icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

द्वारका में घरफोड़ चोरी सुलझी: पुलिस ने तीनों आरोपी गिरफ्तार, लाखों का माल बरामद

Bhanvad, Gujarat:દ્વારકા - ચોરી નો ભેદ ઉકેલતી પોલીસ એંકર - દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. ગત 28 જૂન, 2026ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનમાં જામ રોઝીવાડા ગામના વાડી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વી.ઓ.- ફરિયાદ નોંધાતા જ ભાણવડ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ, CDR એનાલિસિસ, સ્થાનિક લોકોની પૂછપરછ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસએ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલામાં Milន કરસનભાઈ સોલંકી, ભાવેશ કરસનભાઈ સોલંકી અને રવિ ડાયાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપી જામ રોઝીવાડા ગામના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 11 લાખ 14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં અંદાજે 15 તોલા સોનાના દાગીના, 150 ગ્રામ ચાંદીના દાગીના તેમજ રૂ. 17 હજાર રોકડનો સમાવેશ થાય છે. પોલીસે ચોરી થયેલો 100 ટકા मुद्दामાલ રિકવર કર્યો હોવાનું જણાવ્યું છે. ઉપરાંત ગુનામાં વપરાયેલી એક મોટરસાયકલ અને ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. Prattમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી Milન Solankiે ફરિયાદી પરિવારને દ્વારકા દર્શન માટે લઈ ગઈ પૂર્વ આયોજન મુજબ પોતાના બે સાગરીતોને પરિવારની ગેરહાજરી દરમિયાન ઘરમાં પ્રવેશ કરાવી ઘરફોડ ચોરી કરાવી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
0
0
Report

सूरत में 12 समितियों के चेयरमैन-उपचेयरमैन घोषित

Surat, Gujarat:સુરતમાં અલગ અલગ 12 સમિતિના ચેરમિન વરણી શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા કરવામાં આવી namaની જાહેરાત આરોગ્ય સમિતિમાં અશોક રાંદેરીયા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘೋಷિત કરવામાં આવ્યું જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતીક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા. પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશકુમાર મકવાણા वાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે नियુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વોઇસ ચેરમેન તરીકે नियુક્તિ આપવામાં આવી. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિमध्ये રાજેશ રાણાને ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે नियુક્તિ થયા. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડ ને ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વોઈસ ચેરમેન તરીકેની नियુક્તિ આપવામાં આવી. રુગણાલય રાહત અને તંદુરસતી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે રાખવામાં આવ્યા. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલીયા અને ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને વિધિબેન ચનાભાઈ રાઠોડને તરીકે नियુક્તિ આપવામાં આવી. લાઈટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલીયા અને વાઇસ ચેરમેન તરીકે સુધાબેન રાજેશ પાંડેને તરીકે नियુક્તિ આપવામાં આવી. દિગ્વિજયસિંહ બારડ જેમને સલ્મ ઈમ્પ્રવમેન્ટ ચેરમેન તરીકે नियુક્તિ આપી છે અને વંદનાબેન ઘોઘારી જેઓ વાઇસ ચેરમેન તરીકે नियુક્ત થયા છે જયાર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે રીનાસિંહ અજીતસિંહ રાજપુત તરીકે नियુક્તમાં છે.
0
0
Report
Advertisement

जूनागढ़ कांग्रेस ने शीतला कुंड निर्माण पर एक सप्ताह में कार्रवाई की मांग की

Junagad, Gujarat:જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ દ્વારા શીતળા કુંડ વિકાસ માટે ઉપવાસ પર બેસેલlocals ને સાથે રાખી પત્રકાર પરિષદ યોજી urrent વીરંટ હાળમાં જ શીલળા કુંડ ધાર્મિક સ્થળના રીનોવેશન માટેનો વિવાદ ચાલે છે. ધારાસભ્ય દ્વારા પહેલાં લોક ભાગીદારી માં આ ધાર્મિક સ્થળના રીનોવેશન માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. જે ગ્રાન્ટ આજદિન સુધી વપરાયેલ ન હોય એના વિરુદ્ધમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થળ પર જ છેલ્લા 5 દિવસથી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ. મહાનગરપાલિકા દવારા વહીવટી પ્રક્રિયા પૂર્ણ પણ કરવામાં આવેલ. પરંતુ જિલ્લા આયોજન મંડળ-જૂનાગઢ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ કે લોક ભાગીદારી ની ગ્રાન્ટમાંથી માત્ર રસ્તા, પાણી અને ગટર ની કામગીરી થઇ શકે. કોઈ ધાર્મિક સ્થળ ના રીનોવેશન માટે આ ગ્રાન્ટ વાપરી ન શકાય. આ વહીવટી પ્રક્રિયા થી ધારાસભ્યશ્રી ને પણ અવગત કરવામાં આવેલ. તેમ છતાં ધારાસભ્યશ્રી દ્વારા સ્થાનિક પ્રજા તથા વહીવટી પ્રશાસન ને ગેરમાર્ગે દોરવામાં આવેલ. જેના વિરુદ્ધ માં આજરોજ કોગ્રેસ દ્વારા પ્રેસ યોજી એક સપ્તાહમાં કામગીરી નહી થાય તો ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ ની પર્સનલ ઓફિસ અને સરકારી ઓફિસની ઘેરાવ કરવાની ચીમકી આપી
0
0
Report

सूरत में भारी बारिश से शोरूम और इलेक्ट्रॉनिक उपकरण डूबे, लाखों का नुकसान

Surat, Gujarat:એંકર: સુરત: શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીનો ડ્રેનેજ લાઈનમાંproper નિકાલ ન થવાને કારણે સુરત શહેરમાં આવેલા સુઝુકી શોરૂમના વર્કશોપમાં પાણી ભરાઈ ગયા છે. વર્કશોપમાં পানি ઘૂસી જતાં ત્યાં સર્વિસ અને રિપેરિંગ માટે મૂકેલા વાહનો તેમજ લાખો રૂપિયાના ઈલેક્ટ્રોનિક્સ સાધનોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. vilos: 1 વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સુઝુકી શોરૂમનું વર્કશોપ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. পানি ભરાઈ જવાને કારણે વર્કશોપમાં રાખેલા ગ્રાહકોના વાહનો અને કિંમતી ઇલેક્ટ્રોનિક્સ સાધનો પલળી જતાં મોટું નુકસાન થયું છે. ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારે પાણી ભરાતા સુરત મહાનગરપાલિકા (મનપા)ની પ્રિ-મોન્સુન કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રશાંત ઢિવરે - સુરત
0
0
Report
Advertisement

कच्छ में तालाब खनिज घोटाला: अधिकारी प्रश्नों के घेरे में, सरकार से जवाब की मांग

Sadhara, Gujarat:કચ્છમાં ખનીજ ચોરી માટે નવી મોડ્સ ઓપરેન્ડી કચ્છમાં વિવિધ સરકારી વિભાગોમાં તળાવ ખાણેતરા માટેની મંજુરી લઇ કિંमતી ખનીજ ઉસેડવામાં આવી રહ્યો છે કચ્છમાં તળાવ ખાણેતરા આડમાં થતી ખનોિજ ચોરી અંગે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાનું મોટું નિવેદન કચ્છમાં ખનીજ વિભાગની જાણ બહાર જ અન્ય વિભાગ દ્વારા તળાવ ખોદકામ માટે મંજૂરી આપી દેવાય છે ગત વર્ષે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગએ તળાવ ખાણેતરાની આડમાં થતી કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડી હતી કચ્છમાં સિંચાઈ વિભાગ, જિલ્લા આદિજાતિ વિકાસ એજન્સી બાદ માઇસીઃસ વિભાગમાં તળાવ મંજૂરી અંગે તપાસ થાય તો મસમોટું ખનીજ ચોરી કૌભાંડ બહાર નીકળે તેવી શક્યતા જો ખુદ ખાણ ખનીજ અધિકારી કહેતા હોય કે તળાવ ખાણેતરા અંગે મંજૂરી લેવાતી નથી તો તળાવ ખોદકામની મંજૂરી આપતી પ્રક્રિયા ખરેખર કેટલી પારદર્શિતા છે? તળાવ ખાણેતરા આડમાં ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન, પરિવહન અને વેચાણનું મોટું કૌભાંડ તળાવ મંજૂરી, સ્થળ તપાસ, ખોદકામની પરવાનગી અને નીકળેલાથી ખનીજના હિસાબની ચકાસણી જરૂરી તળાવ ખોદકામના નામે માટી અને ખનીજના ગેરકાયદેસર ઉપયોગની તપાસ થાય તો મંજૂરી આપનાર વિભાગોની કામગીરી પણ સવાલોના ઘેરામાં ખનિજ ચોરી કૌભાંડ સંકળાયેલ અધિકારીઓની મીલીભાવના અંગે યોગ્ય તપાસ થવી ખુબ જરૂરી જો ખંડિકાધારે અધિકારી ઓળખાવે તો જવાબદારોએ કડક કાર્યવાહી ક્યારે કરશે? કચ્છમાં ચાલતા મસમોટા ખનીજ કૌભાંડ સામે કેમ કચ્છ વહીવટી તંત્ર આંખ ઊંચી કરી રહ્યું છે બાઈટ દેવેન્દ્રસિંહ બારીયા - ભુસ્તરશાસ્ત્રી - પશ્ચિમ કચ્છ
0
0
Report

सूरत में भारी बारिश से जलभराव, यातायात प्रभावित

Surat, Gujarat:એસૂરત શહેરમાં વરસાદની ધમાકેદાર Entrance સાથે જ સુરત મહાનગરપાલિકા (માનપા)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના ભેસ્તાન બાટલી બોય રોડ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભેસ્તાન રોડ પર આવેલા પ્રમુખ પાર્કની બહાર પણ માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. સોસાયટીની બહાર નીકળવું પણ મુશ્કેલ બનતા સ્થાનિક રહીશો તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવahayar ખોરવાયો છે અને અનેક જગ્યાએ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પાણીનું સ્તર વધારે હોવાને કારણે અનેક વાહનો રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયા હતા. વાહનચાલકોને ધોધમાર વરસાદ અને ગંદા પાણીની વચ્ચે પોતાના વાહનોને ધક્કો મારવાની નોબત આવી હતી. સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી કરવાના મોટા-મોટા દાવા કરે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ તમામ દાવાઓ નિષ્ફળ સાબિત થયા છે. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શહેરના મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં મનપાની કામગીરી સામેlocalsમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.
0
0
Report
Advertisement

सूरत में प्री-मानसून जलभराव से यातायात ठप, नगरपालिका दावों पर लोग नाराज

Surat, Gujarat:એંકર: સુરત: शहरमें प्री-मनसून कार्यभारन मनपा ના दावाओँ ફરી एक વાર पोखळ साबित болғанા. ચોમાસાની શરૂઆતમાં જ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વીઓ:1 પાંડેસરા વિસ્તારના પિયુષ રોડ અને દક્ષેશ્વર મંદિર પાસે આવેલી સેના હોસ્પિટલ નજીક ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે. વીઓ:2 રોડ પર પાણી ભરાઈ જવાથી ટુ-વ્હીલર, બાઈક અને રિક્ષા સહિતના અનેક વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા. જેના લીધે ચાલકોને ધોધમાર વરસાદ અને પાણીની વચ્ચે પોતાના વાહনાંને ધક્કા મારવાની નોબત આવી હતી. સવારના સમયે पानी ભરાઈ જતા શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા સામાન્ય નાગરિકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. વીઓ:3 શહેરમાં દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મનપા દ્વારા માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. મનપાની આ નબળી કામગીરી અને પ્રશાસનની ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
0
0
Report

सूरत में मॉनसून पानी से अंडरपास डूबा, नगरपालिका की योजना पर उठे सवाल

Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ સુરત શહેરમાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ મહાનગરપાલિકા (મનપા) ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની पोल ખોલી નાખી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલું ગરનાળું (અંડરપાસ) વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વીઓ:1 કમર સુધીના પાણી ભરાતા વાહનચાલકો અટવાયા લિંબાયત ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આ અંડરપાસ જાણે સ્વિમિંગ પૂલ બનીનો દ્રશ્યો સર્જાયા છે. પાણી ભરાઈ જવાને લીધે ત્યાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી ગયાં હતા અને વાહનચાલકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. વીઓ:2 ગરનાળામાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સવારના સમયે શાળા, કોલેજ અને નોકરી-ધંધા પર જવા નીકળેલા લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પড়્યો છે. સ્થાપનિક લોકોએ જણાવ્યું કે દર ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે. વિસ્તારની ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી રોડ પર ઉભરાય છે. વીઓ:3 દર વર્ષે સર્જાતી આ ગંભીર સમસ્યાને પગલે સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રજાનો આક્ષેપ છે કે: મનપા દ્વારા કોઈ પણ પ્રકારનું પૂર્વ આયોજન (Planning) કરવામાં આવતું નથી. પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. જો દર વર્ષે આ જ સ્થિતિ થતી હોય, તો તંત્ર દ્વારા તેનો કાયમી નિકાલ કેમ કરવામાં આવતો નથી? WKT: પ્રશાંત ઢિવરે બાઈટ:સ્થાનિક વીઓ:4 હવે જોવાનું આ રહ્યું કે તંત્ર આ બાબતે જાગીને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરે છે કે પછી લિંબાયતની જનતાએ આ આખું ચોમાસુ આમ જ હેરાન થવું પડશે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

सूरत में भारी बारिश से जलजमाव, अंडरपास स्विमिंग पूल बन गया

Surat, Gujarat:એન્કર: સાઉરત: સુરત શહેરમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં পানি ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દર વર્ષે જે પ્રમાણે આ વર્ષે પણ ઉધના ભીમનગર ગરનાળામાં ભારે પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. સ્વિમિંગ પૂલ જેવો નજારો, વાહનો પણ બંધ વીઓ:2 ઉધના અને ડિંડોલીને જોડતા આ મુખ્ય ગરનાળાજો અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે આખો અંડરપાસ સ્વિમિંગ પૂલ જેવો બની ગયો હતો. ગરનાળામાં પાણીનું સ્તર વધી જતાં અનેક વાહનચાલકો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા હતા. ઊંડા પાણીઅોમાં જવાને કારણે અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો બંધ પડી ગયા હતા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. વીઓ:2 આ કોઈ પહેલીવારની સમસ્યા નથી, દર ચોમાસામાં આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા આવે જ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારની ડ્રેનેજ લાઈનો બ્લોક હોવાને કારણે વરસાદી પાણી સાથે ગંદા પાણી પણ રોડ પર ઉભરાઈ રહ્યા હતા. મહાનગરપાલિકા (મનપા) દ્વારા ચોમાસા પહેલા કોઈ ચોક્કસ પૂર્વ આયોજન કરીને કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે દર વર્ષે જનતાએ હેરાન થવું પડે છે. વીઓ:3 હાલમાં આ ગરનાળામાંથી પસાર થતો ટ્રાફિક ખોરવાયો છે અને લોકો મનપાની નબળી કામગીરી સામે સોશિયલ મીડિયા તેમજ સ્થળ પર સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રશાંત ઢીવરે -સુરત
0
0
Report
Advertisement

राजकोट मनपा फूड शाखा पर विवाद: सील के बावजूद दुकान फिर चालू?

Rajkot, Gujarat:રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ફરી એક વખત ગંભીર વિવાદમાં સપડાઈ છે. શહેરના મોરબી જકાતનાકા પાસે આવેલી શ્રી પટેલ વિજય નમકીન એન્ડ સ્વીટ પર થોડા દિવસો પહેલાં ફૂડ શાખાએ દરોડો પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન 29 કિલો અખાદ્ય જથ્થો મળીાતા સમગ્ર એકમને સીલ કરવામાં આવ્યું હતું અને સંચાલકો સામે 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. મનપાની આ કાર્યવાહી બાદ લોકોને લાગ્યું હતું કે હવે નિયમોના ભંગ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સમગ્ર કાર્યવાહી પર જ સવાલો ઊભા થયા છે. વિઓ ૧ ZEE 24 કલાકની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. मनપા દ્વારા સીલ કરાયેલ એકમ પાછળના દરવાજેથી ચાલુ હોવાનું સામે આવ્યું. એટલે કે જે પેઢી સીલ કરવામાં આવી હતી ત્યાં વ્યવસાઇ ફરી શરૂ થઈ ગયો હતું. કેમેરા સામે દુકાન માલિકે શરૂઆતમાં બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત પૂછાયેલા સવાલો બાદ આખરે સ્વીકારવું પડ્યું કે મનપાની ટીમ પાછળનો દરવાજો સીલ કરવાનું ભૂલી ગઈ હતી. આ ખુલાસાએ મનપાની કામગીરીની ગંભીરતા અને જવાબદારી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વિઓ ૨ સવાલ એ છે કે જો કોઈ એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે તો શું તમામ પ્રવેશદ્વારોની તપાસ અને સીલિંગ થવી જોઈએ કે નહીં? જો પાછળનો દરવાજો ખુલ્લો રહી જાય અને ત્યાંથી વ્યવસાય ચાલુ રહે તો પછી સીલિંગની કાર્યવાહીનો અર્થ શું રહે? શું આ માત્ર બેદરકારી છે કે પછી સમગ્ર પ્રક્રિયામાં કોઈ ગંભીર ખામી છે? આ મુદ્દે હવે શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. વિઓ ૩ સમગ્ર મામલો સામે આવતા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે કે સમગ્ર ઘટનાની ફરી તપાસ કરવામાં આવશે. ટીમને સ્થળ પર મોકલીને આખરી યુનિટની ચકાસણી કરવામાં આવશે અને જો સીલના ભંગ થઈ હોવાનું સામે આવે તો જવાબદારઓ સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે. હવે સૌની નજર મનપાની આગામી કાર્યવાહી પર છે. ZEE 24 કલાકના રિયાલિટી ચેકે એક વખત ફરી દર્શાવી દીધું છે કે કાગળ પર થતી કાર્યવાહી અને જમીન પરની હકીકત વચ્ચે કેટલો મોટો તફાવત હોઈ શકે છે. રાજકોટ મનપાની ફૂડ શાખાની કામગીરી સામે થયેલા આ સવાલોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે. વોકથ્રુ:- સાહિલ સપ્પા રાજકોટ બાઈટ:- હાર્દિક મેતા ( ફ્રુટ શાખા અધિકારી રાજકોટ મનપા)
0
0
Report

सूरत में मानसून की तीखी शुरुआत, भारी बारिश से जलभराव और यातायात प्रभावित

Surat, Gujarat:સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલ રાતથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર બાદ વાવાઝોડા જેવા ફૂંકાયેલા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર 12 કલાકમાં અંદાજે 5.50 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકાયો હતો અને સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદની વિગત: મોડી રાતથી સવારે 6:00 સુધી: 66 mm વરસાદ ચાલુ رکھતાં, સવારે 6:00 થી બપોરે 12:00 સુધી: 59 mm વરસાદ, કુલ વરસાદ: 125 mm (આશરે 5.50 ઇંચ). શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી મહોત્​ર ચાલ્યો હતો, જે արդյունքում ગરમીના બૂફારાથી રાહત મળી રહી હતી. પાણી ભરાયા વિસ્તારમાં વાહનવ્યવહાર પર અસર થઇ છે અને પાલિકા ટીમ દ્વારા નિકાલ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
0
0
Report

अरवल्ली जिले के कंटाळु गाँव में शिवलिंग जलाभिषेक से बारिश की दुआ

Modasa, Gujarat:એન્કર :- અરવલ્લી જિલ્લામાં વરસાદની આતુરતાની વચ્ચે મેઘરજ તાલુકાના કંટાળું ગામમાં આસ્થા અને પરંપરાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. ગામના પ્રાચીન કન્ટેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ વરસાદ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. લોકમાન્યતા મુજબ જ્યારે વરસાદ ખેંચાય ત્યારે મહાદેવના શિવલિંગનો જળાભિષેક કરીને તેને જળમાં ડૂબાડવામાં આવે તો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય છે અને સારો વરસાદ વરસે છે. આ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહિલાઓએ વૈદિક મંત્રોચ્ચાર અને ‘હર હર મહાદેવ’ના જયઘોષ વચ્ચે શિવલિંગ પર જળાભિષેક કર્યો અને ગર્ભગૃહમાં શિવલિંગને જળમાં ડૂબાડી મહાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો. વેચાણપ્રકાશીત પત્રો અને પગ્ગાતોના આધારે જમીનભિષેકની આ આધ્યાત્મિક પ્રેચ્છા સમુહ પ્રાર્થના દ્વારા સ્પષ્ટ પાત્ર બની હતી. ખેડૂતોએ સારો વરસાદ મળે, ખેતરો લીલાછમ બને, પાકને જીવનદાન મળે અને સમગ્ર વિસ્તાર સુખ-સમૃદ્ધિ આવે તેવી ભાવના સાથે ગ્રામજનોએ સામૂહિક પ્રાર્થના કરી હતી. વરસાદ માટેની આ અનોખી આস্থা અને ભક્તિનું દૃશ્ય સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
0
0
Report
Advertisement
Advertisement
Back to top