388001
હાડગુડનાં જહાંગીરપુરામાં નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો
Anand, Gujarat:હાડગુડનાં જહાંગીરપુરામાં નિશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો, હાડગુડનાં જહાંગીરપુરામાં જહાંગીરપુરા મુસ્લિમ પંચનાં ઉપક્રમે શંકરા આઈ હોસ્પીટલનાં સહયોગથી આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો,જેમાં ગ્રામજનોની આંખો ચેક કરી નિદાન કરવામાં આવ્યું હતું તેમજ મોતીયાનાં દર્દીઓને ઓપરેશન માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવશે.આ પ્રસંગે મૌલાના પરવેજ યમની તેમજ શંકરા હોસ્પીટલનાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
उत्राण युवक ने शेयर घाटे से तंग आकर अपहरण का नाटक रचा
Surat, Gujarat:सूरत उत्राण इलाके में एक युवक ने अपने ही अपहरण का नाटक रचा। शेयर बाजार के ऑप्शन ट्रेडिंग में लाखों रुपये गंवाने के बाद यह षड्यंत्र रचा गया। जिग्नेश नाम के युवक ने परिवार से पैसे ऐंठने के लिए यह साजिश रची। उसने अपने ही मोबाइल से पत्नी को धमकी भरा मैसेज भेजा था। मैसेज में 50 लाख रुपये की फिरौती (खंडणी) की मांग की गई थी। धमकी दी गई थी कि अगर पैसे नहीं मिले, तो लाश मिलेगी। घटना की गंभीरता को देखते हुए उत्राण पुलिस ने तुरंत जांच शुरू की। टेक्निकल सर्विलांस और ह्यूमन इंटेलिजेंस के आधार पर जांच की गई। जांच के दौरान जिग्नेश गोधरा के एक होटल से मिल गया। पुलिस ने उसे सुरक्षित ढूंढ निकाला और पूरे मामले का पर्दाफाश किया। पूछताछ में जिग्नेश ने शेयर बाजार में 50 से 60 लाख रुपये का नुकसान होने की बात कबूल की। उसने स्वीकार किया कि कर्ज के बोझ से बाहर निकलने के लिए उसने अपहरण का नाटक किया था। पुलिस का कहना है कि इस पूरे षड्यंत्र में कोई अन्य व्यक्ति शामिल नहीं था। पुलिस को गुमराह करने के आरोप में जिग्नेश के खिलाफ मामला दर्ज किया गया है। उत्राण पुलिस द्वारा कानूनी कार्रवाई की जा रही है。0
0
Report
राज्यपाल देवव्रत ने प्राकृतिक खेती को बढ़ावा दिया, किसानों से संवाद
Navsari, Gujarat:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ નવસારીની મુલાકાતે છે. ત્યારે ખેરગામના આછવણી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ફાર્મની મુલાકાત બાદ ચીખલીના સુરખાઈikte ધોડિયા સમાજ વાડીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતું. રાજ્યપાલના પ્રયાસોથી ગુજરાતમાં સાડા આઠ લાખ ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી ઉત્તમ આવક મેળવે રહ્યા છે. પરંતુ સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોને રાજ્યપાલે બદલાતા વાતાવરણ વિશે માહિતગાર કરી, રાસાયણિક ખેતીને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી હોવાના ઉદાહરણો આપી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટેના પ્રેકટિકલ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે બનાવેલા ખેડૂતોના ગ્રુપ સાથે પણ અલગથી ચર્ચા કરી તેમને મિશન પ્રાકૃતિક માટે પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ દરેકના કાર્યની પ્રશંસા સાથે તેમને ગૌરવ અનુભવ થાય એ હેતુથી તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. સંમેલન પૂર્વે રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોના પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. સાથે જ ખેડૂતો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું નિરીક્ષણ કરી, લોકોને ખરીદવા માટે પ્રેરિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ઉપજના વેચાણ અર્થે રાજ્યપાલ દ્વારા દરેક જિલ્લોમાં 4 વેચાણ બજાર ઊભા કરવા માટેના પણ પ્રયત્નો થયા છે. જેથી ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે મુશ્કેલી ન પડે. રાજ્યપાલની પ્રકૃતિક ખેતીની વાતો અને અનુભવ સાંભળીને ખેડૂતો પ્રભાવિત થયા હતા અને આવનારી પેઢીને ઝેરયુક્ત ખેતી નહીં, પણ પ્રાકૃતિક શુધ્ધ ખેતી આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી.0
0
Report
देवभूमि द्वारका: SOJ की बड़ी कार्रवाई, करोड़ों के अवैध वन्यजीव पदार्थ पकड़े गए
Khambhalia, Gujarat:દ્વારકા એસઓજીની મોટી કાર્યવાહી, ₹1.07 કરોડથી વધુનો પ્રતિબંધિત વન્યજીવ સામાન ઝડપાયો... જામખંભાળિયામાં એસઓજીની ટીમે દરોડા પાડી 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસ (વ્હેલ માચલીની ઉલ્ટી) સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા.. ઝડપાયેલ એમ્બરગ્રીસની અંદાજિત કિંમત ₹1,06,50,000 હોવાનું સામે આવ્યું. અલગ કાર્યવાહીમાં એક શખ્સ પાસેથી કસ્તૂરી અને સિંહના 2 નખ પણ કબજે કરાયા.. કસ્તૂરી અને સિંહના નખની કિંમત આશરે ₹1.20 લાખ હોવાનું જણાવાયું.. કુલ ₹1,07,70,000નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને વન વિભાગને સોંપવામાંાયા.. દરિયાઈ જીવસૃષ્ટિ અને વન્યજીવના અંગોના ગેરકાયદે વેપાર સામે એસઓજી દેવભૂમિ દ્વારકાની મોટી સફળતા.. આરોપીઓ અમરેલી અને જામનગર ജില്ലയിലെ હોવાનું સામે આવ્યું..0
0
Report
Advertisement
वडोदरा तहसीलदार मंत्रिमंडल ने राजस्व विभाग के प्रदर्शन पर बहिष्कार की चेतावनी दी
Vadodara, Gujarat:Vadodara Breaking તલાટી કમ મંત્રીઓએ રેવન્યુ અને અન્ય વિભાગોની કામગીરીના nassharની જાહેરાત કરી લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આંકોલનનો માર્ગ અપનાવ્યો સાડા ત્રણ વર્ષ અગાઉ થયેલી સમજીૂતિ છતાં જોબ ચાર્ટ નક્કી ન થતાં તલાટીમાં નારાજગી વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળે આવેદનપત્ર આપી રજૂઆત કરી રેવન્યુ સહિત અન્ય વિભાગોની કાર્યરતાથી દૂર રહેવાની ચીમકી પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આંડોલન કરી બહિષ્કાર પણ કરશે જીલ્લા વિકાસ અધિકારીએ પણ રજૂઆત સાંભળી ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવાની આપી ખાતરી બાઈટ - 2 ભરત પટેલ તલાટી મંડળ પ્રમુખ વડોદરા બાઈટ - 3 ભાવિકા પ્રજાપતિ તલાટી મંડળ ઉપપ્રમુખ બાઈટ - 1 આનંદ પાટીલ જીલ્લા વિકાસ અધિકારી વડોદરા0
0
Report
गुजरात में पेपर लीकेज से शिक्षा बजट का संकट, छात्रों में गुस्सा
Ahmedabad, Gujarat:ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચારવડાનું પ્રેસ ગુજરાતમાં શિક્ષણના નામે લૂંટ ચાલે છે છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી પરીક્ષા રદ થઈ તેનું કારણ પેપર લીક ત્રીજી મે નીટનું પેપર લીક થયું 22 લાખ વિદ્યાર્થીઓએ તૈયારી करी એક વાર ભૂલ થાય પણ વારંવાર પેપર લીક એ પરીક્ષા સંચાલન કરનાર નિષ્ફળ નીટના અનેક વાર પેપર લીક થયા અને પરીક્ષા રદ થઈ નરેન્દ્ર મોદીના સમયે 89 પેપર લીક 48 પરીક્ષા ફરી લેવી પડી સરકાર દ્વારા કાયમી નિર઼ંકારણ લાવવામાં નથી આવ્યું ગુજરાતની અનેક પરીક્ષાના પેપર લીક થયા અને પરીક્ષા રદ થઈ સામાન્ય વિદ્યાર્થી ભૂલ કરે તો સજા થાય અને સરકાર તેમજ મંત્રી સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી નથી થતી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે વડાપ્રધાન કશું બોલતા નથી રાહુલ ગાંધી લખી વિદ્યાર્થી અને વાલીઓના અવાજ બનવાનું કામ કર્યું રાહુલ ગાંધીએ લાખો વિદ્યાર્થીઓની વેદનાઓ જાણી ભારતના ઇતિહાસમાં પહેલી વાર રાજકીય એજન્ડા વગર વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું કામ કર્યું 1 લાખ 32 હજાર કરોડ નો ખર્ચ નીટ ની પરીક્ષા પાછળ શિક્ષણનું બજેટ 1.40 હજાર કરોડ જે એકoli પરીક્ષાની સમકક્ષ આકાંક્ષા નો પત્ર વાંચીએ તો હૃદય ધ્રુજી ઊઠે અમદાવાદમાં રાણીપમાં પણ યુવકે આત્મહત્યા કરી *મુખ્ય પાંચ પરીક્ષા લેવાને ખર્ચ 3.50 લાખ કરોડ રૂપિયા* *શિક્ષણના બજેટ કરતા ત્રણ ઘણો ખર્ચ પરીક્ષા લેવાની પાછળ થાય* *22 અને 23 જૂને આખા ગુજરાતમાં પત્રિકા કરીને વિદ્યાિઓ સાથે સંવાદ* જાગૃત નાગરિકો સાથે સંવાદ કરીનેucci સૂચન મેળવીશું છાત્ર ગુંજ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપશે શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર થાય અને લૂંટને રોકવામાં આવે તેના માટે કાર્યક્રમ0
0
Report
जसदण गाँव में किसानों का विरोध: 17 हाईटेंशन टॉवर्स लगाने के खिलाफ आंदोलन
Jasdan, Gujarat:જસદણ બ્રેક.. jasdanના ગોડલાધાર ગામે ખેડૂતોનો વિરોધ ખેતી ક્ષેત્રમાં જેટકો કંપની દ્વારા હાયટે.spongepowered ટાવર ઊભા કરવા મામલે ખેડૂતુ નો વિરોધ ગોડલાધાર ગામે 17 હાયટેન્શન ટાવર ઉભા કરવાન લઇ ખેડૂતો દ્વારા વિરોધ ખેડૂતોને વળતર ચુકવણી કર્યા વગર ટાવર ઉભા કરાયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ હાયટેન્શન ટાવર ઊભા કરવાની કામગીરી ખેડૂતો દ્વારા રોકવામાં આવી મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થયા ખેતરમાં વગર પરમિશન હાયટેન્શન ટાવર ન ઊભા કરવાની માંગ jasdan પોલીસ ઘટના સ્થળે પહોંચી0
0
Report
Advertisement
राजकोट के प्रद्यूमन पार्क ज़ू में 11 जून को तीन एशियाई शेर शावक पैदा
Rajkot, Gujarat:રાજકોટ - પ્રદ્યુમન પાર્ક ઝૂમાં એશિયાઇ સિંહ બાળનો જન્મ... સિંહ માદા ''ધારા દ્વારા 11 જૂનના ત્રણ બાળ સિંહને જન્મ આપ્યો... સીસીટીવી દ્વારા સિંહ બાળનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે... સિંહણ ધારા અને સિંહ ધનંજયના સંવનન થી અગાઉ પણ બે સિંહ બાળનો જન્મ થઇ ગયો હતો... હાલ ઝૂમાં સિંહની સંખ્યા 17 થઈ... અતિયાર સુધીમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં કુલ 55 સિંહ બાળનો જન્મ થયો...0
0
Report
आहमदाबाद में 149वीं रथयात्रा आज निकलेगी; जलयात्रा महोत्सव और नेत्रोत्सव की तैयारी चरम पर
Ahmedabad, Gujarat:અમદાવાદ 16 જુલાઈએ અમદાવાદમાં 149 મી રથયાત્રા નીકળશે. મોટાભાઈ બલભદ્ર, લાડકી બહેન SUBHADRા સાથે જગતના નાથ પોતે નગરયાત્રા કરશે. એ પહેલા 29 જૂને જળયાત્રા મહોત્સવ છે. જેમાં સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજા કરવામાં આવશે. વાંજતે ગાજતે નિજ મંદિરથી 108 કળશ સાથે શોભાયાત્રા નીકળશે. સાબરમતીથી 108 કળશમાં જળભરી યાત્રા મંદિરે પરત ફરશે. ભગવાનનો ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાળાભિષેક করা જશે. જળાઅભિષેક બાદ જગન્નાથજીનો અતિ વિશિષ્ટ ગજવેષ શણગાર કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગંગા પૂજન કરશે. ષોડશોપચાર પૂજન વિધિમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પૂજા કરશે. અત્યારથી જ મંદિરના તૈયારીઓ શરુ થઇ ગઈ છે. તૈયારીઓમાં ભગવાનના મંદિરે પહોંચતા જ રથ દેખાઈ જાય છે. જયારે જગતના નાથના રથનું સમારકામ પૂર્ણ થયા બાદ હવે ત્રણેય રથોના રંગોરોગાન શરુ થઇ ગયા છે. અમદાવાદના જય કિશન શ્રીમાળી રથોનું કલર કામ કરી રહ્યા છે. જયકિશન શ્રીમાળી ત્રીજી પેઢી છે કે જેઓ રથોના કલર કામ કરે છે. રોજ સવારે 10 વાગે થી સાંજે 6 વાગ્યા સુધી સતત કલર કામ ચાલુ છે. આગામી દસ દિવસમાં કામગીરી સમાપ્ત કરવામાં આવશે. આષાઢી બીજના દિવસે ભગવાન પોતાના ભાઈ અને બહેન સાથે નીકળે છે નગરચર્યાએ. જરૂર એ પહેલા જ ભગવાનના લાડકોડ વધી જાય છે. ભક્તો, સiras SSR ઉત્સાહના માહોલમાં રંગાઈ જાય છે. ત્યારે ભક્તો માટે પણ જગન્નાથ ભગવાનની યાત્રાને લઇ મંદિરમાં અઢળક તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અઢળક તૈયારીઓમાં ભગવાનના નેત્રોત્સવની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. નેત્રોત્સવમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવશે. પાટા માટે મંદિરમાં જ ભગવાન માટે ઉપરણા તૈયાર કરવામાં આવી રહ્યા છે.. ભગવાનની નેત્રોત્સવ પૂજા બાદprasાદરૂપે ભક્તોને ઉપરણા આપવામાં આવે છે. દોઢ થી બે લાખ જેટલા ઉપરણા ભક્તો માટે તૈયાર થઈ રહ્યા છે.0
0
Report
भावनगर के सरकारी मेडिकल कॉलेज में 13 छात्रों के खिलाफ रैगिंग मामला; सजा सुनाई गई
Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. સ્ટोरी: એવીબી. સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાં 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ નો મામલો. તું તારીખ 18 જૂન ના એન્ટી રેગિંગ કમિટીની સાંજે 5:00 થી 19 જુન વહેલી સવારે બે સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ઓર્થેોપેડિક વિભાગના ફર્સ્ટ યર, સેકન્ડ યર અનેથર્ડ યર ના નિવેદન લેવાયા હતા. સાથે એપ્રોપ્રિયત ફેકલ્ટી તેમજ સપોર્ટ સ્ટાફ ને બોલાવી તેઓના નિવેદન અને દસ્તાવેજી પુરાવા લેવામાં આવ્યા હતા. વિવિધ દસ્તાવેજી પુરાવાઓ અને લેખિત નિવેદનના અંતે એન્ટી રેગિંગ કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં દોષિત વિદ્યાર્થીઓને તેઓની સજાના સમય દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાળ અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. તમામ સજા પામેલ વિદ્યાર્થીઓએ સાંજ સુધીમાં તેઓ નો રૂમ ખાલી કરી કમિટીને જાણ કરવાની રહેશે. જેમાં ડોક્ટર વિરેન્દ્ર સિંહ જાડેજા ને તારીખ 19 જૂનથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર અમન વર્મા અને ડોક્ટર વિશાલ ડાભી ને 19 જૂનથી એક વર્ષ માટે suspend કરવામાં આવ્યા છે. જયારે ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડોક્ટર જયંત દેવાણી ને 19 જૂનથી છ મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવાની ભલામણడంతో. સજા ના સમય દરમ્યાન તેઓ કોઇપણ જાતની એકેડેમી કે ક્લિનિકલ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં.0
0
Report
Advertisement
राजकोट के जैन दरसार में चोरी: ऑफिस बॉय समेत 3 गिरफ्तार, 43.29 लाख बरामद
Rajkot, Gujarat:રાજકોટ, પેલેસ રોડ ઉપર જૈન દેરાસરમાં ચોરીનો મામલો રાજકોટ એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો 22-5 ના રોજ જૈન દેરાસરના સ્ટ્રોંગ રૂમમાં કબાટના ખાનામાંથી ચાંદીના ચોરસા,સિક્કા,મળી કુલ રૂપિયા 35.29 લાખની કિંમતની 13.840 કિલો ચાંદીની ચોરી થઈ હતી, અને રૂપિયા 8 લાખની રોકડ રકમની ચોરી થઇ હતી, કુલ મળી રૂપિયા 43.29 લાખની ચોરી કરવામાં આવી હતી, ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જૈન દેરાસરનો જ ઓફિસ બોય નીકળ્યો, એ ડિવિઝન પોલીસે ઓફિસબોય સહિત ત્રિપુટીની કરી ધરપકડ, આરોપીઓ તનુ આમેટા, આદિત્ય ઉર્ફે આદિ ભિમરાવ રૂમ અને સંદીપસિંહ રાઠોડની ધરપકડ, પોલીસે તનુને રાજસ્થાનથી આદિત્યને ઉત્તરાખંડથી અને સંદીપસિંહને રાજકોટથી પકડી પાડ્યા, કુલ રૂપિયા 33.88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.. બાઈટ - બી. જે. ચૌધરી, ACP, રાજકોટ પશ્ચિમ ઝોન0
0
Report
गोवा के श्री राम साड़ी पैलेस में तीन मास्टरमाइंड चोर, CCTV फुटेज वायरल
Ahmedabad, Gujarat:ગોતા વિસ્તારમાં આવેલ "શ્રી રામ સાડી પેલેસ"માં ચોરી ! ૩ માસ્ટરમાઇન્ડ ચોરોની ટોળકીએ આ ચોરીને અંજામ આપ્યો ! ದು કલાકાર જયારે ડ્રેસ બતાવે ત્યારે આ ટોળકી બીજા ડ્રેસો તે ડ્રેસની નીચે નાખી દઈ ઉપર વાળો ડ્રેસ પહેરવાના બહાને નજર ચૂવી નીચે પડેલા ડ્રેસ પણ વાળીને ટ્રાયલરૂમમાં લઈ જઈ ચોરીને અંજામ આપ્યો ! સાંજે દુકાનદાર દ્વારા સ્ટોક ટેલી કરતા માલુમ પડેલ કે આશરે ૧૫ જેટલા ડ્રેસની ઘટ જણાઈ CCTV ફૂટેજ ચેક કરતા મામલો સામે આવ્યો ! પોલીસ દ્વારા આ ચોર ટોળકીની શોધખોળ કરીને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ0
0
Report
राजुला के कोवाया में सिंह ने युवक पर हमला, शव मिला; CCTV फुटेज से जांच शुरू
Amreli, Gujarat:રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહ દ્વારા યુવકનો શિકાર કરવાનો મામલો...... રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ मृतકના યુવકનું માથુ મળ્યા બાદ આજે પગ મળ્યો...... મૃતક યુવાનનો પગ ગુજરાત પાવર પ્લાન કંપની માંથી મળી આવ્યો...... બનાવ સ્થળ વિસ્તાર માંથી 1 શ્વાન કંપનીની અંદર પગ લઈ ગયો લાઈવ ઘટના સામે આવી..... CCTV ફુટેજમાં ઘટના કેદ થઇ.તપાસનો ધમધમાટ શરૂ પગને હોસ્પિટલ ખસેડાશે.......0
0
Report
Advertisement
AMC के फैसले से नवरंगपुरा में फुटपाथ रोड़ डिज़ाइन पर बहस तेज
Ahmedabad, Gujarat:અમદાવાદ નવારંગપુરા રોડ સાંકડો કરી બનાવવામાં આવી રહી છે ફૂટપાથ નવરંગપુરા બસ સ્ટેન્ડ થી મીઠાખળી જતો રોડ થશે સાંકડો અગાઉ ગિરીશ કોલ્ડ્રીંક પાસે નવી ફૂટપાથ થી રોડ બન્યો હતો સાંકડો જે કામ અટકાવી દેવાયું હતું પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રોકાવ્યું હતું કામ રસ્તો સાંકડો ફૂટપાથ મોટી આવી તો કેવી ડિઝાઇન? તેવા ઉભા થયા હતા પ્રશ્ન શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે AMC નો આવો નિર્ણય કેટલો યોગ્ય ? ચોમાસામાં નવરંગપુરા મીઠાખડી રોડની પરિસ્થિતિ શું થશે તે પ્રશ્ન અહેવાલ બાદ તરત મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્થળ ની લીધી મુલાકાત અધિકારીઓને બોલાવી રોડ તેમજ ફૂટપાથ નું કર્યું નિરીક્ષણ ડિઝાઇન ને લઈને વહીવટી અધિકારી અને સતાપક્ષ વચ્ચે થઈ ચર્ચા આગામી સમયમાં આ મામલે લેવાઈ શકે છે નિર્ણય વિઝ્યુલ અને બાઇટ0
0
Report
राज्यपाल आचार्य देवव्रत ने नवसारी में प्राकृतिक खेती के समर्थन का संदेश
Navsari, Gujarat:નવસારી જીલ્લાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય nuweસારીની મુલાકાતે આવ્યા હતા. ખેરગામ તાલુકાના પીપલખેડ ગામની પ્રાથમિક શાળામાં રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે શાળાના બાળકો સાથે યોગાભ્યાસ કર્યા હતા. ત્યારબાદ આછવણી ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મહેશભાઈ પટેલના ખેતરે ગયા, એમણે નેટ પદ્ધતિથી મહેશભાઈ પ્રાકૃતિક રીતે પાલ્મ ઓઇલની ખેતી કરી રહ્યા હોવાનું નિરીક્ષણ કર્યું. આકાળમાં રાજ્યપાલે ગાયને દોહીને દૂધ કાઢ્યું હતું અને પશુઓ માટે દાતરડું લઈને ઘાસચારો કાપ્યો હતો. નિરીક્ષણ બાદ રાજ્યપાલ આછવણી ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા બતાવ્યો, વધુમાં વધુ ખેડૂતોએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી અપનાવવી એના પર આકરી આપીલ આપી હતી. રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય, જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બને એ પ્રેક્ટિકલ સમજ પણ આપી હતી.0
0
Report
मोरबी के जेतपर गांव में अमरनांत उपवास के किसान की हालत बिगड़ी; पोल मुआवजे मांग
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી: જેતપર ગામે આમરણાંત ઉપવાસી ની તબિયત લથડી ગઈ કાલથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ઉપવાસી ખેડૂતની તબિયત લથડી રામજીભાઈ નાનજીભાઈ ભાડજા નામના ખેડૂતની તબીયત બગાડતા મોરબી સીલિવ માં ખાસેડાયા વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવતા પૉલનું યોગ્ય વળતર આપવાની માંગ સાથે જેતપર ગામે આમરણાંત ઉપવાસ ચાલુ છે0
0
Report
Advertisement
