icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

छः जिलों में शिक्षण अभिरुचि भर्ती परीक्षा होगी; 2 लाख से अधिक उम्मीदवार शामिल

Gandhinagar, Gujarat:ગાંધીનગર રાજ્યના 6 જિલ્લામાં પરીક્ષા યોજાશે ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે શિક્ષક અભિરુચિ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્‌ારા પરીક્ષાનું આયોજન કરાયું અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં યોજાશે પરીક્ષા કુલ 2,10,580 ઉમેદવારો આપશે પરીક્ષા રાજ્યના 6 મહાનગર ના કુલ 1058 પરીક્ષા સેન્ટર પર કસોટીની થયું આયોજન 10575 બ્લોકમાં લેવાશે પરીક્ષા બપોરે 3-6 થી પરીક્ષાનો સમય રહેશે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે લેવાશે પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષા માટે થયું આગોતરું આયોજન દરેક જિલ્લા અને રાજ્ય કક્ષાએ નિરીક્ષકોની પણ થઈની નિમણૂક પ્રશ્નપત્રોની સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કસોટીના પ્રશ્ન પેપર સુરક્ષિત પહોંચે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર સાથે કંટ્રોલરૂમ સક્રિય કરવામાં આવ્યા પરીક્ષા કેન્દ્રો ઉપર chuસ્ટ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સ્ટ્રોંગ રૂમમાં કડાક સુરક્ષા સાથે પેપર સ્ટોરેજ કરવામાં આવશે દૂરના જિલ્લાઓમાંથી આવતા ઉમેદવારો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAA HS પરીક્ષા યોજાઈ 210580 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા 181822 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા 28758 ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ નોંધ : પરીક્ષા પહેલા ની વિગત અને પરીક્ષા પછી ની વિગત
0
0
Report

सुरेंद्रनगर A डिवीजन पुलिस ने 51 लाख के सोने के जेवर लौटवाए

Sundar Nagar, Himachal Pradesh:BREAKING સુરેન્‍દ્રનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી.... સোনা ના દાગીના ગિરવે મૂકી વ્યાજે લીધેલ પૈસા અરજદારે લીધેલ... રકમ ચુકાવી દેવા છતાં વ્યાજખોરો અરજદાર ને સોનાનાં દાગીના પરતા ન આપી અને વધુ પૈસાની માંગણી કરેલ.... અરજદાર અનિલભાઈ પરમારે એ ડિવિઝન પોલીસ મથકે વ્યાજખોર સામે કરી અરજી.. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અરજદારના 35 તોલા સોનાના દાગીના કિંમત રૂપિયા ૫૧ લાખના વ્યાજખોર જામાભાઈ મેપાભાઈં બંભવા અને હિતેશ સતાભાઈ ખરગિયા પાસેથી પરત અપાવેલ.... જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના હસ્તક બંને પતિ પત્ની ને રૂબરૂ પરત સોનાના દાગીના વ્યાજખોરો પાસેથી અપાવેલ.. રૂ. 51 લાખના દાગીના પરત મળતા છેલ્લા પતિ પત્ની ખુશી થયા હતા અને પોલીસ નો આભાર માન્યો હતો
0
0
Report
Advertisement

सूरत के करजण में धर्म परिवर्तन के आरोप: मंत्री ने पीड़ित परिवार से मुलाकात

Surat, Gujarat:નોધઃ વિઝ્યુઅલ 2C કરેલ છે. bાઈટ: લાઈવ થી ઉતરેલ છે અપ્રુવલ:વિશાલ ભાઈ કડજાણ ગામની એક બનાવમાં હિન્દુ મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપો આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સરકાર તેમની સાથે હોવાનું આર્શા આપ્યું હતું. વીઓ:1 કરજણ ગામની એકપરિણિત મહિલા જે બે બાળકોની યાદકું છે ને એક મુસ્લિમ યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પીડિત પતિએ કામરેજ પોલીસ મથકે અરજી કરી છે, મહિલાનું બ્રેઈન વોશ કરીને તેને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પીડિત પતિનો આરોપ છે કે મુસ્લિમ યુવકે વકીલ મારફતે તેને ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. સ્થાનિકો દ્વારા આ ઘટના સુનીયોજિત રેકેટનો ભાગ ગણવામાં આવી રહ્યો છે. વીઓ:2 ઘટનાની જાણ થતા જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મામલે સુરત જિલ્લા પોલીસ વડા (SP) સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા કડક આદેશ આપ્યા છે. કોઈપણ masૂમ મહિલાને લાલચ આપી કે ડરાવી-ધમકાવીને ધર્મ પરિવર્તન કરાવવાનું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર પીડિત પરિવારની સુરક્ષા માટે કટિબદ્ધ છે. કામરેજ પોલીસ મથકે અપાયેલી અરજીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શું ખરેખર આ કોઈ મોટા રેકેટનો ભાગ છે કે કેમ, તે દિશામાં હવે પોલીસે તપાસ કેન્દ્રિત થઈ છે. આ ઘટના જીતે સમગ્ર તાલુકામાં ચર્ચા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report

अहमदाबाद के लाम्बा वार्ड में भाजपा की ऐतिहासिक जीत, ऋण स्वीकार कार्यक्रम आयोजित

Ahmedabad, Gujarat:અમદાવાદ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અમદાવાદ ના लाम्बા વોર્ડમાં ભાજપનો વિજય થયો છે મતદારોનો આભાર માનવા યોજાયો ઋણ સ્વીકાર કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં लामભા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલે ઐતિહાસિક જીત મેળવી છે બીજેપી ના અંજુબેન ઠાકોર, ચંદ્રકાંતભાઈ જોશી, ડૉ. ચાંદનીબેન પટેલ અને રાહુલભાઈ ભરવાડની આખી પેનલનો વિજય થયો છે મતદારોએ મૂકેલા વિશ્વાસ બદલ તેમનો આભાર માનવા માટે આજે ખાસ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રવિવારના રોજ સાંજે મુખીની વાડી, ઈસનપુર ખાતે કરવામાં આવ્યો હતો ઋણ સ્વીકાર કાર્યક્રમ માંlocals સાંસદ ધારાભ્ય સહિત ના ભાજપ ના હોદેદારો હાજર રહ્યા હતા
0
0
Report

पाडरा में अंधश्रद्धा से लोगों को धोखा, भुवाजी गिरफ्तार, विज्ञान जाथा ने किया पर्दाफाश

Vadodara, Gujarat:પાદરા ખાતે અંધશ્રદ્ધાના નામે લોકો સાથે મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી એક ભુવાજી દ્વારા ઢોંગ ચલવામાં આવતું હતું, જેમાં લોકોની આસ્થા નો ગેરફાયદો ઉઠાવી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. ભુવાજી એવો દાવો કરતો હતો કે ચોર બેંક લૂંટે અને ક્યારેય પકડાય નહીં તેવા ટોટકા પણ તે આપી શકે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ મોટી રકમ વસૂલાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. એટલું જ નહીં, એસી, ફ્રીજ અને ટીવી જેવા ઈલેક્ટોનિક સાધન તો ભક્તોના નામે લીધે લેવાયા હોવાની માહિતી મળી છે. આ સમુ્હા મામલે વિજ્ઞાન જાથાએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તેમની દખલ બાદ ઢોંગી ભુવાઓમાં ભારે ભયનો માહોલ ફેલાવ્યો હતો બાઈટ : 1,2,3,4 ભુવા પાસે છેતરાયેલા લોકો પાદરામાં અંધશ્રદ્ધાના નામે ઢોંગ ચલાવનાર ઘનશ્યામ ભુવો અંતે વિજ્ઞાન જાથા સમક્ષ હાજર થયો છે. લાંબા સમયે લોકોની લાગણીઓને લાભ લઈને વિવિધ કામ પુરા કરવાની ભYOUવાએ મોટી રકમની ઉઘરાણી કર્યાના आरोपો લાગ્યા હતાં. આ મામલો બહાર આવતા મોટી સંખ્યામાંlocals લોકો ભુવાના ઘરે એકત્ર થયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજતા વિજ્ઞાન જાથાએ હસ્તક્ષેપ કર્યો અને ભુવાને જાહેરમાં માફી માગવા મજબૂર કર્યો. ભુવાએ પોતાની ભૂલ स्वीકારી અને ભવિષ્યમાં એવા ઢોંગ ન કરવા વચન આપ્યું છે. આ કામગીરી બાદ વિસ્તારમાં અંધશ્રદ્ધા વિરોધી જાગૃતિમાં વધારો થયો છે અને લોકોને પણ આવી ઠગાઈથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હતી બાઈટ : જયંત પંડ્યા ( ચેરમેન: વિજ્ઞાન જાથા )
0
0
Report
Advertisement

गोरखपुर की मोबाइल शॉप से डेढ़ लाख नकद और 16 स्मार्टफोन चोरी

Gorakhpur, Uttar Pradesh:गोरखपुर में मोबाइल शॉप पर चोरों ने मारा बड़ा हाथ, नगदी समेत लाखों के मोबाइल चोरी,चोरों की करतूत सीसीटीवी में कैद। गोला कस्बे के चंद चौराहे पर शनिवार देर रात चोरों ने बड़ी वारदात को अंजाम दिया। पुलिस पिकेट के पास स्थित मौर्या मोबाइल शॉप का शटर तोड़कर अज्ञात चोरों ने करीब डेढ़ लाख रुपये नगद और लगभग ढाई लाख रुपये कीमत के 16 मोबाइल फोन चोरी कर लिए। दुकानदार अनिल मौर्या के मुताबिक रोजाना की तरह वह रात करीब साढ़े नौ बजे दुकान बंद कर घर चले गए थे। रविवार सुबह जब वह दुकान खोलने के लिए पहुंचे तो शटर का ताला टूटा देख उनके होश उड़ गए। अंदर जाकर देखा तो दराज में रखा कैश और महंगे मोबाइल फोन गायब थे। बताया जा रहा है कि चोरों ने पास की चिकन बिरयानी दुकान का ताला तोड़कर पीछे के रास्ते गैलरी से होते हुए कटरे में प्रवेश किया और फिर मोबाइल शॉप को निशाना बनाया। इस पूरी घटना की तस्वीरें सामने की दुकान में लगे सीसीटीवी कैमरे में कैद हो गई हैं जिसमें दो संदिग्ध युवक मुंह पर गमछा बांधे अंदर जाते नजर आ रहे हैं। अनिल मौर्या, दुकानदार। सीओ गोला दरवेश कुमार ने बताया कि पुलिस सीसीटीवी फुटेज के आधार पर जांच कर रही है और जल्द ही घटना का खुलासा किया जाएगा। पुलिस पिकेट के पास हुई इस बड़ी चोरी की घटना से उठे सवाल, क्या सुरक्षित है शहर?
0
0
Report

मई में चूडधार चोटी पर बर्फबारी, पर्यटन क्षेत्र में ठंड लौट आई

Paonta Sahib, Himachal Pradesh:मई महीने में चूडधार की चोटी पर हुई बर्फबारी से क्षेत्र में ठंड लौट आई है। चूड़धार चोटी और आसपास के इलाकों में करीब 3 से 4 इंच ताजा हिमपात रिकॉर्ड किया गया। चूड़धार चोटी पर अप्रैल के बाद मई में भी बर्फ गिरना असामान्य माना जा रहा है। श्रद्धालु और स्थानीय लोग चोटी पर मौसम बिगड़ने और तेज हवाओं के साथ बर्फबारी शुरू होने पर हैरान बताए। चूड़धार चोटी पर लगभग तीन से चार इंच बर्फ पड़ी। मौसम विभाग के अनुसार पश्चिमी विक्षोभ के सक्रिय होने से ऊपरी क्षेत्रों में बर्फबारी और निचले क्षेत्रों में बारिश हुई है। चूड़धार के साथ-साथ हरिपुरधार, नौहराधार और संगड़ाह क्षेत्र में भी तेज बारिश व ओलावृष्टि दर्ज की गई। अचानक बदले मौसम से पूरे उपमंडल में तापमान में भारी गिरावट आई है। लोगों ने मई में फिर से गर्म कपड़े निकाल लिए हैं। चूड़धार में बर्फबारी के बाद शिरगुल महाराज मंदिर तक जाने वाले ट्रैक पर आवाजाही में कठिनाई आ रही है। प्रशासन ने पर्यटकों व श्रद्धालुओं से मौसम साफ होने तक यात्रा न करने की अपील की है। वहीं निचले क्षेत्रों में हुई बारिश को किसानों के लिए फायदेमंद बताया जा रहा है। गेहूं की कटाई के बाद खाली पड़े खेतों में नमी से मक्की व अदरक की बिजाई के लिए यह बारिश वरदान साबित होगी।
0
0
Report
Advertisement

नवसारी में भाजप ने महिलाओं को जिला पंचायत अध्यक्ष पद के लिए मौका दिया

Navsari, Gujarat:નિવસારી જિલ્લામાં આજે પ્રદેશમાંથી આવેલા ત્રણ નિરીક્ષકોએ જિલ્લાની છ તાલુકા પંચાયતો, જિલ્લા આરયોગ્યપંચાયત, કરદેવિ નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકા ના ચૂંટણી સભ્યોને સાંભળી સેન્સ લીધી હતી. નિરીક્ષકો દ્વારા તમામ જીતેલા સભ્યોને સાંભળ્યા બાદ જિલ્લા સંકલન સાથે બેઠક કરી, દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટેની પેનલ બનાવવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં મૂકવામાં આવશે. પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં નક્કી થયા બાદ જે તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓની જાહેરાત થશે.
0
0
Report

गुजरात महिला कांग्रेस विरोध: जगदीश विश्वकर्मा के बयान पर इस्तीफे और माफी की मांग

Ahmedabad, Gujarat:ગુજરાત મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના નિવેદન સામે કર્યું વિરોધ પ્રદર્શન જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજ્યની ચુટંણીમાં વિજય બાદ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી બનાસકાંઠાના સાંસદ ગેની બેન ઠાકોર અંગે કરી હતી ટિપ્પણી જેના વિરોધમાં ગુજરાત મહિલા કોંગ્રેસ રોડ પર ઉતરી મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા bેન પટેલ અને સહ પ્રમુખ SUbHASHINI યાદવ રહ્યા હાજર SUbHASHINI યાદવનું નિવેદન કોંગ્રેસ હંમેશાં મહિલાઓના સન્માન માટે અવાજ ઊંચાડે છે ભાજપના પ્રદેશ પ્રમુખે ગેની બેન માટે બીભત્સ ટીપ્પણી કરી આ શરમજનક છે અને તેમના નિવેદનને વખોડીએ છીએ જગદીશ વિશ્વકર્મા આ નિવેદન અંગે માફી માગે બાઇટ SUbHASHINI યાદવ , સહ પ્રભારી ગુજરાત કોંગ્રેસ
0
0
Report

पलसाना में आहीर समाज का 26वां विवाहोत्सव: भक्ति-बलिदान का संगम

Surat, Gujarat:દક્ષિણ ગુજરાતના પલસાણા ખાતે આજે આહીર સમાજનો ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. દક્ષિણ ગુજરાત સુરત આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૨૬મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી હર્શ સંઘવીએ ખાસ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. હર્ષ સંઘવીએ આહીર સમાજના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરી સમાજની એકતા પર ભાર મુક્યો હતો. આહીર સમાજે ગાય, ગીતા અને ગોવિન્દ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. જે સમાજને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણનો વારસો મળ્યો હોવો અને દ્વારકાધીશ જેમાં કુળદેવતા હોય, તેના લોહીમાં જ સેવા અને ભક્તિ વણાયેલી હોય તે જ સાચો આahiર છે. તેમણે ઉમેર્યું કે આહીર સમાજનો ઇતિહાસ શૌર્ય અને બલિદાનથી ભરેલો છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top