેટલી કિંમતી વન જમીન ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવીને વન વિભાગે પોતાનો ભૌતિક કબ્જો મેળવ્યો છે. ભુજ પશ્ચિમ રેંજની દ્વારા અગાઉ દબાણ સબંધિત નોટિષો પાઠવવામાં આવેલ હતી. નોટિષની સમયમર્યાદા પૂર્ણ થયાે નિયમો મુજબ કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
0
0
Report

आहमदाबाद के गीता मंदिर के पास दिनदहाड़े लूटपाट, दो गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના ગીતામંદિર પાસે ધોળा દિવસે ધોળા દિવસે દાથાગીરી કરતા 2-3 લોકો રસ્તા પરથી પસાર થતા લોકોને લૂંટતા હતા શાહી ભારે દાદાગીરી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયો અંગે પોલીસ આકર્ષમાં આવી ગઈ અને પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કાર્યવાહી કરી 2 શખ્સોને ઝડપ્યા ગયા હતા. પકડાયેલા આરોપી કેવી રીતે હતા તેની વિગતો સામે આવી આવી સૌથી ચોંકાવનાર બાબતોમાં કન્ટોડિયા વસતા રહેવાસી તરીકે બહાર આવ્યો છે. પોલીસે ભોગ બનનારాని શોધી રહી છે જેથી ફરિયાદ થઈ શકે અને ભોગ બનનાર ન મળે તો પોલીસ જાતે ફરિયાદી બનશે. તપાસમાં સામે આવ્યું કે નીતિન સામે 6 અને ભાવેશ સામે 2 ગુના અગાઉ નોંધાયેલ હતા. આ સાથે પોલીસ આવા શખ્સોને રોકવા ટાસ્ક ફોર્સ બનાવાયા હતા જે ટીમે રિક્ષામાં ચોરીના 15 ગુનાઓ અને 3 લૂંટના બનાવો અંગે કાર્યવાહી કરી હોવાનો ખુલાસો કર્યો. હાલમાં આ સમય દરમિયાન વીડીયો વાયરલ થતાં પોલીસ કામગીરી વિશે અધિકારીએ ધ્યાનમાં લેવા કહ્યું હતું.
0
0
Report
Advertisement

अहमदाबाद पुलिस ने गांजा पेडलर को गिरफ्तार किया: 200 ग्राम गांजा जब्त

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર போலீસે આગળ નાંદાયેલા ગાંજા પેડલર સામે કામગીરી કરી છે. જ્યાં દાણીલીમડા પોલીસે ગાંજો લઈને આવનાર/shખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે બેરલ માર્કેટ પાસે એક/shખ્સ ગાંજો લઈને આવે છે. જે ગાંજો લઈને આવતા/shખ્સની માહિતી આધારે પોલીસએ રોકી તપાસ કરતા તેની પાસે 200 ગ્રામ ગાંજો મળી આવ્યો. જેની કિંમત 10000 થાય છે જે ગાંજો કબજે કરી/shખસને ઝડપી કાર્યવાહી કરી. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ/shખ્સ યુનુસ ઉર્ફે પાઇપ રહેમાન રંગરેજ છે. જે છૂટક સેલિંગનું કામ કરતો. જે યુનુસ સલમાન ઉર્ફે પતલા નામના/shખ્સ ગાંજો આપ્યો હતો. અને બેરલ માર્કેટ પાસે છૂટક વેચતો હતો. જેના માટે તેને 1 હજાર રૂપિયા સલમાન આપતો હતો. જે પકડાયેલ/shખ્સ સામે 4 ગુના તેમજ સલમાન સામે એક ગુનો નોંધાયા હોવાનું સામે આવ્યું. જે સલમાન પકડાયા બાદ સામે આવશે કે સલમાન ક્યાંથી જથ્થો લાવતો અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરતો અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે...
0
0
Report

सूरत में पति के देर से आने पर पत्नी ने आत्महत्या कर ली

Surat, Gujarat:સુરતમાં પડોસરો વિસ્તારમાં વધુ એક આપઘાતની મુશ્કેલ ઘટના સામે આવી છે, જેમાં પતિ સમયસર ઘરે ન પહોંચતા પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય કિરણબેન જયસ્વાલ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધી હતી. જાણકારી મુજબ કિરણબેનના પતિ રિંકુ જયસ્વાલ રોજ સાંજે નોકરીથી પરત આવતા વખતે ઘરમાં મોડો આવી રહ્યા હતા. આ કારણે પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી ઉગ્ર ઝગડા અને વાદવિવાદ થતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આામાં થયેલા ચડિયાતા ટાણાવાણાવના કારણે કિરણબેને પોતાના ઘરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ દીધો હતો. ઘટના સ્થળે પોલીસ પહોંચી cosplay કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બેંક હોસ્પિટલ મોકલ્યો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી."
0
0
Report

सूरत के भेस्तान इलाके में 2 वर्षीय सुफयान अंसारी की तीसरी मंजिल से गिरकर मौत

Surat, Gujarat:એંકર:સુરતના ભેસ્તાન વિસ્તારમાં રમતાં રમતાં ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે ૨ વર્ષીય માસૂમ બાળક સુફિયાન અંસારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. તિરુપતિ નગરમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટના વાલીઓ માટે આંખ ઉઘાડનારો અને એક લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ રહ્યો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, ભેસ્તાનના તિરુપતિ નગરમાં ૨ વર્ષનો સુફિયાણ અંસારી નામનો બાળક ઘરના ત્રીજા માળે રમી રહ્યો હતો. તે સમયે બાળકની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. રમતમાં મશગૂલ રહેલો બાળક અચાનક ઘરની ગેલેરી સુધી પહોંચી ગયો હતો અને સંતુલન ગુમાવતાં તે ત્રીજા માળેથી સીધો નીચે પટકાયો હતો. હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યોભારે અવાજ સાથે બાળક નીચે પડતાં જ સોસાયટીના લોકો તાત્કાલિક ઘટનાક્ષણે દોડીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાની આગળની તપાસ ભેસ્તાન પોલીસે હાથ ધરી છે. પરિવાર નિશ્ચિત રાહતની આશા સાથે શોકમાં ડુબી ગયો હતો.
0
0
Report
Advertisement

अहमदाबाद के फतहवाड़ी में जल निकासी समस्या, AMC ने मरम्मत का भरोसा दिया

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ફરી એકવાર AMC ના સબ સલામત અને સબ સુવિધા આપવાના દાવા સામે ફતેહવાડી વિસ્તારમાં સમસ્યા સામે આવી છે. ડ્રેનેજ બ્લોક થવા અને წყાણું બહાર નિકળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. ૨ મહિનાના સમયથી આ સ્થિતિ ચાલી રહી હોવાનું locals દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામેલાં વાસીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ડ્રેનેજ લીન આલોઈ પેક થઇ ગઈ હતી અને ઘરોમાં પાણી ભરાયા હતા. આ વચ્ચે, AMC અને કોર્પોરેટરને અનેક ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનું નિ estudi ત્યાર સુધી નિકાલ হয়নি. વિસ્તારમાં ચેરમેન ધરમશી દેસાઈએlocals સાથે સંપર્કમાં આવી નિકાશના પ્રશ્નો પર બ્રેકડાઉનની કારણોનું સબૂત રજૂ કર્યું. გუნდને મળીને કામ હાથ ધરાયું પરંતુ વરસાદના સીઝનને કારણે વધારાની કામગીરી થઈ શકી નથી. આ સમસ્યાના નિકાલ માટે AMC દ્વારા જલદી દાવા કરવામાં આવ્યા હોવાનું స్థానિક વર્તમાન સભ્યો જણાવે છે.local controversy surrounding governance and urban infrastructure continues.
0
0
Report

ससुराल के अत्याचार से सपना ने की आत्महत्या, पुलिस ने पति- ससुर समेत चार को किया गिरफ्तार

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ વાર્તા મુજબ સુરતના પલસાણામાં આવેલી અષ્ટવિનાયક સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષિય સપના નીલેશ નિકમ નામની પર્ણિતાએ સાસરિયાઓના અસહ્યતાઓથી કંટાળો પામી મોતને વ્હાલું કરી લીધું હતું. દીકરીના આપઘાતથી ઉધના ભીમનગરમાં રહેતા તેના ગરીબ માતા-પિતા પર આભ તૂટ્યું હતું. પરિવારનો આરોપ છે કે સપનાને તેના પતિ અને સાસુ-સસરા દ્વારા સતત શારીરિક અને માનસિક તાણ-તરાશણ કરવામાં આવતું હતું. પ્રશાંતિસ્વરૂપે પોલીસ કાર્યવાહી થઇ અને સ્થળને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો. દિકરી ગુમાવનારા લાચાર માતા-પિતાએ આરોપીઓ বিরুদ্ধে કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે. પલસાણા પોલીસ આ મામલાની તાત્કાલિક તપાસમાં પતિ નીલેશ નિકમ સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.
0
0
Report

अम्बाजी यात्रा के लिए 300 बिस्तर वाला मेडिकल कैंप शुरू, 50 डॉक्टरों की टीम सेवाएं देंगी

Palanpur, Gujarat:જગત જનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને પગપાળા અંબાજી તરફ જતા લાખો માઈભક્તોની સેવા માટે માર્ગો પર વિવિધ સેવા કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે... ત્યારે ભક્તોને મેડિકલની સુવિધા મળી રહે તે માટે બનાસડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા દાંતા દૂધ શીત કેન્દ્ર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો જ્યાં અંબાજી જતા પગપાળા ભક્તોને એક્યુપ્રેશન કરીને શંકરભાઈ ચૌધરીએ પણ ભક્તોની સેવા કરી હતી. ભક્તિ,શક્તિ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાં માં અંબાના ધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તો માં અંબાના દર્શન કરવા પગપાળા ભક્તો જઈ રહ્યા છે ત્યારે ભક્તોને કોઈપણ શારીરિક તકલીફ પડે કે તેવો બીમાર પડે તો તેમને ઉત્તમ સારવાર મળી રહે તે માટે દાંતા ખાતે બનાસડેરી તેમજ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર દ્વારા બનાસ મેડિકલ સેવા કેમ્પનો આજે વિધાનસભાના અધ્યક્ષ અને બનासડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા કેમ્પમાં બીમાર પદયાત્રીઓ માટે તેમની સારવાર માટે તે માટે કેસ બારી,ઓપીડી જેમાં જનરલ ઓપીડી,મેડિસિન ઓપીડી,ઓર્થોપેડિક ઓપીડી,તેમજ જનરલ સર્જન ઓપીડીની સુવિધા સહિત,ફિઝિયોથીરાપી તેમજ ઉકાળા વિતરણ માટે આયુર્વેદિક વિભાગ બનાવાયો છે તો આ સેવા કેમ્પમાં 300થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે 50 થી વધુ તબીબોની ટીમ ભક્તોની સેવા માટે ખડેપગે રહેશે. ભક્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ઈમર્જન્સી સેવા, ICU સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલ અંબાજી તરફ પગપાળા ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે... લાંબી પદયાત્રા કરીને આવતા ભક્તો માટે આ સેવા કેમ્પ રાહતનું કેન્દ્ર બની રહ્યો છે. કેમ્પમાં સારવાર, આરામ અને વિવિધ સેવાઓ મેળવી ભક્તો પોતાનો થાક ઉતારી ફરી માતાજીના દર્શન માટે આગળ વધી રહ્યા છે.આસ્થા સાથે સેવા..અને સેવામાં સમર્પણ... ભાદરવી પૂનમના મહામેળામાં માઈભક્તોની યાત્રાને સુગમ બનાવવા વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.માં અંબાના દર્શન કરવા દૂરદુરથી પગપાળા આવતા ભક્તો બીમાર પડ્યા હોવાથી તેમને બનાસમેડિકલ સેવા કેમ્પમાં સારવાર કરાવવા આવી રહ્યા છે અને તેમને આ કેમ્પમાં ઉત્તમ પ્રકારની સારવાર મળતાં તેવો ખુશી વ્યક્ત કરી રહ્યા છે。
0
0
Report
Advertisement
Advertisement
Back to top