Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એસીબીની ટ્રેપ

Apr 28, 2025 11:14:18
Rajula, Gujarat
અમરેલી- જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એસીબીની ટ્રેપ રેવન્યુ તલાટી મંત્રી પ્રવીણ માયડા રૂપિયા 10000 હજારની લાંચ લેતા ઝડપાયા જમીનનું એકત્રીકરણ કરી જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા ના બદલામાં ₹10,000 ની લાંચમાં માંગી હતી અમરેલી એસીબી ટીમને સફળતા મળી લાંચ લેનાર પ્રવીણ કેશુભાઈ માયડા રેવન્યુ મંત્રી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Nov 22, 2025 11:50:35
80
comment0
Report
PKPravesh Kumar
Nov 22, 2025 09:03:17
Ayodhya, Uttar Pradesh:अयोध्या में प्रधानमंत्री नरेंद्र मोदी के आगमन के मौके पर प्रशासन ने उनके रूट का निर्धारण कर दिया है। प्रधानमंत्री महर्षि वाल्मीकि एयरपोर्ट पर एयरफोर्स के विशेष विमान से लैंड करेंगे। एयरपोर्ट से वह सीधे हेलीकॉप्टर के माध्यम से साकेत महाविद्यालय पहुंचेंगे, जहां उनके लिए तीन विशेष हेलीपैड बनाए गए हैं। सुरक्षा की जिम्मेदारी एसपीजी ने अपने हाथों में ले ली है और पूरे परिसर को हाई सिक्योरिटी जोन में बदल दिया गया है। साकेत महाविद्यालय में प्रधानमंत्री का स्वागत पारंपरिक तरीके से होगा। यहां 501 बटुक और वैदिक आचार्य स्वस्ति वाचन कर वातावरण को वैदिक मंत्रों से गुंजायमान करेंगे। इसके बाद प्रधानमंत्री साकेत महावিদ्यालय से राम मंदिर के गेट नंबर 11 की ओर प्रस्थान करेंगे। यह लगभग एक किलोमीटर का मार्ग होगा, जिसे विशेष रूप से सजाया जा रहा है।प्रधानमंत्री के स्वागत के लिए पूरे मार्ग पर 12 जगहों पर पुष्प वर्षा की व्यवस्था की गई है। इसके अलावा सात स्थानों पर सांस्कृतिक मंच तैयार किए जा रहे हैं, जहां स्थानीय कलाकार गायन, वादन और नृत्य के माध्यम से प्रधानमंत्री का स्वागत करेंगे। अयोध्या में यह पूरा कार्यक्रम भव्यता और परंपरा का अनूठा संगम बनने जा रहा है।
131
comment0
Report
RKRaj Kumar Bhati
Nov 22, 2025 09:02:56
Delhi, Delhi:दिल्ली पुलिस की क्राइम ब्रांच की साइबर सेल ने एक बड़े अंतरराज्यीय इन्वेस्टमेंट फ्रॉड रैकट का भंडाफोड़ करते हुए चार मुख्य आरोपियों को गिरफ्तार किया है। ये आरोपी फर्जी ऑनलाइन ट्रेडिंग प्लेटफॉर्म के ज़रिए देशभर में करोड़ों रुपये की ठगी कर रहे थे। मामला ई-एफआईआर नंबर 60000048/2025, दिनांक 14 जून 2025 के आधार पर दर्ज हुआ था, जिसमें पीड़ित से 49.35 लाख रुपये fxprovip.com नामक फर्जी वेबसाइट के माध्यम से ठगे गए थे। पीड़ित को फेसबुक मैसेंजर पर एक महिला ने “A” नाम से संपर्क किया और बाद में बातचीत व्हाट्सएप पर शिफ्ट की। विश्वास जीतने के बाद उससे फर्जी ट्रेडिंग प्लेटफॉर्म पर निवेश कराए गए। जांच के दौरान वित्तीय लेनदेन की गहन पड़ताल की गई, जिसके बाद 20 नवंबर 2025 को साइबर सेल ने जिन चार आरोपियों को पकड़ा, उनके नाम हैं—अतुल कुमार (34), वर्षा शर्मा (35), अजय शर्मा (28) और R (54 वर्ष)। मोडस ऑपरेंडी: जांच में सामने आया कि आरोपी गिरोह फर्जी व "म्यूल" बैंक खातों के माध्यम से ठगे गए पैसों को घुमाता और निकालता था। अजय शर्मा इस नेटवर्क का मुख्य ऑपरेटिव है, जो बड़े पैमाने पर फर्जी बैंक खाते उपलब्ध कराता था। अतुल कुमार और वर्षा शर्मा के खातों में 3.69 लाख रुपये पहुंचे, जबकि R के खाते में 3 लाख रुपये से अधिक की रकम मिली। टीम और ऑपरेशन: डिजिटल फुटप्रिंट और बैंक ट्रेल की पहचान के बाद एसआई राकेश मलिक के नेतृत्व में एक विशेष टीम बनाई गई, देशभर में जुड़े मामले: जांच में यह खुलासा हुआ कि इस गिरोह के बैंक खातों का संबंध देशभर में 67 से अधिक साइबर शिकायतों से है, जिनमें कर्नाटक, महाराष्ट्र, गुजरात और तमिलनाडु जैसे राज्य शामिल हैं। कुल ठगी की रकम 10 करोड़ रुपये से अधिक बताई जा रही है।
208
comment0
Report
DRDarshal Raval
Nov 22, 2025 09:02:23
Ahmedabad, Gujarat:દિલ્હી બ્લાસ્ટ ઘટનાનું પગખાતા ગુજરાત પોલીસ હવે આકર્ષ ფაქტો પર કડક પગ ના ઊઠાવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીઓ ઉપર ખાસ નજર રાખવી તેમજ તમામ માહિતી ડોઝિયર પોર્ટલ પર અપડેટ કરવી શુદ્ધ રીતે શરૂ કરી દેવાઈ છે. આ પોર્ટલમાં આરોપીઓના નામ, ફોટા, વ્યવસાય-ધંધા, પરિવારની માહિતી સહિતની હાલની ગતિવિધિ, મોબાઈલ નંબર, બેંક વિગતાં અપડેટ કરવાની કામગીરી ચાલુ રહેશે. ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પકડાવાની ઘટનાનું નોંધ લેવાયું હતું જેDelhi બ્લાસ્ટની ઘટનાથી આમફુલ્કથી સંબંધિત હોવાનું પોલીસ દ્વારા માનવામાં આવે છે. આ રસ્તે અમદાવાદ ગ્રામ્ય પોલીસ આરોગ્યતંત્રના આદેશ મુજબ ડ્રાઇવની યોજના તૈયાર કરી હતી. આ પોર્ટલ ટૂંક સમયમાં కార్యરત થશે અને dysp તથા PI લોગિન દ્વારા ઓપરેટ થશે. અત્યાર સુધી પોલીસે 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 960 આરોપીઓના ડોઝિયર ચેક કર્યા છે અને 1200 પ્રતિભવનાં ડેટા સંકલિત કર્યાં છે. આ અભિયાન દરમિયાન હોટલ-ગેસ્ટ હાઉસ ચેક, મકાન ભાડુઆતી નોંધણી સહિત તમામ પ્રવૃત્તીઓને ડોઝિયર પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. ડોઝિયર દ્વારા આરોપીઓના મોબાઇલ નંબર ચકાસવામાં આવશે અને જેલમાં રહેલા આરોપી કોણ કોણ મળશે તે માહિતી પણ પ્રાપ્ત કરવામાં આવશે. ઉદ્દેશ્ય કાયદો વ્યવસ્થાને સશક્ત બનાવવો અને દિલ્હી જેવી ઘટનાનું પુનરથી ન બને તે નિશ્ચિત કરવું છે.
188
comment0
Report
SBShilu Bhagvanji
Nov 22, 2025 09:01:50
Porbandar, Gujarat:એન્કર - રખડતા આખલાઓ તથા શ્વાનના સહિત પશુઓના કારણે અવાર-નવાર નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહીનો હંમેશા અભાવ જોવા મળતો હોય છે. પોરબંદરમા આખલાએ મહિલા પર ઓચિંતો હુમલો કરી ફંગોળતા ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન موت નિપજતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે. วี-1 રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરોના હુમલાઓના કારણે નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પોરબંદર શહેરના છાંયા વિસ્તારમાં ગીરીરાજ સોસાયટીમાં હચમચાવી દેનારા આખલાના હુમલાનો બનાવ સામે આવ્યું છે જેમાં એક મહિલાાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના અંગે વાત કરીએ તો ગત 13 તારીખના રાત્રીના અંદાજે 10 વાગ્યાના અરસામાં આ વિસ્તરને રહેતા 55 વર્ષના ગીતાબેન ધનજીભાઇ સલેટ નામના વ્યક્તિ પોતાના ઘરની બહાર ઉભા હતા ત્યારે આખલાએ પાછળથી જોરદાર માથું માળી ગીતાબેને હવામાં ફંગોળી દીધા હતાં. આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં રહેલ સીસીટીવીમાં કેદ થઇ હતી. આખલાના આ હુમલામાં મહિલાને હાથ, કમર, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ તથા ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહિલા ગંભીર રીતે નીચે પડતાં તેઓને મલ્ટીપલ ઈજાઓ થઈ હતી. પ્રથમ 15 નવેમ્બરના રોજ તેઓનું મણકાનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ હજી આગળની વધુ સારવાર કરવામાં આવે તે પૂર્વે ગત 18 નવેમ્બરના રોજ તેઓનું અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. મૃત્યુક મહિલાાનો પરિવાર ગરીબ પરિવાર હોય આ મહિલા પોતે પણ રેસ્ટોરન્ટમાં રસોઈ કામ કરવા જતાં હતાં તો તેમના પતિ અને પુત્ર પણ કલર કામ કરીને ગુઝારાન ચલાવે છે. ઘરના પરિવારજનના મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ છે અને બીજા શહેરનો સાથે આવી કોઈ ઘટના ન બને તો આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની માંગ کرتے જોવા મળી રહ્યા છે. બાઇટ-1 આરતી ભુતિયા મૃતકના પુત્રી બાઇટ-2 ધનજી સલેટ મૃતકના પતિ, પોરબંદર วี-2 પોરબંદરમાં અવાર નવાર રસ્તાઓ પર આખલા યુદ્ધ તથા શ્વાનોના કરડવા સહિતના બનાવો બનતા રહે છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા દર વખતે աշխատանքիonly કરવાની માત્ર વાતો જ કરાતી હોય છે. હકીકતે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રખડતા ռઢીઆલ તમામ ઢોર સાચવી શકાય તે માટે જરૂરી જગ્યા તથા તેના નિભાવ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. પોરબંદરમા રખડતા આખલાઓ સહિત પશુઓ અંગે તથા મહિલાના मौत અંગે મનપા ડેપ્યુટી કમિશનરને પુછવામાં આવતા તેઓએ એવો જણાવ્યું હતુ કે મનપા સંચાલિત ગૌશાળામાં હાલ જરુરી સુવિધાઓ માટે કામગીરી કરાઈ રહી છે એટલે હાલ રખડતા ઢોરોને પકડવાની કાર્યરCurrentી ચાલુ નથી. આ સિવાય એ પણ મહત્વની વાત છે કે જે માલીકિનના ઢોરો છે જે રસ્તે રખડે છે તે પશુ માલિકોને પશુ લાયસન્સ માટે અનેક વખત જાણ કરાઈ છે પરંતુ હજુ સુધી એકપણ પશુ માલિકે પશુ માટેનું લાયસન્સ લીધું નથી તે પણ હકીયત છે. બાઇટ-3 મનન ચતુર્વેદી ડેપ્યુટી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા વીઓ-3 પોરબંદર સહિત રાજયના મોટાભાગના જિલ્લાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે આમછતાં સરકાર દ્વારા આ પ્રશ્ને કોઇ કાયમી યોગ્ય વ્યવસ્થા કરવા માટે કાંઇપણ પડી ન હોય તે વાતનો પુરાવો છે આટલા વર્ષોમાં હજારો લોકો ઈજાગ્રસ્ત થયા મોતને ભેટ્યા પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો. ત્યારે આ મામલે કોઈપણ રાજકીય મતોની ચિંતા કર્યા વગર જરુરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમ લોકો પણ ઇચ્છી રહ્યા છે. અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર
145
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Nov 22, 2025 08:51:12
126
comment0
Report
GDGaurav Dave
Nov 22, 2025 08:50:51
Rajkot, Gujarat:રાજકોટના રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂપીયા 545 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટમાં નિવેદન આપતા કહ્યું હતું કે, બિહાર જેવા બિહારને પણ સમજાઈ ગયું છે કે, વિકાસ અને માત્ર વિકાસની જ રાજનીતિ શક્ય છે. ચૂંટણી સમયે વાતો થાય, ત્યારબાદ કામ થયું એટલું થયું ત્યાં સુધીમાં નવી ચૂંટણી આવી જતી હોય છે. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં પેટર્ન બદલાઈ છે. જે વિકાસકાર્યોના ખાતમત ચોંઢો અમે કરીએ છીએ તે વિકાસકાર્યોના લોકાર્પણ પણ અમે કર્યા છીએ. શહેરી વિકાસનું બજેટ 24 હજાર કરોડનું હતું જે વધારો 30 હજાર કરોડનું કર્યું છે. હવે જે કામ આપણે કરીએ છીએ તે ક્વોલિટી વાળું થાય તેની પર ભાર મૂકીએ છીએ. હવે જે આવાસ યોજના બને છે તે પ્રાઇવેટ બિલ્ડરો બનાવे તેવી સરકાર આવાસના ક્વાર્ટર બનાવતી થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રાજકોટમાં હળવો અંદાજ પણ જોવા મળ્યો હતો. લોકો પૂછ્યા, કેટલા વાગ્યાના બેસાડ્યા છે? લોકોએ કહ્યું 9 વાગ્યાના બેઠા છીએ. આ સાંભળી ભુપેન્દ્રભાઈએ માફી માંગી હતી. પીઠે રાજકોટના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન આવ્યુ હતું કે, કોંગ્રેસની સરકારમાં સૌરાષ્ટ્ર દુઃખી હતું. સૌરાષ્ટ્ર વિકાસ અને LUખuakાઓથી દુઃખી હતું. કોંગ્રેસની સરકારમાં ગુંડા અને લુખ્ખાઓ વિરોધી ચળવળની શરૂઆત રાજકોટથી થઈ હતી. ગુંડા વિરોધી સમિતિ રાજકોટથી શરૂ થઈ અને કોંગ્રેસને ભાગવું પડ્યું હતું. ભાજપની સરકારમાં ગુંડા અને લોખ્યા દરમાળતા જતા રહ્યા હતા. જીતુ વાઘાણીએ ગુંડા અને લુખ્ખાઓને ચેતવણી આપી હતી. કોઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃતિ કરશો તો દાદાનું બુલડોઝર ફરી વળશે.
169
comment0
Report
DRDarshal Raval
Nov 22, 2025 08:45:28
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં પોલીસ ઈન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા પર યુવતીની છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. વિશાલા સર્કલ પાસે આવેલ આ એપાર્ટમેન્ટનો બનાવ છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતી સાથે શારીરિક અડપલા કરવાની ફરિયાદ નોંધાઈ છે. પોંખાસેસીસીટીવી ફૂટેજ અને યુવતીના નિવેદન આધારે તપાસ શરૂ કરી કરી છે. ફરિયાદમાં છેડતી કરનારના નામના ઉલ્લેખથી જણાવ્યું નથી કે ક્યાંય પોલીસ ઈન્સ્પેકટર લખેલો હોય. વેજલપુર પોલીસને एक યુવતાએ ફરિયાદ આપી હતી કે વિશાલા સર્કલ પાસેના ટાવરમાં, જેમા તે રહે છે, બીલ્ડિંગના બીજા blocoમાં તેના મામા ના ઘરે જતી હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી યુવતી બેઠી ત્યારે બીજા લોકો બેઠા હતા અને બાદમાં બીજા લોમો બીજા માળે ઉતરી ગયા. ત્યારબાદ છઠ્ઠા માળે લિફ્ટમાં હાજર પોલીસ ઈન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા પર ક્યીસ કરવાના આક્ષેપ થયા. 6 થી 9મા માળે લિફ્ટ ચાલી હતી અને પછી 6 માળ સુધી લિફ્ટ આવી. ત્યાં સુધી પીઆઈએ કિસ કરવાની નોંધ કરી. ત્યારબાદ યુવતી મામાના ઘરે ગઈ અને મામલે પ્રવાસી હતી, 181 પર કોલ કરી મદદ માંગીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો. જ્યાં યુવતીએ પોલીસને તેની સાથે છેડતી હોવાનું જણાવ્યું. ફરિયાદ મળ્યાની સાથે પોલીસે CCTV જોઈને યુવતીના નિવેદન લઈને તપાસ શરૂ કરી. નોંધ્યું કે ફરિયાદમાં છેડતી કરનારના નામ સિવાય ક્યાંય પોલિસ ઈન્સ્પેક્ટર લખેલો ઉલ્લેખ મળ્યો ન હતો.
126
comment0
Report
KBKETAN BAGDA
Nov 22, 2025 08:19:30
Amreli, Gujarat:ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂત પરેશાન થયા છે. સાવરકુંડલા ના મેરીયાણા અને ખડસલી ગામના એક ખેડૂતે ડુંગળીના સારા ભાવના મળતા 14 વીઘામાં વાવેલ ડુંગળીનો પાક પશુના چارણ માટે ખુલ্লો મૂક્યો છે. આવશે કમોસમી વરસાદે ખેડૂતની માટી દશા બેસાડી દીધી છે અમરેલી જિલ્લામાં વર્ષા ની કારણે કમોસમી વરસાદને લઈને ડુંગળીના પાક ને પણ વ્યાપક નુકસાન થયું છે જે ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો પાક ઊભો છે તેઓ હવે ડુંગળીના સારા ભાવના મળતા પશુના ચારણ માટે ખેતરો ખુલ્લા મુકીને ખરીદી માટે તૈયાર કરે છે. અમરેલી જિલ્લામાં આશરે 1200 હેક્ટર પર ખેડૂતો આડો ધરાવે છે ડુંગળીના ભાવ તળિયે આવામાં આવ્યા છે અને પાક નાશનાં જોખમમાં છે. ખતરો અને ખર્ચ જેવા બાબતો જેવા બિયારણ, хүдэрા, કેમિકલ દવાનો ખર્ચ, મજૂરોનો ખર્ચ અને મૂળ્ય અંગે ખેડૂતોને હાલળાશે જોતો હોય છે,. GI 24 કલાકની ટીમે ડુંગળી પકવતા ખેડૂતોની મુલાકાત લઈને તેમના આજીવિકા વિશે જાણકારી લીધી હતી.
140
comment0
Report
NJNILESH JOSHI
Nov 22, 2025 08:15:13
Vapi, Gujarat:વાપી વિસ્તારમાં આવેલા જાણીતા ડોક્ટર રાવલના બંગલામાં બે મહિલાઓ એકલા રહેલાં સમયે પ્‍લમ્બરે લગ્નના બહાની બનાવી ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી.જીવન પરાજયકારક હુમલો кыл્યો હતો. આ બનાવમાં ડોક્ટરના પરિવારના ઘણા વર્ષોથી જાણીતો પ્‍લમ્બર હતો જેમને ઘરેલુ મિયાં-મોટાં કામ માટે બોલાવવામાં આવતો હતો. થોડાકે સમયમાં આ પ્‍લમ્બરે ચપી સાથે હતિયારી હુમલો કરી两 મહિલાઓને ઘરમાંથી લૂંટ ચલાવી ફરાર હતો. બધા લોકો_boom-સંગેન થયા બાદ વાપી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટેરેસ પરથી પ્‍લમ્બરને ઝડપી લીધો હતો. હુમલામાં ડોક્ટરની પત્ની અને તેમની સાસુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આરોપી પાસેથી પોલીસે તપાસ શરૂ કરી હતી અને આ ઘરમાં શુ‑સુપારિશના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની ધરપકડ પછી પોલીસે તેની આગલી નોંધણીઓ અને ગુનાહિત ભૂતકાળની તપાસ પણ ચાલુ કરી છે.
101
comment0
Report
GPGaurav Patel
Nov 22, 2025 07:47:51
Ahmedabad, Gujarat:રાષ્ટ્રના રાશન કાર્ડ ધારકોને તુવેર દાળના ધાંધીયા ૨૨ નવેમ્બર સુધી તુવેર દાળનો જથ્થો સરકારી વ્યાજબી ભાવની દુકાને પહોંચ્યો નથી તુવેરદાળનો જથ્થો ન પહોંચતાં રાશનકાર્ડ ધારકો તુવેર દાળથી વંચીત સામાન્ય સંજોગોમાં અગામી મહિનાનો જથ્થો વર્તમાન મહિનાના અંત સુધીમાં આવતો હોય છે અત્યારે નવેમ્બર મહિનો પુર્ણતાને આરે હોવા છતાં હજુ તુવેર દાળના નથી ઠેકાણા રાશનકાર્ડ ધારકોને મહિને ૧ કિલો તવેરદારના હકદાર હાલ તુવેરનો જથ્થો ન હોવાથી ગ્રાહકો ધક્કા ખાવા મજબુર આ ઉપરાંત પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર પણ યોગ્ય રીતે કામ ન કરતાં રાશન સંચાલકો અને ગ્રાહકો પરેશાન હજુ ઓક્ટોબર માસનું કમીશન ન ચુકવાતા રાશન સંચાલકોને નથી મળ્યું કમીશન ડિસેમ્બર માસના જ્થ્થાના ચલણ એડવાન્સમાં ચુકવવા પુરવઠा વિભાગની સુચના
135
comment0
Report
Advertisement
Back to top