icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

उटीया में अवैध खनन के दांव-पेच: नेताओं के जामाई डम्परों से जुड़ा घोटाला

Vadodara, Gujarat:કરજણ તાલુકાના ઉટીયા ગામે ખાણ ખનીજના દરોડા... ગાંધીનગર વિજિલન્સ દ્વારા ઉટીયા ગામે ખાણ ખનીજના દરોડા.. કરોડોની માત્રામાં ગેરકાયદેસર રીતે માટી ખોદતા વાહનો ઝટપટેરિયા... ઉટીયા ગામે ભુમાફીયાઓએ સરકારી ગોચર પણ ખોદી નાખ્યું... સરકારી ગોચરમાં જાણે માતૃભૂમિનું ચીરહરણ કર્યું હોય તેવું જોવા મળ્યું. ગાંધીનગર ખાણ ખનીજ ખાતુ જોઈને સપ્તબધ થઈ ગયું કરીયાં કે આ જગ્યાએ માટી ખોદવા માટે રાજકીય નેતાના જમાઈના ડમ્પરો ચાલતા હતા... પૂર્વ ધારાસભ્ય,ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સતિષ નિશાળીયાના જમાઈના ડમ્પર ઝડપાયા... સરકાર પણ પોતાની અને સરકારી જમીન પોતાની બનાવી ચૂકેલા આ ભુમાફિયા પર રાજકીય નેતાનો હાથ.. વડોદરા ખાણ ખનીજ ખાતુ ઊંઘતું ઝડપાયું ... સતત ત્રીજીવાર વડોદરા જિલ્લામાં गांधीનગર ખાણ ખનીજ ખાતુ રેડ કરતું નજરે પડ્યું ...
0
0
Report
Advertisement

मोरबी के किसानों 10वें दिन उपवास के समर्थन में सिरेमिक ट्रेडर्स की कार रैली

Morbi, Gujarat:મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનને આજે 10 મો દિવસ છે અને આજે મોરબીમાં સિરામિક ટ્રેડર્સ એસો.ના વેપારી દ્વારા મોરબીથી જેતપર સુધીની કાર રેલી યોજવામાં આવશે અને ખેડૂતો દ્વારા જે વાજબી માંગણી કરવામાં આવે તેના માટે સરકાર દ્વારા મધ્યસ્થિ કરીને ખેડૂતોના આંદોલનનો સુખદ અંત લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી સરકાર સમક્ષ વ્યક્ત કરવામાં આવશે.IVOS ગ્રુપ: સિરામિક ટ્રેડર્સ એસો. સાથે 2600 જેટલા વેલરીઓ જોડાયેલ છે અને તેઓ પણ ખેડૂત છે જેથી ગઇકાલે મળેલી મિટિંગમાં વેપારીઓએ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની કાર રેલી નું આયોજન કર્યું છે અને સાંજે 5 વાગ્યે આ રેલી યોજાશે જેમાં અંદાજે 1100 જેટલા વેપારીઓ જોડાશે.
0
0
Report

जेतपुर के नवागढ़ क्षेत्र में आवारा कुत्तों का आतंक: बच्चे पर हमला, माता-पिता ने बचाया

Jetpur, Gujarat:રાજકોટ, જેતપુરના નવાગઢ ક્ષેત્રમાં રખડતા શ્વાનનો આતંક, નવાગઢના ઈલાહી ચોક ખાતે માસ્તરવારી ગલીમાં ઘર પાસે ખાટલા પર સૂતેલા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો, શ્વાને બાળકને ઢસડી લઈ જવાનો પ્રયાસ કરતા માતા-પિતાએ દોડી જઈ બાળકોને બચાવ્યો હતો, હુમલામાં સાબ્બીર અલિ જુનેજા નામના 3 વર્ષીય બાળકને શરીરના અનેક ભાગે ઈજાઓ પહોંચી, ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, રખડતા શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, વારંવારની ઘટનાઓ છતાં નગરપાલિકા દ્વારા શ્વાન પકડવાના કાર્યવાહી ન થતા લોકોએ રોષ દેખાડ્યો, સ્થાનિકોએ રખડતા શ્વાનોને પકડીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી.
0
0
Report
Advertisement

आहमदाबाद के एलडीआर स्कूल में पांच साल बच्चे के साथ अडपला, पुलिस जांच शुरू

Ahmedabad, Gujarat:અમદાવાદની એલડીઆર સ્કૂల్లో પાંચ વર્ષીય બાળક સાથે અડપલાનો મામલો સામે આવ્યો છે. ઘટના બન્યા પછી પોલીસે ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. તેમના બાળકો સાથે ઘટનાની જાણ થતા વાલોએ પોલીસ ફરિયાદ કરી હતી. બોપલ પોલીસના જણાવ્યા પ્રમાણે એક અઠવાડિયા પહેલાં LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળક સાથે અડપલા થયા હતાં. બાળક શાળામાંથી પરત ઘરે ફર્યો ત્યારે નર્વસ હતો. માતાપિતાએ કાઉન્સેલિંગ કરાવ્યું અને ઘટના સામે આવી હતી. શાળામાં સફાઈ કરતા 54 વર્ષીય વ્યક્તિને પોલીસે ધરપકડ કરી છે. પાંચ વર્ષનો બાળક શાળામાં જયારે વોશરૂમમાં ગયો ત્યારે તેની સામે અડપલા કરાયા હોવાની ઘટના સામે આવી હતી. બાળકના જણાવ્યા મુજબ સતત એક અઠવાડિયાથી તેની સાથે અડપલા થઇ રહ્યા હતા. પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે. પોક્સો અધિનિયમ હેઠળ કલમમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી ચાલી રહી છે.
0
0
Report

आहमदाबाद की मेगासिटी में लग्जरी कारों की जोरदार टक्कर, परिवार घायल

Ahmedabad, Gujarat:અમદાવાદ મેગાસિટીમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર ышела તરફ જતા યોગ સર્કલ પર સર્જાયો વૈભવી ગાડીઓ વચ્ચે ગંભીર અકસ્માત વહેલી સવારે ૭ વાગ્યાની આસપાસ સર્જાયો પહેલો અકસ્માત અતિ વૈભવી મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે અકસ્માત સદનસીબે ઘટનામાં કોઈનું મોત નહીં પણ મર્સિડીઝમાં સવાર કુટુંબના સભ્યોને નાની મોટી ઈજાઓ કિયા કાર ચાલક મહિલાને પણ સામાન્ય ઈજા મર્સિડીઝ કાર સાણંદ તરફથી જ્યારે કિયા કાર શેલા તરફથી આવતી હતી બંને કાર અતિ પુર ઝડપે આવતી હોવાની માહિતી ચાર રસ્તો પર ભારે ટક્કર બાદ કિયા કાર નજીકમાં આવેલી પંચરની દુકાન નજીક પહોંચી ગઈ જ્યારે વૈભवी મર્સિડીઝ કારના બોનેટના ફુરચા ઉડી ગયા જોરદાર ટક્કરથી કિયા કારની તમામ એરબેગ પણ ખુલી ગઈ દુકાન બહાર બેઠેલા બે યુવકોનો થયો આબાદ બચાવ
0
0
Report
Advertisement

चोटिला तालुका की नावागांव दुकान में डिप्टी कलेक्टर की आकस्मिक जांच: अनाज में गड़बड़ियाँ

Sundar Nagar, Himachal Pradesh:ब्रेकिंग | સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના નાવા ગામની વાજબી ભાવની દુકાનમાં નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ.... સ્ટોક ચકાસણીમાં ઘઉં, ચોખા અને ખાંડમાં ગેરરીતિ મળી ..... કુલ 9 કટ્ટા જેટલા અનાજમાં વધ-ઘટ નોંધાતા ગંભીર અનિયમિતતા સામે આવી.... લાભાર્થીઓને રસીદ ન આપવી સહિત અનેક નિયમભંગ ઝડપાયા..... દુકાનમાં સ્વચ્છતાનો અભાવ, માહિતી પાટિયા અને અનાજના નમૂનાઓ પણ ગેરહાજર.... અનાજનો સંગ્રહ અને સ્ટેકિંગ નિયમ મુજબ ન હોવાનું બહાર આવ્યું..... દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા સામે નિયમ મુજબ કાર્યવાહી શરૂ.... જાહેર વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા માટે આવી.... આકસ્મિક તપાસો સતત ચાલુ રહેશે: નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા.....
0
0
Report
Advertisement

अमरैली में एक ही दिन में तीन सिंहबालों की मौत, वन विभाग में हड़कंप

Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં એકજ દિવસે ત્રણ સિંહબાળના મોતની ઘટના... દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં સિંહબાળના હત્યાની આશંકા અને તપાસનો ધમધમાટ હતો. વનવિભાગે ખુલ્લા વિસ્તારમાં કોઇ ભૂલો થયું હોઈ શકે છે તે તપાસ શરૂ કરી દીધી. દલખાણીયા રેન્જના RFOએ શંકાસ્પદ આ મોત અંગે પુષ્ટિ મેળવવા પ્રયાસ કર્યો હતો પણ સિનિયર અધિકારીઓને મહત્ત્વની માહિતી પહોંચી હતી. Bogsera તાલુકાના હામાપુર ગામેથી બે થી ત્રણ દિવસમાં સિંહબાળના પ્રમુખ મોતનીOOSE નોંધાઈ છે. পানি‍या રેન્જમાંથી ઇન્ફાઇટમાં સિંહબાળનું મોત છાની વાત છે. એક જ દિવસે ત્રણ સિંહબાળના મોતને કારણે વનવિભાગમાં દોડધામ થઇ રહ્યુ છે.
0
0
Report

अहमदाबाद में नित्य-शांति भवन का उद्घाटन; मुख्यमंत्री समेत मंत्रियों ने लिया आशीर्वाद

Ahmedabad, Gujarat:અમદાવાદમાં શ્રી નિત્ય-શાંતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નૂતન ભવનમાં શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુની પાવન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર residuary રહ્યા હતા. ભગવાનના આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો કોઈ એવી સુખ અને શાંતિ છે તો એ ભક્તિનો માર્ગ છે. જેની ઉંમર નાની છે અને તેના ઘરમાં બધું જ છે તેમ છતાં બધું છોડીને ભક્તિના માર્ગે ચાલે એનો મતલબ કઈંક તો છે. પ્રધાનમંત્રીના સફળ સુशાસનના 12 વર્ષ રહ્યા છે. એમાં પણ 2026 નો વર્ષ મહત્વપૂર્ણ રહ્યો. સોમનાથ મંદિરના 1 હજાર વર્ષની ગાથાને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. સમગ્ર ભૂમિની કાયા પલટ થઇ છે. algunos સમય પહેલા શેલાની આં જગ્યા વિરાન હતી. પરંતુ આજે નિત્ય શાંતિ ભવન તમામ સુવિધાથી સજ્જ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top