icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मोरबी में शेयर मार्केट घोटाला: चार आरोपी गिरफ्तार, 86 लाख से अधिक की रकम रिकवर

Morbi, Gujarat:મોરબીમાં રહેતો યુવાને શેર બજારમાં રોકાણ કરીને વધારે નફો કરાવી દેવાની ચાર shaxos દ્વારા લાલચ આપવામાં આવી હતી અને નાની રકમનું રોકાણ કરાવીને તેમાં વધુ નફો કરાવ્યો હતો. ત્યાર બાદ મોટી રકમનું રોકાણ કરાવવા માટે આંગડિયા પેઢી મારફતે તેમજ યુપીઆઇ અને બેંક ટ્રાન્જેક્શનથી 86,25,950 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા અને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ઠગાઈ કરીને મેળવેલ રકમની 100 ટકા રિકવરી કરવામાં આવેલ છે. Vu (VIO) મોરબીમાં રહેતા યુવાનને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો ચારેય શખ્સો દ્વારા આપવામાં આવી હતી ત્યાર બાદ રોહિતકુમાર, લલિતભાઈ અને સાગર પટેલે માધવભાઈ શેઠના એજન્ટ બની ફરિયાદીના દીકરાને ફોન કરી શરૂઆતમાં નાની નાની રકમનું સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવીને રૂપિયા 9400 નો નફો કરાવ્યો હતો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવવા ફરિયાદીના દીકરાના પાસેથી અલગ અલગ યુપીઆઇ અને બેંક ટ્રાન્જેક્શન મારફતે 4,87,350 તથા આંગડિયા પેઢી મારફતે આરોપી નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના/shox (માં) હિંમતનગર ખાતે પીએમ આંગડિયામાં 81,48,000 આમ કુલ મળીને 86,25,950 ની રકમ આરોપીઓએ મેળવ્યા બાદ યુવાન સાથે ઠગાઈ કરી હતી જેવા મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલું ગુંજન હોમ્સમાં રહેતા ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે 3 આરોપીને પકડીને 61 લાખ રૂપિયા રોકડા સહિતની રકમની રિકਵરી કરેલ છે.
0
0
Report

Morbi: पिता-पुत्र गिरफ्तार, 17.24 लाख के गहने चोरी का पर्दाफाश

Morbi, Gujarat:એન્કર મોરબીમાં રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનની દીવાલમાં બાકોર પાડીને તસ્કર અંદર આવ્યા હતા અને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા ચાંદીનો ભંગાર આમ કુલ મળીને 17.24 લાખના મુદ્દામાલની ચોરી કરીhawk હતી જેથી સોના વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વાવડી રોડ પર આવેલ શ્રીજી પાર્કમાં રહેતા આધેડના ઘરમાં આવેલ પાણીના ટાંકામાંથી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરેલ છે. મોરબીના સરદાર રોડ ઉપર આવેલા રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાને દીવાલમાં બાકોર પાડવામાં આવ્યું હતું અને ત્યાંથી તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા ભંગારોમાંથી 24 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 2.74 લાખ રૂપિયા તથા 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 12.50 લાખ તથા ચાંદીનો 1 કિલો 500 ગ્રામ ભંગાર જેની કિંમત 2 લાખ રૂપિયા આમ કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ખારા કુવા વાળી શેરીમાં રહેતા સોની વેપારી દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી. બાઇટ 1: સંજયભાઈ જયંતીભાઈ માંડલિયા, સોની વ્યવજી, મોરબી વીએસ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી એ ડિવિજનના પીઆઇ વાય.બી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવે શ્રીજી પાર્ક ખાતે ભાડાના મકાનમાં રહેતા કરીમભાઈ હાસમભાઈ માણેક (53) તથા તેના દીકરા મુસ્તાકભાઈ કરીમભાઈ માણેક (24)ની પોલીસેઓ ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 17.24 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ તથા ચોરીના ગુનામાં વપરાયેલ બાઈક નંબર જીજે 36 એએમ 7998 જેને કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 17.74 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓએ ચોરી કરેલ મુદામાલ પોતાની ઘરમાં ભોંયતળીયામાં બનાવેલ પાણીના ટાંકામાં છુપાવી રાખ્યો હતો ત્યાંથી પોલીસે રિકવર કરેલ છે. બાઇટ 2: જે.એમ.આલ, ડીવાયએસપી, મોરબી વીઆઇ સોની વેપારીની દુકાનમાંથી સોના ચાંદીના માલની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા પુત્રને મોરબી એ ડિવિઝન પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટે રજૂ થયા હતા જો કે, આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સોકા રૂપિયા રિકવર થઈ ગયેલ છે તેથી કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા ન હતા તેથી બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.
0
0
Report
Advertisement

लोन किश्त विवाद में बस चालक की हत्या, आरोपी हिरासत में

Vadodara, Gujarat:લોનના હપ્તાના વિવાદમાં બસ ચાલકની હત્યા એન્કર : વડોદરાના મકરપુરા વિસ્તારમાં હાઈવે પાસે ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલી પુરુષની લાશનો ભેદ પોલીસ ઉકેલી ઘ્યો છે. મૃતકની ઓળખ ખાનગી બસ ચાલક રમેશ પવાર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં લોનના હપ્તાના વિવાદમાં રમેશ પવારની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે प्रहरीले હિમાંશુ ખડસે અને તેની પત્ની પૂજા ખડસેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વીઓ : મકરપુરા વિસ્તારમાં રોડ Near National Highway પાસે અવાવરૂ જગ્યામાંથી ડિકમ્પોઝ હાલતમાં પુરુષની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતકની ઓળખ ખાદગી બસ ચાલક રમેશ પવાર તરીકે થઈ હતી. રમેશ પવાર ગુમ થયા બાદ પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. પોલીસે મૃતકની છેલ્લી ગતિવિધિઓ અને તેઓ કોના સંપર્કમાં હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યારે છાણી કેનાલ પાસેથી રમેશ પવારની ઓટોરિક્ષા બિનવારસી હાલતમાં મળી આવતા તપાસને મહત્વની કડી મળી હતી. બાઈટ : અભિષેક ગુપ્તા ડીસીપી ઝોન ૩ વીઓ : ઓટોરિક્ષા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શંકાસ્પદ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં લોનના હપ્તા ભરવા અથવા તેની વસૂલાતને લઈને રમેશ પવાર અને હિಮಾನશો ખડસે તથા પૂજા ખડસે વચ્ચે વિવાદ થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિવાદ ઉગ્ર બનતા બંનેએ રમેશ પવાર પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. છાતીના ભાગે પાંચથી છ ઘા વાગતા તેમનું મોત થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ લાશને હાઈવે નજીક અવાવરૂ સ્થળે ફેંકી દેવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે. બાઈટ : અભિષેક ગુપ્તા ડીસીપી ઝોન ૩ વીઓ : હાલ પોલીસ હિમાંશુ ખડસે અને તેની પત્ની પૂજા ખડસેને કસ્ટડીમાં લઈ પુછપરછ ચાલુ કરી છે. ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હત્યાની સમગ્ર પરિસ્થિતિ અને અન્ય કોઈની સંડોવણી હોય કે કેમ તે અંગે પોલીસની વધુ તપાસ ચાલી રહી છે. જયંતિ સોલંકી ઝી 24 કલાક વડોદરા
0
0
Report

बारिश के बाद अहमदाबाद की सड़कों पर गड्ढों का कहर, नागरिकों में भारी रोष

Ahmedabad, Gujarat:અમદાવાદ વરસાદ ઉતર્યા બાદ સામે આવી સ્માર્ટ સિટી ની વાસ્તવિકતા વિવિધ વિસ્તારોમાં રોડ ધોવાણ અને મોટા ખાડાની સમસ્યા એસજી હાઇવે ઉપર nhai દ્વારા ચાલી રહેલા કામના કારણે રોડ તૂટ્યા karkaravati ક્લબ પાસે રોડની અથ્યંત ખરાબ હાલત લાખો વાહનચાલકો પસાર થાય છે આ માર્ગ તો amc હસ્તક આવતા વિસ્તારો પણ રોડ તૂટવાથી બાકી નહી કમરતોડ ખાડાના કારણે કાહનચાલકોમાં વ્યાપક રોષ ઘાટલોડિયા વિધાનસભા હેઠળના ગોતા વોર્ડમાં अत्यંત બિસ્માર રોડ ગોતા સ્મશાન નજીકનો માર્ગ ધોવાયો વરસાદમાં મસમોટા અને અતિ ગંભીર ખાડાથી અકસ્માતનો ભય કાર અને રિક્ષાના ટાયર અડધા ઉતરી જાય એવા મોટા ખાડા amc તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સામે નાગરિકોનો ભારે રોષ ફરિયાદ કરવા છતાં રીપેરીંગ નથી કરતા - નાગરિકો
0
0
Report
Advertisement

नवसारी के लूट के मास्टरमाइंड पुलिस गिरफ्त से फरार, अस्पताल में भर्ती

Navsari, Gujarat:નવસારી વાંસદા આંગડિયા લૂંટનો માસ્ટરમાઇન્ડ પોલીસ જાપ્તા આપતામાંથી થયો ફરાર પોલીસ મથકમાં રિમાન્ડ દરમિયાન તેણે શ્વાસમાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી ફરિયાદ બાદ નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ડોક્ટરે તેને રજા આપ્યા બાદ ત્રણ પોલીસ કર્મચારીઓ સાથે તે બહાર આવી રહ્યો હતો. એ દરમિયાન ચકમો આપી ભાગી છુটતા નવસારી पुलिस દોડતી થઈ. સ્ટેશન વિજલપોર રોડ પર આવેલા સાંઇબાબા મંદિરમાં જતો દેખાયો સમગ્ર રાત દરમિયાન 10 થી વધુ પોલીસ કર્મચારીની ટીમ તેને વિજલપુર ફાટક વિસ્તારમાં શોધતી રહી થોડા દિવસ અગાઉ જ પોલીસએ તેને આબુના આશ્રમ માંથી ભારે જહેમતે પકડી પાડ્યો હતો.
0
0
Report

सूरत APMC में लींबू के दाम बढ़े: 20 किलोग्राम के भाव 1000-1500 से 4000 तक पहुँचे

Surat, Gujarat:सूरत के APMC wholesale मार्केट में लींबू के दाम Feiert के मौसम में तेजी से बढ़ रहे हैं। एक महीने पहले 20 किलोग्राम लींबू का दाम 1000 से 1500 रुपए था, अब यह 20 किलोग्राम के लिए 1600 से लेकर 4000 रुपए तक पहुंच गया है। इसका मतलब है कि एक महीने में कीमतें काफी बढ़ी हैं। बढ़ते wholesale दामों का असर शहर के खुदरा बाजार पर भी दिख रहा है; अच्छे गुणवत्ता वाले लींबू का खुदरा मूल्य अब लगभग 240 रुपए प्रति किलो को पार कर गया है। लींबू की आय में गिरावट के कारण कीमतों ने उछाल लिया है, और मौसम की अनियमित बारिश लींबू की फसल पर असर डाल रही है। आय घटने से बाजार में लींबू की कमी जैसी स्थिति बन रही है। त्योहारों के दौरान बढ़ती मांग के बीच यह कीमतें गृहिणियों के बजट पर भारी पड़ रही हैं; सब्जी, मसाला और अन्य खाद्य वस्तुओं के भाव के बीच लींबू के दाम बढ़ते गए हैं। सुरāt APMC के डायरेक्टर बाबुभाई शेख़ ने कीमतों में वृद्धि के बारे में जानकारी दी है; उनके अनुसार आय घटने के कारण अभी लींबू 20 किलों के लिए 4000 रुपए तक पहुंच गया है। लींबू की बढ़ती कीमत त्योहारों के समय सामान्य ग्राहकों के रसोईघरों के बजट को प्रभावित कर रही है।
0
0
Report

गणेशोत्सव में पेड़ की शाखा से गणपति रूप, बच्चों को पर्यावरण का पाठ

Surat, Gujarat:દેશભરમાં ગણેશોત્સવની ધামધૂમથી ઉજવણી થઈ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પંડાલો, આકર્ષક થીમ અને વિશાળ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના વસ્તાદેવડી વિસ્તારમાં ગણપતિ બાપ્પાના દર્શનની સાથે બાળકોને પર્યાવરણ અને વૃક્ષોના મહત્વનો પાઠ પણ ભણાવવામાં આવી રહ્યો છે. વસ્તાદેવડી વિસ્તારમાં આવેલી જેનેટિક્સ મિલના પરિસરમાં ગણપતિ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંડપની खासિયત તેની બાજુમાં આવેલું વિશાળ વડનું વૃક્ષ છે. વડની એક ડાળીનો કુદરતી આકાર ગણપતિજીની આકૃતિ જેટવો જોવા મળે છે. કોઈ કલાકારે આકાર આપ્યો હોય તેમ લાગતી આ ડાળી કુદરતે જ ગણપતિનું સ્વરૂપ ધારણ કર્યો હોય તેમ અદભુત અનુભવ કરાવે છે. ગણપતિ માળાપની આસપાસનું વિશાળ વડું વૃક્ષ અહીં આવતા શ્રદ્ધાળુઓ અને બાળકો માટે ખાસ આકર્ષણ બન્યું છે. કુદરતી રીતે ગણપતિજીના આકાર સાથે મળતી આવતી ડાળી બાળકોમાં કુતૂહલ جگાવે છે. આ જ કુદરતી રચનાને કેન્દ્રમાં રાખીને બાળકોને વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવને પર્યાવરણ જાગૃતિ સાથે જોડીને નવી પેઢીને કુદરતની નજીક લઈ જનાર પ્રયત્ન કરવામાં આવે છે. આ ગણપતિ આયોજનમાં અલગ-અલગ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મુલાકાત લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ ઉપસ્થિત રહે છે. ગણપતિ બાપ્પાના દર્શન કર્યા બાદ બાળકોને પર્યાવરણ સંબંધિત વિવિધ બાબતોની માહિતી આપવામાં આવે છે. વૃક્ષો પૃથ્વી માટે કેટલા મહત્વપૂર્ણ છે. પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષોની ભૂમિકા શું છે અને આવનારી પેઢી પર્યાવરણના સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે તે અંગે બાળકોને સમજાવવામાં આવે છે. પુસ્તકોમાં પર્યાવરણ અંગે વાંચવા કરતાં કુદરતની વચ્ચે જઈને વૃક્ષો અને તેની આસપાસનું વાતાવરણ નિહાળતા બાળકો માટે આ અનુભવ વધુ રસપ્રદ અને યાદગાર બની રહે છે. આ પર્યાવરણલક્ષી અભિયાન સાથે વીરલ દેસાઈનું નામ પણ જોડાયેલું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કામગીરી કરી રહ્યા છે. પર્યાવરણ ક્ષેત્રે તેમની કામગીરીને કારણે તેઓ ‘ગ્રીન મેન’ તરીકે ઓળખાય છે. ગણેશોત્સવ જેવા મોટા જનઉત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રાખીને તેના માધ્યમથી પર્યાવરણ જાગૃતિનો સંદેશ લોકો સુધી પહેંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. દર વર્ષે અલગ-અગલ થીમ સાથે ગણપતિ આયોજનને પર્યાવરણ સાથે જોડીને ખાસ કરીને બાળકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્ન થાય છે. ભાવક્તિ સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ. ગણપતિના દર્શન માટે આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ આ અનોખા આયોજનમાં રસ દાખવી રહ્યા છે. એક તરફ ગણપતિ બાપ્પાના દર્શન અને બીજી તરફ કુદરતના મહત્વ અંગે માહિતી—આ બંનેનો સંગમ બાળકો માટે ધાર્મિક સાથે શૈક્ષણિક અનુભવ બની રહેવાનો આનંદ આપતે છે. ગણપતિના આકાર જેવી દેખાતી વડની ડાળી માત્ર આકર્ષણનું કેન્દ્ર નથી જ્યાં પરંતુ તે બાળકોએ વૃક્ષો અને કુદરતના સંરક્ષણનો સંદેશ આપવાનો માધ્યમ બની રહે છે.બાઈટ..વિરલ દેસાઈ..આયોજક
0
0
Report
Advertisement

सरौली थाने में कपड़ा व्यापारी के विश्वासघात का मामला: ₹64.83 लाख बकाया सहित

Surat, Gujarat:સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડ વેપારી સાથે વિશ્વાસઘાતની ફરિયાદનો ભેદ ઉકેલાયો. વેપારી પાસેથી કાપડનો માલ લઈને ₹25.07 લાખની રકમ નહીં ચૂકવવાનો આરોપ. આરોપી વેપારીએ કુલ ₹64.83 લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો. જેમાંથી ₹39.76 લાખની ચુકવણી કરી બાકી ₹25.07 લાખ ચૂકવ્યા નહોતા. શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ જીત્યો હોવાનો પોલીસનો આક્ષેપ. બાદમાં મોટા પાયે કાપડનો માલ ખરીદી પેમેન્ટમાં ગલ્લા-તલ્લા કર્યા હતા. ફરિયાદી યોગેશકુમાર મુખેજાએ સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી અનિલકુમાર મિશ્રા સામે BNS કલમ 316(5), 54 હેઠળ ગુનો નોંધ્યો. આરોપી અનિલકુમાર મિશ્રા ‘સાનવી ટેક્ષટાઇલ’નો પ્રોપરાઇટર હોવાનું સામે આવ્યું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપી હાવડામાં હોવાની માહિતી મળી. સારોલી પોલીસે ટીમ બનાવી પશ્ચિમ બંગાળના હાવડા શહેરમાં તપાસ હાથ ધરી. હાવડાથી અનિલકુમાર દુધનાથ મિશ્રા (ઉ.વ.37)ને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનામાં સંડોવાયેલ કાપડ દલાલ અજીતકુમાર ભુરા હજુ Polizei પકડથી દૂર છે. દલાલ મારફતે વેપારીઓનો વિશ્વાસ કેળવી મોટા પાયે માલ લઈ પેમેન્ટ નહીં કરવાની મોડસ ઓપરેન્ડી હોવાનું políciaનું અનુમાન.
0
0
Report
Advertisement

नवसारी नगर निगम: प्लास्टिक मुक्त योजना चौपट, ATM मशीनें धूल खा रहीं

Navsari, Gujarat:વિઝ્યુઅલ અને બાઈટ FTP સર્વર પર 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 17 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં ઉતાર્યા છે... નવું પ્રકાશન પુરાવા: ટેક્ષના કરોડો રૂપિયા, મોટા-મોટા દાવા અને પરિણામ શૂન્ય! નવસારી મહાનગરપાલિકા આ જ ઓળખ બની ગઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના નામે આસપાસના શેરોના બજારમાં મુકાયેલા થેલીના પડકારજે આટીએમ મશીનો આજે ક્યાં છે. જવાબ છે—મહાપાલિકાના સ્ટોર રૂમમાં ધૂળ ખાઈ રહ્યા છે. પોસ્ટ ટેક્સના નાણાંથી બનાવવામાં આવેલા પ્રોજેક્ટ્સને લઈને આર્થિક પ્રશંસા મળતી નથી. પહેલા પણ મહાપાલિકાના વિકાસ કામો સરળતાથી ખુલાસો થઇ ગયા હતા. છતાં ટેક્સના નાણાંથી થઈ રહેલા ખોટા ખર્ચના પૂરવારીઓ સામે લોકો પ્રશ્નો ઉઠારી રહ્યા છે. આ તમામ મુદ્દા વિશે જનતાને વધુ સ્પષ્ટતા જોઈએ છે. નવી દિલ્હીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પ્રયાસો વચ્ચે મહાપાલિકાએ મુખ્ય શાકભાજી માર્કેટ, વિજલપુરના વિઠ્ઠલ મંદિર પાસે અને બિલકુલ નજીક મચ્છી માર્કેટ પાસે 10 રૂપિયાના દામે 5 કિલોના ક્ષમતાવાળી કાપડની થેલીઓ આપતા 3 એટીએમ શરૂ કર્યા હતા. ગૃહિણીઓએ આ સુવિધા આવકારી, પરંતુ પાલિકાની lax નીતિ કારણે થોડા મહિનામાં આ મશીનો ગાયબ થઇ ગઈ હતી. પરિણામે નાગરિકોને ફરીથી પ્લાસ્ટિકના ઝભલા વાપરવામાં આવી રહ્યા છે. અગાઉ 25 લાખના ખર્ચે બનેલા 5 વોટર એટીએમ પાણીના ધાંધિયોને કારણે ભંગાર થયા હતા. તકનીકી મદદ જોવાનું બંધ રહેવાથી આ પ્રોજેક્ટ્સના પડકારો સામે વિરોધી-oppositionના આરોપો આવ્યા છે. તથ્ય:ના વક્તવ્ય- દિપાલી ગાયકવાડ, ગૃહિણી, નવસારી | મુલાકાત: દીપક 바ારોટ, પ્રમુખ, શહેર કોંગ્રેસ, નવસારી | નિર્વાણી: બીજી તરફ, મહાનગરપાલિકાના કમિશનરને મશીનમાં સિક્કો નાખવો કે નોટ—એ બાબતે સ્પષ્ટતા નથી. ટેક્નિકલ સમસ્યાઓના કારણે આ પ્રોજેક્ટ્સના અમલમાં ઠેસ આવી રહી છે. કેટલાક પ્રકરણોમાં કહ્યું છે કે જાહેર નીતિ અનુસાર પ્રક્રિયા પૂરતી થઇ ન થાય તો ખર્ચનો પ્રશ્ન ઊભા થાય છે. તંત્રની કામગીરીમાં બનતી વિલંબના કારણે જનતા આ અંગે સશંકા છે. બચી રહેલા પ્રોજેક્ટ્સને ફરી સરાહક રીતે અમલમાં મૂકવું જરૂરી બન્યું છે.
0
0
Report

गढ़डा-ढसा रोड की बदहाली से वाहन चालक परेशान, स्थानीय प्रशासन से तात्कालिक मरम्मत की मांग

Botad, Gujarat:એન્કર.. ગઢડા-ઢસા રોડની બિસ્માર હાલતથી વાહનચાલકો પરેશાન...રસ્તા પર ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓથી અકસ્માતનો ભય...એકાદ વર્ષથી રોડ ખખડધજ હોવા છતાં તંત્રની કામગીરી સામે سવાલ...ગઢડાથી રણીયાળા, ગુંદાળા, પડવદર, માલપરા, પાટણા થઈ ઢસાને જોડતો આ મુખ્ય માર્ગ...તાત્કાળિક રોડનું સમારકામ કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે. વીઓ.. બોટાદ જિલ્લા-ના ગઢડા-ઢસા રોડની આ તસવીરો જ રસ્તાની વાસ્તવિક સ્થિતિની ચાડી ખાય છે... રસ્તા પર ઠેર-ઠેર ડામર ઉખડી ગયો છે અને મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામના કરવો પડી રહ્યો છે. ગઢડાથી રણીયાળા, ગુંદાળા, પડવદર, માલપરા, પાટણા થઈ ઢસા સુધી પહોચતો આ માર્ગ અનેક ગામોને જોડે છે. આ ઉપરાંત ઢસા તરફથી નેશનલ હાઈવે સાથે પણ જોડાણ હોવાથી મોટી સંખ્યામાં લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. વીઓ.. પરંતુ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહનચાલકોએ ખાડા બચાવીને પસાર થવાની ફરજ પડે છે... ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ગયા એકાદ વર્ષથી રોડની સ્થિતિ ખરાબ છે... ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની હોવાનું લોકો જણાવી રહ્યા છે... ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં ગઢડા અથવા ઢસા પહોંચવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. વીઓ.. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી... ત્યારે તંત્ર દ્વારા આ માર્ગનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.. બાઈટ - મનુભાઈ સવાણી - પૂર્વ સરપંચ માલપરા. બાઈટ - ભગવાનભાઈ સવાણી - સ્થાનિક માલપરા. બાઈટ - હરજીભાઈ પટેલ - સ્થાનિક માલપરા. બાઈટ - મોહનભાઈ સવાણી - સ્થાનિક માલપરા. બાઈટ-રમેશભાઈ માગુંકિયા-સ્થાનિક ગઢડા-ઢસા રોડ અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે...ત્યારે લોકોની હાલાકીનો અંત ક્યારે આવશે અને તંત્ર ક્યારે જાગશે...તે જોવું રહ્યું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top