icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद में जगन्नाथ रथयात्रा की रिवर्स काउंटडाउन शुरू, सुरक्षा तैयारी तेज

Ahmedabad, Gujarat:અમદાવાદ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ ૧૬ જુલાઈએ અષાઢી બીજે નીકળશે ૧૪૯ મી રથયાત્રા રથયાત્રા પૂર્વે amc અધિકારીઓ, મંદિર ટ્રસ્ટીઓ અને amc હોદ્દેદારોોએ કર્યું સમગ્ર રૂટના નિરીક્ષણ જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાય મંદિર સુધી નિરીક્ષણ મેેયર ની આગેવાનીમાં amc ની તમામ કમિટીઓના ચેરમેન પણ જોડાયા રૂટ નિરીક્ષણમાં રથયાત્રા રૂટમાં કરવાના થતા વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું ભયજનક મકાન, રેલિંગ, બેટીકેડિંગ, લાઇટિંગ અને સફાઈ સહિતના વિષયોનું નિરીક્ષણ કરવામાં આવ્યું ભયજનક મકાનો પર નોટિસ લગાવી બેટીકેડિંગ કરાયું રથયાત્રાના દિવસે amc પોલીસની ટીમ પણ ભયજનક મકાનોની નીચે ઊભી રહેશે
0
0
Report

मोर्बी के जैतपर में किसान आंदोलन पार्ट-3 की तैयारियाँ, बिजली पोल मुआवजे की मांग

Morbi, Gujarat: morbiની જેતપર ગામેથી વીજપોલના વળતર માટેનું આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુરુવારે રાતે જેતપર ગામે Ahmedabad, Gandhinagar, Narmada, Vadodara સહિતના 12 જિલ્લાના ખેડૂતોએ અને સરપંચોને બોલાવવામાં આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતની હાજરીમાં વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે કેવું આંદolan કરવું જોઈએ એની ચર્ચા કરવામાં આવી હતી. mowerbiaની જેતપર ગામેથી આંદોલન પાર્ટ 3 માટેની રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના 12 જીલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવા આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન पार्ट 3 માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ખેડૂતના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જો પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. દરમ્યાન ગુરુવારે રાતે જે 12 જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતીતેમાં સાબરકાંઠા, पटણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતી જણાવ્યું હતું કે જો ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પુરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ബിജെપના વિરોધી મતદાન કરતાં પણ ખેડૂત અચકાશે નહીં અને આગામી સમયમાં આંદolan પાર્ટ 3 શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. આ નવો પરિપત્ર જાહેર થયેલ છે જેને 12 જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લીલામણ તરીકે ગણાવ્યો છે અને ચાર ગણું વળતર જોઈએ અને જો નહિ મળે તો ખેડૂતના ખેતરમાં થીન્ભલા ઉખે જોવાનો આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતના 24 જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેમણે પોતાના સૂચન આપ્યા હતા. આગળ જિલ્લા, તલાકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂત સમિતિઓ બનાવાશે અને ત્યારબાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદोलन પાર્ટ 3 શરૂ થશે તેવી માહિતી આંદolan સમિતિના સભ્યએ આપી હતી. BeeT 1 ગજેન્દ્રસિંહ ઝાલા, અમદાવાદ BeeT 2 પ્રગ્નેશ પટેલ, ખેડૂત, દ્વારકા BeeT 3 પ્રકાશ ચોધરી, ખેડૂત, પાટણ BeeT 4 વાઢેર કેતનસિંહ, ખેડૂત, શંખેશ્વર BeeT 5 નિકેતભાઈ પંચાસરા, સભ્ય આંદolson સમિતિ, જેતપર
0
0
Report

सूरत में पूर प्रभावित क्षेत्रों के लिए बड़ा राहत पैकेज; 72 घंटे सतर्कता निर्देश

Surat, Gujarat:એંકર:સુરત: સુરતમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક अत्यંત મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રીવ્યુ મીટિંગ બાદ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મનપા કમિશનર, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અંગે બારીકાઈથી ચર્ચા કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ મહત્ત્વના નિર્ણયો तथा વિગતો જાહેર કરી હતી. વિવોય:1 પરિવારોનો સર્વે: શહેરમાં હાલમાં 9,100 પરિવારોનો સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. પુરભાવિત 800થી વધુ પરિવારોને ₹6,800 લેખે સહાય ચૂકવી દેવામાં આવી છે. બાકીના લોકોને ઝડપથી સહાય પહોંચાડવા માટે ઇન્ચાર્જ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે અને ખાસ ટીમો બનાવવામાં આવી છે. સર્વે: વ્યાપારી અને કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાન માટે પણ સર્વે હાથ ધરાશે. અત્યાર સુધીમાં 58 કોમર્શિયલ વિસ્તારો આવરી લેવાયા છે અને બાકી વિસ્તારોને ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે. બાઇટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિવોથી:2 અધિકારીઓ સાથે થયેલી આ ગહન ચર્ચાના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર पूર પ્રભાવિતો માટે ટૂંક સમયમાં મોટો નુકસાની પેકેજની જાહેરાત કરી શકે છે. પૂર ઓસાર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મનપાની અલગ-અલગ ટીમો કાર્યરત છે. હાલ 2,000 સાફાઈ દૂતો કામ કરી રહ્યા છે. જેમાં વધુ 1,500 જેટલા કર્મચારીઓ ઉમેરીને આ સંખ્યા 4,000થી વધુ કરવામાં આવશે. ઇન્ટરનલ રોડની સફાઈ માટે જેવીબી (JVB) મશીનો દ્વારા સડેલું અનાજ અને કચરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. બાઇટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિવોય:3 પ્રભાવિત વિસ્તારોમાં પાણી આપવાનો સમય વધારી દેવાયો છે. હવે લોકોને ડબલ સમય પાણી મળશે. પાણીના નિકાલ માટે વધારાના 50 પંપ મંગાવવામાં આવ્યા છે. DGVCL અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ સાથેની બેઠક બાદ, માત્ર 6 સોસાયટીોને બાદ કરતાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.વીમાના કલેમ વહેલીે પાસ થાય તે માટે ઓનલાઇન ડેસ્ક બનાવવામાં આવ્યું છે અને ખાસ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. બાઈટ: હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) સુરતવાસીઓની પ્રશંસા અને આગામી એક્શન પ્લાન હrás સંઘવીએ જણાવ્યું હતું કે સુરતના નાગરિકોએ આ મુસીબતનો સામનો ખૂબ જ ધીરજ અને સારી રીતે કર્યો છે. વહીવટી તંત્ર આગામી 72 કલાક સુધી દિવસ-રાત જાગીને કામ કરશે. કલેક્ટર કચેરીની બેઠક પૂર્ણ કર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી મોડી રાત્રે જ પૂર પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે રવાના થયા હતા.
0
0
Report
Advertisement

अहमदाबाद नगर निगम ने पालतू बिल्ली-श्वान पंजीकरण अनिवार्य कर दिया; पंजीकरण 30 सितम्बर 2026 तक

Ahmedabad, Gujarat:AMCએ શહેરમાં પાલતુ બિલાડી અને શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. બિલાડી માટે 200 અને શ્વાન માટે 2000 ફી નક્કી કરાઈ છે. અમદાવાદ શહેરમાં ફ્લેટ,સોસાયટીઓ અને પ્રાઈવેટ બંગલાઓમાં પાલતુ શ્વાન અને બિલાડી રાખવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઘણીવાર પાલતુ પ્રાણીઓના કારણે પડોશીઓ વચ્ચે કે સોસાયટીના સભ્યો વચ્ચે વિવાદો પણ સામે આવતા હોય છે. આ તમામ બાબતો પર નિયંત્રણ રાખવા અને શહેરમાં પાલતુ પ્રાણીઓનો સચોટ આંકડો મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના કેટ್ಲ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNDC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું છે. હવે પહેલા વખત પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. પેટ પેરેન્ટ્સે પાલિકાની કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે એએમસી દ્વારા પોતાની sત્તાવાર વેબસાઇટ અને પોર્ટલ પર ઓનલાઈન rજીસ્ટ્રેશનની લિંક એક્ટિવ કરવામાં આવી છે. આ નોટિસમાં સરકારેણોએ બંને પ્રાણીઓ માટે ફીનું માળખું અલગ રાખ્યું છે. જો તમે ઘરમાં પાલતુ બિલાડી રાખી હોય તો તેના રજીસ્ટ્રેશન માટે વર્ષના 200 ચૂકવવા જોઈએ. જ્યારે પાલતુ શ્વાનની નોંધણી માટે 2,000ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરતી વખતે પશુ ચિકિત્સક (ડોક્ટર)નું વેક્સિનેશન સર્ટિફિકેટ અને માલિકના આઈડી પ્રૂફ જેવા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. એએમસીના સત્તાવાર બુલેટિન મુજબ, તમામ નાગરિકોને પોતાના પેટ્સની નોંધણી કરાવવા માટે 30 સપ્ટેેમ્બર 2026 સુધીનો પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળો પૂર્ણ થયા બાદ પાલિકાની ટીમો દ્વારા સોસાયટીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી શકે છે. જો કોઈ પણ નાગરિક પાસે પાલતુ પ્રાણીનું સત્તાવાર લાયસન્સ કે રજીસ્ટ્રેશન સર્ટિફিকেট નહીં હોય, તો વહીવટી તંત્ર દ્વારા મોટો દંડ ફટકારવામાં આવશે અથવા પ્રાણીને જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે. પાલિકાના આ નિર્ણયથી પ્રાણીઓને ફેલાતી બીમારીઓ અને રસીક્ષણ (Vaccination) ટ્રેક કરવામાં પણ મોટી મદદ મળશે.
0
0
Report

पलसाणा के सिल्वर प्लाज़ा में शॉर्ट सर्किट से दुकान जलकर खाक, नुकसान, जांच जारी

Surat, Gujarat:સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- પલસાણા (સુરત) ફીડ :- સ્ટોરી વીડિયો, બાઈટ FTP ફોલ્ડર માં ઉતાર્યું છે. સ્ક્રીપ્ત 2C માં એટેચ કરી છે. પલસાણાના બગુમરા સિલ્વર પ્લાઝા પર દુકાનમાં શોર્ટ સર્કિટ થયું હતું. સિલ્વર પ્લાઝા ચામુંડા નોવેલ્ટી શોર્ટસર્કિટ થી દુકાન સમાન બળીને ખાખ થયો હતો. આગ લાગતા સ્થાનિક જોતા અફરાત્રફરી મચી હતી. નોવેલ્ટીની દુકાનનો સમાન બળીને ખાખ થયો હતો. સ્થાનિકોએ દુકાનમાં આગ જોતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. ફાયર ઘટના સ્થળો પહોચી ત્યારે સુધી દુકાનનો સમાન બળીને ખાખ થયો હતો.ફાયર ફાઇટરોએ પાણી નો મારો મારી ૪૦ મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નથી. પરંતુ સિલ્વર પ્લાઝા ફાયર સેફટી ને લઈ સવાલો ઉઠ્યા થયા હતા.કારણે કે ફાયર લાઇન છે પરંતુ કાર્યરત, બેદરકારી થી જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? બાઈટ :- શુભાષચંદ્ર કુશવાહા (દુકાન માલિક)
0
0
Report
Advertisement

पाडरा मुजपुर-गम्भीर ब्रिज के पुनर्निर्माण में अंतिम चरण, जुलाई तक पूरा होने की उम्मीद

Vadodara, Gujarat:પાદરાના મુજપુર-ગંભીરા બ્રિજના પુનઃનિર્માણની hojii હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગત વર્ષની દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે શરૂ કરાયેલી કામગીરી આજે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. માત્ર એક જ વર્ષમાં નવા બ્રિજનું અંદાજે 90 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં સમગ્ર બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાની શક્યતા છે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા લોકોની હાલાકી ઓછા કરવા માટે દિવસ-રાત સતત કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 1 કિલોમીટર લાંબા આ નવા બ્રિજ પર મજૂરો અને ઇજનેરો રાત-દિવસ એક કરીને કામ કરી રહ્યા છે, જેથી નક્કી કરેલી સમયમર્યાદામાં બ્રિજ તૈયાર થઈ શકે. આધિકારીઓના જણાવ્યા અનુસાર, આવતા 5 ઓગસ્ટ સુધીમાં નવા 브િજને વાહનવ્યવહારમાં ખુલ્લો મૂકી દેવાની તૈયારી છે. બ્રિજ શરૂ થયા બાદ ભારે વાહનો સહિત તમામ પ્રકારના વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. જેના કારણે પાદરા, આનંદ અને આસપાસના વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનશે તેમજ હજારો લોકોને દૈનિક મુસાફરીમાં રાહત મળશે. દુર્ઘટના બાદ ઝડપથી નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે,
0
0
Report
Advertisement

गुजरात: मुजपुर-गम्भीरा पुल हादसे को एक साल, परिवार आज भी दर्द से जूझ रहा

Vadodara, Gujarat:મહી નદી પર આવેલા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 9 જુલાઈ 2025ના રોજ બનેલી આ ગમખ્વાર દુર્ઘટનાએ સમગ્ર गुजरातને હચમચાવી દીધું હતું. બ્રિજ અચાનક તૂટી પડતા અનેક વાહનો મહી નદીમાં ખાબક્યા હતા, જેમાં કુલ 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાની પીડા લોકોના મનમાંથી ભૂંસાઈ નથી. આ દુર્ઘટનામાં પાદરાના મુજપુર ગામના એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા હતા. પરિવાર માટે આ દિવસ આજે પણ કાળજું કંપાવી દે તેવી યાદો લઈનેાવે છે. પરિવારના 7 સભ્યોમાંથી માત્ર સોનલ પઢીયારનો જ ચમત્કારિક રીતે જીવ બચ્યો હતો. જ્યારે તેમના પતિ, પુત્રી, એકના એક દીકરા સહિત કુલ 6 સ્વજનોને તેમણે એક જ ક્ષણમાં ગુમાવ્યા હતા. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ સોનલ પઢીયાર અને તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં સોનલ પઢીયારે તે કાળજું કંપાવી દેતી ક્ષણો યાદ કરતાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. આજે પણ ન્યાયની આશા અને સ્વજનોની યાદો સાથે પરિવાર જીવન પસાર કરી રહ્યો છે. બાઈટ : સોનલ પઢીયાર (ઘટનામાં બચી જનાર) બાઈટ : WKT
0
0
Report

भाँवड़ के खरावाड़ में आवारा कुत्ते ने एक वर्षीय बच्ची पर हमला, गंभीर हालत

Bhanvad, Gujarat:ભાણવડ માં રખડતા શ્વાનનો વધુ એક આતંક, એક વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો ભાણવડના ખરાવાડ વિસ્તારમાં બની હચમચાવનારી ઘટના ઘર નજીક રમી રહેલી પરપ્રાંતીય શ્રમિક પરિવાર ની એક વર્ષની બાળકી પર રખડતા શ્વાનો કર્યો હુમલો હુમલામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાણવડ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં રિફર છેલ્લા પાંચ חודשיםમાં ભાણવડ ના ખરાવાડમાં શ્વાનના હુમલાની બીજી ગંભીર ઘટના સ્થાનિકોમાં ભયનો માહોલ, તંત્ર પાસે રખડતા શ્વાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ.
0
0
Report

राजकोट में बुलेट मोटरसाइकिल विवाद के पीछे पिता-पुत्र ने युवक की हत्या कर दी

Rajkot, Gujarat:એન્કર : રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. માત્ર બુલેટ મોટરસાયકલ પૂરપાટ હંકાવવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી થોડી જ મિનિટોમાં લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાઈ ગઈ. શહેરના નાનામૌવા વિસ્તારે પિતા અને બે પુત્રોએJoined મળીને 32 વર્ષીય યુવાન પર ફાયરિંગ અને જીવલેણ હુમલો કર્યો, જેમાં યુવાનનું મોત થયું જ્યારે બચાવવા આવેલા તેના પિતરાઈ દાદા ગંભીર રીતે ઘાયલ થયા છે. તો મૃતકના કૌટુંબિક કાકા અને ઇજા গ্রસ્ત પિતરાઈ દાદાનો પુત્ર પોતે રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. રાજકોટના નાનામૌવા ગામતળ શેરી નંબર-4માં આવેલા Cariયોગ મકાન બહાર 8 જુલાઈની રાત્રે બનેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ફરિયાદ મુજબ બુલેટ મોટરસાયકલ ઝડપથી ચલાવેવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી કે બંને પક્ષ વચ્ચે મારામારી झाली અને બાદમાં સગીરે પોતાના મોટાભાઈ અને ત્યારબાદ પિતાને પણ બોલાવ્યા હતા. થોડી જ વારમાં રણજીતસિંહ વાળા પોતાના બે પુત્રો સાથે કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઘરની બહાર જ બોલાચાલી બાદ રણજીતસિંહે પોતાની પાસે રહેલા હથિયારથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્રણેય પિતા-પુત્રોએ મળીને કૃષ્ણસિંહ પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા કૃષ્ણસિંહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કૃષ્ણસિંહને બચાવવા વચ્ચે પડેલા તેના 72 વર્ષીય પિતરાઈ દાદા રહેન્દરસિંહ જાડેજાના માથામાં બંદૂકના કુપંથી રણજીતસિંહ વાળા દ્વારા હુમલો કરી તેમને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. બાઈટ : भ्रત બસિયા, एसीपी क्राइम, રાજકોટ પોલીસ પરિવારના સભ્યો પર થયેલ હુમલાને પગલે તેમજ ફાયરિંગનો બનાવ બન્યો હોવાની જાણ થતા તરત જ રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ પર દોડી ગયેલા પોલીસ અધિકારીઓ દ્વારા ઘટના કઈ રીતે બની હતી? તેમજ સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા. દરમિયાન હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ રણજીતસિંહ વાળા તેમજ તેના બંને પુત્રો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ગણતરીની કલાકોમાં જ શહેર ક્રાઈમ બ્રાન્ચે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાની ધરપકડ કરી હતી. જ્યારે સગીર આરોપીને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ક્રાઈમબ્રાન્ચની પ્રાથમિક તપાસમાં રણજીત વાળા પાસે રહેલા હથિયાર તેણે ગેરકાયદેસ્ટ રીતે મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રણજીત વાળાએ કોની પાસેથી ગેરકાયદેસર હથિયાર ક્યારે મેળવ્યું હતું. અગાઉ પણ ગેરકાયદેસર હથિયારનો તેણે ઉપયોગ કર્યો હતો કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. બાઈટ : भ्रत बसिया, एसीपी क्राइम, RJ પોલીસ હવે સીસીટીવી, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી રહી છે. પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી રણજિતસિંહ વાળા સામે પૂર્વમાં ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી એક કાર પણ કબજે કરવામાં આવી છે. જે કારમાં આરોપીઓ રાજકોટ શહેરથી પોતાના વતન અમરેલી તરફ જવા રવાના થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં કૃષ્ણસિંહ પોતાના માતા પિતાના એકનો એક દીકરો હોવાનું તેમજ પોતાને પણ સંતાનમાં નાની ઉંમરના દીકરો દીકરી હોવાનું સામે આવ્યું ਹੈ. કૃષ્ણસિંહ સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બાઈટ : भ्रत बसिया, एसीपी क्राइम, RJ સামાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં જીવલેણ હત્યાકાંડમાં ફેરવાઈ ગયો. શહેરના પોલિસ કર્મચારીના પરિવાર સુધી પહોંચી ગઈ આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. આરોપીઓ ઝડપાઈ ગયા હોવા છતાં હવે પોલીસ માટે સૌથી મોટો પડકાર છે ઘટનાના તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ કરીને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરવાનો.
0
0
Report
Advertisement

द्वारका के पास मालवाहक जहाज़ तकनीकी खराबी से फँसा, क्रू के बारे में जानकारी जुटी

Dwarka, Gujarat:દ્વારકાના લાઈટ હाउस નજીકના દરિયાઈ વિસ્તામાં એક માલવાહક જહાજ અચાનક બંધ પડી જવાની घटना સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ જહાજ કંડલાથી માલ-સામાન ભરીને યમન તરફ જઈ રહ્યું હતું ત્યારે મધદરિયે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જહાજ પર અંદાજિત ૮ થી ૧૦ જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલ સાંજથી જ સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ જહાજનો સંપર્ક સાધવાના પ્રયત્નો કરી રહી થઈ રહ્યા છે. દરિયો તોફાની હોવાથી જહાજ અટવાયું છે કે પછી તેને આગળ જવાની પરવાનગી નથી મળી, તે અંગે હજુ સુધી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. હલాల్ તમામ એજન્સીઓ ઘટના પર નજર રાખી રહી છે અને વધુ વિગતોની પ્રતીક્ષા થઈ રહી છે. સ્ટોરી – જયદીપ લાખાણી, ZEE MEDIA, દેવભૂમિ દ્વારકા
0
0
Report
Advertisement
Advertisement
Back to top