364515
Amreli - અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં એલર્ટ: માછીમારોને દરિયે ન જવા સૂચના
Savar Kundla, Gujarat:અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર એલર્ટ.જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી ટોકન પ્રક્રિયા બંધ કરી.મોટાભાગના માછીમારો મધદરીયામાં તાકીદે બોલાવવા સૂચના.પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખશે.કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયા કાંઠાના કેટલાક લેન્ડિંગ પોઇન્ટ ઉપર ચેકીંગ.રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ ચેકપોસ્ટ,વિકટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
सूरत: डीसीपी कानन देसाई के नेतृत्व में पुलिस क्रैकडाउन, गैंगस्टरों में दहशत
Surat, Gujarat:સુરત બ્રેક સુરતના લિંબાયત-ઉધનામાં મોડી રાત્રે સુરત પોલીસનું ફિલમિક સ્ટાઈલમાં કોમ્બિંગ ઓપરેશન ઝોન-2ના DCP ડૉ. કેનન દેસાઈ AC ગાડી છોડીને પોલીસકર્મીની બાઈક પર પેટ્રોલિંગમાં નેકળ્યા હાથમાં દંડો લઈને ગલીઓમાં ઉતરતા જ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો સંકડી ગલીઓમાં બાઈક પર પહોંચેલી પોલીસને જોઈ ગુંડાઓ ઉભી પૂંછડીએ ભાગ્યા લિંબાયત અને ઉધનાની ગલી-કૂંચીઓમાં એક કલાક સુધી ચાલ્યું ચેઝિંગ ઓપરેશન પોલીસે ભાગતા લુખ્ખા તત્વોને દોડાવી-દોડાવીને દબોચી લીધા ઘણા શખ્સોને સીધા પોલીસ સ્ટેશનના લોકઅપમાં ધકેલાયા ઉચ્ચ અધિકારી મેદાનમાં ઉતરતા પોલીસકર્મીઓનું મનોબળ પણ વધ્યું ડીસીપી કાનન દેસાઈનો ‘લેડી સિંઘમ’ અંદાજ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો સાંકડા રસ્તાઓમાં પોલીસ ગાડી નહીં પહોંચી શકે તેવો ગુંડાઓનો ભ્રમ તૂટી ગયો ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સુરત પોલીસનો કડક એક્શન મોડ જોવા મળ્યો વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હત્યા, મારામારી અને છરાબાજીના બનાવો બાદ પોલીસ વધુ સક્રિય बनी પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો કે શહેરમાં દાદાગીરી હવે સહન નહીં થાય સુરત પોલીસના આ ઓપરેશન બાદ અસામાજિક તત્વોમાં ભારે ભયનો માહોલ skap0
0
Report
सुरजीत सिंह गोहिल जिला पंचायत अध्यक्ष, भावी बेन पटेल उपाध्यक्ष—शपथ ग्रहण
Ahmedabad, Gujarat:અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલ અને ઉપ પ્રમુખ પદે ભાવીબેન પટેલની વરણી કરવમાં આવી આજે જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ પદ માટે સુરજીત સિંહ અને ઉપ પ્રમુખ માટે ભાવી બેન પટેલે ઉમેદવારી કરી હતી સામે પક્ષે કોઇ સભ્યએ ઉમેદવારેીની ન કરતા સૂરજીત સિંહ ની પ્રમુખ તરીકે અને ભાવી બેનની ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી સામાન્ય સભા બાદ જિલ્લા પંચાયત પ્રમુખે સત્તાવાર પદ Bár સંભાળ્યો હતો તેમણે પ્રમુખ બનવા બદલ PM મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો તેમણે ઉમેર્યું હતું કે વિકાસના મુદ્દાઓ લઈને કામ કરીશું જે યોજનાઓ ચાલી રહી છે તે લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરીશું0
0
Report
CBSE की डिजिटल चेकिंग से छात्र परेशान, सर्वर डाउन के कारण रीचेकिंग बाधित
Ahmedabad, Gujarat:CBSE बोर्ड के विद्यार्थियों जो रीचेकिंग के लिए आवेदन कर चुके हैं, वे कठिनाइयों में फँसे हैं। सर्वर डाउन रहने के कारण कई विद्यार्थी अपने पेपर चेक नहीं कर पाए। पहले रीचेकिंग की अंतिम तिथि 22 मई थी। नया सर्कुलर जारी कर 23 मई तक रीचेकिंग की तारीख बढ़ाई गई थी, लेकिन आज भी सर्वर डाउन होने के कारण विद्यार्थी पेपर चेक नहीं कर पाए। CBSE ने पहली बार डिजिटल चेकिंग का नया मॉडल शुरू किया था, पर अब वही मॉडल विद्यार्थियों के लिए समस्या बन गया है। जिन्होंने रीचेकिंग के लिए आवेदन किया था, वे रीचेकिंग नहीं कर पाए क्योंकि सर्वर डाउन है। चार दिनों के भीतर वेबसाइ़ट पर अपने उत्तर देखने की व्यवस्था की गई थी, पर सर्वर डाउन की वजह से विद्यार्थी रीचेक नहीं कर पाए। कुछ विद्यार्थियों के आंसरबुक में पेज क्लियर नहीं थे, पेज में क्या लिखा है यह भी पढ़ा नहीं जा रहा। इसलिए विद्यार्थी उलझन में हैं। CBSE ने नया परिपत्र जारी कर एक दिन और रीचेक संभव होने का समय बढ़ाया है।0
0
Report
Advertisement
तापी के आठ तालुकापंचायत चुनाव: भाजपा ने स्पष्ट बहुमत कायम किया, कुछ जगहों पर कांग्रेस का कब्जा
Nagod, Gujarat:તાપી જિલ્લામાં આવેલી 8 તાલુકા પંચાયત ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણીઓ યોજાઈ હતી. લોકલ સ્વરાજ્યની ચૂંટણીના પરિણામમાં ભાજપે વાલોડ, ડિલવણ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. તમામ ચુનેવામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. સોનગઢ તાલુકામાં એક સભ્ય ગેરહાજર રહેલાથી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. નવરચિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ગઠબંધન થતા કોંગ્રેસના પ્રમુખ અને આપના ઉપપ્રમુખ ચૂંટાયા હતાં. વ્યારા તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. ડો તુષાર ચૌધરી તેમની કારમાં ત્રણેય સભ્યોને વ્યારા લઈ આવ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી. ભાજપના પ્રભારીના જણાવ્યા મુજબ કોંગ્રેસની આ જૂની પદ્ધતિ છે અને તે પ્રયોદના મતદાનમાં માનતા નથી...0
0
Report
वलसाड जिले के किसान ने आधुनिक सायरन से आम चोरों को भगाया
Valsad, Gujarat:वलसाड जिले में आम चोरों से बचने के लिए किसान का आधुनिक प्रयास आधुनिक सायरन बजते ही आम चुराने आए तस्कर आम छोड़कर भागे! पारडी तालुका के पोणिया में आम की वाड़ी (बाग) में तस्कर गिरोह ने बोला था धावा, लेकिन सायरन बजते ही चोर फरार। गेट को हाथ लगाते ही गूंज उठा सायरन, एक भी आम चुराए बिना चोर रफूचक्कर! पूरी घटना सीसीटीवी (CCTV) में कैद। पारडी पुलिस ने पूरे मामले की जांच शुरू की。0
0
Report
भ难ी headline: भाजपा बहुमत के बावजूद कांग्रेस महिला गीताबेन दुबरिया Morbi जिला पंचायत अध्यक्ष बनीं
Morbi, Gujarat:મોરબી જિલ્લામાં જિલ્લામાં પંચાયત પ્રમુખ પદે કોંગ્રેસના મહિલા બિન હરીફ ચૂંટાયા નેકનામ બેઠક પરથી ચૂંટાયેલ કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિન હરીફ ચૂંટાયા જિલ્લા પંચાયતના પ્રમુખ પહેલા અઢી વર્ષ માટે આદિવાસી અનામત હોય કોંગ્રેસના મહિલા બન્યા પ્રમુખ નેકનામ બેઠક પર ભાજપના ઉમેદવાર હારતા બહુમતી હોવા છતાં કૉંગ્રેસના પ્રમુખ બન્યા જે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરિયા વિજેતા બન્યા જિલ્લા પંચાયતામાં ભાજપની બહુમતી છતાં પ્રમુખ તરીકે કોંગ્રેસના મહિલા સભ્યે પ્રમુખનું સкурс hantab† અસાર સંભાળ્યું0
0
Report
Advertisement
उंझा में मे. गणपति क्लीनिंग फेक्ट्री पर छापा: रंग मिलावट से विषाक्त वारीयाली सामने
Ahmedabad, Gujarat:ઉંઝામાં આવેલી "મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી" પર અચાનક પડેલા દરોડાનો મામલો તપાસ દરમિયાન વરિયાળીને આકર્ષક અને લીલીછમ બતાવવા માટે તેમાં પ્રતિબંધિત કેમિકલ કલર ભેળવવામાં આવી રહ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે સ્થળ પરથી રૂ. ૩.૩૦ લાખની કિંમતનો ૩,૫૪૮ કિલોગ્રಾಮ વરિયાળીનો જથ્થો અને ૧૪૦ કિલોગ્રામ લીલો કલર જપ્ત કર્યો આકર્ષક વרિયાળી ને લઈને ડાયેટિશિયન શ્રેયા ઓઝા નું નિવેદન કેમિકલ અને કલર વાળી વરિયાળી સતત ખાવી તે શરીર માટે જોખમી આ પ્રકારની વરિયાળી સતત ખાવાથી 5 દિવસ બાદ શરૂઆતના સ્ટેજમાં પેટમાં અપચો થવો. ગેસ થવો. બળતરા થવી અને પિત ચઢે. જેવી સમસ્યા સર્જાય આ બાદ સતત આ પ્રકારની વરિયાળી ખાવાથી વારંવાર કલર પેટમાં જવાથી લીવર એન્ડ કિડની પર અસર થવી અને ફેઈલ્યોર્સ ચાન્સ પણ થઈ શકે તે જોખમ આ પ્રકારની વરિયાળી ખાવાથી ખાસ મહિલામાં ઈનફર્ટિલિટી. Pcos થાય. હોર્મોન ઇનબેલેન્સ થવા સમસ્યા સર્જાય વરિયાળી સસ્તી મળે માટે કેટલાક તેમાંથી જીરું બનાવતા હોવાની પણ ડાયટીશયને વાત કરી વરિયાળી માંથી જીરું બનાવવા તેણે સિન્મેન્ટ કોટિંગ, કૃત્રિમ કલર અને જીરાનું એસેન્ટ નાખવામાં આવે છે લીલો કલર કરવા સિન્થેટિક કલર અને કેમિકલ અને ગડપણ નો ઉપયોગ કરાય છે બજારમાં મળતી વરિયાળીમાં 50 ટકા વરિયાળી અનહેલ્થિ હોવાની પણ કરી વાત ખરી વરિયાળી પાણીમાં નાખવાથી કલર છોડતી નથી જયારે અન્ય વરિયાળી પાણીમાં નાખવાથી તરત કલર છોડે અને જોખમી વરેિયાળી ઠંડક માટે હોય પણ આ પ્રકારની વરિયાળી પેટને નુકશાન કરતા ગણાવી બાઈટ. શ્રેયા ઓઝા. ડાયેટિશયન0
0
Report
नंदोद तहसील पंचायत में अध्यक्ष पद पर गोविंद वासावा निर्वाचित
Karantha, Gujarat:नर्मदा जिले की 6 तालुका पंचायतों में आज अध्यक्ष और उपाध्यक्ष की नियुक्ति की गई। नांदोद तालुकापंचायत में गोविंद वसावा अध्यक्ष के रूप में निर्वाचित हुए, उपाध्यक्ष के रूप में सुलक्षणा बारोट विजेता घोषित हुईं। नांदोद तालुकापंचायत में 18 सीटें थीं: भाजपा के पास 13, आम आदमी पार्टी के पास 4, कांग्रेस के पास 1। आज की चुनाव में भाजपा के सदस्य हरिश जेंटीभाई वासावा गैरहाजिर थे; कांग्रेस के सदस्य ने भाजपा को समर्थन किया और भाजपा विजयी रही। यह नियुक्ति एक सामान्य JRD में ड्राइवर रहे व्यक्ति को अध्यक्ष बनने के बारे में है।0
0
Report
बोटाड जिला पंचायत: अध्यक्ष-उपाध्यक्ष भाजपा की बिनविरोध नियुक्तियाँ, 20 सीटों पर जीत
Botad, Gujarat:બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા પ્રમુખ પદે પાયલબેન માથોળીયા ની બિનહરીફ નિમણૂંક. ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડિયા બિનહરીફ નિમણૂંક. કારોબારી ચેરમેન પદે ચંદુભાઈ ભાલીયા ની બિનહરીફ નિમણુંક. કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં યોજાઈ પ્રથમ સભા. બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠકોમાંથી તમામ 20 બેઠકો પર ભાજપે મેળવી છે જીત. ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને પાઠવી શુભકામનાઓ. નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો. બાઈટ-પાયલબેન માથોળીયા-જિલ્લા પંચાયત પ્રમુખ0
0
Report
Advertisement
दवेभूमि द्वारका में कार में आग, शॉर्ट सर्किट से दूसरी कार जली, हताहत नहीं
Kanpur, Uttar Pradesh:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કારમાં આગ લાગીવાની ઘટના સામે આવી, ઘટનાનો વીડિયો સોશ્યિયલ મીડિયામાં વાયરેલ... ભાટિયા ખાતે હર્ષદ રોડ પર આવેલી હોસ્પિટલ ક્વાર્ટર પાસે સોસાયટીમાં પાર્ક કરેલી કારમાં અચાનક શૉર્ટ સિર્કિટ થતા આગ ભભૂકી ઊઠી... આગે پلોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી બીજી કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ... ઘટનાઓ પગલે વિસ્તારમા દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો... સ્થિતિ નજીકના લોકોએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા... સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી...0
0
Report
सूरत के गार्डन में आवारा कुत्ते ने 8 वर्षीय बच्ची पर हमला किया
Surat, Gujarat:સુરતમાં રખડતા શ્વાનનો આતંક ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાના હૃમલો. ગાર્ડનમાં રમી રહેલી બાળકી પાસે આઈસ્ક્રીમની થેલી જોઈને શ્વાને તેને બચકું ભર્યું. ઘાયલ થયેલી 8 વર્ષની અનન્યા રાજુ હેરોડેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. *બાઈટ પીડિત બાળકીની માતા સંગીતાબેન*0
0
Report
मोदी की अपील के बाद Surat में इलेक्ट्रिक वाहन खरीद में 100% से अधिक उछाल
Surat, Gujarat:સુરત બ્રેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને લઇ એવી વહીકલ્સ ની ખરીદીમાં જબરદસ્ત ઉછાળો ગત વર્ષની સરખામણીઃ ચાલુ વર્ષમાં એવી વેહિકલ ખરીદીમાં સો ટકાથી વધુનો વધારો પેટ્રોલ ડીઝલ વ્હીકલ પર 6 ટકા ટેક્સ લાગે છે જયારે ઇલેક્ટ્રીક વ્હીકલ ઉપર માત્ર એક ટકા ટેક્સ લાગે છે એપ્રિલ 2025 ની ઇલેક્ટ્રીક વિહિકલ ખરીદીની જો વાત કરવામાં આવે તો એપ્રિલ 2025 માં 987 જેટલા ઇલેક્ટ્રીક વહીકલની خریدી થઇ હતી જ્યારે એપ્રિલ 2026માં તે વધીને 2011 ઈલેક્ટ્રીક વ્હીકલ ની ખરીદી થઈ છે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ સો ટકાથી વધુનો ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો છે આ ઈલેક્ટ્રીક વેહિકલ ખરીદીમાં ટુ-વ્હીલર અને ફોરવીલર નો સૌથી વધારે સમાવેશ થાય છે ઇ વ્હિકલ વેચનાર કંપની ના મેનેજર એ જણાવ્યું છેલ્લા 3 חודשיםમાં જ 50 ટકા ગાડીઓ વેચાઈ ગઈ0
0
Report
Advertisement
पेट्रोल-डीज़ल के भाव में तीसरे दिन बढ़ोतरी, पेट्रोल 99.22 रुपये प्रति लीटर
Surat, Gujarat:સુરત બ્રેક પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો છેલ્લા 9 દિવસમાં ત્રીજી વખત ઈંધણના ભાવમાં વધારો પેટ્રોલમાં 86 પૈસાનો જયારે ડીઝલમાં 94 પૈસાનો વધારો પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લિટર 99.22 રૂપિયા પેટ્રોલનો જૂનો ભાવ 98.36 રૂપિયા ડીઝલનો નવો ભાવ પ્રતિ લિટર 95.16 રૂપિયા ડીઝલ નો જૂનો ભાવ 94.22 વારંવારના ભાવવધારાથી સામાન્ય જનતા અને વાહનચાલકો વોક થ્રુ..ચેતન વીથ વાહન ચાલકો0
0
Report
सूरत क्राइम ब्रांच ने पांडेसरा में हथियारबंद बदमाशों को दबोचा, दो गिरफ्तार
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં વધતા જતા ક્રાઇમને અટકાવવા ક્રાઇમબ્રાંચ મેદાને પાંડેસરા વિસ્તારમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું તીષ્ખણ હથિયાર સાથે બે ની અટકાયત કરવામાં આવી હત્યાના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો શરીર સબધી ગુનાઓ કરતા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા તામાA આરોપીઓને ક્રાઇમબ્રાંચ લைத்து આવ્યા આરોપીઓને ડોઝિયર ખોલવામાં આવ્યા આરોપીઓને કડક ચેતવણી પણ આપવામાં આવી0
0
Report
दिल्ली लाल किले पर आदिवासी संस्कृति का महाकुंभ, 5 हजार आदिवासी एक मंच पर
Navsari, Gujarat:એપ્રુવડ બાય: એસાઇનમેન્ટ સ્લગ : NVS ADIVASI RAILY એંકર : આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ માટે નવી દિલ્હીમાં एक ભવ્ય જનજાતિય સાંસ્કૃતિક સમાગમનું આયોજન થવા જઈ રહ્યું છે. 24 મેના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આ મહાસમાગમ યોજાશે, જેમાં સમગ્ર દેશમાંથી આદિવાસી સમાજના લોકો એકઠા થશે. આ અંતર્ગત દક્ષિણ गुजरात સહિત નવસારીથી આદિવાસીઓ પોતાની પરંપરાગત વેશભૂષા, નૃત્ય અને સંસ્કૃતિ સાથે દિલ્હી જવા રવાના થયા છે. વી/ઓ : આદિવાસી સમાજની પરંપરાઓને જીવંત રાખવા અને તેના સંરક્ષણ માટે ''''ચલો દિલ્હી''''નું આહ્વાન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાંથી જ 1500 જેટલા આદિવાસીઓ એક વિશેષ ટ્રેન મારફતે દિલ્હી જવા માટે રવાના થયા છે. નવસારી રેલવે સ્ટેશન ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના સ્થાનિક મહાનુભાવોએ આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી बतावी પ્રસ્થાન કરાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 5 ಸಾವಿರ આદિવાસીઓ પોતાના પરંપરાગત પહેરવેશ, લોકનૃત્ય અને ખાનપાનની સંસ્કૃતિ સાથે દિલ્હીમાં પોતાની એકતા પ્રદર્શિત કરશે. મહત્વની વાત એ છે કે, આ જાનજાતિય સાંસ્કૃતિક સમાગમ દરમિયાન ધર્માંતરણ કરનારા આદિવાસીઓને ''''ડી-લિસ્ટિંગ'''' કરવાની મુખ્ય માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને એક વિશેષ આવેદનપત્ર પણ sોંપવામાં આવશે. બાઈટ : યોગેશ ગામિત, મહામંત્રી, જનજાતિય કલ્યાણ આશ્રમ, ગુજરાત વી/ઓ : આજે નવસારી અને સંપૂર્ણ દક્ષિણ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે કે આપણા આદિવાસી ભાઈ-બહેનો પોતાની અસ્મિતા અને સંસ્કૃતિ બચાવવા દિલ્હી લાલ કિલ્લા ખાતે એક સૂરમાં અવાજ ઉઠાવશે અને આદિવાસીઓમાં વધતા ધર્માંતરણને રોકવાના પ્રયાસો પણ આદિવાસી સંસ્કૃતિને સાચવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.0
0
Report
Advertisement
