365560
Amreli - ખાંભા સાવરકુંડલા રોડ નવો બનાવવા કરોડો રૂપિયા મંજૂર
Rajula, Gujarat:ખાંભા થી સાવરકુંડલા જતો રોડ જેમાં લાપાળા નજીક વડલા પાસેથી જીકયાળી સુધીનો છેલ્લા એક વર્ષથી બીસ્માર બન્યો હતો ત્યારે આ રોડ ખાંભા ધારી બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડીયા અથાક પ્રયત્નોથી ૭ કરોડ,૧૭ લાખના ખર્ચ મંજુર થતા ધારાસભ્ય જે.વી.કાકડીયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ખાંભા તેમજ ભાડ ગામના સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ।
0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
आदिवासी नेता इसुदान गढ़वी ने पीएम मोदी पर किया प्रहार, विधानसभा चुनाव संकेत
Ahmedabad, Gujarat:આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કરી pm પર પ્રહાર કર્યા. તાજેતરમાં પંજાબમા pm નરેન્દ્ર મોદીએ એક સભામાં aapના ચૈતર વસાવા પર જે ભાષણ આપ્યું તેના સામે પાર્ટી નારાજ જોવા મળી. જે નારાજ અને ગુસ્સે ભરાયેલા પાર્ટીએ નવરંગપુરા આશ્રમ રોડ ખાતે આવેલ કાર્યાલય પર પ્રેસ યોજી સમગ્ર મામલે aapના પ્રદેશ અધ્યક્ષએ pm પર પ્રહાર કર્યા હતા અને આ મામલે 24 જુલાઈએ અંબાજી થી ઉમરગામ સુધી સાઈન કેમ્પએઇન ચલાવી રાષ્ટ્રોપતિને મોકલશે તેવું જણાવ્યું. ઇસુદાન ગઢવીએ pc શરૂ કરતા જ જણાવ્યું કે દુૃખ સાથે આપની સમક્ષ આવ્યો. કેમ કે સૌના pm જેમ ની જવાબદારી નીચે કોઈ ભૂલ કરે તેને ઠપકો આપવાનું કામ છે જોકે તેઓ પંજાબમાં જઈ ચૈતર વસાવા સામે નિવેદન આપ્યું તેનાથી અદિવાસ સમાજ નારાજ થયો. જે આદિવાસી સમાજ pm ના વિકાસના કામ ને જોયું પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ નિવેદન આપ્યું કે ચૈતર વસાવા એ વન કેસમાં અધિકારીને ધમકાવ્યા તે કેસમાં સજા થઈ તે કેવું. ઇસુદાન ગઢવીએ આગળ વાત કરતા જણાવ્યું કે આજે આદિવાસી સમાજના લોકોને કોલ આવ્યા કે સજા પડી તેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ મિનિટરિંગ કરતા હશે. પેપર લીક થયા કેમ જિલ્લામાં સજા ન થઈ. લઠાકાંડ થયા. મોરબી દુર્ઘટના. હરણી કાંડ અનેક કાંડ કોણે સજા થઈ તે સવાલ ઉઠાવી વિપક્ષ ને તોડી તેને સજા કર્યા જ આરોપ કર્યા. આ સાથે ન બચુ ખાબડ 25 કરોડનું કૌભાંડ થયું તે કેમ બહાર છે તેને પણ સજા કરી શકાય. રાજકોટ અગની કાંડ અને તક્ષશિલા જેવા કેટલાય કાંડ તેમાં સજા ન અપાઈ. અને ચૈત્ર વસાવા ને ભાજપમાં લઈ જવા હતા તે ન આવ્યા માટે સજા કરાવી એવા આક્ષેપ થયા. ઇસુદાન ગઢવીએPm ને કહતા જણાવ્યું કે તમે અમારા પિતા સમાન છો તમારી ફરજ હતી આપણને પ્રોટેક્ટ કરવી અને આજે તમને ખોટા કેસ કરાવી જેલમાં નખવડાવો છો. શુ અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ તમે કેટલાય રાજ્યમાં સરકાર તોડીને બનાવી છે. અમે આદિવાસી સમાજ અને પીડિત માટે લડીએ છીએ તેમને ચૂપ કરાવી રહ્યા છીએ.Pm ખોટુ નહિ થવા દે તેવો વિશ્વાસ હોય પણ તમે મોનીટરીંગ કરી રહ્યા છો . ચૂંટણી હારતા હોય ભાજપના નેતા એ મોનીટરીંગ કરે વાંધો નહિ પણ pm કરે આ કેમ. આ સાથે ન ajit પವಾರ કરોડોનું કૌભાંડ કર્યું. હેમંત બીસવા. સુભાંશું અધિકારી ને તમે લઈ લીધા તેવા આક્ષેપ કરી લોકતંત્ર જેવું રહ્યું નથી ડરાવવા માંગો છો તેવા પણ આક્ષેપ કર્યા. આ સાથે જ Pm આજે તમે 76 વર્ષના થયા અમારા પિતા ની ઉમર સમાનના છે અને એ આવું કરે તો અમને ખતમ કરવા ષડયંત્ર કરે તો કોની પાસે જઈએ. અમેરિકાના ટ્રમ્પ પાસે નથી જવું તમારી પાસે અમે આવીએ અને તમે આવું કરો તેમ પણ જણાવ્યું. આ સાથે જ 5 માંથી એક બાળક અવાજ ઉઠાવે તો પિતા તરીકે તમારે સાંભળવું જોઈએ તેમ પણ જણાવ્યું. પર્યાવરણ વિધ ને અન્સન કરવું પડે ધર્મેન્દ્ર પ્રધાન જવાબ નથી આપતા. તમે લોકો માટે નહીં પરંતુ સતા જાળવવા ષડયંત્ર કરો છો તેવા આક્ષેપ કર્યા. આદિવાસી સમાજ ચૈਤਰ વસાવા સાથે છે. સમાધાન કરાવનાર ચૈતર વસાવા પર કેસ કરાવવામાં આવ્યો આ કેમવું હતું? તે જણાવી ઇસુદાન ગઢવીએ આ મામલે હું 24 તારીખે ડેડીયાપાડા જઈશ અને 1 લાખ આદિવાસી પાસે જઈ ચૈતર વસાવા માટે શાહી લઈશું કે તેઓ નિર્દોષ છે કે નહીં. 24 તારીખે અંબાજી થી ઉમરગામ સુધી સાઈન કેમ્પેઈન ચલાવી અને તે રાષ્ટ્રપતિ ને મોકલીશું કેમ કે હવે રાષ્ટ્રપતિ પર જ વિશ્વાસ છે તેમ જણાવી અમે કોઈ પણ સ્થિતિના ડરીશું નહિ આપણા લોકોને સાથ આપો ખોટું કરનાર સામે લડવા અમે રાજનીતિમાં આવ્યા તાનશાહી ચાલશે તો વિપક્ષ મુક્ત ભારત અને વિપક્ષ મુકત ગુજરાત બનશે અને બાદમાં કઈ થશે તો બચાવનાર કોઈ નહિ મળે હવે અમે તમારા પ્રજાના આશરે છીએ તેમ જણાવ્યું. અમને ગમે ત્યારે જેલમાં નાખી દેવામાં આવશે. મને પણ જેલ મોકલ્યો હતો અને ચૈતર વસાવા ને ત્રણ વાર જેલ હવાલે કરાયા. અમને સાથ આપો તો જ અમારી માંગ. આ સાથે જ અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ને કહું કે સાથ આપો બિરસા મુંડા ને અંગ્રેજોએ જેલમાં નાખ્યા તે રીતે ચૈતર વસાવા ને જેલમાં નાખ્યા તો સોસીયલ મીડિઆમાં પણ જવાબ આપજો. અને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે हमारी સરકાર બનાવી ને રહીશું તેમ પણ જણાવ્યું。0
0
Report
मोरबी के हलवद में बक्षिपंच मोर्चा के महामंत्री ने इस्तीफा दिया
Morbi, Gujarat:બ્રેકિંગ મોરબી: હળવદ તાલુકા ભાજપ બક્ષિપંચ મોરચાના મહામંત્રીએ ધર્યું રાજીનામું ડૉ ચતુરભાઈ ચરમારીએ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પદેથી આપ્યુ રાજીનામું કોટડી સમાજના સામાજિક સંગઠનને મજબૂત બનાવવા માટે રાજકીય પદ પરથી રાજીનામું હાલમાં ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રવક્તા તરીકેની ચતુરભાઈની છે જવાબદારી થોડાં સમય પહેલાં જ બક્ષિપંચ મોરચાના મહામંત્રીની જાહેરાત બાદ અચાનક રાજીનામું આપતા તર્કવિતાર્ટ હાલમાં સાંસદ ચંદુભાઈ સિહોરા સાથે ચતુરભાઈની વાતનો ઓડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ0
0
Report
अहमदाबाद: रमोल से गतराड जाते मोहम्मुदपुरा टेलेंट फटाकड़ा फैक्ट्री में आग; हादसे में दो लोगों की मौत
Ahmedabad, Gujarat:અમદાવાદ રામોલ થી ગતરાડ જતા મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડા ની ફેક્ટરીમાં આગ ઘટનામાં બે વયક્તિઓના મૃત્યુ0
0
Report
Advertisement
राजकोट के महुवा सेवा सहकारी मंडळी में गड़बड़ियों के आरोप, पूर्व उपाध्यक्ष बोले नजरअंदाज
Rajkot, Gujarat:રાજકોટના મોટા મહુવા સેવા સહકારી મંડળીમાં ગેરરીતિના આક્ષેપોને લઈને વિવાદ ગરમાયો છે. પૂર્વ ઉપપ્રમુખ ભરત શીંગાળાએ આક્ષેપ કર્યો છે કે, તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ઉપપ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. KYC કરાવવા માટે બેંક પહોંચ્યા ત્યારે જ તેમને હોદ્દા પરથી દૂર કરાયા હોવાની જાણ થઈ હોવાનો દાવો છે. મંડળીના પ્રમુખ વિજય સરકાર સામે સત્તાના દુરુપયોગ અને પરિવારવાદના ગંભીર આક્ષેપો સાથે સગા-સંબંધીઓને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હોવાના પણ સવાલો ઉઠાવાયા છે. સમગ્ર મામલે કેન્ૃદ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના સહકાર મন্ত্রী જીતુ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો છે. રાજકોટ જિલ્લાની રજિસ્ટ્રાર કચેરીમાં પણ રજૂઆત છતાં કોઈ જવાબ ન મળ્યો હોવાના આક્ષેપ વચ્ચે હવે બંદા મહુવા સેવા સહકારી મંડળીનો વિવાદ દિલ્હીથી ગાંધનગર સુધી પહોંચ્યો છે. ભરત શિંકાળા ( પૂર્વ ઉપપ્રમુખ મોટા મહુવા સેવા સહકારી મંડળી) દ્વારા સંપૂર્ણ કાર્યવાહી ગેરકાયદેસર ગણાવી કાયદાકીય લડતના સંકેત આપતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે.0
0
Report
देवभूमि द्वारका के किसानों ने गैस पाइपलाइन के विरोध में उग्र प्रदर्शन किया
Khambhalia, Gujarat:देवभूमि द्वारका जिले के जमखम्भालिया के पास सिंहण गाँव में गैस पाइपलाइन के काम को लेकर किसानों का उग्र विरोध सामने आया। किसानों का आरोप है कि उनकी सहमति और उचित मुआवजे के बिना खेतों से गैस पाइपलाइन बिछाई जा रही है। विरोध के दौरान किसान और पुलिस के बीच तीखी बहस हुई जिससे मामला गरमाया। VO: जमखम्भालिया के आसपास के गाँवों के किसान भारी संख्या में एकत्र होकर पाइपलाइन के काम का विरोध करने पहुँचे। किसानों का कहना है कि खेतों से पाइपलाइन गुजर रही है, लेकिन उपयुक्त मुआवजे, पर्याप्त जानकारी और किसानों की सहमति के बिना यह कार्य किया जा रहा है। किसानों की मांग है कि सभी प्रश्नों का उचित समाधान न होने तक पाइपलाइन का काम रोका जाए। विरोध के दौरान किसान और पुलिस के बीच उग्र बोलचाल हुईं, घटना-स्थल पर तनाव का माहौल बन गया। कदम को काबू में रखने के लिए द्वारका LCB, SOG समेत स्थानीय पुलिस का कड़ा बंदोबस्त किया गया। इस बीच किसान नेता पाल आंबलिया भी किसानों को समर्थन देने के लिए मौके पर पहुँचे, लेकिन पुलिस ने उन्हें आगे बढ़ने से रोक दिया। परिणामस्वरूप घटनास्थल पर और खचाखच भीड़ रही। खेतों के विरोध के चलते गैस पाइपलाइन बनाने वाली कंपनी के अधिकारी स्थल छोड़कर चले गए हैं। इसके अलावा मीडिया से प्रतिक्रिया लेने की कोशिश में कंपनी के अधिकारी कैमरे से दूर भागते दिखे। पूरा क्षेत्र में पुलिस का कड़ा बंदोसब्त यथावत जारी है और किसान अपने प्रश्नों के उचित समाधान तक आंदोलन जारी रखने के मूड में हैं।बीट-01 पाल आंबलीया0
0
Report
पालड़ी के घरघाती चोर कमलेश की गिरफ्तारी, 26 लाख से अधिक माल बरामद
Ahmedabad, Gujarat:અમદાવાદ 13 જુલાઈ ના રોજ પાલડીમાં ગૌતમબાગ સોસાયટીમાં વેપારીના મકાનમાં થયેલ ચોરીનો મામલો ઘરઘાટી ચોરીની ઘટનામાં પોલીસે એક શખ્સની કરી ધરપકડ ઘરઘાટે 9 જુલાઈથી 13 જુલાઈ સુધી 48 લાખ ઉપરના દાગીના અને 1.46 લાખ રોકડ રકમની ચોરી થઈ હતી પોલીસે મુદ્દામાલ વેચવા નીકળેલા બાબુલાલ મીણા નામના શખ્સને પકડ્યો જ્યારે મુખ્ય આરોપી ઘરઘાટી કમલેશ મીણા અને અનયની શોધખોળ ચાલુ પકડાયેલ આરોપી પાસેથી નાણાં આદ્રી મળી આવી. પોલીસે 26.17 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો જેમાં 25 લાખના દાગીના અને 70 હજાર જેટલી રોકડ કબજે કરી ફરિયાદીના મકાનમાં રાજસ્થાનના સલૂમ્બર નો દિનેશ કામ કરતો તેના સંપર્કથી કમલેશને માર્ચ મહિનામાં કામે રાખ્યો હતો જેનું રજીસ્ટ્રેશન થયું ન હતું રજીસ્ટ્રેશન થયું હોવાને કારણે અને ફરિયાદીને ચોરના નામ સિવાય કંઈ ખબર ન હોવાથી આરોપીઓને શોધવામાં પડી હાલાકી જોકે મોકૂઘે પોલીસ ઘરઘાટી ચોર સુધી પહોંચી જેમાં એક પક્ચ્યો તપાસમાં મુખ્ય આરોપી કમલેશ તિજોરીની ચાવીની મદદથી ચોરી કરી હતી માલિકને જાણ થતાં ઘરઘატონમાં તપાસ કરતા વિદેશી નાણા મળી આવતા મામલો સામે આવ્યો ને તરત કમલેશ ચાલુ થયો ઘટના બાદ કમલેશ અને અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા આરોપી મા ઘરઘાટી કમલેશ નો ફોટો(top) અને અન્ય વિગતો બાબુલાલ પકડાયો અને મુખ્ય આરોપી કમલેશ અને ગૌતમ પકડવાના બદાવી નાણાં ની જરૂરિયાતને લઈને ચોરી કરી હોવાનું હાલ સામે આવ્યું આડધો મુદ્દામાલ રિકવર થયો જ્યારે અન્ય મુદ્દામાલ રિકવર કરવાનો બાકી વિઆવ: કોરો ગુજરાતી લખાણમાં પોલીસ રજીસ્ટ્રેશન વિશે અપીલ કરાઈ છે અમદાવાદ 24 કલાક0
0
Report
Advertisement
द्वारका में 6 साल के बच्चे में संदिग्ध वायरस: स्वास्थ्य विभाग सतर्क
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 տարինના một બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકમાં તાવ, ખેંચ આવીવાની ચક્કર આવવા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓ જણાતા તેને વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં હાલ તેનો નિરીક્ષણ અને સારવાર ચાલી રહ્યો છે. આ ઘટનાને પગલે લોકਲ આરોગ્ય વિભાગ તુરંત જ સતર્ક બની ગયું છે. તબીબી ટીમ દ્વારા દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાવચેતીના પગલા રૂપે બાળકના ઘરના આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, તેમજ આસપાસના રહીશોનું ટેસ્ટિંગ અને પૂછપરછ કરીને આરોગ્ય સ્થિતિની તપાસ ચાલી રહી છે. વાળીને સતર્ક રહેવું અને આપીલ કરવામાં આવી છે. જો કોઈ બાળકમાં તાવ, ખેંચ આવવી, ઉલટી કે ચક્કર જેવા લક્ષણો જણાય તો ગભરાય્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અને સમયસર નિદાન કરાવો."0
0
Report
सूरत में BNI बिज़नेस कॉनक्लेवल: 40 शहरों के व्यापारी, 200 करोड़ का व्यापार अवसर
Surat, Gujarat:સુરત બ્રેકીંગ સુરતમાં BNIના 10માં બિઝનેસ કોન્ક્લેવમાં નાયબમુખ્યમંત્રી હર્ચ સંઘવી ઉપસ્થિત રહ્યા 55થી વધુ શહેરો અને 2 દેશોના ઉદ્યોગપતિઓ થશે આ કોનકલેવમાં સામેલ થયા ઔદ્યોગિક નગરીમાં BNI સુરત ચેપ્ટર દ્વારા યોજાયેલ બિઝનેસ કોન્ક્લેવ 2 દિવસ ચાલશે વર્ષ 2016માં સુરતમાં BNIની સ્થાપના બાદ સ્થાનિક વેપાર ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે PM મોદીને 2047ના વિઝનને સાર્થક કરવા સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગના આ પ્રકારના કોનકલેવનું યોગદાન ખૂબ જ વધી રહ્યું છે આ બિઝનેસ કોનકલેવમાં દેશના 40થી વધુ મુખ્ય શહેરોમાંથી વેપારીઓએ નોંધણી કરાવી આ બે દિવસીય આયોજનમાં શહેરના અંદાજે 3,000થી 4,000 ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓ ઉપસ્થિત રહશે આ ઉપરાંત આ કોન્ક્લેવ થકી 200 కోట్లના વેપારની પણ શક્તয়া આ કોન્ક્લેવમાં રિટેલ, B2C, B2B, મોટા ઉદ્યોગો તેમજ બિલ્ડર્સ સહિત વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગકારોએ ભાગ લીધો *નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીનું સંબોધન* 40 ટકા કાર્ગોનો એક્સપોર્ટ આપણા ગુજરાતના પોર્ટ પરથી થાય છે 50% કાર્ગો ગુજરાતના પોર્ટ પરથી એક્સપોર્ટ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ગુજરાતની ધરતી પર એશિયામાં સૌથી વધુ કાર બનવા જઈ રહી છે દસ લાખ કાર ગુજરાતમાં બનવા લાગી છે મારુતિ કંપની 20 લાખ ગાડી બનાવશે ગુજરાતમાં ઇકોસીએસટેમ ઊભી કરવામાં આપણને સફળતા મળી છે સ્ટેટ અને સెంట્રલ ગવર્મેન્ટની પોલિસી વાંચો આ પોલિસીથી જ તમારા સપનાઓ પુરા થશે, માત્ર સાંભળેલી વાતો અને સોશિયલ મીડિયા પર ભરોસો કરશો તો સપના પુરા થશે નહીં હું100 ટકા કહું છું કે તમે પોલિસી વાંચશો તો તમને સફળતા જરૂર મળશે અને બિઝનેશ ડબલ करण्यात સફળતા મળશે ગુજરાતમાં અનેક ઑપરચ્યુંનિટી આવી રહી છે તેનાથી ઇકોસિસ્ટમમાં વધારો થશે આવનારા 10 વર્ષમાં ગુજરાય દેશમાં લિડિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 4 સેમીકન્ડકર યુનિટનું લોકાર્પણ થયું છે ટેકસટાઇલ પોલિસીમાં ખૂબ ફેરફાર કરવામાં આવ્યા સ્પીચ :- હર્ષ સંઘવી ( નાયબ મુખ્યમંત્રી )0
0
Report
डांग के आदिवासी परिवार ईसाई धर्म छोड़कर सनातन हिंदू धर्म में लौटे, माहौल खुश
Surat, Gujarat:ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારોની ઘર વાપસી થઈ છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા આશરે 10 જેટલા લોકોએ ફરી એકવાર સનાતન હિન્દુ ધર્મમાં વાપસી કરી છે. માંગરોળના પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણમાં આ તમામ લોકોની શાસ્ત્રોક્ત વિધિથી ઘર વાપસી કરાવવામાં આવી હતી. ઈસાઈ ધર્મ અંગીકાર માટે અલગ અલગ ಕಾರಣો સામે આવ્યા હતા. डांग જિલ્લાના અદિવાસી પરિવારો ફરી પોતાના મૂળ ધર્મમાં પાછા ફર્યા છે. માંગરોળના પવિત્ર અને પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદા મંદિરના પટાંગણે વિશિષ્ટ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ પરિવારોની શુદ્ધિકરણ વિધિ કરવામાં આવી હતી. گھر વાપસી કરનારા આ લોકોમાં 4 મહિલાઓ, 6 પુરુષો તેમજ બાળક્યાર અને યુવાનોનો સમાવેશ થાય છે. સનાતન ધર્મમાં વાપસી કરવાની સાથે જ આ તમામ લોકોએ જીવનભર વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. આ સમગ્ર ઘર વાપસી અભિયાન 'દેવ બિરસા સેના' દ્વારા ચલાવવામાં આવ્યું હતું. દેવ બિરસા સેનાના પ્રમુખના જણાવ્યા મુજબ, આજ સુધીમાં કુલ 54 લોકો ઈસાઈ ધર્મમાંથી હિન્દુ સનાતન ધર્મમાં પાછા લાવવામાં આવ્યા છે. સંગઠન દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડાંગના ભોળા આદિવાસીઓને બીમારીઓ અને રોગ દૂર કરવાના ભારણે, તેમજ સામ-દામ-દંડની નીતિ અપનાવીને લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો. હવે આ પરિવારો सत સચોટ રીતે પોતપોતાના ધર્મમાં પાછા ફરતા પંથકમાં ભારે હર્ષની લાગણી જણાઈ રહી છે.0
0
Report
Advertisement
बारूच के अंकेलेश्वर नगरपालिका नोबारिया स्कूल में बच्चों से मजदूरी करवाने का वीडियो वायरल
Bharuch, Gujarat:ભરૂચ ભરૂચના અંકલેશ્વરની પાલિકા સંચાલિત નોબારિયા સ્કૂલમાં બાળકો પાસે કામગીરી કરાવતો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. શાળામાં શિક્ષિકા ઊભા છે અને વિધાર્થીઓ તગારા અને પાવડા વડે કામગીરી કરતા નજરે પડ્યા. શાળામાં બાળક અભ્યાસ કરવાને બદલે મજૂરી કરતા નજરે પડ્યા.0
0
Report
Morbi के सनाला रोड پر शिव हॉल میں युवाओं के लिए यूपीएससी-जीपीएससी मार्गदर्शन सेमिनार
Morbi, Gujarat:ब्रेकिंग મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શિવ હોલમાં યોજાયો કાર્યક્રમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ની હાજરીમાં યુવાનો માટે યોજાયો કાર્યક્રમ યુપીએસસી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો0
0
Report
Botad के रणपुर में भाजपा नेता पर हमला, हालत गंभीर
Botad, Gujarat:બોટાદ જિલ્લાના રાણપુર ქალაქમાં ભાજપના આગેવાન ઉપર હુમલો બોટાદ જિલ્લા બક્ષીપંચ મુરચાના પૂર્વ મહામંત્રી અને રાણપુર ભાજપના આગેવાન વિરમભાઈ સીતાપરા ઉપર હુમલો વિરમભાઈ સીતાપરા ઉપર હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.જ્યારે હુમલામાં અન્ય એક યુવক પણ ઈજાગ્રસ્ત થયેલ છે સમગ્ર હુમલા ની ઘટનાને લઈને લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા ભાજપના યુવા આગેવાન ઉપર હીચકારો હુમલો થતાં રાણપુર ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હુમલાની ઘટનાને લઈને પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો કેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો મામલે અને સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી0
0
Report
Advertisement
आनंद में 14 मिमी बारिश से जलभराव, रेलवे अंडरपास जलमग्न; यातायात प्रभावित
Anand, Gujarat:આણંદમાં માત્ર 14 મીમી વરસાદમાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર. ગત રાત્રીના 10 વાગ્યાથી અંડરપાસ જળબંબાકાર. ખાટકીવાડ પાસે રેલ્વે અંડરપાસ જળબંબાકાર. રેલ્વે અંડરપાસ અવરોધ માટે બંધ કરાયો. મહાનગર પાલિકા દ્વારા અંડરપાસના પાણી ઉલેચવાની કાર્યવાહી. ખાટકીવાડ પાસે માર્ગ પર જળબંબાકારની સ્થિતિ. આણંદમાં માત્ર 14 મિલીમીટર વરસાદે શહેરની પ્રી-મોન્સૂન تیارીઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખાટકીવાડ પાસે આવેલ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વીજો કરી રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલા વરસાદ બાદ રાત્રે 11 વાગ્યે ખાટકીવાડ નજીકના રેલવે અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું. જળબંબાકારને કારણે અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે આસપાસના માર્ગો પર પણ પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વિઓરજળબંબારની સ્થિતિને પહોંચી વળવા રેલ્વેની ટીમ દ્વારા અંડરપાસમાંથી પાણી ઉલેચવાની કાર્યરાતી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ પાણી સ્ટ્રોમે વોટર ડ્રેઇનમાં જામ હોવાથી પાણી પસાર નહીં થઈ શકતા ખાટકીવાડ રેલ્વે ફાટક પાસે માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, 14 મિલીમીટર વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં महાનગરપાલિકાની વરસાદી તૈયારીઓ સામે સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી ભારે વરસાદ પહેલાં તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે છે કે નહીં.0
0
Report
गिर्नर में IN/OUT रजिस्ट्रेशन लागू, ग्राउंड लेवल पर स्पष्ट दिशा-निर्देश की मांग
Junagad, Gujarat:ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગે 'IN/OUT' રજિસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. પરંતુ જાહેરાત બાદ પણ ગ્રાઉન્ડ લેવલ પર હજુ મૂંઝવણ જોવા મળી રહી છે. અનેક યાત્રાળુઓનું કહેવું છે કે ઓનલાઈન પોર્ટલ સક્રિય નથી, જ્યારે ઓફલાઈન પણ પસ્પષ્ટ વ્યવથા જોવા મળી નથી. જોકે વન বিভাগ દ્વારા પ્લાસ્ટિક અને સ્પીકર અંગે ચેકિંગ તેમજ સુરક્ષા સૂચનાઓનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. ગિરનારમાં થોડા દિવસો પહેલા સિંહના હુમલાની દુઃખદ ઘટના બાદ વન વિભાગે યાત્રાળુઓની સુરક્ષા માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ગિરનાર પર ચડતા અને ઉતરતા દરેક યાત્રાળુ માટે 'IN/OUT' રજિસ્ટ્રેશન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે શુક્રવારે ગિરનાર પહોંચેલા અનેક યાત્રાળુઓએ જણાવ્યું કે તેઓએ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓનલાઈન વેબસાઇટ શરૂ નથી થતી અને સ્થળ પર પણ કોઈ સ્પષ્ટ રજિસ્ટ્રેશન પ્રક્રિયા જોવા મળી નથી. યાત્રાળુઓના જણાવ્યા મુજબ હાલ માત્ર પ્લાસ્ટિક અને સ્પીકર અંગે ચેકિંગ કરવામાં આવે છે અને વન્યજીવોના વિસ્તારોમાં ગોંઘાટ ન કરવા તેમજ વચ્ચે ઊભા ન રહેવા જેવી સૂચનાઓ આપવામાં આવે છે. કેટલાક યાત્રાળુઓએ રસ્તામાં લાઈટિંગના કેબલ નીચા લટકતા હોવાના કારણે મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું. મહારाष्ट्रના પુણેથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે તંત્રે નવા નિયમોની જાહેરાત તો કરી છે, પરંતુ ગ્રાઉન્ડલેવિલ પર હજુ સુધી उसकी સ્પષ્ટ અમલવારી શરૂ થઈ નથી. જેના કારણે ઘણા યાત્રાળુઓને રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરાવવું તે અંગે જાણકારી નથી અને ઘણા લોકો હજુ પણ રજિસ્ટ્રેશન વગર જ ગિરનાર તરફ આગળ વધી રહ્યા છે. વન વિભાગનું કહેવું છે કે યાત્રાળુઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. જોકે તેની અસરકારક અમલવારી માટે ગ્રાઉન્ડ લેવલ પર સ્પષ્ટ માર્ગદર્શન અને સુવ્યવস্থિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવી જરૂરી બની છે. હવે આગામી દિવસોમાં આ વ્યવસ્થા કેટલી અસરકારક રીતે અમલમાં આવે છે તેના પર સૌની નજર છે. અશોક બારોટ જૂનાગઢ0
0
Report
नर्मदा जिले में जिला समन्वय बैठक: अवैध रेत खनन और जंगलीय कब्जे पर कड़ी कार्रवाई की मांग
Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જિલ્લામાં બેરોકટોક દોડતા રેતી ભરેલા હાઈવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગેરકાયદે રેતી ખનન અને પરિવહન સામે કડક നടപടി કોર્ટ રહેશે તેવી ખાત્રી કરવા તથા આવા વાહનો પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવે તે માટે અધિકારીઓને સૂચના આપવાની માંગ કરી હતી. આવે ત્યારે જંગલની જમીન પર ગેરકાયદે વૃક્ષો કાપીને ખેતીના મુદ્દા ઉઠાયા હતા. એવું કહેવામાં આવ્યું કે જંગલ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે વૃક્ષો નિકંદન કરીને ખેતી કરવામાં આવે છે, જેના કારણે વનસંપત્તિને ભારે નુકસાન થાય છે. સમયસર આ પ્રવૃત્તિઓ પર રોક નહીં આોથે આગામી સમયમાં જંગલોનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. કેટલાક કેસોમાં ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતા દાખલાઓના કારણે ગેરરનીતિથી ખેડાણને પ્રోత્સાહન મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયાની રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરી જરૂરી નીતિ ઘડવાની જરૂર હોવાનું પણ નોંધાયું. બેઠકમાં ખાણ અને ખનીજ વિભાગને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ ગરીબ અથવા આદિવાસી પરિવારની જમીન પર ગેરરીતિથી કબજો કરીને ક્વોરી ઉદ્યોગને લાભ ન મળે તેની ખાતરી કરવામાં આવે તેમજ આવી ફરિયાદો સામે ગંભીર પગલાં લેવામાં આવે. ચર્ચા દરમિયાન સમિતિએ ચૈતર વસાવા સાથે સંકળાયેલા કેસમાં સ્થળે સ્થિતિ કેવી છે અને જમીનની હાલની કાર્યવાહી વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાનો મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર થતા દावાઓ વિશે પણ ચર્ચા થઈ હતી.clips તપાસની દિશામાં સ્થાનિક સ્તરે યોગ્ય માળખું ગોઠવવાની તરફેણ એ ચર્ચે જેઓ કહ્યું કે ઘટના મળી વન કદાચ સાચે જંગલ વિસ્તારમાંની હતી અને ત્યાં વૃક્ષો કાપીને ખેતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કોલસો અને વન વિભાગના કર્મચારીઓએ સમયે કાર્યવાહી કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે કારણે વિવાદ ઊભો થયો હતો. આ પ્રકારના કેસોમાં ગ્રામ પંચાયત અને વન સમિતિના અભિપ્રાય અંગે સરકારને યોગ્ય નીતિ ઘડવાની જરૂર છે તેવી રીતે તેમણે જણાવ્યું.જિલ્લા સંકલન બેઠકમાં વિકાસकार्य તથા કુદરતી સંપત્તિના સંરક્ષણ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને જાહેર હિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.0
0
Report
Advertisement
