icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

भावनगर में भगवान जगन्नाथ रथयात्रा सुरक्षा के लिए पुलिस ने त्रिस्तरीय बंदोबस्त की तैयारी शुरू की

Bhavnagar, Gujarat:ભાવનગરમા ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારાбрિફિંગ બેઠક. આગામી 16 જુલાઈના રોજ ગુજરાતની બીજા નંબરની ગણાતી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા ભાવનગરમાં યોજાવા જઈ રહી છે, સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથજી મંદિરેથી સવારે 8 કલાકે પ્રસ્થાન થઈ શહેરના 17.5 કિમી લાંબા રૂટ પર નીકળનાર છે, ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે, 5 हजार કરતા વધુ જવાનો રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત કરાશે, જેના બંદોબસ્ત અંગે તમામ પોલીસ જવાનોને માહિતગાર કરવા અક્ષરવાડી સ્વામિન ernારાયણ મંદિર ખાતે બ્રિફિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં ભાવનગર జిల్లా પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ અને પોલીસ જવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
0
0
Report

पाटन खाद्य सुरक्षा विभाग ने 74 किलोग्राम बिना लेबल घी जप्त किया; लैब टेस्ट जारी

Patan, Gujarat:પાટણ પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાકોશી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી ​ મોટા મદ્રેસા રોડ પર આવેલ 'સર્વોદય ડેરી'માંથી લેબલ વગરનું ૭૪ કિલોગ્રામ શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત આશરે ₹૨૬,૬૪૦ છે. ​ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પરથી ઘીના ૨ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ​ ડેરીમાં ગંભીર ખામીઓ જણાતા ફૂડ બિઝનેસ ઓપરેટર ਮોਮੀન તોશીફભાઈ મહંમદભાઈને विभाग દ્વારા તાત્કાલિક 'ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે. ​ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રની લાલ આંખ, તપાસના પગલે ડેરી સંચાલકોમાં ફફડા
0
0
Report

गुजरात के 20–26 जिलों में विद्युत ट्रांसमिशन लाइन की गतिविधियाँ जारी, किसान विरोध

Surat, Gujarat:સુરત બ્રેક ગુજરાતના 20 થી 26 જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઈન ની કામગીરી ચાલી રહી છે જેતપુર, દ્વારકા સહિત ના જિલ્લાઓમાં વિરોધ ચાલી રહ્યો છે હાલ બોથાન ગામના ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે નોટિસ આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા આવ્યો છે જો ખેડૂતોની માંગ નહિ સંતોષસે તો ખેતરમના થાંભલા ઉખાડી દેવાની ધમકી આપી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ છાવણી નો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કરશે ખેડૂતોએ સરકારને પહેલા રજુઆત કરવામાં આવી હતી ખેડેતાને ચાર ગણા પૈસા આપવાની માંગ કરાઈ હતી અથવા એક પોલ દીઠ તથા ખેતર દીઠ રૂ 50 હજાર ભાડા આપવા માંગ કરાઈ હતી સરકારે ટ્રાન્સમિશન લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે MCR જે નક્કી કિંમક્ત નક્કી કરે તેના બે ગણી કિંમત આપવામાં આવશે
0
0
Report
Advertisement

नवसारी के जंगल में कुत्ते ने डिपड़ा के हमले से तीन युवकों की जान बचाई; नेक्टर नामक कुत्ते की डिपड़े के साथ मौत

Navsari, Gujarat:માલિક માટે જીવ ન્યોછાવર કરવાની શ્વાનની બહાદુરીનો કિસ્સો આવ્યો સામે નવસારીના ચીખલી તાલુકાના ઘોડવાની ગામની ઘટના દીપડાએ સુતેલા યુવકો પર હુમલો કરતા શ્વાને બચાવ્યો જીવ ઘરના છાપરામાં સૂતેલા યુવાનો પર દિપડાએ હુમલો કરતા શ્વાને વચ્ચે પડી હિંસક દિપડાનો કર્યો મુકાબલો દીપડા સાથે જીવ सટોસટનો જંગ ખેલી ત્રણ યુવાનોને દિપડાથી બચાવ્યા ત્રણ યુવાનોનો જીવ બચાવનાર શ્વાન "નેક્ટર" નું દીપડા સાથે બાથ ભીડતા મોત ઘટનાની જાણ વન વિભાગને કરતાં વન વિભાગે દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી
0
0
Report

पोरबंदर नगर निगम ने व्हाट्सएप से संपत्ति कर बिल भेजना शुरू किया

Porbandar, Gujarat:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઝડપી, સરળ, મપારદર્શક અને ટેક્નોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી છે. મનપાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા શહેરના અંદાજે ૩૦,૦૦૦ થી વધુ મિલકત ધારકોને તેમની મિલકતના વેરાની માગણા બિલ હવે સીધા જ તેમની નોંધાયેલા મોબાઈલ नंबर પર WhatsApp મારફતે mozzકલી રીતે મોકલવાની સુવિધા શરૂ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાના અમલીકરણથી મિલકતધારકોને વેરા બિલ લેવા માટે મહાનગરપાલિકાની કચેરી સુધી વારંવાર આવવું પડશે નહીં. કચેરી ખાતે થતા ધક્કા,લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલી તેમજ સમય અને નાણાંના વ્યયમાંથી નાગરિકોને રાહત મળશે. વેરા બિલની PDF સીધી મોબાઈલ ફોનમાં પ્રાપ્ત થતા જ милક્ટધારકો કોઈપણ સમયે અને કોઈપણ સ્થળેથી પોતાનું બિલ જોઈ શકશે. વધુમાં, બિલમાં "Pay Now" ની સુવિધા આપવામાં આવશે. આ વિકલ્પ પર ક્લિક કરતાં જ милكتધારક સીધા ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ પર પહોંચી સુરક્ષિત રીતે વેરાની ચુકવણી કરી શકશે. ઉીદ્ય બિલમાં QR Code પણ જાહેર કરવામાં આવશે, જેને સ્કેન કરીને UPI, Net Banking, Debit Card, Credit Card સહિતના વિવિધ ઓનલાઈન પેમેન્ટ માધ્યમો દ્વારા સરળતાથી વેરો ભરી શકશે. આ ડિજિટલ વ્યવસ્થાથી મહાનગરપાલિકાની કચેરી ખાતે વેરા વસૂલાત દરમિયાન થતી ભીડમાં ઘટાડો થશે, વ્યવસ્થાની કામગીરી વધુ ઝડપી બનશે. નાગરિકોને ઘર બેઠાં સરળ, સુરક્ષિત અને પારદર્શક સેવા મળશે. ખાસ કરીને વડીલો, દિવ્યાંગો, નોકરી-ધંધા કરતા લોકો તેમજ શહેરની બહાર રહેતા મિલકતધારકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
0
0
Report
Advertisement

दाहोद में लिफ्ट इरिगेशन से आदिवासी किसान खुशहाल, पानी ऊंचे क्षेत्रों तक पहुंचा

Dahod, Gujarat:દાહોદ જિલ્લામાં ઉદવહન સિંચાઈ યોજના આશીર્વાદ रूप બની પહાડો વટાવીને ખેતરો સુધી પહોંચ્યું પાણી: દાહોડ જિલ્લામાં ઉદવહન સિંચાઈ યોજનાથી આદિવાસી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ ​"કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો દાહોદ જિલ્લો પહાડો અને ખીણોની ભૌગોલિક વિષમતાઓને કારણે અહીં ખેતી કરવી એ હમેશા એક મોટો પડકાર રહ્યો છે. ચોમાસામાં પુષ્કળ વરસાદ હોવા છતાં, ભૌગોલિક પરિસ્થિતિને કારણે પાણી વહી જતું હતું. આદિજાતિ વિસ્તારોના ખેડૂતો માત્ર વરસાદી ખેતી પર નિર્ભર હતા અને સિંચાઈના અભાવે પલાયન કરવા મજબૂર બનતા હતા.​"પણ... જ્યાં દ્રઢ સંકલ્પ હોય, ત્યાં માર્ગ આપોઆપ નીકળે છે! આદિજાતિ બાંધવોના કલ્યાણ માટે કટિબદ્ધ ગુજરાત GOVERNMENT અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ દાહોદ જિલ્લામાં કાયાપલટ કરવા માટે અમલમાં આવી — ઉદવહન સિંચાઈ યોજના (Lift Irrigation Scheme). આ યોજના એટલે ઇજનેરી કૌશલ્યનો અદભુત નમૂનો! નદીઓ અને જળાશયોમાંથી લાખો લીટર પાણીને પંપ દ્વારા પહાડી વિસ્તારોના ઊંચા સ્તરો સુધી લિફ્ટ કરવામાં આવ્યું ઉદ્ધવહન સિંચાઈ યોજના અંતર્ગત અત્યાધુનિક પંપીંગ સ્ટેશનો દ્વારા પાણીને ઉંચાઈ પર આવેલા સબ-સ્ટેશનો સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાંથી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનના વિશાળ નેટવર્ક દ્વારા બહાડાના આદિવાસી ખેડૂતના ખેતર સુધી પાણીની અવિરત ધાર પહોંચાડવામાં આવી રહી છે. પાણીના.sક્ષમ વ્યવસ્થાપન માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ અને اسپ્રિન્કલર ટેકનોલોજી ને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી પાણીના ટીપે-ટીપાનો સદુપયોગ થાય. બાઈટ - લાલસિંગ ભાભોર - ખેડૂત બાઈટ - મુકેશ ડાંગી - ખેડૂત બાઈટ - મિસલ ભાભોર - ખેડૂત બાઈટ - કોદર પણતાં - ખેડૂત બાઈન - નרסિંગ મુનિયા - ખેડૂત
0
0
Report
Advertisement

वलसाड वॉर्ड 7 में पानी नहीं मिलने पर महिलाएं नगरपालिका दफ्तर का घेराव करेंगी

Valsad, Gujarat:જળ એ જીવન છે. પરંતુ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ના રહેવાશો માટે આ વાક્ય માત્ર એક મજાક બની ગયું હોય એવો ઘાટ સર્જાયો છે. છેલ્લાં આઠ મહિનાથી પીવાના પાણી માટે વલખાં મારતી મહિલાોનો રોષ આખરે ફાટી નીકળ્યો છે. આાકરા ઉનાળામાં પાણી વિના ટળવળ્યા બાદ, ધીરજ ખૂટી જતાં મહિલાોએ નગરપાલિકા કચેરીમાં ઉગ્ર મોરચો કર્યો હતો. વલસાડ નગર પાલિકા કચેરીએ રોષ ઠાલવતી આ મહિલાઓ વલસાod પાલિકાના વોર્ડ નંબર ૭માં આવેલા સ્લમ વિસ્તાર, ધોબીતળાવના ગણેશ મહોલ્લાની છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં છેલ્લા આઠેક મહિનાથી પીવાનું પાણી જ આવ્યું નથી. સ્થાનિક મહિલાઓએ પીવાના પાણી વગર જ આખો આકરો ઉનાળો વેઠી લીધો, પરંતુ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. રોજિંદા કામકાજ, નોકરી-ધંધે જવું કે પછી પાણી ભરવા માટે લાઈનોમાં ઊભા રહેવું? આ મુશ્કેલ મહિનાઓની રજૂઆતો અને ખોટા આશ્વાસનો બાદ આ却 ઘાટો પર થયેલા માડરો અને ચીમકીને આકરા શબ્દોમાં બોલીઓ કરવામાં આવ્યાં હતા. હવે જોવું એ રહ્યું કે ૧૫ દિવસમાં 50 પરિવારોની તાલયલા આકરા પાણીની સમસ્યા કાયમી ઉકેલ થાય છે કે નહિ.
0
0
Report

राजकोट में गैस एजेंसी का लाइसेंस रद्द, वितरण में भारी अव्यवस्था

Jetpur, Gujarat:राजकोट, जेતपुरની સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં ગ્રાહકો મુશ્કેલીમાં, ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકો હેરાન-પરેશાન બન્યા, અગાવ ગેસ રિફીલિંગના વીડિયો વાયરલ થયા બાદ લાયસન્સ રદ કરાયું હોવાનું માહિતી, હાલ ગેસ વિતરણની જવાબદારી ગોન્ડલની સ્પાર્ક અને મહારાજા ગેસ એજન્સીને સોંપાઈ, કણકીયા પ્લોટ સ્થિત સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોમાં રોષ, ગેસ વિતરણમાં અવ્યવस्था વચ્ચે હજારો ગ્રાહકોને ભારે હાલાકીનો સામેવાનો વારો આવ્યો, એજન્સી ઓફિસ ખાતે ગ્રાહકોનો જમાવડો, વહેલી તકે સમસ્યા ઉકેલવાની માંગ ઊઠી, ગ્રાહકોએ ગેસ સિલિન્ડરનું નિયમિત અને સમયસર વિતરણ શરૂ કરવાની તાત્કાલિક માંગ કરી,....
0
0
Report

सुरेंद्रनगर: एलसीबी ने चोरी की 10 मोटर समेत तीन चोर गिरफ्तार, लाखों का माल बरामद

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર: એલસીબી પોલીસે ચોરીની 10 પાણીને સપ્રહેતરા મોડર સહિત ત્રણ શખ્સને ઝડપ્યા. વઢવાણ લીંબડી રોડ પરથી આરોપીને પેપ порядке ઝડપાયા. ઈલેક્ટ્રીક ડેટકા મોટર ચોરીના અલગ અલગ ચાર બનાવોના ભેદ ઉકેલ્યા. એલસીબી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી 10 મોટર ઈકો કાર સહીત કુલ રૂપિયા પાંચ લાખથી વધુ નો મુદ્દાકýyk માલ જપ્ત કર્યો. અટકોાયેલા આરોપીઓ અખ્તર ગબ્બરભાઈ ભટ્ટી, સમીર અલ્તાફભાઈ મમાણી અને સમીર પિયુષભાઈ ભટ્ટી વઢવાણના ગાંઠકીવાસના હોવાનું સામે આવ્યું. ચુડા વઢવાણ જોરાવરનગર લખતરમાં ચોરીનો ભેદ ઉકેલાયો. તમામ આરોપીને વઢવાણ પોલીસ મથકે સોંપવામા આવ્યા.
0
0
Report
Advertisement

हिंदी: आदिवासी क्षेत्रों में जल संचयन से भूजल स्तर में बड़ा सुधार

Godhra, Gujarat:રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા જળ સંચય અભિયાનના કારણે આદિજાતિ વિસ્તારોમાં એક મોટું અને હકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. પથરાળ અને ડુંગરાળ એવા આદિવાસી વિસ્તારોમાં પાણીની તંગી દૂર કરવા માટે સરકારે ચેકડેમ અને ખેત તલાવડીઓનું નિર્માણ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવામાં મોટી સફળતા મેળવી છે. આ સફળ પ્રયાસોના કારણે સ્થાનિક ઇકો-સિસ્ટમ સુધરી છે અને ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બન્યા છે. જુઓ આ વિશેષ અહેવાલ ગુજરાતના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં પાણીના સંગ્રહના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે. પાણીના સંગ્રહના કારણે ફ્લોરાઇડ અને અન્ય કેમિકલ્સનું પ્રમાણ ઘટ્યું છે. આ શુદ્ધ પાણીથી સ્થાનિક વનસ્પતિ, પશુ-પક્ષીઓ અને ખેતી ને નવું જીવન મળ્યું છે. પાણીની ઉપલબ્ધતા વધવાના કારણે સ્થાનિક પર્યાવરણમાં સુધારો થયો છે. આદિજાતિ ખેડૂતો હવે વર્ષમાં બે થી ત્રણ પાક લેતા થયા છે. વધુમાં, આ ખર્ચ-સક્ષમ અભિગમના કારણે આદિજાતિ વિસ્તારોના વિકાસને નવી વ્યાખ્યા મળી રહી છે.
0
0
Report

राजकोट के अंडरब्रिज की गुणवत्ता पर सवाल, आठ महीनों में गड़बड़ी सामने

Rajkot, Gujarat:રાજકોટ શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરવામાં આવતા પ્રોજેક્ટોની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. શહેરના દસ્તુરમાર્ગ પર લોકોની સુવિધા અને ટ્રાફિકને સરળ બનાવવા માટે બનાવવામાં આવેલ અંડરબ્રિજ ખુલ્લો મુકાયાના માત્ર આઠ મહિનામાં જ તેની સપાટી પર ગાબડાં પડતાં અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચીને તૈયાર કરાયેલ બ્રિજ આટલા ઓછા સમયમાં જ ખરાબ હાલતમાં પહોંચતાં લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. હાલ બ્રિજમાં પડેલા ગાબડાંનું સમારકામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ સમારકામ સાથે અનેક સવાલો પણ ઊભા થયા છે કે આટલા ટૂંકા ગાળામાં બ્રિજની આવી હાલત કેમ થઈ? શું કામમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હતો કે પછી બાંધકામ દરમિયાન ગંભીર બેદરકારી દાખવાઈ હતી? વિઓ ૨ બીજી તરફ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું છે કે સમગ્ર મામલો તેમના ધ્યાને આવ્યો છે. તેણે સિટી એન્જિનિયરને તાત્કાલિક સ્થળની તપાસ કરવા અને સમગ્ર બનાવની અહેવાલ રજૂ કરવાનો આદેશ આપી રહ્યો છે. સાથે જ બ્રિજનું વહેલી તકે સમારકામ થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યું છે અને રેલવે તંત્ર સાથે સંકલન કરીને સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી છે. વિઓ ૩ હવે સૌથી મોટો સવાલ એ છે કે, કરોડોના ખર્ચે બનતા વિકાસના પ્રોજેક્ટોમાં ગુણવત્તાની જવાબદારી કોણ લેશે? જો માત્ર આઠ મહિનામાં જ અંડરબ્રિજમાં ગાબડાં પડી શકે તો આવા કામોની દેખરેખ કેવી રીતે થઈ રહી છે. શું આ મામલે માત્ર સમારકામથી વાત પુરી થઇ જશે કે પછી ગુણવત્તામાં બેદરկարાની સામે કાર્યવાહી થશે? આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર વિકાસના કામોમાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તાને લઈને ગંભીર ચર્ચા જગાવી છે. બાઈટ: પરેશ પીપળીયા (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાજકોટ મનપા)
0
0
Report
Advertisement
Advertisement
Back to top