Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ગાયના મૃતદેહનો ભાગ મળ્યો મહિકેનાલમાં, લોકોના ટોળા ઉમટી પડ્યા!

Aug 20, 2024 12:35:30
Anand, Gujarat

ગઈકાલે સવારે બોરસદના કસારી રોડ પરથી પસાર થતી મહિકેનાલમાં ગાયના મૃતદેહનો એક ભાગ મળી આવતા તેને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતા જ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને પ્રાણીપ્રેમીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 26, 2025 05:18:45
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 05:18:36
Surat, Gujarat:સુરત બ્રેક ૨૨ વર્ષ પહેલા ગંજામમાં હત્યા કરનાર ઝડપાયો પોલીસ પકડે નહીં તે માટે સુરતમાં નામ બદલી રાહુલ માસ્તરની ઓળખ આપતો હતો સુરત પોલીસની મદદથી ગંજામ போலீસે આરોપીને બે દિવસ વોચ ગોઠવી શોધી કાઢ્યો ગંજામ જિલ્લામાં પાટીગઢ ગામમાં ૨૦૦૩માં થયેલી જૂની અદાવતની હત્યામાં ફરાર થઈ ગયો હતો લિંગરાજ પાત્ર નામના યુવાન પર લાઠી-દંડાથી હુમલો કરી મોત નિપજાવેલ હતું પાંડેસરા અને બમરોલી ઈન્ડસ્ટ્રીઝ તરફ બે દિવસ સુધી સચીનુ મૂવમેન્ટ ટ્રેક કર્યું માહિતી મળતા ટીમે ડિંડોલી વિસ્તારમાં આવેલ વ્રજ વિહાર રેસીડેન્સી પાસેથી આરોપીને ઝડપી લીધો હતો પાંડેસારા-બમરોલી વિસ્તારમાં લુમ્સના ખાતામાં કામદાર તરીકે રહેતો હતો આરોપી સુરતમાં મજૂરી કામ કરતો હતો આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહની ૨૨ વર્ષથી સુરતમાં સંતાયો હતો
0
comment0
Report
URUday Ranjan
Nov 26, 2025 05:18:01
Ahmedabad, Gujarat:અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બે મહિના પહેલા સાળા બનીવી વચ્ચે થયેલી માથાકૂટ અને ફાયરિંગની घटना નો ભેદ ઉકેલાવ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરનાર આરોપી મૌલિક ઠક્કર અને તેના ભાઈની ધરપકડ કરી છે. ઘર કંકાસને લઈને ચાલી રહેલ ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જો કે અંતિમ બે મહિને આરોપી મૌલિક અલગ અલગ ધાર્મિક સ્થળો પર રોકાયો હોવાનું સામે આવ્યું છે. જુઓ શું છે સમગ્ર ઘટના આ ખાસ અહેવાલમાં. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં બે મહિના પહેલા મૌલિક ઠક્કર અને તેના પત્ની શીતલબેન વચ્ચે ઘરકંકાસને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ પત્ની શીતલબેન દ્વારા તેમના ભાઈ સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કરને જાણ કરતાં શીતલબેનના ભાઈ, તેની પિતા અને અન્ય વ્યક્તિ અમદાવાદIv આવ્યા હતા અને બહેનને લઈને આ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં આરોપી મૌલિક ઠક્કર દ્વારા પ્રથમ કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ ફરીયાદી પર ફાયરિંગ કરતાં ઇજાગ્રસ્ત ગયા હતા. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે મૌલિક ઠક્કર અને તેના નાના ભાઈની ધરપકડ કરી છે. બાદમાં આરોપીઓ કુળદેવીના મંદિરની ધર્મશાળામાં રોકાયા હતાં અને જયારે ત્યાર બાદ મુંબઈ ગયા હતાં અને ત્યારથી પુન: उज્જૈન ગયા હતાં. જ્યાં હરસિદ્ધિ માતાજીના મંદિરે તેઓ દર્શન કરવા દરરોજ આવતા હતા. પોલીસને માહિતી મળી હતી અને તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રીવોલ્વર, દસ નંગ જીવતા કાર્ટીસ અને બે ખાલી કાટીસ પણ કબજે કર્યા હતાં. આ દરમિયાન-crime-brunch ની ટીમે મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કરની ધરપકડ કરી છે. પારિવારિક ઘરકંકાસને લઈને ચાલી રહેલા ઝઘડામાં બનેવી દ્વારા સાળા પર ફાયરિંગ કરવામાં આવી હતી અને બંને ભાઈઓને પોલીસ હત્વે ધરપકડ કરી છે. પોલીસ આ ઘટનાની પૂરી તપાસ કરી રહી છે.
0
comment0
Report
URUday Ranjan
Nov 26, 2025 04:17:32
Ahmedabad, Gujarat:અમદાવાદ ભુવાલડી હિટ એન્ડ રન કેસમાં ટ્રાફિક પોલીસે કાર ચાલક હિમાંશુ ઉર્ફે કમાર ભુપેન્દ્ર ઠાકોરની કરી ધરપકડ આરોપી હિમાંશુ ઠાકોર પુખ્ત વયનો છે આરોપીની ઉંમર 18 વર્ષ અને પાંચ માસની છે બે લોકોને કચડી માર્ય બાદ પણ આરોપીના ચહેરા પર પસ્તાવાનો ભાવ જોવા ન મળી્યો પૂર્વ સરપંચ ભુપેન્દ્ર ઠાકોરના પુત્ર હિમાનશુની ધરપકડ કરી કારચાલક હિમાનશુ ઠાકોર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું કારચાલક હિમાનશુ ઠાકોર કરાઈ રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો અકસ્માતમાં બે મજૂર ના મૃત્યુ થયા હતા 25 વર્ષીય શ્રમિક કાળુભાઈ ભુરીયા અને વસંતાબેન બારિયા નું મોત થયું હતું ગત 16 નવેમ્બરના રોજ સર્જાયેલા અકસ્માતમાં આરોપીની ધરપકડ આઈ ટ્રાફિક પોલીસ kaseની વધુ તપાસ હાથ ધરી
182
comment0
Report
CPCHETAN PATEL
Nov 26, 2025 04:17:24
99
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 26, 2025 02:15:59
174
comment0
Report
GDGaurav Dave
Nov 25, 2025 16:31:47
Rajkot, Gujarat:એન્કર - રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સ સામે બેદરકારીના આરોપ લાગ્યા છે. મોરબીના ગમારા પરિવારના 18 મહિનાના બાળકનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ સામે ગંભીર આરોપ મુક્યા હતા. મૃતક બાળકના કાકાએ આરોપ મુક્તા કહ્યું હતું કે, ગત 18 તારીખે શિવમ નામના 18 મહિનાના બાળકને દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ સામાન્ય હતી પરંતુ રાત્રીના નર્સે બાટલો ચઢાવતા તબિયત વધુ લથડી હતી. બાળકના પિતાએhospitalમાં સ્ટાફ પાસે આજીજી કરી હતી. ત્યારે ફરજ પર રહેલા સ્ટાફે કહ્યું હતું કે, આ સિવિલ હોસ્પિટલ છે અહીં mરી પણ જાય. તબીબને ફોન કરતા તબીબે પણ તમે કહો ત્યારે હું ન આવું, મારૂં મન થશે તો હું આવીશ તેવો જવાબ આપ્યો હતો. હદ તો ત્યારે થઈ કે નર્સે બાળકના પિતાને પૂછ્યું કે ઇન્જેક્શન ક્યાં લગાવવાનું છે. ઉલ્લેખનીય છે કે, તબીબ અને નર્સ દ્વારા બાળકની સારવાર કરવામાં ઢીલાશ રાખતા બાળકનું મોત થયું હતું. પરિવારજનોએ તબીબ અને નર્સ પર ગંભીર આરોપ મુક્યા છે. નર્સ દ્વારા કરવામાં આવેલ વર્તનનો વાડીયો વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. જે વિડીયો આધારે સિવિલ હોસ્પિટલ તંત્ર તપાસ કરે તો તથ્ય સામે આવશે. તો બીજી તરફ તબીબ અને નર્સની બેદરકારીના આરોપ લાગતા હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના RMO ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, અમારા ધ્યાન પર આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. નિષ્ણાંત તબીબોની કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે. જે પણ જવાબદાર હશે તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. ખરાબ વર્તન કર્યું હોય તો ગેરવ્યાજબી કહ્યું જાય. દર્દીઓ સાથે નર્સ કે ડોક્ટરો ગેરવર્તન ન કરે તે માટેની સૂચનાઓ આપી દેવામાં આવશે. ડો. હર્ષદ દૂસરા, RMO, રાજકોટ સિવિલ હોસ્પિટલ
159
comment0
Report
DPDhaval Parekh
Nov 25, 2025 14:51:09
Navsari, Gujarat:ાનેરુપ્ત બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS CM LOKARPAN નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 25 નવેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી શહેર અને જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર Patelના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું. જે પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવસારીમાં 82 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. વી/ઓ : Navsari महानगरपालिका बन्न્યા ശേഷം અનેક विकास કાર્યોને ગતિ મળી છે. જેમ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના કુલ 475.08 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ નવસારીના આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કરી, તેની સુવિધા વિશેની માહિતી મેળવી બાદપોર્ટના કામથી અભિભૂત થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભિનંદન આપ્યા હતા. તેઓએ રાજ્યના વિકાસની હરણફાળને વર્ણવતા જણાવ્યું કે, 4 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2320 કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત થયા છે. રાજ્યના વિકાસ માટે સફાઇ અને કેમલ ટેકનિકલ કાર્યોના પાનાં બહાર આવ્યા છે. વર્ષ 2047 શહેરના વિકાસને ધ્યાનમાં રાખી સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાઈટ : નરેશ પટેલ, આદિજાતિ મંત્રી, ગુજરાત સરકાર વિશેષતા : કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ નવસારી શહેરની બસસેવાની નવી બસોને પ્રસ્થાન કરવી તેના પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને મજબૂતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ηλικા રહેલા વયોવૃદ્ધ હીરાબેન ચાવડાને તેમની આશીર્વાદ આપી यात्रા દૃષ્ટિથી મમતાનું ઉદાહરણ આપ્યું હતું.
110
comment0
Report
GDGaurav Dave
Nov 25, 2025 14:01:33
Rajkot, Gujarat:એન્કર-રાજકોટમાં ઠાઠમાઠમાં ભરીને વ્યાજખોરી કરતા એક વ્યાજખોરને પોલીસે પકડ્યો છે. વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરવા جઇ રહેલા એક વૃધ્ધાએ જિલ્લા પોલીસ વડાને ફોન કર્યો અને પોલીસ એકશનમાં આવીને આ વ્યાજખોરને પકડ્યો છે. ૨ લાખ રૂપિયાના बदલામાં આ વ્યાજખોરે ૫ લાખથી વધારે રકમ વસુળી लीધી અને આ ઉધરાણી પુરી ન થતી જો આ વ્યાજખોરે ફરિયાદીની વડિલોપાર્જીત ૫ કરોડની જમીન પર કબ્જો કરી લીધો. પોલીસ સકંજામાં આવતા જ આ વ્યાજખોરની શાન ઠેકાણે આવી છે. આવી સ્થિતિમાં આ ઠાઠમાઠ કેહે છે કે કયો છે આ વ્યાજખોર. આ શખ્સનું નામ વિશ્વરાજસિંહ ઊર્ફે વિશાલસિંહ ચુડાસમા મૂળ બજાયાવદર ગામમાં રહે છે અને નાઇન ફાયનાન્સ નામની પેઢી ચલાવે છે. આ શખ્સ ઉપર આરોપ છે એક વ્યક્તિ પાસેથી પઠાણી ઉધરાણી કરવાનો. રાજકોટ જિલ્લા પોલીસ વડા ભાઈ ભાઈ જો રહેલા વિશ્વાસભાઈનું નામ ઉદય શાહ જેઓ senior citizen હતા અને તેઓ ઉધિડમાં છીએ તેઓ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી, દ્વારા ગુનો નામે આ વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી. પોલીસના કહેવા મુજબ ઉદયભાઈએ ૨૦૨૦માં સોના ચાંદીની ખરીદી માટે વિશ્વરાજસિંહ પાસેથી ૨ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધાં હતા. બાદમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી વ્યાજ ચૂકવી શકતા ન હતા તો પણ આ વ્યાજખોરે પેનલ્ટી અને પઠાણીઉધરાણી કરવાનો ધંકારા કર્યો. ઉદયભાઇએ વિશ્વરાજસિંહને ૨ લાખ રૂપિયાની સામે ૫ લાખ ૮૦ હજાર રૂપિયા ચૂકવી દીધાં હોવા છતાં વ્યાજના વરૂની ભૂખ સંતોષાય ન હતી અને ભાયાવદરના વિસ્તારમાં આવેલી ૧૮ વિધા જમીન જેની કિંમત ૫ કરોડ રૂપિયા છે તેમાં વિશ્વરાજસિંહે કબ્જો કરી લીધો હતો. જો પરિવારજનો સાથે જ આ જમીન પર ગયા ત્યારે વિશ્વરાજસિંહે ધમકી આપી હતી. જાહેરમાં આ થાપણને લઇને પોલીસને ત્રણ જુદા જુદા કેસમાં ગાંધીશું. આ શખ્સ રાજકોટ અને ભાયાવદરમાં બે ოფિસ ચલાવે છે અને તપાસમાં કોઇ મુદ્દામાલ મળ્યું નથી. આ શખ્સ ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જેમાં એક જુગારનો કેસ અને બે અર્થાશાસ્ત્ર વિશેના કિસ્સા સમપ્રાકી થયા છે. લોકોને આ દાદાગીરીનો ભોગ બનવા આપેલાય તો તુરંત પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
141
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 13:48:54
Ahmedabad, Gujarat:અમદાવાદ માં રિક્ષા ના હૂડ ટોડવા બાબતે થયેલી તકરાર માં એક યુવકની ધાતકી હત્યા..ચાર લોકો ભેગા મળી યુવકને છરી થી ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો..પોલીસે હત્યા કરનારા મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરી , ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી..શું હતી હત્યાની ધટના જોઈએ આ અહેવાલમાં..હિતેશ ઉર્ફે બુચિયો પટણી એ હિંમતસિંગને છરીના ઘા ઝીંકી હત્યા કરી..ઘটનાની વૃત્તી તો મેઘાણીનગર છેલ્લે બસ સ્ટેન્ડ પાસે આરોપી હિતેશ ઉર્ફે બુચિયો પટેલીને રિક્ષા લઈ ને ઉભો હતો ત્યારે હિંમતસિંહ પવાર અને આરોપી રિક્ષાના હૂડ ફાડવા બાબતે ઝઘડો થયો..આ ઝઘડા માં બન્ને પક્ષ તલવાર , છરી થી આમને સામને મારામારી શરૂ કરી હતી..આરોપી હિતેશ પટણી સાથે તેનો ભાઈ પિકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દতো પટણી એ હિંમતસિંગ પર છરી થી હુમલો કર્યો હતો...જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હિંમતસિંગ ના પિતાએ હત્યા એ ઝઘડાની અદાવત નહીં પરંતુ લૂંટના ઇરાદે થઇ હોવાની આક્ષેપો કર્યા છે..મૃતક ના હિંમતસિંગ ના પિતાએ હત્યા એ ઝઘડાની અદાવત નહીં પણ લૂંટના ઇરાદે થઇ હોવાની આક્ષેપો કર્યા છે..પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હિંમત સિંગ ના પિતા નિવૃત આર્મી જવાન છે..જ્યારે તેમનો દીકરો હિંમત સિંગ છૂટક કામકાજ કરતો હતો..જ્યારે આરોપી રિક્ષા ચલાવે છે..આરોપી અને મૃતક બન્ને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હતા અને તેમની વિરુદ્ધ પહેલાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે...આ હત્યા પાછળ રિક્ષા હૂડ ફાટવાના આદાવત હતી કે કોઈ अन्य કારણ છે જે મુદ્દે પોલીસ તપાસ શરૂ કરી છે..હાલમાં મેઘાણીનગર પોલીસેએ હત્યા કેસમાં મુખ્ય આરોપી હિતેશ પટણી ધરપકડ કરી છે...આ હત્યા કેસમાં આરોપી પિકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દતો પટણી ફરાર હોવાથી પોલીસ જુદી જુદી ટીમ બનાવીને તેઓની શોધખોળ શરૂ કરી છે..જે બાદ હત્યા કરવા પાછળ કારણ લીયે ને તપાસ હાથ ધરી છે
160
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 13:48:17
Ahmedabad, Gujarat:એંકર મેઘાણી નગર માં ગાંજા ના નેટવર્કનો પર્દાફાશ થયો છે...ગાંજાના ગેરકાયદેસર વેપાર કરતા પ્રેમી યુગલ ની કરાઈ ધરપકડ કરવા માં આવી છે ... પ્રેમી પંખીડા પાસે થી પોલીસે 10 કિલો ગાંજો કબ્જે કર્યો છે... મોજા શોખ કરવા અને सरलતાથી પૈસા કમાવવા પ્રેમી યુગલે નશાનો કારોબાર શરૂ કર્યો હોવા નું સામે આવ્યું છે કોણ છે આ ગાંજો નેટવર્ક چلાવનાર પ્રેમી યુગલ જોઈએ આ અહેવાલમાં... વીઓ -1 પ્રેમ માં લોકો નશા ના રવાડે ચડતા જોયા છે પરતું પ્રેમ માટે નશાનો વેપાર કરતા એક પ્રેમી યુગલની போலீસ ધરપકડ કરી છે..પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ઇન્દ્રવદન બારોટ અને ઉર્મિલા પરમાર ભેગા મળી ગાંજા નો ગેરકાયદેસર વેપાર કરતા હતા..મેઘાણીનગર પોલીસ વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષામાં તપાસ કરતા ગાંજો નો જથ્થો મળી આવ્યો હતો..અને આ ગાંજો આરોપી ઇન્દ્રવદન અને તેની પ્રેમિકા ઉર્મિલા કડી લઈ જઈ રહ્યાં હતા..ગાંજાનો જથ્થો લેવા માટે કડીના એક ગામ માં રહે છે અને પોતાની લાઈફ સ્ટાઈલ સારી જીવવા અને સરળતાથી પૈસા કમાવવા માટે ગાંજા નો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.. બાઈટ - અતુલ બનસલ , ડીસીપી , ઝોન - 4 વીઓ - 2 પોલીસ તપાસ માં સામે આવ્યું કે પકડાયેલ આરોપી ઇન્દ્રવદન અને તેની પ્રેમિકા ઉર્મિલા કડી માં પોતાના ગામમાં જ ગાંજાનો ઘંઘો કરતા હતા..અને તેઓ અમદાવાદના સરદાર નગર માં રહેતી અનિતા ઉર્ફે કાળી પાસે ગાંજા ની જથ્થો ખરીદતા હતા..અને ગામમાં નાની નાની પડીકી બનાવી ને વેચાણ કરતા હતા..આ પ્રેમી યુગલ એકબીજાના પહેલા પ્રેમ માં પડ્યા હતા ત્યાર બાદ ગાંજાનો ઘંઘો શરૂ કર્યો હતો...આરોપી ઇન્દ્રવદન વિરુદ્ધ કડી ના પોલીસ સ્ટેશનમાં 4 ગુના અને આરોપી ઊર્મિલા વિરુદ્ધ NDPS ના બે ગુના નોંધાયા છે.. બાઈટ - અતુલ બનસલ , ડીસીપી , ઝોન - 4 વીઓ -3 પોલીસે 10 કિલો ગાંજો જેની કુલ 5.12 લાખની કિંમત મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને આરોપી પૂછપરછ માં posled પાંચ વર્ષ થી સાથે ગાંજાની હેરાફેરી કરતા હોય છે..જેને લઈ પોલીસાએ ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ મહિલા અનિતા ઉર્ફે કાળી ની શોધખોળ શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
110
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 25, 2025 13:48:03
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી. દ્વારા ખૂટેલી બાતમીના આધારે ખીટલા ગામની સીમમાં આવેલ કપાસની વાડીમાં દરોડો પાડી કપાસની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલું લીલું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. વાડીમાંથી કુલ 180 ગાંજાના છોડ, વજન 559 કિલો 700 ગ્રામ, મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 2,79,85,000/- मुद्दામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન વાડી માલિક રાજેશ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડને પોલીસે ઝડપ કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ કપાસના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર છુપાવી રાખ્યું હતું. ઘટનાતંક NDPS ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની તસવીર હાથ ધરાઈ છે. પોલીસે જણાવ્યું છે કે વિસ્તરે આવા ગેરકાયદેસર વાવેતર અને નશીલા પદાર્થોના વેપાર સામે ઝુંબેશ ચાલુ રહેશે.
86
comment0
Report
DRDarshal Raval
Nov 25, 2025 13:47:49
Ahmedabad, Gujarat:ડીસાની ફટાકડા ફેક્ટરી દુર્ઘટના મુદ્દે HCમાં suwapphire? not to worry. SITનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવા હુકમ કરાયો વળતર આપી ફટાકડાના ઉત્પાદન - વેચાણ સામે કડક કાયદો લાવવા અરજદારની માગ ‘ડીસા ફાયર ટ્રેજેડી’ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી સુપ્રીમના નિર્દેશથી હાઈકોર્ટ માં ટ્રાન્સફર કરાઈ છે, જેને હાઈકોર્ટમાં PIL તરીકે દાખબ કરીને તેની ઉપર આજે ગુજરાત હાઈકોર્ટ માં સુનાવણી થઈ ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેંચ સમક્ષ સુનાવણી યોજાઇ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુના બે ટકા? આધારિત મુદ્દાઓ આમાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુના એક પરિજન દ્વારા અરજી કરાઈ છે, અરજી પર વકીલે રજૂઆત કરી હતી કે, અરજીમાં મૃત્યુના પરિજનો અને ઘાયલોના વળતર અંગે માગ કરાઈ છે. alongside ઘટનાની તપાસની સ્વતંત્ર એજન્સી થકી કરવાવામાં આવે તેવી પણ માંગ મૃત્યુને 2 કરોડ અને ઘાયલને 50 લાખ આપવા માંગ માત્ર 9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે બનાવ 1 એપ્રિલ, 2025ના રોજ બનાસકાંઠાના ડીસામાં फटાકડાનાવારે બન્યો હતો. આ અરજીએ GPCB, ફાયર સેફ્ટી ડિરેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટર જેવા પક્ષકારોને જોડાયા છે. હાઈકોર્ટે અરજદારના વકીલને વખારના માલિકોને પક્ષકાર બનાવવા જણાવ્યું હતું. ઘટનામાં ઘણા લોકોના મોત નિપજ્યા છે. અરજીમાં TRP ગેમ ઝોન આગ કાંડ સહીત વિવિધ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો હતો.
193
comment0
Report
Advertisement
Back to top