icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

राजकोट महापालिका में नए मेयर-डेप्टी मेयर समेत 6 स्टैंडिंग कमिटियों के चयन

Rajkot, Gujarat:રાજ્યની સાત મહાપાલિકામાં oggi પદાધિકારીઓની નિમણૂક કરવા માટે બોર્ડ બેઠક મળી હતી. જેમાં રાજકોટ મહાપાલિકાના 23માં મેયર તરીકે વોર્ડ નં.7ના કોર્પોરેટર ડૉ.નેહલભાઈ શુક્લની ਸਰવાનુદ્ધે નિમણૂક કરવામાં આવી હતી. જયારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં. 9ના નગરસેવિકા દક્ષાબેન વસાણીની નિયુક્તિ કરવામાંઆવી હતી. મહત્ત્વપૂર્ણ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નં.6 ના કોર્પોરેટર પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી હતી. શાસક પક્ષના નેતા પદે વોર્ડ નં. 14ના કોર્પોરેટર ડૉ.હિરેન ક્ષીમાણીયા અને પક્ષના દંડક પદે વોર્ડ નં. 18 ના કોર્પોરેટર સંજયસિંહ આણાની નિયુક્તિ કરવામાં આવી હતી. નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવા માટે બહોળી સંખ્યામાં ભાજપા કાર્યકરો અને સમર્થકો ઉમટી પડયા હતા. પદાધિકારીઓએ રાજકોટની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા માટે ટીમ વર્ક સાથે કામ કરવાનો કોલ આપ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો જીતી ભાજપ સતત પાંચમીવાર સત્તારૂઢ થયું છે. ચુંટણીના પરિણામના એક મહિના બાદ આજે ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી જતાની સાથે જ 77 દિવસથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવી ગયો છે. આજે સવારે 11 કલાકે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત રમેશભાઈ છાંયા સભાગૃહમાં નવા પદાધિકારીઓની નિયુક્તિ કરવા માટે બોર્ડ બેઠક આવી હતી. આ પૂર્વે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોની સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ દ્રારા મુખ્ય પાંચ પદ માટે ફાઈનલ કરીને નામોની સતાવાર જાહેરાત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્રારા કરવામાં આવતાની સાથે જ તમામ કોર્પોરેટરોએ આ જાહેરાતને હોંશભેર વધાવી લીધી હશે. ત્યારબાદ બોર્ડ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આદિન દિન સુધી બે હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. બોર્ડ બેઠક પૂર્ણ થતા 30 મિનિટ બાદ સ્ટેન્ડિંગ કમિટીની પહેલી બેઠક મળી હતી. તેમાં બે દરખાસ્ત હતી. સૌપ્રથમ ખડી સમિતિના कार्यકારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. પછી કાયમી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. વચ્ચે અલગ અલગ 15 ખાસ સમિતિની નિયુક્તિ માટે આગામી દિવસોમાં ખાસ બોર્ડ બોલવામાં આવશે. નવ নিয়ુક્ત હોદ્દેદારોએ ટીમ વર્ક સાથે કામ કરી રાજકોટની વણથંભી વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવાનો કોલ આપ્યો હતો. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પૂરું પ્રાધાન્ય આપવામાં આવશે અને ટૂંક સમયમાં સાંઢीयો પુલ બ્રીજ ખૂલો મૂકી દેવાનું જણાવ્યું હતું. નવનિયુક્ત પદાધિકારીઓને শুভેચ્છા પાઠવવા માટે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. વન ટુ વન - પરેશ પીપળીયા, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી - RMC વન ટુ વન - ડો. નેહલ શુક્લ, મેયર, રાજકોટ વન ટુ વન - દક્ષાબેન વસાણી, ડે. મેયર, રાજકોટ
0
0
Report

नवसारी मेयर अशोक धोराजिया ने सरकारी कार छोड़ निजी वाहन से जनता के काम

Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS MEYOR CAR નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP server પર 5, મે ના ફોલ્ડરમાં આજના 28 મે ના ફોલ્ડરમાં પણ ઉતાર્યા છે... એંકર : સત્તા મળતાની સાથે જ સુવિધાઓ પાછળ દોટ મુકવાને બદલે નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયાએ પદ સંભાળતાની સાથે એક મોટું પગલું ઉઠાવ્યું છે. તેમણે મેયર પદની સાથે મળતી સરકારી કાર અને કરોડોના ખર્ચે બનનારા ભવ્ય સરકારી બંગલાનો ત્યાગ કરવાનો દિશાસૂચક નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને માન આપીને તેમણે લીધેલા આ નિર્ણયની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે. વી/ઓ : સામાન્ય રીતે મહાનગરપાલિકાના મેયર બનતાની સાથે જ નેતાઓ માટે સરકારી ઇનોવા કાર ફાળવવામાં આવતી હોય છે. પરંતુ નવસારીના પ્રથમ નાગરિક બનેલા અશોક ધોરાજીયાએ الكمિશનર દ્વારા આપવામાં આવેલી સરકારી ગાડીનો sવિનય ઇનકાર કરી દીધો છે. તેઓ હવે સરકારી નહીં, પણ પોતાના ખાનગી વાહનનો ઉપયોગ کرکے પ્રજાના કામો કરશે. બીજી તરફ, જયશંકર પાર્ટી પ્લોટ નજીક મેયર માટે એક ભવ્ય સરકારી બંગલાનું નિર્માણ થઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. પરંતુ અશોક ધોરાજીયાએ આ આલીશાન બંગલામાં રહેવાનો નિર્ણય કર્યા બદલે જલાલપોર રોડ પર આવેલા પોતાના હાલના નિવાસસ્થાને જ રહેવાનો નિર્ણય કર્યો છે. બાઈટ : અશોક ધોરાજીયા, મેયર, નવસારી મહાનગર પાલિકા, નવસારી વી/ઓ : છેલ્લા 42 વર્ષથી ભાજપ સંગઠનમાં સક્રિય અને દક્ષિણ ગુજરાતના ''ચાણક્ય'' ગણાતા અશોક ધોરાજીયાએ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માંથી 6,273 મતોની ભવ્ય લીડ સાથે જીત મેળવી છે. સત્તા મળ્યા બાદ પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપयोग ન થાય અને મહાનગરપાલિકાને લાખો રૂપિયાની બચત થાય તે માટેનો તેમનો આ निर्णय શહેરના બુદ્ધિજીવી વર્ગે પણ વધાવી લીધો છે. બીજાઈટ : ભારત સુખડિયા, પ્રમુખ, CREDAI, નવસારી વી/ઓ : રાજકારણમાં જ્યારે સુવિધાઓ ભોગવવાની હોડ જામી હોય, ત્યારે અશોક ધોરાજીયા જેવા નેતાઓ સમાજ સેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે
0
0
Report

सूरत नगर निगम के नए महापौर माया बेन मावाणी, डिप्टी मेयर सुधाकर चौधरी, राजन पटेल चेयरमैन

Surat, Gujarat:એંકર: સુરત: ચૂંટણી પરિણામોના એક મહિના બાદ, ભારે ખેંચતાણ અને સસ્પેન્સનો અંત આણીને આખરે સુરત મહાનगरપાલિકાના નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરથી છેલ્લી ઘડીએ આવેલા ટેલિફોન બાદ બપોરે ૧:arsim0 કલાકે નામો જાહેર કરાયા હતા. સુરતના ૬ઠ્ઠા મહિલા મેયર તરીકે માયાબેન માવાણીની પસંદગી કરીાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની વરણી થઈ છે. આ ઉપરાંત, સૌથી મહત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફરી એકવાર રાજન પટેલ પર નામાનું બંધારણ ઢોળાયો છે. પદાધિકારીઓની નવી ટીમ: મેયર: માયાબેન માવાણી (મૂળ સૌરાષ્ટ્ર) ડેપ્યુટી મેયર: સુધાકર ચૌધરી (મૂળ મહારાષ્ટ્ર) સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: રાજન પટેલ શાસક પક્ષના નેતા: અલપાબેન મહેતા દંડક: ઉર્મિલા ત્રિપાઠી (મૂળ ઉત્તર ભારતીય) વીઓ:2 ગુજરાતની અન્ય મહાનગરપાલિકાઓમાં временем જાહેરાત થઈ ગઈ હતી. સુરતમાં સવારે ૧૦ વાગ્યાથી તાપી ભવન ખાતે ભારે આંતરિક કશ્મકશ જોવા મળી હતી. જૂથબંધી અને નામોની ગૂંચવણને કારણે ભાજપના ૧૧૫ કોર્પોરેટરો અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અસમંજસની સ્થિતિમાં હતા. મધ્યસ્થ સંસદીય બોર્ડના ત્રણ દિવસના મનોમંથન બાદ પણ છેલ્લી ઘડી સુધી નામો નક્કી ન થતાં, ૧૧ વાગ્યે સામાન્ય સભા શરૂ થવા છતાં નેતાઓ ગાંધીનગરથી ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. બાઈટ: પરેશ પટેલ શહેર (ભાજપ પ્રમુખ) વીઓ:3 લાંબી રાહ જોયા બાદ આખરે બપોરે ૧:૩૦ વાગ્યે ટેલિફોનિક આદેશ દ્વારા નામો ફાઇનલ કરવામાં આવ્યા હતા. આ વિલંબ અંગે બચાવ કરતા શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના તમામ ૧૧૫ સભ્યો એટલા sક્ષમ છે કે કોનું નામ કાપવું તે અંગે ભારે મથામણ કરવી પડી હતી. મેયર પદ માટે અગાઉ પ્રતિભા દેસાઈ, નેન્સી શાહ અને ઉર્વશી પટેલના નામોના જોરશોરથી ચર્ચા હતી, પરંતુ આ તમામના પત્તા કાપીને માયાબેન માવાણીની પસંદગી કરવામાં આવી છે. વતન અને સમાજ: મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરના વતની અને લેવા પટેલ સમાજમાંથી આવે છે.ભાજપમાં છેલ્લા ૨૩ વર્ષથી સક્રિય છે અને વોર્ડ નંબર ૧૪ માંથી કોર્પોરેટર તરીકે ચૂંટણી ચેતાયા છે. શિક્ષણ: ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ. 1-2-1: પ્રશાંત ઢિવરે,માયા ਮાવાણી (મનપા નવા મેયર) વીઓ:4 નવા ડેપ્યુટી મેયર: સુધાકરભાઈ ચૌધરી વતન: મૂળ મહારાષ્ટ્રના વતની (મરાઠી કોર્પોરેટર). રાજકીય સફર: ભાજપમાં છેલ્લા ૨૪ વર્ષથી સક્રિય છે અને વોર્ડ નંબર ૨૭ માંથી બીજી વખત ચૂંટાઈને આવ્યા છે. પાર્ટી હાઈક માન્ડ દ્વારા આ નવી નિમણૂકોમાં સૌરાષ્ટ્ર, મરાઠી અને ઉત્તર भारतीय ચહેરાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 1-2-1: પ્રશાંત ઢીવરે, સુધાકર ચૌધરી (મનપા નવા ડે. મેયર) વીઓ:5 વોર્ડ નંબર 9 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવેલા રાજન પટેલને ફરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મળી છે. રાજન પટેલ હાલમાં જ મહાનગરપાલિકામાં વર્ષ 2023 થી 2026 સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. અને હાલમાં પણ તેમનું નામ ચર્ચામાં આવી રહ્યા હતા ત્યારે પાર્ટીએ ફરી તેમ પર વિશ્વાસ મૂકી તેમને બીજી વખત મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવ્યા છે. 1-2-1: પ્રશાંત ઢીવરે, રાજન પટેલ (મનપા નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન) 1-2-1: પ્રશાંત ઢીવરે, અલ્પા મહેતા (મનપા નવા શાસક પક્ષ નેતા) મહાનગરપાલિકાના નવા બનેલા દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. હિન્દુ બ્રાહ્મણ સમાજમાંથી આવતા છે. તેમને ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે શહેર ભાજપમાં 26 વર્ષથી સક્રિય છે. પાર્ટી એ તેમના ઉપર વિશ્વાસ મુકી મનપાના દંડક તરીકે તેમનું નામ જાહેર કર્યું છે. 1-2-1: પ્રશાંત ઢીવરે, ઉર્મિલા ત્રિપાઠી (મનપા નવા દંડક) પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement

अमित शाह ने सोनीपुर में 340 करोड़ के विकास कार्यों का शुभारंभ

Ahmedabad, Gujarat:કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ 8મા કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા સોનેપુરના પૂર્વ સરપંચના ઘરે ભોજન લીધા બાદ પાણી ટાંકી ખાતે વૃક્ષ રોપણ કર્યું બાદમાં અમિત શાહ અને cm આંગણવાડી ની મુલાકાત લીધી સાથે બાળકોને ચોકલેટ. બિસ્કિટ અને દૂધ સહિતની વસ્તુ પણ આપી અને કર્મચારી સાથે ફોટો પડાવ્યા આ સાથે ગ્રામજનો સાથે મુલાકાત પણ કરી આંગણવાડી થી અમિત શાહ અને cm જાહેર કાર્યક્રમ સ્થળ પર ચાલતા ચાલતા પહોંચ્યા પોતાના સંસદીય મત વિસ્તારમાં અમિત શાહે જાહેર કાર્યક્રમ સ્થળેથી 340 કરોડ ના વિવિધ કામોના ખાતમુહરત અને લોકાર્પણ કર્યું સોનીપુર ગામ ખાતે જાહેર કાર્યક્રમ થકી વિવિધ વિકાસ કાર્યોને આગળ ધપાવ્યા સોનીપુર ગામ ખાતે પે જળ યોજના ના લોકાર્પણ અને તળાવ ડેવલપમેન્ટ નું ખાતમુહરત ર્ક્યું તળાવ અને પ્રાથમિક શાળા ન ખાતમુહરત સહિત કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના મળી 340 કરોડ ઉપરના વિવિધ કામોના ખાતમુહરત અને લોકાર્પણ કર્યા ગરમી વચ્ચે કાર્યક્રમને લઈને ડોમમાં 40 જેટલા ac મુક્યા જાહેર કાર્યક્રમ ની વ્યવસ્થા કરાઈ કાર્યક્રમ થકી શરૂ થયેલ વિવિધ વિકાસલક્ષી કામથી ગામના બાળકો થી લઈને સિનિયર સીટીઝન તમામ ને થશે લાભ 51 કામોના ખાતમુહરત અને 33 કામોના લોકાર્પણ થયા વિવિધ કામમાં વિવિધ તળાવો સાથે 13 રોડ. 3 બ્રિજ. 33 શાળાના કામ. 8 લાયબ્રેરી. 8 કોમ્યુનિટી હોલ નું કામ હાથ ધરવામાં આવ્યું. 2.16 કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું સોનીપુર ગામ તળાવનું ખાતમુહરત જે તળાવ બ્યુટીફીકેશન થતા ગામને મોટો લાભ થશે દેશની રક્ષા સાથે પોતાના લોકસભા વિસ્તારમાં અમિત શાહ નાનામાં નાના કામ પર ધ્યાન આપી પ્રજાને સુવિધા પુરી પાડવાનો ચિંતા કરે છે ગામમાં એક મંદિર ઓછું હશે ચાલશે પણ એક શાળા હોવી જોઈએ. રીટાબેન પટેલ રસ્તા. આરોગ્ય કેન્દ્ર. લાયબ્રેરી. પાણીની ટાંકી. તળાવ ડેવલપમેન્ટ. શાળામાં રૂમ અને શાળા પુનર્નિર્માણ કરી. ખોડિયાર રેલવે અંડર પાસ. સહકારી ગોડાઉન સહિત વિવિધ કામોના ખાતમુહરત અને લોકાર્પણ કરવામાં આવ્યા Cm સ્પીચ દેશની રક્ષા સાથે મતવિસ્તારમાં પણ ધ્યાન આપતા કેન્દ્રીય મંત્રી 20 ગામમાં લાયબ્રેરી શરૂઆત 3 ગ્રામને આધુનિક લાયબ્રેરી આપી 2 વર્ષમાં 135 નવી લાયબ્રેરી ને મંજૂરી નમો સેન્ટ્રલ લાયબ્રેરી માટે 100 કરોડ ની ફાળવણી કરાઈ નવા આરોગ્ય કેન્દ્ર માટે પણ ધ્યાન અપાયું 2047 સુધી વિકસિત ભારત નો સંકલ્પ મુજબ કામ અમિત શાહ સ્પીચ હું 10 દિવસ પહેલા આવ્યો કલોલ અને ગાંધીનગરમાં 900 કરોડના કામનું ખાતમુહરત અને લોકાર્પણ 10 દિવસ બાદ دوسرے 340 કરોડ ઉપર કામ લોકાર્પણ અને ખાતમુહરત થયા 10 દિવસમાં 1200 કરોડ ઉપર કામના ખાતમુહરત અને લોકાર્પણ કર્યા કામના ખાતમુહરત અને લોકાર્પણ કરવા મને બોલાવ્યો પણ કામ cm એ કર્યા હું દેશમાં ફરું છું ક્યાંક 50 કરોડનું કામ થાય ને તો મોટી સભા થાય અને આપણે 1200 કરોડના કામમાં ઘરના વાતાવરણમાં બેઠા છીએ દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધા યુક્ત હોવું જોઈએ દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ ગામમાં શાળા. તેમાં શિક્ષક અને આરોગ્ય સહિત સુવિધા હોય. 2029 ની ચૂંટણી પહેલા દરેક ગામમાં બગીચા અને લાયબ્રેરી બનાવીશું લાયબ્રેરી ખોટી આદતથી દૂર રાખી વિકાસ કરાવશે આપણું બાળક આપના નાગરિક ત્યાં જઈ કોઈપણ પુસ્તક લખાઈ દે તે પુસ્તક એક સપ્તાહમાં ગાંધીનગર થી તમારી લાયબ્રેરીમાં આવી જાય તેવી વ્યવસ્થા હશે રમતગમત. વાંચન અને બગીચા ખૂબ જરૂરી સ્વચ્છતા. વૃક્ષારોપણ સહિત બધી દિશામાં સમાંતર કામ કર્યું ગટરનું પાણી સાફ કરવા stp ની વ્યવસ્થા કરી આજે વીર સાવરકર ની જન્મ તિથિ છે જે એવા રાષ્ટ્રભક્તા હતા કોઈ વિનાયક દામોદર સાવરકર નથી બોલતા પણ વીર સાવરકર જ કહે છે આજીવન દેશભક્ત રહેલ સાવરકર્જી એ આઝાદી માટે જીવન સમર્પિત કર્યું. એવી વ્યક્તિ જેને એક જીવનમાં બે જન્મ ટીપ ની સજા થઈ હતી. અંગ્રેજો કાલા પાણી ની સજામાં 120 વર્ષની સજાનું કહ્યું તો પણ તેઓ ડગ્યા નહિ સાવરકરજી એ 1857માં સ્વતંત્ર સંગ્રામ નું પુસ્તક લખ્યું જે પ્રકાશિત થતા પહેલા અંગ્રેજો પ્રતિબંધ લાગડેલ દલિત સમાજ માટે મંદિર પણ બનાવ્યું સાવરકરજીએ નરેન્દ્ર ભાઈએ વિકાસની યાત્રા ગુજરાત થી શરૂઆત કરી જે યાત્રા ને 12 વર્ષ થયાં કાશ્મીર થી કન્યಾಕુમારી સુધી અનેક વિકાસ કર્યા બંગાળ માં ચૂંટણી હતી ત્યાં પણ દીદી ના સુપડા સાફ ચૂંટણીમાં કહ્યું હતું કે શાસન ની તક આપાસો અમે બાંગ્લાદેશ સીમા پر ફેનસિંગ નું કામ કરીશું અને બંગાળમાં સરકાર બનતા cm એ 7 દિવસમાં 600 હેકટર ભૂમિ bsf ને સોંપી 121 હેકટર ભૂમિ ભારત સરકાર ને આપી પહેલા મમતા ના શાસનમાં ઘુસપેટ થતી હવે બધું બંધ જે ઘૂસપેટ કરીને આવ્યા તેઓને વિનંતી કે જાતે પરત જતા રહે બંગાળ સરકારો કોઇ કેસ નહિ કરે જાતે જશે તો સરકાર સપોર્ટ કરશે અને આશા છે કે જાતે જાય દેશ માંથી ઘૂસણખોરને બહાર નીકાળવાનો સરકારનો સંકલ્પ છે હાઇ પાવર કમિટી કૃત્રિમ કારણો ની ચિંતા કરશે ઉપાયની ચિંતા કરશે અને કાનૂન બનાવવાની જરૂર પડે તો તે પણ કરીશું એક વર્ષમાં રિપોર્ટ કરી કૃત્રિમ ડેમોકરાફી પર કામ કરીશું. ગુજરાતમાં નરેન્દ્ર ભાઈ અને ભુપેન્દ્ર ભાઈ ની જોડીનું કામ ચરમ સીમાએ પહોંચ્યું છે ગાંધીનગર લોકસભા સૌથી વિકસિત લોકસભા માંથી એક બનશે તેમાં કોઈ શંકા નથી આજે 340 કરોડના 84 કામોના લોકાર্পણ અને ખાતમુહરત થયા તે માટે cm અને સરકાર નો આભારી ગાંધીનગર ની બને વિધાનસભા કલોલ અને ઉત્તર ગાંધીનગર વિધાનસભામાં 1200 કરોડ ના કામ માટે અભિનંદન
0
0
Report

भावनगर महापालिका में उषाबेन तलरेजा मेयर, डिप्टी मेयर-स्टैंडिंग चेयरहाउस की नियुक्ति

Bhavnagar, Gujarat:રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૨૮/૦૫/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: અસાઇમેન્ટ ડેસ્ક. સ્લગ: ભાવનગર મહાનગરપાલિકામાં મેયર સહિતના હોદ્દેદારોની કરાઈ વરણી. એન્કર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાવનગર મહાનગરપાલિકામાં નામની ચર્ચાઓનો આજે અંત આવ્યો છે, મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં મેર તરીકે ઉષાબેન તલરેજા ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશનભાઈ મહેતાની સર્વા નુ મતે વરણી કરવામાં આવી છે, પદાધિકારીઓની વરણી ને ઉપસ્થિત કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ વધાવી લીધી હતી. વિઓ ૧: ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને દંડક કોણ બનશે એ બાબતે ચર્ચાઓ ચાલી રહી હતી. જુદા જુદા નામોની અટકળ તેમજ મારા અને સારાની ખેંચતાણમાં પ્રદેશ કક્ષાએથી પણ સ્થાનિક સંગઠન સાથે ચર્ચાઓ થઈ હતી. ભાવનગરમાં પહેલેથી જ પૂર્વ અને પશ્ચિમ બંનેમાંથી એક એક હોદ્દા પર મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની વરણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ મેયરની હોડમાં વર્ષાબા પરમાર, વૈશાલીબેન કાનડિયા, શીતલબેન જોશી સહિતના નામોની ચર્ચા ચાલી હતી. જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કિશન મહેતા, અશોક બારૈયા, નરેશ મકવાણા સહિતના નામો અગ્રેસર રહ્યા હતા, જોકે ભાજપની પ્રણાલી મુજબ ક્યારે શું ફેરફાર થઈ જાય એની કોઈ કલ્પના પણ ના કરી શકે એવા નામોની જાહેરાત થતી આવી હતી, એ મુજબ આ વખતે પણ ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદ કોને મળશે એવી આતુરતાનો આજે અંત આવ્યો છે, ભાવનગર કોર્પોરેશનની મળેલી પ્રથમ બેઠકમાં મેયર પદ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત બે ફોર્મ રજૂ થયા હતા, જેથી મતદાન પર લઈ બહુમતીના જોરે महાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા ને જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે અશોકભાઈ બારૈયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કિશનભાઈ મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારે પક્ષના નેતા પદ માટે લાલભા વાળા અને દંડક પદ માટે રિંકુબેન માંગુકિયાની વરણી કરવામાં આવી હતી. વિઓ ૨: કમિશ્નર રજા પર હોય ભાવનગર મહાનગરપાલિકાની პირველი સાધારણ સભા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નર મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. પ્રથમ સભામાં પદાધિકારીઓની વરણી લોકશાહી ઢબે પૂર્ણ કરાઈ હતી. સભાની શરૂઆતમાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત થઈ હતી. જેમાં ભાજપ દ્વારા ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ પક્ષ તરફથી જશુબેન બારૈયા ને મેદાને ઉતાર્યા હતા, જેમાં સર્વાનુમતિ નહિ સધાતાંબને દાવેદારો માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ તરફે બહુમત મળતા ઉષાબેન તલરેજાને મેયર તરીકે જાહેર કરાયા હતા, ઉષાબેન તલરેજાની મેયર પદ પર સત્તાનો નિમણૂક થયા બાદ ડે, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહીત હોદ્દેદારોની જાહેરાત કરાઈ હતી. જે બાદ મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. જે બાદ તમામ ચૂંટાયેલા હોદ્દેદારો ને નવા સભ્યો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. બાઈટ: ઉષાબેન તલરેજા, મેયર, મહાનગરપાલિકા, ભાવનગર. બાઈટ: કિશનભાઈ મહેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, મહાનગરપાલિકા, ભાવનગર.
0
0
Report
Advertisement

मोरबी के नए महापौर का वायरल वीडियो: टिकट-भर्ती पर बहस

Morbi, Gujarat:ब्रेकिंग મોરબી મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ટિકિટ અપાવવાથી લઈને જીત અને મેયર પદ ભલામણથીયાળ્યું હોવાનો મેયર ઉત્તમ સુરાણીનો વીડિયો વાયરલ ગુજરાતના ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક હેમરાજભાઈ રામજીભાઈ પાડલિયા થકી જ મને ટીકીટ અને મેયર પદ મળ્યું : ઉત્તર્મ સુરાણી હું મોરબીના ઋષિવંશી સમાજનો કાર્યકર્તા છું, સમાજના તારલાઓ આગળ વધારેશું : મેયર ઉત્તર્મ સુરાણી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું "યંગ પેઢીને તૈયાર કરવી એના ભાગરૂપે યંગ લોકોને પદ મળ્યું છે" જ્યારે અહીં હેમરાજભાઈ પાડલીયાના થકી જ પદ મળ્યું હોવાના મોરબીના મેયરના નિવેદનથી ભારે ચર્ચા શું ભાજપમાં લાગવગ અને ભલામણથી ટિકિટ થી લઈ મેયર સુધીનું પદ મળી શકે તેવા સવાલો ? ભાજપમાં સક્રિય સભ્ય પણ નહિ રહેલ અને માત્ર ભાજપની વિચારધારાથી પ્રેરિત ઉત્તમ સુરાણીને મેયર પદ મળ્યા પછી તેનો વિડીયો થયો વાયરલ
0
0
Report

वापी नगर पालिका में नए मेयर की पहली बैठक, भाजपा समर्थकों ने बधाई दी

Vapi, Gujarat:વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના એક મહિના બાદ વાપીને નવા મેયર મળ્યા છે .આજે વાપી મહાનગરપાલિકાના ચૂંટણીના જીતેલા કોર્પોરેટરોની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં મહાનગરપાલિકાના મેયર ,ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે વોર્ડ નંબર 4 ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે મિતेश દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા .આ સાથે જ વાપી મનપાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી . વાપી મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ 52 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો વિજય થયો હતો 11 બેઠક પર કોંગ્રેસ અને ચાર બેઠકો પર અપક્ષ ઉમેદવારોના વિજય થયો હતો. આથી આજે પ્રથમ સામાન્ય સભામાં જ મનપાની નવી ટીમની જાહેરાત થઈ છે. આથી ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના સમર્થકોએ ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. નવી ચૂંટાયેલી ટીમ વાપી મહાનગરપાલિકા વિસ્તારના સર્વાંગી વિકાસ કરવાની ખાતરી આપી હતી.
0
0
Report
Advertisement

केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात दौरे पर: 11 कार्यक्रमों के साथ खत्रज तालाब विकास शुरू

Ahmedabad, Gujarat:અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આજે 11 કાર્યક્રમોમાં અમિત શાહ આપશે હાજરી પોતાની ગાંધીનગર લોકસભામાં વિકાસના કાર્યોને આગળ ધપાવશે 11 કાર્યક્રમમાં खात્રજ ખાતે બે કાર્યક્રમમાં આપશે હાજરી ખાત્રજ ખાતે પ્રથમ તળાવના ડેવલપમેન્ટ કામ ની કરાવશે શરૂઆત ખાત્રજ તળાવ 4 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે તલાવ પર વોલ્ક વે. ઓપન જિમ. જંગલ થીમ. તળાવ વચ્ચે જવા લાકડાનો 브િજ સહીત ની સુવિધા ઊભી કરાવશે બાદમાં ખાત્રજ ગ્રામ પંચાયત ઓફીસ ની કરાવશે શરૂઆત એક માળનું જૂનું બિલ્ડીંગ તોડી દોઢ કરોડના ખર્ચે 3 માળની બનાવેલ ગ્રામ પંચાયત ખુલી મુકશે લિફ્ટ سمیت ની 3 માળની બનાવાઈ છે ગ્રામ પંચાયત બને પ્રોજેકટ અરવિંદ ફાઉન્ડેશન દ્વારા બનાવવાનું કામ કરાયું તળાવ ડેવલપ થતા खात્રજ સાથે આસપાસના ગામોને થશે મોટો લાભ ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનો સાથે 121. ઓપનિંગ પર...
0
0
Report

सुरेंद्रनगर महापालिका चुनाव: भाजपा ने 52 में से 51 सीटें जीतकर सत्ता संभाली

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર એન્કર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 52 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં ભાજપને 52માંથી 51 બેઠકો જીતીને ભવ્ય વિજય સાથે પહેલી મનપાની સત્તા સંભાળી છે. ત્યારે પંડિત દિન દયાળ હોલ ખાતે બેઠક યોજી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની જાહેરાત કરવામાં આવી હતી. વી.ઓ. : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીોમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. પરંતુ હવે ''''મેયર'''' પદ માટે ખરો ખેલ શરૂ થયો છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં novos મેયર અને ડેપ્યુટી મેેયરની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આજે બીજા તબક્કાવારમાં સુરેન્દ્રનગર મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારના નામોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સુરેન્દ્રનગર પાલિકામાંથી મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ મનપાની ચૂંટણીમાં 52માંથી 51 સદસ્ય સાથે ભાજપે ભવ્ય જીત મેળવી છે. ત્યારે પ્રથમ મેયર એસ.સી. જ્ઞાતિના બેસવાના છે. ત્યારે પુરૂષમાં ભાજપના યુવા નેતા સ્વ.મૃગેશ રાઠોડના ભાઈ રાકેશ કાનજીભાઈ રાઠોડની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન તરીકે નીખિલ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણીયાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે બાઈટ -૧- હાર્દિક ટમાલીયા - જિલ્લા ભાજપ પ્રમુખ બાઈટ -૨- રાકેશ રાઠોડ - મેયર
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top