icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow28 Apr 2025, 01:20 pm

Amreli - રાજુલા નગરપાલિકાના પાણીના પ્રશ્ને ઉઠ્યા નવા સવાલો

Rajula, Gujarat:પાલિકા એ વિકાસ ના કાર્ય બાબતે એક પગલું તો ભર્યું પણ ? એક બાજુ વિરોધ અને બીજું બાજુ વિકાસ ! શુ થશે ઉઠ્યો પ્રશ્ન અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય રેલી કાઢી પ્રાંત કચેરીએ પોહચી આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરવામાં આવી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધાતરવડી ડેમ 1 માંથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવીમંજૂરી મળ્યા બાદ નવીપાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા જાફરાબાદ બને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહિ મળે તો મુશ્કેલી સર્જાય શકે છે
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ठक्करनगर में पुरानी दुश्मनी के चलते युवक की हत्या, दोनों आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ ઠક્કરનગરમાં જૂની અદાવતમાં યુવકની હત્યા બે આરોપીઓ સામે ગુનો નોંધાયો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ सामने આવ્યો અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની અહેવતને લઈને એક યુવકની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યું છે. પોલીસ મુજબ 27 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે 9 વાગ્યા આપેસાસ ઠક્કરબાપાનગર વિસ્તારમાં પાણીની ટાંકીવાળી ગલી પાસે આવેલી એક દુકાન આગળ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં દિપક ઉર્ફે બકરો સોનકરનું મોત થયું હોવાનું પોલીસ ફેરાઝમાં નોંધાયું છે. ફરિયાદી તરીકે મૃત્યુ વર્‍વના ભાઈ વિક્રમ સોનકરનું નામ નોંધાયેલું છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં ભરત ઉર્ફે બકરા કાંતીલાલ ચુનારા અને રોહિત નાગરભાઈ દંતાણી સહિતના આરોપીઓના નામ સામે આવ્યા છે, જેઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જૂની અદાવત બની હત્યાનું કારણ પોલીસ પોલીસમાં જણાવ્યા મુજબ मृतક અને આરોપીઓ વચ્ચે પૂર્વનિર્ધારિત અદાવત ચાલી રહી હતી. વર્ષ ૨૦૧૮ થી શરૂ થયેલી આ જુની અદાવતમાં ભરત ઉર્ફે બકરો દ્વારા ૨૦૨૦ માં પણ એક હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં તે હજી એક સપ્તાહ પહેલા જ જામીન ઉપર છૂટી ગયો હતો. બનાવના દિવસે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં દિપક ઉર્ફે બકરો સોનકરનું મોત થયું હતું. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો પોલીસ દસ્તાવેજમાં ભરત ઉર્ફે બકரோ કાંતીલાલ ચુનારા સામે પહેલાં હત્યા, હત્યાના પ્રયાસ, ચોરી, મારામારી તથા પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનો ઉલ્લેખ છે. કૃષ્ણನಗರ પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય પોલીસ મથકોમાં પણ તેની સામે ગુનાઓ નોંધાયેલા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજા આરોપી રોહિત નાગરભાઈ દંતાણી સામે પણ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દસ્તાવેજમાં જણાવાયું છે. તેમાં PASA હેઠળની કાર્યવાહી સહિતના કેસોનો ઉલ્લેખ છે. પોલીસની તાત્કાલિક કાર્યવાહી ઘટનાની જાણ થયા_CFKrishna Nagar પોલીસ દ્વારા તાત્કાળિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓની શોધખોળ કરીને તેમને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. बाइट: કે કે ઓઝા, acp- અમદાવાદ
0
0
Report

पुणे में डिग्री न होते चार फर्जी डॉक्टर गिरफ्तार; भारी मात्रा में दवाएं बरामद

Surat, Gujarat:પુણા વિસ્તારમાં ડિગ્રી વગરના 4 બોગસ ડોક્ટરો ઝડપાયા પુણા પોલીસ અને ઝોન-1 LCBની टीमે બોગસ ડોક્ટર્સ સામે મોટી પ્રક્રિયા કરી પુણા-ઉમરવાડા વિસ્તારમાંથી ડિગ્રી વગરના 4 બოგસ ડોક્ટરો ઝડપાયા આરોપીઓ માત્ર 10થી 12 પાસ હોવા છતાં લાંબા સમયથી મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. આરોપીઓ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું. રાજીવનગર અને આશાનગર ઝૂંપડપટ્ટીમાં ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હતા બોગસ ડોક્ટરો એલોપેથી દવાઓ આપી દર્દીઓની સારવાર કરતા હતા. કાર્યવાહી દરમિયાન મેડિકલ સામાન અને દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે કુલ રૂ.4,90,981નો મુદ્દામાલ કબ્જે કર્યો. ઝડપાયેલા આરોપીઓમાં સમરબહાદુર પાલ, તેજબહાદુર નિશાદનો સમાવેશ થાય છે. પ્રશાંત માલાકર અને સુબલ ગાચ્છી પણ પોલીસના હાથે ઝડપાયા. આરોપીઓ છેલ્લા 8થી 26 વર્ષથી ડોક્ટરી પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી મળી. ડિગ્રી વગર સારવાર કરી દર્દીઓના જીવનને જોખમમાં મુકતા હોવાનો આરોપ છે.
0
0
Report

पोरबंदर का 1036 साल पुराना इतिहास: गांधीभूमि से समुद्री परंपराओं तक

Porbandar, Gujarat:પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યો છે.પરંતુ વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046 ના શ્રાવણી પૂનમના દિવસે થઈ હતી.આ શહેરને ગાંધી જન્મભૂમિ,સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે.ત્યારે આજે પોરબંદરે 1036 વર્ષ પૂર્ણ કરીને 1037 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.ત્યારે ચાલો જોઈએ શુ છે આ સુદામા અને गांधी ભૂમિથી વિશ્વ વિખ્યાત બનેલ પોરબંદરનો ઈતિહાસ. અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર એ ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલું નગર છે.મહાત્મા ગાંધીના જન્મ સ્થળથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલ આ ઐતિહાસિક નગર પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ વડે આગવી ઓળખ કંડારી છે.આ નગર શિલ્પ સ્થાપત્યોથી સમૃદ્ધ છે.શ્રાવણી પૂર્ણીમાં એ પોરબંદરનો સ્થાપના દિન છે.પ્રાચીનકાળમાં સુદામાપુરી તરીકે ઓળખાતા આ શહેરનો ઈતિહાસ અતિ પ્રાચીન છે.પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલુ જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે.પોરબંદરનો આજે સ્થાપના દિન છે.પોરબંદરને ભગવાન શ્રી કૃષ્ણના sખા suદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે.પોરબંદર પર શાસન કરનાર રાજ પરિવાર જેઠવા તરીકે ઓળખાય છે.જેઠવા વંશજનોએ સૌ પ્રથમ પોરબંદર પાસે આવેલા ઘુમલી ગામે 자신의 રાજધાની સ્થાપી હતી.એ સમયે જેઠવા વંશજોના હાથમાં સમસ્ત બરડો અને હાલારનો કેટલોક ભાગ બનતો હોવાનું કહેવાય છે.ઈ.સ 1120 માં રાણાબાંધી ઘુમલીની ગાદીએ આવ્યા હતા અને ત્યારબાદ રાણપુર રાજધાની સ્થાપી હોવાનો ઈતિહાસમાં ઉલેખ થયો છે.આ અંગે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણે પોરબંદરના ઇતિહાસને લઇને રસપ્રદ જાણકારી આપી હતી.ા
0
0
Report
Advertisement

नरोड़ा पाटिया पुल मामले में AMC पर भाजपा के वरिष्ठ अधिकारियों पर सवाल

Ahmedabad, Gujarat:અમદાવાદ amc દ્વારા bani રહેલા નરોડા પાટિયા બ્રિજ ને લઈને મોટો વિવાદ ભાજપી સાશકના જ ઉચ્ચ વહીવટી અધિકારીને બ્રિજ મામલે વેધક સવાલો ખુદ રોડ કમિટી chairમેન માંગી બ્રિજ પ્રોજેક્ટના ડેપ્યુટી કમિશનર પાસે विविध સ્પષ્ટતા બ્રિજ બનાવતા પહેલા સાઇટ કલિયરન્સ સર્ટિફિકેટ વગર વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો ? બ્રિજ ડિઝાઇન કરનાર એજન્સીએ વિલંબ કર્યો છે તો એની પાસે પેનલ્ટી વસુલાઈ કે નહીં ? બ્રિજ કોન્ટ્રાક્ટરના કારણે 185 દિવસનો વિલંબ થયો છે તો આ સમયગાળો કઈ રીતે ગણવામાં આવ્યો, કોઈ દંડ ખરો ? કોન્ટ્રક્ટર્ને ઉચક 50 લાખ રૂપિયા ની પેનલ્ટી કરાઈ છે તો તેના નિયમો શું ? amc ના કારણ વગર કોન્ટ્રાકટર્ને મુદત વધારો કેમ આપવામાં આવ્યો, તેની નીતિ જણાવવી - રોડ કમિટી ચેરમેન વર્તમાન ચેરમેનના પત્રથી भाजपाનું આંતરિક રાજકારણ ગરમાયું amc વર્તુળોમાં એક ચર્ચા, આ પત્ર લખવાનો હેતુ શું ? પત્રના પ્રશ્નો થકી રોડ કમિટી ચેરમેન ભાજપમાં કોણે ટાર્ગેટ કરે છે ? નોંધનીય છે કે અગાઉ વન વિભાગની જમીન સંપાદન અને તે બાદ ડિઝાઇન બદલાવ કારણે હજી નરોડા પાટિયા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે
0
0
Report

साबरमती जेल में राखी पर भाइयों के लिए विशेष व्यवस्था, बहनों की मौके पर मौजूदगी

Ahmedabad, Gujarat:અમદાવાદ સાબરમતી જેલ માં બંધ કેદી ભાઈઓ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરી શકે તે માટે જેલ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે...વહેલી સવાર થી જ મોટી સંખ્યામાં બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા માટે જેલ પર પહોંચી હતી...સાબરમતી જેલ માં કુલ 4200 જેટલા કેદીઓ છે...આ તમામ કેદી રક્ષાબંધન ની ઉજવણી કરી શકે તે માટે જેલ સ્ટાફ પણ ખડેપગે હતો...લગભગ 300 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ વ્યવસ્થા માં જોડાયા હતા....જેલ માં પ્રવેશ માટે જેલ વિભાગ દ્વારા એક મુલાકાત માટે નું ફોર્મ ભરવામાં આવે છે..જેમાં આધારકાર્ડ ની પણ ચકાસણી કરવામાં આવે છે..અને જેલ માં પ્રવેશ આપવામાં આવે છે...સાંજના પાંચ વાગ્યા સુધી જેલ માં રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવશે...એટલે કે તમામ બહેનો તેમના કેદી ભાઈને રાખડી બાંધી શકે તે પ્રકાર ની વ્યવસ્થા જેલ વિભાગ દ્વારા કરવામાં આવી છે...જ્યારે કેદી ભાઈઓ ને બહેનો રાખડી બાંધી રહી રહી ત્યારે બહેનો ના આંખો માં આંસુ આવી ગયા હતા અને ભાવુક દૃશ્યો નજરે પડ્યા હતા
0
0
Report

15 वर्षीय लड़की के साथ दुष्कर्म: आरोपी गिरफ्तार, मामला दर्ज

Rajkot, Gujarat:એન્કર - પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નરાધમ જેલમાં ધકેલાયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં કેટરર્સમાં કામે જતી સગીરાને ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધી ફોટા પાડ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની બાળકીને કેટરર્સના કામે જતી હતી ત્યાં તેનો પરિચય ભોમેશ્વર વિસ્તારમાં આવેલા અમૃત બેલમ નામના શખ્સ સાથે થયો હતું જે બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ્લે કરી હતી. ત્યારબાદ 27.06.2026થી 26.08.2026 સુધી સમય દરમિયાન સગીરાને પોતાના વાહનમાં બેસાડી જયુબેલી ચોક નજીક આવેલ બિલ્ડિંગમાં ઓફિસમાં લઈ જઈ ચાર વખત સગીરાના mdi દ્વારા સભ્ય વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને તેના મોબાઈલ ફોનમાં ફોટા પકડા હતા. આ પછી આરોપી અમૃતએ સગીરાને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતી ગભરાઈ ગયેલી सગીરાએ પોતાની આબાદી પરિવારને જણાવી થોરાળા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી, ગુનો નોંધી કરી ધરપકડ કરવામાં આવી છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
0
0
Report
Advertisement

रिपल प्रजापति मोदी से राखी बंधवाने के लिए समय मांगती रहीं

Ahmedabad, Gujarat:એન્કર - રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે. ત્યારે એક બહેન એવી છે જે હાલના pm અને 2014 પહેલા ના ગુજરાતના cm ને રક્ષા સૂત્ર બાંધતી તે બહેન હજુ પણ pm ના રક્ષાબંધનના બોલાવાની રાહ જોઈ રહી છે. જેથી તે રાખડી બાંધી શકે. ત્યારે જોઈએ કોણ છે એ ગુજરાતની બહેન કે જે હજુ પણ pm ને રાખડી મોકલવાનું ક્યારેય ભૂલતી નથી.... અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના પ્રજાપતિ પરિવાર ની આ દિકરી નરેન્દ્ર મોદીના જવાબની ભારે આતૂરતા પૂર્વક રાહ જોઇ રહી છે.. વર્ષ 2004થી 2013 સુધી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્ર્રી રહેલા નરેન્દ્ર omodીને સતત રાખડી બાંધતી તેમની ધર્મની બહેન રિપલ આ વખતે પણ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની ખેવના ધરાવે છે.. માટે જ તેણે પિતાની મદદથી આ વર્ષે પણ પત્ર લખી ઇ-મેઈલ દ્વારા નરેન્દ્ર મોદીનો સમય માંગ્યો છે. જે ઈમેઈલ કર્યાને 15 દિવસ વિતી ગયા પણ જ્યાં નરેન્દ્ર મોદીના જવાબની હજી કાગડોળે રાહ જોઇ રહી છે તેમની ધર્મની બહેન રિપલ. उल्लेखनीय છે કે જયારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે પણ રિપલે આ જ રીતે નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટેની અપિલ કરતો ઈ-મેઈલ કર્યો હતો. પણ તે વખતે મોદીએ પી.એમ. તરીકેના શપથ નજીકના સમયે જ ગ્રહણ કર્યા હોવાથી તેમની વ્યસ્તતાની વચ્ચે તે પોતાની આ બહેન માટે સમય નહી કાઢી શક્યા હોવાનું રિપલે મન મનાવી લીધું હતું. જે બાદના વર્ષે પણ તેણે રાખડી મોકલી. અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ 15 દિવસ પહેલા ઇ-મેઈલ કરી સમય માંગી નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની ઇચ્છા રિપલે વ્યક્ત કરી છે. તેમ છતાં હજી સુધી નરેન્દ્ર મોદી તરફથી કોઇ પ્રતિઉત્તર ન આવતા રિપલની નિરાશા વધી છે. છતાં તેમ પણ રિપલ પ્રજાપતિ રહેમા રહેશી છે કે પ્રજાપતિ રાહ જોઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીને આમંત્રણ આવે અને રિપલ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવામાં દિલ્હી જઈ શકે.... દર્પષ રાવલ, Z 24 કલાક અમદાવાદ........
0
0
Report

अहमदाबाद क्राइम ब्रांच ने 12 दिन में ड्रग्स नेटवर्क ध्वस्त कर 15 लाख से अधिक मूल्य के ड्रग्स पकड़े

Ahmedabad, Gujarat:અમદાવાદ ના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેરમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા ક્રાઇમ બ્રાન્ચે NDPS ના ગુનાઓમાં આકરી અને કડક કાર્યવાહી શરૂ કરી છે. માત્ર ૧૨ જ દિવસોમાં MD ડ્રગ્સ અને ગાંજાના ૧૦ જેટલા કેસ નોંધીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.... અમદાવાદમાં હવે ગલીએ-ગલીએ નશો વેચતા ડ્રગ્સ પેડલરોની ખાતરી છે કેમેના કે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ૧૨ દિવસમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે મેગા ઓપરેશન ચલાવ્યું છે. આ ૧૨ દિવસના ટૂંકા ગાળામાં જ પોલીસએ MD ડ્રગ્સ અને ગાંजાના કુલ ૧૦ કેસ નોંધ્યા છે અને ૧૫ લાખ રૂપિયાથી વધુની કાળો કારોબાર પકડી પાડ્યો છે. આ કામગીરી અંતર્ગત હાલમાં પોલીસે બે મુખ્ય કેસની વિગતો અને તેમાં પકડાયેલા આરોપીઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.bern
0
0
Report

नेपाल में भयावह बाढ़ से भारी नुकसान, गुजरात के 150 से अधिक लोग प्रभावित

Surat, Gujarat:નેપાળની ઘટના અકલ્પનીય છે ભયાવહ વિડીયો આપણે જોયા છે મકાનો, માણસો અને ગાડીઓ તણખલાની જેમ વહી જાય છે નુકસાનીનો સાચો આંકડો વિચારતી વખતે સમય લાગી શકે છે અને ત્યાર પછી પણ સાચો આંકડો કદાચ ન આવે એ પ્રકારની શક્યતા છે ગુજરાતના અને દેશમાં ઘણા પ્રવાસીઓ નેપાળના પ્રવાસમાં હતા અને એમાં પણ 150 થી વધારે ગુજરાતીઓ આમાં અસરગ્રસ્તો થયા છે તેવો સમાચાર છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદિ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નેપાળના સરકાર સાથે સંપર્કમાં છે એમને જરૂરી મદદ પણ પહોંચાડી રહ્યા છે લગભગ 47.5 ટન સહાય એ પણ તાત્કાલિક ધોરણે મોકલવામાં આવી છે આપણા દેશની અંદર પણ નદીઓમાં પાણી વધ્યું હતું જે કારણે શહેરોનાં વિસ્તારમાં પાણીની સ્તર વધારે રહી છે અને ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા જેના કારણે આપના દેશમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ભારત દેશ, વિદેશના લોકો અને નેપાળ પણ ઘણા લોકો વહી ગયા છે આ કદાચ ભયાનક ઘટના તરીકે યાદ રાખવામાં આવશે
0
0
Report
Advertisement

गांधीनगर में CM भूपेंद्र पटेल ने रक्षाबंधन पर बहनों से राखी बंधवाई

Gandhinagar, Gujarat:ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ઉજવણી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત લોકભવન હોલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી રાજ્યમાંથી આવેલ બહેનોએ રખાડી બાંધી બહેનોએ મુખ્યమంత్రిને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ અર્જુબેન વેકરિયા, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી મંત્રી રિવાબા જાડેજા ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પાયલ કુકરણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાખડી બાંધી
0
0
Report

अमित शाह ने लोक दरबार में कहा 21 से 30 इंच बारिश पर पानी नहीं भरेगा

Ahmedabad, Gujarat:ઘાટલોડિયા વિધાનસભાનું લોકદરબાર આંબલી-બોપલ-ઘુમા વિસ્તાર ને લઈને લોકદરબાર બોપલ પંચાયત રોડ પર BKM સ્કૂલ ખાતે લોકદરબારનું આયોજન લોકદરબારમાં સ્થાનિક સસદ એવા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રિ અમિત શાહ રહયા હાજર અમિત શાહ સાથે cm. મેયર AMC કમિશનર. શહેર પ્રમુખ. મંત્રી દર્શનાબેન પણ હાજર રહ્યા આ સીઝનમાં પડેલા ભારે વરસાદમાં બોપલ ઘુમા આંબલી બેટમાં ફેરવાયું હતું વરસાદી પરિસ્થિતિ ની સમસ્યા જાણવા અને સમસ્યાનો નિકાલ લાવવા લોકદરબાર નો આયોજન સમસ્યા દૂર કરી વિસ્તારને વિકસિત બનાવવાનો પ્રયાસ વરસાદ સમયે આવી ન શકતા અમિત શાહ સ્થાનિકો ની ખબર અંતર પૂછવા પહોંચ્યા 21 ઇંચ વરસાદમાં જે સમસ્યા સર્જાયાતી તે 30 ઇંચ વરસાદમાં સમસ્યા ન સર્જાય તેવી અમિત શાહે ખાતરી આપી ફોટો કાવરેજમાં લખાણમાં આંકડા બદલતા નંખાઈ શકાય તેવી જરૂર પડે તો જવાબદારીનામ નોંધાયા હતા સોસાયટીના ભૌગોલીક પરિસ્થિતિ ધ્યાને રાખી કામ કરવા સૂચન બોપલ અને ઘુમમાં પંપિંગ સ્ટેશન બને. તાલુકા વિકાસસ્થળમાં કરાયેલા વિકાસ કામોને કારણે પાણી નિકાસની કામગીરી સારા નિકાસ દરમિયાન જરૂરીયાત મુજબ સમીક્ષા થયી હતી. પ્રારંભિક વાતચીતમાં ૧ વર્ષમાં સ્થિતિ સુધારવા માટેના પગલાં જણાવાયા હતા.
0
0
Report

रक्षा बंधन पर घड़ी राखड़ी से बच्चों में गणित का डर भगाया गया

Navsari, Gujarat:નવસારીના કલિયારી ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા માલવિકા પટેલે રક્ષાબંધનને ધ્યાને રાખી એક નવતર પ્રયોગ કર્યો છે. તેમણે કાગળ અને કાપડમાંથી એવી 'ઘડિયા राखડી' બનાવી છે. જે બાળકોના કાંડા પર બંધાતા જ ગણિતનો ડર ગાયબ થઈ જાય છે. ઘડિયા રાખડી સંસ્કાર સાથે સંસ્કૃતિ અને શિક્ષણના સમન્વયનું મજબૂત પાસુ બની રહી છે. વી/ઓ : વ્યવસ્થિત લંબ ચોરસ કાગળ પર જ્યારે 1 થી 20 સુધીના ઘડિયા લખાય છે અને કાપડની સાદી પટ્ટીઓ ઉપર એ ઘડિયા લખેલ કાગળ ચોંટાડાય, ત્યારે તૈયાર થાય છે આ અનોખી ''ઘડિયા રાખડી''. શાળા સમય દરમિયાન બાળકના કાંડા પર બંધાયેલી આાળાખડી રીસેસ કે નવરાશની ક્ષણોમાં સતત તેમના દેખાઇ રહે છે. જેથી રમત-રમતમાં જ અઘરા ઘડિયા મોઢે થઈ જાય છે. આ પ્રયોગથી ખુશ થયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાની દીકરીઓનું કહેવું છે કે આ રક્ષાબંધને તેઓ પોતાના ભાઈઓને આવી જ ઘડિયા રાખડી બાંધશે, જેથી તેમના ભાઈ ગણિત વિષયમાં હોંશિયાર બને. તો સામે પક્ષે વિદ્યાર્થીઓ પણ બહેન પાસે આ જ ઘડિયા રાખડી બંધાવીને ગણિતમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવી વર્ગમાં પ્રથમ આવવાની હોડ લગાવી રહ્યા છે. ભાઈ-બહેનના પ્રેમ સાથે શિક્ષણના આ મધુર સંગમે બાળકોના મનમાંથી ગણિતનો ડર સાવ ગાયબ કરી દીધો છે. બાઈટ : પંથ આહિર, વિદ્યાર્થી, કલિયારી પ્રાથમિક શાળા, કલિયારી, નવસારી બાઈટ : વૈષ્ણવી રાઠોડ, વિદ્યાર્થીની, કલિયારી પ્રાથમિક શાળા, કલિયારી, નવસારી વી/ઓ : મૂળ સમાજ વિજ્ઞાનના શિક્ષિકા માલવિકા નારણ પટેલ અગાઉ પણ બાળકો માટે આવા અનેક શૈક્ષણિક ઇનોવેશન કરતા રહ્યા છે. પરંતુ આ സമയം રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી તેમણે સંસ્કૃતિ અને અભ્યાસને સાંકળીને આ ''ઘડિયા રાખડી''નો સફળ પ્રયોગ અજમાવ્યો. તેમના આ ઇનોવેટિવ આઇડિયાથી ગણિતમાં કચાસ ધરાવતા બાળકો પણ હવે અઘરા દાખલા સરળતાથી ગણતા થઈ ગયા છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણ અગ્રવાલે પણ માલવિકા પટેલના આ નવતર પ્રયોગની મુક્ત હું સરાહના કરી છે. સરકારી શાળાના શિક્ષકોની આવી સંવેદનશીલતા અને પ્રયોગશીલતા સાબિત કરે છે કે જો સાચી દાનત હોય, તો સામાન્ય લાગતી યુક્તિ પણ શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવી શકે છે. બાઈટ : માલવિકા પટેલ, શિક્ષિકા, કલિયારી પ્રાથમિક શાળા, કલિયારી, નવસારી બાઈટ : અરૂણ અગ્રવાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નવસારી અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરતી આ પદ્ધતિ સાચા અર્થમાં ભારતીય શિક્ષણનો આત્મા છે.
0
0
Report
Advertisement

गुजरात विद्यापीठ में 72वां दीक्षा समारोह: अमित शाह ने 900 विद्यार्थियों को डिग्री दीं

Ahmedabad, Gujarat:ગુજરાત વિદ્યાપીઠમાં 72મો પદવીદાન સમારોહ યોજાયું. મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા.amber...મુખ્ય અતિથિ હસ્તે 900 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. ગાંધીવાદી મૂલ્યોના આધારે ચંદ્રક એનાયત કરાયા. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતdikshant પ્રવચન આપ્યું. 7 વિદ્યા શાખાના 18 વિભાગના કુલ 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. જેમાં 184 સ્નાતક, 400 અનુસ્નાતક, 232 સ્નાતકોત્તર અભ્યાસક્રમ, 21 અનુસ્નાતક ડિપ્લોમા તથા 63 એમ.ફિલ/પીએચ.ડી. પદવીધારકોને ડિગ્રી આપાઈ. કુલ પદવીધારકોમાં 441 વિદ્યાર્થિનીઓ અને 459 વિદ્યાર્થીઓ હતા. આ સમયગાળા દરમિયાન 12 વિદ્યાર્થીને વ્યક્તિત્વદ્દ્વારા ચંદ્રકોના માન પીધા હતાં. કાર્યક્રમમાં ગાંધીવાદી મૂલ્યો અને સર્વાંગી વિકાસને આધારે Chandrakના પસંદ કરવાની પ્રક્રિયા હતી. પદવીદાન સમારોહની સાથે એમ કે અસ્મિતા મંદિરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top