Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

હાડગુડનાં જહાંગીરપુરામાં નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

Aug 23, 2024 02:37:31
Anand, Gujarat
હાડગુડનાં જહાંગીરપુરામાં નિશુલ્ક આઈ ચેકઅપ કેમ્પ યોજાયો, હાડગુડનાં જહાંગીરપુરામાં જહાંગીરપુરા મુસ્લિમ પંચનાં ઉપક્રમે શંકરા આઈ હોસ્પીટલનાં સહયોગથી આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો,જેમાં ગ્રામજનોની આંખો ચેક કરી નિદાન કરવામાં આવ્યું હતું તેમજ મોતીયાનાં દર્દીઓને ઓપરેશન માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવશે.આ પ્રસંગે મૌલાના પરવેજ યમની તેમજ શંકરા હોસ્પીટલનાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Nov 23, 2025 12:35:10
Ahmedabad, Gujarat:અમદાવાદ ઇશ્વર પટેલ અને પ્રેરક શાહ નિવેદન મામલે મનિષ દોષી પ્રતિક્રિયા 12 રાજ્યોમાં કામગીરી ચાલી રહી છે ગુજરાતમાં 90 ટકા શિક્ષકો ને જવાબદારી સોપવામાં આવી છે છેલ્લા 4 દિવસમાં 4 मौत નિપજ્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચે અવસ્થા, કામ થોપી દેવાની પદ્ધતિથી શિક્ષકો હેરાન થઈ રહ્યા છે રાજ્ય કક્ષાના મંત્રીનું અ સંવેદનશીલ નિવેદન આપ્યું છે જે શિક્ષણ સમુદાયના જખમ પર નમક નાખો છે આપ શ્રી અને આપનું મંત્રી મંડળ ક્યારે કામ કરશે જે मौत થયા છે તેમને સહાય આપવામાં આવે સપોર્ટ સ્ટાફ આપવામાં આવે વ્યवસ્થા ને સારી અને મજબૂત કરવા માટે કામગીરી સરળ બનાવે તેવી કોંગ્રેસ પક્ષ ની માંગ છે શિક્ષક સમુદાય ને મદદ ન કરી શકો તો કઈ નહીં પરંતુ તેમના જખમ પર નમક ન ચોંટાડો શહેર પ્રમુખ પ્રથમ તો પૂરતા વોર્ડ જાણી લે, આંતરિક માહિતી જાણી લે તમે ક્યારે રાજ્યના હિત માટે કામ કરશો તો મોટો સવાલ છે
129
comment0
Report
ARAlkesh Rao
Nov 23, 2025 12:34:14
Palanpur, Gujarat:ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજાયો અમલમાં મુકાઈ છે જેને લઈને સરકારે વિવિધ યોજનાનો લાભ લઈને રાજ્યની અનેક મહિલાઓ વિવિધ રોજગાર મેળવી પગભર બની રહી છે. સરકાર દ્વારા મહિલાઓના વિકાસ તેમજ તેમની આર્થિક પરિસ્થિતિ સુધરે અને તેમના તેમજ તેમના પરિવારના સપનાઓ પુરા થાય તે માટે વિવિધ સહાય આપી તેમજ વિવિધ રોજગરીના સાધનો આપીને તેઓ આત્મનિર્ભર બનાવવાનું સરકાર કાર્ય કરી રહ્યું છે જેના કારણે બનાસકાંઠાની અનેક બહેનો આત્મનિર્ભર બની રહી છે. પાલનપુરમાં રહેતી અનુસૂચિત જાતિની મહિલા રાધાબહેન પરમારનું સરકારે ઉત્કર્ષ યોજનાના કારણે જીવન બદલાયું છે. રાધાબહેન પરમારે કહેવું છે કે पहले ઘરની સ્થિતિ ખુબજ खराब હતી, ઘરનું ગુઝારાન ચલાવવું મુશ્કેલ હતું પરંતુ સરકારની યોજનાથી તેમને સિલઆઈની તાલીમ મળી હતી અને સિલાઈ મશીન મળ્યું જેના કારણે આર્થિક સ્થિતિમાં બદલાવ આવ્યો. તેઓ સિલાઈ કરીને પગાર કમાવે છે અને આત્મનિર્ભર બનીને ઘરની સ્થિતિ સારી બનાવી છે, તેઓ તેમના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. આભાર સરકારની યોજનાનો.
146
comment0
Report
MDMustak Dal
Nov 23, 2025 11:48:41
Jamnagar, Gujarat:ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે. વાત વિગતે, તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હતો. હરખ મા''તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા.24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યমন্ত্রী ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્મારિત હતો. આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી.જેાથી મુખ્યंत्रीની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થઈ શકે તેમ હતું. પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી. પરિવારે આ मुद्दે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયત્ન કર્યો. વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી. વાત સાંભળી મુખ્યમંત્રીએ તરત કહ્યું, "આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા."મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું. આ ઘટનાક્રમમાં ANGEANGE વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે કે મુખ્યમંત્રીને ہمارے લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું." આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃدુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પરંતુ સાથે ''ઉત્તમ માણસ'' છે. તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.
123
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 11:07:19
Surat, Gujarat:એંકર:સુરત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ની ગંભીર બેદરકારી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. અહીં દક્ષેશ્વર નગરમાં આવેલું ટ્રાન્સફોર્મર છેલ્લા ચાર મહિનાથી ભયજનક હાલતમાં છે. જે સ્થાનિકો માટે જીવતા બોમ્બ સમાન બની ગયું છે. ટ્રાન્સફોર્મરનું ફેન્સીંગ બેરીકેટ છેલ્લાં ચાર મહિનાથી તૂટેલી હાલતમાં છે. સુરક્ષા માટે લગાવવામાં આવેલો આ બેરીકેટ તૂટી જવાથી ટ્રાન્સફોર્મરની આસપાસ કોઈ સુરક્ષા રહી નથી. આટલું જ નહીં, ટ્રાન્સફોર્મર પાસેની મીટર પેટી પણ ખુલ્લી હાલતમાં છે. સૌથી ગંભીર બાબત એ છે કે ટ્રાન્સફોર્મરમાંથી જીવતા બોમ્બ સમાન વાયર ખુલ્લી હાલતમાં લટકતા જોવા મળ્યા છે. આ વાયર ખુલ્લા હોવાને કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ, ખાસ કરીને બાળકો માટે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પ્રશાંત ઢીવરે - સુરત લોકલોએ ઉગ્ર માંગણી કરી છે કે DGVCL દ્વારા તાત્કાલિક ધોરણે આ ટ્રાન્સફોર્મરની આસપાસ સુરક્ષા માટેના ફેન્સીંગ બેરીકેટ લગાવવામાં આવે અને ખુલ્લા લટકતા વાયરો તેમજ મીટર પેટીને સુરક્ષિત કરવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તેને અટકાવી શકાય.
184
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 23, 2025 10:53:47
Rajkot, Gujarat:એંકર રાજકોટના કોઠારિયા રોડ પર નરеш વ્યાસ નામના પ્રૌઢની હત્યા મામલે મોટો ટ્વીસ્ટ સામે આવ્યો છે. શરૂઆતમાં બહેને ભabw આપી અને ભતીాజీાને આરોપી બનાવતા FIR નોંધાવાઈ હતી, પરંતુ પોલીસે કરેલી વિગતવાર તપાસમાં ખુલ્યું છે કે પિતાના ઘાતક બનનાર કોઈ બીજો નહીં પરંતુ તેમનો જ પુત્ર હર્ષ વ્યાસ છે. ઘર કંકાસ, નશાની હાલત અને વર્ષો જૂના ઝઘડાનો અંત એક દુઃખદ ઘટનામાં થયો છે. વિઓ 1 રાજકોટના કોઠારિયા રોડ પર આવેલ હુડકો ક્વાર્ટર્સ… જ્યાં ગુરુવારની રાત્રે દારૂના નશામાં મસ્ત નરેશભાઈ વ્યાસ ઘરે પહોંચ્યા હતા. ઘરમાં પ્રવેશતા જ પત્ની સાથે માથાકૂટ શરૂ કરી… અને ઉશ્કેરીлған નરેશભાઈએ પોતાની પાસે રહેલી છરી કાઢી મૃત્ય સામે અઠવાડિયે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એવામાં ઘરના વાતાવરણમાં અચાનક સનસનાટી છવાઈ ગઈ… અને આ હંગામા વચ્ચે પુત્ર હર્ષ વ્યાસ આગળ આવ્યો… પિતાના હાથમાંથી છરી છીનવી… અને ગુસ્સાની હાલતમાં પિતાને જ છરીના બે ઘા ઝીંકી દીધા. ઘરમાં ચીસો-પોકાર મચી گئی… અને નરેશભાઈ વ્યાસ ઘટના સ્થળે ઢળી પડ્યા અને તેમનું મોત થયું. વિઓ ૨ નરેશભાઈની હત્યા બાદ મામલો વધુ જટિલ બન્યો. રેલનગરના દ્વારકેશે સોસાયટીમાં રહેતી તેમની બહેન વર્ષાબેન પાંડિયાએ સીધી ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ વ્યાસ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી.પરંતુ પોલીસ તપાસ આગળ વધી… સ્ટેટમેન્ટ્સ લીધા… સાક્ષીઓ પૂછપરછમાં આવ્યા… અને એક એક લેયર સાથે સત્ય બહાર આવતું ગયું.તપાસમાં સ્પષ્ટ થયું કે પત્નીનો કોઈ rôલ નથી… હત્યા ના ચોક્કસ સમયે સ્મિતાબેન ઘરે હાજર હોવા છતાં હુમલો કરતી કે પ્રોત્સાહિત કરતી હોવાનું કોઈ પુરાવો મળ્યો નથી. વિચારણા પછી પોલીસની નજર એક જ વ્યક્તિ પર ગઇ—પુત્ર હર્ષ વ્યાસ. વિઓ ૩ ACP બી.વી. જાધવએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે પ્રાથમિક અને વિગતવાર તપાસમાં સાબિત થયું છે કે હર્ષ વ્યાસે જ પોતાના પિતા નરેશ વ્યાસની છરીના ઘા મારી હત્યા કરી છે. ઘરમાં સતત થતા ઝઘડા અને પિતાની નશાની આદતને કારણે કુટુંબમાં લાંબા સમયથી તણાવ હતું. છેલ્લાં બે વર્ષથી ઘરકંકાસ ચાલુ હતો. અને આ જ ઝઘડા હત્યાનું કારણ છે."પોલીસે હર્ષ વ્યાસની હશે ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.જોકે પત્ની સ્મિતાબેનનું કોઈ સીધી ભૂમિકા ન હોવાથી તેમને છોડવામાં આવ્યા છે.એક તરફ દારૂનો નશો… બીજી તરફ કુટુંબભેદઅને તણાવથી છલકાતી અંધાઃ આ રાત્રે પુત્રના હાથોથી પિતાનું અંત આવ્યો. FIRમાં દાખલ નામો, આરોપીઓમાં બદલાવ અને તપાસમાં આવેલા ટ્વીસ્ટે આ કેસને વધુ ચોંકાવનારો બનાવ્યો છે.પોલીસ હવે હર્ષ વ્યાસના મન્સૂબા, પૃષ્ઠભૂમિ અને സംഭവક્રમને જોડીને આગળની કાર્યવાહી કરી રહી છે. બાઈટ: બી.વી જાધવ (એ.ਸੀ.પી રાજકોટ ոստիկան) ક્રાઇમ PKG STORY
173
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 10:53:23
Surat, Gujarat:આપ્રુવલ:વિશાલ ભાઈ એંકર:સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. અને આજના દિવસની સૌથી દુઃખદ અને ચિંતાજનક ઘટના સચિન વિસ્તારમાંથી સામે આવી છે.સચિન જિલ્લામાં એક انتہائی કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે. અહીં ૪ વર્ષના માસૂમ બાળક, શિવાય ઉર્ફે શિવરાજ રાજેશ પ્રજાપતિ, પર ૪થી ૫ જેટલાં શ્વાનના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો.બાળક તેના પિતા સાથે ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપનીમાં હતો. તો બહારના ભાગમાં જ અચાનક શ્વાનોએ તેને નિશાન બનાવ્યો. વીઓ:1 માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, અને શરીરના અન્ય भागો પર પણ બચકાં ભર્યા.બાળકને માથા સહિત શરીર પર ૨૦થી વધુ ગંભીર ઈજાના નિશાન છે.આસપાસના લોકો મહામહેનતે બાળકને શ્વાનોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં શિવાયને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીઓ:2 ​તબીબોના જણાવ્યા મુજબ, બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. હોસ્પિટલમાં દોડી આવેલા માતા પોતાના દીકરાની હાલત જોઈને આક્રંદ સાથે ધ્રૂસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આ ઘટનાાને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્ત બાળકના પિતાના સહકર્મી, વિશાલ વિશ્વકર્માએ જણાવ્યું: "અમે કામ કરી રહ્યા હતા અને ખબર ન પડી કે આ બાળક ક્યારે બહાર નીકળી ગયું. બહારના કૂતરા થોડા ખતરનાક છે. ત્રણ-ચાર કૂતરા હતા અને તેમણે તેને ગંદી રીતે કરડ્યો, બહુ ખરાબ રીતે. આખી બોડીમાં તેને કરડ્યો છે. પરંતુ માથામાં કંઈક વધારે જ ઈજા થઈ છે. બાઈટ: ડૉ.શીતલ કેરડીયા (સુરત સિવિલ હોસ્પિટલ CMO) બાઈટ:વિશાલ વિશ્વકર્મા (કર્મચારી) વીઓ:3 આ ગંભીર બનાવ બાદ ફરીೊಂದು સુરત મહાનગરપાલિકા ની શ્વાન નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે પાલિકાએ છેલ્લા ત્રણ વર્ષમાં (૨૦૨૨-૨૩થી ૨૦૨૪- માટે) રખડતા કૂતરાંના રસીકરણ અને ખસીકરણ માટે ૫ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ અંતર્ગત એક કૂતરા પાછળ રૂ. ૧૨૬૮ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, પરિણામ શૂન્ય જોવા મળ્યું. WKT: પ્રશાંત ઢીાવરે (સિવિલ હોસ્પિટલ માંથી) સુરત શહેરના સચિન ગભેની પાસે આવેલ ડાયમંડ ઇકો પાર્કમાં ઘટના સ્થળે ઝી २४ કલાકના ટીમ પહોંચી હતી. સ્વાનના ટોળાએ એટલી બાળકને કંપનીને બહારથી ખેંચીને ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા જ્યાં બાળકને ગંભીર બચકા ભર્યા હતા. કંપનીના બહારના રસ્તા પર લોહીના ધબ્બા જોવા મળ્યા હતા. આને બાળકોના માથું ફાડીને ખાધું હતું. અલગ અલગ ભાગે ૨૦ થી વધુ ગંભીર ઈજાના નિશાન હતા. ઘટના અંગે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દોડી આવ્યા હતા. શ્વાનના ટોળામાંથી બાળકને છોડાવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. રખડતા શ્વાનને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે થરવાકય જણાઈ રહ્યો હતો. WKT:prasant diveyre (ghatanā sthāl thi) બાઈટ: સ્થાનિક વીઓ:4 પાલિકાના આંકડાઓ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષ (૨૦૨૨-૨૦૨૪)માં સુરતમાં કુલ ৭૯,૮૪૬ ડોગ બાઈટના કેસ નોંધાયા છે. ૨૦૨૪માં સૌથી વધુ ૨૯,૪૧૮ કેસ નોંધાયા છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનોના ત્રાસને ડામવા માટે માત્ર કાગળ પર નહીં, પણ જમીની સ્તરે નક્કર અને કડક પગલાં લેવામાં આવે. પ્રશાંત ઢીવરે - સુરત
111
comment0
Report
KBKETAN BAGDA
Nov 23, 2025 10:52:36
Amreli, Gujarat:હાલ એસ.આઇ.આર ની કામગીરી શરૂ હોય અમરેલી વિસ્તરમાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા એ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં જઇ બી.એલ.ઓ ની બુથ મુલાકાત લીધી હતી. મતદાર યાદી નું કામ એસ.આઇ.આર અમરેલી જિલ્લામાં ચાલી રહ્યું છે. સરકારશ્રી દ્વારા દરેક મંત્રીઓને પોતાના વિસ્તારના બુથની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જા પેટ્રોકેમિકલ અને કાયદા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીિયા અને અધિકારીઓએ ગ્રામ્ય કક્ષાના કેટલાક ગામડાઓમાં અને શહેરી વિસ્તારના કેટલાક બૂથ ઉપર જઈ કામગીરી નિહાલી બી.એલ.ઓ કેન્દ્રમાં કામ કરી રહેલા કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમને કોઈ મુશ્કેલી છે કે કેમ તે બાબતની પણ પૂછપરછ કરી હાલ કામગીરી કોઈપણ પ્રકારના વિઘ્નો વગર સારી રીતે ચાલી રહી છે. ત્યારે કૌશિક વેકરીયા એ શક્ય તેટલી ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી અને મદદ માટે કોઈ કાર્યકર્તા ની જરૂર હોય તો તેમની પણ મદદ લેજો તેવી પણ કૌશિક વેકરીયા એ વાત કરી.
77
comment0
Report
AKAshok Kumar
Nov 23, 2025 10:52:25
Junagadh, Gujarat:સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં ચાર બાળકોનાં મોત થયાનો આક્ષેપ. બનાવની વિગત એવી છે કે એક સગર્ભા બહેન ગુરુવારે રાત્રે પ્રાઈવેટ ના યુએસજી રિપોર્ટ સાથે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા. પ્રાઈવેટ ના યુએસજી રિપોર્ટમાં જ ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે તેવું લખેલું હતું. તેમની નોર્મલ ડિલિવરી કરાવવાનું સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતું અને નોર્મલ ડિલિવરી ન થતા ત્યારબાદ સિઝેરિયન સેક્શન થઇેલ હતું. અન્ય એક કિસ્સામાં, સગર્ભા માતાની ડિલિવરી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે થયેલ હતી અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું ૬૦૦ ગ્રામ હતું. આવા કિસ્સોમાં બાળકને બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણાં નવજાત શિશુ સારવાર વિભાગ એનઆઈસીયુ દ્વારા બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આપણા તમામ પ્રયત્નો કરીને છતાં બાળકને બચાવી શકેલ નહોતો. આમ, એક જ ઓછા મહિનામાં જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત બાળકનું મૃત્યુ થયું હતું. અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાતમંદ તથા ગરીબ દર્દીઓની સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિમાં શ્રદ્ધા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ માહિતીને આ મીડિયા હાઉસ દ્વારા વધુતા લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે. આભાર ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, જુનાગઢ અਸ਼ોક બારોટ જૂનાગઢ
204
comment0
Report
MDMustak Dal
Nov 23, 2025 10:24:24
Jamnagar, Gujarat:જામનગર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ચાલતી SIR કામગીરીને વધુ અસરકારક બનાવવા સરકારના નેતાઓ અને મંત્રીઓ દ્વારા સતત જુદા જુદા વિસ્તારોની મુલાકાતો લેવામાં આવી રહી છે. જેના અનુસંધાને રાજ્યની મંત્રી રિવાબા જાડેજાએ આજે જામનગર શહેરના વોર્ડ નંબર- 6 ના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. જામનગરની મુલાકાત દરમિયાન તેમણે સ્થળ પર ચાલી રહેલી કામગીરીની વિગતવાર માહિતી મેળવી এবং સ્થાનિક નાગરિકો સાથે સીધી વાતચીત કરીને તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. જ્યારે રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સરકારની ਲੋਕો સંપૂર્ણ સહકાર આપે એ જરૂરી છે. વિસ્તારના સ્થાનિક આગેવાનોને અપીલ કરી કે તેઓ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડે અને કામગીરી દરમિયાન નાગરિકોને સહાયરૂપ બને. ફરજ પર હાજર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને તેમણે કાર્યપ્રગતિની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો પણ આપ્યા બીટ - રિવાબા જાડેજા, રાજ્યમંત્રી
94
comment0
Report
URUday Ranjan
Nov 23, 2025 10:24:02
Ahmedabad, Gujarat:સિર ની કામગીરી દરમિયાન વધુanto વિવાદ અમદાવાદ ના સેટેલાઇટ માં સામે આવ્યો છે ભાજપના બુથ પ્રમુખે BLO સાથે બેસીને મતદારો સાથે બેસવા બાબતે ઝગડો કરી જાનથી મારી નાની ધમકી આપતા સેટેલાઇટ પોલીસ સ્ટેશન માં બંને પક્ષે સામસামે ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજ્ય માં અત્યારે SIR ની કામગીરી ચાલી રહી છે ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIR ના કાર્યો દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા આ દરમ્યાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુખે મહિલા અને તેમના પતિને ગાળો આપી જાનથી મારી દેવાની ધમકી આપી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે.બુથ પ્રમુખે પણ મહિલા અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટ વાહીત પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ ના આંબાવાડીમાં રહેતા ધારિણીબેન શાહે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પતિ સાથે સહજાનંદ કોલેજમાં ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે ગયા હતા. આ દરમિયાન BLO મનોજભાઈ બેઠા હતા અને મનોજભાઈની સાથે શ્રીરામ મોદી પણ હતા. શ્રીરામ મોદી તેમની જગ્યા પરથી ઊભા થયા ત્યારે તેમની જગ્યા પર ધારીનીબેનના પતિ મનીષભાઈ બેસી ગયા હતા. મનીષભાઈ બેઠા ત્યારે શ્રીરામ મોદીએ તમને પાછળથી ઝાપટ મારી દીધી હતી જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. આ દરમ્યાન શ્રીરામ મોદીએ ગાળો આપી હતીqueline આ માટે ધારીનીબેને સેટેલાઈટ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજા પક્ષે વાત કરવા માં આવે તક બીજી તરફ ભાજપના બુથ નંબર 15 ના બુથ પ્રમુખ શ્રીરામ મોદીએ પણ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સહજાનંદ કોલેજમાં ઇલેક્શનની કામગીરીમાં મદદરૂપ થવા માટે બેઠા હતા અને તેમના ખુરશી પરથી ઉભા થયા ત્યારે તેમની જગ્યાએ મનીષાભાઈ નામનો વ્યક્તિ બેસી ગયા હતા. મનિષાભાઈને ઉભા થવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મનિષાભાઈના પત્ની ધારીઓને શ્રીરામ મોદીને છુટ્ટું ચપ્પલ માર્યું હતું. શ્રીરામ મોદી જ્યાં બેઠા હતા ત્યાં ધારીનીબેન અને તેના પતિ એક્ટિવ લઇને પહોંચ્યા અને ગાળો આપી હતી અને કહ્યું હતું કે તું મને ઓળખો નહિ તારા હાથ પગ તોડાવી નાખીશ અને ક્યાંય ખોવાઈ જઈશ. ધારીનીબેને શ્રીરામ મોદીને ધમકી આપી હતી કે ચેડતીના ખોટા કેસમાં ફસાવી જેલ ભેગો કરાવી દઈશ. જેના કારણે શ્રીરામ મોદીએ ધારિણી શાહ અને તેમના પતિ મનીષ શાહ વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે双方ની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
122
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 10:23:43
Surat, Gujarat:સુરત - સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ, નહેરુનગર ઝૂંપડપટ્ટી તરીકેની ગલીમાં ગુસ્સે ભરાયેલા સસરાએ પોતાના જ જમાઈ સલમાન રફીક અહેમદ શાહની હત્યા કરી દીધી હતી. આ ઘટના આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને જમાઈનું મોત નીપજ્યું હતું. ACP આર. આર. આહીરના નિવેદન મુજબ, સસરા નજીઉલ્લા મુસ્તાકીમ શાહ અને જમાઈ સલમાન શાહ વચ્ચે લાંબા સમયથી પરિવારિક વિવાદ ચાલતો હતો. પ્રેમાણિયા પારિવારિક અને નાણાંકીય મામલાને કારણે ઝઘડો થતાં હોવા પર આ જીદમાં આ ઘટનાનો વિષય બન્યો હતો. ગુનાવાળી જગ્યાએ, આરોપી નજીઉલ્લા શાહે જમાઈ સલમાનને ચપ્પુ વડે ઘા માર્યા હતા જેને કારણે તેણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાનીchisના પગલે સોસાયટીમાં સત્તાધિપત્તિથી લોકોને ચોૈંણાંક્ષ કરીને પોલીસે આ સસરા નજીઉल्लા મુસ્તાકિમ શાહને ઝડપી કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. આ બનાવને કારણે નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો.
129
comment0
Report
ARAlkesh Rao
Nov 23, 2025 10:20:23
147
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 23, 2025 09:21:21
Karantha, Gujarat:નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે జిల్లાનો પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સંકલનની મીટિંગ મળી હતી જેમાં SIR મુદ્દે અને અન્ય મુદ્દાઓipput થયો હતો. નર્મદા જિલ્લાની જિલ્લા કલેકટર પાસે રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલના પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી હતી જેમાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લામાંના ઊંચા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની અંદર આ મંદિર પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને જંગલના રસ્તાઓને બાબતે તો મુદ્દો ઉઠાવ્યો હતો સાથે સાથે કામગીરી એટલે કે BLO શિક્ષકો અને તેમને જેના વિશે કામગીરી કરવી પડે છે તેનાર પાસે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે મંત્રીએ આ બાબતે ખાસ સ્પષ્ટતા કરી હતી છ મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા રીપેરેંગ વહેલા અંત સુધી કરાઈ રહ્યું છે...અને મંત્રીએ કહ્યું કે BLOની કામગીરી તેમની ફરજ છે કે કામ કરવુંજ પડશે, કહ્યું કે ધીમી ગતિએ કામ ચાલે છે. કામગરી દરેકે કરવી પડે છે અને 7 ફેબ્રુઆરી સુધી મતદાર યાદી બહાર પાડવાની છે જે વહેલી તકે કરવું પડશે. ચૈતર વસાવાએ રજૂઆત કરી મનરેગા ની કામગીરી શરૂ થાય તેવી સાથે અન્ય રસ્તાઓ અને બસો માટે માર્ગો બંધ છે જે ચાલુ કરવામાં આવે તેવી જરૂરિયાત હતી અથવા કામનો સવાલ હતું.
131
comment0
Report
DRDarshal Raval
Nov 23, 2025 09:03:29
Ahmedabad, Gujarat:અમદાવાદ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચાલી રહી છે sir ની પ્રક્રિયા Sir ની પ્રક્રિયા વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના પ્રવાસ આજથી blo સાથે ભાજપ პარტીના bla એટલે કે બુથ લેવલ એજન્ટ bloની કરશે મદદ ત્યહેવરમાં blo ના મોત ની ઘટના બાદ ક્યાંક blo ને અને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ અમદાવાદમાં 7 જગ્યા પર કાર્યક્રમ નું કરાયુ આયોજન અમદાવાદમાં S.I.R અંતર્ગત વિવિધ વોર્ડમાં પ્રવાસ કાર્યક્રમ ઓઢવ, ઈન્દ્રપુરી, વિરાટનગર, ગોમતીપુર વોર્ડ, દાણીલીમડા, Baherામપુરા વોર્ડ, ખાડિયા વોર્ડની મુલાકાત લીધી ઓઢાવમાં ગોકુલનગર પાસે અંબિકાનગર ખાતે પ્રાથમિક શાળા કાર્યક્રમમાં હાજરી લોકોને વધુમાં વધુ sir માં જોડવા માટેનો પ્રયાસ જગદીશ વિશ્વસર્મા ભાજપ બુથ એજન્ટ અને સોસાયટીના ચેરમેનને મળ્યા Sir ની પ્રક્રિયા કેટલી સરળ છે તે માહિતી આપી પ્રદેશ પ્રમુખ સાથે શહેર પ્રમુખ અને સંસદ પણ જોડાયા હાલમાં sir ની કામગીરી વચ્ચે blo ની મોત ની ઘટનાનો સંદર્ભ સાથોસાથ પરિણામી મેસેજ સ્પીચ. શહેર પ્રમુખ. પ્રેરક શાહ સ્પીચ. જગદીશ વિશ્વકર્મા વિઝ્યુલ અને વોકથરુ સલગ. બુથ મુલાકાત ફીડ. લાઈવ કીટ સ્પીચ. જગદીશ વિશ્વકર્મા સોસાયટીમાં blo સાથે ગયો કાર્યકર મદદ કરે ઘરે ઘરે જઈ કોઈ બાકી ન રહે તે પ્રયાસ કરવો 2002 ની યાદી છે જેમાંnamen નામ હોય પુરાવા મૂકે નામ આવી જશે લોકો અચૂક ફોર્મ ભરે બાકી ન રાખે આજે બધા નેતા અને કાર્યકરો blo સાથે લોકોને મળશે પારદર્શી કામ થાય તે માટેનો પ્રયાસ બાઈટ. પ્રેરક શાહ. શહેર પ્રમુખ પાણી પુરવઠા મંત્રીના blo ને ફોર્મ ભરવાના નિવેશ પર blo ની પ્રતિક્રિયા મંત્રીએ blo ને ફોર્મ ભરવા પડશે જ તેમ જણાવ્યુ Blo ના મોતની ઘટના વચ્ચે આ નિવેદન્many ચર્ચા જગાવી મંત્રીના નિવેદન પર blo ની પ્રતિક્રિયા ઘટનાઓ બની એ ખ્યાલ છે જેટલું થાય એને કરીએ જોકે ફોર્મ ભરવાનું કામ કરશે કે નહીં તે અંગે કૈંક સ્પષ્ટતા નહિ જોકે ફોર્મ ભરવાનું કામ મુશ્કેલ છે તેવું blo એ જણાવ્યું
141
comment0
Report
URUday Ranjan
Nov 23, 2025 08:35:26
Ahmedabad, Gujarat:એન્કર : અમદાવાદ ના ગાયકવાડ હવેલી વિસ્તાર ના બિલ્ડિંગ માફિયા સામે ગેરકાયદેસર અને નીચી ગુણવત્તા વાળું બાંધકામ ઊભું કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ વસંત રજબ પોલીસ ચોકી નજીક જવાયેલ રહેણાંક ફલેટ વર્ષ 2023 માં 6 માળના ફલેટ બનાવવા માં આવ્યા હતા જેને પગલે AMC એ ગેરકાયદેસર બાંધકામ ને લઈ ને 6 નોટિસ આપી હતી તેમ છતાં બિલ્ડર દ્વારા બાંધકામ દૂર કર્યું ન હતું ત્યારે AMC અને ગાયકવાડહવેલી પોલીસ દ્વારા 5 હજાર 900 ચોરસ મીટર બાંધકામ તોડી પાડ્યું હતું ત્યાર ગાયકવાડ હવેલી પોલીસે જમાલપુર ના બિલ્ડર માફિયા તૌસિફ કાદરી અને ફારૂક અબ્દુલકાદર સામે ફરિયાદ નોંધી ને ધરપકડ કરવાની તૈયારી કરી છે તપાસમાંે આવી રહ્યું છે કે ફ્લેટ બનાવવા માટે AMC ની પરવાનગી વગર બનાવ્યું હતું બિલ્ડિંગ સાથે જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તાર મોન્યુમેન્ટ વિસ્તાર માં આવે છે જેની પણ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું
196
comment0
Report
Advertisement
Back to top