Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Apr 28, 2025 13:20:08
Rajula, Gujarat
પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Mar 01, 2026 09:33:31
Surat, Gujarat:એંકર:ઇઝરાઇલ, રસિયા યુ.એસ.એ યુદ્ધની સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર અસર જોવા મળી રહી છે.યુદ્ધની પરિસ્થિતિ આખા વિશ્વમાં બની રહી છે.એમાં ખાસ કરીને ત્રણ મહારથીઓ અત્યારે વચ્ચે-વ შემთხვევაში લડી રહ્યા છેએની સીધેસીધી અસર જ્યારે ઈરાકે દુબઈ ઉપર હુમલો કર્યો છે.એની સીધી અસર ભારતને અને સુરત શહેરને થવાની છે વીઓ:1 સુરત ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ કહેવાય, સેકન્ડ લાર્જેસ્ટ.producción કોઈ કરતું હોય તો ચાઈના પછી આખા વિશ્વમાં સુરત કરી રહ્યું છે. જે દરરોજ 6 કરોડ મીટર કપડું બનાવતું હોય, 22 લાખ લોકોથી વધારે રોજગારી એમાં મેળવતા હોય છે.આ ચેમ્બર ઓફ કોમર્સનો વાઈસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે આખા દેશની અંદર ટેક્સટાઈલની વાત કરીએ તો 18 થી 20 કરોડ લોકો આમાં રોજગારી મેળવતા હોય છે.ત્યારે અત્યારે એવું માની શકાય કે જો આ યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલને, સુરતની ઇન્ડસ્ટ્રીઝને મોટું એવું નુકસાન થશે.અમારું જે મેન-મેઇડ ફાઈબર છે - બુરખা અને સલવાર કમીઝનું ટોટલ કપડું ગલ્ફ કન્ટ્રીમાં, યુએસ પછી અમે મોટું જો એક્સપોર્ટ કરતા હોઈએ તો દુબઈથી અને દુબઈ વાયા 45 દેશોની અંદર કરતા હોઈએ.તો અત્યારે એવું લાગી રહ્યું છે કે જો યુદ્ધ લાંબું ચાલી જશે તો નુકસાન મોટું થવાનું છે. બાઈટ:અશોક જીરાવાલા (ચેમ્બર ઓફ કોમર્સનો વાઈસ પ્રેસિડેન્ટ) વીઓ:2 યુદ્ધ જો અત્યારે મને એવું લાગે છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ... જયારે ખનોજીને (કદાચ કાસિમ સુલેમાનીના સંદર્ભમાં) જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પગ માર્યાના પછી એની દુશ્મનાવટ મારા ખ્યાલથી ખતમ થઈ ગઈ છે.પણ જો આ યુદ્ધ લાંબું ચાલે તો ટેક્સટાઈલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે એવી સંભાવના મને દેખાઈ રહી છે.દુબઈમાં એટલે ટકાવારી કરવા કરતા આપણે ત્યાં અત્યારે આંકડમાં હું પરફેક્ટ ફિગર_today ... કારણે કે આપણે જ્યારે ગાર્મેન્ટનું માર્કેટ યુએસ છે. તો મેન-મેઇડ ફાઈબરનું માર્કેટ આપણું દુબઈથી વાયા 45 ગલ્ફ કન્ટ્રીની અંદર આપણે મોકલી રહ્યા છીએ.એટલે કરોડોનો કપડનો વેપાર આપણો એમની સાથે છે.તો આ આંકડો બહુ મોટો થાય એવું કહી શકું નુકસાનનો, કારણ કે જે MEG-PTA છે જે ક્રૂડમાંથી બનતી પ્રોડક્ટ છે એ યાર્ન છે.યાર્ન એટલે મેન-મેઇડ ફાઈબર. જો એ પણ મોંઘું થશે, એક બાજુ યુદ્ધ પણ લાંબું ચાલશે, તો મોટી કમરતોડ ફટકો સુરત શહેરની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝને લાગશે એવું કહું તો ખોટું નથી. બાઈટ:અશોક જીરાવાલા (चેમ્બર ऑफ कॉમર્સનો વાઈસ પ્રેસિડેન્ટ) વીઓ:3 આ મામલે વધુમાં ધી سधર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ इंडસ્ટ્રિ પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે ઈરાન પર હુમલા થયા امریکہા દ્વારા, અમેરિકા અને ઈઝરائيل દ્વારા ઈરાનને વળતા હુમલા કર્યા દુબઈ અને અન્ય દેશો ઉપરએક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક આખા વિશ્વની અંદર જબરદસ્ત અશાંતિનો માહોલ છે.આવા અશાંતિના માહોલની વચ્ચે અનિશ્ચિતતાનું વાતાવરણ હોય. એવા સંજોગોની અંદર ભારતમાંથી જેટલી પણ પ્રોડક્ટ નિકાસ થઈ રહી છે.એ કાપડ હોય. ડાયમંડ હોય કે અન્ય પ્રોડક્ટ હોય. સ્ટોક માર્કેટ ઉપર પણ તેની મોટી અસર થશે.સોમવારે બજાર ખુલતાની સાથે જ એ ધરાશાયી થશે.વૈશ્વિક સ્ટોક બજાર પણ આજે ડિસ્ટર્બ થશે. બાઈટ:નિખિલ મદ્રાસી (પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરત) વીઓ:4 પરંતુ સ્ટોક માર્કેટ એવા આંચકાઓથી ટેવાયેલી છે. પણ જે મૂળ ઉદ્યોગ છે. કે જેમાં ઉદ્યોગની ઘણી બધી ટકાવારીનો આધાર નિકાસ ઉપર હોય. જેમ-તેમ સેટલ થતું હતું અમેરિકાનું ટેરિફ, અને આ વધારાની વિપરીત પરિસ્થિતિનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છીએ.હું માનું છું કે કાપડ ઉદ્યોગ માટે આ મરણતોલ ફટકો હશે.ડાયમંડ ઉદ્યોગ તો પણ સંભાળી જશે, એટલા માટે કારણ કે ડાયમન્ડ ઉદ્યોગ સીધોamerika સાથે વધારે છે.amerika સાથેની પરિસ્થિતિ એકંદરે શાંત છે.પણamerica જ્યારે યુદ્ધની અંદર ફસાઈ ગયું હોય તેવા સંજોગોમાં સમય વર્તે સાવધાનીની નીતિ સૌથી બધા જ અપનાવશે.પણ હા, આ અશાંતિનો સમય છે. such સમયે કારણ વગરનો ઉચાટ કરીને આપણે આપણી જાતને ડિસ્ટર્બ न કરવી જોઈએ.ઉદ્યોગ ભલે ડિસ્ટર્બ થતો, પણ સમય વર્તે સાવધાનીની નીતિ આપણે સૌએ અપનાવવી જોઈએ, એમ હું સ્પષ્ટપણે માનું છું. બાઈટ:નિખિલ મદ્રાસી (પ્રમુખ, ધી સધਰਨ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરત) પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
DPDhaval Parekh
Mar 01, 2026 09:11:14
Navsari, Gujarat:નવસારીના જલાલપોર તાલુકા સેવન સદન સાથે નાના ટાઈડલ ડેમ તેમજ આંગણવાડી સહિતના 26 કરોડના અનેક પુરવઠા યોજનાઓનું કેન્દ્રિય જળ શક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલના હસ્તે ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના જલાલપોર તાલુકો geographic દૃષ્ટિએ બે તરફ વહેંચાયેલો હોવાથી વડુમથક નક્કી કરવું મુશ્કેલ હતું. તેથી 8 કરોડના ખર્ચે નવસારીના દશેરા ટેકરી સ્થિત પશુપાલન વિભાગની જગ્યામાં નવું જલાલપોર તાલુકા સેવા સદન બનશે. જેનું ભૂમિપૂજન કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ તેમજ ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ નવસારીમાં નાના ટાઇટલ રેગ્યુલેટર ડેમ તેમજ અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કરાયું હતું. વિકાસવાટીકા 2024/25 પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે થયાનો ઉલ્લેખ હતો. કેદ્રીય જળ શક્તિ મંત્રાલયના આયોજન મુજબ પાણીના સંચાલન માટે કોટર્સની સફાઈ અભિયાનો અને પાણીની બચત માટે જનજાગૃતિ સહિયાર કરવામાં આવશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 01, 2026 09:10:42
Surat, Gujarat:ਐੰਕਰ:ઇઝરાઇલ ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. યુદ્ધના લીધે ફ્લાઇટ રદ થતા ડાયમંડ એક્સપોર્ટ ના વ્યાપાર પર કાશી મોટી અસર થતાં ડાયમંડ ઉદ્યોગકારો ચિંતામાં મુકાઈ ગયા છે. આ મામલે ઈन्डિયન ડાયમંડ ઈન્સ્ટુટેડ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે 24 કલાક પહેલા ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનના માધ્યમથી ઇરાન ઉપર જે એટેક કરવામાં આવ્યો છે. વિશ્વવાઈડ એની ઈમ્પેક્ટ ખૂબ નેગેટિવ અત્યારે ઉભી થઈ છે. ઈરાને પણ વળતા હુમલાની અંદર ખાસ કરીને આરબ અમીરાતની જે નાની-નાની કન્ટ્રીઓ છે. એની ઉપર પણ ડ્રોન મારફતે અમેરિકન બેઝ જ્યાં છે એની ઉપર એટેક કર્યા છે. આ એટેકના કારણે દુબઈ ઇન્ટર્નેશનલ એરપોર્ટ પર પણ ડ્રોન દ્વારા એટેક થવાના કારણે ત્યાં અત્યારે એરપોર્ટ તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે. એરપોર્ટ બંધ થવાના કારણે ખાસ કરીને ભારતના રફ ટ્રેડિંગ બિઝનેસ સાથે દુબઈનો ખૂબ મોટો નાતો ધરાવે છે. દિનેશ નાવડિયા (ઈન્ડિયન ડાયમન્ડ ઈન્સ્ટુટેડ ચેરમેન) આજની તારીખમાં 60 થી 65 ટકા રફ ટ્રેડિંગના ટેન્ડરિંગો દુબઈની અંદર થતા હોય છે. લોકોને આવવા-જવાની સરળતાના કારણે જ્યારે પણ ટેક્સ્ટરનો ટાઈમ મળે એ દિવસે જ આ લોકો અહીંથી નીકળતા હોય છે કે જેથી કરીને ટાઈમ ન બગડે આવા ઘણા લોકોનું ટેન્ડર સિસ્ટમમાં જે કંઈ એપોઇન્ટમેન્ટ લીધી હશેએ ಇಂಡિયન એરવેઝની અને ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતા એ લોકો ટાઈમે ત્યાં પહોંચી નહીં શકે. એપોઇન્ટમેન્ટ જે લીધી છે એ ટાઈમે ત્યાં નહીં જતાં એમને ફરી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આના કારણે રફ સપ્લાયની ચેનની અંદર થોડી મુશ્કેલી ચોક્કસ ઉભી થશે. જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો હું ચોક્કસ માનું છું કે દુબઈના રફ ટ્રેડિંગના બિજનેસ ઉપર ખૂબ મોટી અસર થશે. વેપાર ફરી પાછો બેલ્જિયમ તરફ ફંટાય નહીં એ પણ હું અત્યારે જોઈ રહ્યો છું. પ્રસાંત ઢીવરે - સુરત
0
comment0
Report
RMRaghuvir Makwana
Mar 01, 2026 08:31:23
Botad, Gujarat:એસંકર સloungપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 3 માર્ચે યોજાશે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ, વિવિધ પ્રકારના દિવ્ય ભવ્ય આયોજનની તૈયારીઓ અપાઈ રહ્યું છે આખરી ઓપ, મંદિરના કોઠારીએ ભાવિકોને હોળી ઉત્સવના જોડાવા આમંત્રણ પાઠવી અપીલ કરાઈ. સનાતન ધર્મની પરંપરા માં ઋષિ મુનિઓ દ્વારા કરાયેલ ઉલ્લેખ મુજબ પરંપરાગત રીતે રંગોત્સવ ઉજવાશે, આ હોળી પર્વ ઉજવણી જીવનનો અલૌકિક લ્હાવો છે ભક્તિના રંગે રંગાવાનો, દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ-કિલ્લોલ કરશે, રંગોત્સવમાં રાજ્યના લાખો ભક્તો આવશે. મુખ્ય મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી કાપડનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, રંગોત્સવના મુખ્ય આકર્ષણોની જો વાત કરવામાં આવે તો હોળી-ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા-રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવશે. મંગળા આરતી 5-30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે કરવામાં આવશે. સવારે 07:30થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં શાસ્ત્રી હરિપ્રકાશ स्वામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ભક્તો એકસાથે દાદાના રંગે રંગાશે, 7 પ્રકારના 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરાશે, મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાશે, તો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાશે, આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રહી રાખવામાં આવશે, હનુમાનજી દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવશે. દેશના અનેક ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે. દાદાના આ ભव्य રંગોત્સવમાં સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવશે. હોળી (પૂર્ણિમા)ના પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ છે, ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો - યુવતીઓ, ભાઈઓ - બહેनो, નાના બાળકોથી લઈને વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે સંતોને સંગે હોળી સેલિબેશન માટે આવશે. તેમજ હનુમાનजी ચાલીસાનો પાઠ કરવામાં આવશે તો આ ભવ્ય દિવ્ય હોળી ઉત્સવ ઊજવણી રંગોત્સવમાં આવનારા લાખો ભાવિકો માટે રહેવા, ઉજવણી તેમજ ભોજન પ્રસાદની તમામ વ્યવസ്ഥાઓ કરાઈ છે અને આ ઉત્સવમાં જોડાવા ને લઈને મંદિરના કોઠારી વિવેક સ્વામીએ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવી અને ઉત્સવમાં જોડાવા અપીલ કરી હતી.
0
comment0
Report
RKRakesh Kumar Bhardwaj
Mar 01, 2026 07:31:12
Jodhpur, Rajasthan:जोधपुर के सूरसागर स्थित बड़ा रामद्वार से दुबई यात्रा पर गए 120 श्रद्धालु इन दिनों वहां उत्पन्न संकट के बीच फंस गए हैं। यह जत्था 23 फरवरी को राम स्नेही संत रामप्रसाद महाराज के सानिध्य में सत्संग एवं भ्रमण के लिए रवाना हुआ था। मंडोर, सूरसागर व लूणी क्षेत्र के करीब 100 लोग भी इस दल में शामिल हैं। आबूधादी से वापसी के दौरान राम मंदिर दर्शन के समय मिसाइल हमले की सूचना मिलने पर आपातकाल घोषित कर दिया गया। इसके बाद उड़ान रद्द कर श्रद्धालुओं को वापस दुबई भेज दिया गया। वर्तमान में सभी यात्री मीना बाजार स्थित एक होटल में अस्थायी रूप से ठहरे हुए हैं। दुबई में लगातार मिसाइल हमलों की खबरों से श्रद्धालुओं में दहशत का माहौल है। बताया जा रहा है कि लंबे इंतजार के कारण यात्रियों के पास मौजूद धनराशि भी लगभग समाप्त हो चुकी है। इधर जोधपुर में परिजन गहरी चिंता में हैं। राज्य व केंद्र सरकार के स्तर पर तत्काल हस्तक्षेप कर सभी श्रद्धालुओं की सुरक्षित वापसी सुनिश्चित करने की मांग की।
0
comment0
Report
NMNACHIKET MEHTA
Mar 01, 2026 07:30:51
Kheda, Gujarat:ખેડા ડાકોરના પદયાત્રીઓ માટે મેક્સિકન મિજબાની: સિંહુજમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ ​યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો રંગ જામ્યો છે. લાખો ભક્તો જય રણછોડના નાદ સાથે પદયાત્રા કરી ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ-ડાકોર હાઈવે પર ભક્તો માટે અનોખી સેવા સુવિધાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને મહેમẹẹ dlાંના મહેમ amadabadના-sિંહુજ નજીક પદયાત્રીઓને માટે આધુનિક અને પરંપરાગત સુવિધાઓનો સમન્વય સર્જાયો છે. આ સેવાસીઓને કેમ્પ છેલ્લા 31 વર્ષથી પદયાત્રીઓની સેવા માટે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અંદાજે 200 મીટર લાંબો વિશાળ કેમ્પ ઊભો કરાયો છે. જ્યાં અત્યાર સુધીમાં 25 હજાર થી વધુ ભક્તોએ પ્રસાદ અને સેવાનો લાભ લીધો છે. આ સેવા કેમ્પની સૌથી મોટી વિશેષતા અહીંનું ભોજન છે. પદયાત્રીઓને માત્ર ગુજરાતી વાનગીઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્વાદ પણ પીરસવામાં આવી રહ્યો છે. મેક્સિકન રાઈસ, મેક્સિકન કઢી અને પાસ્તા.તો દેશી સ્વાદમા પુરી-શાક, ખમણ, ઇન્દોરી કચોરી અને પાણીપુરી. તાજા ફળોમા ગરમીને ધ્યાનમાં રાખીને તરબૂચ, દ્રાક્ષ અને પપૈયા જેવા ફ્રુટ્સની વ્યવસ્થા કરાઈ છે. તો શારીરિક સ્વાસ્થ્ય અને આરામની પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ છે. લાંબી પદયાત્રા બાદ થાકેલા ભક્તો માટે આ કેમ્પ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. અહીં માત્ર ખાવા-પીવાની જ નહિ, પરંતુ મેડિકલ સહાય પણ આપવામા આવી રહી છે. પગના છાલા અને અન્ય તકલીફો માટે તબીબી 팀 કાર્યરત છે. પદયાત્રીઓનો થાક ઉતારવા માટે ખાસ માલિશ ની સેવા પણ આપવામા આવી રહી છે. સાથે જ પદયાત્રીઓ માટે આરામદાયક ઊંઘવાની અને નાહવા-ધોવાની સગવડ પણ કરાઈ છે. ભક્તિના માર્ગે નીકળેલા યાત્રીઓની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે." – આ મંત્ર સાથે 200 થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત અહીં ખડેપગે સેવા આપી રહ્યા છે. આ અનોખો સેવા કેમ્પ ડાકોરની પદયાત્રાને શ્રદ્ધાળુઓ માટે વધુ સુખદ અને યાદગાર બનાવી રહ્યો છે. One 2 one સેવા કેમ્પ ના સંચાલક સાથે. Walkthrough
0
comment0
Report
HBHimanshu Bhatt
Mar 01, 2026 05:34:12
Morbi, Gujarat:મોરબીમાં શનિવારની રાતે કાચ તોડ ગેંગ સક્રિય હોવાનું કહેવાય છે અને મોરબીના સનાળા રોડ, છાત્રાલય રોડ સહિતના વિસ્તારોમાં આશરે 15 જેટલી કારના કાચ રાત્રી દરમિયાન અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી નાખવામાં આવ્યા છે. મોરબીમાં અગાઉ રાત્રિ દરમ્યાન કારના કાચ તોડવામાં આવે, કારમાંથી ટાયરબેક પછી સ્પેરપાર્ટની ચોરી કરી લેવામાં આવે અથવા વાહનની ચોરી થઈ જતા સ્થિતિ બનતી રહી છે; પરંતુ ફરી એક વાર કારના કાચ તોડ ગેંગ સક્રિય થઈ હોવાનો આ ઘાટ શનિવારે રાતે મોરબીમાં જોવા મળ્યો છે. સનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, મુનનગર ચોક સહિતના વિસ્તારોમાં ઘણી કારના કાચ તોડી નાખવામાં આવ્યા હોવાનું પોલીસને જાણ થયું છે અને નજીકના વિસ્તારમાં CCTV કેમેરા ખોલી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
0
comment0
Report
DRDarshal Raval
Mar 01, 2026 03:30:57
Ahmedabad, Gujarat:ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે હવાઈ મુસાફરી પર સર્જાઈ અસર વિવિધ દેશમાં હવાઈ મુસાફરી બંધ કરતાં અમદાવાદમાં હવાઈ મુસાફરી પર પડી અસર સતત બીજા દિવસે ફલાઇટ કેન્સલ નો સિલસિલો યથાવત દેખાયો આજે સવારની સ્પાઈસજેટ ની સારજહાં અને એમીરટ્સ ની દુબઈ ની ફલાઇટ કેન્સલ રહી શનિવારે અન્ય એરપોર્ટ ની જેમ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેરફઈ આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રોને અસર ને લઈને એડવાઈઝરી જાહેર કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડીલે અને રદ જોવા મળી ફલાઇટ રદ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો અટવાયા મુસાફરોને એરપોર્ટ દ્વારા સલાહ આપવામાં આવી એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટની સ્થિતિ તપાસી બાદમાં મુસાફરી કરવા સલાહ અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરી એડવાઈઝરી સાથે એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયું ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને એરપોર્ટ ઉપર હેલ્પ ડેસ્ક શરૂ ઇતીહાદના હેલ્પ ડેસ્ક માટે મુસાફરો 18001233901 પર કોલ કરી શકે છે ફ્લાઈટ વિલંબ અને કેન્સસલ થવા વચ્ચે મુસાફરોને મદદરૂપ થવા એરપોર્ટ ઓથોરિટી નો હેલ્પ ડેસ્ક શરૂ કરીને જોવા મળ્યો પ્રયત્ન ઇતિહાદ અને ઈન્ડિગો દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયા શનિવારે ઇન્ડિગોની કુવૈત અને અબુ ધાબી અને ઈતિહાદ ની અબુધаби ની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા મિડલ ઈસ્ટ ની 10 થી વધુ ફ્લાઇટસ કેન્સલ રહેલ હતી હાલાકી
0
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Feb 28, 2026 16:47:42
0
comment0
Report
DMDURGESH MEHTA
Feb 28, 2026 16:46:42
Gandhinagar, Gujarat:आज गृह-विभाग ने पूरक विनियोजन के अंतर्गत 238 नोटिस दाखिल की। Form 7 के बारे में विरोध उठाया गया कि sir की प्रक्रिया में ग़ैर-प्रभावी कदम थे। यह सवाल उठाया गया कि पात्रता रखने वाले नागरिक बाहर न जाएँ और किसी बाहरी व्यक्ति को प्रवेश न मिले इसके लिए व्यवस्था की गई थी। 29 जनवरी को निर्वाचन आयोग ने नामकमी के फॉर्म 988631 की घोषणा की, वहीं 30 जनवरी को 183235 फॉर्म के नक्काशी का उल्लेख किया गया। 17 और 18 जनवरी को बिना दस्तावेज़ी प्रमाण के Form 7 पेश हुए। जुनागढ़ के एक बूथ में अनेक नाम रद्द करने की आवेदन-योजना की चर्चा भी हुई। यह एक योजनाबद्ध क़वितरलाभ है ताकि किसी एक वोटर के अधिकार को रोका जा सके। किन्हीं व्यक्तियों ने कितने फॉर्म दिये, ER के पास इसके बारे में जानकारी नहीं है। हर कार्यालय में CCTV लगे हैं। सरकार की तरफ से इसे वोटर-लिस्ट से नाम हटाने का प्रयास माना गया है। Form 7 के जरिये चुनाव आयोग को ग़ैरमार्गदर्शन करवाने का प्रयास किया गया। गोपाल इतालिया बाइट: अमरैली और जूनागढ़ जिलों के किसानों के सोलर पंप के बाद कितने किसानों को विद्युत कनेक्शन मिला, यह प्रश्न है। सरकार ने किसानों के लिए ऑफ-ग्रीड सोलर पंप दिये थे; सब्सिडी भी दी जाती थी। पंप लगवाने के बाद 5 साल के भीतर वैध विद्युत कनेक्शन देने का निर्णय है। अमरैली में 843 किसानों ने सोलर पंप लगवाये थे; 5 साल पूरे होने पर केवल 2 किसानों को Regular Connection मिला। जूनागढ़ जिले में 568 किसानों ने सोलर पंप लगवाये थे; 5 साल पूरे होने पर 4 किसानों को ही विद्युत कनेक्शन मिला। 31 दिसंबर 2025 की स्थिति: बोटाद जिले के तहसीलों में ग्राम पंचायतों की जर्जर हालत, गढ़डा में 5 ग्राम पंचायतें, बारह पंचायतों में नई योजनाओं के अनुसार बिल्डिंग, कुल 68 ग्राम पंचायतों के लिए नई डिज़ाइन के अनुसार बिल्डिंग निर्माण; कुल खर्च 6,14,82,876 रुपए। विदानसभा में तीन प्रश्न: 2025 में बोटाद जिले के तहसीलों में किसानों के दिन में बिजली उपलब्धता, जवाब के अनुसार बरवाला में 23 गांव, बोटाद में 52 गांव, गढ़ड़ा में 73 गांव और राणपुर में 35 गांव दिन में बिजली पाते हैं; दो वर्षों में 100% किसानों को बिजली पहुंचना बताया गया। गोपाल इटालिया ने कहा: विधानसभा में Sir की प्रक्रिया में सुधार कर बड़े पैमाने पर गुजरात के लोगों के नाम अव intentional हटाए गए। सरकार ने पॉइंट ऑफ ऑर्डर उठाकर विरोध दर्ज किया। इस चर्चा में भाग लेकर बजट से 60 करोड़ Extra खर्च का मुद्दा उठाया गया और कहा गया कि गुजरात की जनता के 60 करोड़ रुपये कहाँ खर्च हुए। तुषार चौधरी (क्रCongress) ने कहा: हाल ही में Gujarat SIR कार्यवाहियों पर बहस शुरू नहीं हुई, सरकार ने पॉइंट ऑफ ऑर्डर उठाकर चर्चा रोकी। सांसदों ने कहा कि नए मतदत्ा कार्डों पर फोटोग्राफ असमंजसपूर्ण है; सरकार ने स्पष्ट जवाब नहीं दिया। भाजपा के विधायक महेश कसवाला ने कहा: पूरक विनयवियोग कानून की चर्चा गृहमंत्रालय के अंतर्गत नहीं आती, यह एक स्वतंत्र संस्था है; Form 7 पर प्रश्न उठे; Final electoral list जारी हो चुकी है; कोई मतदाता विरोध दर्ज नहीं किया गया।
0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top