Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Apr 28, 2025 13:20:08
Rajula, Gujarat
પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Mar 15, 2026 09:05:17
Anand, Gujarat:સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આજે આણંદના આંકલાવડી ખાતે શ્રી શ્રી रવિશંકર આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા જીત સંકલ્પ શુભારંભ સીબીર યોજવામાં આવી હતી વિકલપ. પ્રદેશ કોંગ્રેસની સ્ટેટ્ટેજી કમિટીની ચેરમેન ભરત સોલંકીએ દીપ પ્રગટાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવાની રણનીતિના ભાગ રૂપે સૌપ્રથમ આણંદ જિલ્લામાંથી જીત સંકલ્પ શુભારંભ તાલીમ શિબિરનો પ્રારંભ કર્યો હતો. વિકલપ. પ્રદેશ કોંગ્રેસની સ્ટેટ્રેજી સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ તાલીમ શિબિરમાં આણંદ જિલ્લાની વિવિધ તાલુકા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના 200 થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેઓને જુદી જુદી ચાર સેશનમાં તાલીમ આપવામાં આવશે. વિકલપ. આ તાલીમ શિબિરમાં ટ્રેનર રજનિકાત કડએ ઈલેક્ટેશન મેનેજમેન્ટ માટે, વકીલ નિકુંજ બલારએ ચુંટણી પંચ અને કાયકીય વ્યવસ્થા, વિજય શુકলা અને અનુરામ શાસ્ત્રીએ શોશિયલ મીડીયા, આઈટી, ડૉ. બલભદ્રસિંહ જાડેજાએ ચુંટણી આને માનસ્વૈજ્ઞાનિક તેમજ ભરત સોલંકીએ સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માર્ગદર્શન આપ્યું હતું. વિકલપ. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા અલગ અલગ સેશનમાં જુદા જુદા વિષયો પર તજજ્ઞ દ્વારા કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને જીત માટેના મહત્વના મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવશે. બાઈટ. bharat solanki नेता कांग्रेस burhan patan ZI media આણંદ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 15, 2026 08:50:17
Surat, Gujarat:મધ્ય-પૂર્વના યુદ્ધની માઠી અસર દેશના જોવા મળી, સુરત જિલ્લામાં ગેસની અછતને પગલે નેશનલ હાઈવેઆર 48ની હોટલોમાં મેનૂ બદલાા છે. ઘણી હોટલમાં વધુ ગેસ વપરાશ થતી આઇટમો બંધ કરી દેવાય છે. तसे કોલસા અને બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. હોટેલ સંચાલકો ચિંતિત વીઓ... મધ્ય-પૂર્વમાં అమెరికાં, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે ભારત પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને રાંધણ ગેસના સપ્લાયમાં સર્જાયેલી ખેંચને કારણે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સની હાલત કફોડી બની છે. ગેસની અછતના ભણકારા વાગતા જ અનેક હોટલ સંચાલકોએ રાતોરાત પોતાના મેનૂમાં મોટા ફેરફાર કરવાની ફરજ પડી છે. હાઈવે પરની હોટલોમાં જે આઇટમો બનાવવામાં ગેસનો વધુ વપરાશ થાય છે. તેવી વાનગીઓ હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, લોકપ્રિય એવી સાઉથ ઈન્ડિયન ડિશ પણ અનેક હોટલોમાં મળતી બંધ થઈ ગઈ છે. સંચાલકોના જણાવ્યા મુજબ, ઢોંસા કે અન્ય સાઉથ ઈન્ડિયન વાનગીઓ માટે સતત ગેસ ચાલુ રાખવું પડતો હોવાથી હાલના તબક્કે આ નિર્ણય લેવાયો છે. બાઈટ - રવિ તિવારી - (ગ્રાહક) વીઓ... આધુનિક રસોઈ મશીનરીઓ, જે સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર હતી, તેને હાલ બંધ કરી દેવામાં આવી છે. તેની જગ્યાએ હવે ફરી જૂની પદ્ધતિ મુજબ કોલસા અને લાકડાના બળતણનો ઉપયોગ વધારી દેવાયો છે. રસોડામાં ફરી ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. પોતાના મનપસંદ વાનગીઓ મેનૂમાંથી ગાયબ જોતા ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક મુસાફરો અને ગ્રાહકો ઓર્ડર આપ્યા વગર જ હોટલમાંથી પરત ફરી રહ્યા છે. જેના કારણે હોટલ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હોટલ સંચાલકોનું કહેવું છે કે જો સ્થિતિ જલ્દી નહિં સુધરે તો ધંધો ચલાવવો અશક્ય બની જશે. સરકાર આ મામલે વહેલી તકે દખલગીરી કરવા અને ગેસના પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી રહી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં સામાન્ય જનતાના રસોડા સુધી પણ આની આકરી અસરો પહોંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. બાઈટ - મંજૂર ભાઈ - ભાગ્યોદય હોટેલ સંચાલક કીમ
27
comment0
Report
JBJayendra Bhoi
Mar 15, 2026 08:49:58
Godhra, Gujarat:મુખ્યಮಂತ್ರીએ કાર્યક્રમ બાદ શહેરા ના વિશ્વપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવ ની પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો મરડેશ્વર દાદા ના આશીર્વાદ લઈ મુખ્યમંત્રી એ ગુજરાત ની સુખ, શાંતિ, અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે મુખ્યમંત્રી એ કર્યા દેવાધિદેવ મહાદેવ ના દર્શન મુખ्यमंत्री મરડેશ્વર મહાદેવ ના દર્શન કરી મંદિર ના ઇતિહેવાસ વિશે પણ માહિતી મેળવવા મરડેશ્વર મહાદેવ મંદિર આસાા નું મોટું કેન્દ્ર છે સ્થાનિક ભાજપ ના કાર્યકરઓ અને હોદ્દેદારો પણ રહ્યા ઉપસ્થિત દર્શન કર્યા પછી મુખ્યમંત્રી આગળ ના કાર્યક્રમ તરફ રવાના થયા
121
comment0
Report
JBJayendra Bhoi
Mar 15, 2026 08:49:46
Godhra, Gujarat:પંચમહાલ જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે 112 જેટલા વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે આજરોજ કુલ રૂ. 732.28 કરોડના ખર્ચે 112 વિકાસ કામો ના ખાત મુહુર્ત અને લોકાર્પણ કરવા માં આવ્યા. જેમમાં રૂ. 294.57 કરોડના 68 નવા કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. 437.71 કરોડના 44 પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ. આ કામોમાં મુખ્યત્વે પાણી પુરવઠા, માર્ગ-મકાન, શિક્ષણ, આરોગ્ય, પાનમ પ્રોજેક્ટ અને સિંચાઇ સહિતના વિભાગો નો સમાવેશ થાય છે. આ કામો માં શહેરા નગરપાલિકા વિસ્તારના 67.44 કરોડના જનસુવિધા કામોનો સમાવેશ. કાર્યક્રમમાં કૃષિંમંત્રી અને પંચમહાલ પ્રભારી રમેશભાઈ કટારા, જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે પાણી જ વિકાસનો મૂળ આધાર છે. આદિવાસી વિસ્તારોમાં ઉદ્ધવહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓથી 708 ગામોને સિંચાઈની સુવિધા મળી છે. આજે પંચમહાલ જિલ્લામાં 254 કિ.મી. લાંબી પાઇપલાઇનથી 79 ગામોમાં 130 તળાવો ભરાયા છે. જેથી પાણીની સમસ્યા દૂર થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. ગુજરાત સરકારે વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપી છે. આ વર્ષે જાહેર કરાયેલા 4,00,000 કરોડના બજેટમાં આદિજાતિ વિસ્તારમાં લિફ્ટ ઈરીગેશન માટે 485 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી યુવા ડોક્ટર્સ પોતાના વિસ્તારમાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી શકે તે માટે 22 કરોડની જાહેરાત પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે "ખેતીથી સમૃદ્ધિ" દ્વારા વંચિતના વિકાસની નેમ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આદિવાસી વિસ્તાર અને પાણી આધારિત આયોજનથી વિકાસની નવી દિશા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. “પંચમહાલને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ બનાવીને વિકસિત ગુજરાતમાં યોગદાન આપશું” – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
143
comment0
Report
URUday Ranjan
Mar 15, 2026 08:49:36
Ahmedabad, Gujarat: અમદાવાદ સમાજમાં ડ્રગ્સનું દૂષણ વધતા અમદાવાદ ગ્રામ્ય પોલીસનું આયોજન, NDPS મુજબ કેસોમાં જોડાણના સ્તરો વધારવા યોઝ્યો સેમિનાર, NDPS કેસોમાં રહેલી ત્રુટિઓ દૂર કરવા સેમિનાર, નિવૃત જજ એમ.આર શાહ દ્વારા போலீસ અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન, ગુજરાત એટીએસ, અમદાવાદ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ના સિનિયર અને જુનિયર અધિકારીઓ સેમિનારમાં જોડાયા હતા, NDPS કેસ કરતા સમયે શું શું ધ્યાન રાખવુંએ બાબતો થી અવગત કરાયા હતા, વર્ષ ૨૦૨૫ માં ગ્રામ્ય પોલીસે ૩૦ NDPS કેસ કરી ૪૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, બાઇટ - એમ.આર શાહ, નિવૃત જજ બાઇટ - એ.સી જોશી , નિવૃત જજ બાઇટ - ઓમ પ્રકાશ જાટ, SP અમદાવાદ ગ્રામ્ય
146
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 15, 2026 06:30:37
Surat, Gujarat:સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ અછતની સીધી અસર હવે શહેરના સ્વાદપ્રિય લોકો અને નાના ખાણીપીણીના ધંધાર્થીઓ પર જોવા મળી રહી છે. ઉધના-નવસારી રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં ગેસ ન મળવાને કારણે અનેક નાસ્તાની દુકાનો બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ધંધા વગર લાચાર બનેલા દુકાનદારો હવે દુકાનો વધાવીને વતન તરફ હિજરત કરી રહ્યા છે. સુરતના ઉધના-નવસારી રોડ પર જ્યાં સાંજ પડતા જ મનચુરીયન, પાવભાજી અને ઈડલી-ઢોસાની સુગંધ આવતી હતી, ત્યાં આજે સન્નાટો જોવા મળી રહ્યો છે. કોમર્શિયલ ગેસની બાટલાની તીવ്ര અછતને કારણે નાના વેપારીઓ માટે ધંધો چلાવવો અશક્ય બન્યો છે. ગેસ વગર નાસ્તો બનવો કેવી રીતે? એ પ્રશ્ન આજે સેકડો પરિવારોના રસોડા અને રોજગાર પર તરાપ મારી રહ્યો છે. ગેસ ન મળતા અનેક વેપારીઓએ પોતાની દુકાનોને તાળા મારી દીધા છે. સતીશ કુમાર યાદવ (દુકાનદાર) કોમર્શિયલ ગેસના બાટલા ન મળતા ખાણીપીણીની દુકાનો બંધ થઈ રહી છે. ઉધના-નવસારી રોડ પર મનચુરીયન, પાવભાજી, ઈડલી-ઢોસાની લારીઓ ઠપ થઈ ગયાં છે. ધંધો બંધ થતા અનેક સંચાલકો વતન પરત ફર્યા. ગેસનો એક બાટલો 5 થી 7 હજાર રૂપિયામાં બ્લેકમાં વેચાતો હોવાનો વેપારીઓનો દાવો. અમે ક્યાંથી લાવીએ આટલો મોંઘો ગેસ? ઓફિશિયલ મળતો નથી અને બ્લેકમાં 5 થી 7 હજાર માંગે છે. આટલા मોંઘા ગેસમાં નાસ્તો બનાવીએ તો ગ્રાહક પાસે કેટલા પૈસા લેવા? આ સમયે દુકાન બંધ કરવી પડી છે, હવે વતન જઈ રહ્યા છીએ. સતીશ કુમાર યાદવ (દુકાનદાર) સુરતની ઓળખ તેના સ્વાદથી છે, પરંતુ હાલમાં આ સ્વાદ પર 'ગેસની અછત'નું ગ્રહણ લાગ્યું છે. જે દુકાનદારો વર્ષોથી અહીં રોજગારી ધરાવતા હતા, તેઓ આજે ગેસના કાળો બજાર અને અછત સામે લાચાર છે. જો તંત્ર વહેલી રીતે ગેસનો પુરવઠો નિયમ અનુસાર કરવામાં આવે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગ માટે બહારનું જમવું પણ મોંઘું બની શકે છે.
203
comment0
Report
NJNILESH JOSHI
Mar 15, 2026 05:32:34
Vapi, Gujarat:એન્કર- ઔદ્યોગિક નગરી વાપીમા હવે રીક્ષા ચાલકોની મનમાની નહીં ચાલે.. મહાનગરપાલિકા બન્યા બાદ પણ વાપીના લોકોને અવરજવર માટે રીક્ષા પર આધારિત રહેવું પડતું હતું અને રીક્ષા ચાલકો મનમાની કરતા હતા..અને મસ મોટા ભાડા ઉઘરાવતા હતા.. જેકાએ હવે વાપી મહાનગરપાલિકા દ્વારા આજ થી શરૂ થયેલ સીટી બસ સેવા વાપી વાસીઓ માટે આશીર્વાદ સમાન પૂરવાર થશે.. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ એક પછી એક નવા નવા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે.. જે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સીટી બસ સેવાની શરૂઆત થઈ ગઈ છે.. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લીલી ઝંડી આપી આ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. અંતર્ગત 20 નવી સીએનજી બસ 10 જેટલા રૂટ પર સવારે સાત વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સેવા આપશે . મુસાફરો માત્ર પાંચ રૂપિયા અને દસ રૂપિયા જેટલા ઓછા ભાડા ચૂકવીને આ બસ સેવાનો ઉપયોગ કરી શકશે . સમગ્ર વાપીના આજુબાજુના 12 ગામડાઓ આવરી લીધા છે. આમ મહાનગરપાલિકા દ્વારા શરૂ થતી સીટી બસ સેવા ના કારણે રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ બસ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.. વલસાડ રેલવે સ્ટેશન ની સામે શરૂ થયેલ આ સીટી બસ સેવાના કારણે સમગ્ર દેશમાંથી આવતા મોટા સંખ્યામાં પ્રવાસીઓ પણ આ બસ સેવાનો ઉપયોગ કરી શકશે અગાઉ વાપી રેલવે સ્ટેશન પર રીક્ષા ચાલકોની મનમાની ચાલતી હતી અને તેઓ મન મરજી મુજબ મોટા ભાડા વસૂલતા હતા.. પરંતુ હવે છ કિલોમીટર સુધી માત્ર પાંચ રૂપિયા અને સૌથી વધારે દસ રૂપિયા ચૂકવીને મુસાફરો આ બસ નો આનંદ માણી શકશે..
151
comment0
Report
ASANIMESH SINGH
Mar 15, 2026 05:30:59
Ujjain, Madhya Pradesh:उज्जैन धर्म परिवर्तन रोकने के लिए 'जन सहयोग' से खुलेगा विश्वविद्यालय उज्जैन में ईसाई मिशनरियों की बढ़ती सक्रियता और कथित धर्म परिवर्तन के मामलों पर लगाम लगाने के लिए अब एक बड़ा कदम उठाया जा रहा है। अखाड़ा परिषद के राष्ट्रीय अध्यक्ष रविंद्रपुरी महाराज ने हाल ही में,उज्जैन में आयोजित कार्यक्रम में घोषणा की है कि उज्जैन में जल्द ही एक विशाल विश्वविद्यालय की स्थापना की जाएगी। यह संस्थान विशेष रूप से समाज की अंतिम पंक्ति में खड़े उन गरीब बच्चों के लिए होगा, जिन्हें ईसाई मिशनरियाँ अपना निशाना बना रही हैं। महाराज ने चिंता व्यक्त करते हुए कहा कि मिशनरी संस्थाएं आर्थिक रूप से कमजोर हिंदू परिवारों तक पहुँचकर उनका धर्म परिवर्तन करा रही हैं, जिससे हिंदुओं की संख्या कम हो रही है। उन्होंने जोर देकर कहा कि हिंदू समाज को अब जागने की जरूरत है। इस विश्वविद्यालय का निर्माण जन सहयोग के माध्यम से किया जाएगा, ताकि संसाधनों के अभाव में कोई भी हिंदू बच्चा शिक्षा से वंचित न रहे और अपने धर्म व संस्कृति से जुड़ा रहे। परिषद का मानना है कि केवल बेहतर शिक्षा और जागरूकता के माध्यम से ही धर्मांतरण की इन चुनौतियों का मुकाबला किया जा सकता है।
144
comment0
Report
RMRAJESH MISHRA
Mar 15, 2026 05:30:39
Danti, Uttar Pradesh:मीरजापुर जनपद में अचानक कुत्ते की तरह भौंकने लगा किशोर. चार महीने पहले काटा था कुत्ता. अस्पताल और मंदिर दिव्यांग पिता बच्चे को सही होने के लिए लगा रहा चक्कर. डॉक्टर के मुताबिक रेबीज इंजेक्शन भी अब नहीं करेगा काम, किशोर को क्वारंटीन में रहना होगा जरूरी. इसमें बचने का ना के बराबर होता है. उत्तर प्रदेश की मीरजापुर जनपद में एक चौंकाने वाली घटना सामने आई है. एक कुत्ते के काटने से चार महीने बाद किशोर कुत्ते की तरह अचानक भौंकना शुरू कर दिया है. किशोर के पिता बच्चे को इलाज के लिए कभी अस्पताल ले जा रहे हैं तो कभी मंदिर. पूरा मामला कछवा थाना क्षेत्र के जोगीपुरवा गांव का है. जहां रहने वाले भाईलाल का बेटा 17 साल का करण अपने ननिहाल हरौवा गया हुआ था. वहां 4 महीने पहले कुत्ता काट लिया था; इंजेक्शन ननिहाल में लगाया गया था, दूसरा इंजेक्शन कछवां सीएचसी में लगाया गया. चार इंजेक्शन लगनी चाहिए. लापरवाही के कारण कक्षा आठवीं में पढ़ने वाले करण का चार महीने बाद कुत्तों की तरह आवाज निकलने लगा है; चलने और बैठने का अंदाज बदला है. मामला तब सामने आया जब दिव्यांग पिता भाइ लाल कछवां थाना क्षेत्र के जमुआ चौराहे पर स्थित श्री राम जानकी मंदिर और हनुमान मंदिर बेटे को लेकर गया था मन्नते भगवान से मांग रहा था बेटा सही हो जाए. इसके पहले अस्पताल भी कछवां सामुदायिक स्वास्थ्य केंद्र ले जा चुका था. वही मेडिकल प्रोफेशनल्स ने कहा कि पूरे एंटी-रेबीज डोज नहीं लगे हैं तो उसे रेबीज के लक्षण आ सकते हैं. एक बार लक्षण आ जाएं तो मरीज को संभालना मुश्किल होता है. इसलिए जिसे भी कुत्ता काटे उसे पूरे रैबीज डोज लगवाने चाहिए.
172
comment0
Report
GKGovindbhai Karmur
Mar 14, 2026 18:30:47
168
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Mar 14, 2026 17:15:15
:એંકર : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વસર્માના ડાંગ પ્રકાશҟан પ્રથમ પ્રવાસ, આહવા નગરમાં વિશાળ રેલી બાદ બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું જ્યા જગદીશ વિશ્વસર્મા એ કોંગ્રેસને આડેહાથ લેતા ભાજપના કામો ગણાવ્યા હતા. વી/ઓ : ડાંગ જિલ્લામાં આજે भाजપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વસર્માના પ્રવાસને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આહવા ખાતે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આહવાના બિરસામુંડા સર્કલથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામીત, દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રેલી આહવા સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી, જ્યા પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ડાંગના રાજા ધનરાજસિંહજીએ પરંપરાગત સાફો પહેરાવી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક એવા તીર-કમાન અર્પણ કરી તેમનું sોએ અકર્ષ્યું હતું. આયોજિત જિલ્લા સંગઠન બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેઓણે ભાવુકતામાં જણાવ્યું હતું કે, "માતા શબરીની આ પાવન ભૂમિ પર જે સ્વાગત થયું છે તે વર્ષો સુધી યાદ રહેશે. ડાંગનો ઇતિહાસ એ શૌર્ય ગాథાનો ઈતિહાસ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ડાંગના લોકો આજીવન ભગવાન રામને યાદ રાખશે. અંતમાં તેમણે બુથ પ્રમુખથી લઈ તમામ પાયાના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. સાથે હાલના સમયમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે લોકસભા બહાર વિરોધ કરતા રાહુલ ગાંધીને સંબોધીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા, પ્રદેશ અધ્યક્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ગણાવી હતી. અને ભાજપ સરકારે આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડા નું સન્માન કરવાનો શ્રેય લીધો હતો. સ્પીચ : જગદીશ વિશ્વસર્મા ( પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપ ) બાઈટ : ધવલ પટેલ ( સાંસદ વલસાડ ડાંગ )
121
comment0
Report
DRDarshal Raval
Mar 14, 2026 14:52:04
Ahmedabad, Gujarat:નિકોલ વિસ્તાનો કાર ચાલક વૃદ્ધ પર ગાડી ચડાવવાનો પ્રયાસ મામલો ending આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાર્તા જીલ્લા વ્યવસાયે અપરાધો બન્યો હતો. આ ઘટનામાં કારચાલકે અક્સમાત સર્જતા વૃદ્ધે કાર ચાલકને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. કાર ચાલકે કહેવાથી વૃદ્ધ પર કાર ચલાવી દીધી અને વાહનના બોનેટ પરથી દૂર દૂર સુધી ફેરવ્યો. વરસાદ નહીં છતાં રોકી શકાયો નહોતો. ચલાવે કારનો નશા હોવાનો સંકેત સ્થાનિકોમાં ચર્ચિત. પોલીસે વીડિયો જોઈ તપાસ શરૂ કરી. તપાસમાં-video નિકોલમાં કોડિયાર મંદિર પાસે હોવાનું સામે આવ્યું. કાર ચાલકે હરિસંગ જાદવ તરીકે ઓળખાતા સર્કેટમાં રહેતો અને બજાજ ફાઇનાન્સમાં કલેક્શન કામ કરતો હોવાનું બહાર આવ્યું. તપાસમાં સાઈડના કાચને કારણે કાકા સાથે થયેલી મામલે મિત્રો વચ્ચે રકમ બાબત ઝઘડો થયો અને ત્યાર બાદ કાકાએ કાર ચલાવીને વ્યક્તિને નજરબંદ કર્યો સારાં નિવેદન અપાયા. પોલીસ યોજના હેઠળ વધુ તપાસshe કારચાલકની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી.
112
comment0
Report
CPCHETAN PATEL
Mar 14, 2026 14:50:46
Surat, Gujarat:સુરતમાં યોજાશે કાયદાકીય કોન્ફરન્સ સરકારી વકીલ, સરકારી ડોકટર અને પોલીસ અધિકારીઓ આ કોન્ફરન્સમાં રહેશે હાજર રાજ્યના પ્રોસીક્યુટર અને પોલીસ ની ઈન્વેસ્ટિગેશન સુધારવા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન સરકારી વકીલો માટેની ટ્રેનિંગ માટેનું આયોજન મેડિકલ રિપોર્ટ,ફોરેન્સિક સાયન્સ ના રિપોર્ટ,DNA શું છે,તે બાબતની ચર્ચા થશે આવતીકાલે યોજાનારી કોન્ફરન્સ માં સરકારી વકીલો અને રાજ્ય પોલીસ વડા હાજર રહેશે કાયદાકીય બાબતોને લઈ ચર્ચા થશે ગુનેગારોમાં એક ભય રહે અને ગુનેગારો છૂટી ન જાય તેમજ કેસ કઈ રીતે પુરવાર કરી શકીએ તે માટેના સેમિનાર યોજાશે બેઠકમાં નાર્કોટિક્સ અને પોક્સો બાબતે પણ વિશેષ ચર્ચા થશે સુરતમાં 36 મહિના 400થી વધુ આરોપીઓને સજા કરાવવામાં સફળતા પોલીસ વિભાગનો ખૂબ જ સહકાર પ્રોસિક્યુશન ને રહ્યો આવતીકાલે સેમિનાર માં ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ હાજર રહેવાના છે આ સેમિનારમાં અમે.શીખ મેળવીશું આવતીકાલે સેમિનારે મંથન થવાનું છે ગુનેગારો વધુથી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે આવતીકાલની sેમીનાર માં ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ હાજર રહેવાના છે આના દ્વારા બનાવાયેલ પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ગુણોત્તર સુધારાય છે આવતીકાલે સેમિનારમાં જાગૃતિ પુસ્તક વિમોચન થશે
117
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 14, 2026 14:04:35
Rajkot, Gujarat:રાજકોટ શહેરની જાણીતી અને વિશ્વસનીય મસાલા ઉત્પાદક કંપની હાથી મસાલા – ગાંધી સ્પાઈસીસ આજે ઘરઘરમાં રસોઈનો અભિન્ન ભાગ બની ગઈ છે. વર્ષોથી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસ માટે જાણીતી હાથી મસાલા બ્રાન્ડે મહિલાઓના રસોડામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રસોઈમાં સ્વાદ, સુગંધ અને ગુણવત્તાનો સમન્વય લાવતાં હાથી મસાલા આજે અનેક પરિવારોની પહેલી પસંદ બની ચૂક્યા છે. ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા હાલમાં ૨૫૦થી પણ વધુ વિવિધ પ્રકારના મસાલાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. જે દેશભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે.મસાલાના ઉત્પાદન વિશે લોકોમાં જાગૃતિ આવે અને લોકો જાણી શકે કે તેઓ રોજિંદા જીવનમાં જે મસાલાનો ઉપયોગ કરે છે તે કઈ રીતે બનાવવામાં આવે છે. તે માટે ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા एक અનોખી પહેલ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખાસ કરતી સોશિયલ મીડિયા ક્રિએટરો માટે એક વિશેષ “ક્રિએટર ઇવેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ૫૦ કરતાં વધુ જાણીતા ક્રિએટરો, વ્લોગરો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોને આમંતૃિત કરવામાં આવ્યા હતા. વિઓ ૧ આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે ક્રિએટરોને હાથી મસાલાની ફેક્ટરીની અંદરની સમગ્ર પ્રક્રિયા નજીકથી બતાવવામાં આવે અને તેઓ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લાખો લોકો સુધી પહોંચાડે. ક્રિએટરોને ફેક્ટરીની અંદર લઈ જઈ મસાલા બનાવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવવામાં આવી હતી. કાચા માલની પસંદગીથી લઈને મસાલા પીસવાની પ્રક્રિયા, મિક્સિંગ, ક્વોલિટી ચેકિંગ અને અંતમાં પેકેજિંગ સુધીની દરેક પ્રક્રિયા તેમને વિગતવાર સમજાવવામાં આવી હતી. ક્રિએટરોને ખાસ કરીને એ બાબત પર ભારપૂર્વક માહિતગાર કરવામાં आएका હતા કે હાથી મસાલાની ફેક્ટરીમાં સંપૂર્ણ હાઈજેનિક વાતાવરણમાં મસાલા બનાવવામાં આવે છે. અદ્યતન ટેક્નોલોજી અને આધુનિક મશીનરી દ્વારા મસાલા બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારનો હ્યુમન ટચ ઓછામાં ઓછો રહે અને મસાલાની શુદ્ધતા તેમજ ગુણવત્તા જળવાઈ રહે. મશીનરી દ્વારા મસાલાની સફાઈ, પીસવાની પ્રક્રિયા, મિક્સિંગ અને পેકેજિંગ કરવામાં આવે છે. આ સમગ્ર અનુભવ દરમ્યાન ક્રિએટરો દ્વારા વીડિયો શૂટિંગ અને વ્લોગિંગ પણ કરવામાં આવ્યું હતું. ક્રિએટરો દ્વારા બનાવવામાં આવેલા આ વ્લોગ અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે જેથી લોકો સુધી હાથી મસાલાની ઉત્પાદન પ્રક્રિયા વિશે સાચી અને સ્પષ્ટ માહિતી પહોંચે. આ ઇવેન્ટ દરમિયાન ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા એક નવો મસાલો પણ બજારમાં დაიწყო જયારો છે. કંપની દ્વારા લોન્ચ કરાયેલા આ નવા મસાલાને “આખરી મસાલા” નામ આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ આ મસાલો ખાસ કરીને વિવિધ ભારતીય વાનગીઓમાં અંતિમ સ્વાદ વધારવા માટે ઉપયોગી છે. શાકભાજી, દાળ, પંજાબી વાનગીઓ તેમજ અન્ય અનેક વાનગીઓમાં આ મસાલો ઉમેરવાથી સ્વાદમાં વધારો થાય છે. વિઓ ૨ હાથી મસાલા કંપનીના ઉત્પાદનો આજે માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય બની રહ્યા છે. કંપની દ્વારા બનાવવામાં આવતા મસાલાઓ આજે વિશ્વના ૬૫ કરતાં વધુ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ બાબત કંપની માટે ગૌરવની વાત માનવામાં આવે છે અને સાથે સાથે રાજકોટ શહેર માટે પણ ગૌરવનો વિષય છે કે અહીં બનેલા મસાલાઓ વિશ્વના अनेक દેશોમાં લોકોના રસોડામાં પહોંચે છે. આ ક્રિએટર ઇવેન્ટ ૧૪ ફેબ્રુઆરીના રોજ બપોરે ૪ બનાવસાથી ૭ સુધી યોજાઈ હતી. ઇવેન્ટ દરમિયાન ક્રિએટરોને ફેક્ટરીની મુલાકાત, મસાલા બનાવવાની લાઈવ પ્રક્રિયા, મશીનરીનું પ્રદર્શન અને પેકેજિંગ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે ક્રિએટરો માટે ખાસ ઈન્ટરેક્ટિવ સેશન પણ રાખવામાં આવ્યું હતું જેમાં કંપનીના પ્રતિનિધિઓ દ્વારા મસાલા બનાવવાની પ્રક્રિયા અને ગુણવત્તા જાળવવાના માપદંડ વિશે સમજાવવામાં આવ્યું હતું. વિઓ ૩ ઇવેન્ટમાં હાજર રહેલા તમામ ક્રિએટરો માટે આ અનુભવ ખૂબ જ અનોખો અને રસપ્રદ રહ્યો હતું. ઘણા ક્રિએટરો દ્વારા ફેક્ટરીની મુલાકાત દરમિયાન વીડિયો બનાવી પોતાના સોશેલ મીડિયા ઉપર શેર કર્યા હતા અને હાથી મસાલાની ઉત્પાદન પ્રક્રિયા તથા ગુણવત્તાની પ્રશંસા પણ કરી હતી. આ પ્રકારની પહેલ દ્વારા गांधी સ્પાઈસીસ કંપનીએ માત્ર પોતાના બ્રાન્ડનું પ્રમોશન જ નહીં પરંતુ લોકોને મસાલા બનાવવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. લોકોમાં વિશ્વાસ વધે અને તેઓ જાણે કે હાથી મસાલા સંપૂર્ણ સ્વચ્છતા અને ગુણવત્તાના માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તે માટે આ ઇવેન્ટ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આવેખ આ રીતે ગાંધી સ્પાઈસીસ કંપની દ્વારા આયોજિત આ ક્રિએટર ઇવેન્ટ માત્ર એક પ્રચાર કાર્યક્રમ ન રહી પરંતુ લોકો સુધી ગુણવત્તા, સ્વાદ અને વિશ્વાસનો સંદેશ પણ પૂરાવતો પ્રયત્ન બની રહ્યો છે.
172
comment0
Report
Advertisement
Back to top