388001
બોરસદમાં જીવતો વીજ વાયર તૂટતા અફડા તફડી મચી
Anand, Gujarat:બોરસદ શહેરના બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત જવાના રસ્તા પર બુધવારે બપોરના સુમારે વીજ પોલ પરથી જીવંત હાલતમાં વીજ વાયર તૂટીને પડ્યો હતો.જીવંત વીજ વાયર તૂટીને પાર્ક કરેલ વાહનો અને નાસ્તાની લારીઓ પર પડતા અફડાતફડી મચી જવા પામી હતી.તૂટીને રસ્તા પર પડેલ વીજ વાયર જીવંત હોઈ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો.ઘટનાની જાણ વીજ વિભાગને કરવામાં આવતા વીજ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વીજ સપ્લાય બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.જીવંત વીજ વાયર તૂટી પડવાની બીજી ઘટના છે.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
द्वारका में हत्या: मुख्य आरोपी गिरफ्तार, इलाके में तनाव
Dwarka, Gujarat:મીઠાપુર પોલીસની ઝડપી કાર્યવાહી, હત્યાનો મુખ્ય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો... દ્વારકાના મીઠાપુર નજીક આરંભડા ગામે પૂર્વ જમાઈએ સસરાની હત્યા કર્યાનો ગંભીર આરોપ... કૌટુંબિક કંકાસ અને દીકરીના છૂટાછેડાનો ખાર રાખી પૂર્વ જમાઈએ સાગરીતો સાથે મળી હત્યા કર્યાની પોલીસ ફરિયાદ... 55 વર્ષીય ગોવિંદભાઈ ભાનુભાઈ મકવાણાની હત્યા બાદ પુરાવા નાશ કરવા મૃતદેહ દરિયાકાંઠે રેતીમાં દાટી દીધો... જય પરમાર, રમેશ પરમાર અને રામા વાઘેલા સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યા અને આગળની તપાસ હાથ ધરી... મૃતકની દીકરીને ત્રાસ અપાતો હોવાથી અંદાજે બે મહિના પહેલાં છૂટાછેડા થયા હોવાનું pryાથમિક તપાસમાં સામે આવ્યું... દેવભૂમિ દ્વારકામાં 15 દિવસમાં હત્યાની બીજી ઘટનાાથી સમગ્ર પંથકમાં ચકચાર, પોલીસે આરોપીઓને કાયદાના સકંજામાં લેવા કાર્યવાહી તેજ કરી.0
0
Report
भावनगर में 41वीं रथयात्रा के लिए पुलिस ने चरम सुरक्षा बंदोबस्त बनाए
Bhavnagar, Gujarat:ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રા પૂર્વે રૂટમાર્ચ યોજાઈ. ભાવનગરમાં આગામી 16 મી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રાના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદીરેથી પ્રારંભ થશે. વહેલી સવારે ભગવાનના આંખો પરની પટ્ટીઓ ખોલી, પૂજન અર્ચન કરી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રા પૂર્વે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે કલેકટર, આઈજીપી, એસપી સહિતના અધિકારીઓ તેમજ ડિવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહીત 5000 પોલીસ કર્મીઓ અને CISF તેમજ SRPF ની ટુકડીઓએ રૂટમાર્ચ કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા બંદોબસ્તમાં રથની જવાબદારી એક ડીવાયએસપી અને બે પPLA જણા સોપવામાં આવી છે, રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ કરતા ૧૦ જીલ્લાના ૩૫૦૦ જેટલાં પોલીસેકર્મચારીઓ, 1500 હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે. જેમાં ૧૫ એઆસપી, ડીવાયએસપી, ૧૮૦ પીએસઆઇ, પીએસઆઇ, હથિયારધારી ઘોડેસવાર તેમજ મહિલા પોલીસ મળી ૫૦૦૦ પોલીસ કર્મીઓ તેમજ ૬ સી.આર.પી.એફ, સી.આઇએસએફ ની કંપનીના જવાનો બંદોબસ્તમાં જોડાશે, જયારે આ રથયાત્રામાં બોડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી ખાસ નજર રાખવામાં આવશે. santi દેખાવ માટે સીસીટીવી કેમેરા અને વોચ ટાવરોની વ્યવસ્થા પણ સફળ રહી છે. આ બધું ઉપરાંત ભગવાન જગન્નાથજીની રથયાત્રા routes પર ૧૨wwer વિશેષ વોછ ટાવરો઼થી નજર રાખવામાં આવશે. ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા તથા полиция બંદોબસ્તમાં સહકાર આપવા અપીલ કરી હતી.0
0
Report
अरवल्ली बाइक चोर गैंग के खिलाफ एलएससीबी की बड़ी कार्रवाई; 9 बाइक कब्जे, 2 गिरफ्तार
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લામાં બાઈક ચોર ગેંગ સામે જિલ્લા એલસીબીએ મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. મોજશોખ માટે વાહનોની ચોરી કરીને સસ્તા ભાવે વેચી દેતા આરોપીઓના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અરવલ્લી સહિત અમદાવાદ સુધી બાઈક ચોરીને અંજામ આપનાર આરોપીઓ સુધી પહોંચી બાદ જિલ્લા એલસીબીને મહત્ત્વની સફળતા મળી છે. બે અલગ-અલગ ગુનાઓમાંોએ પોલીસે કુલ 9 ચોરીના બાઈકો કબ્જે કર્યા છે અને એક સગીર સહિત બે અરોપીઓને ઝડપ્યા છે. ટીંટોઈ પોલીસે સ્ટેશન વિસ્તારના સગીર અરોપી પાસેથી ત્રણ જ્યારે રાજસ્થાનના સીમલવાડા વિસ્તારના અરોપી પાસેથી છ ચોરીના બાઈક કsbજે લેવામાં આવ્યા છે. અરોપીઓ ચોરી કરેલા બાઈકોને ખૂબ જ ઓછી કિંમતે વેચી મોજશોખ માટે રૂપિયા મેળવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર રેકેટના અન્ય તાર અને તેમાં સંડોવાયેલા અન્ય/shખસો સુધી પહોંચી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો...0
0
Report
Advertisement
Botad में इंस्टाग्राम फ्रेंड रिक्वेस्ट पर मारपीट: एक युवक मौत, तीन घायल
Botad, Gujarat:એન્કર (Anchor): બોટાદના ખસ રોડ પર ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ગંભીર વળાંક લીધો છે. સમાધાન માટે ભેગા થયેલા બે પક્ષો વચ્ચે થયેલી મારામારીઓમાં એક યુવાનુ ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે प्रहरीले 5 લોકો વિરુદ્ધ ગુના દાખલ કરીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં 3 સગીર વયના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોટાદ એસ.પી. દ્વારા વધુ વિગતો આપવામાં આવી છે. વિઓ (VO): બોટાદ શહેરના ખસ રોડ પર 9 જુલાઈની રાત્રે ઇન્સ્ટાગ્રામ પર બહેનની પ્રોફાઈલ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનું સમાધાન કરવા બંને પક્ષો મળ્યા હતા. વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા મારામારી શરૂ થઈ ગઈ હતી. આ હુમલામાં હરપાલભાઈ રવુભાઈ ખાચરનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અક્ષયભાઈ રાજુભાઈ ખાચર અને સતુભાઈ વલકુભાઈ બોરીચા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ જિલ્લા પોલીસ vlagા, ડી.વાય.એસ.પી. તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમો તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી. ફરિયાદના આધારે પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની વિવિધ ટીમોએ કરેલી કાર્યવાહીમાં મોટા પાઇમે 3 સગીરા સહિત 3ને ઝડપાયા છે, જયારે જસપાલ મહોબતસંગ ચાવડા નામનો અન્ય આરોપી હજુ પકડાય નથી. હાલ સગીર આરોપીઓને ભાવનગર ખાતે ખસેડાયા છે અને ફરાર આરોપીની પકડવા માટે પોલીસ અલગ-અલગ ટીમો બનાવી સઘન કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ (Byte): (અહીં ધર્મેન્દ્ર શર્મા - બોટાદ એસ.પી. નું નિવેદન મૂકવું)0
0
Report
ABVP के विरोध से कॉलेज बंद, निष्कासन पर गतिरोध; पुलिस मौके पर
Bhavnagar, Gujarat:ભાવનગરની યુનિવર્સિટી સંલગ્ન સહજાનંદ કોલેજ ખાતે ABVP એ કર્યો હોબાળો. ABVP એ આપેલી મુદ્દત છતાં વિદ્યાર્થીને ડિસમિસ નહિ કરાતા કોલેજ ને તાળાબંધી કરાઈ. થોડા દિવસ પહેલા ABVP ના કાર્યકર પર વિધર્મી વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. Hathiyar સાથે કોલેજમાં આવેલા વિધર્મી વિદ્યાર્થીએ ABVP કાર્યકર પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ વિધર્મી વિદ્યાર્થીને કોલેજમાંથી ભરਤਰફ કરવા ABVP એ ચાર દિવસની મહેતલ આપી હતી. મુદ્દત વીત્યા બાદ પણ હુમલો કરનાર વિધર્મી વિદ્યાર્થીને કોલેજ માંથી ડિસમિસ નહિ કરાતા ABVP કોલેજ પહોંચ્યું હતુ. ABVP એ કોલેજ ના પ્રિન્સિપાલ ને મળી ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ કોલેજ ને તાળા Unidosવામાં આવી હતી. જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તેમજ મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા.0
0
Report
सिद्धपुर में ATS का बड़ा ऑपरेशन: 5 संदिग्ध गिरफ्तार, जैश-ए-मोहम्मद से जुड़اؤ
Patan, Gujarat:પાટણના સિદ્ધપુરમાં ગુજરાત ATS દ્વારા ایک ખૂબ જ મહત્વનું અને મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . રથયાત્રા પૂર્વે આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યા ને સુરક્ષા એજન્સીઓએ સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે. ગુજરાત દ્વારા સંયુક્ત રીતે સિદ્ધપુરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . રથયાત્રા પહેલા કોઈ મોટી અનિચ્છનીય ઘટના અંજામ આપવાના કાવતરાને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે, જેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. સઘન તપાસના ભાગરૂપે ATSની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેલા આતંકી મહમ્મદ અમીન શેરાને ઘરે દરોડા પાડી તેના પરિવારની પૂછપરછ કરી હતી. તપાસનો વ્યાપ વર્ધાવીને ATSની ટીમ મહમ્મદ શેરાને સાથે રાખીને સિદ્ધપુરની ઓનેસ્ટ વોચ નામની દુકાને પહોંચી હતી. આરોપીએ આ દુકાનમાંથી શંકાસ્પદ બેટરીની ખરીદી કરી હતી, જેને લઈ દુકાનના સંચાલક ઉમેદુલ્લાની પણ ટીમે કલાકો સુધી પૂછપરછ કરી છે.0
0
Report
Advertisement
महेसाणा में हनीट्रेप गैंग का पर्दाफाश: 2 गिरफ्तार, 3 अब भी फरार
Mehsana, Gujarat:મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ૨ આરોપીઓ ઝડપાયા. એન્ટીક સિક્કા અપાવવાના બહાના બોલાવી વેપારીને ફસાવ્યો. બિભત્સ ફોટા પાડી ૪.૩૫ લાખ રૂપિયાની કરી લૂંટ. મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલ્યો. ટોળકીમાં સામેલ ૨ મહિલાઓ સહીત ૩ આરોપીઓ હજુ ફરાર. પોલીસે ૨.૨૫ લાખનો મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી. એન્કર;-મહેસાણા શહેરમાંથી આ કિસ્સો આંબેનો છે, જ્યાં એન્ટીક સિક્કા ખરીદવાની લાલચમાં એક વ્યક્તિને ખૂબ જ મોંઘી પડી હતી. મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસે હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ કર્યો હતો જે લોકોને પ્રેમજાળમાં અને આર્થિક ફાયદાની લાલચમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી હતી. અમદાવાદથી પાટણ જઈ રહેલા એક વ્યક્તિને મહિલાએ ફોન કરીને બોલાવ્યું અને ત્યારબાદ આરોપીોએ તેની સાથે ગંભીર રીતે ગુનાઃ રહ્યા હતા. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો આ ગેંગના પકડાના આરોપીઓની અટકાયતની પ્રક્રિયા ચાલી રહી હતી.0
0
Report
पाटन में 5 हजार के उधार के कारण महिला की हत्या: ऋणदाता ने ज्वलनशील द्रव से हमला किया
Patan, Gujarat:પાટણથી એક अत्यંત ચોંકાવનારા અને હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યા છે. સમાજમાં વ્યાજખોરોનો આતંક કેટલો હદ વટાવી ચૂક્યો છે તેનું આ એક જીવંત અને કરુણ ઉદાહરણ છે. પાટણમાં માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. એક પરિણીતાને જીવતી સળગાવી દેવાની આ ઘટનાાએ ભારે ચર્ચાસ્પદ બનવા પામી છે. પાટણમાં વ્યાજખોરોના ત્રાસનો આ કાળો ચહેરો સામે આવ્યો છે. શહેરના ગરીબ પરિવારની 35 વર્ષીય પિંકીબેન પટણીએ ઘરખર્ચ માટે બાબુભાઈ રાવળ નામના શખ્સ પાસેથી નાણાં લીધા હતા. માત્ર 5 હજાર રૂપિયાની ઉઘરાણી માટે વ્યાજખોર એટલી હદે ક્રૂર બની ગયો કે તેણે માનવતાની તમામ મર્યાદાઓ ollংગી નાખી હતી. मृतક પિંકીબેને રૂપિયા ચૂકવવા માટે થોડી મુદત માંગી હતી, પરંતુ આ હુમલામાં પિંકીબેન પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દેવામાં આવ્યો હતો. આરોપી બાબુ ભાઈ રાવળ પણ દાઝ્યો હતો અને પાટણની ધારપુર હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પિંકીબેનના મોતને પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યા પહેલા કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.્ત આ સમગ્ર ગુનાની તપાસ પાટણ સિટી એ-ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ભોંય ચલાવી રહ્યા છે.0
0
Report
गरबा क्लास में नाबालिग के साथ धोखे से विवाह रजिस्ट्रेशन: पुलिस ने मुख्य आरोपी पकड़ा
Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- કીમ-ઓલપાડ - સુરત ગ્રામ્ય ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈક FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. ગરબા ક્લાસીસમાં જતી સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હવસખોર સંચાલક. ખોટા જન્મના દાખલા બનાવી કર્યું રજીસ્ટ્રેશન, સુરત જિલ્લા પોલીસ યુપીના ભેજાબાજને ઝડપ્યો સાથે બોગસ જન્મ તારીખના દાખલ બનાવામાં મદદ કરનાર ઇસમ ને પણ જેલ ના સળિયા ગણતો કર્યો. વિઓ... સુરત જિલ્લાનું કીમ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને વાલીઓને જાગૃત કરતી ઘટના સામે આવી છે. પાંચ મહિના પહેલા સુરત જિલ્લાના કીમ ખાતે ગરબા ક્લાસીસમાં જતી એક સગીરાને ક્લાસીસના સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડેએ લલચાવી-ફોસલાવી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં ભગાડી ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો રહેવાસી અને હાલ કીમમાં રહેતો દેવેશ સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો પણ પુખ્ત વયમાં સગીરાને થોડા મહિના ઘટતા હતા જેથી સગીરાાએ સગીર હોવા છતાં તેને મેજર સાબિત કરવા માટે ખેલ રચ્યો હતો. બાઈટ :- બી.કે વનાર સુરત ગ્રામ્ય (ડી.વાય.એસ.પી) વિઓ... આરોપીએ પોતાના મિત્ર કીમ ગામે રહેતા સંજીતકુમાર યાદવ મદદ લીધી અને સગીરાનો ખોટો જન્મનો દાખલો બનાવ્યો અને રજિસ્ટાર કચેરીમાં રજૂ કરી લગ્ન નોંધણી પણ કરાવી લીધી, સમગ્ર બાબતની જાણ સગીરા ના વાલીઓને થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ .તેઓ કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા જ્યાં ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. જોકે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે બાતમીદારોને કામે લગાડી દીધા હતા ત્યારેાએ પોલીસે હાલ પાંચ મહિના બાદ ચોક્કસ બાતમીના આધારે સગીરાને ભગાડી લઈ જનાર મુખ્ય આરોપી દેવેશ અને તેના સહયોગી સંજીતકુમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાઈટ :- બી.કે વનાર સુરત ગ્રામ્ય (ડી.વાય.એસ.ಪಿ) વિઓ... આ ઘટના બાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા વાલીઓ માટે ખાસ અપીલ કરવામાં આવી છે. વાલીઓએ જ્યારે પણ પોતાની દીકરીઓને જીમ કે ગરબા ક્લાસીસમાં મોકલવાનું હોય ત્યારે સંચાલકનું બેકગ્રાઉન્ડ, તેનું චરિત્ર અને પારિવારિક ઈતિહાસ ચોક્કસપણે તપાસવો જોઈએ. સાથે જ યુવતીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં વધુ છે. કારણ કે આવા બનાવો યુવતીઓને સામાજિક અને માનસિક રીતે પાયમાલ કરી શકે છે.0
0
Report
Advertisement
headline
Morbi, Gujarat:મોરબીના જેતપર ગામેથી શરૂ થયેલા આંદોલનમાં જોડાયેલા આંદોલનકારીને ફટkari નોટિસ અગાઉ જેતપર ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા નિલેશ એરવાડિયાને નોટીસ જેતપર ગામ નજીક આંદોલન દરમિયાન હિટાચી મશીન સળગાવી દેવા મામલે ફટkari નોટિસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશ એરવાડીયા ને હાજર રહેવા ફટkari નોટિસ આંદોલનની છાવણીમાંથી થાંભલા કે અન્ય મશીનરી જોેતપર ગામે આવે તો ઉખેડી ફેંકવાની ગર્ભિત ધમકી મામલે ફટkari નોટિસ0
0
Report
अंबाजी में चुनावी मांग के दौरान महिला सदस्य के पति पर हमला; मुरारी अग्रवाल अस्पताल में भर्ती
Ambaji, Gujarat:અંબાજી બ્રેકીંગઃ- ચુંટણી ની અદાવત મા હુમલા ની ઘટના તાલુકા પંચાયત ના મહીલા સભ્ય ના પતી ઉપર જીવલેણ હુમલો અજાણ્યા સખ્સો એ અંબાજી ના રેવાપ્રભુ સદન આગળ સભ્ય પતી મુરારી અગ્રવાલ ઉપર કરાયો हमला લાકડી ધોકા ને ઘડદા પાટુ નો મરાયો માર માર મારી ગાડી લઇ ને આવેલા અજાણ્યા શખ્સો ફરાર ઇજા ગ્રસ્ત તાલુકા પંચાયત ના સભ્ય પતી અંબાજી ની જનરલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા મારમારી નાસી છુટેલી કાર એક ખેતર બીન વારસી મળી જે કાર માં આવેલા હુમલા ખોરો થયા ફરાર દાંતા તાલુકા પંચાયત ના મહીલા સભ્ય અરૂણા બેન ના પતી મુરારી અગ્રવાલ હાલ અંબાજી ની આદ્યશક્તિ હોસ્પિટલ માત્ર સારવાર લઇ રહ્યા છે ઘટના ને લઇ અંબાજી પોલીસ ને કરાઈ જાણ પોલીસે ખેતર માં પડેલી બીન વારસી કાર નો કબજો લીધો તાલુકા પંચાયત ની પ્રમુખ ચુંટણી દરમિયાન કોંગ્રેસ ના સભ્ય અરૂણા અગ્રવાલ ગેરહાજર રહેતા ભાજપ ની પેનલ બની હતી તે અાદાત રાખી હુમલો કરાયા હોવાની ચર્ચા બાઈટ.... મોરારી અગ્રવાલ તાલુકા પંચાયતના સભ્ય પતિ અંબાજી0
0
Report
अंबाजी मंदिर दान चोरी मामले में बनास कांठा के समाहर्ता मिहिर पटेल का निवेदन
Ahmedabad, Gujarat:गुजरात के अंबाजी मंदिर के भंडार से हुए दान की चोरी को लेकर बनास कांठा के समाहर्ता मिहिर पटेल का निवेदन0
0
Report
Advertisement
सूरत में नकली फ्रूट बीयर बनाने के अड्डे पर पुलिस ने छापा
Surat, Gujarat:સુરત : બ્રेकિંગ સુરતમાં નકલી ફ્રુટ બીયર બનાવતી જગ્યા પર ત્રાટકી એલ.સી.બી. પોલીસ કામરેજના ધાવતા ગામે રહેણાક મકાનની પાછળ ધમધમતા ગેરકાયદેસર મેન્યુફેક્ચરીંગનો પર્દાફાશ અંદાજે રૂ. ૧,૭૮,١૧૦/- નો મુદ્દામાલ પોલીસ અને ફૂડ વિભાગે જપ્ત કર્યો ભંગારની કાચની બોટલો લાવી તેમાં ફ્લેવર-કેમિકલ અને ગેસ ભરી બ્રાન્ડેડ લેબલ લગાવી વેચાણ થતું હતું સ્થળ પરથી મળેલો એક્સપાયરી ડેટવાળો સોડા અને એનર્જી ડ્રીન્ક્સનો મોટી માત્રામાં જથ્થો ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર જ નાશ કર્યો ગેરકાયદેસર યુનિટ ચલાવતો રાજસ્થાનનો ધનાલાલ ગુર્જર નામનો ઈસમ ઝડપાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નમૂના લઈ તમામ શંકાસ્પદ ફ્રુટ બીયરનો જથ્થો સીઝ કર્યો.0
0
Report
आमसरण गांव में बिजली लाइन गिरने से 11 वर्षीय बच्चे की मौत
Kheda, Gujarat:મહેમдуқաե담 તાલુકાના આમસરણ ગામની ઘટનાvelocity વીજપોલ પડતા 11 વર્ષના બાળકનું મોત નીપજ્યું . મહેમóttirોડાં તાલુકા ના આમસરણ ગામનો અજયકુમાર યાદવ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. આજે સવારે આશરે 10 વાગ્યે તે શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. તે દરમિયાન ગામમાં વીજ લાઇનની નજીક આવેલા લીલા ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી ચાલી રહી હતી. ઝાડની ડાળી વીજ લાઈન પર પડતાં વીજપોલ અચાનક ધરાશાયી થયો અને ત્યાંથી પસાર થઈ રહેલા અજયકુમાર યાદવ પર પડ્યો. આ ગંભીર અકસ્માતમાં અજયકુમારનું ಘಟનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા મહેમ નાખોપોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમ Freelancer સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો0
0
Report
अहमदाबाद: 149वीं जगन्नाथ रथयात्रा के लिए AMC ने तैयारी; 544 जर्जर मकान नोटिस जारी
Ahmedabad, Gujarat:અમદાવાદ 149મી શ્રી જગન્નાથજી રથયાત્રાને લઇ AMC સજ્જ રથયાત્રા રૂટ પર આવતા ૫૪૪ જર્જરિત મકાનોને નોટિસ ભયજનક મકાનો અગાઉથી ઉતારી લેવાયા ભયજનક મકાન કે દુકાન પાસે રહેશે એેએમસીના કર્મચારી ગ્રીન નેટથી ભયજનક ભાગ ઢાંકી દેવામાં આવ્યા મકાનની આગળ લોખંડના પતરાઓ મારી જગ્યા બંધ કરઇ મોટા અક્ષરમાં લાલ નોટિસ પણ દિવાલો અને બેનરો મારવામાં આવ્યા કોઈ પણ ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવી ભયજનક મકાન પર કોઇ વ્યક્તિ ન જાય તેની વ્યવસ્થા દરેક જર્જરિત મિલકત પાસે એએસમી સ્ટાફ હાજર રહેશે0
0
Report
Advertisement
