icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद के दाणीलीमड़ा में पानी टंकी विवाद बढ़ा, 3 लोग गंभीर रूप से घायल

Ahmedabad, Gujarat:અમદાવાદ: સમાજમાં પાડોશી વચ્ચેના ઝઘડા ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે, આવી જ એક ઘટના અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બની છે. રજાનગર ગુલમહોર સોસાયટી પાસે આવેલા બેરલ માર્કેટમાં પાણીની ટાંકી ઉભરાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત ફરિયાદી ખાજામોઈનુદ્દીન સુરાજભાઈ શેખ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના ૩૦ માર્ચ ૨૦૨૬ની રાત્રે આશરે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ બની હતી. ફરિયાદીના ઘરની સામે અફજલઅલી સફદરઅલી તુર્ક લેડીઝ કુર્તીનું કારખાનું ચાલે છે. અફજલઅલી વારંવાર મોટર ચાલુ મૂકી દેતા ટાંકી ઉભરાતી હતી, જેના કારણે ફરિયાદીના ઘર પાસે કીચડ અને ગંદકી થતી હતી. અગાઉ પણ આ બાબતે અનેકવાર સમજાવવા છતાં અફજલઅલીમાં કોઈ સુધારો આવ્યો ન હતો. ગઇકાલે રાત્રે ફરીથી ટાંકી ઉભરાતા જ્યારે ફ્રિયાદીનો ભાઇ MOHAMMAD રિઆજ વચ્ચે છોડાવવા પડ્યો, ત્યારે આરોપી અફજલએ લાકડીના ડંડા વડે હુમલો કર્યો હતો. અફજલએ ફરિયાદીને જમણા હાથના કાંડા પર ફટકો માર્યો હતો, જ્યારે RIઆજને માથાના ભાગે લાકડીનો જોરદાર ફતકો મારી લોહીલુહાણ કરી દીધો હતો. આ ઉપરાંત, ફરિયાદીના ભાણેજ ઇબ્રાહીમને પણ આરોપીઓએ ઢોર માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જેમાં રિઆજની હાલત માથાની ઈજાને કારણે ગંભીર જણાઈ રહી હતી. દાણીલીમડા પોલીસ આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી જે પકડવા કવાયત હાથ ધરી છે
0
0
Report

साबरकांठा में नई ब्रॉडगेज इलेक्ट्रिक रेलवे लाइन से असरवा तक ट्रेन सेवा शुरू

Idar, Gujarat:શૈલેષ ચૌહાણ સાબરકાંઠા તા.31.03.26 સ્લગ રેલવે ફીડ એફટીપી સ્ક્રિપ્ટ 2c એપૃવલ આઈડિયા એનکر સાબરકાંઠા જિલ્લાને માટે રેલવે તરફથી મોટી ખુશખબર સામે આવી છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી રેલવે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુયલ લીલી ઝંડી આપતા આ ટ્રેનને પ્રારંભ કરવામાં આવ્યુ હતો. વિઓ01 નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા બાદ આજે ખેડબ્રહ્માથી અસારવા સુધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા ઉમટી પડયા હતા. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુલ લીલી ઝંડી આપવામાં આવતા પ્રથમ ટ્રેન ખેડબ્રહ્માથી અસારવા તરફ રવાના થઈ હતી. આ અવસરે ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો અને જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાવ-થરાદથી વર્ચ્યુલ સંબોધન કરવામાં આવ્યું હતું. જેને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં સાંભળ્યું હતું. આ નવી રેલવે સેવા ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ નાના અંબાજી જતાં યાત્રાળુઓને પણ આ સેવા થી મોટો લાભ મળશે.
0
0
Report

इसनपुर में 8 लाख की महिंद्रा स्कार्पियो चोरी, डुप्लिकेट चाबी से चोर फरार

Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં વાહન ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનિનગર વિસ્તારમાં રહેતા અને કાર વોશિંગનો વ્યવસાય કરતા 17 વર્ષીય રોહન પ્રજ્ઞેશભાઈ જોષીની માલિકીની રૂપિયા 8 લાખની કિંમતની કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીની તસ્કરોએ ઉઠાંતરી કરી છે ઘટનાની વિગત: ફરિયાદી રોહન જોષી ગત તારીખ 29 માર્ચના રોજ પોતાની સ્કોર્પિયો (નંબર GJ-18-EG-9900) લઈને કાંકરિયા ગયા હતા. ત્યાંથી પરત ફરીને રાત્રિના બારેક વાગ્યે તેમણે પોતાની ગાડી ઇસનપુર ટાગોર એપાર્ટમેન્ટ, ઘોડાસર ગાર્ડન પાસે આવેલી કેનેરા બેંક સામેના ખુલ્લા પ્લોટમાં લોક કરીને પાર્ક કરી હતી. કેવી રીતે થઈ ચોરી? વહેલી સવારે આશરે 02:35 વાગ્યે, રોહનના ફોઈના દીકરા કેવલે તેને જગાડીને જાણ કરી હતી કે કોઈ અજાણ્યો શખ્સ તેમની સ્કોર્પિયો ગાડી લઈને જઈ રહ્યો છે. રોહને તાત્કાલિક બહાર આવીને તપાસ કરી, પરંતુ ત્યાં સુધીમાં અજાણ્યો ચોર ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે ગાડીની બંને ઓરિજિનલ ચાવીઓ ફરિયાદી પાસે હોવા છતાં, ચોરે ડુપ્લિકેટ ચાવી અથવા લોક તોડીને ગાડીની ચોરી કરી હતી. અગત્યના દસ્તાવેજો પણ ગુમાવ્યા: ચોરાયેલી ગાડીમાં રોહનનું વોલેટ પણ હતું, જેમાં તેના આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તેમજ એચ.ડી.എફ.સી. બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ રહેલી હતી. પોલીસ કાર્યવાહી: આ મામલે રોહન જોશીએ ઈસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા போலீસે ભારતિય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાડીલાલ રામજીભાઈ દામા ચલાવી રહ્યા છે. પોલીસ હાલ આસપાસના CCTV ફૂટેજ અને ಸಾಕ્ષીઓની પૂછપરછના આધારે તસ્કારોનું પગેજું દબાવી રહી છે
0
0
Report
Advertisement

वसई में पिता विवाद का बदला: 4 वर्षीय बच्चा, ICU में भर्ती

Vasai-Virar, Maharashtra:વસઈમાં 4 વર્ષના માસૂમ પર અમાનુષી અત્યાચાર: પશ્ચિમ મેહરાષ્ટ્રના અનુકул સોસાયટીમાં એક ઘટના સામે આવી છે. માતાપિતાની સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે એક નરાધમાએ 4 વર્ષના બાળકকে નિશાન બનાવી ગુસ્સામાં પકડી લીધી હતી. આ નાની આક્ષણ CCTVમાં કેદ થઈ ગઈ છે. દરદજનક દૃશ્ય દેખાય તેવું હતું. ઘસદના કારણે બાળકના મથકે લોખંડના સળિયા સાથે અથડાવાયું હોવાનું આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. CCTV ફૂટેજમાં આ નિર્દયતા સોસાયટીના કેમેરામાં સોફાઈ રીતે રેકોર્ડ થયો છે. બાળકની હાલત ખૂબ જ ગંભીર છે અને તેને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. વસઈ પોલીસે ગુનો નોંધી આરોપી સંદીપ પવારને ઝડપી પાડ્યો છે. આ ઘટનાને પગલે ગામમાં ભારે રોષ વ્યકત થયું છે. આ નાનીની યાદદરીના સમાચાર સૌ કોઈના દિલમાં processors ઉભા કરે છે.
0
0
Report

मोदी के गुजरात दौरे में एयरपोर्ट बना बड़ा तोहफा: पानी, सड़कें और विकास की झड़ी

Kotarwada, Gujarat:સ્પીચ શેર————————————————————————————————————— શંકર ચૌધરી ભારતને વધુ સુરક્ષિત બનાવવા એરપોર્ટ નું નિર્માણ કર્યું પ્રથમ એવી ઘટના કે વિમાન અહીં ઉતાર્યું pm તો તેમાં બેસીને આવ્યા સાપરા ગામે સિવિલ એવિએશનનું ટર્મિનલ બનાવવાનું કામ પણ હાથ પર લેવાયું છે ખેડૂતોનો તૈયાર પાકો દેશના બાકીના સ્થાનો પર સમય સર પહોંચવા રોડમેપ તૈયાર કરી દીધો Pm मुख्यમંત્રી હતા ત્યારે લાખણી તાલુકાની રચના આપી હતી વાવ થરાદ જિલ્લાની પણ ભેંટ pm એ આપ્યો નર્મદાનું પાણી આ ધરતી પર પહોંચે તે નહેરો લાવી અને હિજરત કરતા લોકોને અટકાવ્યા સુજલમ સુફલામ ની નવી નહેર બનાવી આ યોજનાનો કેટલાય લોકોએ વિરોધ કર્યો ગયો 5 હજાર કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન થી તળાવો ભરવાની કામગીરી પણ હાથ પર લીધી સ્પ્રિંકલર અને ડ્રિપ ની દીર્ઘ દ્રષ્ટિ મોદી સાહેબ એ આપી ગોબર વેસ્ટ નહિ વેલ્થ છે તે બાયો ગેસ સીએનજી ની દિશા pm છે બતાવી નજીક ના સમયમાં વધુ ત્રણ બાયો સીએન્જી પમ્પ બનાવશે સુઇ ગામ બોર્ડર ટુરિઝમ ની તકો ઉભી કરી દિગંતમાં ગુજરાત પ્રગતિશીલ બન્યું મોદી ના માર્ગદર્શન માં ગુજરાત આગળ વધી રહ્યું છે PM વાવ ઽરાદની ભૂમિ પર થી 19000 કરોડ ની ભેટ આપવા આવ્યા છે ગુજરાત જનતા વતી હું આભાર માનું છું આજે ગુજરાત ના નાગરિકો નો દિલ થી આભાર માનવો છે CM ના કાર્યકાળ દરમિયાન લોકોને પાણી પોચાડવાનો સંકલ્પ કર્યો બનાસકાંઠા નો ઉપયોગ રાજનીતિ માટે કરતા આજે આ જીલ્લો પરથી લોકોને પાણી પોચાડ્યા છે અને ખેતી લીલાછમ થયા છે આજે આ જિલ્લામાં આવા કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોની ગતિવૃદ્ધિ વિકાસ ના કામો મારી કે પછી જન્મેલાં ને સામાન્ય લાગતા હશે પરંતુ उम्र લાયક ને પૂછો કે આજેઝુલના માટે રોડ પાણી અને પાકા મકાન પીએમ સાહેબે અપાયા મોદી સાહેબ બનાસ ની ધરતી પર આવે તો રાજીપો થાય દિવાળી જેવો ઉત્સાહ લોકોમાં.હોય ભારત ને વધુ સુરક્ષિત બનાવવા માટે જીલ્લામાં એરપોર્ટ બન્યું c આજે સાહેબ નું પ્લેન પ્રથમ વાર લેન્ડ થયું છે અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે અહીં તૈયાર થયેલ માલ દેશ અને વિદેશમાં પોંછાડવા નો સંકલ્પ કર્યો જે પરિપૂર્ણ થશે વાવ અને થરાદ જીલ્લા ની ભેટ પણ PM એ આપી જે માટે આપણે એમનો આભાર માનીએ દુષ્કાળમાં લોકો અન્ય સ્થળે હિજબત કરવો હતું પરંતુ નર્મદાનું પાણી સાહેબ લાવ્યા જેથી લોકો અન્ય સ્થળે જાય નહીં સુજલાલ સુફલામ્ પણ પીએમ લાવ્યા પીવાના પાણી માટે પેહલા વલખા હતા પરંતુ આજે ઉનાળામાં પણ સુજલામ સુફલામ હેઠળ નહેરમાં પાણી વહે છે ગુબર નહીં પરંતુ ગુબરધન નો વિચાર પણ પીએમ એ આપ્યો ગોબરમાંથી વધુ પૈસા મળી શકે તે નું આયોજન છે પેહલા જિલ્લામાં શિક્ષણ ઓછું હતું દીકરીઓ ભણવા જતી ન હતી..પ્રવેશ ઉત્સવ માં દીકરીઓ પ્રવેશ કરાવ્યા આજે પરિસ્થિતિ એવી છે કે 10 માં ધોરણ નું પરિણામ બનાસકાંઠા નું સૌથી વધુ આવે છે સૌથી વધુ ડોક્ટર આ જીલ્લા આપ્યા છે સીએમ સ્પીચ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ પજાની અવિરત સેવા નરેન્દ્ર મોદી આપી યુદ્ધ ની સ્થિતિ માં વિશ્વના દેશો ચિંતા પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ભારત અડગ રહેશે પેટ્રોલ ડીઝલ પર એક્સાઝ ડ્યુટી ઘટાડી દેશ વાસીઓને રાહત આપી સરહદી જિલ્લા વાવ થરાદ ને વિકાસની મુખ્ય ધરમાં લાવવાની નીમ લીધી ઉત્તર ગુજરાત મૂળભૂત જરૂરિયાતો લોકોને પહેલા મળતી નથી Pm એ જ્યોતિ ગ્રામ યોજના, उजવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓ આપી આજે 20 હજાર કરોડના વિકાસ કામોની ભેટ મળશે ગતિ અને પ્રગતિ સાથે વિકસિત ભારત 2047 નો સંકલ્પ pm PM સ્પીચ ગુજરાતની mater બહેનો ને વિશેષ પ્રણામ થોડા દિવસ પહેલા જ નવરાત્રી પર્વ પૂર્ણ થયો અંબા માતાની કૃપાથી મને અહીં આવવાનો સૌભાગ્ય મળ્યો આજે ભગવાન મહાવીર જયંતિ મનાવી રહ્યા છીએ આજે મારુ મન અહીં આવ્યો ત્યારે મારુ વિમાન સીધું ડિસા એર બેઝ પર લેન્ડ થયું તેનાથજ મારુ મન પ્રસન્ન દેશની સુરક્ષા માટે પણ ડીસા એરવેઝ કેટલું અહમ હું મુખ્યમંત્રી હતો ત્યારથી ડીસા એરબેઝ નું કામ શરૂ થયું દેશની સુરક્ષા માટે આ ખૂબ જરૂરી હતું પરંતુ તે સમયે દિલ્હી ના નેતાઓ ને પેટમાં દુખતું હતું હું પીએમ બનતા એ બધી ફાઈલો મંજુર કરી પણ વિલંબ થયો તે તે સમયે દિલ્હી માં કોંગ્રેસ ની સરકારને કારણે થયો અમારી સરકારે ડીસા એરપોર્ટ ના કામને પ્રાથમિકતા આપી વાવ થરાદ આક્ષેત્ર મારો લગાવ રહેલો છે અહીંના દરેક ગામડા સાથે મારી યાદો રહેલી છે રોડ શો ભવ્ય કર્યો કે જુના લોકોને મળવાનો મોકો મળ્યો હું સંગઠન નું કામ કરતો ત્યારે સ્કૂટર પર આંટા મારતો ત્યારે અહીંની માતા બહેને સ્નેહ થી જમાડતી આપનો એ અપાર પ્રેમ હું ક્યારેય ભૂલી નહિ શકું એટલે જ્યાં છું ત્યાં થી વિકાસ કરી આપના સ્નેહ ને વ્યાજ સહિત ચુકવવા મહેનત કરું છું ખાસ કરીને માતા બહેનો ને ફરી એકવાર પ્રણામ 25 વર્ષ પહેલા તમે બનાસકાંઠા ના વિકાસનું દાયિતરવ સોંપ્યું મેં મિશન મોડમાં એ કામ આગળ ધપાવ્યું દશકો સુધી જે ઉપેક્ષાઓ હતી તે એક પછી એક પુરી થઇ 2014 પછી ડબલ એન્જીન સરકાર ની તાકાત મળી 20 હજાર કરોડ ની પરિયોજના શરૂ થઈ રહી છે આ પ્રોજેકટ થી આખા વિસ્તાર ની શકલ બદલી નાખશે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કામો થી અહીંના વિકાસને ગતિ મળશે આજના આઝાદી પથ પર ગાંધીધર્મ અને વિકાસમાં પ્રગતિ આજે ગુજરાત માં સોલાર એનર્જી કામ થાય છે ગુજરાત રિઊનિબલ એનર્જી નું મોટું કેન્દ્ર બની ઉભરશે તે દિવસો દૂર નથી 40 હજાર કુટુંબો ને પ્રધાનમંત્રી આવાસ યોજના નિમિત્તે પાકા ઘર મળ્યાં તમારા એક વોટ ની તાકાત એ મને આ સેવા કરવાનો મોકો આપ્યો હું તો નિમિત્ત છું પહેલા દુકાળ, પાણીની અછત, પાણી ભરવા સંઘર્ષ કરવો પડે કોંગ્રેસ ની સરકાર ઉપેક્ષા કરતી પાણી ની તકલીફ ન લીધે ખેડૂતોને પાકોના યોગ્ય ભાવ ન મળતા બે દાયકાથી એ બંધ થયું અમે પાણીની સમસ્યા નું નિરાકરણ કર્યું અહીંના ખેડૂત માત્ર એ પાક પર નિર્ભર નથી વેસ્ટ એશિયા ની હાલત ની અસર પૂરી દુનિયા માં આ સનકટ માં પણ ભારત એ પોતાની વૈશ્વિક સનકટ માં પણ કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ દેશમાં ડરનો માહોલ બનાવવા માંગે છે દુષ്പ્રચાર કરી રહ્યા છે ગ્લોબલ AI સમિટ માં પુરા વિશ્વમાં પ્રશંસા કોંગ્રેસ દેશની છબી ખરાબ થાય તે કામ હતું કોંગ્રેસ ના ષડ્યંત્ર થી આપણે સાવધાન રહેવું પડશે
0
0
Report

रामोल में बुलेट युवक पर पाइप से हमला, जान से मारने की धमकी

Ahmedabad, Gujarat:અમદાવાદ રામોલમાં બુલેટ સવાર યુવક પર પાઇપ વડે હિંસક હુમલો ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અમદાવાદ ના શહેરમાં રામોલ માં રામોલ પોલીસ નો ડર જ ના હોય એવી સ્થિતિ જાણે હોય તેમ રામોલ વિસ્તારમાં દેશી વાતે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. પૂર્વ વિસ્તારામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સામાન્ય નાગરિકો હવે અસુરક્ષિત અનુભવરી રહ્યા છે શું છે સમગ્ર ઘટના? mould: મળતી માહિતી મુજબ, આકાશ બચુભાઈ ચૌધરી નામના યુવક રવિવારે રાત્રે પોતાની બુલેટ પર કર્ણાવતી પેટ્રોલ પંપ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ઉભેલા અરુણ રાજાવત, જીતુ ચૌહાણા અને સંદીપ ઉर्फે કાલ નામના શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા. આકાશભાઈએ આગળ જવાની જીદ કરતા મામલો બિચક્યો હતો. પાઇપ વડે બેરહેમ માર માર્યો સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ બિભત્સ ગાળો આપી પાઇપ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં આકાશભાઈને માથાના ભાગે, હાથની કલાઈ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેના કારણે આરોપીોએ "જો ફરી દેખાયો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે LG હોસ્પિટલ સરવરીઅ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે રામોલ પોલીસ નવા કાયદા (BNS) ની કલમ 115(2), 296(b), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાથેજ આરોપીઓ ને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવા માં આવી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

सूरत SDB ने 2025-26 में 42,636 करोड़ इम्पोर्ट-एक्सपोर्ट से डायमंड कारोबार में बढ़त ली

Surat, Gujarat:સુરત બ્રેકિંગ હીરા ઉદ્યોગમાં મુંબઈના એકાધિકારને સુરતથી જોરદાર ટક્કર SDB એ વર્ષ 2025-26 માં 42,636 કરોડનું રેકોર્ડબ્રેક ઇમ્પોર્ટ-એક્સપોર્ટ નોંધાવ્યું સુરત ડાયમંડ બુર્સ વૈશ્વિક હીરા વેપારનું નવું કેન્દ્ર બની રહ્યું છે ઉદ્યોગકારો હવે સીધા સુરતથી આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહ્યા છે ઓગસ્ટ 2024 માં SDB ખાતે કસ્ટમ ક્લિયરન્સની ઐતિહાસિક શરૂઆત SRK દ્વારા પ્રથમ ઇમ્પોર્ટ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા પ્રથમ એક્સપોર્ટ પાર્સલ આ પહેલથી સેકડો વેપારીઓ SDB સાથે જોડાયા વર્ષ દરમિયાન 4160 પાર્સલ દ્વારા 512.75 લાખ કેરેટ રફ ડાયમંડ ઇમ્પોર્ટ કુલ 41,515 કરોડના રફ હીરા સુરતમાં આવ્યા એક્સપોર્ટમાં 928 પાર્સલ સાથે 1,121 કરોડની નિકાસ નોંધાઈ 17.30 લાખ કેરેટ પોલિશ્ડ હીરા અને જ્વેલરી વિદેશ મોકલાઈ ડીસેમ્બર મહિને જ 4,791 કરોડનું જંગી ઇમ્પોર્ટ નોંધાયું SDB માં 31,300 સ્ક્વેર ફૂટનું હાઇટેક કસ્ટમ હાઉસ કાર્યરત નવી નીતિથી KYC અને ટ્રાન્સશિપમેન્ટ ખર્ચમાં મોટી बचત ICEGATE સિસ્ટમથી સવારે મુંબઈ પહોંચેલો માલ સાંજે સુરતમાં ડિલિવર
0
0
Report

निकोल चायकिटली विवाद: चार हमलावरों ने खुरशी से युवक को लहूलुहान किया

Ahmedabad, Gujarat:નિકોલમાં ચાની કિટલીએ ''''ખુરશી'''' માટે કકળાટ થયો , ચાર શખ્સોએ યુવકને ખુરશીઓ ફટકારી લોહીલુહાણ કર્યો અમદાવાદ શહેરમાં થોડા નysqli સંબંધિત હિંસક હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. નિકોલ વિસ્તાર મુંચેલી કિટલી પર માત્ર એક ખાલી ખુરશી લેવાની બાબતે ચાર શખ્સોએ ઉશ્કેરાઈને एक યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પોલીસને ફરિયાદ નોંધાઈ છે. આ મામલે નિકોલ પોલીસ ગુનાઓ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું હતું સમગ્ર વિવાદ? ઓઢવ વિસ્તારમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાજકુમાર સારેજ ગત 19 માર્ચના માટે સાંજે નિકોલ નેશનલ હેન્ડલૂમ સામે આવેલી ચાની કિટલી પર ગયા હતા. ત્યાં એક ખુરશી ખાલી પડી હતી તેથી રાજકુમારે તેને લઈ લેવા ગયા હતા. આ સમયે ત્યાં ઉભેલા એક શખ્સે ખુરશી લઈ લેવાની ના પાડી હતી. જયારે રાજકુમારે બીજી ખુરશી લઈ લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે મામલો બિચક્યો હતો. કારમાંથી મિત્રો બોલાવી ખુરશીઓથી ફટકાર્યો સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરીને એક શખ્સે પોતાની ગાડીમાં બેઠેલા અન્ય ત્રણ મિત્રોને બોલાવ્યો હતા. આ ચારેય શખ્સોએ ભેગા બદલીને રાજકુમારને ગાળી અને પડેલી લોખંડની ખુરસીઓ વડે બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોએ તાકીદી આવીને રાજકુમારને ડરને બચાવવા હોસ્પિટલ ખસેડ્યા હતા. હુમલો કરનાર ચારેય શખ્સોની ઓળખ ભોગ બનેલા રાજકુમારે હોસ્પિટલમાંથી છૂટ્યા બાદ આ મામલાવાર十 જાણો આ હુમલાના ચારેય આરોપી આગળ આવ્યા છે. જેમાં પગધારા છે: મુકેશ રાજપુરોહિત administratie અમેરાવાડી મહેન્દ્ર ચૌધરી જીગર ચૌધરી નિકોલ પોલીસ આ ચારેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે उદય रणજન ઝી میڈیا અમદાવાદ
0
0
Report
Advertisement

राजकोट में दोस्ती के जाल में 1.48 करोड़ से अधिक की ठगी, एक गिरफ्तार

Rajkot, Gujarat:એંકર : વિશ્વાસ પર વાર — મિત્રે જ મિત્ર સાથે કર્યો કરોડોનો ખેલ.રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા પોતાના મિત્ર સાગર ખુંટ તેમજ તેના માતા પિતા સિવાય પરિવારના ત્રણ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમ अन्तર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા રોકાણ ઉપર માસિક 4 થી 4.5 ટકા જેટલું વળતર આપવામાં આવશે જેવી lalch આપી વિlösenડરસિંહ પરમાર તેમજ તેના મિત્રો સાથે 1.48 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 01 ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે રાજકોટ શહેર ખાતે રહેતા ચાર જેટલા મિત્રો સાથે 1.48 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે. સમગ્ર મામલે પ્રાઇવેટ નોકરી કરનારા 28 વર્ષીય વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કલમ 316(5), 3(5) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની કલમ 3 મુજબ સાગર ખુંટ, અરવિંદ ખુંટ, જ્યોત્સના ખુંટ તેમજ ગૌરાંગ ખુંટ તથા તપાસમાંuckles હોલે છે. જે અંતર્ગત આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 38 વર્ષીય ગૌરાંગ ખૃંટ અને 61 વર્ષીય અરવિંદ ખૃંટ સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે કે, મુખ્ય આરોપી સાગર ખુંટ તેમજ તેની માતા જ્યોત્સના ખુંટની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 02 પાણી 01 પાલેટ :.police આફરીશ 03 ખુંટ પરિવારના સભ્યો દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે અન્ય 15 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેઓ છેતરપિંડીનો આંક 5 કરોડથી પણ વધુનો દર્શાવવામાં આવે છે. તપાસ સંદર્ભે આરોપીઓના બેન્ક એકાઉન્ટની માહિતી પણ મંગાવવામાં આવી રહી છે. તપાસમાં અપાતી જાનકારી મુજબ 1.74,93,500 રૂપિયાનું રોકાણ સાગર ખુંટના કંપનીમાં કરવામાં આવ્યું હતું. સહારે સાગર ખુંટ દ્વારા વિરેન્દ્રસિંહ પરમાર તથા અન્ય મિત્રો તેમને વળતર પેટે 26,77,400 રૂપિયા સુધી վերադարձ્યા હતા. સામે આજે દિવસ સુધી 1.48 કરોડથી વધુની રકમ પરતવાઈ નથી. 03 ખુંટ પ્રશ્નના જવાબો કોરોના સહિતના મુદ્દાંઓ પર તપાસ ચાલી રહી છે.
0
0
Report

खोखरा थाना के PI ने पान-मसाला पर रोक लगाई; 5 कर्मियों पर जुर्माना

Ahmedabad, Gujarat:અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં મસાલા ખાધા તો ખેર નથી! ખોખરા PI એ પોતાના જ 5 પોલીસકર્મીઓને ફટકાર્યો દંડ અમદાવાદ: સામાન્ય રીતે સરકારી કચેરીઓની દીવાલો પાન-મસાલાની પિચકારીઓને રંગાયેલી જોવા મળે છે. પરંતુ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશને એક અનોખી પહેલ કરી છે. ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સાવલિયાએommes પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક કર્યો છે. આ નિયમ માત્ર કાગળ પર નથી, તેની કડક અમલવારીના ભાગરૂપે અત્યાર સુધીમાં 5 પોલીસ કર્મચારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વારે જ લગાવાયા બોર્ડ ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ અને ઓફિસની બહાર મોટા અક્ષરે બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખોખરા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ પોલીસ સ્ટેશન ખાતે પાન/મસાલા/તમાકુ ખાઈને આવવું નહીં. જો કોઈ કર્મચારી પાન/મસાલા ખાતા મળી આવશે તો તેની વિરુદ્ધ તમાકુ નિયંત્રણ અધિનિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. ગંદકી રોકવા અને વ્યસન મુક્તિ માટેનો પ્રયાસ ઘણીવાર જોવા મળે છે કે પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજે ટેબલ પર બેસીને જ મસાલા ખાતા હોય છે અને ડસ્ટબિનમાં જ થોખતા થાય છે. જેના કારણે ગંદકી ફેલાય છે અને કચેરીની ગરિમા જળવાતી નથી. આ બાબતને ગંભીરતાથી લઈને PI સાવલિયાને આ કડક નિર્ણય લીધો છે. તેમનો ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનને સ્વચ્છ રાખવાનો અને કર્મચારીઓને વ્યસનથી દૂર રાખવાનો છે. PI બી.પી. સાવલિયાનું નિવેદન અમે ઈચ્છીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને સ્વચ્છ વાતાવરણ મળે. વ્યસન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી અમે આ નિયમ બનાવ્યો છે. અત્યાર સુધીમાં અમે 5 કર્મચારીઓને દંડ કર્યો છે જેથી અન્ય કર્મચારીઓ પણ શિસ્તનું પાલન કરે."
0
0
Report

अहमदाबाद एयरपोर्ट पर महिला स्मगलर गिरफ्तार, शरीर में छुपाकर 83 लाख का सोना पकड़ा गया

Ahmedabad, Gujarat:અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્ગધાલ બતાવવામાં આવ્યો છે. કુઆલાલમ્પુરથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરે આ કેસમાં સોનું સોનાની પેસ્ટ તરીકે પુરવઠો કર્યો હતો. શરીરમાં છુપાવીને લાવતી હતી સોનું; મુસाफર મહિલાએ માંગણાંથી બે અંડાકાર કેપ્સ્યુલ પોતાના ગુપ્તાંગ (Rectum)માં છુપાવી રાખી હતી, જેમાં લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત સોનાની પેસ્ટ મળી આવી હતી. આ પેસ્ટને રિફાઇન કરીને 24 કેરેટનું સુંદ્ધ સોનું પ્રાપ્ત થયું હતું, વજન 553.07 ગ્રામ અને બજાર કિંમત રૂ. 83 લાખથી વધુ છે. ગુરુનિષ્કાર દ્વારા તપાસમાં આ પહેલ/APIS પ્રોફાઇલિંગના આધારે ફ્રી ટ્રાવેલર તરીકે ચેક કરવામાં આવી હતી. આ કેસમાં Sona grab کیے جانے સાથે ઓથોરિટीजે તપાસ આગળ ધકેલી છે અને આ સોનું કોને પહોંચાડવાનું હતું તે અંગે તપાસ ચાલે છે. આ સાથે સુરક્ષા તપાસો દ્વારા ગ્રીન ચેનલમાંથી બહાર નીકળતી વખતે આ મહિલા પાસેથી આ સોનાનો માલ કબ્જો કર્યો ગયો છે.
0
0
Report
Advertisement

आहमदाबाद के बापुनगर में पेरोल पर अपराधी ने बीजेपी कॉरपोरेटर के दफ्तर पर तांडव मचाया

Ahmedabad, Gujarat:અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા થાય તેવો બનાવ સામે આવ્યો છે આજીવન કેદની સજા કાપી રહેલો અને હાલ પેરોલ પર બહાર આવેલો એક આરોપી જીગર કાઠિયાવાડીએ ભાજપના કોર્પોરેટરની ઓફિસ બહાર આતંક મચાવ્યો છે. જેલના જૂના મિત્ર પાસે ખર્ચાના પૈસા માંગવા બાબતે થયેલા ઝઘડામાં આરોપીએ વૃદ્ધને બેરહેમીથી માર માર્યો અને કોર્પોરેટરની ઓફિસ સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી છે ... બાપુનગર માં બનેલી આ ઘટનાની વિગત એવી છેકે, બાપુનગરના ગાયત્રી મંદિર પાસે રહેતા નલીનભાઈ મિસ્ત્રીના પુત્ર દેવાંગ મિસ્ત્રી મુલાકાત જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી સાથે થઈ હતી. જીગર વર્ષ 2008ના હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે અને હાલ 15 દિવસની પેરોલ પર બહાર આવ્યો છે. પેરોલ પર આવ્યા બાદ જીગરે દેવાંગ પાસેથી ખર્ચાના પૈસા માંગ્યા હતા, જેની ના પાડતા જીગરે ખાર રાખ્યો હતો અને આ ખાર માં ગઈ તારીખ 30મી રાત્રી એ જીગર પટેલ અને તેના સાગરિત દેવાંગ ના ઘરે હોબાળો અને ઝગડો કર્યો હતો જેના દૃશ્યો સીસીટીવીમાં કેદ થવા પામી ગયાા. ગયા 30મી તારીખે મોડી રાત્રે જીગર અને તેના સાગરીતોએ હથિયારો સાથે ફરિયાદી નલીનભાઈના ઘરે પહોંચ્યા હતા. થતો ડિફેક્ટા, કોઠારો, અને બાજુમાં આવેલી ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસના બોર્ડ, પંખા અને તિજોરીમાં તોડफોડ કરી આતંક મચાવો હતો. ભાજપના આ ઓફિસ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનુ શું? હવે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો બનાવી રહી છે. પેરોલ જમ્પ કરીને ગુનામાં અને આચરનાર આ શખ્સો સામે કડક પગલાં લેવામાં આવશે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

पोरबंदर में शराब शॉप: गांधी परिवार के समर्थकों में उबाल

Porbandar, Gujarat:એન્કર- મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં હવે દારૂના શોખીનો માટે ''મધુર'' સમાચાર આવ્યા છે,પરંતુ ગાંધીવાદીઓ માટે આ આઘાતજનક છે.ગુજરાત સરકારની સલાહકાર સમિતિએ પોરબંદરમાં પરમિટ લિકર શોપ ખોલવા માટે લીલી ઝંડી આપી દીધી છે. ગૃહ વિભાગે હોટેલ લોર્ડસને આ માટે મંજૂરી આપી છે,જેના કારણે હવે પરમિટ ધારકોએ જામનગર કે જૂનાગઢ સુધી લાંબા થવું નહિ પડે.જોકે,આ નિર્ણય સામે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી અને સ્થાનિક ગાંધીવાદીઓએ ભારે રોષ ઠાલવ્યો છે.શું છે આ સમગ્ર વિવાદ,જોઈએ આ ખાસ અહેવાલમાં. વીઓ-1 અહિંસા અને સદાચારનો સંદેશ આપનાર પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદરમાં હવે કાયદેસર રીતે દારૂ વેચાશે. લાંબા સમયની પ્રક્રિયા બાદ ગુજરાત સરકારની સલાહકાર સમિતિએ પોરબંદરમાં લિકર શોપ શરૂ કરવા માટે ગૃહ વિભાગને ભલામણ મોકલી છે. ખાસ કરીને હોટેલ લોર્ડસને આ મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લામાં હાલ અંદાજે 1500 જેટલા લોકો પાસે સ્વાસ્થ્યના કારણે દારૂની પરમિટ છે.અત્યાર સુધી આ લોકોને દારૂ લેવા માટે પડોશી જિલ્લાઓમાં જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ આ સુવિધા મળશે. સરકારના આ નિર્ણયથી ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે,બાપુની જન્મભૂમિમાં દારૂની છૂટ આપવી તે अत्यंत દુઃખદ છે.તેમણે ગુજરાત સરકારે વેધક સવાલ પૂછ્યો કે જો દારૂની લત આટલી જ વધી હોય તો આખા ગુજરાતમાં દારૂબંધીનું નાટક શું કામ? બીજી તરફ, પોરબંદરના જાણીતા ગાંધી અનુયાયી ડૉ.સുരેખા શાહે પણ આ નિર્ણયને અયોગ્ય ગણાવતા કહ્યું કે, પ્રવાસન વધારવા માટે દારૂની જરૂર નથી.તેમણે અયોધ્યા અને હરિદ્વારના ઉદાહરણ આપી જણાવ્યું કે ત્યાં પણ શ્રદ્ધાળુઓ જાય જ છે,तो શું गांधीની ભૂમિ પર દારૂ વેચવો અનિવાર્ય છે. બાઇટ-1 તુષાર ગાંધી પ્રપોત્ર બાઇટ-2 ડો.સુરેખા गांधी ગાધી અનુયાયી વીઓ-2 આ મામલે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.પોરબંદર જીલ્લા કોંગ્રેસના મહામંત્રી કાન્તિ બુધેચાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે,ગાંધી જન્મભૂમિના 5 કિલોમીટરના વિસ્તારે જ લિકર શોપને મંજૂરી આપવી તે બાપુના આદર્શોનું અપમાન છે.તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારના决定 લઈ રહી છે. બાઇટ-3 કાન્તિ બુધેચા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી,પોરબંદર વીઓ-3 પોરબંદર જિલ્લામાં દારૂનું દોષણ ઓછું કરવાને બદલે સરકાર તેને પ્રોત્સાહન આપી રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.એક તરફ નશાબંધી વિભાગ ''દારૂ છોડો'' ના હોર્ડિંગ્સ લગાવી રહ્યું છે,તો બીજી તરફ લિકર શોપ માટે લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે.હવે જોવાનું એ રહેશે કે વિરોધના આ વંટોળ વચ્ચે સરકાર પોતાના નિર્ણય પર અડગ રહે છે કે કેમ તે આગામી દિવસોમાં જ જાણી શકાશે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
0
Report
Advertisement
Advertisement
Back to top