icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जगन्नाथ temple में 149वीं रથयात्रा पर पुलिस सम्मान; 150वीं के PM आमंत्रण की चर्चा

Ahmedabad, Gujarat:અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે પોલીસ કર્મચારીઓનું કરાયું સન્માન 149 મી રથયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા કરાયું સન્માન જગન્નાથ મંદિર ખાતે pi. Acp. Dcp. Jcp અને cp સાથે મેયર પણ રહ્યા હાજર દર વર્ષની જેમ રથયાત્રા બાદ પોલીસની કામગીરીને બિરદાવવા કરાય છે સન્માન કાર્યક્રમ 149મી રથયાત્રામાં અધિકારીઓ સાથે 30 હજાર જેટલા Polizei કર્મચારી બંદોબસ્તમાં હતા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ પોલીસ કામગીરીના કર્યા વખાણ આ સાથે ટ્રસ્ટીએ આગામી વર્ષે 150મી રથયાત્રા ની ભવ્ય ઉજવણી ની કરી વાત આ સાથે જ 150 મી રથયાત્રામાં પ્રધાનમંત્રીને આમંત્રણ અપાશે અને pm હાજરી આપશે તેવી આશા પણ ટ્રસ્ટીએ વ્યક્ત કરી
0
0
Report

जेल में नशामुक्ति जागरूकता से जीवन बदलेगा; 2047 तक देश नशामुक्त का संकल्प

Rajkot, Gujarat:નશો... જે માત્ર એક વ્યક્તિની આદત નથી, પરંતુ અનેક પરિવારોના સુખ-શાંતિને છીનવી લેતું સૌથી મોટું સામાજિક દૂષણ છે. વ્યસનના કારણે અનેક યુવાનો ગુનાખોરીના માર્ગે ધકેલાય છે. પરિવારાઓ વિખેરાઈ જાય છે અને સમાજમાં અશાંતિનું વાતાવરણ સર્જાય છે. આ જ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વર્ષ 2047 સુધી દેશને સંપૂર્ણ નશામુક્ત બનાવવાના લક્ષ્ય સાથે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. 2 ઓગસ્ટથી શરૂ થયેલ આ અભિયાનમાં વિવિધ સરકારી विभागો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને યુવા સંગઠનો જોડાઈ રહ્યા છે. આ જ અભિયાનના ભાગરૂપે રાજકોટ મધ્યસ્થ જેલમાં ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલયના MY BHARAT તથા સુફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી ભવ્ય નશામુક્તિ કેદી જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો હેતુ માત્ર વ્યસનના દૂષણ અંગે જાણકારી આપવાનો નહોતો, પરંતુ જેલમાં રહેલા બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને તેમને નવી દિશા તરફ પ્રેરિત કરવાનો હતો. કારણ કે જેલ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ જીવનમાં સુધાર અને નવી શરૂઆત કરવાની તક પણ છે. આ જ વિચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં 1,500થી વધુ બંદીવાન ભાઈઓને નશાના કારણે થતી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક હાનિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી. નશો કેવી રીતે વ્યક્તિનું સ્વાસ્થ્ય, પરિવાર, રોજગાર અને ભવિષ્ય બરબાદ કરે છે તેની અસરકારક રજૂઆત કરવામાં આવી. વિ.ઓ૧ કાર્યક્રમ દરમિયાન તમામ બંદીવાનોએ નશાથી હંમેશા દૂર રહેવાનો, વ્યસનમુક્શ્ત જીવન જીવવાનો અને જેલમાંથી બહાર ગયા બાદ સમાજમાં પણ નશામુક્તિનો સંદેશ ફેલાવવાનો શપથ લીધો. ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું કે સારું બદલાવ કાયદાના ડરથી નહીં, પરંતુ પોતાની અંદરથી આવતી જાગૃતિ અને સંકલ્પથી આવે છે. જો ব্যক্তি વ્યસન છોડવાનો દૃઢ નિશ્ચય કરે તો તેનું જીવન ફરીથી નવી દિશા મેળવી શકે છે. વિ.ઓ૨ આ પ્રસંગે જેલ અધિક્ષક, પૂર્વ કુલપતિ, કાયદાના નિષ્ણાંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, સુફી ઇસ્લામિક બોર્ડના પ્રતિનિધિઓ તેમજ સનાતન સંત સમિતિના અધ્યક્ષ ડૉ. જ્યોતીન્દ્રનાથ બાપુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તમામ વક્તાઓએ બંદીવાનોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા, વ્યસનથી દૂર રહેવા અને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે નવી ઓળખ ઉભી કરવાની પ્રેરણા આપી. વિ.ઓ ૩ રાજકોટ મધ્યસ્થ જેલમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઔપચારિક સેમિનાર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ જેલમાંથી સમાજ સુધી નશામુક્તિનો મજબૂત સંદેશ પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બન્યો છે. દેશને નશામુક્ત બનાવવાના રાષ્ટ્રીય સંકલ્પમાં હવે જેલના બંદીવાનુંપણ સહભાગી બન્યા છે અને વ્યસનમુક્ત ભારતના નિર્માણ માટે પોતાનો ફાળો આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બાઇટ :- ડો જ્યોતીન્દ્ર નાથ બાપુ, સનાતન સંત સમિતિના અધ્યક્ષ બાઇટ :-વીરેન્દ્રસિંહ ગોહિલ, જેલ અધિક્ષક બાઇટ :- અનવર હુસેન શેખ,, સુફી ઇસ્લામિક એહવાલ:- સાહિલ સપ્પા રાજકોટ
0
0
Report
Advertisement

अजमल भाई चौधरी के अपहरण मामले में महंत बलदेवनाथ की गिरफ्तारी: न्याय की मांग पूरी

Patan, Gujarat:અજમલભાઈ ચૌધરીનું અપહરણ કરી દેવ દરબાર મઠમાં માર માર્યાનો મામલો ચૌધરી સમાજ દેવ દરબાર મઠના મહંત બળદેવનાથની ધરપકડ કરવા માટે માંગ કરી હતી બળદેવનાથની ધરપકડ બાબતે ultimo 20 દિવસથી ચૌધરી સમાજ ન્યાય માટે મેદાનમાં ઉતરી ઠેર ઠેર સંમેલનો કર્યા હતા મારી સાથે દૂર વ્યવહાર કરનાર મુખ્ય સૂત્રધાર બળદેવનાથનું નામ ફરિયાદમાં દાખલ થયું છે આરોપી તરીકે બળદેવનાથનું નામ ફરિયાદમાં દાખલ કરવા 18 એ આલમની માંગ હતી તેમ અજમલ ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આજે પોલીસે DEV દરબાર મठના મહંત બળદેવનાથની અટકાયત કરી ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ દાખલ કર્યું પોલીસે બળદેવનાથ મહંતને ડીસા રૂરલ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરી છે ભોગ બનનાર અજમલભાઈ ચૌધરી ને ન્યાય મળે તે માટે સમાજે માંગ કરી હતી તે માંગો આજે પૂરી થઈ છે અમારી લડાઈ આદર્શ ન્યાય માટેની હતી જે માંગો પૂરી થતાં આવે તેવી આગામી સમયમાં યોજાનાર રેલી રોકાશે તો સમાજ ના આગેવાન સાગર ચૌધરીએ jelેાંવ્યું હતું..
0
0
Report

अहमदाबाद के बाबनगर में नाबालिग के साथ बलात्कार-वीडियो से ब्लैकमेलिंग: आरोपी कस्टडी में मौत

Ahmedabad, Gujarat:અમદાવાદના બાપુનગરમાં એક પોતાની દિકરીની ઉમરની યુવતી સાથે બળજબરીપૂર્વક કુકર્મ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો, જે બાદ શરૂ થયું બ્લેકમેલિંગનું ગંદુ કૃત્ય, અને અંતે આરોપી ક્રૂરતાની તમામ હદો વટાવી નાખતા તેની સામે ગુનો નોંધાઈ અને પોલીસ કસ્ટડીમાં આવતા જ ગણતરીના કલાકોમાં તેનું મોત થયું. વિઓ : 01 બાપુનગર પોલીસ સ્ટેશનમાં આવેલા ડી સ્ટાફની ઓફિસમાં 6 ઓગસ્ટે מોડી રાત્રે બાપુનગર પોલીસની કસ્ટડીમાં અહેમદ અન્સારીનામના 48 વર્ષીય યુવકનું મોત થયું, દુષ્કર્મ અને પોક્સોન ગુનામાં પોલીસ તેને પકડ્યો હતો, અને જ્યારે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે અચાનક આરોપીને ખેંચ આવી અને 108 મારફતે પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લઈને ગઈ, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. બાઈટ: આર.ડી ઓઝા, ACP, એચ ડિવિઝન, અમદાવાદ વિઓ : 02 આરોપી જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં નજીકમાં ભોગ બનનાર 20 વર્ષીય યુવતી રહેતી હતી, યુવતીના પરિવારજનો આરોપીના પરિચિત હતા અને તે યુવતી નાની હતી ત્યારથી તેને રમાડવા લઈને જતો હતો, પરંતુ આજથી 7 વર્ષ પહેલા આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો અને બિભત્સ વીડિયો બતાવવાનો પ્રયાસ કર્યો, સગીરાએ ઇનકાર કરતા બળજબરી પૂર્વક વીડિયો ચાલુ કરી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું અને તે સમયનો વીડિયો પણ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો. બાઈટ: આર.ડી ઓઝા, ACP, એચ ડિવિઝન, અમદાવાદ વિઓ : 03 આરોપીએ સગીરાને વારંવાર વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી પોતાના ઘરે બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સગીરા તેના તાબે ન થઈ, બે વર્ષ પહેલા આરોપીએ ભોગ બનનારને બોલાવી ધમકાવી તેમના ન્યૂડ ફોટો મોકલવાનું કહ્યું અને જો તે નહીં મોકલે તો અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, બાદમાં આરોપીએ ભોગ બનેના ભાઈ અને અન્ય લોકોને વીડિયો બતાવતા પરિવારને જાણ થઈ અને આરોપી સામે બાપુનગરમાં ફરિયાદ નોંધાતા તેને પકડવામાં આવ્યો અને તે મોતને ભેટી ગયો.
0
0
Report
Advertisement

AMC वाटर एंड स्यूज कमिटी की बैठक में बरसाती पानी रोकथाम पर चर्चा

Ahmedabad, Gujarat:અમદાવાદ Amc ખાતે આજે વોટર એન્ડ સુએજ કમિટીની મળી બેઠક બેઠકમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવવા સહિત વિવિધ કામોની થઈ ચર્ચા અધિકારીઓ તરફથી ખાતરી અપાઈ કે જરૂરી મુજબ ડિસિલટિંગ અને સફાઈ કામ અને બ્રેક ડાઉનના કામ થયા હવે વરસાદી পানি નહિ ભરાય તેવી અધિકારીઓએ આપી ખાતરી પાણી ભરાવવાના સ્થળે CCTV કેમેરા તેમજ મશીનરીથી ડ્રેનેજમાં સફાઈ કામ કરાશે સાબરમતી નદીના છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી અંગે ચેરમેનનું નિવેદન વચ્ચે થોડા પેસાજ સમયરે વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકથી છેડાતા પાણી અંગે નિવેદન હાલ કોઈ ગંદા કે કેમિકલ યુક્ત પાણી નથી છોડવામાં આવતા આ સાથે જ કમિટીમાં વન ઝોન વન એજન્સી અંગે પણ થઈ ચર્ચા એક જ સંસ્થાને પામપિન સ્ટેશનના કામ આપવાની વાત હતી જેમાં ક્યાંય સમસ્યા આવે તો શું કરી શકાય માટે આગામી કમિટીમાં કામ રખાયું એક એજન્સી ને કામ આપવું સાથે જ ભાવ ફેર અંગે વાત ને લઈને કામ આગામી કમિટીમાં રખાયું
0
0
Report
Advertisement

नरोड़ा क्रिशा स्पा हत्याकांड: प्रेमी-झगड़े से हत्या, चार गिरफ्तार

Ahmedabad, Gujarat:નરોડા ના ક્રિશા સ્પામાં મેનેજર દશરથ મીણા ની હત્યાના પગલાંની ખરડાની સંપૂર્ણ વિગત પોલીસ પાસેથી મળી આવી છે. ૫ શખ્સોએ મેનેજર પર આચમણો માર્યો અને તેને ચાર માળેથી નીચે ફેંકી નાખી હત્યા નિપજાવી હતી. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા નરોડા પોલીસ અને એલસીબી ટીમે ૪ આરોપಿಗಳನ್ನು ઝડપી પાડ્યા છે, હજુ એક આરોપી ફરાર છે. તપાસમાં જાણવા मिला કે હત્યા ગર્લફ્રેન્ડના ઝગડાનો પ્રશ્ન હતો. સોનિ અને ખુશ્બુ નામની બે સ્પા થેરાપિસ્ટ યુવતીઓના જીવલેણ વાધના પાછળની તબક્કાઓ પણ ઉકેલી આંતરિક કડીઓ સામે આવી રહી છે. સોનિના સંબંધમાં અન્ય આરોપી વિશાલ બારોટ અને તેમના મિત્રો વચ્ચે બનતી ઝઘડાપણને કારણે આ કૃત્ય થયું હોવાનું પોલીસ પુરાવામાં આવ્યો છે. આ ગુનામાં મુખ્ય આરોપી વિશાલ બારોટ, રાજકોટ અને ઓઢવમાં અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે. અતુલ બસનલ, ડીસીપી, ઝોન ૪ અમદાવાદ શહેર પોલીસે આ તપાસને ઝડપી પગલાંથી આગળ વધી રહ્યા છે.
0
0
Report

मोरबी के रंगपर के पास ज़ीबॉन कारखाने से 804 बोरी यूरिया, CID टीम ने छानबीन शुरू की

Morbi, Gujarat:એન્કર : મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં ક્યાંક ને ક્યાંક યુરીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં વધુ એક વખત સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ રંગપર ગામ પાસે આવેલ બંધ પડેલા ઝીબોન કારખાનામાં પહોંચી હતી અને ત્યાંથી 840 બોરી યુરિયા ખાતરની મળી આવતા જથ્થાને સીઝ કરીને તપાસ શરૂ કરી રહી છે. વીઓ - ગાંધીનગર સીઆઇડી ક્રાઈમની ટીમ આજે મોરબી જિલ્લામાં પહોંચી હતી અને મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક બંધ પડેલા ઝીબોન સીરામીક કારખાનાની અંદર તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાં કારખાનાની અંદરથી 804 બોરી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો જેથી આ અંગેની સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા મોરબી જિલ્લાના ખેતીવાડી નિયામકને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ખેતીવાડી વિભાગના અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઝીબોન કારખાનામાંથી મળી આવેલ યુરીયા ખાતરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ આ જથ્થામાંથી કુલ મળીને અલગ અલગ 6 જેટલા નમુનાઓ લેવામાં આવ્યા હતા અને તેને વધુ ચકાસણી માટે જુનાગઢની સરકારી રૂસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવશે તેવું હાલમાં અધિકારી પાસેથી જાણવા મળેલ છે ત્યારે કારખાનાની અંદરથી મળી આવેલ યુરીયા ખાતરનો જથ્થો કારખાના સુધી કોણે પહોંચાડયો અને ક્યાંથી પહોંચાડયો છે તે દિશામાં આગળની વધુ તપાસ હાથ કામ aam નહીં.
0
0
Report

Disа के देव दरबार मठ महंत बलदेवगिरी गिरफ्तार, चौधरी समाज उग्र प्रदर्शन की चेतावनी

Palanpur, Gujarat:बनासकाठा के काँकरेज तहसील के ओगड़ स्थित देव दरबार जागीर मठ के महंत बलदेवगिरी बापु की गिरफ्तारी कर डिसा पुलिस स्टेशन लवाया गया है। चौधरी समाज के लगातार आंदोलन और आक्षेपों के बाद FIR में नाम न होने के बावजूद आज महंत की गिरफ्तारी कर डिसा रूरेल पुलिस मथके लायी गई उनकी सघन पूछपरछh शुरू की गई है। स्थिति की गंभीरता देखते हुए चूंस बंधोस्त गढ़वाया गया है और चौधरी समाज के नेता भेमा चौधरी ने उग्रआक्रोश पर ध्यान न देकर संयम बनाए रखने की अपील की है। अभी तक पूरे मामले में उत्तर गुजरात में उबाल जैसी स्थिति बताई जा रही है। 11 जुलाई 2026 को समी तहसील के दाडरा ग्राम के वृद्ध अजमल का़ना चौधरी के थरानी बाजार से अपहरण और मारपीट की घटना सामने आई थी, जिसके वीडियो सोशल मीडिया पर वायरल हुए। इस घटना में ओगड़ के_DEV दरबार जागीर मठ के अनुयायियों तथा मठ के महंत बलदेवगिरी के खिलाफ आरोप लगाए गए थे। देव दरबार मठ में चौधरी समाज के नेता अजमल चौधरी के साथ मारपीट का वीडियो वायरल होने के बाद इस विवाद के पीछे पुलिस ने चार आरोपियों को गिरफ्तार कर जेल भेज दिया था। हालांकि FIR में महंत बलदेवगिरी का नाम नहीं जोड़ा गया था। लेकिन महंत बलदेवगिरी का नाम FIR में जोड़ने के लिए चफ़ोरी समाज ने पालनपुर, राधनपुर, धानेरा आदि उत्तर गुजरात के क्षेत्रों में उग्र विरोध प्रदर्शन किए थे। और अगर महंत बलदेवबापु के नाम FIR में शामिल करने और कड़ी सजा की मांग से अगर न्याय नहीं मिला तो गांधी नगर रैली करके बड़े पैमाने पर प्रदर्शन करने की धमकी दी गई थी। इसी बीच आज पुलिस ने महंत बलदेवबापु की गिरफ्तारी कर डीसा पुलिस को और अधिक पूछताछ के लिए तलब किया। DYSP ने कहा कि पहले 4 आरोपियों को गिरफ्तार जेल भेजा गया था और अब महंत बलदेवगिरी की गिरफ्तारी की गई है। इसके बाद डीसा रूरल पुलिस मथके चौकस बंदोस्त किया गया है। चौधरी समाज के अगुवा भेमाभाई चौधरी ने शांति और संयम की अपील की है और कहा कि बलदेवबापु की गिरफ्तारी की जानकारी मिलते ही आगे के कार्यक्रमों और नीतियों की घोषणा की जाएगी। पिछले 27 दिनों से बलदेवबापु की गिरफ्तारी की मांग समाज ने मेदान उतरे होने के बावजूद कानून की प्रक्रिया चल रही है। official जानकारी के सामने आने के बाद स्थिति की समीक्षा कर समाज की ओर से आगे के कार्यक्रमों की योजना बनाई जाएगी।
0
0
Report
Advertisement

अहमदाबाद रामोल में प्रेम के कारण किशोरी-प्रेमी ने लाखों के गहने चुराए

Ahmedabad, Gujarat:અમદાવાદના રામોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પ્રેમમાં પાગલ યુવક અને એક સગીરાએ સામાન્ય ઠપકાનો બદલો લેવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો. અમદાવાદના રામોલ વિસ્તારમાંથી પ્રેમમાં અંધ બનેલા એક યુગલની કરતૂતનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. નહિતી બેંકદોરી ન હોય ઠરાવથી પડોશીના ઘરમાંથી લાખો રૂપિયાની દાગીનાની ચોરી કરી લીધી. પોલીસએ ગુવાનોં નોંધીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને જુવેનાઈલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વિનય ભરવાડ નામના વ્યક્તિના ઘરમાંથી રૂ. ૬.૫૬ લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થયું હતું. તપાસમાં ખુલાસો થયો કે આ ચોરી પાછળ કોઈ બહારનો ગુનેગાર નહીં, પરંતુ શેરીમાં જ રહેતી એક સગીરા અને તેનો પ્રેમી પ્રશાંત ઠાકોર સામેલ છે. ઘટનાની વિગત એવી છે કે થોડા દિવસો પહેલા યુવક પ્રશાંત ઠાકોર સગીરાને તેના ઘરે મળવા આવ્યો હતો. આ જોઈને સામે રહેતા વિનય ભરવાડે તેને સાથીપણ બંદ્રા ડ્રાઈવ માટે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આ અદાયતે સગીરાએ પોતાનું ઘર frequented કરી દાગીના ચોરી કરી દીધા હતા. જ્યારે ફરિયાદીના પત્ની લાઈટ બિલ ભરવા માટે તિજોરીમાંથી રોકડ કે દાગીની કાઢતા ત્યારે તિજોરી ખાલી જોવા મળ્યો, હોશ ઉડી ગયા હતા. રામોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને પ્રશાંત ઠાકોરની ધરપકડ કરી લીધી છે. જયારે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરા વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે—વાઈઓ ૨, ૩—બાઈટ- મયુર ચૌધરી, પીઆઇ, રામોલ Polizei સ્ટેશન. પ્રેમ અને બદલા આeccણમાં અંધ બનેલ આ યુગલે પાયા નિર્ણય લીધો અને પ્લાન પૂર્ણ કરી દેવા આવ્યો. રામોલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. ઉદય રંજન z EMI, અમદાવાદ
0
0
Report

सूरत में भाजपा विरोधी पोस्टर: पीएम मोदी-सीएम भूपेंद्र पटेल के अपमान पोस्टर वितरित, प्राथमिकी

Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ભાજપ વિરોધી વાંધાજનક પોસ્ટરો લગાવવાના મામલે મહિધરપુરા પોલીસ ફરિયાદ નોંધાઈ ફરિયાદમાં કોંગ્રેસના કાર્યકર્તા મેહુલ અભેચંદભાઈ દેસાઈ અને સોહેલ અસલમભાઈ સાયકલવાલાનું નામ સામેલ તેમની સાથે અન્ય ત્રણ અજાણ્યા કાર્યકર્તાઓ પણ સંડોવાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંગે અપમાનજનક લખાણવાળા પોસ્ટરો તૈયાર કરાયા હતા આ પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસનું નામ અને સરનામું પણ દર્શાવવામાં આવ્યું ન હતું પોસ્ટરો સુરતના મહિધરપુરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે બસો અને ખાનગી વાહનો પર ચોંટાડવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ ફરિયાદ મુજબ ભાજપની સરકારી યોજનાઓના પ્રચાર પોસ્ટરો પર પણ આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા આ Cycleઘટના... આ કૃત્યથી ભાજપ તેમજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ પોલીસે વીડિયો અને અન્ય પુરાવાના આધારેWhole મામલે વધુ તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
0
0
Report
Advertisement
Advertisement
Back to top