icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अंबिका नदी का जलस्तर 24 फिट, बिलीमора के दोपहर में चत्ते के संकेत

Navsari, Gujarat:અંબિકા નદીના જળસ્તરના પીળા ઉપ પ્રયાણો શરૂ થયા બાદ ગત઱ા વરસાદના કારણે upperવાસના ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા તથા વઘઈ તાલુકામાં ભારે વરસાદ થયો છે. અંબિકાના જળસ્તર 24 ફુટે પહોંચ્યું છે અને ભવિષ્યમાં તેનું સ્તર 28 ફૂટની ભયાનક સપાટી સુધી જઈ શકે છે; હવે ચાર ફૂટ જ બાકી રહ્યા છે. આ કારણે બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ શકે છે. કાંઠાના 18 ગામડાઓને સમયસર સતર્ક રહેવા અને જો જળસ્તર આકો વધારે તો સ્થળાંતર માટે તૈયારી રાખવા સૂચનાઓ દીધી ગઈ છે. જિલ્લા ભાજપના આગેવાનો અંબિકા નદી કિનારે સ્ટેન્ડબાય સ્થિતિમાં રહેશે. બીલીમોરાથી અમલસાડને જોડતા પુલ પાસે પણ દુર્ઘટનાબંધ જમીન ધોવાણ થયું હતું; માર્ગ મકાન વિભાગ દ્વારા રબલ પથ્થરો મૂકીને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું છે. હલિયા અંબિકાનો જળસ્તર સ્થિર છે, પરંતુ upperવાસના પાણી આવાના સમય અને આગામી તબદીલીના સમય સમાન થયા તો શહેરની સ્થિતિ બગડી શકે છે. જેથી પાલિકા તંત્ર દ્વારા ફાયર વિભાગના જવાનો, બે સ્પીડ બોટ સહિત સ્થાનિક તરવૈયાઓને એલર્ટ મોಡ್માં રાખવામાં આવ્યા છે.
0
0
Report

नवसारी में बारिश से अम्बिका नदी बाढ़ की स्थिति नियंत्रित, बिलीमोरा में राहत

Navsari, Gujarat:એંકર : નવસારી જિલ્લામાં ગત રોજ મેઘ તાંડવને કારણે પૂર્ણા નદીમાં પૂર આવ્યા હતા અને નવસારી શહેર જળબંબાકાર થયું હતું. જેની સાથે ગણદેવીમાં અambeિયો નદીમાં પણ જળસ્તર વધતા ઘટતા રહ્યા હતા. પરંતુupperવાસના ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા અને વઘઈ તાલુકામાં સવારે પડેલા વરસાદને કારણે બપોરે અંબિકા 24 ફૂટે પહોંચી બીલીમોરા શહેર અને અંબિકા કાંઠાના 18 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ તંત્ર દ્વારા બે સ્પીડ બોટ, તરવૈયા અને ફાયરના જવાનોને પણ સ્ટેન્ડ બાય કરી દેવાયા હતા. પરંતુ નવસોરી અને ડાંગ જિલ્લામાં વરસાદ શાંત થતા અંબિકાની સપાટી સતત ઘટી રહી છે અને અંબિકા 22 ફૂટે પહોંચી છે. જેથી બીલીમોરા શહેરના માથેથી પૂરનું સંકટ ટળ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અંબિકાના જળસ્તર ઘટતા જિલ્લા તંત્ર સાથે બીલીમોરા પાલિકાએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બીલીમોરાના બંદર રોડ ઉપરથી વોક થ્રુ કર્યુ છે...
0
0
Report
Advertisement

ग Gujarat Congress का आरोप: सत्ता के दुरुपयोग से चुनावी माहौल गर्म

Rajkot, Gujarat:એન્કર - કોંગ્રેસ દ્રારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યું છે. ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા,વિપક્ષ નેતા તુષાર ચૌધરી ,ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની સમિક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ નહિ પરંતુ सત્તા और सरकार चुनाव लड़े है. सત્તાનો दुरुपयोग થાય है. स्थानीय સ્વારાજ્યની ચૂંટણીમાં પણ આ જોવા મળ્યું છે. માત્ર ગુજરાત નહિ પરંતુ દેશભરમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ સત્તાનો દુપયોગ થશે પરંતુ અમે તેના માટે મજબૂત બની રહ્યા છીએ. કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે ખેડૂતો મુદ્દે સરકાર સામે સવાલો ઊભા કર્યા હતા. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, જ્યારથી મોદી સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારે ખેડુતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી અને તેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે. આજે ભારતનો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે રામમંદિરના દાન ચોરી મામલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રામમંદિર દાનચોરીને લઇને કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન આપતા કહ્યું હતું કે, રામમંદિરના શિલાન્યાસથી લઇને નિર્માણ કાર્ય સુધી પ્રધાનમંત્રીએ શ્રેય લીધો છે. આ ચોરી મુદ્દે જવાબદારી પ્રધાનમંત્રીએ લેવી જોઇએ. નાની માછલીઓને નહિ પકડીને મોટા મગરમચ્ચોને પકડવા જોઇએ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સુરતમાં પુરની પસ્થિતિને લઈને ભાજપન સરકાર પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાના નિવેદન થી પૂરની પરિસ્થિતિને લઈને રાજકારણ ગરમાયુ છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે, દરેક શહેરમાં પ્રિમોન્સૂનના નામે ભાજપના આગેવાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સુરતમાં પૂરી પરિસ્થિતિ માટે ભાજપના આગેવાનો ઉપરાંત મનપા જવાબદાર છે. અનેક લોકોના મોત પાછળ શાસકો જવાબદાર હોવાનો આરોપ અમિત ચાવાએ લગાવ્યો હતો.
0
0
Report
Advertisement

पंचमहाल के पावागढ़ में रात 10–4 बजे पैदल यात्रा पर रोक, सुरक्षा के मद्देनजर

Godhra, Gujarat:પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું જાહેરીનામું તા. 07 જુલાઈ 2026 થી આગામી તા. 06 સપ્ટેમ્બર 2026 સુધી રહેશે અમલમાં દરરોજ रात्रે 10:00 વાગ્યાથી સવારે 4:00 વાજ્યા સુધી માંચીથી નિજ મંદિર સુધીના પાગ્ગાળા માર્ગ પર યાત્રિકોની અવરજવર બંધ રહેશે ભારે વરસાદ, પથ્થર ધસી પડવાની અને અકસ્માતની શક્યતાઓને કારણે નિર્ણય લેવામાં આવ્યો આ સમયગાળા દરમિયાન માત્ર પગપાળા માર્ગ બંધ રહેશે, જ્યારે રૂપ-વે સહિત અન્ય વ્યવસ્થાઓ નિયમો મુજબ ચાલુ રહેશે યાત્રિકોને જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામાનું પાલન કરવા અને સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી
0
0
Report
0
0
Report
Advertisement

मोरबी किसान आंदोलन पार्ट 3: मनोज पनारा का इस्तीफा और गौशाला विवाद पर नया मोड़

Morbi, Gujarat:ब्रेकिंग मोरबी जिले से शुरू होने जा रहे किसानों आन्दोलन पार्ट 3 में मनोज पनारा को दूर रखने का प्रयास मोरबी के धुलकोट गाँव मे मेलडी धाम गौशाला को नोटिस फटकारा गया मेलडी धार गौशाला के प्रमुख हैं मनोज पनारा खराबानी जगह में गौशाला खड़ी हो पिछला दबाव हटाने के लिए नोटिस जारी 300 से अधिक गायों की देखभाल हो रही है, मनोज पनारे ने तत्क्षण अध्यक्ष पद से इस्तीफा दिया चौमासे के मौसम में गौशाला की गायों को परेशान न करने के लिए गौशाला न टूटे की विनंती किसान आन्दोलन में हिस्सा था, रहेंगे: मनोज पनारा गुजरात में सरकार बदलेगी तो अधिकारी-कर्मचारी पर भी कड़ी निगरानी: मनोज पनारा
0
0
Report

गुजरात हाईकोर्ट ने ट्रायल कोर्ट का फैसला बरकरार कर सभी आरोपियों को दोषी ठहराया

Ahmedabad, Gujarat:अहमदाबाद २६ जुलाई २००८ में अहमदाबाद में हुए सीरियल ब्लास्ट केसमे गुजरात हाईकोर्ट ने भी ट्रायल कोर्ट के फेंसले को बरकरार रख कर सभी आरोपियो को दोषित करार दिया हे। इस फेंसले को लेकर पीड़ित लोग एवं मृतक के परिवार के लोग सभी आतंकवादिओ को जल्द से जल्द फाँसी की माँग कर रहे ही है । १ बाइट : प्रदीप परमार, ब्लास्ट में घायल ( ब्लास्ट के वक़्त भाजप के सक्रिय कार्यकर थे, जो बचाव कार्य के लिए गए थे। विजय रुपाणी सरकार में वो केबिनेट मंत्री रह चुके हे २ बाइट: तुलसीभाई भील, ब्लास्ट में घायल ( भाजप के सक्रिय कार्यकर थे, सिविल अस्पताल के नज़दीक चाय की टपरी चलाते थे, जो बचाव कार्य के लिए गए थे । बाद में अहमदाबाद नगरनिगम के पूर्व पार्षद रह चुके है ) ३ बाइट : अमृता बेन चौहाण, मृतक अनिल चौहान की माता ( १५ साल का उनका लड़का जो ब्लास्ट के वक्त गुम हुआ था और बाद में मारा गया पाया गया था ) ४ बाइट: हिमतसिंह चौहाण, मृतक अनिल चौहान के चाचा ५ बाइट: भालचन्द्रगिरि गोस्वामी, मृतक चंदनगिरि के पिता (२२ साल का उनका लड़का अपने साथियो के साथ बचाव कार्य के लिए गया था, जहाँ पुर हुए ब्लास्ट में उसकी मौत हुई थी)
0
0
Report
Advertisement

सूरत में भारी बारिश से कपड़ा कारोबारियों को लाखों का नुकसान, दूकानें डूबीं

Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કાપડ વેપારીઓને ભારે નુકસાન બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં পানি ભરાયા હતા અંદાજિત અઢીથી ચાર ફૂટ જેટલા પાણી દુકાનમાં ભરેલા હતા રક્ષાબંધનના પર્વને લઈને વેપારીઓ દ્વારા preparedciauxivos ભારે વરસાદના કારણે જેટલો માલ દુકાનમાંથી બહાર કઢાયો એટલો કાઢ્યો બાકીનો માલ દુકાની અંદર પલળી ગયો એક એક વેપારીને લાખો રૂપિયાનું નુકસાન પલળી ગયેલો માલ હવે કોઈ પણ પ્રકારનો ઉપયોગ માં આવશે નહીં રોજિંદા 150 થી 200 કરોડનું નુકસાન વેપારીઓને થયું બેઝમેન્ટમાં 1000 જેટલી દુકાનો આવી છે
0
0
Report

मोरबी के हलवद में पति-पत्नी के विवाद में हत्या, वृद्ध गिरफ्तार

Morbi, Gujarat:મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે નોકરીવાળા દંપતી વચ્ચે ઓછો મુદ્દો જેવો ઝગડો થયું હતો ત્યારે આઘાતે આવીનેelder અૌરતને છાતીના ભાગે દાતરડાનો ઘા ઝિકી દીધો હતો જેને કારણે મહિલાનું મોત થયું હતું અને અવસ્તામાં હત્યા કેસ નોંધાયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના દીકરાની તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે પતિની ધરપકડ કરી લીધી હતી. તેazioa જેમના સીમમાં મગનભાઈની વાડીમાં રહીને મજૂરી કરે રહેલા દેસી રહેવાસી વરસીભાઈ નાયકા તેની પત્ની માસુદીબેન તથા દીકરા અને દીકરાની વહુ સાથે રહેતા હતા. કોઈ કારણસર વિદ્યાર્થીની સાથે બોલાચાલી થઈ અને ફરિયાદના પગલે મોટો મારામાર આભ્યાસ થયો હતો. માસુદીબેન (55) ને ઘાત લાગવાથી મોત નીપજ્યું હતું અને સંદર્ભમાં પતિ વરસીભાઈ જાડિયાભાઈ નાયક સામે હત્યાનો ગુનો નોંધીને ઝડપભરી ધરપકડ કરી લીધી છે. આ ઘટના દરમિયાન આધેડે પોતાની પત્ની સાથે બેસી સામેથી પુસ્તક વાંચતા રહ્યાં હતા અને બાકી સબ સાથે સમજાયા વગર જ અપવાદીક રીતે બનાવ થયું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top