Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વાસદમાં મહિલાઓ સંચાલિત દૂધ મંડળીનું લોકાર્પણ કરાયું

Aug 24, 2024 15:09:59
Anand, Gujarat
વાસદ ખાતે મહિલાઓ સંચાલિત મહિસાગર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સાસંદ મિતેશ પટેલ સહીત અગ્રણીઓનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ દૂધ મંડળીમાં તમામ વહીવટ નિયામક મંડળની11 મહિલાઓ દ્વારા કરવામાં આવશે,આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વીપુલભાઈ પટેલ,વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢાપરમાર, મહિલા જાગૃતી મંડળના આશાબેન દલાલ ઉપસ્થિત રહ્યા હતા.આણંદ અમૂલ ડેરી ના સહયોગથી દૂધ સંઞ્રહ કરવાની ટેન્ક દૂધનો ફેટ કાઢવાના યંત્રો હીસાબ કીતાબ માટે કોમ્પ્યુટર જેવી તમામ સુવીધાઓ ઉભી કરવામાં આવી છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Feb 03, 2026 10:31:06
Palanpur, Gujarat:banaskantha जिले में ऑनलाइन कार्य के विरोध के चलते आशा वर्कर महिलाएं मैदान में आईं। राज्य सरकार द्वारा आशा वर्कर महिलाओं को HBYC और HBNC की प्रक्रियाओं को ऑनलाइन करने के निर्देश को लेकर महिलाएं नाराज़ हैं। आज बनासकाठा जिले की आशा वर्कर महिलाएं पालनपुर कलेक्टर कार्यालय के परिसर में एकत्रित हुईं और मुख्यमंत्री भूपेंद्र पटेल को लिखित पत्र के जरिए इस आदेश को रद्द करने और आशा वर्करों की ड्यूटी को ऑनलाइन के बजाय ऑफलाइन रखने की मांग की। अगर मांगें नहीं मानीं तो बच्चों की मौत और मातृ मृत्यु की ड्यूटी भी नहीं करने की चेतावनी दी गई। जिलाधिकारी कार्यालय के सामने बड़ी संख्या में आशा वर्कर महिलाओं ने सरकार के इस निर्णय के विरोध में रैली निकाली और 1000 से अधिक पत्र मुख्यमंत्री को सौंपने का संकल्प लिया।
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 03, 2026 09:55:38
Rajkot, Gujarat:રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યસ બેંકમાં સોમવારે રાત્રીના 11.35 વાગ્યે આગ લાગી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને 3 ફાયર ફાઇટર્સની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના ઉચ્ચારીઓની તપાસમાં બેંકમાં રહેલું તમામ ફર્નિચર, 12 જેટલા કોમ્પ્યુટર અને પ્રિન્ટર બળીને ખાખ થઇ ગયાં હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ યશ બેંકના હેડ ઓફિસે કરવામાં આવી હતી, કેશની તિજોરી સ્ટીલ હોવાથી તેમાં નુકસાન થયું નથી. બ્રાન્ચમાં લોકર ન હોવાથી વધારે નુકસાની ટળી છે. પ્રાથમિક તપાસમાં શોટસર્કიტને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે, હાલ પોલીસ અને ફાયરની ટીમો દ્વારા આ આગના ચોક્કસ કારણની વિથપાસી કરી શકાય તેમ છે.
0
comment0
Report
MMMitesh Mali
Feb 03, 2026 09:55:22
Vadodara, Gujarat:પાદરા તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના બની હતી. મહીસાગર નદીમાં મુસાફરોને લઇ જઈ રહેલી નાવડી અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. નાવડીમાં સવાર તમામ લોકો પાણીમાં પડી ગયા બનાવનો સ્થળે ઇફરાતફર મચી ગયો હતો. આ ઘટનાએ વહીવટી તંત્રની બેદરકારીને ઉજાગર કરી દીધી. આશરે 14 થી વધુ લોકો નાવડીમાં સવાર હતા. આ તમામ લોકો કિનારે જઈ રહ્યા હતા. બ્રિજ તૂટવાથી લોકો નાવડીના સહારે આવન-જાવન કરવાનું પડતું હતું. નાવડીમાં સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે આ ઘટના બની હતી. નાવડી પલ્ટી જતા તમામ લોકો પાણીમાં પડ્યા હતા. સ્થાનિકોની સતર્કતા અને મદદથી બધાને સુરક્ષિત રીતે બહાર કાાંભવાયા હતા. સદનસીબે કહીએ તો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ થોડી ક્ષણો માટે ભય થયું હતો. આ ઘટનાને લઈને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢીયારે વહીવટી તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં પડ્યા. સ્થાનિક લોકો સેફટી જેકેટ, લાઈફ બોય તથા અન્ય સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાના દબદબા કરી રહ્યા હતા. હાલ તપાસ ચાલી રહી હોવાનું જણાય રહેલુ છે, પરંતુ પ્રશ્ન એ કે શું તંત્ર આવી ઘટના બાદ જાગશે?
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 03, 2026 09:50:10
Surat, Gujarat:સુરત શહેર સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા સુરત સાયબર પોલીસે સીનીયર સીટીઝન ફરિયાદી સાથે શેર ટ્રેડિંગમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી હતીને રૂ. 42,28,856 ની છેતરપીંડી કરનાર ગેંગના એક વધુ આરોપીને ઝડપી પાડ્યો ફરીયાદીને રોજે રોજ ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરવાથી 10% નફો મળશે તેમ કહી ફસાવ્યું વોટ્સએપ પર Bajaj Financial Securities Limited કંપનીનું ખોટું SEBI સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું. આરોપીઓએ કંપની અધિકૃત હોવાનું ભાસ გამო કર્યો હતો સસ્તા IPO શેરની ઓફર આપી Bajaj પ્લેટફોર્મ પરથી ટ્રેડિંગ કરી વધુ ફાયદો હોવાનું જણાવ્યું હતું આ રીતે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 42,28,856/- ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરવામાં આવી. આ પહેલા 6 આરોપીના ધરપકડ થઈ ચૂકી છે. વધુ તપાસમાં એક વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી (1) વિશાલ S/O ઘનશ્યામભાઈ લવજીભાઈ ઝાલાવડિયા (ઉ.વ. 29) अभियાસ: B.Com. રહેવાસ: તુલસી દર્શન સોસાયટી, યોગીચોક, સુરત મૂલ વતન: ઠાસા, તા. ગારીયાધાર, જી. ભાવનગર આરોપી ભરૂચમાં રેતી કપસીનું કામ કરતો હતો. મિત્રો દ્વારા બેંક મેનેજર આરોપી રાહુલ મિસ્ત્રી સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી પોતાના મિત્ર તુષાર વિરાણી તથા અન્ય સાથે મળીને કુલ 07 મ્યુલ બેંક ખાતાં ખોલાવ્યા હતા આ આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓ મીત સેલીયા – વેપાર – વરીયાવ, સુરત દિปક નાયક – વેપાર – કતારગામ, સુરત કેવલ દિયોરા – વેપાર – કતારગામ, સુરત રાહુલ મિસ્ટ્રી – બેંક મેનેજર – પાલ, સુરત મિલન સાંગાણી – નોકરી – લસકાણા, સુરત ઉર્વિશ નસીત – નોકરી – સરથાણા, સુરત
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 03, 2026 08:48:39
Surat, Gujarat:સુરતની ખાણીપીણીની દુનિયામાં હવે શિયાળાનો લોકપ્રિય પીણું નીરો પણ શંકાના ઘેરામાં આવ્યું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસમાં નીરાના નમૂનાઓ લેબ ટેસ્ટમાં ફેઈલ થયા રેલ્યુ સ્ટેશન રોડ અને ચોક બજાર વિસ્તારના નીરા કેન્દ્રોમાંથી સેમ્પલ લેવાયા શ્રી ચોર્યાસી અને ઓલપાડ તાલુકા નીરા સહકારી મંડળીના બે કેન્દ્રો તપાસના દાયરામાં પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં નીરાની ગુણવત્તા અપ્રમાણિત જાહેર નીયરમાં જરૂરી %Brix ધોરણ કરતા ઘણું ઓછું નોંધાયું ટોટલ શુગરની માત્રા પણ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ન હોવાનું સામે આવ્યું શુદ્ધ નીરાનું pH લેવલ પણ નિયમોથી બહાર હોવાનું રિપોર્ટમાં ખુલ્યું નીરામાં ભેલસેળ અથવા ગુણવત્તા સાથે ચેડાંની શંકા વધુ મજબૂત શિયાળામાં વહેલી સવારે નીરો પીતા સુરતીઓ માટે આ સમાચાર લાલબત્તી સમાન
0
comment0
Report
SSSapna Sharma
Feb 03, 2026 08:48:25
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 03, 2026 08:48:14
Surat, Gujarat:સુરત બ્રેક મનપા નું અદાજીત બજેટ 10593 કરોડ નું કુલ કેપિટલ બજેટ 5073 કરોડનું 540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બનાવવાનું આયોજન રસ્તાઓ માટે 332 કરોડની જોગવાઈ કોટેલી ખાડી માટે રૂ 61 કરોડ ની જોગવાઈ ખર્ચના આયોજનની વાત કરીએ તો, રૂપિયાનો સૌથી મોટો હિસ્સો એટલે કે 48% જેટલો ખર્ચ એસ્ટાબ્લિશમેન્ટ પાછળ થશે. આ ઉપરાંત, நகரાનું પાયાના માળખાની મરામત, નિભાવ અને વીજળી ખર્ચ પાછળ 19% રકમ ફાળવવામાં આવી છે. બજેટમાં સર્વિસ અને પ્રોગ્રામ પાછળ 11% તથા ઘસારા પેટે 11% ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. આમ, બજેટમાં વહીવટી ખર્ચ અને શહેરના જાળવણી ખર્ચ વચ્ચે સમતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજદિન સુધીમાં 6૪,૪૮૨ પશુઓમાં RFID ઇન્જેકટ કરવામાં આવેલ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 03, 2026 08:47:40
Surat, Gujarat:સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે ગામ પાસે જાહેર રોડ પર દવાના જથ્થો ફેંકાયો હતો. દવાના જથ્થા ને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. ગામના સરપંચ અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા આ મામલે આરોગ્ય વિભાગ ને કરાઈ જાણ. મેડિકલ અધિકારે ઘટના સ્થળે આવી તપાસ નિરીક્ષણ કર્યું. નાશ કરવામાં આવેલ દવાઓ એક્સપાઇરી ડેટ ની હોવાનું મેડિકલ અધિકારે જણાવ્યું. દવાઓ પ્રાઇવેટ अस्पताल અથવા ક્લિનિક ની છે તથા કેલ્શિયમ અને કફ સીરપ ની છે : મેડિકલ અધિકારી. જાહેર રોડ પર આ પ્રકારે દવાનાં જથ્થો નો નાશ કરવો જોઇએ જે જોખમી છે. હવા ફેલાય તો શ્વાસ દ્વારા કરી શકે નુકશાન : મેડિકલ અધિકારી. બાળકો ભૂલ થી હાથમાં પકડી લે તો પણ જોખમી છે : મેડિકલ અધિકારી. દવાઓ નો જથ્થો કોણે અહીં નાશ કર્યો તે દિશા માં તપાસનો ધમધમાટ.
0
comment0
Report
SSSapna Sharma
Feb 03, 2026 08:45:47
Ahmedabad, Gujarat:અમદાવાદ દવાઓની આડમાં ફૂડ એન્ડ ડ્રગસ વિભાગની રહેમદિલી નીચે મોટો કાળોકારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદમાં ડોકટર ની પ્રીસ્ક્રીપશન વગર રિટેલર્સ દ્વારા વેચાતા H1 શિડ્યુલની દવાઓના બદલોનું ખુલાસો રિટેલ વેપારીઓ દ્વારા ડોક્ટરની પ્રીસ્ક્રીપશન વિના વેચાતી દવાઓને લઇને કરવામાં આવે છે. હાલમાં જ ખાંસીની સીરપના કારણે દેશભરમાં બાળકોના મોત થયાં છે અને આ પાછળનું મુખ્ય કારણ દુકાંદારો દ્વારા ડોક્ટરની પ્રીસ્ક્રીપશન વિના દવાઓ વેચવું કહેવાયું હતું. ZEE 24 કલાકના સ્ટિંગ_OPERATIONમાં આ બાબત સાબિત કરી છે કે નિયમોના ભંગના છતાં દવાઓ વેચી કરવામાં આવી રહેલી છે. સ્ટિંગ 1 લોકોના આરોગ્ય માટે બનેલી દવા કઈ રીતે લોકો સુધી પહોંચી અને તે જીવલેણ ન બને તે માટે દવાના વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી એક છે H1 શિડ્યુઅલ. H1 શિડ્યુઅલમાં એવી દવાઓનો ઉલ્લેખ છે જે ડોક્ટરની પ્રીસ્ક્રીપશન વિના રિટેલર સ્ટોર્સ દ્વારા સીધી ગ્રાહકોને વેચી શકાતી નથી. દવાના લેબલ ઉપર લાલ રંગના બોક્સમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે દવા રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રીસ્ક્રીપશન વિના રિટેલ કરી શકાશે નહી. છતાં સ્ટિંગ_OPERATIONમાં એ જાણવા મળી રહ્યું છે કે આ નિયમોનું પાલન થયા વગર દવાઓ વેચાઈ રહી છે. સ્ટિંગ 2 ગ્રાહક બનતાં ZEE 24 કલાકના રિપોર્ટર દુકાને જઈ ગળાના ઈન્ફેક્શનની દવા માંગે છે તો મેડિકલના વેપારીએ સીધી H1 શિડ્યુઅલની દવા પ્રिस્ક્રીપશન વિના જ આપી રહ્યા છે. જ્યારે દવા H1 શિડ્યુઅલની છે તેવું પ્રશ્નો થાય તો વેપારીઓનો જવાબ એ હોય છે કે ન લેશો. એન્ડથથ્રીમોસિંન દવા જેને આપણા માટે સામાન્ય નામ બની ગયું છે, ડોક્ટરની પ્રીસ્ક્રીપશન વિના વેચવાની મનાઈ છે. નિયમ મુજબ દવાઓ વેચવા માટે પ્રિસ્ક્રિપ્શન જોઈએ અને સાથે ત્રણ વર્ષ માટે સલામત લેખાજોખી રાખવી ફરજીયાત છે. પણ આવા નિયમોનું પાલન તાઉનના정부માં કિંમત સમયે જોવા મળે છે. આ રિપોર્ટ કોના માટે કારણ બનશે તે અગ્રણી બાબત રહી છે કે સરકારમાં આ નિયમોનું પાલન કરાવવા માટે ફૂડ એન્ડ ડ્રગસ વિભાગના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે, પરંતુ તેઓ કાયદાનો પાલન કેમ મજબૂત કરી શકશે તે મુખ્ય પ્રશ્ન તરીકે ઊભો રહ્યો છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 03, 2026 08:21:21
Mehsana, Gujarat:મહેસાણાના પાટણ વાળા ગજ્જર સુથાર સમાજની અનોખી પહેલ હવે સમૂહ લગ્નની તારીખની રાહ જોવી નહીં પડે સમાજે શરૂ કરી દૈનિક લગ્ન યોજના મનગમતા મુહૂર્તમાં લગ્ન કરી શકશે નવદંપતી ખોટા ખર્ચાઓ બચાવવા સમાજનો નવતર પ્રયોગ विदेशથી થતા યુવક યુવતીઓ માટે યોજના આશીર્વાદરૂપ એન્કર - સામાન્ય રીતે દરેક સમાજમાં વર્ષમાં একાદવાર સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે. જેના માટે દીકરા-દીકરીઓએ આખું વર્ષ રાહ જોવી પડતી હોય છે. પરંતુ મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે આ પ્રથામાં ક્રાંતિકારક બદલાવ લાવતા દૈનિક લગ્ન યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ હવે કોઈપણ પરિવાર વર્ષના કોઈપણ દિવસે, પોતાના અનુકૂળ મુહૂર્તમાં, વગર ખર્ચે લગ્ન કરી શકશે. શું છે આ યોજના અને તેનાથી સમાજને કેટલો ફાયદો થશે? જોવાઈ આ અહેવાલમાં. વિઓ -1 મહેસાણાના પાટણવાડા ગાજજર સુથાર સમાજે લગ્ન પ્રસંગે થતા લાખોના ખર્ચાઓ અટકાવવા એક નવી દિશા ચૂંધી છે. સમાજના પ્રમુખ દિનેશભાઈ સુથારના જણાવ્યા મુજબ, પહેલા સમૂહ લગ્નમાં એક જ તારીખે લગ્ન થતા હોવાથી ભીડભાડ, પાર્કિંગ અને જમણવારમાં અવ્યવસ્થા સર્જાતી હતી. આ ઉપરાંત, વર-કન્યાને લગ્ન માટે ૧૨ મહિંા સુધી રાહ જોવી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે દૈનિક લગ્ન યોજના શરૂ કરાઈ છે. જેમાં પરિવાર પોતાના અનુકૂળ મુહૂર્ત અને તારીખે લગ્ન કરી શકે છે. અહીં પ્રાઈવેટ લગ્ન જેવો જ માહોલ મળે છે અને વ્યવસ્થાની તમામ જવાબદારી સમાજ ઉપાડે છે. વિઓ -2 આ નવીન યોજના આર્થિક રીતે પણ સમાજ અને પરિવારoko લાભદાયી સાબિત થઈ રહી છે. દાતા પાસેથી માત્ર ૩૧,૦૦૦ રૂપિયા જેવી નાની રકમ নিয়ে સમાજ લગ્નનો તમામ ખર્ચ ભોગવે છે. ગયા વર્ષે સમૂહ લગ્નમાં ૬ યુગલો પાછળ ૨૦ લાખનો ખર્ચ થયો હતો, જયારે આ દૈનિક યોજનામાં તે બધા લગ્ન માત્ર ૨ લાખમાં પૂર્ણ થઈ શકાય છે. તેથી સમાજની મોટી બચત થાય છે. કારોબારી સભ્ય જશવંતભાઈના મતે, વિદેશ ભણતા યુવક યુવતીઓના પરિવાર કે જેમની પાસે વેકેશન ઓછુ હોય છે, તેઓ હવે સમૂહ લગ્નની ચોક્કસ તારીખની રાહ જોઇના વગર ગમે ત્યારે આવીને તાત્કાલિક લગ્ન કરી શકે છે. જયેશ સુથાર - કન્યા ના પિતા જયેશ સુથાર - કન્યા ના પિતા અંદાજે કન્યા ની માતા મંદાબેન સુથાર – કન્યા ની માતા બિઝલ ગજ્જર સમાજિક આગેતા આ યોજનાથી મધ્યમ વર્ગના પરિવારોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. યોજનાનો લાભ લેનાર પરિવારજનો અને કન્યાના માતા-પિતાની આભ્યાસમી રીતે ಹೇಳಿದ್ದಾರೆ કે દરેક મા-બાપનું સપનું હોય છે કે તેમના સંતાનના લગ્ન સારી રીતે થાય, પરંતુ આર્થિક સંકડામણના કારણે તે શક્ય નથી બનતું. આ યોજનામાં ભીડભાડ વગર, શાંતિપૂર્ણ માહોલમાં અને ઘરઆંગણે લગ્ન થતા હોય એવો અહેસાસ થાય છે. આ વિચારે હજુ સુધીમાં ૪ યુગલો જોડાઈ ચૂક્યા છે અને અન્ય સમાજ માટે પણ આ પહેલ પ્રેરણારૂપ બની રહી છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 03, 2026 07:01:16
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સુધારા સાથેનું બજેટ રજૂ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરેલા રૂા.૯૯૧ કરોડના કુલ બજેટ માં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂા.૨૦ కోట్ల સુધારા સાથેનું કુલ બજેટ રૂા.૧૦૧૧ કરોડનું મંજુર કરવામાં આવ્યા કરીેલા સુધારા :- formulates: ૧. ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂા.૯ કરોડ મેળવીને વધુ ૪ ઇલેકટ્રીક એ.સી. ડબલડેકર બસો તેના ચાર્જર કોમ્પ્રીહેન્સીવ મેન્યુફેક્ચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે. ૨. દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર અંદાજે રૂા..૨ કરોડના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લગાવાનું ઠરાવવામાં આવે છે. ৩. સ્ટાફ બીહેવીયર ટ્રેનિંગ પ્રોગ્રામ રૂ|..૨૦ લાખના ખર્ચે એ.એમટીએસ.ની રેવન્યુ બચતમાંથી કરાવવાનું ઠરાવવામાં આવે છે. ૪. જમાલપુર ડીપો ખાતે સ્ટોર બિલ્ડીંગ ૫૦ વર્ષ જુની જર્જરીત હાલતમાં હોવાથી નવી બિલ્ડીંગ અંદાજે ૩ કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી તૈયાર કરવાનું ઠરાવવામાં આવે છે. ૫. પ્રદૂષણ મુકત શહેરી પરિવહન પ્રોજેકટ કલીન એર બસ ફલીટ પ્રોગ્રામ અંતર્ગત મુસાફરોને રેટ્રોફિટ તૈયાર ઇન-કેબિન એર પ્યોરીફીકેશન સીસ્ટમ પ્રથમ તબકકામાં ૭૦ એ.સી બસોમાં અંદાજીત ૩ કરોડના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી लगाएવાનું ઠરાવવામાં આવે છે. આ.આઇ આધારિત પબ્લિક ડીમાન્ડને ધ્યાનમાં રાખીને ડાયનામીક શીડયુલીંગ સોફ્ટવેર ઑપ્ટિમાઈઝેશન માટે રૂા ૩ કરોડના ખર્ચે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લગાવવાનો ઠર કરવામાં આવે છે. કેપીટલ બજેટમાં કુલ ૨૦ કરોડના સુધારા થશે. જેમાંથી ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂા.૧૭ કરોડ તેમજ સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ૩ કરોડ મળશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 03, 2026 07:00:48
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 03, 2026 07:00:39
0
comment0
Report
Advertisement
Back to top