icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

आनंद के करमसद के देवराजपुर प्रायमरी स्कूल में पुराने पत्थर बेचने के आरोप पर गहमगहमी

Anand, Gujarat:આણંદના કરમસદના દેવરાજપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં સરકારી ગ્રાન્ટમાંથી લગાવેલા જૂના પથ્થરો બારોબાર વેચી દેવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને પ્રાથમિક શાળામાં આજે બે જૂથો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો. વીઓ. કરમસદ દેવરાજપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નવા બ્લોક લગાવવામાં આવતા સરકારી ગ્રાન્ટમાંથી લગાવેલા જૂના બ્લોક કાઢી આ બ્લોક સરકારી હેડમાં જમા કરાવવાના બદલે મંજૂરી વિના વેચી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. વીઓ. જૂના બ્લોક વેચી દેવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને ગામના જાગૃત નાગરિકો શાળાના આચાર્ય અંશિકા ચતુર્વેદીને મળવા ગયા હતા અને આ અંગે રજૂઆત કરવામાં આવતા ત્યારે મનપાના કોર્પોરેટર અને ગામના અન્ય લોકો પર શાળામાં આવ્યા હતા, ત્યારે બ્લોક અને પથ્થરો વેચાણ કરવાના આક્ષેપ મુદ્દે ગરમાગરમી થતા બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને જેને લઈને મામલો ગરમાયો હતો. વીઓ. જ્યારે શાળાના આચાર્ય અર્શિકા ચતુર્વેદીએ પથ્થરો વેચાણ કરવાનો આક્ષેપ ખોટો હોવાનું જણાવી પથ્થરોનો એસએમસી કમિટી માં ઠરાવ કર્યા બાદ નિકાલ કરાયો હોવાનો જણાવ્યું હતું. જ્યારે એસએમસી કમિટીના અધ્યક્ષએ કહ્યું હતું કે પથ્થરો વેચાણ કરવામાં આવ્યા નથી પણ ગામમાં જેને જરૂર હોય તે રીતે ગામ લોકો લઈ ગયા છે. વીઓ. મહત્વની વાત એ છે કે સરકારી ગ્રાન્ટના પથ્થરો વેચી શકાય નહી કે કોઈને મફત પણ આપી શકાય નહી અને પથ્થરો સરકારી હેડમાં જમા કરાવવાના હોય છે. તેમ છતાં આ પથ્થરો સરકારી હેડમાં જમા કરાવવાના બદલે ગામ લોકોને કેવી રીતે આપી શકાય હાલ તો આ મામલે ગામમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
0
0
Report
0
0
Report

अमरैली जिले में बारिश के बाद किसानों ने खेती शुरू की

Amreli, Gujarat:સ્લગ - ખેતી કામ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ - 1/7/26 એન્કર...... અમરેલી જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ આગમન કર્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતા ખેડૂતોની ખુશી જોવા મળી હતી જ્યારે સારા વરસાદને લઈને ખેડૂતો હવે ખેતી કામમાં લાગી ગયા છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ હતો ત્યારે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સાવરકુંડલામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. સારા વરસાદને કરીને ખેડૂતો આજથી જ ખેતી કામે લાગી ગયા છે ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે વરસાદ આવતા ખેડૂતોએ અગાઉ કપાસીને મગફળીનું વાવેતર કર્યું હતું અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પકડાયેલા ખેડૂતોની મોલાત મૂર્ઝાવા લાગી હતી ત્યારે બપોર બાદ ધોધમાર વરસાદ આવતા કપાસ અને મગફળીના પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. આખો જૂન મહિનો વરસાદ વગર ખેડૂતોએ કાઢ્યો હતો, ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા વાય વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતોએ વાવણીની શરૂઆત કરશે. Amaraliya જિલ્લయంలో છેલ્લાઝ બે દિવસથી વરસાદ આવતા ખેડૂતો એ વાવણીની શરૂઆત કરી દીધી છે. ખેડેતરો હજુ ભીના છે. થોડા દિવસ બાદ કેટલાક ખેડૂત વાવણીની શરૂઆત કરશે. વરસાદ આવતા ખેડૂતો હવે કપાસ અને મગફળીનું વાવેતર કરશે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
0
Report
Advertisement

हेल मछली के धंधे में गिरफ्तार: अहमदाबाद.zone-7 LCB ने तीन युवाओं को किया गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદની ઝોન 7 lcb ટીમે ફરી એકવાર વેલ માચલીની ઉલટી સાથે algunos શખ્સોની ધરપકડ કરી છે. કેટલાક ખુલાસા પણ થયા છે. ત્યારે જોઈએ કોણ છે આ વેલ માચલીના સોદાગરો... પોલીસ ગિરફતમાં અને મોઢું નમાવીને ઉભા રહેલા આ શખ્સોને જુઓ. ઉંમર એમની યુવા વયની પણ પણ કામ સાતીર ટોળકી જેવા. કેમ કે પોલીસlારે આ ત્રણ શખ્સો ની વહેલ માચલીની ઉલટી સાથે ધરપકડ કરી છે. ઝોન 7 lcb ટીમને બાતમી મળી હતી કે સરખેજમાં કેટલાક શખ્સ વહેલ માચલી ની ઉલટી વેચવા નીકળ્યા છે. જે બાતમી આધારે પોલીસે ત્રણ શખ્સોની 1.823 kg વહેલ ઉલટી સાથે ધરપકડ કરી. જેની બજાર કિંમત અંદાજે 1.82 કરોડ ઉપર થાય છે. બાઈટ. શિવમ વર્મા. Dcp. ઝોન 7 વિચાર. તપાસમાં પકડાયેલ આરોપી દર્શન સભાડ, વિશ્વરાજસિંહ ચુડાસમા અને વિરપાલસિંહ રાઠોડ નામ ખુલ્યા. જેમાં લીમડીના દર્શન સભાડ કે જેણે Ba ત્રીજું વર્ષ અભ્યાસ કર્યો. લીમડીના વિશ્વરાજસિંહ ચુડાસમા કે જેણે બીજું વર્ષ llb અને સહિન્દના વિરપાલસિંહ રાઠોડ અભ્યાસ B com ધરાવે છે તેમની ધરપકડ કરી. તેમની વધુ તપાસ કરતાં સામે આવ્યું કે વહેલ માચલીની ઉલટી મોરબીના હસમુખ પટેલ આપવી હતી અને અમદાવાદમાં વેચવાની હતી. જે પહેલા તેઓને પકડેલાં. વહેલની ઉલટી ઇન્સ્ટન્ટઇનમાં થી ઉતપન્ન થાય છે જેનો ઉપયોગ સ્પ્રે બનાવવા થાય છે જેથી તે ઇરાદે ગેરકાયદે પ્રવૃત્તિ વાળી વસ્તુ લવાતા પોલીસે આ કાર્યવાહી કરી. જેમાં આ પણ સામે આવ્યું કે પકડાયેલ આરોપીમાં વિરપાલашьаઠોનો પાન પાર્લર છે અને ત્યાં વિશ્વરાજ સિંહ સંબંધિત. જ્યારે દર્શનના ગામે ખેડ્ત્રમાં મજૂર થકી મોરબીના હસમુખ પટેલ સંબંધિત આવ્યો હતો. જે બાદ દર્શને પ્લાન ઘડ્યો હતો. પરંતુ તે પ્લાન વધુ સમય ન ચાલ્યો જેનો પર્દાફાશ થયો અને ત્રણેય પકડાઈ ગયા... બાઈટ. શિવમ વર્મા. Dcp. ઝોન 7 દીપક. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2025માં નવેમ્બર મહિનામાં ઝોન 7 ની ટીમે 4 આરોપીઓ સાથે 7 કિલો ઉપર 7 કરોડ ઉપર ની વહેલ માચલીની ઉલટી પકડી કાર્યવાહી કરી હતી. અને હવે આ મહિને બીજો એક કેસ કરાયો છે. જ્યાં કામગીરી દરમિયાન પોલીસ મોરબીન હસમુખ પટેલ પાસેથી વહેલ ઉલટી લવાયાની માહિતી મળી હતી અને આને અમદાવાદમાં જેના આવાનો હતો તેને શોધખોળ કરી હતી. પોલીસે ધરપકડ કર્યા બાદ આગળની તપાસ ચાલી રહી છે. દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ...
0
0
Report

वीडियो वायरल: विश्वविद्यालय परिसर में अधेड़ की मारपीट, SC/ST सेल ने आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:દર્પણ ચાર રસ્તા પાસે આધેડને મારવા બદલ નોંધાઈ ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આધેડે નોંધાઈ ફરિયાદ ફરિયાદી હરીશ સોલંકી નવરંગપુરા વોર્ડમાં AMC સફાઈ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે, ફરિયાદી 27 જૂને રાત્રે વોર્ડમાં ચેકીંગ માટે ગયા હતા ચાઈનીઝની લારી પાસે ગંદકી જોવા મળતા લારી વાળાને ઠપકો આપ્યો હતો, ઠપકાની ઘટના બાદ આરોપી સુઝલે તેના મિત્ર સાથે મળી હરીશ સોલંકીને ઢોર માર માર્યો હતો આ ঘটনાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ કરી હતી વિડિઓ વાયરલ થયા બાદ આરોપીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા આ ફરિયાદને SCST સેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, SCST સેલએ આ ગુનાના કામે આરોપી સુજલ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, hજુ આ ઘટનામાં ફરાર 2 આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે. બાઈટ - દીપ પટેલ , ACP , SCST સેલ, અમદાવાદ શહેર પોલીસ
0
0
Report
Advertisement

वडोदरा में ई-बस सेवा के चालक की लापरवाही, मोबाइल से ड्राइविंग करते पकड़े गए

Vadodara, Gujarat:વડોદરામાં રિલબાજોની બેદરકારી યથાવત રીલબાજે જાહેર રસ્તા પર ટ્રાફિક ડાઇવર્ટ કર્યા બાદ હવે વડોદરાની નવી ઈ-બસ સેવામાં રિલબાજ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી ચાલુ બસમાં રિલબાજ ડ્રાઈવર મોબાઇલથી રીલ બનાવતો હોવાનો વીડિયો વાયરલ એક હાથથી સ્ટિયરિંગ અને બીજા હાથમાં મોબાઇલ રાખી બસ હંકારી મુસાફરોના જીવને જોખમમાં મૂકતી ബેદरકારી કેમેરામાં કેદ જાહેર પરિવહનમાં સુરક્ષાના નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન વડોદરામાં રિલબાજો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં શહેર પોલીસ મૂકપ્રેક્ષક શહેરમાં રિલબાજો પર પોલીસના ચાર હાથ જેવી પરિસ્થિતિ
0
0
Report

AMC के पार्किंग प्लान पर प्रस्ताव: सभी इकाइयों को मुफ्त पार्किंग, ट्रैफिक में राहत

Ahmedabad, Gujarat:અમદાવાદ AMC ની તમામ એકમોને પોતાના પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવાની સૂચના AMC ની પાર્કિંગ સામે ટેક્ષ માફી યોજના માં જોડાવા અપીલ Amc ની અપીલ પર SOLAમાં કારગિલ પાસે આવેલ કેસ્પિયા હોટેલ મૂક્યું પ્રમોઝલ રેનિસન નામે ઓળખાતી કેસ્પિયા કંપની ની હોટેલ મુક્યું પ્રમોઝલ હોટેલના બે બેઝમેન્ટ સામાન્ય જનતા માટે નિઃશુલ્ક પાર્કિંગમાં આપવાનો પ્રપોઝલ આ પ્રપોઝલ થી હોટેલને ટેક્સમાં વર્ષે 26 લાખ જેટલી મળશે રાહત રોડ પર આડેધડ પાર્ક કરતા વાહનો થી ટ્રાફિક સમસ્યા દૂર કરવા AMC લાવેલ પાર્કિંગ પોલિસીમાં હોટેલે આપ્યું પ્રપોઝલ પ્રમોઝલ પર amc અધિકારીના નિર્ણય બાદ હોટેલ બેઝમેન્ટ પાર્કિંગ જનતા માટે ખુલ્લું મુકાશે
0
0
Report
Advertisement

ED-CBI के छापों के बाद अहमदाबाद में करोड़ों रुपए की धोखाधड़ी; मुख्या आरोपी विजय मुक्की गिरफ्तार

Ahmedabad, Gujarat:Ahmedabad Crime Branch के सामने ED और CBI जैसी देश की सबसे बड़ी जांच एजेंसियों के साथ-साथ एक बड़े धोखाधड़ी गोरख धंधे का मामला आया है. अहमदाबाद की Vishnubhai Kantilal Angadia family के मालिक एंव दलाल ने ED के रडार पर आने के बाद 11 करोड़ 10 लाख रुपयों की नकद रकम जब्त कराई. इस घटना के बाद Angadia family के मालिक ने विजय Dwarkadas Patel उर्फ विजय मुक्की से संपर्क किया, जिसने कहा कि ED और CBI में उसके बड़े अधिकारियों के साथ सीधा संपर्क है और वह 11 करोड़ नकद वापस करवा देगा; बदले में पेडे के मालिक को 3 करोड़ 18 लाख रुपये देने होंगे. इसके बाद Angadia family के मालिक ने यह रकम दे दी, लेकिन 11 करोड़ की रकम वापस नहीं आई. इसके बाद Ahmedabad Crime Branch ने चारों आरोपीयों के खिलाफ धारा 420 (धोखाधड़ी) के तहत शिकायत दर्ज कर ली और मुख्य आरोपी विजय मुक्की को पकड़ लिया. साथ ही बहुमूल्य BYD इलेक्ट्रिक कार भी जप्त की गई. जांच में पता चला है कि इस गैंग के सदस्य lawyers शोभित, Pravin Madhavji Bhanushali और Virat Akshay Sagarito समेत अन्य शामिल थे. पुलिस ने 3 करोड़ 18 लाख रुपये और गैंग के अन्य सदस्यों की गिरफ्तारी तथा फॉरेंसिक बयान लेने के लिए कार्रवाई शुरू कर दी है. आगे की जांच में यह भी सामने आया कि विजय मुक्की का मूल गांव गुजरात के महेसाणा जिले के कुक्वाडा गांव का निवासी है, जिसने London में CA की पढ़ाई की और 2021-22 में Portvilla, Port Vila जैसी जगहों पर नागरिकता भी प्राप्त की. 2022 से विदेश नागरिक बनकर भारत आने के बाद उसने Overseas Citizen of India बनकर रहने की बात भी बताई. Ahmedabad Crime Branch अब यह भी देख रहा है कि क्या Victim list में Angadia family के अलावा अन्य लोग भी थे, जिन्हें ठगा गया होगा. इस मामले की पूरी जांच जारी है.
0
0
Report

सप्तपदी के बिना हिंदू विवाह मान्य नहीं: गुजरात उच्च न्यायालय का महत्वपूर्ण निर्णय

Ahmedabad, Gujarat:જો તમે સપ્તપદી વિધિથી લગ્ન નથી કર્યા અને તમે માત્ર મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો તમારા લગ્ન કાયદેસર ગણાતા નથી. આ અમે નહિ પણ હાઇкોર્ટે એક કેસમાં આપેલા ચુકાદો કહી રહ્યો છે. તાજેતરમાં આવો જ એક કેસ ફેમિલી કોર્ટ માંથી ગુજરાત હાઇકોર્ટે પહોંચ્યો જેમાં હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે સપ્તપદી વગરના લગ્ન લગ્ન નથી કહિયાતા. ત્યારે જોઈએ એ કેસ શુ હતો અને હાઇકોર્ટે શુ ચુકાદો આપ્યો... ગુજરાત હાઇકોર્ટે એક કેસમાં આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છેઃ મેરેજ રજીસ્ટ્રેશનથી હિન્દૂ લગ્ન કાયદેસર બનતા નથી અને સપ્તપદી સહિતની વિધિ વિના હિન્દૂ લગ્ન અમાન્ય. હિન્દૂ પરંપரામાં લગ્ન એ માત્ર ગીત સંગીત ભોજન સમાલોચના નથી પરંતુ પરસ્પર સન્માન અને જવાબદારીની શરૂઆતના સંબંધનો આરંભ છે. યુવક અને യുവતીના લગ્ન એ બે જીવનની નવી શરૂઆત સાથે બે પરિવાર સાથેનો નવો સંબંધ કેળવતો પ્રકાર છે. પરંતુ સમય દ્વારા આ રિવાજોની વ્યાખ્યા બદલાઈ રહી હશે એવું લાગે છે. ઘણા સમયથી હિન્દૂ રિવાજ વગર માત્ર મેરેજ રજીસ્ટ્રેશન દ્વારા લગ્ન મંજુર થવા લાગ્યા છે. શાહીબાગની યુવતીના પિતા કંપનીમાં કામ કરતાં એકાઉન્ટન્ટ સાથે વ્યક્તિમાનગમ થઇને પાછળ સપ્ટેમ્બર 2023માં મેરેજ રજીસ્ટ્રેશન કરાવ્યા. બે મહિના પછી યુવક સાથે મનમેળ ન રહેતા અલગ થવાના મુદ્દે 2025માં ફેમિલી કોર્ટમાં સ્થિતિ આવી. ફેમિલી કોર્ટના આદેશ સામે હાઇકોર્ટમાં પડકાર આવ્યો અને હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. નોંધ્યું ગયું કે માત્ર મેરેજ સર્ટિફિકેટના લગ્ન અને સપ્તપદી વગર કરવામાં આવતા લગ્ન એ લીગલ ફોર્મમાં માન્ય લેણે નથી અને આ લગ્ન માન્ય નહિ ठહાતા. જેને લઈને બે પક્ષકારો હાઈકોર્ટમાંથી રાહત મેળવીને અલગ થવા માટે લીલી ઝંડિ મળી હતી. આ કેસમાં હિન્દૂ મેરેજ આેક્ટના સેક્શન 7 નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કરાયું કે સપ્તપદી વગરના લગ્ન એ લગ્ન નથી ગણાતા. આને આધારે જ્યારે બે પક્ષકારો અલગ થતો હોય ત્યારે આ હિંદૂ રિવાજ મુજબના લગ્ન ખરી રીતે ન હોવાથી.Dependency મુજબ આ આદેશને ઉચિત ઠેરવામાં આવ્યો હતો. તેમાં બતાવવામાં આવ્યું હતું કે હિન્દૂ મેરેજ આેક્ટ અને નોન-હિન્દુ લગ્નમાં વિશેષ સ્થિતિ મુજબ તાલસિલ લાગુ થઈ શકે છે. કુલ મિલાવીને આ સમાચાર ગુજરાત હાઈકોર્ટે માન્ય કરી રાહત આપી છે.
0
0
Report
Advertisement
0
0
Report

राजकोट के तालाब के पास युवक की मौत: दोस्त संदिग्ध, जांच जारी

Rajkot, Gujarat:રાજકોટ શહેરના પરા પીપળીયા જિલ્લા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અસલ ઓળખ જય ખાંભરા તરીકે થઈ છે. હુમલાએ લીધા બાદ પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે તળાવમાં નોમોસમે કોઈ વ્હોરાવાહિત ઘટના બની હશે. પરિવારના જણાવ્યા અનુસાર જય સોમવારે રાત્રે તેના મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. ઝઘડા બાદ જય તળાવમાં પડ્યો કે તેને કોઈએ ધક્કો માર્યા તળावમાં ફેંકી દીધો તે મુદ્દે પ્રશ્નો ઉઠ્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે જય સાથે રહેલા મિત્રો સાચી માહિતી વધારેતા નથી અને ઘટનાની જાણ નવીતિ સમયે કરવામાં આવી હતી. કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનિસ મહાજન સહિત ચાર મિત્રોને શંકા વ્યક્ત કરી શકાય છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી કબજે કરાવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડા આવ્યો હતો. આ મામલામાં ચારેય મિત્રોને અટકાયતમાં લઈ પૂછપરછ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પુરાવા આધારે મોત અકસ્માત છે કે ધરપકડની દિશામાં તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાએ રાજકોટમાં સવાલો ઊભા કર્યા છે અને પરિવારજનોએ જવાબદારો્રી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
0
0
Report

ED-CID raid uncovers ₹11.10 crore cash; Vijay Mukhi among four suspects under scrutiny

Ahmedabad, Gujarat:ગઈ 6 12 2024 માં વિષ્ણુ કાંતિ કંપની માં ઇડી ની રેડ કરવા માં આવી હતી આ રેડ પડ્યા બાદ આરોપી વિજય દ્વારકાધાસ પટેલ ઉર્ફે વિજય મુખી એ સંપર્ક કયો હતો આંગડિયા પેढ़ીના ના માલિક નો ઇડી અને સીબીઆઈ માં કેસ માં પતાવટ કરી આવાના નામે 3 કરોડ અઢાર લાખ માંગ્યા હતા આંગડિયા પેઢી ના માલિકે પૈસા આપ્યા બાદ કામ થયું ન હતું અને પૈસા પરત માંગતા આરોપી વિજય મુખી એ પૈસા આપ્યા ન હતા આરોપી વિજય મુખી એ ઈડી માંથી પૈસા છોડવા માટે થી PFના પૈસા માંગ્યા હતા આરોપી વિરુદ્ધ આવા જ પ્રકારનાballs ઓછા four ગુના નોંધાયuoso છે જેમાં ગુજરાતીના કડી પોલીસે સ્ટેશન માં બે ગુના સાંથલ પોલીસ સ્ટેશન માં એક અને લખનઉ માં એક ગુનો નોંધાય ચૂક્યો છે લખનઉ માં 120 કરોડ ના સાયબર ಫ್ರોડ ના કેસ માં 3 માં ની જેલ કાપી ચુક્યો છે આરોપી 2020 થી 2018 માં લંડન ખાતે લેસ્ટરમાં રહેતો હતો વર્ષ 2021 માં વનાતુ દેશ ના રાજધાની પાર્ટવિલા ખાતે રહેતો હતો 2021 માં વનાતુ દેશ ની નાગરિકતા લીધી છે વર્ષ 2022 થી ભારત આવ્યો હતો ભારત માં ઓવરસીસ સિટીઝન ઓફ ઈન્ડિયા તરીકે રહે છે આરોપી વિજય મુખી ના સીબીઆઈ અને ઇડી માં કોઈ સંપર્ક છે કે નહીં એ બાબતે આરોપીના મોબાઇલ આધારે તપાસ હાથ ધારી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડો ની કિંમત ની BYD કંપની ની EV કાર કબજે કરી છે ભારત માં 12 સુધી નું અભ્યાસ કર્યો છે અને લંડન માં સીએ નો અભ્યાસ કર્યો છે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ માં થયેલી ફરિયાદ ના વિજય મુખી સાથે અન્ય 4 આરોપી છ નામ છે જેમાં એક આરોપી નો નામ સિદ્ધાંશુ ઝા છે જે વકીલ છે બીજો ધારોપી નો નામ દર્શન દુલારામ વૈધ ત્રીજો આરોપી પ્રસવન માધવજી ભાનુશાલી ચોથા આરોપી વિરાટ અક્ષય સિંઘ છે ક્રાઈમ બ્રાંડ્ચે બાકી ના ચાર આરોપી ને ઝડપવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે બાઈટ : વી બી આલ , પીઆઈ , અમદાવાદ ક્રાઈમ
0
0
Report
Advertisement
Advertisement
Back to top