364515
Amreli - અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં એલર્ટ: માછીમારોને દરિયે ન જવા સૂચના
Savar Kundla, Gujarat:અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર એલર્ટ.જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી ટોકન પ્રક્રિયા બંધ કરી.મોટાભાગના માછીમારો મધદરીયામાં તાકીદે બોલાવવા સૂચના.પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખશે.કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયા કાંઠાના કેટલાક લેન્ડિંગ પોઇન્ટ ઉપર ચેકીંગ.રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ ચેકપોસ્ટ,વિકટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકીંગ.0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
वलसाड़ के अंबामाता मंदिर में 109 गणेश प्रतिमाओं की स्थापना आकर्षण बन गई
Valsad, Gujarat:એન્કર : હાલ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશજીની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે વલસાડ શહેરના મધ્યમાં મોટા બજાર ખાતે આવેલા પ્રાચીન અંબામાતા મંદિર ખાતે આ વર્ષે ગણેશજીની ૧૦૯ જેટલી મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડના મોટા બજાર ખાતેલા પ્રાચીન અંબામાતા મંદિરના પ્રાંગણમાં આ વર્ષે શ્રી ગણપતિ દાદાની ૧૦૯ મૂર્તિઓનું સુંદર પાર્થિવ પૂજન સ્થાપન કરવામાં આવ્યું છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દેશભરના પ્રમુખ ગણેશ મંદિરોની પ્રતિમાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં મહારાષ્ટ્રના પવિત્ર અષ્ટવિનાયક, જયપુરના મોતી ડુંગરી, વડોદરાના ધૂંડી વિનાયક, પુણેના સુપ્રસિદ્ધ શ્રીમंत દગડુશેઠ હલવાઈ, મુંબઈના સિદ્ધિવિનાયક, રાજસ્થાનના ત્રિનેત્ર ગણેશ બિરાજમાન છે. આ ઉપરાંત, અમેરિકાના ન્યુયોર્ક મ્યુઝિયમમાં રહેલ વરદ વિનાયક મૂર્તિની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. આવા અનોખા આયોજનના કારણે ભક્તો દેશભરના તમામ પ્રમુખ ગણેશજીના દર્શન અને પૂજાનો સારાંભર લાભ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ રહ્યો છે. જે લોકો બહારની આ તમામ જગ્યા પર ન જઈ શકતા, તેઓ વલસાડમાં જ આ દર્શનનો લાભ લઈ શકે છે. સાથે અહીં એક પ્રદક્ષિણા કરવાથી ૧૦૯ गणેશजीની પ્રદક્ષિણા કરવાની રીત અથવા અવસરે આરતી અને પૂજા કરવાનો અનુભવ ભક્તોને શાંતિ આપે છે. અંબામાતા મંદિર ખાતે નિયમિત ભક્તો દ્વારા પૂજન, અર્ચન અને પ્રદક્ષિણા કરી શકાય તેવી સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્થાપના કરાયેલી આ પ્રતિમાઓ હાલ વલસાડ શહેર અને આસપાસના લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં આવીને ભક્તોને ખૂબ જ આનંદનો અનુભવ થઈ રહેલો છે.ઓમેશ પટેલ ઝી મીડિયા વલસાડ0
0
Report
सूरत में पुलिसकर्मी विशालखान पर हमला, कार रोककर मारपीट
Navsari, Gujarat:નવસારી રહેતા અને સુરત ખાતે પોલીસમાં નોકરી કરતા યુવાનને બીજાની માથાકૂટમાં વચ્ચે પડવું ભારે પડ્યું સુરત સિટીમાં પોલીસ કોન્સ્ટેબલ પઠાણ વિશાલખાન ગુલમોહમ્મદ પર કેટલાક શખ્સો દ્વારા કર્યો જીવલેણ હુમલો 31 ઓગસ્ટે, રસ્તામાં એક યુવાનને માર મારતા કેટલાક લોકોને પોલીસ જવાને અટકાવી, યુવાનને બચાવ્યો હતો. અનમોલ નામના શખ્સે વિશાલખાનને જોઈ લેવાની ધમકી આપી ફોન કરી ઈટાળવા ચોકડી અને 99 ક્રિકેટ બોક્સ પાસે બોલાવ્યો રસ્તામાં વિજય ભરવાડ ઉર્ફે રોકી, અભય તિવારી અને અનમોલ શર્મા સહિતના શખ્સોએ કાર આડે નાખી વિશાલખાનની ગાડી રોકી તેને માર માર્યો અનમોલ શર્માએ તલવાર અને વિજય ભરવાડે ડંડો કાઢીને કર્યો હતો હુમલો વિજય ભરવાડે માથાના ભાગે ડંડાનો ફટકો મારતા લોહીલુહાણ થયેલા પઠાણ વિશાલખાનને તેના મિત્રએ તાત્કાળ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો ઘટના સંદર્ભે પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી0
0
Report
नवसारी के मानताओं के राजा गणेश मंडल: भक्तों के जीवन में सच्चा विघ्नहर्ता
Navsari, Gujarat:દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે અને ભક્તો દસ દિવસ સુધી વિઘ્નહર્તા શ્રીજીની ભક્તિમાં લીન બન્યા છે. ભાદરવાની પવિત્ર મૌસમમાં જ્યારે બાપ્પા ઘરે-ઘરે અને મંડપોમાં બિરાજે છે, ત્યારે ભક્તોના મનમાં એક જ આશા હોય છે—પોતાના તમામ કષ્ટ દૂર થાય અને મનોકામના પૂરી થાય! પરંતુ ગુજરાતના નવસારીમાં ગણેશજીનું એક એવું દરબાર છે, જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં અદ્ભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. નવસારીના મોટા બજારમાં મામા ચેવડાવાળાની ગલીમાં બિરાજમાન 'સ્તુતિ ગણેશ મંડળ'ના 'માનતાના રાજા'! અહીં એક નહીં, બે નહીં પણ સેંકડો નાના ગણેશજી એક સાથે બિરાજે છે. ચાલો, લઈએ નવસારીના આ ચમત્કારી દરબારના દિવ્ય દર્શન. નવસારીના મોટા બજારમાં સ્થિત સ્તુતિ ગણેશ મંડળનો ઇતિહાસ 59 વર્ષ જૂનો છે. આ પરંપરાની શરૂઆત ખૂબ જ રોચક રીતે થઈ હતી. શરૂઆતના વર્ષોમાં મંડળના સભ્યોએ બાપ્પા સામે મનોકામના રાખી હતી કે જો ઈચ્છા પૂરી થશે, તો આવતા বছરે પોતાના તરફથી નાની ગણેશ પ્રતિમા સ્થાપિત કરશે. દુંદાળા દેવે તેમની હાકલ સાંભળી અને મનોકામના પૂર્ણ કરી. મંડળના સભ્યોએ વચન મુજબ મુખ્ય મંડપમાં જ એક નાની ગણેશ પ્રતિમા સ્થાપિત કરી. આ વાત વાયુવેગે એક કાનેથી બીજા કાને પહોંચી અને ભક્તો બાપ્પા પાસે પોતાની વ્યથા લઈને આવવા લાગી. વિઘ્નહર્તા પણ સૌના દુઃખ હરતા ગયા અને જોતજોતામાં આ મંડળના બાપ્પા 'માનતાના રાજા' તરીકે ઓળખાવા લાગ્યા. આજે પરિસ્થિતિ એ છે કે દર વર્ષે અહીં માનતા પૂર્ણ થતા સેંકડો નાની ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે, જેનો આંકડો 1200 ને પાર કરી જાય છે! આ વર્ષે પણ 865 થી વધુ માનતાની ગણેશ પ્રતિમાઓ મુખ્ય બાપ્પાની આસરે એક જ મંડપમાં વિરાજમાન થઈ છે. શ્રાવણ Monthsથી જ ભક્તો અહીં નામ નોંધાવી જાય છે. વિદેશોમાં વસતા ભક્તો,amerika, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુરોપ, સાઉથ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયામાં વસતા હોય, ફી પણ પોતાની માનતા પૂર્ણ થયા萄, પોતાના સંબંધીઓ દ્વારા અહીં માનતાના ગણેશજીની સ્થાપના કરાવે છે. લગભગ આર્કક્ષણ: ભક્તોની અફાટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભક્તોએ માનતાનું પૂર્ણ થતા બાપ્પાને 14 કિલોથી પણ વધુ ચાંદીના આભૂષણો અર્પણ કર્યા છે, જ્યારે એક પરમ ભક્ત દ્વારા ગણેશજીને સોનાનું તિલક પણ ચડાવવામાં આવ્યું છે. લાખોના આભૂષણોથી સુશોભિત શ્રીજીનો આ દરબાર ભક્તિ અને સેવા બંનેનો સંગમ છે. સ્તુતિ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી એક વિશેષ 'ગણેશ મહાયાગ'નું આયોજન કરવામાં આવે છે, જેમાં 1008 મોદકની આહુતિ આપવામાં આવે છે. સવારથી સાંજ સુધી ચાલતા આ મહાયાગમાં હજારો ભક્તો દર્શન કરોી અને ધન્યતા અનુભવે છે અને સાંજે 5,000 થી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કરે છે. બાપ્પાના આ ઉત્સવમાં દિ્વ્યંાો પ્રત્યેની સંવેદના પણ વણાયેલી છે. મંડળ નવસારીના 'મમતા મંદિર'ના મુક-બધિર બાળકોને ખાસ સન્માન સાથે બાપ્પાના દર્શન લાવવામાં આવે છે, જ્યાં તેમને ભોજન અને ભેટ આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવામાં આવે છે.0
0
Report
Advertisement
Morbi से Ambaji पदयात्रा: 355 किलोमीटर का सफर 28वीं वर्षगांठ के साथ शुरू
Morbi, Gujarat:Slug 1509ZK_MRB_AMBAJI_YATRA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1509ZK_MRB_AMBAJI_YATRA Date 15/09/2026 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર દેશ અને દુનિયાથી લાખો શ્રદ્ધાળુો ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાધામમાં શીશ ઝૂકાવાવવા માટે તેનાથી મોરબીથી પ્ષો પદયાત્રા સંઘ સાથે નીકળે છે અને ભાદરવી પૂનમે અંબાજી ખાતે પહોચીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. આ સંઘ આજે સવારે મોરબીથી રવાના થયેલ છે. મૂળ મોરબી તાલુકાના કુંતાસી ગામના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા તથા તેમના પત્નी ગીતાબેન નાગપરા દ્વારા છેલ્લાં એક કે બે નહીં પરંતુ 27 વર્ષથી મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં જાય છે અને ચાલુ વર્ષે 28મી વખત પદયાત્રાનું આયોજન થયું છે અને 오늘 વહેલી સવારે 5 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા સુરેશભાઈ નાગપરાના ઘરેથી બોલ માડી અંબે જય જગદંબે ના નાદ સાથે પદયાત્રા સંઘ મોરબીથી રવાના થયો હતો અને મોરબીથી હળવદ, ધ્રાંગધ્રા, માલવણ, પેટરાજી થઈને આ સંઘ 9 થી 10 દિવસે આમ્નાબાજી ખાતે અંબે માતાજીના ધામમાં પહોચે છે ઉლેખનીય છે કે, છેલ્લાં 27 વર્ષથી યોજાતી આ પદયાત્રામાં 150 થી 175 જેટલા માઈ ભક્તો જોડાય છે અને માતાજીની કૃપા અને આશીર્વાદથી કયારે પણ કોઈ અનઇચ્છનીય બનાવ બનેલ નથી આ સંઘ આજે સવારે મોરબીથી નીકળ્યો હતો ત્યારે વાજતે ગાજતે જય અંબેના નાડ સાથે મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આ વર્ષે 175 જેટલા લોકો સંઘમાં જોડાયેલ છે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ પદયાત્રા ಸಂಘમાં સાથે જ રાખવામા આવેલ છે અને આગામી ભાદરવી પુનમના દિવસે આ સંઘ અંબાજી ખાતે પહોચશે. More details: સુરેશભાઈ પટેલ, પ્રમુખ, પદયાત્રાના આયોજક, મોરબી; મનિષાબેન નાગલપરા, પદયાત્રી, મોરબી; જીતુભાઈ એરવાડીયા, પદયાત્રી, મોરબી; પરેશભાઈ પટેલ, પદયાત્રી, મોરબી; સંગીતાબેન પટેલ પદયાત્રી, મોરબી.0
0
Report
जामनगर में भारी बारिश से लाखोटा तालाब में पानी की आवक शुरू
Jamnagar, Gujarat:જામનગરમાં શહેરીજનો માટે লাখોટા તળાવ મામલે ખુશીના સમાચાર લાખોટા તળાવની નહેરમાં ધીમીધારે નવા પાણીની આવક શરૂ ઉપરવાસના સારા વરસાદના પગલે লাখોટા તળાવમાં પાણીની આવક ચાલુ થઈ જામનગર શહેર જિલ્લા સારેવત્રિક વરસાદથી જળાશયો અને તળાવોમાં પાણીની આવક0
0
Report
अहमदाबाद में बारिश के बाद शहर में जलभराव, पानी सड़कों पर फैल गया
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેર માં વરસાદ બંધ થયા ના કેટલિ કલાકો બાદ પણ પાણી યથાવત બોપલ ઘુમા માં દોડતા તંત્રનું અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન વટવા વિસ્તારમાં જાહેર માર્ગ પર ઘૂંટણ સમા પાણી રસ્તા પર થી પસારાતા વાહનચાલકો અને લોકો પરેશાની ભોગવવા મજબૂર તંત્ર દ્વારા પાણી ના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન કરાઈ છેલ્લા કેટલાક વર્ષો થી રજુઆત છતાં સમસ્યા નો નਿਰાકરણ નહીં કરોડો રૂપિયાના ખર્ચે નવી ગટર લાઇન નાખી છતાં ન nirાકરણ ન આવ્યો સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પરિણિતિથી જોવા સુદ્ધાં આવતા નથી0
0
Report
Advertisement
सरत में नकली तेल बनाने वाले कारखाने का CID ने पर्दाफाश किया
Surat, Gujarat:સુરત જિલ્લામાં વધુ એક નકલી પ્રોડક્ટ બનાવતું શંકાસ્પદ કારખાનું ઝડપાયું ગાંધીનગર CID ક્રાઈમ એ નકલી તેલ બનાવતું શંકાસ્પદ કારખાણું ઝડપી લીધેલું કામરેજના નવાગામ GIDC માં ધમધમી રહ્યું હતું આ કારખાનું સન પ્લસ, સૌરાષ્ટ્ર સિંગતેલ, પલ સિંગતેલ સહિતના બ્રાન્ડ ના સ્ટીકર ડબ્બા પર મારી તેલ અંદર ભરવામાં આવતું હતું તૈયાર તેલ,તેલ બનાવવામાં ઉપયોગી સાધન સામગ્રી સહિત કુલ 20 લાખથી વધુનો મુદામાલ કબજે લેવાયો જયેશ હીરપરા નામનો વ્યક્તિ આ સમગ્ર કાળો કારોબાર ચલાવતો હતો CID ટીમે કારખાનું સીલ કરી આગળની કાર્યવાહી હાથધરી.0
0
Report
सूरत मास्टर प्लान: ड्रोन सर्वे के बाद भी सवाल, एजेंसी को एक सप्ताह का समय
Surat, Gujarat:સુરત બ્રેક બે મહિના વીતા, ખાડીપુરનો માસ્ટર પ્લાન હજુ સુધી ઈમેજમાં અટવાયો 15 દિવસમાં સર્વે રિપોર્ટનો દાવો બે મહિને પણ હવામાં હવે સપ્તાહમાં ટૂંકા ગાળા- લાંબા ગાળા ના નક્કર ઉપાયો આપવા આદેશ તૈયાર થનારા પ્લાન માટે અમદાવાદની એજન્સી ને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ મહિનામાં માસ્ટર પ્લાન આપવાનો સમયગાળો નક્કી કરાયો છે એજન્સીએ હજુ સુધી પ્રાથમિક રિપોર્ટ આપ્યો નથી બેઠકમાં કન્સલ્ટ એજન્સી એ ડ્રોન સર્વે તથા ઉપલબ્ધ રેકોર્ડના આધારે કરવામાં આવેલા મોડેલ રનના આધારે વિવિધ ઈમેજ રજૂ કરવામાં આવી હતી જો કે ઈમેજ બતાવી મૌખિક માહિતી આપવાથી અધિકારીઓ લાલધૂમ થયા હતા પ્રિન્સિપલ સેક્રેટરிய થેનારાશનએ હવે એજન્સી ને વધુ એક સપ્તાહનો સમય આપ્યો પ્રાથમિક તારણ નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી0
0
Report
सूरत में गणेशोत्सव पर मानवीय मिसाल: दो युवक ने गरीब मूर्तिकार से प्रतिमाएं खरीदीं
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં ગણેશોત્સવે માનવતાની અનોખી મિસાલ અડાજણના બે યુવકોએ ગરીબ મૂર્તિકારની વણવેચાયેલી મૂર્તિ ખરીદી ૨૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ ખરીદી મિત્રોના સહકારથી ગરીબ મૂર્તિકાર પાસેથી પ્રતિમાઓ ખરીદી માનવતા મહેકાવી આ મૂર્તિઓનું અડાજણ પોલીસ મથક ખાતે સ્થાપન કરાયું ધનમોરા સર્કલ પાસે ગરીબ મૂર્તિકારની 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ વેચાયા વિના રહી ગઈ હતી તહેવારના અંતિમ સમયે મહિનાઓની મહેનત અને મૂડી એળે જવાનો ભય ઊભો થયો હતો మૂર્તિકાર પરિવાર સામે ગંભીર આર્થિક સંકટ સર્જાયું હતું આ બાબતની જાણ થતાં બે જાગૃત મિત્રો મદદે આવ્યા હતા દીક્ષિત ત્રિવેદી અને સ્મિત ઠાકુરે માનવતાભર્યો નિર્ણય લીધો હતો બંને મિત્રોએ ગરીબ મૂર્તિકારની તમામ પ્રતિમાઓ ખરીદી લીધી હતી 200થી વધુ શ્રીજીની પ્રતિમાઓ ખરીદી પરિવારને આર્થિક નુકસાનથી બચાવ્યો હતો આ સેવાકીય કાર્યમાં અડાજણ પોલીસ સ્ટેશને પણ સક્રિય સહયોગ આપ્યો હતો એક ગરીબ શ્રમિક પરિવારના ઘરમાં પણ ગણેશોત્સવની ખુશીઓ પહોંચરી હતી દીક્ષિત ત્રિવેદી અને સ્મિત ઠાકુરની પહેલની શહેરભરમાં સરાહના થઈ રહી છે ગણેશોત્સવના પવિત્ર પર્વે સુરતમાં માનવતાની સુંદર મિસાલ જોવા મળી છે સાચા અર્થમાં બાપ્પાના પર્વે “સેવા જ સૌથી મોટી ભક્તિ”નો સંદેશ સાકાર થયો છે.0
0
Report
Advertisement
महुवा में व्यापारी का अपहरण करने की कोशिश: चार अज्ञात आरोपी के खिलाफ मामला दर्ज
Mahova, Uttar Pradesh:ભાવનગર મહુવા મહુવા શહેરમાં વેપારીનું ચાર શખ્સો દ્વારા અપહરણ ની કોશિશ થઈ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ નું વ્યવસાય કરતા જય હિતેશભાઈ દોશી નું પારેખ કોલેજ પાસે આવેલ જૈન મંદિર ખાતે પૂજા અર્ચના કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન ફોરવ્હીલ કારમાં આવી ચાર શખ્સોએ જયદોશી નું અપહરણ કરવાની કોશિશ કરી હતી ત્યારબાદ જય હીતેશ ભાઈ દોશી દ્વારા મહુવા ટાઉન પોલીસમાં અજાણ્યા 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ કર્યો પોલીસે ગુન્હો નોધી અપહરણ ના પ્રયત્ન કરનાર ની શોધખોળ હાથ ધરી0
0
Report
कच्छ में वन्यजीव सुरक्षा की प्रगति पर केंद्रीय वन मंत्री ने स्थल निरीक्षण किया
Sadhara, Gujarat:કચ્છમાં વન્યજીવ સંરક્ષણની કામગીરીનું કેન્દ્રીય वन મંત્રી ભૂપેન્દ્ર યાદવે કર્યું સ્થળ નિરીક્ષણ નલિયા ગ્રાસલેન્ડમાં GIB સંરક્ષણ કામગીરીની સમીક્ષા નળિયામાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ સોફ્ટ રિલીઝ સેન્ટરનો ઉદ્ઘાટન GIB સંરક્ષણ અને પક્ષીઓના મોનિટરિંગ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મળી કચ્છના მნიშვნელოვან ઘાસમેદાનમાં GIB સંરક્ષણ માટે થઈ રહ્યા પ્રયાસોના પ્રશંસા વન્યજીવ સંરક્ષણ માટે વન વિભાગને 33 નવા વાહનોની ભેટ સાંયરા વનકવચમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ સાંયરા વનકવચમાં એક હેક્ટરમાં 10,093 રોપાનું વાવેતર કચ્છના 25 વનકવચમાં મધમાખીના મધપૂડા મૂકાયા મેન્ગ્રોવ નર્સરીની મુલાકાત લઈ પુનઃસ્થાપન અને વાવેતરની કામગીરીની સમીક્ષા કચ્છના દરિયાકાંઠે મેન્ગ્રોવ વિસ્તાર વધારવાના પ્રયાસોની મંત્રીએ કરી પ્રશંસા સીવીડ સીડ બેન્ક માટેની કામગીરીનું પણ સ્થળ નિરીક્ષણ સીવીડ ખેતીથી માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયને વૈકલ્પિક આજીવિકાની તક સ્થાનિક સમુદાયની ભાગીદારીથી ‘પ્રકૃતિ સંરક્ષણ સાથે ટકાઉ વિકાસ’નો પ્રયાસ કચ્છમાં મેન્ગ્રોવ, ઘાસમેદાન અને વન્યજીવ સંરક્ષણને એકસાથે વેગ0
0
Report
गणेश चतुर्थी पर शहरों में भव्य पंडाल, भक्तों की भीड़ और ईको-फ्रेंडली थीम
Ahmedabad, Gujarat:આજથી ગણેશ ચતુર્થી પર્વની થઈ શરૂઆત શહેરમાં વિવિધ સોસાયટી અને જાહેર સ્થળ પર ઉજવણીનું કરાયું આયોજન ન્યુ રાણીપ amc ના પ્લોટ ખાતે સંકટમોચક ભારત થીમ પર ગણેશ પંડાલનું આયોજન સંકટમોચક ભારત‘ની થીમ આધારિત ‘વિનાયક વંદના ૨૦૨૬‘ ગણેશ મહોત્સવનું આયોજન ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રથમ દિવસે હાજરી આપી બપ્પાના કર્યા દર્શન સાથે જ ધારાસભ્ય. કોર્પોરેટર અને મોટી સંખ્યામાં ગણેશ ભક્ત કાર્યક્રમમાં જોડાયા ગ્લોબલ ક્રાઇસીસમાં ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે તેના કોન્સેપટ સાથે કોરોના. ટેકનોલોજી. આર્મી સહિત સરકાર ના વિવિધ કાર્ય દર્શાવતા પોસ્ટર સાથે સંકટમોચક ભારત થીમ રખાઈ આ સાથે જ પર્વ દરમિયાન વિવિધ કલાકારો સાથે ભજન કીર્તન અને ડાયરા સહિત કાર્યક્રમો રખાયા કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા સહિત મહાનુભાવાઓ અને સ્થાનિકોએ પહેલા દિવસે દર્શન સાથે હનુમાન કથા સહિત વિવિધ ભજનનો આનંદ માણ્યો ભાજપ સાથે જોડાયેલા. વિજપુરમાં ગૌ હોસ્પિટલ ચલાવતા અને વિવિધ સામાજિક કાર્ય કરતા એવા ડીવાઇન યુનિટી ગ્રુપનાં મનીષ પટેલ દ્વારા કરાયું છે સમગ્ર આયોજન 5 દિવસના તેમના પર્વ દરમિયાન સાંई રામ દવે જેવા કલાકારો આપશે હાજરી સતત બીજા વર્ષના આયોજનમાં ગત વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ હાજર રહ્યા અને આ વર્ષે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા આ સાથે આ વર્ષે ઇકોફ્રેન્ડલી ગણેશ સાથે 66 સોસાયટીના ગણેશ મૂર્તિ એક મૂર્તિમાં સ્થાપિત કરી ઉજવણી કરતા એક અલગ આકર્ષણ પણ જોવા મળ્યું બાઈટ. મનીષ Patel. આયોજક0
0
Report
Advertisement
भरूच के अंकलेश्वर में चोरों ने उमंग लक्ष्मी अपार्टमेंट से 5.91 लाख का माल चुराया
Bharuch, Gujarat:भरूच के अंकलेश्वर के कॉसमडी गांव के मोरा फलीयाम में उमंग लक्ष्मी अपार्टमेंट में चोर घुसे. बंद मकान होने के कारण मुख्य दरवाजे का ताला तोड़कर घर में प्रवेश किया. मकान मालिक अश्विन जीजाबराव जगताप और पत्नी नासिक गए थे, तब चोरी हो गई. घर से नकद 4 लाख रुपए और सोने के आभूषण चুরি कर लिए गए. कुल 5.91 लाख का माल चुरा कर चोर फरार. आसपास के रहवासियों में भय का माहौल. अंकलेश्वर GIDC पुलिस ने मामला दर्ज कर चोरों की तलाश शुरू कर दी. बाइट - जगताप - शिकायतकर्ता का रिश्तेदार。0
0
Report
डिंडोली के अग्निवीर जवान ने पैर दर्द से तंग आकर आत्महत्या की
Surat, Gujarat:સુરત બ્રેક ડીંડોલીના અગ્નિવીર જવાનનો રહસ્યમય સંજોગોમાં આપઘાત પંજાબમાં ફરજ બજાવતા પ્રિયાંશ સેંદાણે પગની બીમારીથી કંટાળયો હતો એક મહિના પહેલાં જ રજા વગર ઘરે આવી ગયો હતો પત્ની પિયર ગઈને પ્રિયાંશે ફાંસો ખાધો પોતાના રૂમ માં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પ્રિયાંશને પગમાં દુખાવો તેમજ પગમાં સોજો ચડી જવાની બીમારીથી પીડાતો હતો ડીંડોલી પોલીસે પંજાબ હેડ ક્વార్టર ખાતે પ્રિયાંશના આપઘાત મામલે પણ જાણ કરી દીધી હતી નોકરીના તણાવમાં કે અન્ય કોઈ કારણોસર આપઘાતનું પગલું ભર્યું છે કે તે દિશામાં પણ મોબાઈલ ફોન કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી0
0
Report
जूनागढ़ जंगलों में बारिश से गोंडाजड़ नदी फिर से जीवनमय, किसानों की उम्मीदें बढ़ीं
Junagad, Gujarat:જૂનાગઢના જંગલ વિસ્તારોમાં વરસાદ વરસતા ગુંદાજડ નદીમાં નવા નીર આવ્યા છે. લાંબા સમય બાદ નદીમાં પાણીની આવક થતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખડિયાળ સહિતના અનેક વિસ્તારોમાંથી પસાર થતી ગુંદાજડ નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ નદીના વધામણાં કર્યા છે. જૂનાગઢના જંગલ અંગે હાલ વરસાદી માહોલ જામ્યો છે. અવિરત વરસાદના કારણે ગુંદાજડ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવવા પર ખેડૂતોએ ખુશીની લહેર ઉઠાવી છે. લાંબા સમય બાદ નદીમાં પાણી વહેતું હોવાથી ખેતી માટે પણ આશા જાગી છે. જૂનાગઢના જંગલ વિસ્તારમાં વરસેલા વરસાદે ગુંદાજડ નદીને ફરી જીવંત કરી દીધો છે.0
0
Report
Advertisement
