364515
Amreli - અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં એલર્ટ: માછીમારોને દરિયે ન જવા સૂચના
Savar Kundla, Gujarat:અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર એલર્ટ.જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી ટોકન પ્રક્રિયા બંધ કરી.મોટાભાગના માછીમારો મધદરીયામાં તાકીદે બોલાવવા સૂચના.પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખશે.કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયા કાંઠાના કેટલાક લેન્ડિંગ પોઇન્ટ ઉપર ચેકીંગ.રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ ચેકપોસ્ટ,વિકટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सुरेंद्रनगर में गुरु पूर्णिमा पर गुरु गादी का भव्य आयोजन, लाखों भक्त पहुंचे
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાર અને તિથિઓનું અનોખું મહત્વ રહ્યુ છે ત્યારે દુધરેજ ખાતે આવેલ વડવાળા ધામમાં પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના मातા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં આવતો હોય તો તે ગુરુને આપવામાં આવ્યો છે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. આજે વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ દ્વારા સમાજના નાના ભૂલકાઓને કાનમાં મંત્રની ફૂંક મારી કંઠી બાંધવાની પરંપરા છે અને આ રબારી સમાજના હજારો બાળકોને ગુરુ કંઠી પહેરાવે છે. ઘણે લોકો ગુરૂ ગાદીની દર્શન માટે આવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે વડવાળા દેવના સાથમાં સંતવાણી, સમાધિ પૂજન, ગુરૂ પૂજનનું આયોજન થઇ રહ્યું હતું. વડવાળા મંદિરે મહંત પ.પુ.ધ.ધુ.૧૦૦૮ મહামંડલેશ્વર શ્રી કનીરામબાપુ અને કોઠારી શ્રી મુકુંદ સ્વામીએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક જાળવણીના સંદેશા આપવામાં આવ્યા હતા. વડવાળા દેવ ભારતભરમાં રબારી સમાજના આસ્થા રૂપ કેન્દ્ર છે. અગાઉ ગાય માટે વિશ્વમાં ગુરૂપૂર્ણિમાની એવી જાસા સમર્પણ બની રહી છે. પરિવાર અને સમાજના ભાવિકો દર્શન માટે આવે છે અને ભૂતભવિષ્યમાં પણ આ પર્વનું લોકપ્રિયતા વધી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગુજરાત સરકારના નાંયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ ટમાલીયા સહિત રાજકારણના અન્ય નેતાઓએ શહેરના વિવિધ મંદિરો અને ગુરુ ગાદીની મુલાકાત લીધી અને લોકોને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.0
0
Report
जामनगर के वकील आज हड़ताल पर, रैली के बाद हाई कोर्ट बेंच की मांग
Jamnagar, Gujarat:जामनगर...મુસ્તાક દલ જામનગરના વકીલો આજે એક દિવસની હડતાળ પર વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહી બાઈક રેલી યોજશે રેલી બાદ જામનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે સૌરાષ્ટ્ર-કચ્છને રાજકોટમાં હાઈકોર્ટે બેન્ચ મળે તેવી માંગ हाइकોર્ટ બેંચ માટે તબક્કાવાર આંદોલન તેજ બનાવા વકીલ મંડળનો નિર્ધાર0
0
Report
गुरुपूर्णिमा पर वीरपुर यात्रा धाम में भक्तों की भारी भीड़
Jetpur, Gujarat:ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો બનેલો હતો, દેશ-વિદેશમાંથી હજારો ભક્તો જલારામબાપાના દર્શન અને ગુરુ ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, ગુરુપૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું પૂજ્ય સંત શ્રી જલારામબાપાના জায়গાએ ગુરુ પુરણિમાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પુજા ભજના અને સાન્નિધ્યમાં જલારામબાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ બાપા મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા તથા જલારામબાપાના પરિવારજનોના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોએ સંત શ્રી જલારામબાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો, જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહી અને યાત્રાધામ વીરપુર જય જલારામ ના જયઘોષથી ગુંડી ઉઠ્યો હતો0
0
Report
Advertisement
सूरत के ओलपाड़ में वानर ने नागहई गांव में दहशत मचाई, घंटों चला ड्रामा
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ઓલપાડ ના ન્ખોઈ ગામે કપિરાજે ઘર માથે લીધું ઓલપાડના નઘોઈ ગામમાં જંગલી વાંદરે મચાવ્યો ભારે તોફાન પૂર્વ સરપંચ ગીતાબેનના ઘરે કેરું અને પાણી આપ્યા બાદ વાંદરો ત્યાં જ રોકાઈ ગયો દાદર પર કબજો જમાવી પરિવારજનોને ઉપર-નીચે જવા દીધા નહીં લગભગ 6થી 7 કલાક સુધી હાઇ ડ્રામા સર્જાયો વન વિભાગ અને જીવદયા કાર્યકરોની ટીમ ಘಟನೆસ્થેળે પહોંચી કાલાકોની ભારે જો ચહેમત બાદ વાંદરાને સુરક્ષિત રીતે પાંજરે પૂરાયો.0
0
Report
आनंद में 35 साल पुराना जर्जर टॉवर चार सेकंड में ढह गया
Anand, Gujarat:એન્કર આણંદ જિલ્લામાંના આંકલાવમાં 40 વર્ષ જૂના જર્જરીત ભયજનક ટાવર માત્ર ચાર સેકંડમાં જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકા આ કાર્યક્રમાી કરી હતી. વિ.ઓ.:સ્ક્રીન પર દેખાતા આ દૃશ્યો આંકલાવના છે. જ્યાં અંદાજે 35 વર્ષ જૂનો અને જર્જરીત ટાવર હવે ઇતિહાસ બની ગયો છે. ટાવરની હાલત સતત ભયજનક બનતી જોવાઈ રહી હતી, સ્થાનિકોમાં અકસ્માતનો ભય હતો. આથી નગરપાલિકાએ તમામ જરૂરી તકેદારી અને યોજના સાથે ટાવરને નિયંત્રિત રીતે ધરાશાયી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વિસ્તારને જરૂરી રીતે ખાલી કરાવી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોઈ શકો છો કે માત્ર ચાર સેકંડમાં વિશાળ ટાવર ધૂળના ગોટેગોટા વચ્ચે જમીનદોસ્ત થઈ જાય છે.0
0
Report
आर्थिक मदद पैकेज से अहमदाबाद के कारोबार चमकेंगे; कई योजनाओं से शहर में तेज़ पुनरुत्थान
Gandhinagar, Gujarat:કેબિનેટ બ્રિફિંગ (સંક્ષિપ્ત) ૧. અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ :Heavy વરસાદથી થયેલા نقصان સામે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને સુરતની જેમ જ મદદ કરવાનો निर्णय. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ સર્વે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના આધારે પારદર્શી રીતે સર્વે હાથ ધરાશે. સહાય પેકેજથી વેપાર-રોજગાર વહેલી તકે પુનઃ ધમધમતા થશે. ૨. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના ઈન્ટાંર રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ (C.C.) ના બનશે: વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે નિર્ણય. રોડ‑મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા જરૂરીયાત મુજબ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ જરૂરીયાત મુજબ C.C. રોડની કામગીરીનો વ્યાપ વધારવામાં આવશે. ૩. ભારે વરસાદ વચ્ચે ઊર્જા વિભાગની ઝડપી મરામત કામગીરી: તાજેતરમાં જ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલાં ૨,૫૭૫ ફીડર, ૧,૪૬૪ વીજ પોલ અને ૫,૦૦૦ ટ્રાન્સફોર્મરને પૂર્વવત કરવાની કામગીરી ૩,૪૦૦થી વધુ વીજ કર્મચારીઓની ૯૦૦થી વધુ ટીમોએ યુદ્ધધોરણે હાથ ધરી. વીજ પુરવઠો ખોરવાયેલા તમામ ૧,१९७ ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી જનજીવન થાળે પાડવામાં આવ્યું. *૪. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ:* અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં અવિરત વીજ પુરવઠો ચાલુ રાખતા વીજ કર્મચારીઓની સલામતી પર મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો. કાર્ય દ્વારા સલામતીનાં નિયમોનું કડક પાલન કરવાનો અને જરૂર જણાય ત્યાં વધુ સારા તથા આધુનિત સેફ્ટીના સાધનો ઉપલબ્ધ કરાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી. *૫. રાજ્યમાં સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાનનું આહ્વાન:* મુખ્યમંત્રીશ્રીએ અગાઉ કરેલા આહ્વાનના પગલે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે રાજ્યના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો સાથે મળીને ઓછામાં ઓછી ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરશે. વડાપ્રધાનશ્રીના 'સ્વચ્છ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા રાજ્યના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. ૬. પૂર-અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારા मृतકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ:* કેબિનેટ બેઠકની શરૂઆતમાં જ આખા મંત્રીમંડળે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્મ crescે વિવિધ કારણોસર જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ૭. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવાયું:* સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી 'કોમનવેલ્થ ગેમ્સ'માં ૨ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૩ 브ોન્ઝ મળી કુલ ૧૦ મેડલ જીતનાર ભારતીય રમતવીરો તથા તેમના કોચને ગુજરાત સરકાર વતી હાર્દિક અભિનંદન અને આગામી રમતો માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.0
0
Report
Advertisement
गुजरात में मुख्यमंत्री भूपेंद्र पटेल ने बनी ई-बाइक लॉन्च की, रेंज 250 किमी
Gandhinagar, Gujarat:મુખ્યમંત્રી ના હસ્તે ઈ ბાઈક નું લોંચિંગ ગાર્ધીનગર મહાત્મા મંદીર ખાતે ઈ બાઈક નું लોંચિંગ ભારત માં બનેલી ઈ બાઈક નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોંચિંગ એવોર ઈ બાઈક નું ભારતમાં નિર્માણ અને વેચાણ પ્રિયાંક રાખોલીયા, ફાઉન્ડર એવોર્ડ બાઈક ગુજરાત માં બનેલું ઈ બાઈક લોન્ચ કર્યું છે ગુજરાત માં જ તેને બનાવવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોંચ કરવામાં આવ્યું છે બાઈક ની રેંજ ૨૫૦ કિમીની છે સરકારી સબસીડી નો લાભ થશે બાઈક ની સાથે જ ચાર્જર ફીટ છે0
0
Report
जामनगर में 25 करोड़ लागत सहकार भवन का उद्घाटन अमित शाह ने वर्चुअल से किया
Jamnagar, Gujarat:જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના નવા સહકાર ભવનનું આજે ભવ્ય લોકાર્પણ થયું. મહાપ્રભુજી બેઠક રોડ પર રૂ. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ આધુનિક સહકાર ભવનનું કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને જામનગરના સાંસદ पूનમબેન માડમ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યોમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રની ജીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જિલ્લા કલેક્ટર, મનપા કમિશનર, ಜಿಲ್ಲಾ વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક રોડ પર રૂ. 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ સહકાર ભવનમાં ખેડૂતો અને સહકારી સંસ્થાઓને আধુનિક અને સુવિધાસભર સેવાઓ ઉપલબ્ધ થશે. જામનગર જિલ્લાના ભાગમાંથી મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.0
0
Report
GSPL गैस पाइपलाइन के खिलाफ किसानों का ग़ुस्सा: सर्वे और मुआवजे की मांग
Dwarka, Gujarat:વૉરકા જિલ્લામાં GSPL કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઈપলাইনને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીની કથિત દાદాగીરી સામે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિરોધ દર્શાવતા બેનરો લગાવીને નવતર આંદોલન શરૂ કર્યું છે. આ મામલે ખેડૂતો દ્વારા અગાઉ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ બેનરોમાં લખ્યું છે કે, "જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદ અમારા... તો પછી GSPL કંપનીની દાદાગીરી કેમ?"0
0
Report
Advertisement
सूरत के भोरिया गाँव में ओलन नदी में युवक डूबा, शव बरामद
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ સુરત જિલ્લા ના uઆંબિકા તાલુકા ના ભોરિયા ગામે યુવક ડૂબ્યો આંબિકા તાલુકા ના ભોરિયા ગામ થી પ્રસાર થતી ઓલન નદી માં યુવક ડુંબ્યો ઓલન નદી માં યુવક ડૂબ્યા નો કોલ બારડોલી ફાયર તેમજ સ્થાનિક તરવૈયા ની મદદ થી યુવક નો શોધખોળ માટે ભારે મહેનત કરી ભારે મહેનત બાદ યુવક નો મૃતદેહ ફાયર ના જવાનો શોધી કાઢ્યો મૃતક ઘનશ્યામ પટેલ રહે પટેલ ફળિયા ,ભોરિયા ગામ ના હોવાનું બહાર આવ્યું અંબિકા પોલીસે યુવક ના મૃતદેહ નો કબજો મેળવી પી.એમ.કરાવવાની તજવીજ હાથધરી.0
0
Report
भावनगर में आधार कार्ड सुधार के लिए 3 हजार रिश्वत लेते BMC ऑपरेटर गिरफ्तार
Bhavnagar, Gujarat:Breaking.. ભાવનગર. આધાર કાર્ડમાં સુધારો કરાવવા રૂ. 3 હજારની લાંચ લેતા BMCનો આધાર ઓપરેટર અને ખાનગી વ્યક્તિ ACBના છટકામાં ઝડપાયા ભાવનગર एન્ટी करप्शन બ્યુરો (ACB)એ આજે સફળ ડીકોય કામગીરી કરી ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનની આખલોલ જકાતનાકા સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાંથી આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી અને સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ ચલાવતા અશ્વિન બાંભણિયાને રૂ. 3,000ની લાંચ લેતા ઝડપ્યા છે. ACBને મળેલી હકીકત મુજબ આરોપી અશ્વિન બાંભણિયા પોતાની ઓફિસ મારફતે આધાર કાર્ડ, પાન કાર્ડ તથા અન્ય ઓનલાઈન સેવાઓના કામકાજ કરતો હતો અને ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર સાથે મળતાવળ રાખી આધાર કાર્ડમાં સુધારો-વધારા કરાવી આપવા બદલ રૂ. 2 હજારથી રૂ. 3 હજાર સુધીની લાંચ વસૂલતો હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ACBએ ડીકોફાય ગોઠવ્યો હતો. ડીકોયરે આધાર કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે આરોપી અશ્વિન બાંભણિયાને મોકલ્યા હતા. ત્યારબાદ ડીકોયરને BMC પશ્ચિમ ઝોનના આધાર કાર્ડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં આધાર ઓપરેટર વિજય ડાભીએ આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો હતો. ત્યારબાદ आरोपીએ અશ્વિન બાંભણિયા સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ રૂ. 3,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.0
0
Report
सूरत के वेसु क्षेत्र में बस-बाइक टक्कर, एक की मौत, दो घायल
Surat, Gujarat:સુરત વેસુ વિસ્તારે ગમખ્વાર અકસ્માતમાં રસ્તા ઉપર ઉભેલી સ્કૂલ બસ ની સાથે ટક્કર થતાં એકનું મોત. ઘટનામાં એક बाइक સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત. અન્ય બે لوگો ગંભીર રીતે ઇજાગૃત. ત્રીપલ સવારી બાઈક ઉપર જઈ રહ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા બંને વ્યક્તીઓને સિવિલ હોસ્પિટલ અર્થે સારવાર માટે ખસેડવામાં આવ્યા. વેસુ પોલીસ અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.0
0
Report
Advertisement
पाटन के विधायक किरिट पटेल ने शिकायत के बाद अधिकारी के खिलाफ बयान दिया
Patan, Gujarat:પાટણ ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યું નિવેદન ચીફ ઓફિસરે પ્રમુખની ચેમ્બરમાં રજૂઆત કરવા આવેલા લોકો સાથે દાદાગીરી કરી હતી:કિરીટ પટેલ ચીફ ઓફિસરનો ભૂતકાળ પણ વિવાદાસાપદ છે અને પાલિકામાં કાયદા વિરુદ્ધના નિર્ણય લઇવામાં એવા ૨ થી ૩ મામલામાં પણ તપાસ ચાલી રહી છેકિરીટ પટેલ યોગ્ય કાર્યવાહી કરવા બદલ પાટણ ડીવિઝનના PI, SP, પોલીસ તંત્ર નો ધારાસભ્યએ આભાર માન્યો ડાબાઇટ. કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ0
0
Report
गांव में GIDC जमीन सर्वे के विरोध पर पुलिस ने लाठीचार्ज किया
Dahod, Gujarat:દાહોદ જિલ્લામાં ગોવિંદ ગુરુ લિમડી તાલુકાના કચલધરા ગામમાં GIDC માટેની જમીન સર્વેની કામગીરી દરમિયાન મામલો ગરમાયો છેલ્લા ઘણા સમયથી GIDC માટે જમીન संपાદનના મુદ્દે ગ્રામજનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે કચલધરા ગામ ખાતે તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી શરૂ કરવાની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને સર્વેનો વિરોધ કર્યો હતો. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતી જોઈ પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ. લાઠીચાર્જ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને ગ્રામજનોમાં ભારે रोष જોવા મળ્યો હતો.ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો. જમીન સંપાદન અને GIDC મુદ્દે ગ્રામજનોનો વિરોધ યથાવત રહ્યો છે. અને GIDCમાં જમીન સંપાદનને લઈને આગળ પણ ઊગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારી.0
0
Report
नवसारी में भारी बारिश से किसानों के खेत नुकसान, सरकार से तुरंत सर्वे की मांग
Navsari, Gujarat:નવીસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી નદી કિનારાના ગામોની ખેતીને મોટાપાયે અસર થઈ છે. જિલ્લામાં ૨૧,૦૦૦ હેક્ટરથી વધુ ખેતીની જમીનમાં પાણી ભરાવાથી १८,૦૦૦થી વધુ ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય પાકો ડાંગર અને શેરડી છે. હાલ ડાંગરની રોપણી ચાલી રહી હતી ત્યારે ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ડાંગરના કુમળા છોડ નાશ પામ્યા છે. જેથી ખેડૂતોએ ફરીથી ડાંગર રોપણી માટે મહેનત કરવી પડી રહી છે. બીજી બાજુ, શેરડીના પાકમાં ફેરરોપણી કરવી શક્ય નથી. આ ઉપરાંત, બાગાયતી પાકો જેવા કે આંબાવાડી અને ચીકુવાડીમાં અનેક ઝાડ પડી ભાંગ્યા છે અને વાડીઓમાં પાણી ભરાઈ રહેવાથી વૃક્ષો સડી જવાની પણ પૂરી શક્યતા છે. નિયમ મુજબ ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ સરકારી સહાય કે વળતર મળતું હોવાથી નાના અને સીખીમય ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે. ખેતી પાકોની સાથે શાકભાજીના પાકમાં પણ જીવાત અને રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ સ્થિતિમાં સરકારે તાત્કાલિક સર્વે કરાવીને નાના ખેડૂતોને પણ યોગ્ય વળતરો આપે તેવી ખેડૂત આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. બીજી તરફ, નવસારી ખેતીવાડી વિભાગ દ્વારા ખેતી અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનનો સર્વે શરૂ કરી દેવાયો છે. અત્યાર સુધીમાં ૨૧,૦૦૦ હેક્ટર જમીનમાં નુકસાનીનો અંદાજ મેળવાયો છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. છતાં આગામી ૪ થી ૫ દિવસમાં આ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી લેવામાં આવશે. બાઈટ (૧): પિનાકીન પટેલ, ખેડૂત આગેવાન, નવસારી બાઈટ (૨): ડૉ. અતુલ ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નવસારી0
0
Report
Advertisement
