Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Apr 28, 2025 13:20:08
Rajula, Gujarat
પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 03, 2026 06:15:59
Surat, Gujarat:સુરત બ્રેક રાજુલામાં કોંગ્રેસ નો સૃપ્રાઉર કોન્ગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી નો સી આર પાટીલ સાથેનો વિડીયો વાયરલ થવાનો મામલો મેં વર્ષ 2017 નો બદલો કોંગ્રેસ સાથે લીધો હતો કોંગ્રેસે પૈસા લીધા હતા અને ટિકિટ આપી ને કોંગ્રેસે કાપી નાખી હતી લોકસભામાં મેં બદલો લઈ લીધો છે ભાજપ વિધાનસભા ની ટિકિટ માટે ઓફર કરશે તો વિચારીશું કાર્યકરો સાથે ચર્ચા કરી વિચારીશું આવનારી ચૂંટણી માં કોંગ્રેસ ને એક લન શીટ ફાળે નહિ આવશે:નિલેશ કોંગ્રેસ માં સંગઠન નો અભાવ જોવા મળી રહયો છે કોંગ્રેસ એક માત્ર કાર્યક્રમ આપી રહ્યું નથી હાલ માં જેનો દબદબો છે એનો જ ભવિષ્યમાં દબદબો રહેશે વન ટુ વન..નિલેશ કુંભાની..
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 06:15:35
Surat, Gujarat:સુરત બ્રેક કેટરિંગના બહાને 14 વર્ષની સગીરાને લઈ જઈ વેચી દેવાઈ 2 લાખમાં સગીરાનો સોદો કરનાર મુખ્ય સૂત્રધાર ‘ફજ્જો’ 5 મહિનાથી ફરાર બાદ ઝડપાઈ લિંબાયત પોલીસનો પાનોલી ખાતે દરોડો, ફરજાના ઉર્ફે ફજ્જો રફીq શાહ કાબૂમાં આશરો આપનાર દિયર આરીફ યુનુશ શાહની પણ ધારપક‌ લિંબાયત વિસ્તારમાંથી સગીરાને લાલચ આપી લસકાણા લઈને જવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં સગીرાને 50 હજાર રૂપિયામાં સોયેબને વેચ્યાનો ખુલાસો લસકાણામાં સગીરા પર બળજબરીનો પ્રયાસ નિષ્ફળ જતા સોદો રદ પછી મહારાષ્ટ્રના સોલાપુરમાં હિન્દુ યુવક સાથે 2 લાખમાંપરણાવી દેવામાં આવી સોલાપુરમાં 3 મહિના સુધી સગીરા પર અત્યાચાર અને યૌન શોષણ યુવકની બહેને મનવતા દાખવી સગીરાને માતા સાથે વાત કરાવી માતા સાથે વાત થતા જ યુવકે ગભરાઈ સગીરાને સુરत પરત મોકલી સુરત પરત ફર્યા બાદ સગીરાની આપવીતીથી માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ 25મી નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ગુનો નોંધાયો આગળથી નૂરી શેખ અને તેમના પતિ વસીમ શેખની ધરપકડ થઈ ચૂકી લિંબાયેલ પી.આઈ. એન.કે. કામળિયા અને સબ ઈન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીની આગેવાનીમાં નેટવર્કના અન્ય તાર શોધવા તપાસ તેજ
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 03, 2026 04:46:58
Modasa, Gujarat:યાત્રાધામ શામળાજી ખાતે આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે વહેલી સવાર થી ભક્તો ની ભીડ જોવા મળી જ્યાં આજે ભગવાન ના ગર્ભ ગૃહ માં હોળી નો તહેવાર ઉજવાઈ રહ્યો હતો. રાજ્યના કૃષ્ણ મંદિરોમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીનો ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે હોળીના પાવન પર્વે વહેલી સવારથીજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે જેના પગલે મંદિર પીરિસરમાં સવારથીજ ભગવાનના દર્શન માટે લાઈનો લાગી હતી. પાલનારા દિન સુરત દરમ્યાન ભક્તોનેlfા ધન્ય બની રહ્યા હતા.
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Mar 03, 2026 04:31:44
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગરના વડવાળા ધામ ખાતે નવનિર્મિત শீதલ ગૌશાળાના લોકાર્પણ તેમજ હોળી મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે યોજાઈ લોકડાયરો યોજાયો હતો. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લોક ડાયરામાં ગીતા રબારી કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વડવાળા દુધરેજ ધામ ખાતે હોળી મહોતસવ અને શીતલ ગૌશાળાના લોકાર્પણ પ્રસંગે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગમન પર વડવાળા ધામના મહંત કનીરામ બાપુએ પાઘડી પહેરાવી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન લોકડાયરામાં મોટી સંખ્યામાં માલધારી સમાજ અને ભક્તજનો.umટી પડ્યા હતા. આ પ્રસંગે વડવાળા મંદિર તરફથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના રબારી સમાજના હાર્દિકભાઈ ટમાલીયાને સોનાની પાઘડી પહેરાવી વડવાળા ંધામના મહંતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંબોધન દરમિયાન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યા વિરોધી કડક વલણની વાત કરી અને જણાવ્યું કે ગૌહત્યારાઓને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. તેમણે યાદ અપાવ્યું કે સૌપ્રથમ વખત વડવાળા ધામ આવ્યા ત્યારે ગૌરક્ષાાનો સંકલ્પ લીધો હતો અને આજે પણ તે સંકલ્પ પ્રતિબદ્ધ છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે કનીરામ બાપુના આશીર્વાદથી જે કામ શરૂ કર્યું છે, તેનો હિસાબ આપવા ફરી પાછા આવશે. ગૌહત્યારાઓને શોધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ સીધા પગે ચાલી ન શકે તેવી કડક વ્યવસ્થા કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી. અંતમાં તેમણે માલધારી સમાજને ગૌરક્ષા માટે એકજૂટ થઈ સરકારને સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી. સ્પીચ હર્ષ સંઘવી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 03, 2026 04:16:16
0
comment0
Report
MDMustak Dal
Mar 03, 2026 02:30:37
Jamnagar, Gujarat:તા.03-03-2026 ડિપાર્ટમેન્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : 7 દાયકાની પરંપરા અકબંધ : જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન કરાયું Slug : 0303 ZK JMR HOLIKA DAHAN FEED : FTP ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : જામનગર શહેરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફૂટથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી કરી વિશ્વવિખ્યાત હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંasley સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જન્મમેદની હોળિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. વિઓ : 01 જામનગર સહિત રાજ્યભરમાં હોળી ફાગણ સુદ પૂનમના રોજ હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ધર્મનગરી જામનગરમાં ભોઈ સમાજ દ્વારા 25 ફિલ્મથી ઊંચા હોલિકાના પૂતળાની તૈયારી સંપન્ન કરી લીધા બાદ પરંપરા અનુસાર હોલિકાનું પારંપરિક રીત રિવાજ અને ધાર્મિક આસ્થા સાથે યાત્રા ni kəlldi હતી. જ્યારે समाज વાડી ખાતેથી હોલિકાનાં વિશાળ પૂતળાને ચોકમાં લઇ આવવામાં આવ્યું હતું. અને ત્યારબાદમાં ગતરાત્રે પરંપરાગત રીતે હોલિકાનું દહન કરાયું હતું. જેના દર્શન અર્થે হাজারો ભક્તો ઉમટી પડ્યા હતા. વિઓ : 02 શાસ્ત્રોક્ત વાર્તા(કહાનીઓ)ને આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. જેની લંબાઈ લગભગ 25થી 30 ફૂટ જેટલી હોય છે. અને લગભગ 3 થી 4 ટન જેટલું વજન હોય છે. જેમાં ઘાસ, કોથળા, કલર, લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકા નું પૂતળું તૈયાર કરવામાં આવે છે. સમાજના તમામ યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય દરમિયાન રાત દિવસ મેહનત કરીને હોલિકાનું પૂતળું તૈયાર કરાય છે. વિઓ : 03 જામનગરના શાક માર્કેટ વિસ્તારHO HOLIKA દહનનો કાર્યક્રમ પ્રતિ વર્ષ મુજબ યોજાય છે. આ વખતે પણ આ અવસરે હજારોની સંખ્યામાં લોકો હોલિકાને નિહાળવા ઉમટી પડ્યા હતા. હોલિકાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે ભhoi સમાજ દ્વારા યોજાતી આ હોળીમાં લોકો પોતાની માનતા રાખતા હોય છે અને દૂર દૂરથી હોળી દહન સમયે ત્યાં પહોંચી અને માનતા ઉતારવા માટે પણ આવે છે. બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ -જામનગર અને દેવભૂમિ દ્વારકા )
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Mar 02, 2026 18:46:20
Idar, Gujarat:સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ તાલુકાનાં મદરા ખાતે છેલ્લા પંદર વર્ષથી વધારે પ્રાચીન પરંપરાના અનુસાર ધરે ધરે જઇ ભલેકાંડા છાણાં ઉગરાવી હોળી રાત્રે બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાની યંત્ર યુગમાં આજે પણ યથાવત છે. પ્રાંતિજ ના મદરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળીપ્રગટાવવામાં આવેછે જેમાં એક હોળીમાં લાકડાં મુકવામાં આવે છે અને બીજી હોળી છાણાં મુકવામાં આવે છે અને લાકડાંના અંગારા પડયા હોય તેનાં પરથી બાળકોથી લઈને યુવાનો, વૃદ્ધો સળગતા અંગારોમાંથી ચાલે છે અને અત્યાર સુધી કોઈ દુર્ઘટના બનેલી નથી. મંદિરમાં દર્શન તથા મદરા હોલી જોવા માટે શ્રધ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાઓથી આવે છે અને પોતાના ધારા પાળી આ પ્રસંગની માતા દર્શન કરે છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 02, 2026 18:16:28
Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવે છે. ત્યારે શહેરના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાંતગત હોલિકા દહન ભક્તિમય માહોલમાં શરૂ કરવામાં આવ્યું છે. આશરે 150 વર્ષથી ચાલતી આ પરંપરામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.... રાજકોટ શહેરમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અંદાજે 150 વર્ષથી અહીં આ પવિત્ર પરંપરા સતત જળવાઈ રહી છે. જે શહેર માટે આસ્થા અને પરંપરાનો અનોખો વારસો છે. ત્યાં આજરોજ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજારી દ્વારા હવન-પૂજન કરીને હોલિકા દહનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી હોલિકાની પ્રદક્ષિણા કરીને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી, પંચનાથ મહાદેવ મંદિર ખાતે થતી હોલિકા દહનની ખાસ વાત એ છે કે વિદેશમાં વસતા રાજકોટવાસીઓ પણ આ પ્રસંગે ખાસ હાજરી આપવા ઉપસ્થિત રહે છે. યુકે સહિતના દેશોમાંથી આવેલા ભક્તોએ હોલિકાના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો. હોલિકા દહન થતી વખતે મોટી સંખ્યામાં શહેરીજનો અને વિશેષ નવ દંપતીઓ હોલિકાની પ્રદક્ષિણા કરી સારા જીવન માટે તો નવ જન્મેલ બાળકોને લઈને હોલિકાની પ્રદક્ષિણા કરી સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેમજ લોક માન્યતા મુજબ હોલિકાની જી્વાળાની દિશા અને તેજના આધાર પર આવતા વર્ષનો વર્તારો (અનુમાન) કરવામાં આવે છે. આ પરંપરા પ્રાચીન સમયથી चली આવી રહી છે અને આજે પણ લોકો તેમાં અડગ વિશ્વાસ રાખે છે. આ રીતે રાજકોટમાં હોલિકા દહનમાં આસ્થા, પરંપરા અને ભક્તિનો અનોખો સંગ્રમ જોવા મળે છે...
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 02, 2026 14:47:24
Ahmedabad, Gujarat:અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેમનગર ખાતે હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. মানવ મંદિરના મેમનગર ખાતે હોલિકા દહન કાર્યક્રમમાં આપી હાજરી ગાયના ગોબરથી બનાવેલી સ્ટીક અને ટિક્કીથી વૈદિક પદ્ધતિથી હોળી ઉજવાઈ. હોલિકા દહનની પરંપરા સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપાયો ઝીરો વેસ્ટ અભિયાન હેઠળ પ્રકૃતિમૈત્રી ઉજવણી કરવામાં આવી. સમાજને સ્વચ્છ અને હરિત તહેવાર ઉજવવા મુખ્યમંત્રીનું આહ્વાન અસત્ય ઉપર સત્યની વિજયનો તહેવાર છે રંગોનો તહેવાર છે, મતભેદો અને રાગદ્વેષ ભૂલીને પ્રેમથી મળવાનો તહેવાર છે આ તહેવાર સાથે મળીને રંગોત્સવથી ઉજવીએ મેમનગર ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે એન્વાયરમેન્ટનું ધ્યાન રાખવા અને તેની ઉપર ભાર રાખવામાં આવ્યો છે હોળીની દરેકને શુભેચ્છા બાઈટ: ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 02, 2026 14:16:59
0
comment0
Report
URUday Ranjan
Mar 02, 2026 13:30:24
Ahmedabad, Gujarat:નવરંગપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પ્રાણી-પક્ષીઓના બ્રિડિંગ સેન્ટર પર દરોડામાં ક્રાઇમ બ્રાંચે કાચું કાપ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે..નવરંગપૂરામા બ્રિડિંગ સેન્ટરમાં દરોડા બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર જાણવાજોગ દાખલ કરીને સંતોષ માન્યો છે. નવરંગપુરા વિસ્તારમાં જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ તેમજ પક્ષીઓને રાખવામાં આવ્યા હતા. રેઇડ કરનાર ક્રાઈમ બ્રાન્ચના PI નું કહેવું છે કે પ્રાણીઓ અને પક્ષીઓ રાખવા માટે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા નથી જેના માટે જાણવાજોગ દાખલ કરાઈ છે. આ બાબતે વધુ કાર્યવાહી કરવા માટે વન અધિકારી તેમજ AMC પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે અને જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે જો જરૂરી પુરાવા આપવામાં નહીં આવે તો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. બાઈટ - ડી બી પટેલ , પી આઈ , અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ. ઉદય રંજન ઝી મીડિઆ અમદાવાદ
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top