365560
Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો
Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
राजकोट के आजी डेम के पास वेतन विवाद हत्या में बदला; नेपाली मजदूर 51 वर्ष की मौत
Rajkot, Gujarat:राजकोटમાં આજી ડેમ ચોકડી પાસે આવેલી રોનક રેસ્ટોરન્ટમાં પગારની બાબતમાં થયેલો વિવાદ હવે હત્યાના કેસમાં ફેરવાયો છે. રેસ્ટોરન્ટમાં કામ કરતા નેપાળી પરિવારના 51 વર્ષીય ગુમાનસિંહ ઠાકુર પર શેઠ અને તેના સાગરિતોએ મારપીટ કરી હોવાનો આક્ષેપ છે. ગંભીર ઈજાઓને કારણે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા સમગ્ર ઘટનાએ ગંભીર વળાંક લીધો છે. ઘટનાના પગલે નેપાળી સમાજ અને પરિવારજનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધايو હતો. પોલીસે કરણ અને દીપક નામના બે આરોપીઓને અટકાયત કરી છે. પરંતુ હજુ પણ ફરાર પ્રકાશ ખડાકા અને લાલ બહાદુર બુધાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠી છે. પરિવારજનોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ઘટનાને લઈને હોસ્પિટલ પરિસરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નજર રાખી છે. હવે પોલીસની આગામી કાર્યવાહી અને ફરાર આરોપીઓને ધરપકડ પર સૌની નજર મંડાઈ છે.0
0
Report
भारतीय किसान से अफ्रीकी साइबर गैंग का बड़ा धोखा: राजकोट में गिरफ्तार, 6.31 लाख की ठगी
Rajkot, Gujarat:એંકર:- સોશિયલ મીડિયા પર મિત્રતા, લગ્નનું વચન અને વિદેશથી મોંઘી ગિફ્ટ મોકલ્યાની લાલચ અપીને જસદણના 42 વર્ષીય ખેડૂત પાસેથી ₹6.31 લાખની છેતરપિંધી કરનાર આંતરરાજ્ય સાયબર ગેંગના ત્રણ આફ્રિકન નાગરિકોને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ગ્રેટર નોઈડા ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યા છે. આરોપીઓને જસદણ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જસદણના 42 વર્ષીય ખેડૂતને મે-2026 દરમિયાન ફેસબુક પર "Mary M Samuelf" નામની પ્રોફાઇલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ અને ત્યારબાદ મેસેજ મળ્યો હતો. મહિલાએ પોતે વિદેશમાં રિયલ એસ્ટેટ કંપનીમાં CEO હોવાનું જણાવ્યું અને થોડા જ દિવસોમાં વોટ્સએપ પર સતત સંપર્ક કરીને વિશ્વાસ કેળવ્યો હતો. પોતે વિધવા હોવાનું અને લગ્ન કરવાની ઇચ્છ્યા વ્યક્ત કરી ઈમોશનલી રીતે ખેડૂતને પોતાના વિશ્વાસમાં લીધો હતો. થોડा દિવસ બાદ આરોપીએ પોતાની દીકરીના જન્મદિવસ નિમિત્તે સરપ્રાઇઝ ગિફ્ટ મોકલવાની વાત કરી અને સરનામું તેમજ આશાર કાર્ડની વિગતો મેળવી લીધી. ત્યારબાદ દિલ્હી એરપોર્ટના કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપનાર એક મહિલાએ ફોન કરીને ويوદેશથી આવેલા પાર્સલ માટે પહેલા કસ્ટમ ડ્યુટી ભરવાની માંગ કરી હતી. આરોપીઓએ બાદમાં પાર્સલમાં 30 હજાર યુરો, સોનાની ચેઇન, લેપટોપ, ઘડિયાળ અને આઈફોન હોવાનું કહી કરન્સી કન્વર્ઝન, કલિયરન્સ, કસ્ટમ ડ્યુટી સહિતના અલગ-અલગ ચાર્જના નામે તબક્કાવાર રૂપિયા જમા કરાવ્યા. ફરિયાદીએ બંને બેંક ખાતાઓમાંથી ઓનલાઈન કુલ ₹6.31 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે કોઈ પાર્સલ મળ્યું નહીં અને સતત વધુ નાણાંની માંગ હોવાથી તેમને છેતરપિંડીની શંકા ગઈ. ખેડૂત દ્વારા દિલ્હી સ્થિત કથિત કુરિયર ઓફિસમાં તપાસ કરતાં આવી કોઈ કંપની જ અસ્તિגיש્તવમાં ન હતું. ત્યારબાદ તેમને 2 જૂન, 2026ના રોજ NCCRP 1930 પોર્ટલ પર સાયબર ફોડની ફરિયાદ નોંધાવી હતી.જે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન રાજકોટ રેન્જ ખાતે 42 વર્ષીય ખેડૂત દ્વારા BNSની કલમ 318(4), 61(2), 319(2), 54 તેમજ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો હતો. રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ ਨੇ सोशल મિડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબર, વોટ્સએપ, બેંક ટ્રાંઝેક્શન, IP Logs તેમજ અન્ય ડિજિટલ પુરાવાઓનું ટેક્નિકલ વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે રહેતા હોવાનું જાણવા મળતાં સિઆબ૨ ક્રાઈમ ટીમ દ્વારા બીજી મહિલા સહીત કુલ ત્રણ વિદેશી આરોપીઓને ઘટનાઓમાં પકડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેય વ્યક્તિઓના વિઝાની અવધી પૂર્ણ થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા આરોપી પોતે એકલી છે. વિધવા હોવાના કારણે પુરૂષ લોકોને પાશમાં ફસાવીને અન્ય0
0
Report
सूरत सिविल कोर्ट में नरेश परमार के मौत के पीछे पुलिस पिटाई का आरोप
Surat, Gujarat:સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મૃત્યુ... પોલીસે ઢોર માર્યા બાદ યુવકનું મૃત્યુ થયા હોવાનો પરિવારનો આક્ષેપ... 2 દિવસ પોલીસ કસ્ટડીમાં રાખ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો... કોર્ટ રૂમમાં અચાનક પડી જતા તેમનું અચાનક મૃત્યુ થઈ ગયું... ચાર છોકરાના પિતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ...0
0
Report
Advertisement
राज्य ने एनालॉग पनीर पर लगाया प्रतिबंध, राजकोट में विक्रेताओं पर भारी नजर
Rajkot, Gujarat:રાજ્ય સરકારએ એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકનાર ત્રીજું રાજ્ય બન્યું છે. રાજકોટમાં એનાલોગ પનીર વેચાણ કરનારાઓ બેફામ બન્યા છે. શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ચાલતા પનીરના કારખાણામાં રિયાલિટી ચેક કરતા પનીરનો મોટો જથ્થો સામે આવો હતો. અહેવાલ મળતાં ફૂડ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતાં અને અંદાજીત 25 કિલોથી વધુ એનાલોગ પનીરનો નાશ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સરકારના આરોગ્ય વિભાગ તરફથી કોઈ જાહેરનામું મોકલવામાં આવ્યું નથી, તેથી જાહેરનામા આવ્યા બાદ અલગ અલગ જગ્યાએ એનાલોગ પનીરને લઈને ડ્રાઈવ કરવામાં આવશે. કારખાણાનું સીલ 25 જૂનના દિવસમાં થયું હતું. તપાસ દરમિયાન અંદાજિત 25 કિલોથી વધુ એનાલોગ પનીર, પનીર બનાવવા દૂધ સહિતની વસ્તુઓ મળી આવી હતી જે આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. પોલીસ અને ફૂડ સેનિટYAxisી અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. પૂરું ખુલાસો કરતા માલીકોએ કહ્યું કે ગ્રાઉન્ડ જથ્થો જુનાગઢથી આવે છે અને હજુ એનાલોગ પનીર વેચાણ શરૂ થયું નથી. સરકાર એલાન કરીને એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દીધો છે અને હવે નિયમ મુજબ તરત ચેકિંગ ચાલુ રહેશે કારણે અસરકારક પગલાં લેવાશે. રાજય સરકારના આ નિર્ણયથી હોટેલ-રેસ્ટોરન્ટ અને ગોડાઉનમાં એનાલોગ પનીરની સ્તિતિને લઈને ચેકિંગ કડી કરી રહી છે.0
0
Report
टैक्स छूट से सूरत के डायमंड ट्रेड को बड़ा लाभ
Surat, Gujarat:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટા સમાચાર રફ ડાયમંડ ટ્રેડને મળશે ટેક્સમાંથી રાહત સુરતના હીરા ઉદ્યોગને રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સ છૂટની તૈયારી રફ ડાયમન્ડ ટ્રેડ ટેક્સ ને લઇ ડાયમંડ માર્કેટમાં ખુશીના સમાચાર SNZ( સ્પેશિયલ નોટિફાઇડ ઝોન)માં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ રાહત કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રફ ડાયમંડ ટ્રેડને ટેક્સ મુક્તિ આપવા તરફ પગલું કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હીરા ઉદ્યોગને મળશે નવી ઉડાન ટેક્સ છૂટથી સુરતને મોટો ફાયદો ડાયમંડ ટ્રેડ માટે ખુશીના સમાચાર ટેક્સ છૂટનો પ્રસ્તાવ લોકસભામાં થયો રજૂ0
0
Report
रक्षाबंधन से पहले सुरत में सड़क हादसे में आदित्य की मौत, स्कूल बस से टक्कर
Surat, Gujarat:સુરત બ્રેકિંગ રક્ષાબંધન પહેલા જ ભાઈનું અકસ્માતમાં મોત થતા પરિવાર શોકમા છવાયુ સુરતના રાંદેરના રામનગરમા રહેતા 25 વર્ષીય આદિત્યનું અકસ્માતમાં મોત મૃતક પોતાના મિત્રો સાથે બહાર ફરવા ગયા હતા દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે ગાડી ટકરાતા મોત બાઈક પર ત્રણ યુવકો સવાર હતા એક યુવક ઈજાગ્રસ્ત થયો છે, એક યુવકની मौत અને એક યુવક સહી સલામત પોલીસ સ્ટેશન છે ટક્કર મારવામાં આવી હોય તેવા પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે ટક્કર થઈવું રહિયે પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરિવારમાં માતા-પિતા અને એક મોટી બહેન છે પરિવાર દ્વારા નાની માંગણી કરવામાં આવી છે બાઈટ:- જીગર સોલંકી ( मृतकના સાળા )0
0
Report
Advertisement
Morbi के वीरपरडा कुएं में पानी डोलक, प्रशासन ने जांच के आदेश दिए
Morbi, Gujarat:મોરબીના વીરપરડા ગામે ખેડૂતના ખેતરમાં આવેલ કુવાના પાણી છેલ્લા ચાર દિવસથી હાલક ડોલક થઈ રહ્યું છે যাতে કરીને આ મુદ્દો ચર્ચાનો વિષય બની જશે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગામી સમયમાં ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ની ટીમ પણ કુવાના મુલાકાત લેશે અને ત્યારબાદ રિપોર્ટ આપશે. તેમજ ચાર અગાઉ હજારો વરસાદના કારણે આ કુવામાં પાણી છલોછલ ભરાઈ ગયો હતો અને હાલમાં પાણીમાં મૂવમેન્ટ જોવા મળી રહી છે. કલેક્ટર દ્વારા આ બાબતે તપાસના આદેશ કરવામાં આવ્યો છે જેથી ગ્રાઉન્ડ વોટર રિસર્ચ વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દ્વારા આ ખરાઈ કરી શીખશે કે પડશે તેમાંથી શું કારણ હતું. હવા અને ધરતીના પેટાળમાં વરસાદનું નવું પાણી આવવાથી બે પથ્થરો વચ્ચે ગેસના કારણે પાણીમાં મુવમેન્ટ જોવા મળી રહી છે. આ અંગે કોઈ બીજો ચિંતાજਨક વિષય નથી જ્યારે કલેક્ટરosomalીએ કહેવામાં આવ્યું હતું કે છેલ્લા આઠથી દસ દિવસની અંદર કોઇપણ જગ્યાએ સિસ્મોલોજી સિસ્ટમમાં અસર ન મળી આવી છે. કુવામાં પાણી હજુ અલગ થઈ રહ્યું હોવાથી તકેદારી તરીકે ગ્રાઉન્ડ વોટર રિસર્ચ વિભાગના અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે જેથી તેમની ટીમ ત્યાં જ હાજર રહેશે અને ફાઇનલ રિપોર્ટ પછી જાણવા મળશે કે ખરેખર કુવાના પાણી શા માટે હાલત ડોલક થયું હતું.0
0
Report
नरौदा स्पा हत्या कांड: पांच अपराधी ने मैनेजर की निर्मम हत्या का CCTV में किया फुटेज
Ahmedabad, Gujarat:અમદાવાદના નરોડા વિસ્તારમાં બુધવારની મધ્યરાતે સરકારી સમસ્યાના કારણે રહેતા ૫ શખ્સોને આંધળી આ દરેકના કારણે -criminal activity- થી એક રમમણિય હત્યા ઘડાઈ હતી. નરોડા પોલીસ સ્ટેશનના ચોપડે 427 નંબરની ઓફિસમાં ક્રિશा બોલી સ્પા ચાલતું હતું. ગઈ રાતે 12 થી 12:30 ના આરસામાં આ સ્પામાં ૫ જેટલા બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. તેમણે પહેલા સ્પામાં ભારે તોડફોડ કરી અને સ્પાના મેનેજર દશરથ મીણાને બેરહેમીથી માર મારીને પ્રસંગના બીચ પરથી નિર્દોષ તેણીને બિલ્ડિંગના પાછળના ભાગે નિષ્ફળ રાજ્યમાં નીચે ફેંકી દીધા હતા. ઊંચાઈ પરથી પડવાથી અને ગંભીર ઈજાઓના કારણે મેનેજર દશરથ મીણાનું ઘટના સ્થળે મોત થયું હતું અને હત્યા કરનારા આ પાંચ શખ્સો ફરार થઈ ગયા હતા. વિક્રમ મીણા, মৃত્યુદોષના ભાઈ આ હત્યા બનાવે સમયે નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા આર્માળના હરીફાઈ અને પોલીસ રેડની દાદમાં થઈ હોવાનું સામે આવ્યું. ઘટના બુધવારે ઓઢવના ઓમ આર્કેડમાં આવેલા એક વર્ટર વન લોટસ સ્પામાં નોંધાઈ હતી, જ્યાં ઓઢવ પોલીસ બાતમીના આધારે રેડ પાડી હતો. રેડ બાદ ક્રિશા સ્પાના માલિક જનક શુક્લાએ ઓઢવના સ્પા માલિક વિરલ રાઠોડને ફોન કર્યો અને મહેણું માર્યું હતું, સાથે કહ્યું હતું કે Rival Spasના સ્ટાફને નોકરી છોડાવી પોતાને રાખીશ, તો આવો રેડ થશે. બાઈટ : વિકાસ મીણા, મૃતુ દશરથ મીણાના ભાઈ વીઓ: 03 ત્યારે આ ટેલિફોનિક વાતચીત બાદ ઓઢવના સ્પા માલિક વિરલ રાઠોડે નરોડાના ક્રિશા સ્પામાં આવીને ધાકધમકી આપી હતી. આ કૃત્યના ગણતરીના કલાકમાં ૫ શખ્સો આવીને કહ્યું હતું કે વિરલ રાઠોડના સ્પા માટે રેડ કેમ કરાવી, આવ્યા આ પાંચ લોકો મોઢે રૂમાલ બાંધીને ક્રિશા સ્પાના માલિકોને માર મારીને ચોથી માળેથી નીચે ફેંકી નાખી તે મોતને પામી ગયું. વાંક : વિ. ე. યાદવ, ACP, G ડિવિઝન V. O.: 04 નરોડા પોલીસ સીસીટીવી ડીવીઆર કબ્જે કરીને આરોપીઓની ઓળખ કરી રહી છે. આ ઘટનાને સ્પાની હરીફાઈ અને પોલીસ રેડના અદાવતમાં ઉજાગર થયેલી છે; અન્ય કોઈ કારણ પોલીસ Duncan აცხად શકશે જ્યારે ધરપકડ થાય. ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ0
0
Report
नरोड़ā स्पा हत्या: धंधे की रार में 5 बदमाशों ने मैनेजर को चौथी मंज़िल से फेंका
Ahmedabad, Gujarat:સ્પા, હરિફાઈ પોલીસ રેડ અને હત્યા , નરોડામાં સ્પા મેનેજર ની ચોથે માળે ફેંકીને હત્યા કરાઈ હત્યા સીસીટીવીમાં કેદ થઈ અમદાવાદ ના નરોડા વિસ્તાર માં બુધવારે મધ્યરાત્રે એક રૂંવાડા ઊભા કરી દે તેવી હત્યાની ઘટના નરોડા પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાઈ છે ..... શહેરમાં ચાલતા અમુક સ્પાની આડમાં ગોરખધંધામાં ગ્રાહકો અને સ્ટાફ ખેંચવાની હરીફાઈમાં હત્યા બનવા પામી છે નરોડામાં આવેલા ક્રિશા સ્પા માં મોઢે રૂમાલ બાંધીને આવેલા ૫ શખ્સોએ આતંક મચાવ્યો, મેનેજરને ઢોર માર માર્યો અને ક્રૂરતાની ہદ વટાવતા તેને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધો. આખો ખૂની ખેલ સીસીટીવીમાં કેદ થયો છે નરોડા પોલીસ 5 સામે ફરિયાદ તપાસ હાથ ધરી છે સૌથી પહેલા આપણે એક હત્યા નો ઘટના સીસી ટીવી દેખાડી રહ્યા છીએ જુવો અમદાવાદ ના નરોડાના હંસપુરા સર્કલ પાસે આવેલા વિશાલા એમ્પાયર કોમ્પલેક્ષના ચોથા માળે 427 નંબરની ઓફિસમાં ક્રિશા બોડી સ્પા ચાલતું હતું. ગઈ રાત્રે 12 થી 12:30 ના અરસામાં આ જ સ્પામાં ૫ જેટલા બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. તેમણે પહેલા સ્પામાં ભારે તોડફોડ કરી અને ત્યારબાદ સ્પાના મેનેજર દશરથ મીણાને બેરહેમીથી માર મારીને સ્પા માં આ દેખાતી એ બારીમાંથી બિલ્ડિંગના પાછળના ભાગે નીચે ફેંકી દીધો હતો. ઊંચાઈ પરથી પટકાવાના કારણે અને ગંભીર ઈજાઓના લીધે મેનેજર દશરથ મીણાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને હત્યા કરનારા આ પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ હત્યા નો બનાવ બનતા ની સાથે જ નરોડા પોલીસ ઘટનાાસ્થળે પહોંચી અને આઘાતના ઘટવા પાછળ નું કારણ જાણવા કામે લાગી હતી ત્યારે પ્રાથમિક તપાસ માં હત્યા પાછળનું એક ચોંકાવનારું કારણ સામે આવ્યું. આ હત્યા સ્પાના ધંધાની હરીફાઈ અને પોલીસ રેડની અદાવતમાં થઈ હોવાનું ખૂલ્યું છે પ્રાથમિક તપાસ માં આ સમગ્ર વિવાદ અને ঘটনায়ની શરૂઆત બુધવારે થઈ હતી જ્યારે ઓઢવના રિંગ રોડ પર ઓમ આર્કેડમાં આવેલા એ વન લોટસ સ્પામાં ઓઘડવ પોલીસે બાતમી ના આધારે રેડ પાડીને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આ રેડ બાદ નરોડાના ક્રિશા સ્પાના માલિક જનક શુક્લાએ ઓઢવના સ્પા માલિક વિરલ રાઠોડને ફોન કર્યો હતો અને મહેણું માર્યું હતું ને સાથે સાથે કહ્યું હતું કે તું અમારા સ્પાના સ્ટાફને નોકરી છોડાવી તારે ત્યાં રાખીશ, તો આમ જ રેડ થતી રહેશે બસ આ વાત જ ઓઢવ સ્પા માલિક વિરલ રાઠોડ ને ખટકી હતી મન માં અને કરી નાખ્યું ન કરવા નું ત્યારે આ બંને સ્પા માલિક ની આ ટેલિફોનિક વાતચીત બાદ ઓઢવના સ્પા માલિક વિરલ રાઠોડે અદાવત રાખી. બુધવારે રાતે ૮ વાગ્યે વિરલ રાઠોડ નરોડાના ક્રિશા સ્પામાં આવ્યો હતો અને ધાકધમકી આપીને ગયો હતો. આ ધમકીના ગણતરીના કલાકોમાં જ એટલે કે બુધવાર ની રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ 5 શખ્સો આવી ને કહ્યું હતું કે વિરલ રાઠોડ ના સ્પા માં કેમ રેડ કરાવી અને આવેલા આ ૫ માણસો મોંડે રૂમાલ બાંધીને આવ્યા અને નિર્દોષ મેનેજર દશરથ મીણાને માર મારી ને બારીમાંથી ફેંકીને તેની હત્યા કરી નાખી ફરાર થઈ ગયા હતા ત્યારે આ સમગ્ર બનાવ ની જાણ નરોડા પોલીસ ને થતા નરોડા પોલીસે હાલ ૫ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે નરોડા પોલીસ સીસીટીવી નું ડીવાનો કબજે લઈ ને હત્યારા 5 આરોપી ની ઓળખ કરવાની શરૂઆત કરી છે ત્યારે આ હત્યા સ્પાની હરીફાઈમાં સ્ટાફની ખેંચતાણ અને போலீસ રેડની અદાવતમાં જ થઈ છે કે અન્ય કોઈ કારણ છે તે આરોપી ની ધરપકડ બાદ જ ખ્યાલ આવી શકે છે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ0
0
Report
Advertisement
अमरेली में भारी बारिश के बीच लोगों ने खुद सड़कें सुधारना शुरू किया
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ બિસ્માર રસ્તાઓથી લોકો તારાહિમામ પોકારી ઉઠ્યા છે. સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે પર રહેેલા અગરીયા ગામના લોકોએ જાત મહેનતે માટીના ત regalarા ભરીને રસ્તાના ખાડા પૂર્યા છે. તંત્રને ધ્યાન દોરવા આ અનોખા વિરોધ વચ્ચે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરકાર पैसा આપે છે પરંતુ અધિકારીઓને વાપરતા જીવ ચાલતો નથી. આ સ્ટેટ હાઈવે પરથી અવારનવાર પસાર થતાં વાહનચાલકો પણ રસ્તાની દયનીય સ્થિતિના કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાડાઓના કારણે વાહનમાં મોટું નુકસાન થઈ રહ્યું છે અને મુસાફરીમાં કલાકોનો સમય બગડી રહ્યો છે. સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે કે સરકાર દ્વારા રસ્તાના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આ અનોખા પ્રયાસ બાદ તંત્રની ઊંઘ ઊડે છે કે નહીં. જો કે માર્ગ અને મકાન વિભાગના અધિકાએ બચાવ કરતાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રોડની મરામત કરાવવામાં જરુરીયાત ઉભી થઈ છે અને અત્યારે મરામતની કામગીરી શરૂ છે.0
0
Report
मालण डेम फिर ओवरफ्लो: किसानों के लिए पेयजल वरदान, 10 गांवों में पानी पहुंचा
Mahuva, Gujarat:મહુવા.. મહુવાનો માલણ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. મહુવાના ઉપરવાસના ગ્રામ્ય પંથકમાં પડી રહેલ વરસાદ ને લઈને ડેમ થયો ઓવરફ્લો. માલણ ડેમ મહુવા પંથકને પીવાના પાણી માટે વરદાન રૂપ છે. માલણ ડેમ નીચે આવતા 10 ગામોને નદીમાં સીધુ પાણી મળે છે. લાકુપરા, સાગણીયા, નાનાજાદરા, કુંભણ, કુંજળી, ઉમણીયાવદર, મહુવા, કતપર સહીતના ગામનો સમાવેશ. ડેમ સતત બીજી વાર ઓવરફ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માલણ ડેમ શિયાળુ ઉનાળુ પિયતમા ખેડૂતો માટે વરદાનરૂપ ગણાય છે. મહુવા પંથકમાં ચોમાસાનો લગભગ 50% ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. માલણ ડેમમાં નવા નીર આવતા છલક સપાટીએથી સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. જીવાદોરી સમાન માલણ ડેમમાં 96.48 ક્યુસેક પાણીની આવન જાવન શરુ છે. વોકથ્રુ : અરશદ દસાડીયા, મહુવા.0
0
Report
गुजरात के सरकारी स्कूलों में मध्याह्न भोजन की गुणवत्ता पर ज़ी मीडिया की मुहिम मेहसाणा के स्कूल-3 में दिखी वास्तविकता
Mehsana, Gujarat:गुजरात की सरकारी स्कूलों में बच्चों को परोसे जाने वाले मध्याह्न भोजन की गुणवत्ता को लेकर ज़ी मीडिया ने एक खास मुहिम शुरू की है. इस मुहिम के तहत हमारी टीम मेहसाणा की प्राथमिक शाला नंबर-3 पहुंची, जहां रियलिटी चेक किया गया. देखते हैं कि बच्चों को किस तरह का भोजन परोसा जा रहा है. गुजरात सरकार की मध्याह्न भोजन योजना के तहत सरकारी स्कूलों में बच्चों को हर दिन निर्धारित मेन्यू के अनुसार पौष्टिक भोजन उपलब्ध कराया जाता है. इसकी हकीकत जानने के लिए ज़ी मीडिया की टीम मेहसाणा की प्राथमिक शाला नंबर-3 पहुंची. रियलिटी चेक के दौरान पाया गया कि स्कूल में बच्चों को तय मेन्यू के अनुसार स्वच्छ, ताज़ा और पौष्टिक भोजन परोसा जा रहा है. भोजन की गुणवत्ता के साथ-साथ साफ-सफाई का भी विशेष ध्यान रखा जा रहा है, ताकि बच्चों को स्वास्थ्यवर्धक आहार मिल सके. स्कूल में मध्याह्न भोजन योजना के तहत बच्चों को हर दिन अलग-अलग प्रकार का पौष्टिक भोजन दिया जाता है. भोजन तैयार करने से लेकर परोसने तक पूरी प्रक्रिया निर्धारित मानकों के अनुसार संचालित की जाती है. ज़ी मीडिया की इस रियलिटी चेक मुहिम में मेहसाणा की प्राथमिक शाला नंबर-3 में बच्चों को निर्धारित मेन्यू के अनुसार पौष्टिक और गुणवत्तापूर्ण भोजन मिलता हुआ दिखाई दिया. इस स्कूल में मध्याह्न भोजन योजना का प्रभावी ढंग से पालन किया जा रहा है, जिससे बच्चों को स्वस्थ और संतुलित आहार उपलब्ध हो रहा है.0
0
Report
Advertisement
वैलसाड में भारी बारिश से यातायात बाधित, ओवरब्रिज पर सुरक्षा-व्यवस्था सवाल
Valsad, Gujarat:એન્કર : વલસાડ జిల్లે ભારે વરસાદ અને રેલની સ્થિતિને ૧૫ દિવસ વીતી ગયા છે, છતાં તંત્ર હજુ જાગ્યું નથી. વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડ પર આવેલો છીપવાડનું ગળનારું હાલ પણ સફाईના અભાવે બંધ રહ્યો છે. ઓરંગા નદીના ઓવરબ્રિજના ડાયવર્ઝન માથાનો દુખાવો બન્યો છે. આ ગંભીર બેદરકારીથી ૪૦ ગામના સરપંચો અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. જો આ વિશેષ અહેવાલ જોવાય તો.0
0
Report
राज्य सरकार ने एनालॉग पनीर समेत डेयरी उत्पादों पर प्रतिबंध लगा दिया
Ahmedabad, Gujarat:અમદાવાદ આખરે રાજ્ય સરકારે એનાલોગ પનીર સહિતની ડેરી પ્રોડક્ટ પર મૂક્યો પ્રતિબંધ સરકારના નિર્ણય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ સક્રિય શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયું ચેકિંગ એનાલોગ પનીરના સંભવિત ઉત્પાદન એકમો અને વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ કરાઈ ಕುબેરનગરની મીરા ડેરીનું પ્રોડક્શન યુનિટ બંધ મળ્યું નજીકના રાજેશ દુગ્ધાલયમાં પણ તપાસ કરવામાં આવી મોટા પ્રમાણમાં લો ફેટ પનીર યોગ્ય રીતે બનતું મળી આવ્યું એનાલોગ પનીર બનતું હોવાના કોઈ પુરાવા હાથ न લાગ્યા તંત્રએ પનીરના સેમ્પલ લઈ લેબોરેટરી ચેકિંગ માટે મોકલી આપ્યા0
0
Report
जूनागढ़ के मंगलोर शहर के सड़कों पर गड्ढे, बारिश से स्थिति बिगड़ी
Junagad, Gujarat:જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં রাস્તૉઆની બિસ્મર હાલત હવે લોકો માટે મોટી મુશ્કેલી બની છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. વરસાદી માહોલમાં પાણી ભરાઈ જતાં ખાડા દેખાતા નથી, જેના કારણે ખાસ કરીને બાઈકચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. માંગરોળ શહેરના મુખ્ય માર્ગોંથી લઈને આંતરિક વિસ્તારો સુધી અનેક રસ્તાઓ ખાડામય બની ગયા છે. લાંબા સમયથી રસ્તાઓની મરામત ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણી રસ્તાઓ પર ભરાઈ જતાં ખાડાઓ नजरે પડતા નથી. પરિણામે બાઇčkuચાલકો, કારચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ખતરો સતત વધી રહ્યો છે. રસ્તા પરથી કાંકરા ઉડતા હોવાથી વાહનો स्लીપ થવાના બનાવો પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દરરોજ હજારો લોકો આ રસ્તાઓ પરથી પસાર થાય છે, તેમ છતાં તંત્ર દ્વારા અકસ્માતને અટકાવવા માટે અસરકારક સમારકામ કરવામાં આવ્યું નથી. વરસાદ બાદ માંગરોળ પંથકના અનેક રસ્તાઓ અને હાઇવેને નુકસાન પહોંચ્યું હોવાના બનાવો પણ આવતા રહે છે. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે, રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને ઘણા નુકસાનને અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહિ થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકા locals rook કરી રહ્યા છે. હાલ લોકો વહીવટી તંત્ર અને નગરપાલિકાને તાત્કાલિક કામગીરી કરવા અપીલ કરી રહ્યા છે.0
0
Report
Advertisement
