icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

उमरठ सीट पर भाजपा उम्मीदवार हर्षद परमार के मध्यस्थ कार्यालय का आज उद्घाटन

Anand, Gujarat:એન્કરઃ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં આજે ભાજપનાં ઉમેદવાર હર્ષદ પરમારનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વીઓઃ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં ઉમરેઠ ખાતે આજે સાંજે ભાજપનાં ઉમેદવાર હર્ષદ પરમારનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયની રીબીન કાપી સંતરામ મંદીરનાં મહંત ગણેશદાસજી મહારાજએ ઉદધાટન કરી કાર્યાલયને ખુલ્લુ મુકયું હતું. વીઓઃઉમરેઠ વિધાનસભા ચુંટણીનાં भाजપનાં પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા,चુંટણી ઈંચાર્જ હસમુખ પટેલ જિલ્લાજ ભાજપ પ્રભારી वर्षાબેન દોષી અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો ઉમટી પડયા હતા. વીઓઃ આવતા 4 એપ્રીલનાં રોજ ઉમરેઠ સિકોતરમાતા મંદીરનાં મેદાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેરસભા સંબોધશે અને ત્યારબાદ હર્ષદ પરમાર જનરેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરશે તેઓની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
0
0
Report

Padra में Mujpur Girmera Bridge दोपहिया चालकों के लिए खुला, राहत की खबर

Vadodara, Gujarat:આખરે મુજપુર ગર્ભીરા બ્રિજ ને ટુ વ્હીલર ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, જેના કારણે अनेक લોકો માટે રાહતના સમાચાર છે. મહીસાગર નદીના મુજપુર જબ્બા બ્રિજ પર સ્ટીલનું סטרક્ચર સફળતા પૂર્વક મૂકવામાં આવ્યું. જુના બ્રિજ પર તૂટેલા ભાગના સમારકામ કર્યા બાદ તૂટેલા બ્રિજ પર સ્ટીલનુંostrકચર મુકવામાં આવ્યું હતું. બ્રિજ પર લાઇટ વાહનો માટે ખુલ્લો મુકવામાં희શે, ખાસ કરીને પાદરા તરફ આવતા સામે કિનારના બોરસદ તાલુકા તથા પાદરા તલા-ગંથિયો માટે રાહત સમાચાર કહી શકાય. પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા શ્રીફળ વધેરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, સાથે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બી જવ્રમભટ્ટ તથા તાલુકા ભાજપના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજ ખુલ્લો થતા ટુ વ્હીલર ચાલકોએ ખુશી વ્યક્ત કરી.
0
0
Report

पाड़रा पुल कल से दो पहिया चालकों के लिए खुल जाएगा, राहत की खबर

Vadodara, Gujarat:છેલ્લા ઘણા સમયથી પાદરા ગંભીર બ્રિજ બંધ હતો જે બ્રિજ ટુ વ્હીલર માટે આવતીકાલથી શરૂ કરવામાં આવશે જેથી પાદારા તરફ અને ગંભીરા તરફ અવરજવર કરતા ટુ વ્હીલર ચાળકો માટે ખૂબ જ મોટા રાહતના સમાચાર. મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રને જોડતા મહત્વનો હતો મુજપુર ગંભીર બ્રિજ થોડા સમય પહેલાં તૂટી પડતા વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે પાદરા તરફના ઔદ્યોગિક એકમોમાં આવતા બોરસદ તરફના ગામોના નોકરિયાત વર્ગને ઘણી મુશ્કેલી પડી રહી હતી. તૂટેલા બ્રિજ પર સ્ટીલના માળખું મૂકી અને ટુ-વ્હીલર ચાલકો તથા લાઇટ વાહનો માટે આ બ્રિજને શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જે સ્ટીલના માળખાને સંપૂર્ણ રીતે ગોઠવી દેતા અજાણવીબી બીજી એપ્રિલથી ટુ વ્હીલર ચાલકો માટે આ બ્રિજ શરૂ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આ બ્રિજ ઉપરની મુલાકાત લેતા આ બ્રિજ ઉપર સ્ટીલના માળખાને સંપૂર્ણ રીતે ગોઠવી દેવામાં આવ્યું છે અને આવતીકાલથી ટુ વ્હીલર ચાલકો માટે આ બ્રિજ કાર્યરત થશે ટુ વ્હીલર તાલુકો માટે ખૂબ જ મોટી રાહતના સમાચાર હોવાથી નજીકના ગામના અગ્રણીઓ તેમજ સરપંચોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
0
0
Report
Advertisement

गुजरात कांग्रेस के अमित चावड़ा ने स्थानीय चुनावों के लिए व्यापक तैयारी का दावा किया

Ahmedabad, Gujarat:અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ ચૂંટણી જાહેરાત અંગે Congresso પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાહ જોવાઇ હતી SIR ની પ્રક્રિયા બાદ ભૂતિયા અને બોગસ મતદાદાઓ કમી થયા છે 26 એપ્રિલે એક સાથે મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસ તૈયાર જન આક્રોશ યાત્રા થકી અમે સંગઠન રીતે તમામ તૈયારીઓ કરી છે તેમાચ વર્ગ વિસ્તારના લોકો ભાજપના સાધકોથી ત્રસ્ત છે ઉમેદવાર પસંદગી માટે અમે નિરીક્ષકો મુક્યા હતા ઇચ્છુક કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારો ચાલુ ચૂંટણીમાં ફોર્મ પરત ના ખેંચે એ વિશેષ વ્યવસ્થા કરાશે સ્થાનિક કક્ષાએથી ઉમેદવાર પસંદગીથી ભાજપની મેલી મુરાદ પૂર્ણ નહીં થાય એક એક ઉમેદવારની પૂર્વ ચકાસણી બાદ જ પસંદગી કરાશે ભાજપ ઉમેદવારોને ડરાવી ચૂંટણી જીતવા માંગતી જોય છે આ વખતે એકપણ જગ્યાએ ચૂંટણી પૂર્વે ભાજપ નહીં જીતી શકે
0
0
Report
Advertisement

भाजपा ने उत्तर ज़ोन बैठक में चुनावी रणनीति का संकेत दिया, जीत का दावा

Ahmedabad, Gujarat:આહમദ്ദાબાદ ચૂંટણી જાહેરાત બાદ ભાજપની પ્રતિક્રિયા લોકશાહીની પ્રક્રિયાનું બ્યુગલ વાગી ગયું છે જે તારીખ જાહેર થયું છે એ મુજબ અમે તૈયાર છીએ ટ્વીમારી રિપલ એન્જિન સરકારએ જે કામ કર્યા છે એના રિપોર્ટકાર્ડના આધારે લોકોની વચ્ચે જઈશું અમારા પ્રદેશ અધ્યછની આગેવાનીમાં ઉત્તર ઝોનની બેઠક યોજાઈ છે અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન સૌને મળ્યું છે ચૂંટણી સમિતિ દ્વારા પણ તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું છે મતદારો વચ્ચે કયા મુદ્દાને લઈને જવા એની ચર્ચા કરવામાં આવી છે તમામ સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની તમામ મહાનગરપાલિકમાં ગત વર્ષે ૮૫ થી ૯૦ ટકા માર્જિન સાથે જીત્યા હતા આ વખતે એનાથી પણ વધુ માર્જિનથી જીત મળીશે એવો વિશ્વાસ છે તારીખ જાહેર થઈ છે એ બાદ પાર્ટી વિવિધ કામગીરી કરશે ૫ એપ્રિલે આ સમાજણનું સંપૂર્ણ સંગઠન લોકોનો સંપર્ક કરશે અમે સતત કામ કરતા કાર્યકરો છીએ, માત્ર ચૂંટણી સમયે જ નહીં ચૂંટણી સંબંધિત તમામ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આગળ વધીશું કોંગ્રેસ, આપ અને AIMIM પોતાનું કામ કરશે, અમે અમારા કરેલા કામના આધારે લોકોની વચ્ચે જઈશું ઉમેદવારોની પસંદગી મામલેMovvi mandal પોતાનો નિર્ણય કરશે અમારા નિરીક્ષકો વિવિધ શહેરો જિલ્લામાં જશે, તમામ કાર્યકરો પોતાનો મત રજૂ કરી શકશે રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ મુકાશે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારો અંગેનો નિર્ણય કરવામાં આવશે અમે કમળના ચિહ્ન પર ચૂંટણી લડીશું, વ્યક્તિ મુજબ નહીં અન્ય પક્ષના કાર્યકારો કે નેતાઓ ભાજપમાં દૂધમાં સાકર ભલે એમ ભળ્યા છે, કાર્યકારોના ફીડબček એ મુજબ નિર્ણય થાય
0
0
Report

AMC ने 266 करोड़ रुपये के बजट से विरासत संरक्षण योजनाओं की शुरुआत की

Ahmedabad, Gujarat:આમદાબાદમાં હેરિટેજના સંરક્ષણ માટે AMCની મહત્વૂપૂર્ણ પહેલ : AMCનો રૂ. 266     કરોડનો પ્લાન, 160 પોલ ગેટ્સ અને ફોર્ટ વોલ પર ફોકસ ડિજિટલ મંજૂરી સિસ્ટમ, માણસ બુરજ અને ઐતિહાસિક ઈમારતોના પુનઃસ્થાપન સાથે હેરિટેજ વॉक, છبوتટરાં અને ટુરિઝમને પણ મળશે નવી દિશા ફોર્ટ વોલ રેસ્ટોરેશન, હેરિટેજ વોક અપગ્રેડ અને BnB મોડલથી શહેરના ઐતિહાસિક વિસ્તારોને મળશે પ્રોત્સાહન રૂ.266 કરોડના બજેટ સાથે સંરક્ષણ, ડોક્યુમેન્ટેશન અને હેરિટેજ અવેરેનેસ કાર્યક્રમોને વેગ મળશે અમદાવાદ હેરિટેજને વૈશ્વિક ઓળખ: 200થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોએ શહેરની મુલાકાત લીધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશ્વ ધરોહર શહેર અમદાવાદમાં હેરિટેજ સંરક્ષણ, પુનઃસ્થાપન અને સંવર્ધન માટે વ્યાપક અને સંકલિત પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના ઐતિહાસિક ઢાંચાઓને સુરક્ષિત રાખવા અને આધુનિક સુવિધાઓ સાથે સંકલન કરવા માટે AMCએ વિવિધ સ્તરે મહત્વપૂર્ણ निर्णયો લીધા છે. હેરિટેજ પ્રોજેક્ટ્સને ઝડપી ગતિ આપવા માટે AMCના હેરિટેજ કન્સર્વેશન કમિટી (HCC) હેઠળ એક્સપર્ટ સબકમિટી ફોર હેરિટેજ અપ્રૂવલ (ESHA) રચવામાં આવી છે. જે ટેક્નિકલ સ્ક્રુટિની અને મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ Imરમતોના રેસ્ટોરેશન માટે ડિજિટલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે પારદર્શિતા, કાર્યક્ષમતા અને મોનીટરીંગ વધારશે. આ સાથે AMCના હેરિટેજ વિભાગને વધુ મજબૂત બનાવવા માટે કન્સર્વેશન આર્કિટેક્ટ, ઈજનેર અને ટેક્નિકલ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. શહેરના હેરિટેજ પ્રોપર્ટીઝનું સિસ્ટમેટિક ડોક્યુમેન્ટેશન અને સંરક્ષણ હાથ ધરાયું છે. જેનાથી રેગ્યુલેટરી ઓવરસાઇટ અને પ્લાનિંગમાં મદદ મળશે. છેલ્લાં પાંચ વર્ષમાં AMCએ અનેક હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર प्रોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે. ହાલમાં ઐતિહાસિક ફોર્ટ વોલનું તબક્કાવાર પુનઃસ્થાપન ચાલી રહ્યું છે. જયારે શહેરના સ્થાપન સાથે જોડાયેલા માણેક બુરજનું સંરક્ષણ કાર્ય પણ હાથ धरાયું છે. શહેરના વિવિધ હેરિટેજ પ્રિસિંકટ્સમાં વિકાસ કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે. જેમાં ઢાળ ની પોલ, હેરિટેજ વોક રૂટ, સાંકડી શેરી, વસંત ચોક અને જગન્નાથ યાત્રા રૂટનો સમાવેશ થાય છે. આ સાથે AMCની સૂચિમાં Included ઐતિહાસિક ઇમારતો જેમ કે સરદાર પટેલ ભવન, કેલિકો ડોમ, જામાલપુર શાળા નં. ૪ અને નવરોજી લાઇબ્રેરીમાં ટેક્નિકલ સુપરવિઝન હેઠળ રેસ્ટોરેશન ચાલી રહ્યું છે. પરંપરાગત છબૂતરાઓ (પક્ષી ફીડર સ્ટ્રક્ચર્સ) જેમ કે છબૂતરો અને કરંજ છબૂતરાનું સંરક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં, વર્ષ 2026-27 માટે રૂ.15 કરોડના બજેટ સાથે 160 પોલ ગેટ્સના સંરક્ષણ માટે વિશેષ પ્રોગ્રામ મંજૂર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 60 હેરિટેજ અવેરનેસ કાર્યક્રમો યોજાયા છે અને શહેરે આશરે 200 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોને હોસ્ટ કર્યા છે. જેનાથી હેરિટેજ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધારાઈ છે. AMCએ હેરિટેજ અને ટુરિઝમને જોડવા માટે એક ટુરિઝમ સેલ પણ સ્થાપિત કર્યો છે. જે હેરિટેજ હાઉસમાં BnB મોડલને પ્રોત્સાહન આપશે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન, ક્ષમતા વિકાસ અને હેરિટેજ મેનેજમેન્ટ માટે ભાગીદારી વિકસવાઈ રહી છે. આ ઉપરાંત HTDR હેઠળ 01/12/2025 સુધીમાં 108 પ્રોપાર્ટીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. અને લગભગ 14,208.8007 ચોરસ મીટર TDR જારી કરવામાં આવ્યું છે. જેમાંથી આશરે 50% ઉપયોગમાં લેવાયું છે. આ તમામ પહેલ અંતર્ગત AMC દ્વારા વર્તમાન વર્ષમાં રૂ. 266 કરોડનો બજેટ હેરિટેજ સંરક્ષણ, પ્રચાર અને ટુરિઝમ માટે ફાળવવામાં આવ્યું છે.
0
0
Report

गुजरात भाजपा का उत्तर ज़ोन मीटिंग गुजरात यूनिवर्सिटी कन्वेंशन सेंटर में आयोजित

Ahmedabad, Gujarat:આજય ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ એમએક્ટિવ મોડમાં પ્રદેશ ભાજપના ઉત્તર ઝોનના સંગઠનની બેઠકનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ जगदीશ વિશ્વકર્મा અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત સંગઠનના ઉત્તર ઝોનમાં આવતા જિલ્લાના ભાજપના હોદ્દેદારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લા મુજબ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, મહામંત્રી, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો પણ ઉપસ્થિત ભાજપના ઉત્તર ઝોનમાં આવતા જિલ્લા સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત
0
0
Report
Advertisement

अहमदाबाद के गोमतीपुर में कचरे के मुद्दे पर पड़ोसी झगड़ा, 3 घायल

Ahmedabad, Gujarat:વિઓ : 01આ ઘટના માં પાડોશી સગો નહિ પણ દુશ્મન બન્યા છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા છે, વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટમાં એક નંબર ના બ્લોકમાં સામ સામે રહેતા પાડોશીઓ વચ્ચે 29મી માર્ચ ઝઘડો થયો, જેમાં એક મહિના પહેલા કચરો નાખવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મહેબૂબ શેખ અને તેની દીકરી તસ્લીમ શેખે તેના ઘર સામે રહેતા સેહઝાન શેખની ફોને રહાના બાને સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે તસ્લીમ નો ભાઈ સરાફત ઉર્ફે બોબી અને આફતાબ વચ્ચે પડ્યો અને સરાફત એ ઘરમાંથી છરી લાવી શેહજાનને માથામાં મારી અને સામે પક્ષે તસ્લીમ અને તેના ભાઈને નાની મોટી ઈજાઓ થઈ. જે મામલે ગોમતીપુર પોલીસે તસ્લીમ, સરાફત, આફતાબ અને મહેબુબ શેખ સામે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી. બાઈટ: કુણાલ દેસાઈ, ઇંચાર્જ ACP, એચ ડિવિઝન, અમદાવાદ વિઓ : 02પાડોશીઓ વચ્ચે થયેલીMarામારીમાં તસ્લીમ અને તેમના ભાઈ આફતાબ ને પણ ઈજાઓ થતા સારવાર માટે ખસેડયા, જોકે ગોમતીપુર પોલિસે તેમની ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ સાથે destinadas a video બનાવ્યો હતો, જેને પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા તેઓની રજૂઆત સાંભળવામાં નથી આવતી તેમજ તેઓ પોલીસના કારણે પોતાના जीवन ટૂંકાવે છે તેમ કહી લાઇવ વીડિયોમાં કોઈ કેમિકલ ગટગટાવ્યું હતું. (નોંધ: આપઘાતના પ્રયાસ પહેલા બનાવેલા વાયડિયોનો ટુકડો ચલાવ્યો..) વિઓ 03 ઝેરી કેમિકલ પીધા બાદ ભાઈ બહેન ગોમતીપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા અને તેના પિતા મહેબુબ શેખની ફરિયાદ લઈ સામે પક્ષે સલમાબાનું શેખ, યુસુફ શેખ, સહેજાન શેખ અને ફૈઝાન અન્સારી સામે ગુ诺 દાખલ કરી તમામના ધરપકડ કરી. મળ્યો. બાઈટ: કુણાલ દેસાઈ, ઇન્ચાર્જ ACP, એચ ડિવિઝન, અમદાવાદ વિઓ 04ગોમતીપુરમાં અગાઉ પણ પોલીસ દ્વારા એક જ પક્ષે ફરિયાદ લેવામાં આવતી હોવાનો આક્ષેપ રહ્યા છે, આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેઓ ભાઈ બહેન પાસેલ ગયા પણ તેઓ પોતાની ધરપકડથી ડરીને હોસ્પિટલમાંથી ભાગી ગયા, હવે આ કેસમાં ખરી હકીકત શું છે તે તપાસનો વિષય છે..
0
0
Report

विक्रम संवत 2083 की पहली चैत्र पूर्णिमा पर अंबाजी मंदिर में भक्तों का बड़ा मेला

Ambaji, Gujarat:હિન્દુઓ ના નવા વર્ષ સવંત 2083 ની આવતી કાલે પહેલી ચૈત્રી પુનમ છે ને આ ચૈત્રી પુનમે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુંઓ નો મોટો મેળાવળો ભરાતો હોય છે. તેથી ભાદરવી પુનમે શ્રદ્ધાળુંઓ ની ભીડ ઉમટતી હોય છે તેમ ચૈત્રી પુનમે પણ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે ચૈત્રી પુનમ પુર્વે આજે ચૈાત્ર સુદ ચૌદશે ભક્તો નું ઘોડાપુર જોવા મળ્યુ હતો. એટલુંજ નહીં સેંકડો ની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માથે માંડવી ને ફુલોના ગરબા લે અંબાજી મંદિરે પહોંચતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાંક સંઘો 50 વર્ષ થી તો કેટલાંક સંઘ 100 વર્ષ ઉપર થી આ ચૈત્રી પુનમના પુર્વે પોતાની માનતા મુજબ ફુલોના ગરબા લઇ માતાજીના દ્વારે માનતા પૂરી કરવાં પહોંચે છે. આજે પણ મહેસાણા જીલ્લા ના હજ્જારો ની સંખ્યા માં શ્રદ્ધાળુંઓ ફુલો ના ગરબા લઈ પરંપરાગત રીતે પુનમ પુર્વે ચૌદશે માતાજी ની ગરબા અર્પણ કરી માનતા પુરી કરી હતી. આજે મહીલાઓ મોટી સંખ્યામાં માથે ગરબી લઇ અંબાજી મંદિરે પહોંચી હતી. ત્યારે તેમને જણાવ્યુ હતુ કે ક્યાંક સે અાપે આ નોકરી ની જરૂરિયાત, સ્વાસ્થ્ય થી પીડાતા કે પછી અન્ય કોઇ પણ બાબતે માતાજી ની માનતાઓ રાખી હતી ને તે માનતાઓ વર્ષ,સવા વર્ષ ને ચાર વર્ષ જેટલા સમય માં પુરાં થયા તેવી માનતા પુર્ણ થતા આજે માતાજી નું રૂણ અદા કરવાં ને માનતા પુર્ણ કરવાં પહોંચી છે.
0
0
Report
Advertisement

अमरैली में स्थानीय चुनाव: भाजपा- कांग्रेस की कौन बनेगी सत्ता?

Amreli, Gujarat:સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્રારા ચૂંટણીઓની તૈયારી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે ગઈકાલે સમગ્ર અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે ભાજપ પક્ષ આવતીકાલથી સેન્સની પ્રક્રિયા હાથ ધરશે. અમરેલી જિલ્લામાં એક જિલ્લા પંચાયતની બેઠક અને 11 તાલુકા પંચાયતની બેઠક માં ચૂંટણી યોજાશે જ્યારે સમગ્ર અમરેલી જિલ્લાની નગરપાલિકાની વાત કરીએ તો સાવરકુંડલા,અમરેલી,ચલાણા,ધારી બગસરા,દામનગર અને બાબરા સહિત નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે સમગ્ર અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત TALIKA પંચાયત અને નગરપાલિકાઓ ગઈ ચૂંટણીમાં ભાજપને ફાળે ગઈ હતી અને ભાજપનો જવલંત વિજય થયો હતો ત્યારે 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ બાજી મારશે તે જોવાનું રહ્યુ.
0
0
Report

भूपेन्द्र पटेल ने अमरेली में जल संचय अभियान शुरू किया, 85 गावों में तालाब निर्माण

Amreli, Gujarat:અમરેલી જિલ્લે જીળસંચયની કામગીરી ને વધુ વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી તાલુકાના સણોસરા ગામે પહોંચ્યા હતા.. અહી થી એકીસાથે 85 ગામોને તળાવ અને ચેકડેમ ઉંડા ઉતારવા માટે હિટાચી મશીન આપવામાં આવ્યા હતા.. એક સમયે પીવાના પાણી માટે સંધર્ષ કરતા અમરેલી જિલ્લામાં જળસંચયની કામગીરી થી હવે ખેતીવાડી માટે પણ પુરતું પાણી મળી રહેલુ હતું.. અમરેલીના ધારાસભ્ય અને ઉર્જા મંત્રિ કૌશિક વેકરીયાના પ્રયાસો થી સૌપ્રથમ કુંકાવાવ તાલુકાના 45 ગામો ને.. અને આજે અમરેલી તાલુકાના 65 ગામો સહીત 85 ગામોમાં તળાવ અને ચેકડેમ ઉંડા કરી વરસાદ ના પાણી નો સંગ્રહ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.. આ કામગીરી ને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સણોસરા ગામે પહોંચ્યા હતા અને દરેક ગામને હિટાચી મશીન આપવામાં આવ્યા હતા.. દરેક ગામ માં 600 કલાક સુધી હિટાચી મશીન ચલાવવામાં આવશે.. ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, GETCO અને ગીર ગંગા પરિવાર દ્વારા આ મિશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ આ કામગીરી ને બીરદાવી હતી.
0
0
Report

नवसारी: Schedule 1 उल्लू तस्करी मामले में चार गिरफ्तार

Navsari, Gujarat:नवसारी जिले के चिखली वन विभाग के अंतर्गत सादडवेल गांव से नवसारी SOG पुलिस ने चिखली वन विभाग को साथ रखकर, 'शिड्यूल वन' (Schedule 1) में आने वाले पक्षी उल्लू की तस्करी से जुड़े चार आरोपियों को गिरफ्तार किया है। वहीं, सूरत के एक पक्षी घर से जुड़े एक अन्य व्यक्ति को वांछित घोषित किया गया है। प्रकरण के अनुसार ईश्वर मगन पटेल से किसी अज्ञात व्यक्ति ने तांत्रिक विधि के लिए उल्लू चाहिए होने का झूठा लालच देकर 3 लाख रुपये मांगे, जिससे स्मित पटेल ने प्रीतेश देशमुख से संपर्क किया। प्रीतेश ने जूलियस को उल्लू मिलने पर लाखों रुपये दिलाने की बात कही और जूलियस ने दो दिनों में व्यवस्था करने का आश्वासन दिया। इसके बाद जूलियस ने परिमल माधुसिंह वसावा को एक गत्ते के डिब्बे में उल्लू भेजने के लिए दिया। परिमल बाइक पर उल्लू वाले बॉक्स को सादडवेल गांव में लाकर प्रीतेश, स्मित और ईश्वर के सामने रखा। उसी समय नवसारी SOG पुलिस ने जाल बिछाकर चारों आरोपियों को रंगे हाथ पकड़ लिया। पकड़े गए आरोपियों को चिखली वन विभाग के हवाले कर दिया गया। वन विभाग ने तस्करी से बरामद उल्लू को कब्जे में लेकर मृत पाया गया और उसका पोस्टमार्टम कर अंतिम संस्कार कर दिया गया। विभाग ने मामले में वन्यजीव संरक्षण अधिनय 1972 की धाराओं के तहत कार्रवाई तेज कर दी है। फरार आरोपी जूलियस की गिरफ्तारी के लिए जांच जारी है।
0
0
Report
Advertisement
Advertisement
Back to top