icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

MSU वडोदरा की कॉमर्स फैकल्टी में एडमिशन के दौरान भारी भिड़ंत; 5 गिरफ्तार

Vadodara, Gujarat:સ્લગ: MSUમાં એડમિશન દરમિયાન હોબાળો એન્કર: વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન આજે ભારે હોબાળા થયા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા پہنچેલા ABVPના કાર્યકરોએ ફેકલ્ટી તંત્ર સામે ઉગ્રbollાચાલી કરી, જેના કારણે મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસની ઉપલબ્ધિમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસએ પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. વડોદરાની વિશ્વવખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલમાં એડમિશન પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ABVPના કાર્યકરો ડીન પ્રજ્ઞેશ શાહને મળવા પહોંચ્યા હતા. વાતાવરણ તંગ બન્યું હતું અને ડીન તેમજ સ્ટાફ સાથે ગેરવર્તન એડમિશન અંગે થશે તર્ક વિવાદમાં બદલી ગયું. પોલીસ તાત્કાલિક યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી હતી. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા ચર્ચા-આલોચના ચાલુ રહી હતી. ઘટના બાદ પોલીસને તપાસ આગળ વધી રહી છે.
0
0
Report

कच्छ के रायधणपर में हिंसक हमला: वाहन चढ़ाने की कोशिश; 23 नामजद गिरफ्तार

Sadhara, Gujarat:રાયધણપરમાં નિઝી બાબતે હિંસક હુમલો, કાર ચડાવી હત્યાના પ્રયાસ સહિત 23 નામજોગ અને 5થી 7 અજાણ્યા સામે ગુનો નોંધાયો... गाउँની લાઈટ બંધ કરી અને કરવામાં આવ્યો હતો હુમલો ભુજ તાલુકાના રાયધણપર ગામના નાકે નિઝી બાબતે શરૂ થયેલો વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતાં કાર ચડાવી હત્યાના પ્રયાસ, ધોકા-પાઈપ સાથે હુમલો અને ભારે પથ્થરમારાની ઘટના સામે આવી છે. घटनામાં એક યુવકને હેમરેજ સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ટોળાએ પોલીસ વાહનને પણ નિશાન બનાવતાં એલસીબીની कार સહિત બે-ત્રણ પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ગામના નાકે બેઠેલા યુવકો સાથે બોલાચાલીથી શરૂ થયો વિવાદ... ફરિયાદી ૨૧ વર્ષીય દર્શન મોહનભાઈ બરાડીયાાના જણાવ્યા મુજબ રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં તે પોતાના મિત્રો સાથે રાયધણપર ગામના નાકે બેઠો હતો. ત્યારે કેટલાક યુવકો ત્યાં આવી "અમારા સામે કેમ જુઓ છો" કહી ગાળો આપી બોલાચાલી કરવા લાગ્યા હતા. આ સમયે આરોપી Razor Siddiqu Mear bolero PikApo ભેન્જી સ્થળે પહોંચ્યો હતી અને ધમકીભર્યું વર્તન કર્યા બાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. ગામના લોકોએ કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો... થોડીવાર બાદ Razor Siddiqu Mear અન્ય યુવકો સાથે ફરી સ્થળે પહોંચ્યો હતો. આરોપીએ પોતાની બોલેરો ગાડી પૂરઝડપે હંકારીને ગામના લોકાના ટોળા પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકો સતર્ક થઈ ગયા અને બચી ગયા હતા, પરંતુ ગાડી નજીકમાં ઉભેલા બાઈક સાથે અથડાઈ હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ વરનોરાથી હથિયારો સાથે ટોળું ગામમાં ધસી ગયું હતું... આ બાદ ફોન કરીને વરનોરાના યુવકોને બોલાવવામાં આવ્યા હતા. ધોકા, લાકડીઓ, પાઈપો અને પથ્થરો સાથે મોટરસાયકલ અને બોલેરોમાં સવાર ટોળું સ્થળે પહોંચી ગયું હતું. આરોપીઓએ રાયધણપરના નાકે તથા આસપાસના ઘરો પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. હુમલામાં ફરિયાદી દર્શન બરાડીયા અને રાજેશ અંબાલાલ ચાવડાને ઈજાઓ પહોંચી હતી. રાજેશ ચાવડાને ડાબી આંખમાં ગંભીર હેમરેજ થયું હોવાનું જણાવાયું છે. ઘટनામાં પોલીસ વાહનો પર પણ હુમલો... ઘટનાની જાણ થતાં માધાપર, પધ્ધર પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળે પહોંચ્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનોનુપણ પથ્થરમારો કર્યો હતો. જેમાં એલસીબીની કાર સહિત બે થી ત્રણ પોલીસ વાહનોને નુકસાન થયું હતું. Madhapar પોલીસે હત્યાાના પ્રયાસ સહિત ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યો છે... રાયગઢપર ગામ પર હુમલો કરતી વખતે વીજળી પણ બંધ કરી દેવામાં આવી હતી. વરોનારના અસામાજિક તત્વો સામે PGVCALએ પણ એક અલગથી ફરિયાદ નોંધાવી છે તો પોલીસ પણ ફરજમાં રૂુકાવટ નો ગુના નોંધ્યો. માધાપર પોલીસએ ૨૩ નામજોગ અને અન્ય ૫ થી ૭ અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય ٻن્ીતિની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. જેમાં હત્યાનો પ્રયાસ, ગેરકાયદે મંડળી, ઘાતક હથિયારો સાથે હુલ્લડ, પથ્થરમારો અને ભયજનક રીતે વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકવાના આરોપોનો સમાવેશ થાય છે. જેઓના ફરિયાદમાં નામ સામે આવ્યા છે તેઓમાં સલીમ મામદ મોખા, અબુ સુફિયાં મોખા, સાહિલ સિદ્દીક મોખા, અબ્બાસ મામદ મોખા, સમીર અબ્દુલ મમણ, રઝાક સિદ્દીક મેર, ફિરોઝ રજાક મમણ, શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મમણ, અકારમ જુસબ મમણ, મજીદ ઈબ્રાહિમ કેવર, હનીફ રમજુ કેવર, હનીફ અઝીઝ મમણ, ઉમર અઝીઝ મમણ, રેહાન હનીફ കൊല്ലીફા, ઈબ્રાહિમ મામદ મમણ, દાઉદ ઈબ્રાહિમ કેવર, એઝાઝ ઉમર મેર, સમીર અઝીઝ મમણ, આફતાબ હનીફ કેવર, આઝાદ મામદ કેવર, અલ્તાફ લતીફ કેવર, મામદ લાખા મોખા સહિત અને અન્ય ૫ થી ૭ અજાણ્યા ઈસમોનો સમાવેશ થાય છે. પ્રાથમિક મળતી વિગતો પ્રમાણે પોલીસે વીસેક જેટલા શખ્સોની અટકાયત કરી લીધી છે... ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ મોડી રાત્રે કાર્યવાહી કરીને અંદાજે ૨૦ જેટલા શખ્ખોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ ઘટનાની વધુ તપાસ માધાપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો આજે કચ્છભરમાં થી સમગ્ર હિન્દુ સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક આવેદનપત્ર પણ આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે અસામાજિક તત્વો અને કટ્ટર વિચારધારા ધરાવતા લોકો દ્વારા જે હિન્દુઓને કનડધત કરવામાં આવી રહી છે તેનો સખ્તા સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
0
0
Report

वडोदरा के युवक ने धर्म नहीं, मानवता को अपनाया; सभी धर्म उनके हैं

Vadodara, Gujarat:એન્કર ધર્મના નામે વહેંચાયેલી આ દુનિયામાં વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેણે માનવતાનો નવો ઈતિહાસ લખ્યો છે. વડોદરાના એક યુવકે ધર્મ પરિવર્તન નથી કર્યું, પરંતુ તમામ ધર્મોને પોતાના બનાવી લીધા છે. "હું કોઈ ધર્મનો નથી, બધા ધર્મ મારા છે." આ વિચાર સાથે આ યુવકે મેજિસ્ટ્રેટ પાસેથી કોઈ ધર્મ નો ના હોવાનું સત્તાવાર સર્ટિફિકેટ الحصول્યો છે. કોણ છે આ યુવક અને કેમ લેવો પડ્યો આ નિર્ણય? જુઓ અમારો આ ખાસ અહેવાલ... આ છે વડોદરાના એઝાઝ શેખ... સોરી, હવે તેઓ એઝાઝ હુઆક તરીકે ઓળખાય છે. આજે જ્યારે લોકો ધર્મના નામે લડી રહ્યા છે, ત્યારે એઝાઝે જીનાતિ અને ધર્મથી ઉપર ઉઠીને માત્ર માનવતા ના ધર્મ અપનાવ્યો છે. એઝાઝે મેજિસ્ટ્રેટ સમક્ષ એફિડેવિટ લખી સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ કોઈ એક ધર્મના નથી, પણ તમામ ધર્મો તેમના છે. હવે ટૂંક સમયમાં સરકારી ગેઝેટમાં પણ તેમનું આ નવું નામ અને ઓળખ પ્રસિદ્ધ થઈ જશે... એઝાઝ હુઆક (યુવક વડોદરા) પણ આ સફર એટલી સરળ નહોતી. આજથી 9 વર્ષ પહેલાં એઝાઝના જીવનમાં એવું સમય આવી ગયો હતો જયારે તેમને આત્મહત્યાના વિચારો આવતા હતા. મનની શાંતિ મેળવવા માટે તેમણે વિવિધ ધર્મોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસ દરમિયાન તેમને સમજાયું કે દુનિયાના તમામ ધર્મો મહાન છે અને દરેક ધર્મ માત્ર શાંતિનો સંદેશ આપે છે. ધર્મો તો મહાન છે, પણ સમાજના બંધનોએ એઝાઝને ઝંઝેડી નાખ્યો. એક bicycle ride દરમિયાન એઝાઝના હાથ પરના ટેટૂ જોઈને તેમને મસ્જિદમાં પ્રવેશવા ન દીધા, તો વળી બીજી તરફ તેમની દાઢી જોઈને તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. ધર્મના આ ઠેકેદારોની આવી સંકુચિત માનસિકતાથી કંટાળીને એઝાઝે પોતાની રજિસ્ટર્ડ સંસ્થા હુઆક પરથી પોતાની નવી અટક રાખી લીધી – એઝાઝ હુઆક! એઝાઝ હુઆક(એફિડિવિટ કરનાર યુવક) સર્વધર્મ સમભાવની ફિલોસોફી જીવતા એઝાઝ હુઆકે આજે સમાજ સામે એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાગળ પર ન Religion લખાવીને એઝાઝે સાબિત કરી દીધું છે કે માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી... કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી ઝી 24 કલાક ન્યુઝ વડોદરા
0
0
Report
Advertisement

Dwarka के द्वारकाधीश मंदिर में CCTV बंद, चोरों ने सोने की चेन छीन ली

Dwarka, Gujarat:સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે પૂનમ ભરવા આવેલા એક શ્રદ્ધાળુ સાથે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. ભીડનો લાભ લઈને અજાણ્યા ગઠિયાઓ યુવકના ગળામાંથી ૪ થી ၄.૫ તોલાનો કિંમતી સોનાનો ચેઈન સેરવી ગયા હતા. આ ઘટના બાદ જ્યારે યુવકે પોલીસ અને વહીવટી તંત્રનો સંપર્ક કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભોગ બનનાર યુવકનો આરોપ છે કે સુરક્ષાના હેતુથી લાગેલા મંદિર પરિસરના તમામ CCTV કેમેરા બંધ હાલતમાં છે. દ્વારકા નગરપાલિકા દ્વારા લાગેલા કેમેરી પણ બંધ હોવાથી ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. યુવકે આક્ષેપ કર્યો છે કે, જ્યારે તેમણે તંત્રને રજૂઆત કરી ત્યારે અધિકારીઓએ “કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાથી કેમેરા બંધ છે” એવો જવાબ આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. દ્વારકાધીશના દર્શનાર્થે આવતા લાખો લોકોની સુરક્ષા માટે જવાબદાર તંત્ર જ જો આટલું બેજવાબદાર હોય, તો સુરક્ષા વ્યવસ્થા કોના ભરોસે? એવો મોટો સવાલ હવે પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે. પ્રશાસનની આ નબળી કામગીરી સામે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
0
0
Report

सूरत पुलिस ने ऑपरेशन मल अकाउंट 2.0 में 18 से अधिक आरोपियों को गिरफ्तार किया

Surat, Gujarat:એંકર:સુરત:નાયબ મુખ્યમંત્રી હાર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે.સાયબર ક્રાઈમ આચરનારાઓ સામે ધડાધડ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરમાં એકસાથે ઓનલાઈન ઠગાઈના 40 જેટલા કેસ નોંધીને મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિઓ:1 સાયબર પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરીને 18થી વધુ આરોપીઓને ધરપકડ કરી લીધી છે. આ પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ સાયબર ફ્રોડને છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે પોતાના અંગત બેંક એકાઉન્ટ્સ ભાડે આપતા હતા. આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વિઓ:2 રૂપિયા 4 ہزارથી લઈને 1.52 કરોડ સુધીની ઠગાઈ. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આ અંતર્ગત ફરિયાદો નોંધાઈ છે. જેમાં રૂપિયા 4,000 થી શરૂ કરીને રૂપિયા 1.52 કરોડ સુધીની મોટી ઠગાઈના કેસો સામેલ છે. 1.52 કરોડનો આ ફ્રોડ કેસ આ ઓપરેશનનો સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પ્રભાત ઢીવે પ્રહતો. વિઓ:3 ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત 40 કેસ દાખલ કરાયા છે.18થી વધુ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સ Sivિલ હોસ્પિટલમાં તમામનું મેડિકલ પરીક્ષણ કર્યું હતું.એકલા સાયબર ક્રાઇમ બેંચમાં જ સૌથી વધુ 13 ફરિયાદો નોંધાઈ. આ કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ પાછળ કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય હોવાનીprબળ આશંકા સેવાઈ રહી છે. આ આખા નેટવર્કને નસ્તનાબુદ કરવા માટે સુરત પોલિસની એક સ્પેશિયલ ટીમ બનાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શકયતા છે. પ્રભાત ઢીવે - સુરત
0
0
Report
Advertisement

नवसारी में छत गिरने से बुजुर्ग की मौत, महापालिका से कड़ा कदम की मांग

Navsari, Gujarat:નવસારી શહેરના શાંતાદેવી રોડ ઉપર જર્જર ઇમારતમાં રાત્રિ દરમિયાન છતનો સ્લેબ પડતા ઘરમાં સુતેલા આધેડ ગંભીર રીતે ઘાયલ થતા, તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે ચોમાસુ આવતા શહેરની જર્જર ઇમારતોને નોટીસ આપીને સંતોષ માનતી મહાનગર પાલિકા, જર્જર ઇમારતો સામે નક્કર કામગીરી ક્યારે કરશેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વોક્યાણ: નવસારી શહેરના વોર્ડ નં. 3ના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલ ગોકુળ નિવાસના બીજા માળે 54 વર્ષીય ધર્મેશ ભાવસાર એકલા રહેતા હતા. અસ્થિર મગજના કારણે ધર્મેશભાઈનો પરિવાર ન હતો, પરંતુ તેમના ભાઈ દેખરેખ રાખતા હતા. ગતરોજ પણ ધર્મેશભાઈને તેમના ભાઈ ઉમેશ ભાવસરા જમાડીને ગયા બાદ રાત્રે ધર્મેશભાઈ ઘરમાં સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાતે છતના ભાગે નીચે પડતા ધર્મેશ ભાવસાર ઉપર પડતા ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનો મૃતદેહ ઘટના સ્થળે જ મળી આવ્યો હતો. આજે સવારે તેમના ભાઈ જમાડવા આવ્યા ત્યારે આત્માને મૃત્યુ પામેલા દેખાયા. ઉમેશ ભાવસારે પડોશીઓને જાણ કરતા સ્થાનિક કોર્પોરેટર દિવ્યકાંત પનારા અને મહેશ ચૌધરી ઘટના સ્થળે પહોચ્યા હતા. જાહેરમાં ફાયરના જવાનો અને પોલીસ સહિત ભગવાઈ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાઈટ: દિવ્યકાંત પનારા, કોર્પોરેટર, નવસારી મહાનગર પાલિકા વી/ઓ: નવસારી મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરની 100 થી વધુ જર્જરિત ઈમારતોને ઉતારી પાડવા તેના માલિકોને નોટીસો પાઠવવામાં આવી છે. જ્યાં માલિક ન હોય ત્યાં ઈમારત ઉપર નોટીસ લગાવી મહાનગર પાલિકા સંતોષ માનતી હોય છે. અગાઉ નવસારી પાલિકા ફક્ત નોટીસ આપીને સંતોષ માનતી રહી હતી. પરંતુ કોઈ નક્કર કામગીરી ન થતા ચોમાસામાં ઇમારતો જમીનદોઝ થયાની ઘટનાઓ બની છે. આ વર્ષે પણ મહાપાલિકાએ નોટીસ પાઠવ્યા છે, પરંતુ નોટીસથી સંતોષ માનવાના બદલે મેયર અશોક ધોરાજીયાએ કમિશનરને જર્જર ઇમારતો સામે નક્કર તથા કડક પગલા લેવાની સૂચના આપી છે. બાઈટ: અશોક ધોરાજીયા, મેયર, નવસારી મહાનગર પાલિકા, નવસારી ઘটના સ્થળમાંથી વોક થ્રુ કર્યું છે...
0
0
Report

अखबार हिंदी में हेडलाइन: अहमदाबाद के वॉर्ड मीटिंग में महिलाओं की जगह पतियों ने ली, तस्वीरें वायरल

Ahmedabad, Gujarat:અમદાવાદ વેજલપુર વિધાનસભાની વોર્ડ સમિતિની બેઠકમાં મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિદેવો હાજર રહેતાં વિવાદ સરખેજ વોર્ડના બે મહિલા કોર્પોરેટર્સના સ્થાને તેમના પતિ રહ્યા બેઠકમાં ઉપસ્થિત જેઠીબેન ડાંગરના પતિ અને હેમાબેન શાહના પતિની સૂચક હાજરી વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરની હાજરીમાં જ મહિલા કોર્પોરેટના પતિ પાવર ધારાસભ્ય અમિત ઠાકરે પણ કેમ ન રોક્યા તેઓને ?? અધિકારીઓ સાથેની બેઠકમાં કોર્પોરેટરના બદલે પતિ કેવી રીતે હાજર રહી શકે ? ગઈકાલે યોજાયેલી બેઠકના ફોટો થયા વાઈરલ
0
0
Report
Advertisement

AMC में 50% महिला आरक्षण: क्या पति ही जिम्मेदारियाँ निभा रहे?

Ahmedabad, Gujarat:આમૈદાપ્તIDENTIFIER અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ૫૦ ટકા મહિલા અનામતના નિયમનો કેટલાંક વર્ષોથી અમલ કરવામાં આવી રહ્યો છે અને તાજેતરમાં યોજાયેલી AMCની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા પાલન કરવામાં આવ્યું છે. પરંતુ ચૂંટણી જીત્યા પછી અસલી ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરખેજ વોર્ડમાં વેજલપુરના ધારાસભ્યની બેઠકમાં નવનિયુક્ત મહિલા કોર્પોરેટરના બદલે પતિદેવ હાજર રહેતા વિવાદ સર્જાયો છે. આ બેઠકમાં મહિલા કોર્પોરેટર જેઠીબેન ડાંગરના પતિ છગન ડાંગર અને મહિલા કોર્પોરેટર હેમાબેન શાહના પતિ ચિરાગ શાહ બેઠા હતા. વેજલપુરના ધારાસભ્ય બધું જ જાણતા હોવા છતાં અજાણ બનીને બેઠક ચલાવતા રહ્યા, જે બાબત અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા મહિલા કોર્પૉરેટરો શોભાના ગાંઠિયા સમાન હોય છે અને મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિદેવો જ કામગીરી કરતાં હોય છે. આ પ્રકારે મહિલા કોર્પોરેટરોના બદલે રોજબરોજની કામગીરી અને વહીવટ સંભાળતા પતિદેવોને ચોથિયા તરીકે ઓળખવામાં આવે છે. શું AMCમાં ૫૦ ટકા મહિલા અનામત માત્ર કાગળ પર છે ? AMCની રોજબરોજની કામગીરી અને વહીવટમાં પતિદેવોનો જ સિક્કો ચાલતો હોવાની ચર્ચા પણ જાગી છે. વેજલપુર ધારાસભ્યની હાજરીમાં જ પ્રતિનિધિ પતિ પાવર બતાવી રહ્યા હોવા છતાં AMCના અધિકારીઓ અને નેતાઓએ મૌન ધારણ કરી લીધું હતું. આમ, આ ಘಟને પગલે એ સાબિત કર્યું છે કે, મહિલાઓ માત્ર નામ અને સહી પૂરતી જ કોર્પોરેટર છે. જ્યારે અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે.
0
0
Report

मेघराज जिले के ग्राम में जमीन हड़पने की फर्जी मृत्यु प्रमाणपत्र मामले में 13 गिरफ्तार

Modasa, Gujarat:સ્લગ : ફ્રોડ એન્કર..અરવલ્લી જિલ્લા ના મેગરરજના ગ્રામ્ય વિસ્તાર માં જીવતી મહિલાને મૃત દર્શાવી જમીન હડપવાનો મામલો સામે આવતા રેવન્યુ તલાટી સહીત કુલ 13 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી મેઘરજના ભેમાપુર ગામની 2 હેકટરથી વધુ જમીન ધરાવતી 75 વર્ષીય વૃદ્ધા અખમબેન ડામોર જીવિત હોવા છતાં વર્ષ 2001 માં તેઓના નામનું મરણ ગ્યાનું ખોટું સર્ટિફિકેટ બનાવતkäે એક વકીલ,એક રેવન્યુ તલાટી સહિત 11 પુરુષ અને 2 મહિલા એમ કુલ 13 વ્યક્તિઓ એ આ જમીન હડપ કરવા જવાનો કારસો રચ્યો હતો, આ પ્રકરણમાં ખોટો મૃત્યુ દાખલો અને ખોટું પેઢીનામું બનાવી વારસાઈ નોંધ કરાવ્યાનો આક્ષેપ પણ થયો છે ત્યારે રેવન્યુ તલાટી સામે પણ ફરજમાં બેદરકારી અને નિયમોનું પાલન ન કર્યાનો આક્ષેપ થયો છે, ત્યારે વૃધ્ધા ના ભાણેજે શંકા ના આધારે મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો મેળવ્યા બાદ મેઘરજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાબળતોબurka કાર્યવાહી કરી વકીલ સહિત કુલ બે આરોપીઓની અટકાયત કરી लीધી હતી,તપાસ દરમિયાન વધુ આરોપીઓની સંડોવણી અને અન્ય ગુનાઓ બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે મેઘરજ કોર્ટે બંન્ને આરોપીને ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે,સમગ્ર મામલે મેઘરજ પોલીસને વધુ તપાસ હાથ ધરી બાકી આરોપીઓ જેલભેગા કરવા કાર્યવાહી હાથ ધરી છે
0
0
Report

सूरत में अवैध बांग्लादेशी नागरिकों के खिलाफ बड़े मुहिम, 84 की पहचान

Surat, Gujarat:સુરતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકો સામે મેગા ઓપરેશન, 84ની ઓળખ એક સપ્તાહમાં ડિપોર્ટ કરવાની તૈયારી સુરત: રાજ્યના ગૃહમંત્રીની સૂચના બાદ સુરત શહેર પોલીસે ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નاغરિકો સામે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. મોડી રાતથી હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે સચિન, અમરોલી, કોસાડ, લિંબાયત સહિતના વિસ્તારોમાં દરોડા પાડી કુલ 261 શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા. પ્રાથમિક તપાસ અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન તેમાંથી 84 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તમામ લોકોની સંયુક્ત પૂછપરછ (જોઈન્ટ ઇંટરોગેશન) શરૂ કરવામાં આવી છે. પૂછપરછ પૂર્ણ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી ihnen એક સપ્તાહની અંદર ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, અન્ય 160 જેટલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદે રીતે ભારતની સરહદ પાર કરીને મુખ્યત્વે પશ્ચિમ બંગાળ મારફતે દેશમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેઓ ટ્રેન, વિમાન અને રોડ માર્ગે સુરત પહોંચ્યા હતા. સુરતમાં આવીને તેઓ આધારકાર્ડ જેવા દસ્તાવેજોના આધારે ભાડે મકાનો મેળવી વિવિધ વિસ્તારોમાં મજૂરી કામ સાથે સંકળાયેલા હતા. આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળની સંબંધિત એજન્સીઓ સાથે સંપર્ક સાધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી Staats. સાથે જ ગુજરાત પોલીસના ગુજકોપ (GUJCOP) સહિતના વિભાગો દ્વારા પણ તપાસ અને ચકاسણીની કામગીરી તેજ કરવામાં આવી છે. જેથી ગેરકાયદે પ્રવેશના નેટવર્ક અને તેમાં સંડોવાયેલા લોકો સુધી પહોંચી શકાય. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદે રીતે વસતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ઓળખાયેલા બાંગ્લાદેશે નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવાની कार्रवाई હાથ ધરવામાં આવશે. શહેરમાં હાથ ધરાયેલા આ મેગા ઓપરેશનને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને ગેરકાયદે વસવાટ સામેની સૌથી મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.
0
0
Report
Advertisement

सूरत-धुलिया बस हादसे में 7 मौत, 40 से अधिक घायल

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACAKGE એંકર: સુરતના બારડોલીમાં થયેલ મહારాష్ట్ర ની બસ અક્સ્માત મામલે બસમાં બેઠેલ મુસાફરની પ્રતિક્રિયા સામે આવી છે.જો કાચ ન તોડ્યો હોત તો મારો પરિવાર જીવતો ભુંજાઈ જાત.સુરતથી મહારાષ્ટ્ર જતી એસટી બસને નડેલા એક ભયાનક અકસ્માતમાં ૭ લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે ૪૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સુરતથી ધુલિયા જતી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ આખો અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૫ લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. વીઓ:1 સુરતથી ધુલિયા તરફ જઈ રહેલી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ બસે પહેલા એક ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ બેકાબુ બસ રોડ વચ્ચેનું ડિવાઈડર કૂદીને સામેની બાજુએ (ધુલિયાથી સુરત તરફ) આવી રહેલી અન્ય એક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ પલટી ખાઈને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી અને જોતજોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ​વીઓ:2 આ અકસ્માતમાં આબાદ બચી ગયેલા એક મુસાફરે ધ્રુજારી છૂટી જાય તેવી આપવીતી સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે:"બસ ખાડામાં પલટી મારી ગઈ અને તરત જ આગની જવાળાઓ ઉઠવા લાગી. જો મેં તાત્કાલિક બસની પાછળનો કાચ ન તોડીયો હોત. તો મારાનો આખો પરિવાર આ આગની ચપેટમાં આવી ગયો હોત. મેં હિંમત રાખીને કાચ તોડ્યો અને મારા પરિવારને સહીસલામત બહાર કાઢ્યો.આ કટોકટીની પળોમાં બસમાં સવાર अन्य મુસાફરો પણ જીવ બચાવવા માટે બારી અને તૂટેલા કાચમાંથી કૂદકો મારીને બહાર નીકળ્યા હતા.આ દર્દનાક દુર્ઘટનામાં કુલ ૭ લોકોના મોત થયા છે. જેમાંથી ૫ લોકો બસમાં લાગેલી આગમાં એટલી ખરાબ રીતે ભુંજાઈ ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. આ ૫ മരണદેહોના DNA ટેસ્ટ કર્યા બાદ જ લાશ પરિવારજનોને સોંપવામાં આવશે. 1- 2-1: ઉત્તર પ્રાથમિક ઢીવરે બાઈટ: જિતેન્દ્ર પાટીલ (ઇજાગ્રત) ​વીઓ 3 જામફાળી અકસ્માતમાં ઘાયલ થયેલા અંદાજે ૪૦ જેટલા મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર હાલ બારડોલીની હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર (SMIMER) હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રશાંત ઢીવારે - સુરત PACAKGE
0
0
Report
Advertisement
Advertisement
Back to top