icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद में कचरा निपटान के लिए नया नियम, 18 महीने में लागू, जुर्माने का प्रावधान

Ahmedabad, Gujarat: Ahmedabad શહેરમાં ఘન કચરાના નિકાલ માટે નવા નિયમ આવશે અમલમાં ભારત સરકાર MSW 2026 ના નિયમ અને સુપ્રીમ કોર્ની ગાઈડલાઈન મુજબ અમલ કરાશે રહેણાંક અને કોમર્શિયલ એકમોમાં એકત્ર થતા કચરને ૪ ભાગમાં વર્ગીકૃત કરવાનો રહેશે સેનેટરી અને સ્પેશિયલ વેસ્ટની નવી કેટેગરી ઉમેરાઈ છે સૂકો, ભીનો, સેનેટરી વેસ્ટ અને స్పેશ્યલ વેસ્ટ મુજબ વર્ગીકૃત કરવાનો રહેશે રહેણાંક સોસાયટી અને કોમર્શિયલ એકમોએ કચરો અલગ પાડી AMC ને આપવાનો રહેશે કચરાના એકત્રીકરણ અને નિકાલ માટે AMC પાસે પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું છે 100 kg થી વધુ કચરો જનરેટ થતો હોય તો જાતે પ્રોસેસિંગ કરવાનું રહેશે 18 મહિના સુધી અમલીકરણ પીઅરીડ છે 18 મહિના સુધી નાગરિકોને અપીલ કરીને તાલીમ આપવામાં આવશે જે બાદ કોઈ પાલન નહી કરે તો દંડ કરવામાં આવશે રહેણાંક, કોમર્શિયલ અને બલ્ક જનરેટર મુજબ અલગ અલગ દંડ વસુલવાની જોગવાઈ
0
0
Report

ईरान-इजरायल युद्ध से Surat के कपड़ा उद्योग पर बड़ा असर, 50 दिन में करोड़ों नुकसान

Surat, Gujarat:સુરતના વિશ્વપ્રસિદ્ધ કાપડ ઉદ્યોગ પર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર જોવા મળે જે છે. હાલ શહેરમાં માત્ર 50 ટકા જેટલી જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત હોવાનું ઉદ્યોગકારો જણાવે છે. આંતરરાજ્ય પરિસ્થિતિને કારણે બજારમાં અનિશ્ચિતતા વધતા વેપારમાં मंदીનો માહોલ છે.છેલ્લા 50 દિવસમાં આશરે ₹2,500 કરોડથી ₹3,000 કરોડ જેટલું નુકસાન થયું છે. દરરોજ અંદાજે 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થતું હોય તો હાલ ઉત્પાદન ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. 홀ીઇ પહેલાં જ મોટા પ્રમાણમાં કારીગરો પોતાના વતન પરત ગયા હતા. ત્યારબાદ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા વધુ કારીગરોએ પણ વતન પલાયન કર્યું હતું, જેના કારણે મજૂર શક્તિની સમસ્યા વધુ ગંભીર બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રાહત પેકેજની માંગ કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું માનવું છે કે તાત્કાલિક સહાય અને નીતિગત રાહત મળે તો ઉદ્યોગ ફરી ગતિ પકડી શકે.
0
0
Report
Advertisement

सूरत सिविल अस्पताल में अत्याधुनिक बॉडी स्टोरेज मशीन और तापमान नियंत्रण शुरू

Surat, Gujarat:આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરીયા ની ვიზીટ પછી સુરત સિવિલ अस्पताल નું તંત્ર હરકતમાં... સુરત નવી સિવિલમાં પોસ્ટ મોટમ રૂમ મા અદ્યતન બોડી ફિલ્ટર મશીન શરૂ નવી સિવિલ હોસ્પિટલમાં 2 બોડી સ્ટોરેજ મશીન કાર્યરત PM રૂમ નજીક આધુનિક બોડી સ્ટોરેજ સુવિધા શરૂ 5થી6 મહિના સુધી બોડી સુરક્ષિત રાખશે નવી સિસ્ટમ ગુજરાત સરકારથી નવી સિવિલને ખાસ મશીન ફાળવાયું નવી સિવિલ હોસ્પિટલમાં ટેમ્પરેચર કંટ્રોલ બોડી યુનિટ મૃતદેહ સંભાળ માટે નવી ટેક્નોલોજીથી સજ્જ મશીન સુરત સિવિલમાં આધુનિક умерિત સંગ્રહ સુવિધાનો વધારો 10 દિવસમાં તૈયાર થયું અદ્યતન બોડી સ્ટોરેજ મશીનો નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા-સુરક્ષાવાળી નવી સુવિધા
0
0
Report

अहमदाबाद के शीलज में फोटोग्राफर की हत्या: नकद 5 लाख गायब, तलाश जारी

Ahmedabad, Gujarat:Injgst Feed : 1305ZK_LIVE_AHD_BOPAL_MURDER Date : 13 - 05 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતો ફોટો સેન્ડ કરેલ છે 1305ZK_AHD_BOPAL_MURDER એન્કર : અમદાવાદના શીલજમાં ફોટોગ્રાફરના વ્યવસાય સાથે જોડાયેલા આધેડની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. એક તરફ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...ઘરમાંથી રૂપીયા 5 લાખ ગાયબ અને 12 દિવસથી સાથે રહેવા માટે આવેલ ભત્રીજાનો પણ કોઇ અત્તો પત્તો નહીં..પોલીસએ લુંટ વીથ હત્યાની આશંકાએ ફરીયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વી.ઓ 01 શહેરના એસ પી રીંગ રોડ નજીક શીલજ સર્કલ પાસે આવેલા અવનીશ હાઇટ્સમાં ફોટોગ્રાફરની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અવનીશ હાઇટ્સના એ બ્લોકના મકાન નંબર 902માં રહેતા મનીષ ચોક્કીનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી ગયો છે. ամբողջ ઘટનાની જાણ પોલીસને થતાં બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. અને मृतદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી હતી. બાઇટ - સુનીલ ચૌધરી, પીઆઇ, બોપલ પો.સ્ટે. વી.ઓ 02 પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મનીષ ચોક્સી તેમના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતાં. મનીષભાઈની પત્ની તિરૂપતિ ખાતે મેડિટેશનમાં ગયા હતાં. જ્યારે પુત્ર પણ કામ અર્થે બહાર ગયો હોવાથી મોડી રાત્રે આવીને તેના રૂਮમાં સુઇ ગયો હતો. મનીષભાઇ મોર્નિંગ વોકમાં ગયા નાંlg હોવાથી પરંતુ તેમણે ફોન ના ઉપાડતા સિક્યુરીટી ગાર્ડને જાણ કરતા ગાર્ડ તેમના ઘરે ગયો હતો. અને તેમના પુત્રને આ બાબતની જાણ કરી હતી. જ્યારે તેમનો પુત્ર પિતાના રૂમમાં ગયો ત્યારે તેમની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. બાઇટ - સુનીલ ચૌધરી, પીઆઇ, બોપલ પો.સ્ટે. વી.ઓ 03 પોલીસએ મનીષ ચોક્સીના પુત્રની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેના મામાનો દીકરો વ્રજ છેલ્લે 12 દિવસથી તેમના ઘરે રહેતો હતો. અને ફોટોગ્રાફીનું કામ શીખવા માટે આવ્યો હતો. જો કે બનાવ બાદ વ્રજનો પણ કોઇ અત્તો પત્તો ના હતો.. અને ઘરમાં તપાસ કરતા રૂપીયા 5 લાખ રોકડ હતાં જે ગાયબ હતાં. તેથી પોલીસએ આસપાસના સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વ્રજને ઉદયપુરથી ઝડપી લીધો છે. અને તેની પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસએ લુંટ વીથ મર્ડરની કલમ અંતર્ગત ગુનૉ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ બાદ વધુ કેટલીક હકીકત સામે આવી શકે છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

अहमदाबाद में AMC का गर्मी राहत प्लान: हर टर्मिनल पर पानी की ठंडी छींटाकशी

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત ગરમી વચ્ચે શહેરીજનોને રાહત આપવાનો amc નો પ્રયાસ Amc એ હિટ એક્શન પ્લાન જાહેર કરી શહેરમાં ઉભી કરી વ્યવસ્થા હિટ એક્શન પ્લાન અંતર્ગત લાલ દરવાજા amts બસ ટર્મિનલ પણ ઉભી કરાઈ વ્યવસ્થા 10 બસ સ્ટોપ પર મુકવામાં આવ્યા કુલર જ્યારે કેટલાક બસ સ્ટોપ પર ગ્રીન શેડ ઉભા કરાયા 7.8 અને 9 નંબર બસ સ્ટોપ કુલ બસ સ્ટોપ બનાવાયા સ્પ્રિંકલર સિસ્ટમ જેવી સિસ્ટમ ઊભી કરી પાણીના છંટકાવથી ગરમીમાં અપાઈ રહી છે રાહત પાણીના છંટકાવ સ્થળે 4 ડીગ્રી તાપમાન ઓછું થતું હોવાનો અંદાજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી દર 10 મિનિટ ઓટોમેટિક પાણીનો થાય છે છંટકાવ આ સાથે ઠંડા પાણી અને ors ની પણ બસ ટર્મિનલ પર કરાઈ છે વ્યવસ્થા મુસાફરોએ amc ની વ્યવસ્થાને આવકારી અમદાવાદ લાલ દરવાજા ટર્મિનલ સાથે હાટકેશ્વર અને વાડજ ખાતે પણ કુલ બસ સ્ટોપ બનાવાયા લાલ દરવાજા ની જેમ અન્ય બે ટર્મિનલ પર પાણીનો છંટકાવ કરી ઠંડક ઉભી કરાય છે આવતા વર્ષે લાલ દરવાજાના તમામ બસ સ્ટોપ કુલ બસ સ્ટોપ બનાવવાનો અંદાજ લાલ દરવાજા સાથે શહેરના અન્ય વર્ષ ટર્મિનલ પણ કુલ બસ સ્ટોપ બનાવવાનો અંદાજ બાઈટ. ભરત પટેલ. બિઝ ટર્મિનલ ઇಂಚાર્જ. લાલ દરવાજા સલગ. Amts busstop હિટ એક્શનplan અંતર્ગત amc ની કામગીરી - શહેરના તમામ UHC/CHC પર ઓ.આર.એસ. સેન્ટર શરુ કરવામાં આવ્યા - સામાજીક સંસ્થાઓ/ બિલ્ડર્સ દ્વારા શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરુ કરવામાં આવી - શારદાબેન હોસ્પિટલ, એસ.વી.પી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ,વી.એસ હોસ્પિટલોમાં તેમજ CHCમાં હીટ રિલેટેડ ઈલનેસનાં દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી - તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી - ટ્રાફિક પોલિસની સાથે સંકલન કરી 70 જેટલા ટ્રાફિક જંક્શનો બપોરના સમયમાં બંધ કરવામાં આવ્યા - તમામ આંગણવાડીઓ પર ઓ.આર.એસ. પેકેટની વ્યવસ્થા કરવામાં આવી - તમામ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ અને એ.એમ.ટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવી
0
0
Report

आयात शुल्क बढ़ने से सोना-चांदी के दाम बढ़ने की संभावना

Ahmedabad, Gujarat:અપડેટ ઈરાન ઇઝરાયલ યુદ્ધની સોના ચાંદી બજાર પર અસર ઈમ્પોર્ટ ડ્યુટી પહેલા 1 ટકા સેસ સાથે 6 ટકા હતી તે હવે 5 ટકા સેસ સાથે 15 ટકા કરવામાં આમી હતી ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકા અને સેસ 5 ટકા સાથે 15 ટકા કરવામાં આવી ઈમ્પોર્ટ ડ્યુટી વધતા સોનાં ચાંદીના ભાવમાં બજાર ખુલતતા વધારો જોવા મળશે સોનાનો 1.55 લાખ ભાવ 1.65 લાખ આસપાસ ખુલ્લા શકે તેવી શક્યતા સોનામાં 8 થી 10 હજાર જેટલા વધારો જ્યારે ચાંદીમાં 2.80 લાખ ભાવ હતો તેમા પણ વધારો આવી શકે છે 11 વાગે બજાર ખુલતા ભાવનું ચિત્ર થશે સ્પષ્ટ બજાર ભાવ વિશે અમદાવાદ జવેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ઝવેરીનું નિવેદન બજાર પર અસર પડી પણ ભારત માટેના સરકારના નિર્ણય સાથે જવેલર્સ નો સપોર્ટ એક તરફ મંદી બીજી તરફ ઈમ્પોર્ટ ડ્યુટી વધતા મોટી અસર જો કે અસર વચ્ચે વેપારીઓએ લોકોને ગોલ્ડ રિસાયકલ અને રી ડિઝાઇન કરવા અપીલ કર્યો આ પ્રોસેસથી ભારતનું ગોલ્ડ ભારતમાં રહી વ્યવહાર શરૂ રહી શકે છે
0
0
Report
Advertisement

सूरत में SBI बैंक लूट के बाद पुलिस ने व्यापारियों और मकान मालिकों के साथ बैठक

Surat, Gujarat:સુરત... Sbi બેંકમાં બનેલી લાખોની લૂંટ બાદ પોલીસ એકશનમાં સચિન પોલીસ દ્વારા વેપારીઓ અને રહેણાંક મકાનોના માલિકો જોડે બેઠક સુરક્ષા અને સલામતીની બાબતોને લઈને બેઠક કરી દુકાનો પર સારી ગુણવત્તા ના سીસીટીવી લગાડવા કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવી, કોઈ પણ ব্যক্তিઓને ભાડા પર આપવામાં આવતા મકાનને લઈ, સ્થાનિક પુરાવা પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા, જેવી અલગ અલગ બાબતોએ માર્ગદર્શન આપવામાં આવ્યું જો પોલીસની સૂચના બાદ પણ આંખ આડા કાન કરશે તો કાર્યવાહીની ચીમકી આપી ડીસીપી રાજેશ પરમાર ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બનતી લૂંટ ચોરી જેવી ઘટનાઓને અટકાવવા પોલીસનું જરૂરી માર્ગદર્શન
0
0
Report
Advertisement

स्टैच्यू ऑफ यूनिटी क्षेत्र में डेस्टिनेशन शादी का दौर, मोदी के आह्वान से तेज

Karantha, Gujarat:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ડેસ્ટિનેશન વેડિંગ માટે વધુ વેગ મળશે કોઇ હાલ આ આહવાન બાદ લગ્ન માટે ટેન્ટસીટી અને હોટલો ના મેનેજમેન્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે વીઓ નર્મદા જિલ્લામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે ટેન્ટસીટી બે અને ટેન્ટ સિટી 1 અંદર 40 જેટલા લગ્ન થયા હતા. જેમાં નવ જેટલા એનઆરઆઇ હતા આ આગળ અહીંયા મુંબઈ હૈદરાબાદ રાજસ્થાન ઈન્ડોર ભોપાલ ચંડીગઢ દિલ્હી થી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા સ્થાનિક હોટલ իրավիճા આવેલાં છે રમાડા બીઆરજી હોટલો છે જ્યાં ગત વર્ષે 20 થી વધુ લગ્ન થયા હતા. જેમાં પણ એનઆરઆઇ અને ગુજરાત સહિત પડોશી રાજ્યમાંથી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા કોરોના કાળ વખતે આ વિસ્તારમાં ડેસ્ટિનેશન માટે શરૂઆત થઈ હતી પરંતુ લગ્ન ઓછા થતા હતા ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી દ્વારા પણ હવે પ્રયત્ન કરવામાં આવશે કે મોટી સંખ્યામાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશોમાં ના જાય પરંતુ અહીંયા આવે અને એ માટે પૂરતી વ્યવસ્થાઓ અને જે જરૂરીયાત છે તે પણ ઊભી કરવા માટેનું આયોજન હાલમાં થ રહ્યું છે જેમાં આ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે વિકસિત કરવામાં આવશે જેથી ભારતનો રૂપિયા ભારતમાં જ રહે
0
0
Report

सबरमती स्टेशन पर दो मंजिला होल्डिंग एरिया का भूमि-पूजन, यात्रियों की सुविधा बढ़ेगी

Ahmedabad, Gujarat:*સાબરમતી રેલવે સ્ટેશન પર DRM બુલડોઝર ચલાવી મુસાફરો માટે બે માળનું આધુનિક ‘હોલ્ડિંગ એરિયા’નું ભૂમિપૂજન કર્યું* *મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને મળશે નવો આયામ* સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે બે માળના અદ્ધુતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. મંડળ રેલ પ્રબંધક (DRM) વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર 76 મુસાફર હોલ્ડિંગ એરિયા વિકસાવવા માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી રેલવે ષ્ટેશન પર પણ આધુનિક સુવિધા વિકસાવવામાં આવી રહી છે મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશએ માહિતી આપતાં જણાવ્યું કે સાબરમતી રેલવે સ્ટેશન ના પુનર્વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. આ જ ક્રમમાં સ્ટેશન પરિસરમાં આશરે 8000 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ બે માળનું હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવશે, જેમાં દરેક માળ 4000 ચોરસ મીટરના વિસ્તારમાં નિર્માણ પામશે. તેમને વધુમાં જણાવ્યું કે આ આધુનિક હોલ્ડિંગ એરિયામાં આશરે 8,000 થી 10,000 મુસાફરોને સમાવી શકાય તેવી ક્ષમતા હશે, જેના કારણે હોળી પર્વ, દિવાળી-છઠ તેમજ ખાટું શ્યામ જી ટેમ્પલ જેવા ધાર્મિક સ્થળોએ જતાં મુસાફરોની ભીડ દરમિયાન મુસાફરોના અવર જવર અને વ્યવસ્થાપનને વધુ સરળ અને સુગમ બનાવી શકાયશે. નવનિર્મિત હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે આરামદાયક બેસવાની વ્યવસ્થા, સ્વચ્છ પીવાનું પાણી, જલપાન કેન્દ્ર તેમજ પુરુષો, મહિલાઓ અને દિવાળાંજનો માટે અલગ શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને નિરાંતે અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર અદ્યતન વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. ટિકિટ તપાસ માર્ગ પર આધુન تصીક તમાા શ્રેષ્ઠ ઉપકરણો સ્થાપિત કરવામાં આવશે. સાથે જ પ્લેટફોર્મ અને રૂફ પ્લાઝા સુધી સહજ પ્રવેશ માટે પૂરતી સંખ્યામાં એસ્કેલેટર, લિફ્ટ અને સીડીઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે એક નવા ફૂટ ઓવરબ્રિજ (FOB)નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની કનેક્ટિવિટી સીધી હોલ્ડિંગ એરિયા સાથે રહેશે, જે કારણે મુસાફરોને અવરજવર સારી રીતે કરવામાં મદદ મળશે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top