icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के चोरासई विधायक संदीप देसाईं ने जल माफियाओं के खिलाफ कड़ा कदम उठाने की मांग

Surat, Gujarat:એંકર:સુરત શહેર پوليس કચેરી ખાતે યોજાયેલી ધારાસભ્યોની સંકલન બેઠકમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ શહેરમાં બેફામ બનેલા जળ માફિયાઓ સામે કડક આક્રોશ વ્યક્ત કર્યો છે. ઉનાળાની આકરી મોસમ દરમિયાન શહેરમાં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ ઉલેચતા માફિયાઓનો મુદ્દો આ બેઠકમાં જોરશોરથી ઉઠવામાં આવ્યો હતો. વિયો: 1 ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સુરતના ઉધના, પાંડેસરા અને ડિન્ડોલી જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કમર્શિયલ બાબતોમાં પાણીના ટેન્કરો ભરાઈ રહ્યાં છે. આ ભૂ-માફિયાઓ કુદરતી જળસંપત્તિનો નિકандન કરી ملايين રૂપિયાની કમાણી કરી રહ્યાં છે અને આ પાણી ટેક્સટાઈલ મિલો જેવા વિસ્તારમાં મોંઘા ભાવે વેચવામાં આવી રહ્યું છે. જોંડા કિસ્સાઓમાં ડિંડોલી-ભેસ્તાન રોડ પર ગેરકાયદેસર રીતે ધમધમતી પાણીની બોરિંગો જોવા મળી હતી, જ્યાં ખુલ્લેઆમ મોટા-મોટા પાણીના ટેન્કરો ભરી રહ્યા હોવાનું કેમેરામાં કેદ થયું હતું. જળના ભંડારને દમદમાવી રાખવાના કારણે રસ્તા-રોડોના તૂટવાનું જોખમ વધી ગયું છે. પારેના વડાપ્રધાન અને જલશક્તિ મંત્રી પાણી બચાવવા અને પાણીના ટીપે-ટીપાના સિદ્ધાંતોનું પાલન કરવા આહવાન કરી રહ્યા છે, જ્યારે સુરતમાં માફિયાઓ આ બાબત બેફામ ચાલી રહી છે. આ દૂષણને રોકવા માટે ધારાસભ્ય સંદીપ દેસાઈએ પોલીસ કમિશનર સમક્ષ પગલાંની માંગ કરી છે: પોલીસ, આરટીઓ, સિંચાઈ વિભાગ અને કલેક્ટર વિભાગની સંયુક્ત ટીમ બનાવવી, તમામ ગેરકાયદેસર બોરિંગો સીલ કરવી અને ટેન્કરો જપ્ત કરીને માફિયાઓ સામે ગુનો નોંધાય.
0
0
Report

राजकोट के सोनिबाज़ार में देर रात आग, गैस सिलेंडर विस्फोट की आशंका

Rajkot, Gujarat:राजकोट के व्यस्त सोनिबाजार क्षेत्र में देर रात आग लगने की भयावह घटना सामने आई। सोनिबाजार में स्थित दीया गोल्ड पोलिशिंग नाम की दुकान में अचानक आग भभक उठी, जिससे इलाके में अफरा-तफरी फैल गई। आग की सूचना मिलते ही फायर ब्रिगेड की कई गाड़ियाँ तत्काल मौके पर पहुँचीं और बचाव कार्य शुरू किया गया। प्रारंभिक दृष्टि से दुकान में गैस के सिलेंडर के ब्लास्ट से आग लगने का अनुमान लगाया गया है; हालांकि आग लगने का स्पष्ट कारण पड़ताल के बाद ही सामने आएगा। आग इतनी विकराल थी कि फायर विभाग को तीन घंटे तक कड़ी मेहनत करनी पड़ी। सोनिबाजार जैसे गीचे क्षेत्र में आग लगने से आसपास के व्यापारी और स्थानीय नागरिक चिंतित हो उठे। सौभाग्य से ईद की छुट्टी के कारण दुकान में कोई कारीगर या कर्मचारी मौजूद नहीं था, जिससे कोई जानी नुकसान या घायलों की सूचना नहीं मिली। फायर विभाग ने सड़कों पर फायर फाइटिंग वाहनों को खड़ा कर लंबे नालियों के माध्यम से पानी की बौछार जारी रखी और आग पर काबू पाया गया। आगे की जांच संबंधित एजेंसियाँ कर रही हैं। गवाह: मनोजभाई (आग घटना के प्रत्यक्षदर्शी).
0
0
Report

राजकोट के छह-आंगली गैंग के सरगना अल्ताफ गिरफ्तार, 46 केस दर्ज

Rajkot, Gujarat:રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂની સપ્લાય કરનાર અલ્તાફ ઉર્ફે છ આંગળી ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચે ગત 18 મેના રોજ ગુજસીટોક હેઠળ ગુના નોંધી നടപടિ છે હતી જેમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા આ કેસમાં આજે મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળીની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, દારૂ અને જુગાર સહિત કુલ 46 ગુનાઓ નોંધાયા છે જ્યારે અલ્તાફ ઉર્ફે છ આંગળી વિરુદ્ધ ગંભીર પ્રકારના 12 ગુનાઓ નોંધાયેલા છે અને તેને 7 વખત પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હોવા છતાં તે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટ શહેરના એસીપી ક્રાઇમ ભRut Busiyanા મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના બુટલેગરો સુધી દારૂનું જાળું ચલાવતા બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી 18 મેના રોજ નોંધાયેલા ગુનામાં 6 આરોપીઓમાંથી 5ની ધરપકડ કરવામાં આવી હતી જયારે મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી ફરાર હતો ક્રાઈમ 브ાન્ચે ફરાર અલ્તાફ ઽૂડે છ આંગળીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે ખૂબ જ શાતિર રીતે ફરતો હતો અને કોઈપણ ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતો ન હતો રાજ્ય બહાર દિલ્હી આગ્રા સહિતના ધાર્મિક સ્થળોએ રોકાઈ પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો અમદાવાદમાં તેની હાજરી અંગે ચોક્કસ બાતમી મળતા ક્રાઇમ 브ાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી کوોર્ટમાં રજૂ કરાતા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હાલ પોલીસ હવે વધુ પૂછપરછ અને તપાસ કરી રહી છે વિઓ 2 આરોપીઓનો_Last_10_ વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપी અલ્તાફ ઉર્ફે છ આંગળી સામે 12 ગુનાનો ઈતિહાસ છે તે તોસીફ ઉર્ફે બાઘો ઉમરેત્રીયા ઈમરાન બેલીમ અશોક સિંધવ ભરત વાસુર ઈકબાલ વડાવરીયા ખીમსુરીયા વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ખાસ વાત એ છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ રાજકોટ શહેરમાં અત્યાર સુધી 9 કેસ નોંધાયા છે જેમાંથી 7 કેસ છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
0
0
Report
Advertisement

जसदण नगरपालिका के सेनेटरी विभाग के विवाद में मारपीट, तीन गिरफ्तार

Jasdan, Gujarat:જસદણ નગરપાલિકામાં થયેલી મારામારીના મામલે જસદણ પોલીસીએ કાર્યવાહી શરૂ કરી છે. બે દિવસ પહેલા જસદણ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં થયેલી મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મારામારી ঘটনায় દુષ્કર્મ કેસને લઈને જુની દાદાદીના કારણે કચેરીમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. આ મામલે બંને પક્ષના કુલ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે મારામારીમાં કરનાર સફાઈ કામદાર દંપતી તેમજ સફાઈ કોન્ટ્રાકટર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં રવિન્દ્ર દામજી બારૈયા અને પ્રકાશ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મારામારીમાંencovolved મહિલાની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જસદણ પોલીસોએ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડી.વાય.એસ.પી. જસદણ
0
0
Report

जसदण में इंस्टाग्राम दोस्ती से युवती को बदनाम करने की धमकी: आरोपी गिरफ्तार

Jasdan, Gujarat:સોશિયલ મીડિયા પર અજાણ્યા لوگوں સાથે મિત્રતા કરવી કેટલીકવાર કેટલી ભારે પડી શકે છે, તેનો વધુ એક કિસ્સો જસદણમાંથી સામે આવ્યો છે. જસદણના એક ગામ ની એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી છે. મનમેળ ન હતાા તે્યા વડે યુવતીના વાતચીત બંધ કરી દેતા, ઉશ્કેરાયેલા યુવકે યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. છતાં યુવતીની ફરિયાદના આધારે જસદણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના વાતબંધ કરી દેતા પંકજ ડાભીએ બે અલગ-અલગ ફેક ઈ-instાગ્રામ આઈડી બનાવ્યા હતા. જેના પર યુવતીના ફોટા સાથે અભદ્ર પોસ્ટ અને સ્ટોરી મુકી તેને બદનામ કરવાનું શરૂ થયું હતું. આરોપી અલગ-અલગ મોબાઈલ નમ્બર પરથી ફોન કરીને યુવતીને જબરદસ્તી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને જો સંબંધ ન રાખે તો સતત હેરાન-પરેશાન કરવાની તેમજ બદનામ કરવાની ધમકીઓ આપતો હતો.
0
0
Report

वडोदरा में टीम ट्रीस चैरिटेबल के वृक्षारोपण से हरियाली बढ़ी

Vadodara, Gujarat:ગ્રિન વડોદરા અભિયાન , વૃક્ષારોપણથી શહેરને હરિયાળું બનાવવાનો સંકલ્પ દેશના વડાપ્રધાન નરેન્દ્ર/modi દ્વારા "એક પેડ માં કે નામ" જેવા અભિયાન થકી સમગ્ર દેશને હરિયાળો બનાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ સામાજિક સંસ્થાઓ આ અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય બની છે. ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અને તેના જતનનું અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેને ઉછેરી હરિયાળું વડોદરા બનાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. રાજ્ય અને દેશમાં પર્યાવરણ સંરક્ષણ માટે સતત વિવિધ અભિયાનો ચાલવામાં આવતા રહે છે. ત્યારે વડોદરામાં ટીમ ટ્રેસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના ગ્રીન બેલ્ટ પ્લોટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર વૃક્ષારોપણ કરીને જવાબદારી પૂર્ણ કરવામાં આવતી નથી, પરંતુ વાવેલા વૃક્ષોનું નિયમિત જતન અને સંવર્ધન પણ કરવામાં આવે છે. સંસ્થાની કામગીરીમાં સ્થાનિક સોસાયટીઓ, બંગલોઝમાં રહેતા નાગરિકો અને યુવાનો પણ સક્રિય રીતે જોડાઈ રહ્યા છે. જેના કારણે શહેરમાં હરિયાળી વધારવાના પ્રયાસોને વધુ બળ મળી રહ્યું છે. સંસ્થા દ્વારા ખાસ કરીને અઢી વર્ષ જેટલા વિકસિત વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય છોડની સરખામણીમાં આ વૃક્ષો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે અને ટૂંકા સમયમાં જ સારો ગ્રોથ મેળવે છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, એક વર્ષ પહેલાં વાવવામાં આવેલા અનેક વૃક્ષો આજે 25 થી 30 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે. જે આ કામગીરીની સફળતાનું જીવંત ઉદાહરણ છે. સાથે જ પાણીની બચતને ધ્યાનમાં રાખીને એવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે જેમાં ઓછા પાણીમાં પણ વૃક્ષો સારી રીતે વિકસી શકે… બાઈટ : ઋત્વિક પુરોહિત , પ્રમુખ TEAM TRIS CHARITABLE TRUST બાઈટ: ઇ ashtha Modi ,મેમ્બર TEAM TRIS CHARITABLE TRUST VO : 02 પર્યાવરણ સંરક્ષણ સાથે संस्था દ્વારા રિ-કમ્પોસ્ટિંગનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. સુકી ગયેલા વૃક્ષો અને जैવિક કચરામાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે અને તે જ ખાતર નવા વાવવામાં આવેલી વૃક્ષોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના કુદરતી રીતે વૃક્ષોનું સંવર્ધન થઈ રહ્યું છે. TEAM TRIS CHARITABLE TRUST દ્વારા સામાજિક કાર્યક્રમોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં નવદંપતિઓને વૃક્ષ સંરક્ષણનો સંદેશ આપવામાં આવે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગે એક અનોખી પહેલ અંતર્ગત દીકરીઓને વૃક્ષ સાથે સંકલ્પ લેવડાવવામાં આવે છે કે જેમ તેમના પરિવારનું જતન કરશે તેમ જ વૃક્ષનું પણ જતન કરશે. વટવૃક્ષ જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોના સંરક્ષણ માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. સંસ્થા માને છે કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની ફરજ છે. તેથી વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય અને હરિયાળા વડોદરાના નિર્માણમાં સહભાગી બનશે તે માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. બાઈટ : આશ્થા મોદી ,મેમ્બર TEAM TRIS CHARITABLE TRUST VO : એક તરફ સમગ્ર દેશમાં હરિયાળી વધારવા માટે અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે વડોદરામાં પણ સામાજિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી ગ્રીન વડોદરાનું સ્વપ્ન સાકાર થતું જોવા મળી રહ્યું છે… વૃક્ષારોપણ અને તેના જતનના એવા પ્રયાસો આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે… કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી ઝી 24 કલાક ન્યુઝ વડોદરા
0
0
Report
Advertisement

अंबाजी धाम में अधिक मास की ज्येष्ठ पूर्णिमा पर भक्तों की भीड़, निशुल्क छाछ वितरित

Ambaji, Gujarat:आज अधिक मास की ज्येष्ठ शुद्ध पूर्णिमा के पावन अवसर पर शक्तिपीठ अंबाजी धाम में भक्तों की भारी भीड़ देखने को मिली। सुबह से ही बड़ी संख्या में श्रद्धालु माता के दर्शनों के लिए उमड़ पड़े। भीषण गर्मी के बावजूद भक्तों का उत्साह बना रहा। मंदिर ट्रस्ट और सेवा संस्थाओं के द्वारा निशुल्क छाछ वितरित की गई, साथ ही पीने के ठंडे पानी की भी पर्याप्त व्यवस्था की गई। गर्मी की छुट्टियों के कारण अंबाजी मार्गों पर जगह-जगह भीड़ और ट्रैफिक का दबाव बढ़ा; हाईवे पर वाहनों की कतारें लग गईं। मंदिर परिसर में दिन भर भक्ति-परिपूर्ण वातावरण रहा और लाखों श्रद्धालुओं ने माता के दर्शन कर धन्य महसूस किया।
0
0
Report

हिंदी में सबसे आकर्षक और जुर्म से भरी Ahmedabad हत्या: चार आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:ജમવા માં કીડી નીકળી અને મૃતકે આરોપી ને કહ્યું માસ કહવ છો તો કીડી માં શું તકલીફ અને પછી હત્યા થઇ ગઈ અમદાવાદના વટવા વિસ્તાર ના સતેજ હોમ્સ ફ્લેટમાં થયેલી રહસ્યમય હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં કેસ ઉકેલી કાઢ્યો છે ... હત્યા કરનાર એક સગીર સહિત ચાર આરોપી ની ધરપકડ કરી છે ... પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે માત્ર જમવામાં કીડી નીકળવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં આ ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી અમદાવાદ નું વટવા અને વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સતેજ હોમ્સ સોસાયટી માં ગઈ 27 મી મેના રોજ ફ્લેટના ઘર નંબર ડી-13 માંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી આ દુર્ગંધ એટલી બધી આવી રહી હતી સોસાયટીમાં રહેતા આસપાસ ના લોકો રહી નોતા શકતા અને શ્વાસ ન લઈ શકતા હતા ત્યારે જ સોસાયટીના ચેરમેન દ્વારા મકાન માલિક ને આ વાત ની જાણ કરવામાં આવી હતી ત્યારે મકાન માલિક ભાડે આપેલ આ મકાન ખાતે આવીને દરવાજો ખોલે છે તો બેડરૂમ માંથી એક પુરુષ ને મોઢા પાર ડૂચો મારેલી અને બાંધેલી હાલતમાં મૃતદેહ દેખાયો હતો આ દ્રશ્યો જોતાની સાથે જ મકાન માલિક ના પગ તળિયે થી જમીન સરકી ગઈ હતી અને તાત્કાલિક વટવા પોલીસ ને જાણProvidે હતી હતી ત્યારે વટવા પોલીસ ની એક ટીમ ઘટના સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી જેમાં સૌથી પહેલા मृतદેહ કોનો છે અને તેની ઓળખ કરવા ની શરૂવાત કરી હતી જેમાં સૌથી પહેલા વટવા प्रहरीले તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા વટવા پولیسની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જેમ પ્રાથમિક મૃતદેહ હતો તે મૂળ વડોદરા ના રહેવાસી અને જેનું નામ ઇમરાને સિંધા છે અને છેલ્લા 2 વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો અને.family મોંૈ કોઈ સાથે સંપર્ક ન હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે બીજી એ તપાસ શરૂકરી હતી કે મૃતક ઇમરાન સિંધા સાથે કોણ કોણ અહીંયા ભાડે ચા રહેલું હતું તે દિશામાં તપાસ કર્યા બાદ પોલીસ તાપીનઆમ ચાર નામો સામે આવ્યા વિરેન્દ્રસિંઘ બધેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિ રકતુ શાહ અને એક સગીર ત્યારે પોલીસ આ ચારેય નો સંપર્ક કરીયા હતો પરંતુ સંપર્ક થયો ન હતો પરંતુ ત્યારબાદ બોલ્યો હતું કે આ ચારેય ભાધ્ય હતા તેણે આ હત્યા ને અંજામ આપ્યો છે ત્યારે આ ચારેય આરોપી ને ઝડપી પાડવાસ્થિતી થી અલગ-અલગ ટિમો બનવા માં આવી હતી જેમાં આરોપીઓ વિરેન્દ્રસિંઘ બધેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિ રકતુ શાહ અને એક સગીર ને હરિયાણાના પલવલ ખાતેથી એક ખાનગી બસમાંથી ચારેયને ઝડપી લેવા માં આવ્યા હતા અને અમદાવાદ ખાતે લાવી ને પ્રાથમિક પૂછપરછ હાથધરી હતી જેમાં ચુકવેલાઈ વિગતો સામે એવા લોકોને મળ્યા ત્યારે આ ચારેય આરોપીઓ વિ સહિતના ધરાવ્યા હતા ને પૂછપરછ માં સામે આવ્યું હતું કે ઇમરાન સિંધા ની હત્યા કર્યા બાદ આરોપીઓ પોલીસના હાથે ન લાગે એ માટે થી મોબાઈલ બંધ કરી, સિમકાર્ડ તોડી નાખી ને ફેંકી દીધો અને અમદાવાદથી ટ્રાવેલ્સ પકડીને પહેલા જયપુર ફરાર થયા હતા વધુમાં અમદાવાદ પોલીસને આરોપીઓ થાપ આપવા માટે અમદાવાદથી જયપુર, ત્યાંથી અગ્રા, ફતેહાબાદ, ધોલપુર, મથુરા, ગુરુગ્રામ, વૃંદાવન અને વજિરાબાઝ એમ અલગ-અલગ શહેરોમાં ಭಾಗતા ફરતા હતા પણ અમદાવાદ શહેર પોલીસ થી વધુ બચી ન શક્યા અને પોલીસના હાથે હરિયાણાના પલવલ ખાતેથી એક ખાનગી બસમાંથી ઝડપાઇ ગયા હતા તેને આ હત્યા કરવામાં પાછળનું કારણ શું એ બાબતે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક ઇમરાન સિંધા એ જમવાનું બનાવ્યું હતું જે જમવા આથી સગીર ના જમવા માં કીડી નીકળી હતી અને જેમાંથી સગીર અને મૃતક સગીર સાથે ઝગડા ની શરૂવાત થઇ હતી અને આ ઝગડા દરમિયાન મૃતક ઇમરાન સિંધા અપશબ્દ બોલ્યો હતો અને સાથે જ તમે માસ-મટન ખાવ છો, તો એક કીડી માં શું તકલીફ છે તેવું કહેતા વધુ ઝગડો વધ્યો જેમાં સગીર સંહિતા ના આરોપી ઓ એ ઇમરાન ને માર મારવાની શરૂઆત કરી હતી જેમાં ઇમરાન સિંધા ના માથા માં રસોડા ની કોઈ બોથડ પદાર્થ થી માથામાં ઘા કરવા માં આવ્યો હતો જેમાં ઇમરાન સિંધા બૂમો પડતા બધા આરોપી ઓ એ ભેગા મળી ને ઇમરાન સિંધા ના મોઢા પર ડૂચો મારી દીધો હતો અને ઊંધો કરીને હાથ પગ બાંધી દઈ ને ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને હત્યા કરી દેવા માં આવી હોવાની કબૂલાત પોલીસ પાસે કરી રહ્યા છે ત્યારે આ હત્યા માં Nay કોઈ શામેલ છે કે નહિ અન્ય કોઈ કારણ છે કે કેમ એ દિશા માં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે ઉદય રંજન ઝી میڈیا અમદાવાદ
0
0
Report

अहमदाबाद के वटवा में किशोर समेत चार की हत्या, पुलिस ने चारों को गिरफ्तार किया

Ahmedabad, Gujarat:આ Kaduna/Gujarati content with the following: અમદાવાદના વટવા વિસ્તારમાં સતેજ હોમ્સ સોસાયટીમાં રહસ્યમય હત્યાના ભેદ પોલીસે નેતૃત્વ હેઠળ ચંદ્રશેખર, આંકડાઓ મુજબ છોડીને જવાબદારીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. નિવેદનમાં જણાવાયા પ્રમાણે ડી-13 ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવ્યા બાદ મૃતદેહને શોધવામાં આવ્યો હતો. તપાસમાં જાણી આવ્યું કે મૃતદેહ વડોદરાના રહેવાસી ઇમરાન સિંધા હતું અને છેલ્લા બે વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો. બે દિવસમાં Angels/Teams દ્વારા 4 નામોના આરોપી પકડાયા હતા: વિરેન્દ્રસિંઘ બધેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ, રવિ રકતુ શાહ અને એક સદીર. આ ચારેય આરોપીઓએ મોબાઈલ બંધ કરી સિમ કાર્ડ તોડી નાખ્યો હતો અને ઘરેથી જયપુર, આગીરી, ફતેહાબાદ, ધોલપુર, મથુરા, ગુરુગ્રામ, વૃંદાવન અને વજિરાબાઝ જેવા શહેરો માં ભાગતા ફરતા રહ્યા હતા. આ ઘટનાના પાછળનો કારણ એવી વિગતોમાંથી નક્કી થયું કે ઈમરાન સિંધા દ્વારા જમાયું બનાવવાનો પ્રયાસ હતો જે દરમિયાન સગીર સાથે ઝઘડો શરૂ થયો અને ઘા મારીને આતંકજનક હુમલો કરવામાં આવ્યો. હત્યાની કબૂલાત પોલીસ પાસે કરવામાં આવી હતી અને આ તપાસ ચાલુ રહી છે.
0
0
Report
Advertisement

सूरत के मेयर मयाबेन मावाणी ने फूलों की जगह नोटबुक देकर बच्चों की पढ़ाई पर जोर दिया

Surat, Gujarat:સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર માયાબેન માવાણીએ પદભાર સંભાળતાં સાથે જ સામાજિક જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે નગરજનોને અને શુભેચ્છકોને એક નમ્ર અપીલ કરી છે કે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તાપી ભવન ખાતે શુભેચ્છા મુલાકાત દરમિયાન ફુલોના બદલે નોટબુક અર્પણ કરવા. મેયર માયાબેન માવાણીએ જણાવ્યું કે પતા દિવસે આવે ત્યારે ઘણી શુભેચ્છકો ફુલ લઇ આવ્યા હતા, પરંતુ ઘરે જતા વખતે તે ફૂલ કરમાઈ ગયા હતાં અને ડસ્ટબિનમાં પડ્યા હતા. ત્યારે તેમણે કલ્પના કરી કે ફૂલો કરમાઈ જશે, પરંતુ તેમના દ્વારા આપવામાં આવેલ જ્ઞાનનું આ નાનકડું યોગદાન ક્યાંક બાળકના જીવનમાં કાયમી સુધારો લઈ શકે.Deputy Mayor सुधાકર ચૌધરીએ આ અપીળા સંકલનને સ્વીકારી રહ્યું છે. પરિણામી વ્હાઈવાહમાં નોટબુકો ખાસ સરકારી શાળાઓમાં ભણતા ગરીબ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચી કરશે, જેના દ્વારા વિદ્યાર્થીઓની શિક્ષણની ભૃત્તિ હળવી કરવામાં આવશે.
0
0
Report

नर्मदा जिले में आंधी-तूफान: मकान ढहने से 11 वर्षीय रिंकु की मौत

Karantha, Gujarat:ગુજરાતમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ, ત્યાં જ નર્મદા જિલ્લામાંથી એક अत्यંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. હવામાન વિભાગની વાવાઝોડા અને વરસાદની આગાહી નર્મદાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ માટે આફત બનીને ત્રાટકી છે. ગત મધ્યરાત્રિએ આવેલા ભયાનક વાવાઝોડાને કારણે એક મકાન ધરાશાયી થયું છે. જેમાં ૧૧ વર્ષની માસૂમ બાળકી રીંકુનું કાટમાળ નીચે દટાવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આખું ગામ હિબકે ચડ્યું છે. ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે સમગ્ર રાજ્ય જ્યારે મેઘરાજાની રાહ જોઈ રહ્યું है. ત્યારે હવામાનમાં આવેલા અચાનક પલટાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગત રોજ મધ્યરાત્રિએ આશરે ૨ થી ૩ વાગ્યાના સુમારે નર્મદા જિલ્લામાં ભારેખભાર və વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. પરંતુ નાંદોદ તાલુકાના લાછરસ ગામે આ વાવાઝોડું કાળ બનીને આવ્યું. ગામમાં રહેતો એક પરિવાર જ્યારે રાત્રે નિરાંતે સૂતો હતો, ત્યારે અચાનક ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને કારણે મકાનની બાજુની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. દીવાલનો આ કાટમાળ સીધો છત પર પડતાં ઉપરનો આખો સ્લેબ ધરાશાયી બનીને નીચે પડ્યો હતો જેના કારણે આખો પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાના ભયાનક અવાજથી આજુबાજુના પડોશીઓ જાગી ગયા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી એક-એક કરીને પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ કપનસીબે, ૧૧ વર્ષની માસૂમ બાળકી રીંકુએ તબીબોએ मृत જાહેર કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં માતા-પિતાનો આબાદ બચાવ થયો છે અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સવાર પડતાં જ આખી શેરીમાં સૌની લાડકી એવી રીંકુનો મૃતદেহ જ્યારે ગામમાં આવ્યો, ત્યારે સમગ્ર લાછરસ ગામ ગમગીન બની ગયું હતું. માતા-પિતાના હૈયાફાટ રુદનથી પથ્થર હૃદયના માણસની આંખો ભીની થઈ ગઈ थी. આ દુર્ઘટનાએ તંત્રની પોલ પણ ખોલી દીધી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં લાછરસ ગામ બેટમાં ફેરવાઈ જાય છે અને ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે આ સમસ્યા ફરી ન બને અને આ ગરીબ પીડિત પરિવારને વહેલામાં વહેલી સહાય મળી ગઈ છે.
0
0
Report

दक्षिण गुजरात में मौसम पलटा; डामण-वलसाड में बारिश से तटीय खतरे की आशंका

Vapi, Gujarat:દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી હવામાનમાં પલટો વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત્રે થયો વરસાદ પાડોશી સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદ થી વાતાવરણમાં પલટો દમણના દરિયામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી ની થઈ શરૂઆત નાની દમણ દરિયામાં જોવા મળ્યો કરંટ ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરિયા કિનારે ઉમટયા દેવકા બીચ પર કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે દરિયામાં નહાતા જોવા મળ્યા ભૂતકાળમાં અનેક મોટી દુર્ઘટના હોવાના કારણે પ્રવાસીઓએ ગુમાવ્યા છે જીવ તંત્ર દ્વારા આવા પ્રવાસીઓને દરિયાથી દૂર રાખવા હિતાવહ.
0
0
Report
Advertisement

नवसारी में 47 किमी बारिश के नाले गहराकर जलभराव कम करने की योजना

Navsari, Gujarat:નવસਾਰੀ શહેરમાં કુદરતી રીતે બનેલી વરસાદી કાંસ 47 કિમીમાં પથરાઈેલી છે. આ કાંસની આસપાસ આવેલા રહેણાંક વિસ્તારો તેમજ ખુલ્લી જગ્યાઓમાં થતા પુરાણને કારણે કાંસ ઘણી જગ્યાએ સંકોચાઈને 5 ફૂટથી પણ ઓછી રહી ગઈ છે. જે કારણે ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થાય છે. મહાનગર પાલિકાના નવનિયુકત મેયર અશોક ધોરાજીયાએ શહેરમાં ફેલાયેલી આ વરસાદી કાંસની સફાઈ સાથે જ તેને ઊંડી કરવાનો પ્રસેસ શરૂ કર્યો છે. 47 કિમી લાંબી આ કાંસમાં ઘણા ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન પણ મળ્યા હોવા કારણે ચોમાસામાં દૂષિત પાણી ઘરોમાં પણ આવતું હોવાથી લોકોને ભારે હાળચાલ વેઠવી પડે છે. વરસાદી કાંસ ઊંડી થવામાં અને સફાઈ થવામાંથી Cityમાં ચોમાસામાં પૂરની સ્થિતિમાં મુખ્યતઃ ફાયદો થવાની આશા મહાપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
0
0
Report

खंभाळिया जीवीजे हाई स्कूल में दो किताबों का विमोचन, शिक्षा जगत में चर्चा

Khambhalia, Gujarat:ખંભાળિયા શહેરની ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ જી.વી.જે. હાઇસ્કૂલ સ્થિત આજે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વયોવૃદ્ધ વિદ્વાન અને સંશોધક ડો. વી.કે. નકુમ દ્વારા રચાયેલા બે મહત્વપૂર્ણ પુસ્તકો “જી.વી.જે. હાઇસ્કૂલ સોવેનીયર” તથા “ખંભાળિયાના મહાનુભાવો, વ્યક્તિ વિશેષ પ્રતિભાઓ”નું વિમોચન કરવામાં આવ્યું હતું. જી.વી.જે. હાઇસ્કૂલના મધ્યસ્ત ખંડમાં યોજાયેલા આ વિશેષ સમારોહનો પ્રારંભ જામનગર સ્થિત આણદાબાવા આશ્રમના સંત પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. વિમોચિત થયેલા પુસ્તકોમાં ખંભાળિયાના ઈતિહાસ, શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ તેમજ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોની જીવનયાત્રા અને ઉપલબ્ધિઓને વિગતવાર રજૂ કરવામાં આવી છે. આ કૃતિઓને ખંભાળિયાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ખંભાળિયાની ગૌરવસમાન જી.વી.એ હાઈસ્કૂલના ભવ્ય અને ઐતિહાસિક કેમ્પસનું તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે. જે શહેરના શિક્ષણ ક્ષેત્ર માટે એક માન્ય સિદ્ધિ માનવામાં આવે છે. બાઈટ : ડો. વી.કે. નકુમ (પુસ્તક લેખક)
0
0
Report

तटीय क्षेत्रों में मौसम अलर्ट, मछुआरों से समुद्र नहीं जाने की सख्त सलाह

Dwarka, Gujarat:હવામાન વિભાગ દ્વારા被 કરીને આગાહીને પગલે મૂળ સત્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દરિયામાં અસામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગોમતી ઘાટ سمیتા દરિયાકિનારે ਮોજાઓમાં ભારે ઉછાળો નોંધાયો છે. આગામી 4 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા માછીમારીઓને સુરક્ષિત રહેવા તાકીદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારીઓને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ કડક આદેશનું પાલન કરવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top