icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

नरेंद्र मोदी के नेतृत्व में केंद्र सरकार के 12 साल पूरे, देश में विकास-जनकल्याण का सिलसिला जारी

Ahmedabad, Gujarat:પ્રધાનમંત્રી ਨરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પુર્ણ અંગે મીડિયા સંવાદ વિશ્વના લોકપ્રિય એવા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ പൂര്‍ണ 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે “ભાજપાના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના" અભિયાન અંતર્ગત સંવાદ મીડિયા સંવાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ હાજર રહ્યા મીડિયા સંવાદમાં સાંસદ હસુમુખ પટેલ, દિનેશ મકવાણા તથા મેયર હિતેશ બારોટ રહ્યા હાજર એન્કર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પુર્ણ થતા આજે અમદાવાદ ખાતે મીડિયા સંવાદ નું આયોજન કરવામાં આવ્યું. જ્યાં વિશ્વના લોકપ્રિય એવા ગુજરાતના પનોતા પુತ್ರ અને દૈશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષના કામોના પરિચય અને તેનાથી દેશમાં કેટલો ફાયદો થયો તે અંગે માહિતી આપવામાં આવી. 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે “ભાજપાના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત સંવાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી દર્શનાબેન વાઘેલા, મહાનગર અધ્યક્ષ પ્રેરક શાહ હાજર રહ્યા. તેમજ સાંસદ હસુમુખ પટેલ, દિનેશ મકવાણા તથા મેયર હિતેશ બારોટ હાજર રહ્યા. જ્યાં મંત્રી ઋષિકેશ પટેલે pm ના અનેક કામ અને સીધી ની માહિતી પૂરી પાડી હતી... બાઈટ. ઋષિકેશ પટેલ. મંત્રી Pm ની મહેનત સાથે સરહદ અને દેશમાં શાંતિ સુરક્ષા જળવાઈ રહી Pm ના કામથી દુનિયાના ભારતના સ્થાન આગળ આવ્યું અને ગૌરવ મળ્યું સૌથી વધારે લાંબો કાર્યકાળ 12 વર્ષ pm રહ્યા તે નરેન્દ્રભાઈ મોદી અને હજુ 2029 આવશે ત્યાં સુધી એ બાદ પણ છે ભૂતકાળમાં કોઈ વિચાર્યું ન હોય એ થયું છે લોક વિશ્વાસ અને સમય સાથે બદલતા યુગમાં pm એ કીર્તિમાન સ્થાપિત કર્યા છે Pm તરીકે ત્રીજી વાર ચૂંટણીાાાદાે કિસાન સન્માન નિધિ લાવ્યા જનધન ખાતા લાવ્યા જેનાથી લોકોને સરકારી લાભ મળ્યા અને 4 કરોડ ભૂતિયા લાભાર્થીને દૂર કર્યા સામાન્ય વ્યક્તિ સુધી નાણાં પહોંચાડવા ટેકનોલોજીની વ્યવસ્થા કરી દેશમાં મહિલા. ગરીબ. ખેડૂત. યુવા તમામ ને સીધો લાભ આપવાની વ્યવસ્થા કરી મા વાત્સલ્ય કાર્ડ હવે આયુષ્યમાન કાર્ડ માં 5 લાખની સહાય આરોગ્યમાં લોકો મળે છે ગત વર્ષે 4200 કરોડ ઉપર વધારે મદદ લોકોને આ યોજનાથી મળી 60 કરોડ ઉપર આયુષ્યમાન કાર્ડ બન્યા. સિનિયર સીટીઝન ને પણ લાભ મળ્યો વીમા કવચ 58 કરોડને લાભ આપ્યો દેશમાં 4 કરોડ લોકોને ઘર મળી્યા છે 3 કરોડ નવા ઘર આપવાની યોજના 11 કરોડ લોકોને ઉજવલા યોજનામાં ગેસ કનેક્શન અપાયા 16 કરોડ કરતા વધારે ઘ Homesમાં પાણીના કનેક્શન પહોંચ્યા 12 કરોડ જેટલા શૌચાલય લોકોના ઘરે પહોંચાડયા Pm स्वનિધિ યોજનામાં નાના વર્ગને 74 લાખ ને મુદ્રા લોન નો લાભ આપ્યો Pm વિશ્વકર્મામાં નાના વર્ગ માટે 30 લાખ કારીગરોને લાભ અપાયો 15 હજાર કરોડ જન જાતિ વિકાસ માટે. ગ્રામ ઉત્કર્ષ માટે 79 કરોડનો લાભ આપ્યો મધ્યન વર્ગ માટે 2 લાખની આવક મર્યાદા હતી તે 12 લાખ કરી 3 કરોડ થી વધારે લખપતિ દીદીઓ બની 4.5 કરોડ સુકન્યા ખાતા ખોલવાયા પર્યાવરણ માટે ચારણકા સોલાર પ્લાન્ટ લાવ્યા.. ભારતમાં ક્લીન એનર્જી માટેનું આંદોલન ઉપાડ્યું Pm સૂર્યઘર યોજનામાં 1 કરોડ સોલાર સિસ્ટમ સ્થાપિત કરી 4 લાખ km થી વધુ ગ્રામ્ય રસ્તા વિકાસ નેશનલ હાઇવે પહેલા બનતા તેમાં 11.6 km કામ થતું એ 34 km કામ ઝડપી બન્યું ઇરીગેશનના સાધનો પહોંચાડતા કર્યા નર્મદા યોજના થકી તમામ તળಾವ ભરી ઇરીગેશન કામ કર્યું રેેલવેમાં સમયસર ટ્રેન મળે અને વ્યવસ્થા થાય તે કામ કર્યું 99.6 બ્રોડગેજ નું વિધયુતી કરણ. 164 વંદેભારત ટ્રેન અપાઈ. ટ્રેન સ્પીડમાં વધારો. સ્વચ્છ રેલવે સ્ટેશન આપ્યા મેટ્રો અને શહેરી પરિવહનમાં ક્રાંતિકારી કામ એરપોર્ટ 74 થી વધી 164 થયા તેમજ ઉડાન યોજના પણ લાવવામાં આવી. ડિજિટલ ઇન્ડિયમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડી 2014 પહેલા 16 હજાર ગામમાં વીજળી ન હતી ત્યાં વીજળી પહોંચાડી દેશનું સ્વપ્ન ઉર્જા અને વીજળી પહોંચાડી તમામ ઘર પંચાયતો ને જોડાણ અને વિકાસ કર્યું ઇન્દ્રધનુષ હેઠળ રસીકરણ પણ કરવામાં આવ્યું ગુલામીની માનસિકતા કાઢવા માટે રાજપથ કર્તવ્ય પથ બનાવ્યા. સ્ટેચ્યુ બનાવ્યું. સાંસદ બનાવ્યું. પાંચ તીર્થ વિકસાવ્યા. બિરસામુંડા ભવન બનાવ્યું. આઝાદી ના લડવૈયાને ધ્યાને રાખ્યા. સતા અને ધર્મ એમ રાજધર્મ જાળવી સેંગોઈની સ્થાપના સંસદમાં કરી અનેક જન આંદોલન કરવામાં આવ્યા લોકોને જોડવા કોરોના સમયે થાળી ખખડાવી અને દીવા પ્રગટાવ્યા 99 દેશને રસીઓ પણ આપવામાં આવી વિશ્વ યોગ દિવસ પણ લોકોએ સ્વીકાર્યો લાંબા સમય pm રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદી એ કર્યો અને હજુ પણ લાંબા સમય સુધી દેશની સેવા કરી રહ્યા છે 32 દેશના સન્માન મળ્યા છે અને લોકપ્રિય નેતા નો ગૌરવ આપ્યું
0
0
Report

मोरबी के जेतपुर गांव में किसानों का आंदोलन तेज, सरकार से जवाब की मांग

Rajkot, Gujarat:મોરબી - જેતપર ગામ ખાતે ખેડૂતોનું આંદોલન શરૂ... મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના આમરણાંત ઉપવાસ શરૂ... zee 24 કલાક સાથે રાકેશે અમૃતિયાનાની ખાસ વાતચીત... આજે થી આંદોલન શરૂ કર્યું છે, ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યા... દ્વારકા અને સુરેન્દ્રનગરના ખેડૂતોને આંદોલનમાં જોડાવા અપીલ... રાજકીય નેતાઓ અને આગેવાનોને આંદોલનમાં ન આવવું, આ કોઈ રાજકીય આંદોલન નથી... ખેડૂતોના કારણે નેતાઓ બને છે અને પછી ખેડૂતોને ભૂલી જાય છે... હાર્દિક પટેલ આંદોલન કરી નેતા બની ગયો, રાજુ કરપડા નેતા બની ગયો... ખેડૂતોના મુદ્દે એક પણ નેતા બોલવા તૈયાર નથી... 15 જૂનના અમે ખેડૂતો ટ્રેકટર લઈને ગાંધીનગર ગયા પણ પછી ખબર પડી કે આ તો રાજકીય રૂપ ધારણ કરે છે એટલે અમે પાછા વળી ગયા... સરકારી કોઈ અધિકારીએ આવીને કેટલું વળતર મળશે અથવા તો વળતરનો ચેક આપ્યો નથી... સરકાર લ્હેડુતોના પ્રશ્નનો ઉકેલ નહિ લાવે તો આંદોલન ઉગ્રરૂપ ધારણ કરી શકે છે...
0
0
Report

नासीरनगर डिमोलिशन मामला: स्थानीय लोगों के लिए वैकल्पिक व्यवस्था अभी तक नहीं

Surat, Gujarat:सुरत ब्रेक नासीरनगर डिमोलिशननْم मामला 19 दिनان વીતી ગયા હોવા છતાં પણ स्थानीयો માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં એક ફોર્મ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે સ્થાનિક ગરીબ લોકો પાસે દબાણ આપી સહી કરાવી તેમને રૂપિયા આપવામાં આવ્યા હોવાનો આ રમ્યો સ્થાનિક મહિલાઓની એક જ માંગ ઘરના બદલે ઘર આપો બિલ્ડર દ્વારા તોડફોડની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આરોપ છેલ્લા એક સપ્તાહથી મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા આપવા માટે અરજી કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા સુવિધા આપવામાં આવી નથી જ્યાગ રમજીવાલા, sujalprsapat અને ડીસીપી ન ACKUM, પીઆઇ સોનારા સામે હજી પણ કોઈ કાર્યવાહી નહિ નીચલા અધિકારીઓ દ્વારા બિલ્ડર સાથે સાથ ગાંઠ રચવામાં આવી હતી વરસાદ આવશે તો લોકો ક્યાં જશે સ્થળ પર ક્રાઇમબ્રાંચ નહિ પરંતુ એસઓજી પહેલા પહોંચી ગયું હતું તંત્ર ધુતરાષ્ટ્ર ની ભૂમિકામાં વોક થ્રુ.. ચેતન
0
0
Report
Advertisement

जामनगर में राज्य स्तरीय शिक्षा मंत्री रिवाबा जाडेजा की अध्यक्षता में योग शिविर आयोजित

Jamnagar, Gujarat:જામનગરમાં વિશ્વ યોગ દિવસ અને મોદી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જા઼ડે Owners? Wait. વીઓ – 1: જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અને કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યાભagiye જોડાયા હતા. વીઓ – 2: યોગ શિબિરમાં ઉપસ્થિત યોગ નિષ્ણાતોએ યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ રોજિંદા જીવનમાં યોગને અપનાવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે વધુ સારું બનાવી શકાય તે અંગે પણ માહિતી કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ સામુહિક યોગાભ્યાસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વીઓ – 3: આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે આ વર્ષની થીમ દેશના સૈનિક જવાનો, વીર બહાદુરો અને રાષ્ટ્રરક્ષામાં કાર્યરત ડિફેન્સ ફોર્સિસને સમર્પિત રાખવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દેશસેવામાં નિષ્ઠાપૂર્વક કાર્યરત સુરક્ષા દળોના યોગદાનને પણ વંદન કરવામાં આવ્યું હતું. એન્કર આઉટ્રો: યોગ માત્ર કસરત નહીં પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો આધાર છે, તેવો સંદેશ આ યોગ શિબિર દ્વારા આપવામાં આવ્યો હતો. વિશ્વ યોગ દિવસ પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ યોગ પ્રત્યેની જાગૃતિનો પરિચય આપ્યો હતો. headline_author: રિવાબા જાડيجા (શિક્ષણમંત્રી)
0
0
Report

डाकोर के निचले इलाकों में भारी बारिश से पानी भरा, नगरपालिका से नालों की सफाई

Kheda, Gujarat:મક્રા ગઇકાલે મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં યાત્રાધામ ડાકોર માં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી પહેલા જ વરસાદમાં ડાકોર નગરપાલિકાની પોલ ખોલી યમુનાકુંજ સોસાયટી બંસરી પાર્ક બળીયાદેવ પાર્ક સહિત ગણેશ ટોકીઝ વિસ્તારના નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર ધારાસભ્યથી લઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને વરસાદી પાણી નિકાલ માટે કરવામાં આવી છે રજૂઆત પહેલા જ વરસાદમાંથી જો આ વિસ્તારની આ હાલત છે તો હજુ ચોમાસુ માથે છે ગાજવીજ સાથે વરસેલા વરસાદ થી વાતાવરણમાં પ્રસરી છે ઠંડક
0
0
Report
Advertisement

सतलसणा पंठक में मां, बहन और 8 वर्षीय पोती की मौत, जहर खाने का मामला दर्ज

Mehsana, Gujarat:મહેસાણા માતા , દીકરી અને પૌત્રી નું ઝેરી દવા પીવાથી मौत સતલાસણા પંથકમાં હચમચાવી દેનારી ઘટના dાદીએ જ પોતાની ૮ વર્ષની मासૂમ પૌત્રીને ઝેર પીવડાવી દીધું ગત તા. ૨૪/૦૪/૨૦૨૬ ના રોજ આ અરેરાટીભરી ઘટના बनी હતી ફરિયાદી રાકેશભાઈની માતા અને બહેને ઝેરી દવા પીધી હતી માતા કુંવારબેન અને બહેન વિણાબેને એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ નામની ઝેરી દવા પીધી હતી ફરિયાદીની માતાએ પોતાની ૮ વર્ષની પૌત્રી ભવ્યાને પણ આ ઝેરી દવા પીવડાવી દીધી હતી સારવાર દરમિયાન ફરિયાદીની માતા, બહેન અને તેમના દીકરી એમ ત્રણેયના મોત નીપજ્યા હતા એફ.એસ.એલ. અમદાવાદ ખાતેથી પૃથ્થકરણ અહેવાલ બાદ નોંધાઈ ફરિયાદ અહેવાલમાં ઝેરની પુષ્ટિ થતા ઘટનાના બે મહિના બાદ નોંધાઈ ફરિયાદ દીકરાએ પોતાની જ મૃતક માતા કુંવરબેન વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે હત્યાની ફરિયાદ દાખલ કરાવી
0
0
Report
Advertisement
Advertisement

TET से मुक्ती की मांग: वडोदरा में शिक्षकों का विरोध प्रदर्शन

Vadodara, Gujarat:સ્લગ : TET મુક્તિ માટે શિક્ષકોના પ્રતીક ધરણા એન્કર : વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને ફરજિયાત TET પરીક્ષા આપવાના નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રતીક ધરણા યોજવામાં આવ્યા હતા. શિક્ષકોએ સરકાર સમક્ષ TETમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠાવી હતી. વીઓ : વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આજે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થયા હતા અને TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષકોનું કહેવું છે કે વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને હવે ફરજિયાત TET પરીક્ષા આપવાનો નિર્ણય અયોગ્ય અને શિક્ષક વિરોધી છે.શિક્ષક સંઘના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં 70 હજારથી વધુ શિક્ષકો આ નિર્ણયથી પ્રભાવિત થશે. વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપ્યા બાદ ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવી યોગ્ય નથી.લાંબા સમયના અનુભવ અને કામગીરીના આધારે શિક્ષકોની લાયકાતનું મૂલ્યાંકન થઈ ચૂક્યું છે, ત્યારે ફરી પરીક્ષા લેવાનો quyếtન વ્યાવહારિક નથી.ધરણા દરમિયાન શિક્ષકોએ જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્રીય શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. શિક્ષકોનું કહેવું છે કે સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર કરે અને 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપે.શિક્ષક આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ આ મુદ્દે શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. બાઈટ : જયમીન પટેલ – મહામন্ত্রী, વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. જયંતિ સોલંકી ઝી 24 કલાક ન્યુઝ વડોદરા
0
0
Report
Advertisement
Advertisement
Back to top