icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद में मानसून के बाद मच्छरजन्य रोगचालो: 632 इकाइयों की चेकिंग; 171 नोटिस

Ahmedabad, Gujarat:નોસ્ટ: આજે વોટ્સએપથી આપેલા વિડીઓ ઉપરાંત અગાઉના આજ વિષયના ફાઇલ શૉટ પણ લેવા અમદાવાદ શહેરમાં વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો amc મેલેરિયા વિભાગ આવ્યુ હરક્તમાં શહેરમાં બાંધકામ સાઇટ , સ્કૂલ કેમ્પસ અને હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરાયું મચ્છરના બ્રિડીંગ મળતા એકમને નોટિસ ફટકારી દરેક ઝોનમાં વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાની ટીમ દ્વારા ચેકીંગ શહેરના જુદા જુદી કોર્ડસિયલ, બાંધકામ સાઇટ અને હોસ્પિટલમાં ચેકીંગ કુલ ૬૩૨ એકમો ચેકીંગ કર્યા જેમાં ૧૭૧ એકમોને નોટિસ રૂપિયા ચાર લાખ ૭૪ હજાર વહીવટી ચાર્જની વસુલાત કરાઇ કુલ ૬૩૨ એકમ પૈકી ૧૨૨ એકમમાં 브્રીડિંગ મળ્યા ઇન્ડિયા કોલોની વોર્ડમાં આવેલું દેવાંશી આર્કેડ સીલ કરાયું વસ્ત્રાલ - હેલ્થ હોસ્પિટલ, ૨૦ हजार દંડ સૈજપુર - ચૌધદીરી હોસ્પિટલ - ૧૦ હજાર દંડ નიკોલ - દેવસ્ય ઇન્ટ. હોસ્પિટલ - પાંચ હજાર દંડ સردارનગર એમ એમ સિંધી નર્સિંગ કોલેજ - પાંચ હજાર દંડ શાહિબાગ - રાજસ્થાન હોસ્પિટલ - પાંચ હજાર દંડ ચાંદલોડિયા - શાલીન હોસ્પિટલ - પાંચ હજાર દંડ ડો ભાવિન સોલંકી, ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, amc
0
0
Report

राजकोट में नंबर प्लेट नहीं तो पेट्रोल नहीं: HSRP नियम लागू

Rajkot, Gujarat:રાજકોટ गुजरातનું પ્રથમ શહેર બની ગયું છે જ્યાં વાહનમાં નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ કે CNG ભરી_dot_ાવવા નહીં. આજ થી આ ҷо કડક અમલવારી શરૂ થઈ છે. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ અને ડીઝલ ન આપવા અંગે સુચના આપવામાં આવી છે. લોકો જણાવ્યું કે નંબર પ્લેટ વિના વાહનો મુદ્દા પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે અને કાર 체કિંગાળા પંપોમાં 24 કલાક אמתાર્તા કરી બની આવ્યું હતું કે નંબર પ્લેટ વગરના વાહન આવે તો ઈંધણ ન આપવામાં આવે. રાજકોટના લોકોએ આ નિર્ણયના અમલને આવકાર્યો હતો, થતાં દાખવ્યું કે ઓળખપત્ર વગરના વાહન રોડ પર આયોગ્ય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોય છે. જયારે જાહેરનામાનું અમલ જોવા માટે પોલીસ-પેટ્રોલ પંપ એસોસિયેશનના હિંદધેદારો સાથે બેઠકો થઈ હતી. નીતિ મુજબ તમામ પેટ્રોલ પમ્પ સંચાલકો આ નીતિનું પાલન કરવો રહેશે.agang
0
0
Report

सूरत में स्वच्छता अभियान: नगरपालिका की कड़ी कार्रवाई, कचरा फेंकने वालों पर दंड

Surat, Gujarat:સુરત બ્રેક 1. સુરતમાં સ્વચ્છતા જાળવવા પાલિકા તંત્રનું આકરું વલણ 2. પાંડેસરાની બંગરોલી ખાડી પાસે પાલિકાની અચાનક ડ્રાઈવ 3. જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે સ્થળ પર જ કાર્યવાહી 4. રસીદ બુક સાથે પહોંચેલી પાલિકાની ટીમે શરૂ કરી દંડ વસૂલી 5. કચરો ફેંકવા આવેલા 50થી વધુ લોકો રંગેહાથ ઝડપાયા 6. બેજવાબદાર નાગરિકો પાસેથી સ્થળ પર જ રૂ.1800નો દંડ વસૂલાયો 7. પાલિકાની કાર્યવાહીથી કચરો ફેંકનારાઓમાં ભારે દોડધામ 8. ડ્રાઈવ દરમિયાન કચરો નાખવા આવેલી মহিলা પણ ઝડપાઈ 9. મહિલા પાલિકાના અધિકારીઓ સામે હાથ જોડીને માફી માંગતી જોવા મળી 10. ભૂલ સ્વીકારી હવે કચરો નહીં ફેંકવાની ખાત્રી આપી 11. નિયમ મુજબ પાલિકા તંત્ર દ્વારા महिला સામે પણ કાર્યવાહી કરાઈ 12. જાહેર રસ્તા, ખુલ્લી જગ્યા અને ખાડીમાં કચરો ફેંકનારાઓને ચેતવણી 13. દંડ ભરવાનો ઇનકાર કરનાર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હશે 14. સ્વચ્છતા માટે નાગરિકોને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનમાં જ કચરો આપવા તાકીદ 15. સ્વચ્છ સુરત અભિયાન હેઠળ પાલિકાની કડક કાર્યવાહી યથાવત રહેશે
0
0
Report
Advertisement

दमण कोस्टगार्ड: हेलीकॉप्टर में नौ मछुआरों की बचाव, छह सुरक्षित, तीन दमण पहुँचाए

Vapi, Gujarat:સંઘપ્રદેશ દમણ બ્રેક દમણ કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે HACREDIT રેસ્ક્યુ નેવસારીની એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવાયા ક્રિષ્નાપુર થી ઓખા બંદર જઈ રહેલી જય માલા નામની બોટ મધદરીએ ફસાઈ હતી બોટમાં સવાર 9 માચીમારોના જીવ મુકાયા હતા જોખમમાં ધોલાઈ બંદરથી બે નોટિકલ માઈલ મધદરીએ ફસાઈ હતી બોટ બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થતા દરિયામાં ફસાઈ ગઈ હતી બોટ દમણ કોસ્ટગાર્ડને જાણતા હાથ ધરાયું હતું રેસ્ક્યુ ઓપરેશન 9 માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતારાયા 3 ને હેલિકોપ્ટરથી બચાવી દમણ લવાયા રેસ્ક્યુ કરાયેલ માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી
0
0
Report

धर्म के नाम पर किशोरी के साथ दुष्कर्म, आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદમાં ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાની આડમાં સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર પાપી ભૂવાની ધરપકડ સોલા પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાઈ છે બીમાર સગીરા પર ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈને આ ભૂવાએ તેમની સગીર દીકરીને પોતાના ઘરે બોલાવી હતી અને તેને કેફી દ્રવ્ય પીવડાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું છે. સોલા પોલીસ આ હવસખોર આરોપી ચંદ્રકાંત ઉર્ફે અમેશ પંચાલની ધરપકડ કરી છે. આ શખ્સ માત્ર હવસખોર જ નહીં, પરંતુ એક રીઢો ગુનેગાર છે જેને અગાઉ અંધશ્રદ્ધાના નામે લાખો રૂપિયાના સોનાના દાગીના પડાવી ચૂક્યો હતો. આ મામલે પીડિતાના પરિવારના સામે હાલના કેસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતે ફેરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે અને આ કેસના સ્કેનમાં વધુ તપાસ ચાલતી રહી છે.
0
0
Report

आहमदाबाद बॉस स्कीम: 30 लाख के OTP फ्रोड में दो आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદમાં સાયબર ઠગાઈનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગઠિયાઓએ વોટ્સએપ ડીપીમાં બોસનો ફોટો મૂકીને એકાઉન્ટન્ટ પાસેથી રૂપિયા 30 લાખ પડાવી લીધા છે. પાલડીની લેબટેક ડિસ્પોજેબલ કંપનીના સિનિયર એકાઉન્ટ મેનેજર નિકુંજ ગાંધી સાથે આ ચોંકાવનારી ઘટના બની હતી. ગઠિયાએ અજાણ્યા નંબર પરથી મેસેજ કરી બોસ વિનોદકુમાર પટેલનો ફોટો રાખી બિઝનેસ મીટિંગમાં વ્યસ્ત હોવાનું નાટક કર્યું હતું. માત્ર 15 મિનિટમાં જ 5 મેસેજ મોકલીને ઠગોએ એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લીધા અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા 30 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આટલું જ નહીં, ઠગોએ વધુ રૂપિયા 3.20 લાખની માંગણી કરતા એકાઉન્ટન્ટ ચેક પર સહી કરાવવા બોસના કેબિનમાં જતા આખો ભાંડો ફૂટ્યો હતો. શહેરમાં સાયબર ક્રાઈમની આ પ્રકારની ''બોસ સ્કીમ''ની ત્રીઝી ઘટના સામે આવી છે, જેમાં માત્ર મેસેજ દ્વારા જ નાણાકીય વ્યવહારો કરાવવામાં આવે છે. સાયબર ક્રાઈમ અમદાવાદના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, આ ઠગો ક્યારેય ફોન કરતા નથી અને માત્ર મેસેજથી જ વાત કરે છે. સમગ્ર મામલે ભોગ બનનાર કર્મચારી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકો અને કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે કે અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તરત જ બોસને ફોન કરીને ખરાઈ કરવી. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા સત્તાવાર માધ્યમોથી પુષ્ટિ કરવી અતિ આવશ્યક છે. Ahmedabad, Boss scamમાં બે આરોપી ઝડપાયા; જૂન મહિને ₹1.5Croreનો ગુનો નોંધાયો હતો; સાઇબર ક્રાઈમ પોલીસે ₹1.30 કરોડની રિકવરી કરી; આરોપીઓ વેસ્ટ બંગાળમાં હોવાનો થોફ મળતાં પોલીસોએ કાર્યવાહી કરી; ઇમરાન અલી અને ઇનજામુൽ ਮੁલ્લાં ઇસ્ટ બંગાળથી પકડી પડયા; સાઇબર ટીમે પૂછપરછમાં ફ્રોડના અનેક ખુલાસા કર્યા; આરોપીઓએ 4500 સિમ કાર્ડ ખરીદ્યા હતા અને સાયબર ફ્રોડમાં સર્વિસ આપવાને માટે ઉપયોગ કરતા; આંકડાઓમાં વેબસાઇટ અને ઓટીપીના આયોગનો ઉપયોગ થયું; OTP મેળવવા માટે કોલ સેન્ટરોને કમિશન આપવામાં આવ્યું; 21900 OTP કમિશન લાભ લઇ બેંકિંગમાં વપરાય; મોબાઇલ ફોન ઈન્ફેક્ટેડ કરવાના કારણે 10,000 જેટલા મોબાઈલ ફોન અસરિત થયા; આર્કિટેક્ચરલ રીતે ઓટીપી પ્રોસેસિંગ માટે કોલ સેન્ટરો સાથે કામ થયું; બીજી તરફ ગુજરાતના હાલ ત્રણ લોકobei ભોગ બન્યા હોવાનું સમાચાર; આરોપીઓની રિમાન્ડ આગળની તપાસમાં લેવામાં આવશે; સર્વિસ પ્રોવાઇડર સાથે મળીને તપાસ થઈ રહી છે.
0
0
Report
Advertisement

सूरत में खाद्य विषाक्तता से पांच साल की बेटी की मौत: शीतल रेस्टोरेंट पर हफ्ता जाँच

Surat, Gujarat:સુરત માં ફૂડ પોઈઝનિંગ થી બાળકી ના મૃત્યુ નો મામલો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક સુરત ના આરોગ્ય અધિકારી સાથે વિસી મારફતે બેઠક આરોગ્ય વિભાગ દ્વારા થયેલી કામગીરી તથા રેસ્ટોરન્ટ ની તપાસ સહિતના મુદ્દા પર ચર્ચા આરોગ્ય મંત્રીએ પરિવીર ના સભ્યો સાથે વિડીયો કોલ પર ચર્ચા કરી એકર સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન લીધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. આGDiena ઘટનામાં સારવાર દરમિયાન માત્ર 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ આ ઘટનાની જાણ થતા નો સાથે જ આરોગ્ય વિભાગની ટીમ એ શીતલ રેસ્ટોરન્ટ ઉપર રેડ કરી હતી. રેડ દરમિયાન અખાત્ય પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો હતો zee 24 કલાકની ટીમ જ્યારે રેસ્ટોરન્ટ ઉપરрестોરન્ટ ઉપર પહોંચી ત્યારે ફૂગ વાળી દાળ પણ મળી આવી હતી વિઓ.1 સુરતના પુણા વિસ્તાર માં આવેલા રણુજા સોસાયટીમાં રહેતા અશોક કલસરિયા մજૂરી કામ કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. 15 મી ઓગસ્ટના સાંજના સમયે અશોકભાઈએ વરાછા માતાવાડી પાસે આવેલી શીતલ રેસ્ટોરન્ટ માંથી બે સબ્જી ખરીદી હતી અને બાદમાં ઘરે પહોંચ્યા હતા. ઘરે પરિવાર સાથે તેમને આ સબ્જી આરોગી હતી.ભોજન લીધા બાદ પરિવારના તમામ પાંચ સભ્યોને અચાનક તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા માતા-પિતા سمیت બે દીકરીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરિવારના સભ્યોની સ્થિતિ ગંભીર બનતાં તરબીબોની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન 5 વર્ષની દીકરી આર્યાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમે શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. ડબ્બામાંથી ફૂગ લાગેલી દાળ પણ મળી આવી હતી. જ્યારે હોટલમાં પીરસવામાં આવતા કાંદા પણ સડેલી હાલતમાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટમાંથી મળી આવેલી તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ, સમગ્ર મામલે શીતલ રેસ્ટોરન્ટના માલિકે મીડિયા સમક્ષ માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ પોઈઝનિંગના આ બનાવમાં 5 વર્ષની બાળકીના મોતને પગલે આરોગ્ય વિભાગની કામગીરી અને રેસ્ટોરન્ટમાં ખાદ્ય સામગ્રીની જાળવણી અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. વોક થ્રુ..ચેતન બાઈટ..પી કે પટેલ..એસીપી હાલ પરિવારના અન્ય સભ્યોની સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
0
0
Report

भावनगर जिले के चोगठ धारुक रोड पर भीषण बदहाली: ग्रामीणों की जीवनरेखा ध्वस्त

Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં જે ગુજરતી ભાષાના વિસ્તારોમાં ચોગઠ થી ધારુકા ડામર રોડ અતિ બિસ્માર બની ગયો છે. બે વર્ષ દરમિયાન ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોના અંતરિયાળ માર્ગો ધોવાણ થઈ ગયા છે, ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા, જેના કારણે ચોગઠ થી ધારુકા જતા રોડની હાલત અતિ ખરાબ બની ગઈ છે, ડામર રોડ સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે તેમજ રોડ પર મોટા ખાડા પડી જતા રાત્રી દરમિયાન અકસ્માત સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. વિઓ ૧: રાજ્ય સરકાર રોડ રસ્તાઓના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તેમ છતાં ખરાબ રસ્તાઓના કારણે રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકો દ્વારા કરાયેલી રજૂਆતો જનપ્રતિનિધિઓના બહેરા કાને સંભળાતી જ નથી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભેગતને લઈને મંજૂર થયેલ રસ્તાઓ વર્ષો સુધી ન બનીતા પ્રજા પરેશાન થઈ ગઈ છે. વિઓ ૨: સરકાર દ્વારા લોકોની સુવિધા વધારવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ યોગ્ય સમયે તેનો ખર્ચ થતો નથી અને ઘણા કિસ્સા ગ્રાન્ટો નિષ્ફળuyan થી પડ્યા છે, ઉમરાળા પંથકમાં ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનો ધોવાણ થઈ ગયો છે, બે વર્ષ અગાઉ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા ચોગઠ થી ધારુકા સુધીનો માર્ગ મોટાપાયે ભંગાઈ ગયો છે, સણોસરા, પાલીતાણા, ગારિયાધાર સુધી લઇ જતો ચોગઠ-ધારુકા ટુંકો માર્ગ હોય સેંકડો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ રસ્તો સંપૂર્ણ ધોવાણ થઈ જતા મોટરસાયકલ સિવાયના કોઈ વાહન પસાર નથી થતું, સરકારી બસો પણ અવારનવાર બંધ રહી રહી છે, પરિણામે લોકો 5 થી 10 કિલોમીટરના અંતરમાં મુખ્ય માર્ગ સુધી જવા પર મૂંઝવાનો સામનો કરે છે, લોકોની માંગ છે કે રીપેરીંગનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે. વોકથ્રુ: નવનીત દલવાડી, ભાવનગર. વિઓ ૩: ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના દુર્ઘટિત માર્ગો 60 લાખના ખર્ચે નવીન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કામ শুরু થઇ રહ્યો નથી, જેનાથી રાહદારીઓને ભારે પરેશાની થઇ રહી છે. પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે નવી રોડ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે અને અંદાજે 60 લાખના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવશે, પાણીના વહેણને લઇને કોઝવેનો પણ નિર્માણ થશે. ચોમાસા ચાલી રહ્યું હોવાથી વરસાદ બાદ આ વિસ્તારમાં કામ શરૂ થશે. બાઈટ: અજીત ઝા, કાર્યપાલક ઈજનેર, પંચાયત વિભાગ, ભાવનગર. વોક થ્રુ: નવનીત દલવાડી, ભાવનગર.
0
0
Report
Advertisement

सूरत के रणूजा धाम में बाढ़ के बाद दुकानदारों के लिए ऑनलाइन मुआवजे का फॉर्म लंबित: गुस्सा फूट पड़ा

Surat, Gujarat:પુણા રણુજા ધામમાં સહાયથી વાયછીત દુકાનદારોનો રોષ સુરતના પુણા વિસ્તારમાં આવેલી રણુજા ધામ સોસાયટીમાં ખાડી પૂરની સહાયને લઈને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો है. સાતમી તારીખે પડેલા અંધાધૂંધ વરસાદ બાદ રણુજા ધામ સોસાયટીમાં આશરે છથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ દુકાનદારોને મોટાપાયે નુકસાન થયું હતું. પૂરની ઘટ્નાને એક મહિનો વીતી ગયો હોવા છતાં, નુકસાનગ્રસ્ત દુકાનદારોનો આક્ષેપ છે કે ઓનલાઈન ફોર્મ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં હજુ સુધી તેમને નુકસાનની સહાય મળી નથી. દુકાનદારોનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા સહાય માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ તેઓ રાહ જોઈ રહ્યા आहेत. બીજી તરફ, રણુજા ધામ સોસાયટી પાસે આવેલી ખાડીના કારણે અહીં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાય છે. વરસાદ પડે ત્યારે ખાડીનું પાણી સોસાયટીમાં ઘૂસી જતાં સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે દુકાનદારોની માંગ છે કે તંત્ર દ્વારા नुकसानનું યોગ્ય સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે, તેમજ ખાડીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. એક મહિનો વીતી ગયો... સહાયની રાહ હજુ પણ યથાવત છે. હવે તંત્ર ક્યારે જાગશે?
0
0
Report

साणंद में दीपड़ की मौजूदगी: खेत-गांव के आसपास नए निशान मिले

Ahmedabad, Gujarat:અમદાવાદ સાણંદમાં દીપડાની હાજરી અંગે નવા સમાચાર ગઈકાલે જોવાયેલાં સ્થળ સિવાયના સ્થળે પણ જોવાયા પગલાં સાણંદ નગરની સીમમાં જોવા મળ્યા નવા નિશાન સાણંદ થી મોટી દેવતી ગામ આસપાસના વિસ્તારોમાં નવા ફૂટપ્રિન્ટ જોવા મળ્યા ગઈકાલની જગ્યાથી નજીકના વિસ્તારમાં સેંકડો નવા નિશાન મળ્યા દીપડાની હાજરીના નવા સેંકડો નિશાન મળતા ગ્રામજનોમાં ફફડાટ દીપડાની હાજરીને પગલે ખેડૂતોમાં ફફડાટ, ખેતરો માંથી શ્રમિકો ભાગી ગયા દીપડાની હાજરીની આસપાસના વિસ્તારોના વિસ્તારમાં શાળા હોવાથી કોઈ ઘટના બની શકવાની locals- conoce દહેશત- स्थानीयો ગઈકાલે મોટી દેવતી જવાના માર્ગે ઈંટોના ભઠ્ઠામાં મળ્યા હતા સેંકડો નિશાન ગઈકાલે વન વિભાગે પાંજરુ ગોઠવ્યું છે પલ્તી દીપડો પકડ હજી બહાર
0
0
Report

अहमदाबाद के गोता इलाके में सोन की घड़ी चोर को सोला पुलिस ने पकड़ा

Ahmedabad, Gujarat:અમદાવાદમાં: ગોતામાં બ્રાન્ડેડ શૉરુમમાંથી સોનાના ઘડિયાળ ચોરનાર SOLA પોલીસે ઝડપી પાડ્યો. અમદાવાદના ગોતા વંદેમાતરમ રોડ પર આવેલ શક્તિ ઇ.ટી.સી કોમ્પલેક્સની દુકાનમાંથી સોનાની ઘડિયાળની ચોરી થઈ. શૉરુમમાંથી ટાઇટન કંપનીની નેબ્યુલા મોડેલની 2 લાખ 2 હજાર ની કિંમત લેડીઝ સોનાની ઘડીયાળ ગઠિયા એ ચોરી. સોનાની ઘડિયાળ ચોરી ની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દુકાનદાર ફરિયાદીએ SOLA પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા SOLA પોલીસે ચોરી કરનાર આરોપી ને ઝડપી પાડી. મૂળ ઉત્તરપ્રદેશના પ્રદિપ કેદારસિંઘ નાયક ની SOLA પોલીસે ધરપકડ કરી સોનાની ઘડિયાળ કબજે કરી.
0
0
Report
Advertisement

सूरत के महावीर पेलस गेट गिरने से 4 वर्षीय सनी कुमार की मौत

Surat, Gujarat:સુરત બ્રેક 1. સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં કરુણ અકસ્માતની ઘટના બની છે. 2. શ્રી મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થયો હતો. 3. ગેટ નીચે દબાઈ જતાં 4 વર્ષના સની કુમારને ગંભીર ઈજા થઈ હતી. 4. ગંભીર ઈજાગ્રસ્ત સની કુમારનું બાદમાં મોત નીપજ્યું હતું. 5. સણી આશરે બે મહિના પહેલા તેની માતા સાથે સુરત આવ્યો હતો. 6. બાળક મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો. 7. અકસ્માતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. 8. સ્થાનિકોના જણાવ્યા મુજબ મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હતો. 9. ગેટની મરામત અંગે અગાઉ જાણ કરવામાં આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. 10. તેમ છતાં ગેટની યોગ્ય મરામત કરવામાં આવી ન હોવાની વાત સામે આવી છે. 11. ગેટ અચાનક બાળક ઉપર પડતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. 12. અકસ્માત બાદ મહાવીર પેલેસના CCTV કેમેરા પણ બંધ હોવાની ચર્ચા છે. 13. CCTV બંધ હોવાથી ઘટનાની હકીકત અંગે અનેક સવાલો uprightા છે. 14. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે. 15. જર્જરિત ગેટની સમયસર મરામત ન થતા માસૂમ બાળકનો જીવ ગયો હોવાનો સ્થાનિકોમાં રોષ છે.
0
0
Report

आहमदाबाद के सब्ज़ी-फल मार्केट योजना करोड़ों खर्च के बावजूद फेरीयां नहीं आईं, सड़कें फिर भी दाबग्रस्त

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી-ફળનું વેચાણ કરતા ફેરિયાઓને વ્યવસ્થિત જગ્યા આપી છે.publc રોડ્સ પરનું દબાણ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં 31 વેજીટેબલ માર્કેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી 19 જગ્યાએ માર્કેટ તૈયાર થઈ ગઈ છે. બે જગ્યાએ કામ ચાલી રહ્યું છે. ચાર જગ્યાએ માર્કેટ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ આ સમગ્ર યોજનામાં અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચુક્યો હોવા છતાં મૂળ હેતુ જ અધૂરો રહ્યો છે. એક તરફ તૈયાર બની ગયેલી માર્કેટમાં ફેરિયાઓ બેસતા નથી અને બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં શાકભાજી તથા ફળના વિક્રેતાઓ આજે પણ રોડ અને ફૂટપાથ પર ધંધો કરી રહ્યા છે. પરિણામે ટ્રાફિક અને જાહેર માર્ગો પરના દબાણની સ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી. પહોંચી ગયેલી વિગતો મુજબ કોર્પોરેશનનો મૂળ ઉદેશ શાકભાજી અને ફળના ફેરિયાઓને નિર્ધારિત જગ્યા પર ખસેડવો હતો, જેથી રાહદર્શીઓ તથા વાહનવ્યવહાર માટે રસ્તા ખુલ્લા રહી શકે. પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતિ જોતા જ્યાં ફેરિયાઓ પહેલાં બેસતા હતા ત્યાં આજે પણ બેસે છે અને બીજી તરફ તેમને બનાવાયેલી માર્કેટખાલી પડી છે. લાખો રૂપિયાના ખર્ચ પછી પણ મુશ્કેલીઓ યથાવત્ રહે છે. 19 માર્કેટની ગ્રાઉન્ડ realities તપાસવામાં આવી હતી: ગોતા વિસ્તારમાં દેવનગર ગામની માર્કેટમાં મોટા ભાગના થડા ભરાયેલા જોવા મળ્યા. બોડકદેવમાં માર્કેટની અંદર થડા ખાલી પડી રહ્યા હતા અને વિક્રेतાઓ બહાર ફૂટપાથ પર ધંધો કરતા હતા. સરખેજ અને પ્રહલાદનગરમાં સ્થિત માર્કેટ નધણીયાતી સ્થિતિમાં હતી. ગોતા વોર્ડમાં અનેક માર્કેટમાં પ્રવેશના દરવાજા બંધ અને વેપારીઓ જોવા મળ્યા. દ્વારકા આવાસ સામેના માર્કેટમાં વેપારીઓ તથા ગ્રાહકોની ભીડ હતી, જેથી યોજના સફળ હોવાનું સંકેત મળે. તદ્દન મુદ્દે ખાનગી વેબસાઇટ્સના અભ્યાસથી જાણવા મળે છે કે આધારે 68 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવા છતાં ફેરિયાઓને આ માર્કેટમાં લાવવા માટે કાર્યકારી સ્થિતિ આરંભથી જ અસમર્થ રહી. 2 અઠવાડિયાના અંદાજે નવા હોદ્દેદારો દ્વારા આ યોજનાને પગલારૂપે અસરકારક બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માર્કેટમાં ફેરિયોને खસેડવાની પ્રક્રિયા અસરકારક રહી ન હતી. સરકારે નક્કી કરેલ નવી યોજનાનો પુરતો ઉપયોગ ન કર્યા મામલે ચર્ચા ચાલુ છે. અધિકારીઓની પ્રસારણ વડે જણાવ્યું હતું કે આ માર્કેટને કાર્યરત બનાવવું હેતુ છે, પરંતુ હાલ જ નહીં પરંતુ આગામી સમયમાં ફેરિયાઓને માર્કેટમાં લાવવા સાથે ગ્રાહકો આવી તેને સફળ બનાવીશું. અર્પણ કાયદાવાલા. ઝી 24 કલાક. અમદાવાદ
0
0
Report

नवसारी में खाड़ी दबाव हटाकर अस्पताल परिसर का दबाव कम किया गया, हाईवे खुला

Navsari, Gujarat:સ्लગ : NVS DABAN DUR નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 8, ઓગસ્ટના ફોલ્ડરમાં આજના 18 ઓગસ્ટના ફોલ્ડરમાં ઉતાર્યા છે... એંકર : નવસારી જિલ્લામાં ગત જુલાઈ મહિનામાં ત્રણ ત્રણ પુર આવ્યા હતા. જેમાં શહેરમાં થોડો વરસાદ પડે કે વરસાદી કાંસ (ખાડી) નજીકના વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. નેશનલ હાઈવે નં. 48 ઉપર પણ નવસારીની જાણિતી નિરાલી કેન્સર હોસ્પિટલ અને નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના વરસાદી કાંસ ઉપર કરેલા દબાણથી થોડા વરસાદમાં જ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હજારો વાહનોને મુશ્કેલી વેઠવા પડતી હતી. જે દબાણ 4 વર્ષો બાદ સરકારના આદેશાનુસાર દૂર કરવામાં આવ્યું હતું. વી/ઓ : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીને અડીને આવેલ કબીલપોર વિસ્તારમાં વર્ષ 2022 માં પ્રતિષ્ઠિત ટ્રસ્ટ દ્વારા નિરાલી કેન્સર હોસ્પિટલ અને બાદમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલના નિર્માણ દરમિયાન હોસ્પિટલ અને હાઈવેની વચ્ચે પસાર થતી વરસાદી કાંસ ઉપર હોસ્પિટલ સંચાલકોએ દબાણ કરી, પોતાનો પ્રવેશદ્વાર, કંપાઉન્ડ વોલ સાથે ગાર્ડન અને મંદિર બનાવી દિધું હતું. જેને કારણે 4 વર્ષોથી ચોમાસમાં એક સામટો 2 થી 3 ઇંચ વરસાદ પડે અને હાઈવે ઉપર પાણી ભરાઈ જતા હાઈવે બંધ થઈ જતો હતો. જેના કારણે મુંબઈ અને અમદાવાદ તરફ જતા હજારો વાહનોને મુશ્કેલી વેઠવી પડતી હતી. નવસারি જિલ્લા તંત્ર દ્વારા હોસ્પિટલના સંચાલકોને વારંવાર નોટિસો આપીને વરસાદી કાંસ પરનું દબાણ દૂર કરવા આદેશ કરતા છતાં, હોસ્પિટલ દ્વારા કાયદાને ઘોળીને પી જવાયો હતો. દરમિયાન ગત જુલાઈ મહિનામાં નવસારીમાં આવેલા ભારે પૂરની સ્થિતિ અંગે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં સુરતમાં પણ ખાડી પૂરને કારણે સર્જાયેલી તારાજી અને નવસારીમાં પણ ખાહડીને કારણે થતી મુશ્કેલીઓને ધ્યાને લઈને સરકારે ખાડી, વરસાદી કાંસ ઉપરના દબાણો દૂર કરવા સખત પગલા લેવાના જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં વરસાદી કાંસ અને ખાડી ઉપર કરાયેલા દબાણો દૂર કરવાનો આદેશ કરતા અઠવાડિયા અગાઉ વરસાદી કાંસ ઉપર દબાણ કરનાર નિરાલી હોસ્પિટલના સંચાલકોને દબાણ દૂર કરવા નોટીસ અપાઈ હતી. પરંતુ તેમના દ્વારા દબાણ દૂર ન કરાતા સોમવારે નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરની આગેવાનીમાં હાઇવે ઓથોરિટી, વીજ કંપની, ગેસ કંપની સહિત ડ્રેનેજ વિભાગ, મામલતદાર અને પોલીસ કાફલો નિરાલી હોસ્પિટલ પહોંચ્યો હતો અને વરસાદી કાંસ ઉપર ચાર વર્ષોથી કરેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સવારથી દબાણ દૂર કરવા શરૂ કરાયેલું મેગા ડિમોલિશન મોડી રાત સુધી ચાલ્યું હતું. જેમાં તંત્ર દ્વારા હોસ્પિટલની કંપાઉન્ડ વોલ સાથેના ગાર્ડન, હોસ્પિટલનો મુખ્ય પ્રવેશદ્વાર અને પરિસરમાં જ બનાવેલ મંદિરના દબાણને દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ હાઇવેથી 40 મીટરના માર્જિનમાં પણ દબાણ ન હોવા જોઈએ, જેથી હાઈવે ઓથોરિટી દ્વારા પણ માર્કિંગ સાથે દબાણ દૂર કરવામાં સહયોગ આપવામાં આવ્યો હતો. આજ પ્રકારે શહેરમાં ખાડી અને વરસાદી કાંસ ઉપર કરવા આવેલા દબાણોને પણ જિલ્લા કલેક્ટર અને કમિશનર તરફથી નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવે છે. ત્યારે શહેરમાં વધુ ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્યતા જોવાઈ રહી છે અને નિરાલી હોસ્પિટલના દબાણને દૂર કરીને સરકારએ લોકોને સંદેશ પણ આપ્યો છે કે, કોઈનું પણ કોઈપણ પ્રકારના દબાણ સાંખી નહીં લેવાશે. બાઈટ : ડૉ. જનમ ઠાકોર, પ્રાંતે અધિકારી, નવસારી
0
0
Report
Advertisement
Advertisement
Back to top