icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

RCB बनाम GT: IPL फाइनल के लिए रोमांचक भिड़ंत, टिकट बुकिंग तेज़ी से जारी

Ahmedabad, Gujarat:અમદાવાદ આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેજિયમમાં રમાશે ipl ફાઈનલ મેચ આવતીકાલે Rcb અને GT વચ્ચે જામશે આઈપીએલનો ફાઇનલ જંગ ipl ફાઇનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ વહેલી સવારથી ક્રિકેટ રસિકો ટીકીટ બુક કરાવવા સ્ટેડિયમ પર પહોંચ્યા કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ક્રિકેટ રસીકો ટિકિટ બુકિંગ કરાવતા જોવા મળ્યા ગરમી વચ્ચે કેટલાક લોકો છત્રી લઈને ટિકિટ બુક કરાવવા પહોંચ્યા સ્ટેડિયમ પર rcb ફેન્સનો જમાવડો વધુ જોવા મળ્યો કર્નાટક. મહારાષ્ટ્ર. હૈદરાબાદ થી લોકો ટીકીટ બુક કરાવવા અને મેચ જોવા પહોંચ્યા બને ટીમના સ્પોર્ટરે પોતાની ટીમ જીતશે તેવી આશા વ્યક્ત કરી
0
0
Report

भावनगर में ग्रेन ATM शुरू, गुजरात में पहली अनाज वितरण सुविधा

Bhavnagar, Gujarat:લોકેશન: ભાવનગર. તારીખ: ૨૨/૦૫/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: અસાઇમેન્ટ ડેસ્ક. સ્લગ: સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ ભાવનગરમા ગ્રેઈન એટીએમ સુવિધા. એન્કર: ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ભાવનગરમાં શરૂ કરવામાં આવેલું ગ્રેઈન એટીએમ સફળ સાબિત થયું છે. કામદાર વર્ગના લોકોનો સમયનો વેડફાટ ન થાય તેમ જ લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું ના પડે અને સરળતાથી અનાજ મેળવી શકાય તે માટે ભાવનગરમાં અનાજ વિતરણ માટેનું ગ્રેઇન એટીએમ શરૂ કરવામાં આવ્યું હતું, જે એટીએમ સુવિધાનો આજ સુધીમાં 28,000 થી વધુ લોકોએ લાભ મેળવ્યો છે. વિઓ ૨: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું આ એટીએમ ઓટോമેટિક રિફિલિંગની સુવિધા ધરાવે છે, જેના કારણે 24 કલાક દરમ્યાન કોઈપણ સમયે અનાજ વિતરણ કરવું શક્ય બન્યું છે, સોલાર ઉર્જા અને ઈન્વર્ટર બેટરીથી ચાલતા આ એટીએમમાં માત્ર 40 સેકંડ જેવા નજર સામેના સમયમાં 25 કિલો અનાજ મેળવી શકાય છે, ગુજરાતના કોઈપણ જિલ્લાનો રેશનકાર્ડ ધરાવતો પરિવાર આ ગ્રેન એટીએમ સુવિધાનો સરળતાથી લાભ મેળવી શકે છે, બેન્ક એટીએમ માંથી રૂપિયા મેળવવા જેટલી સરળતા હોય તેટલીજ સરળતાથી લોકો ગમે તેટલા સમયે પોતાના કીમતી સમયનો વેડફાટ કર્યા વગર અનાજનો જથ્થો મેળવી શકે છે, લાભાર્થીઓએ પણ સરકારની આ યોજનાને લઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. બાઈટ: અફસાનાબેન મલેક, સ્થાનિક રહેવાસી, મૂળ સિહોર. બાઈટ: વિજયભાઈ બારડ, સ્થાનિક રહેવાસી, ભાવનગર. બાઈટ: મનીષ કુમાર બન્સલ, કલેક્ટર, ભાવનગર.
0
0
Report

अहमदाबाद नगरपालिका साबरमती सफाई महा अभियान शुरू, जून में भागीदारी

Ahmedabad, Gujarat:અમદાવાદ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોજશે સાબરમતી સફાઈ મહા અભિયાન ૧ જૂન થી ૫ જૂન સુધી યોજાશે સ્વચ્છ સાબરમતી મહા અભિયાન ગાંધી આશ્રમના પાછળના ભાગેથી શરુ કરાશે અભિયાન મેયરની અધ્યક્ષતામાં ચાલુ થશે કામગીરી વિવિધ NGO, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પણ થશે સહભાગી હાલ નદીને સંપૂર્ણ ખાલી કરાઈ રહ્યું હોવાથી પારાવાર ગંદકીથી ખદબદી રહી છે નદી આ પહેલા પણ કેટલીય લાખોનો ધુમાડો કરી યોજાઈૂંક્યું છે સાબરમતી સફાઈ અભિયાન પ્રજાના કરવેરાના નાણાંનો ધુમાડો કર્યા બાદ પણ નથી મળી નદીની સફાઈને સફળતા નદી ખાલી હોવા છતાં તેને ઊંડી કરવાના કોઈ પ્રયત્ન હાથ નથી ધરાતા
0
0
Report
Advertisement

पलसाणा में घरफोड़ चोरियों का पर्दाफाश: 5 गिरफ्तार, लाखों का माल बरामद

Surat, Gujarat:સુરત ગ્રામ્યના પલસાણા વિસ્તારમાં સતત બની રહેલ 家ફોડ ચોરીની ઘટનાોનું આખરે পুলিশે ભેદ ઉકેલી કાઢ્યું છે. પલસાણા પોલીસ અને એલ.સી.બી.ની સંયુક્ત કાર્યવાહીમાં પાંચ આરોપીઓ ઝડપાયા છે. અટકાયેલામાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીથી લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીોમાં બે યુવતીઓ પણ હતી, જે દિવસમાં યુવતી સાથે મળી રેકી કરતા થઇ ચોરી કરી ફરار થઇ જતા હતા. ઘટનાસ્થળથી ટીવી, સ્પીકર, પ્રોજેક્ટર, મોબાઇલ ફોન, ગાદલા, સાડીઓ, વાસણો સહિત કુલ રૂપિયા 4,34,000થી વધારેનો મુદ્દામાલ જપ્ત થયો છે. આ સાથે ચોરીમાં વપરાયેલ ઓટો રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે._Prathamik_pataaaનાં_અન્વેષણમાં પલસાણા વિસ્તારની ચાર ઘરફોડ ચોરીઓ કબૂલી હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરં અને ગ્રામ્ય વિસ્તારમાં અન્ય ચોરીના ગુનાઓમાં પણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એન.જી. પાંચાણી અને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
0
0
Report

हत्या की जाँच: शादी के बाहर प्रेम संबंध ने अंकलश्वर में युवक की गला घोंटकर हत्या, प्रेमिका गिरफ्तार

Bharuch, Gujarat:ભરૂચના અંકલેશ્વરમાં લગ્નेतર પ્રેમ સંબંધે એક વધુ કરૂણ અંત લાવો છે. 41 વર્ષીય યુવકની ગળાના ભાગે તીક્ષ্ণ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ ગણતરીના કલાકોમાં મૃતકની પ્રેમિકા અને તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જુના બોરભાઠા ગામની સીમમાં સરફુદ્દીન ગામ તરફ જવાના રોડની બાજુમાં આવેલા ખેતરમાંથી 41 વર્ષીય કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતકના ગળાના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ, ઉચ્ચ અધિકારીઓ તેમજ FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી. પોલીસ તપાસ દરમિયાન સમગ્ર હત્યાકાંડ પાછળ લગ્નેતર પ્રેમ સંબંધ જવાબદાર હોવાનો સામે આવ્યું છે. મૃતક કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેર અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં રહેતો હતો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા આઠેક વર્ષથી મૃત્યુ પિતરાઈ ભાભી જ્યોતિબેન રાઠોડ સાથે લગ્નેતર સંબંધો હતા. આ સંબંધોને લઈને અગાઉ પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ પ્રેમ સંબંધની વહેમ અને અદાવતમાં આખરે કાંતિલાલની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, FSL અને પૂછપરછના આધારે ગણતરીના કલાકોમાં જ મૃતકની પ્રેમિકા અને તેના પ્રેમીની અટકાયત કરી લીધી છે. સમગ્ર બાબતમાં અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હત્યાના આ બનાવે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ હવે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિત અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી રહી છે. બાઈટ : અજયકુમાર મીણા - ASP - ભરૂચ
0
0
Report

वडोदरा के रावपुरा में कैटरिंग व्यवसायी की हत्या: आरोपी हिरेन ठाकरे गिरफ्तार

Vadodara, Gujarat:વડોદરાના રావપુરા વિસ્તારમાં મોડી રાત્રે થયેલી હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. કેટરિંગના ધંધા સાથે સંકળાયેલા બાબુસિંહ ચૌહાણની છરીના ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં કેટરિંગના વ્યવસાયની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ મુખ્ય આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ પર મોડી રાત્રે લોહિયાળ હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર मચી ગઈ હતી. ಮೃತકની ઓળખ બાબુસિંહ ચૌહાણ તરીકે થઈ હતી, જે છેલ્લા વીસ વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મૂળ રાજસ્થાનના વતની બાબુસિંહ હાલ વડસર રોડ પર આવેલી સમર્પણ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા અને કાકી સાહેબના ટેકરા વિસ્તારમાંથી પોતાનો કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા. મૃત્યુની હોવાથી, 28મી મેના રોજ સાંજે બાબુસિંહ પોતાના મિત્રોને ઈદ મુબારક કહેવા માટે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે તેમણે પત્નીને ફોન કરીને “તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…” એમ કહ્યું હતું… અને ત્યારબાદ થોડા જ કલાકોમાં તેમની હત્યા થયાની ખબર પરિવાર સુધી પહોંચી હતી. પોલિસ તપાસમાં સામે આવ્યું છે કે બાબુસિંહ અને આરોપી હિરેન ઠક્કર વચ્ચે કેટરિંગના ધંધાને લઈને લાંબા સમયથી હૂસાતુસી અને અદાવત ચાલી રહી હતી. બંને એકબીજાને ઓળખતા હતા અને અગાઉ પણ ધંધાકીય મુદ્દે મનદુઃખ થયાનું બહાર આવ્યું છે. ઘટનાને લઈને DCP મંજિતા વણઝારાએ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. પોલીસ તપાસ અનુસાર, બનાવના દિવસે બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને ફોન કર્યો હતો અને બાદમાં તે તેના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો… ઝઘડો ઉગ્ર બનતા આરોપી હિરેન ઠક્કરે બાબુસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં মৃত્કને અંદાજે ત્રણથી ચાર ઘા મારવામાં આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી જે છરી મળી આવી છે તે કેટરિંગના કામમાં ഉപയോഗમાં લેવાતી હોવાનો પ્રાથમિક અંદાજ છે. ગભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબુસિંહ પોતાની કાર લઈને ઘર તરફ જવા નીકળ્યા હતા. પરંતુ વધુ પ્રમાણમાં લોહી વહી જતાં તેમણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન વીજ પોલ સાથે અથડાયું હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી હિરેન ઠક્કરની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ હાલ જેકોર્બ માર્ટિનના સંભવિત રોલ અંગે પણ તપાસ કરી રહી છે.જુઓ હવે હિત્યાકાંડમાં આગામી આંકડા શું નવા ખુલાસા લાવે છે. કેટરિંગના ધંધાની અદાવત હવે લોહિયાળ અંજામ સુધી પહોંચતા વેપારી વર્તુળમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હવે આ હત્યાકાંડમાં આગળ શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની вакцина ટકી રહી છે.
0
0
Report
Advertisement

सूरत के कपड़ा बाजार की डिजिटल लूंटेरी दुल्हन: पति ने घरेलू हिंसा और हत्या के प्रयास की धमकी दी

Surat, Gujarat:એન્કર:સામાન્ય રીતે આપણે ''લૂંટેરી દુલ્હન'' વિશે સાંભળ્યું છે જે લગ્ન કરીને દાગીના અને રોકડા લઈને ગણતરીના દિવસોમાં ભાગી જાય છે. પણ શું તમે ક્યારેય ''ડિજિટલ લૂંટેરી દૂલ્હન'' વિશે સાંભળ્યું છે. એક એવી મહિલા જે કાયદાની છટકબારીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. પતિઓ પર ઘરેલું હિંસા અને ભરણપોષણના ખોટા કેસ ઠોકીને લાખો રૂપિયા પડાવે છે.હા, આવો જ એક સળગતો કિસો ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં કાપડ માર્કેટમાં જોજવર્ક કરતા એક પત્ની પીડિત પતિએ અસહ્ય મનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને સુરત કલેક્ટર સમક્ષ ओઈચ્છામૃત્યુની લેખિત માંગ કરી છે. મામલો એટલો ગંભીર બન્યો છે. વિઓ:1 સુરતના કાપડ માર્કેટમાં કામ કરતા આ પીડિત પતિના જણાવ્યા મુજબ, આ તેમના ચોથા લગ્ન હતા. અગાઉના લગ્નથી તેમને એક ૧૨ વર્ષનો માસૂમ દીકરો છે. આ દીકરાને માતાની મમતા અને સારો ઉછેર મળે તેવા પવિત્ર આશયથી તેમણે વર્ષ ૨૦૨૪માં આ ქალი સાથે લગ્ન કર્યા હતા. જે મહિલા પોતાના અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. પરંતુ લગ્નના માત્ર ૩ જ મહિનામાં આ સંસાર નરક બની ગયો! પીડિત પતિનો આરોપ છે કે તેની પત્ની નાની-નાની બાબતોમાં વહેમ રાખી રાત્રે ૨ અને ૪ વાગ્યે ઝઘડા કરી મારપીટ કરતી હતી. એટલું જ નહીં, ત્રાસની પરાકાષ્ટ્રા ત્યારે આવી જ્યારે પત્નીએ રાત્રિના સમયે આ ૧૨ વર્ષના માસૂમ દીકરાનું ગળું અને મોઢું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો! બાઈટ:( પીડિત પતિ) વિધિ: આ મામલામાં સૌથી મોટો આઘાત પોલીસની કામગીરી સામે લાગ્યો છે. પીડિત પતિના જણાવ્યા અનુસાર, દીકરાની હત્યાના પ્રયાસ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસે ગરમા હટાવીને ઘરની મેટર ઘરમાં રાખો કહેવાય ને મોકલી દીધા! બાળ સુરક્ષા વિભાગ અને પોલીસ અધિકારીઓ સમક્ષ દીકરાનો કાઉન્સિલિંગની માંગ કરતા આજે દિવસો વીતી ગયા હોવા છતાં હત્યાના પ્રયાસ (કલમ ૩૦૭) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ઉચિત વિશેષ રૂપે આ મામલામાં કોઈ ઝડપી કાર્યવાહી થઈ નથી. પીડિત પતિનો દાવો છે કે આ કોઈ સામાન્ય महिला નથી. તેમની પાસે આ મહિલાનું સ્ટિંગ ઓપરેશન અને સરકારી વકીલનો એક વીડિયો પણ છે જેમાં સ્પષ્ટ થાય છે કે આ મહિલાએ તેના અગાઉના બે પતિઓ પાસેથી પણ આ જ રીતે કેસ ઠોકીને ૪.૫ લાખ રૂપિયા પડાવ્યા હતા!બીજોએ સખી વન સ્ટોપ સેન્ટરમાં રાજીખુશીથી અલગ થયા હોવાના કાયદાકીય લખાણ હોવા છતાં, મહિલાએ અંધારામાં રાખીને મહેસાણા જઈને પતિ વિરુદ્ધ ઘરેલું હિંસા અને ભરણપોષણની ખોટી ફરિયાદ દાખલ કરાવી દીધી છે અને હવે લાખો રૂપિયાની માંગણી થઈ રહી છે. થાકી-હારીને ન્યાયની આંખે પીડિત પતિએ સુરત કલેક્ટર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ગુહાર લગાવી છે. જો આગામી ૩ તારીખ સુધીમાં પત્ની વિરુદ્ધ કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને લૂંટેરી દુલ્હન અંગે ગુનાની કાર્યવાહી નહીં થાય, તો પીડિત ઈચ્છામૃત્યુ અથવા આત્મઘાતી પગલું ભરવાની ધમકી આપી રહ્યો છે. પીડિતે પોતાના આ પગલા માટે પત્ની, સાળો, સાસુ અને સાળાના શેઠ સહિત ૪ લોકોને જવાબદાર ગણાવ્યા છે. આ ઘટનાએ કાનૂની દુરુપયોગ અને પુરુષો પર થતાં માનસિક ત્રાસનો ચહેરો ભાંડી સમક્ષ લાવ્યો છે. સરકારના નીતિ-નિર્ણયો પર પ્રશ્નાંકિત રંગ ભરીьҭаરાયા છે કે જ્યારે કાયદો મહિલાઓની સુરક્ષા માટે બન્યો હોય, ત્યારે એવો આડા-વાપર કરનારાઓ સામે પોલીસ ક્યારે જાગશે? શું માસૂમ દીકરાને ન્યાય મળશે?
0
0
Report
Advertisement

अहमदाबाद कृष्णनगर में मोबाइल छीनने पर मारपीट, 3 गिरफ्तार; तोड़फोड़ केस में आरोपी पकड़े गए

Ahmedabad, Gujarat:अहमदाबाद के कृष्णनगर पुलिस स्टेशन क्षेत्र में मारामारी और तोड़फोड़ की घटना सामने आई। कृष्णनगर पुलिस स्टेशन में दो अलग-अलग शिकायतें दर्ज हुईं। एक मामले में सार्वजनिक रोड पर आकाश मकवाणा रोड क्रॉस करते समय कुछ लोगों ने उसे रोका और मोबाइल मांगा; मोबाइल नहीं देने पर आकाश को मारपीट कर चोट पहुंचाई गई। इस घटना में मारामारी का मुकदमा दर्ज कर 2 नाबालिगों सहित कुल 3 को गिरफ्तार किया गया। दूसरी घटना में पीड़ित के रिश्तेदार आरोपी को खोजने गए तो आरोपी धरमनगर गिरिवन सोसायटी में जाकर तोड़फोड़ करने लगे; वाहन तोड़फोड़ के मामले में अलग शिकायत दर्ज कर Harsh Patel और Mihir Messeria को गिरफ्तार किया गया।
0
0
Report

सूरत क्राइम ब्राँच ने डिजिटल अरेस्ट के जरिए 1.34 करोड़ ठग को गिरफ्तार किया

Surat, Gujarat:સુરત: ટેકનોલોજીના યુગમાં ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે એક આંતરરાજ્ય ચીડને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. કર્ણાટક રાજ્યના કોલાર જિલ્લામાં રહેતાં એક 90 વર્ષના સિનિયર સિટીઝન મહિલાને સીબીએઆઇ (CBI)ના નકલી અધિકારી બની ડરાવી, ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાવી ₹1.34કોટ્રની માથબર રકમ પડાવનાર સાયબર ઠગને સુરત ક્રાઈમ બ્રાંચે ન્યુ કોસાડ રોડ, અમરોલી ખાતેથી દબોચી લીધો છે. વીએસ: પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે, ડિસેમ્બર 2024માં આ ઠગબાજોએ ભોગ બનેલી વૃદ્ધાને વોટ્સએપ કોલ કર્યો હતો. તેમણે પોતાની ઓળખ DELHI TRAI અને CBIના વરિષ્ઠ અધિકારીઓ તરીકે આપી હતી. વૃદ્ધાને વિશ્વાસમાં લે અંગે આવ્યા માટે આરોપીઓએ બેકગ્રાઉન્ડમાં આખો નકલી પોલીસ સ્ટેશન જેટલો સેટઅપ ઊભો કર્યો હતો અને વીડિયો કોલ કર્યો હતો. ત્યારબાદ વૃદ્ધાને ધમકાવીને જણાવ્યું હતું કે, તમે ઓળખ પત્ર (IDProof) પર મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના નકલી ખાતું ખૂલ્યું છે. આ રીતે કાયદાકીય પગલાનાં ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા અને ધાક-ધમકી આપી ₹1,34,00,000 પડાવી લેવાયા હતા. વીઓ:2 આરોપીના અટકાયત અંગે વધુ વિગતોમાં સુરત ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ, આરોપી ઘણી ચતુર બુદ્ધિ ધરાવે છે. કર્ણાટકમાં આટલા મોટા ફ્રોડને અંજામ આપ્યા બાદ તે પોલીસ પકડથી બચવા માટે બ્લૉબલ રહેવાના રસ્તે ફરતો રહ્યો. હજુ થોડા સમયમાં પોતાનું રહેઠાણ બદલી નાખવો અને નવી સિમકાર્ડ નો ઉપયોગ કરવો એની રીત હતી. સુરત પોલીસને ચોક્કસ બાતમી મળી અને અમરોલી વિસ્તારમાંથી તેને ઝડપી પડ્યો."
0
0
Report
Advertisement

भरूच में 22 दिनों तक सिर्फ एक बार पानी, अमलेश्वर ब्रांच मरम्मत के कारण

Bharuch, Gujarat:ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમલેશ્વર બ્રાંચ કેનાલ રિપેરિંગ માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવી છે, જેના કારણે આગામી 22 દિવસ સુધી ભરૂચ શહેરમાં માત્ર એક ટાઈમ પાણીનું વિતરણ કરવામાં આવશે. માતરિયા તળાવમાં પૂરતો પાણીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવી ગયો હોવાનો આ બાબત જણવ ceilings. નગરપાલિકા તંત્રના જણાવ્યા મુજબ શહેરમાં હવે દિવસ દરમિયાન માત્ર એક જ વખત પાણી આપવામાં આવશે. કેનાલના સમારકામ દરમિયાન પાણીની અછત ન સર્જાય તે માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. માતરિયા તાળાવ હવે મુખ્ય જળસ્ત્રોત બનશે. આશા કર્યા મુજબ આ સમયમાં લગભગ 2 લાખ નાગરિકોને માતરિયા તળાવમાંથી પાણી પૂરવઠો કરવામાં આવશે.
0
0
Report

अहमदाबाद कोटड़ा थाना के पास भीड़ ने कारों पर ताबड़तोड़ तोड़फोड़, 6 गिरफ्तार

Ahmedabad, Gujarat:નોધ : સ્ટોરી ને લગતા ફોટો વીડિયો સેન્ડ કર્યા હૈ 2905ZK_AHD_SAIJPUR_AATANK એંકરફિલ્મો માં જોવા મળતી ભાઈગીરી થી પ્રેરિત થઈને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવનારા ઓના કિસ્સા અવારનવાર સાંભળતા હોય છે ત્યારે આવો વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદ માંથી સામે આવ્યો છે જેને જૂની અદાવતમાં 20 થી વધુ શખ્સોના ટોળા દ્વારા નિર્દોષ વ્યક્તિના વાહનોમાં તોડફોડ કરી આતો ગંભીર હુમલો થયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. વીઓ : 1 અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં 27 તારીખની રાત્રે આતંકનો માહોલ સર્જાયો હતો. રચના સ્કૂલ પાસે આવેલી અનિલ વકીલની ચાલી નજીક 20 થી વધુ શખ્સોનું ટોળું આવી ચડ્યું હતું અને વાહનોમાં ભારે તોડફોડ_Mચાવી હતી. CCTV માં દર્શ્યો મુજબ આરોપી ઓ મુખે બુકાની બનાવી આવ્યા હતા અને હાથમાં દંડા લઈ આવ્યા હતા. ટોળાએ 区 વિસ્તારે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી કહી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ભારે આક્રમણના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બીટ - વી એન ચૌધરી , પી.આઈ , શહેરકોટડા પોલીસ સ્ટેશન વીઓ – 2 શહેર કોટડા પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉથી અંગત અદાવત ચાલી રહી હતી. ફરિયાદીએ ફોન પર ગાળ બોલી હોવાના મામલે આરોપી ઓ ઊસાઈરા થયા હતા અને ત્યાર બાદ ટોળું બનાવી ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. ફરિયાદી ઘરભરી налич નહિ હોવાના કારણે આરોપીઓએ ગુસ્સો આસપાસમાં પાર્ક કરેલા વાહનો પર ઉતાર્યો હતો. તેમને ડંડા વડે વાહનોના કાચ ફોડી લેવામાં આવ્યા. CCTV કેદીમાં ટ્રેસ થયું હતું. બીટ - વી એન ચૌધરી , પી.આઈ , શહેરકોટડા પોલીસ સ્ટેશન વીઓ 3 સામગ્રિક ઘટના કોણસંક્યું ઍ તો શહેરકોટડા પોલીસે 8 વ્યક્તિઓ સામે FIR નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ CCTVમાં દેખાતા અન્ય Shakhsonની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. పోలీసులు અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે અને ગુમptomatic આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો કામે લાગી છે. પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પગલાં લીધા છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

AAP महिला मोर्चा प्रमुख Payal Sakariya ने गुजरात सरकार की महिला सुरक्षा पर सवाल उठाए

Ahmedabad, Gujarat:ગુજરાત આમ આદમી પાર્ટીના:null મહિલા મોરચાના અધ્યક્ષા પાયલ સાકરીયાએ મહિલા સુરક્ષા અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે આંકડાઓ રજુ કરતાં કહ્યું કે ત્રીપ્લ એન્જીનની સરકારમાં કરોડો રૂપિયા મહિલા સુરક્ષા પાછળ વપરાયા હોવાનો છતાં કોઇ ચોક્કસ પરિણામ આવ્યુ નથી તેમણે ઉમેર્યું હતું કે બજેટમાં 5 વર્ષમાં 25968 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું પણ ગુજરાતમાં આજ મહિલા પોતાના સુરક્ષિત અનુભવતી નથી છેલ્લો 10 વર્ષમાં 10 લાખ મહિલા ઘરેલું હિંસાનો ભોગ બની છે.છેલ્લા 10 વર્ષમાં 50 હજાર મહિલાઓના અપહરણ થયા NCRB આંકડાના મુજબ 661 મહિલા પર દુષ્કર્મની ઘટના બપી 5 મહિલાઓ પર ગેંગરેપ અને 5 મહિલા એસિડ એટેક થયા ભાજપના નેતાઓએ પોલીસ સુરક્ષા મળે છે એ કંઇ રીતે જાણે કે મહિલા સુરક્ષા શુ છે શરૂઆતી જાહેરાતો માટે ચુંટણી પ્રસારમાં કે વાર્તા પુરતી હોય તેમ દેખાઇ રહ્યુ છે ગુજરાતના લોકો જેટલા અસામાજિક તત્વો થી ડરે છે એટલાજ પોલીસથી ડરે છે જો કડક કાયદો નહીં બને તો આમ આદમી પાર્ટી મંત્રીના ઘરે જઇ ધરણા કરશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top