icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नवसारी हाईवे पर डंपर ने महिला को कुचला, घटनास्थल पर मौत

Navsari, Gujarat:નવસારી આમડપોર હાઈવે પર બેફામ દોડતા ડમ્પરે મોપેડ સવાર મહિલાને કચડી, મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત. Bbehenને મળવા જઈ રહેલા 41 વર્ષીય મૈત્રીબેન દેસાઈ ડમ્પરના ટાયર નીચે આવી જતાં અકસ્માત સર્જાયા. મૃતક મહિલાના પતિનું 3 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું, હવે માતા ગુમાવતા 16 વર્ષની દીકરી તદ્દન અનાથ બની. ઘટનાની જાણ થતાં જ અનાવીલ સમાજના અગ્રણીઓ દોડયા અને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડાવતા બેફામ ડમ્પર ચાલકો સામે સ્થાનિક જનતામાં ભારે રોષ અને કડક પગલાંની માગ. નવસારી ગ્રામ્ય પોલીસેએ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી અને ડમ્પર ચાલકની અટકાયત કરી.
0
0
Report

भावनगर के गारियाधार में पति ने पत्नी की हत्या, क्षेत्र में सनसनी

Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં ગારિયાધાર શહેરના મફતનગર વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, નરાધમ પતિએ કરી પત્નીની હત્યા, કુહાડી વડે જીવલેણ હુમલો કરી પતિએ કરી પત્ની ની હત્યા, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. જાણતા ગારિયાધર પોલીસ ઘટના સ્થળે ધસી જઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પ્રવર્તતી વિવાદના કારણે પતિ-પત્ની વચ્ચેનાઘર કંકાસ અને રહેતા જુદા જુદા હતા. પતિ વિજય sserના ઘરે આવ્યા હતા જ્યાં ઉગ્ર બોલાચાલી થઈ અને હુમલો થયો. નાખેલ હોવાનું યોગ્ય રીતે તપાસમાં આવી રહ્યું છે. પોલીસ ઘટના દરમિયાન પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઘરેલુ વિવાદ હત્યાનું કારણ બન્યું હોવાનો cua સામાને આવી રહ્યો છે. ગારિયાધાર પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધીને કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે.
0
0
Report

थराड़ में गौ सर्कल के पास ट्रैक्टर-ट्रक-बाइक हादसा, एक की मौत, दो घायल

વાવ થરાદ.. થરાદ ગૌ સર્કલ નજીક અકસ્માત, એકનું મોત... ટ્રક, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત... થરાદથી ડીસા તરફ જતા ગૌ સર્કલ નજીક સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ... બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત, જયારે અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા થરાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા... અકસ્માત બાદ સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી માર્યું, ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર... અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા... પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી...
0
0
Report
Advertisement

राजकोट के हिंगळाज नगर में डिमोलेशन पर रोक, मानसून में कोई कार्रवाई नहीं

Rajkot, Gujarat:રાજકોટના હિંગળાજ નગરમાં ડિમોલેશનના ભય વચ્ચે રહેવાસીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસા દરમિયાન મનપા દ્વારા કોઈપણ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. મીડિયાએ અહેવાલો બાદ હરકતમાં આવેલા મનપા તંત્રએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. છતાં, ચોમાસા બાદ શું કાર્યવાહી થશે અને 9 વર્ષ દરમિયાન જમીનની કિંમતમાં થયેલ વધારાની રકમ વસૂલવામાં આવશે કે નહીં તે મુદ્દે હજુ પણ સ્પષ્ટતા નથી. મેયર નેહલ શુક્લે જણાવ્યું છે કે મામલે તમામ વિકલ્પો ખુલ્લા છે અને નિયમો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે આગામી નિર્ણય લેવામાં આવશે.
0
0
Report

भावनगर जिले में पुरानी दुश्मनी पर युवक पर धारदार हथियार से हमला; हालत गंभीर

Bhavnagar, Gujarat:भावनगर जिले के जुनी पुरानी अदावत के कारण युवक पर धारदार हथियार से हमला किया गया। साणोसरा गांव में युवती की छेडछाड के मनदु:ख को लेकर युवक पर चाकू और लोहे के सरिये से हमला किया गया। महावीरभाई धीरुभाई गोलेटर नाम के युवक पर सात से अधिक व्यक्तियों ने हमला किया। युवक को दवा लेने के लिए मेडिकल बाहरे जाते समय गाड़ी रोक कर हमला किया गया। पियुष पोधपाट भાઈ राठोड, पोधपाट राठोड, महावीर भूपत भाई राठोड, रमेश, बहादुर और मयुर आदि के खिलाफ आरोप। घायल युवक को खून से लथपथ हालत में तत्काल अस्पताल में भर्ती कराया गया। वीडियो में तीखे हथियार के साथ एक व्यक्ति युवक को लहूलुहान हालत में जमीन पर दबाये रखता देखा गया। सोनगढ पुलिस ने मामले में मुकदमा दर्ज कर जांच शुरू कर दी है.
0
0
Report
Advertisement

राजकोट के शापर वेरावल में 2.47 करोड़ के लूट-रेड मामले, तीन बाइक चोर पकड़े गए

Rajkot, Gujarat:રાજકોટ : શાપર વેરાવળમાં થયેલી 2.47 કરોડની ધાડનો મામલો... ચોરાઉ બાઇક લઈ લૂંટારૂઓ થયા ફરાર... ત્રણ જેટલા બાઈકની કરી હતી ચોરી... એક ચોરાઉ બાઇક રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપાયું... સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ ચોરાઉ બાઇક પર કોઠારીયા સોલ્વન્ટ થઈ રાજકોટ શહેરમાં પ્રવેશાયા હોવાનું ખુલ્યું... રાજકોટ ગ્રામ્ય પોલીસની સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી રોકડ અને સોનાના દાગીના તેમજ રાઈફલ સહિતની ચોરી કરવામાં આવી છે... જમીન વેચી હતા તેના રૂપિયા ઘરમાં હતા... રૂપિયા અંગે જાણતા તમામ લોકોની પોલીસ કરી રહી છે પૂછપરછ...
0
0
Report
Advertisement

भावनगर मेडिकल कॉलेज में रैगिंग: 13 जूनियर, 7 सीनियर के खिलाफ FIR दर्ज

Bhavnagar, Gujarat:भावनगर मેડिकल कॉलेज के जूनियर डॉक्टरों के साथ रैंगिंग मामले में अंत में शिकायत दर्जाई गई। भावनगर में 13 जूनियर डॉक्टरों के साथ 7 सीनियर डॉक्टरों द्वारा रैंगिंग का मामला सामने आया है। मेडिकल कॉलेज के फर्स्ट ईयर के 13 जूनियर डॉक्टरों के साथ सेकेंड ईयर के 7 सीनियर डॉक्टरों द्वारा रैंगिंग किया गया था। पहले रैंगिंग मामले में პिड़ित जूनियर डॉक्टरों ने 6 सीनियर डॉक्टरों के खिलाफ NMC वेबसाइट पर ऑनलाइन शिकायत दर्ज कराई थी। एंटी रैंगिंग कमिटी की मेराथॉन बैठक के बाद अतिरिक्त एक सीनियर डॉक्टर का नाम सामने आया। रैंगिंग के मामले में अब तक कुल 7 सीनियर डॉक्टरों के खिलाफ अलग-अलग कार्रवाई हुई है, 6 माह से 2 वर्ष तक के लिए सस्पेंड किया गया है। 7 सीनियर डॉक्टरों को रैंगिंग मामले में सस्पेंड करने के बाद आज इन सभी के विरुद्ध NILAMBAG पुलिस स्टेशन में कानून- व्यवस्था के लिए FIR दाखिल किया गया है।
0
0
Report

धोलका के वौठा गांव में साले ने बननेवी की हत्या से इलाके में सनसनी, पुलिस ने आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:ધોળકા ના વૌઢા ગામમાં નાજુક બાબતમાં ખૂની રમઝાન થઇ ગઈ છે... સાળાએ બનેવીની હત્યા કરી દીધી છે; બોલાચાલી ઝઘડામાં હુમલો થયો હતો. બંને એક મરણ પ્રસંગમાં વહેલી મળતા હતા ત્યારે સાળાએ લાકડા વડે મારી દીધા હતા અને થયેલા ઇજામાં ગણપત વાઘેલા ગંભીર રીતે ઘાયલ થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયા. પોલીસએ સાળા આરોપી સામે હત્યાની કલમ નોંધી તપાસ શરૂ કરી હતી. વધુમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપી બંને સીમીસી મંડળમાં સફાઈ વિભાગમાં નોકરી કરતા હતા. હાલ પોલીસ ધરપકડ કરીને આગળના તપાસ ચાલી રહી છે.
0
0
Report
Advertisement

डांग के सुबीर में घर वापसी कार्यक्रम: कई परिवार हिंदू धर्म में लौटे

Surat, Gujarat:સુરત જિલ્લાના ધાર્મિક અને સામાજિક ચર્ચા વચ્ચે ડાંગ જિલ્લાના સુબીર વિસ્તારા સાથે જોડાઈેલી એક ઘટના સામે આવી છે. કેટલાક આદિવાસી પરિવારોની હિન્દૂ પરંપરા મુજબ ‘ઘર વાપસી’ કરાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ અગાઉ крестી ધર્મ અપનાવનાર પરિવારોને માંગરોળ ખાતે આવેલી જલેબી હનુમાન દાદા મંદિરે ધાર્મિક વિધિ કરાવી ફરી હિન્દૂ ધર્મમાં જોડવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન વ્યસનમુક્તિનો સંકલ્પ પણ લેવાયો. બીજી તરફ ધર્માંતરણને લઈને વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે આ આક્ષેપોની స్వતંત્ર પુરોષિ થયી નથી. ડાંગ જિલ્લા‑નુ સuibિરી તાલુકાના આશરે ૪૭ જેટલા લોકોની હિન્દૂ પરંપરા અનુસાર ઘર વાપસી કરવામાં આવી હોવાનો આયોજકોનો દાવો છે. કાર્યક્રમ માંગરોળ ખાતે આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણમાં યોજાયો હતા. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે મહિલાઓ, પુરુષો તેમજ યુવાનોને ધાર્મિક વિધિ કરાવી હિન્દૂ ધર્મમાં પરત લાવવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વ્યસનમુક્તિ માટે પણ સંકલ્પ લીધો હતો. કાર્યક્રમના આયોજકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે આરોગ્ય, શિક્ષણ અને અન્ય સહાયના બહાને કેટલાક લોકોને ચર્ચ તરફ આકર્ષિત કરી ધર્માંતરણ કરવામાં આવતું હતું. સાથે જ કેટલાક લોકોએ ધાક‑ધમકીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. માલિકા બેర్నે કહેવું હતું કે ગામમાં પાણીની સમસ્યા હોવાથી મંદિરમાં ચર્ચા કરવા બેઠા હતા તો તેને કારણે અમારી પાસે ધાકધમકી આપી હતી અને મંદિરમાં નહિ જવા বলা થયું. તેમજ અમને ભગવાનના ફોટા પણ રાખવા નહીં એવું કહેવામાં આવ્યું હતું. આરોગ્ય, શિક્ષણ, વ્યસન जैसी બાબતો ને લઇને લોબીજ લાલચ આપી તેમનું ખ્રિસ્તી ધર્મ ધર્માંતરણ થતું હોવાનું જણાવ્યું હતું. ઘર વાપસી કરનાર લોકોના'avons જણાવ્યા મુજબ તેઓએ સ્વચ્છ્છાએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો અને પોતાના મૂળ ધાર્મિક પરંપરામાં જોડાવાનો નિર્ણય લીધો. કાર્યક્રમમાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ : માલકા બેને (ઘર વાપસી કરનાર મહિલા – સુબીર – ડાંગ) બાઈટ : ભગુ ભાઈ ગોહિલ (ઘર વાપસી કરનાર – suibir – ડાંગ) બાઈટ : રાજુ ભાઈ માલવીશ (ઘર વાપસી કરનાર – સુબીર ડાંગ)
0
0
Report
Advertisement
Advertisement
Back to top