Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એસીબીની ટ્રેપ

Apr 28, 2025 11:14:18
Rajula, Gujarat
અમરેલી- જાફરાબાદ તાલુકાના ટીંબીમાં એસીબીની ટ્રેપ રેવન્યુ તલાટી મંત્રી પ્રવીણ માયડા રૂપિયા 10000 હજારની લાંચ લેતા ઝડપાયા જમીનનું એકત્રીકરણ કરી જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા ના બદલામાં ₹10,000 ની લાંચમાં માંગી હતી અમરેલી એસીબી ટીમને સફળતા મળી લાંચ લેનાર પ્રવીણ કેશુભાઈ માયડા રેવન્યુ મંત્રી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 03, 2026 09:34:21
Surat, Gujarat:સુરત બ્રેક સુંવાલી બીચ ફેસ્ટિવલ-2026ના આયોજનને લઈ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ધારાસભ્ય સંદિપ દેસાઈની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી બેઠકમાં ફેસ્ટિવલની તૈયારીઓ, વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા પર વિસ્તૃત ચર્ચા પ્રવાસનને વેગ આપવા સુંવાલી બીચને પ્રમુખ પ્રવાસન સ્થળ બનાવવાના પ્રતિબદ્ધતા વ્યક્ત વહીવટી તંત્રને સમયસર તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા સૂચના અપાઈ ટ્રાફિક નિયમન, પાર્કિંગ અને જાહેર સુવિધાઓ પર ખાસ ભાર મૂકાયો ફાયર બ્રિગેડ, તરવૈયા અને આરોગ્ય ટીમોને સ્ટેન્ડબાય રાખવાના આદેશ શહેરમાંથી ફેસ્ટિવલ સ્થળ સુધી વિશેષ બસ વ્યવસ્થાની સમીક્ષા પ્રત્યેક વિભાગ વચ્ચે સંકલન સાથે કામગીરી કરવાની તાહીત બેઠક બાદ સુવાલી બીચ ફેસ્ટિવલના આયોજનને આખરો ઓપ આપવામાં આવી
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 03, 2026 08:49:28
Ahmedabad, Gujarat:અમદાવાદ જમવામાં નોનવેજમાં ચિકનનો એક પીસ ન આપે તેવી નોનવેજ વસ્તુને કારણે શિલજમાં હત્યાનો કૃત્ય બન્યો હતો, જેમાં બોપલ પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. નવા કેલેન્ડરના પ્રથમ દિવસે શિલજમા બનતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઇટ પર શ્રમિકો વચ્ચે જમવા બાબતે તકરાર થઇ અને તે આખરે હત્યામાં परिणત થઇ. 1 જાન્યુઆરીએ મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના શ્રમિક રમુ ઉર્ફે કલ્લુ સોહનસિંગ કુશવાહા અને તેજ ગામનો વિશુના રામબાબુ કુशવાહા પોતાના અન્ય સાથીઓ સાથે કન્સ્ટ્રક્શન સાઇટ પર જમવા બેઠા હતા. જે દરમિયાન જમવામાં ચિકનનો એક પીસ ઓછો મળતા રમુ અને વિશુનુ વચ્ચે તકરાર થઇ હતી. જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ વિશુનુએ ઉશ્કેરાટમાં છોરીથી રમુના પેટના ભાગે હુમલો કર્યો જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો. વિશુનુ આટલેથી અટક્યો ન હતો. ગંભીર રીતે ઘાયલ રમુને પોતેજ ઊંચકીને નીચે લાવ્યો હતો અને ત્યાં રહેલી રિક્ષામાં લોહીલુહાણ હાલતમાં બેસાડી દીધો હતો પણ હોસ્પિટલ નહોતlho લ triv. આ ગંભીર ઇજાગ્રસ્ત પોતાના સાથી શ્રમિકને તરફડીયા મારતો મૂકીને તે ત્યાંજ આંટાફેરા મારો અને પછી ત્યાંથી ફરાર થયો હતો.翼 વચ્ચે ઝગડાનો અવાજ આવતા નજીકના અન્ય શ્રમિકોએ પોતાના કોન્ટ્રેક્ટરને સમગ્ર ઘટના જણાવી અને પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી. પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે.
0
comment0
Report
DPDhaval Parekh
Jan 03, 2026 08:46:26
Navsari, Gujarat:નવસારીના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે ખેડૂત નરેન્દ્રસિંહ પરમાર, નિરવસિંહ પરમાર અને હરિસિંહ પરમારના ખેતર આસપાસ આવેલા ખેતરોમાં કુલ 5 વિઘાનામાં અંદાજે 200 ટન શેરડી ઉગાડી હતી. પરંતુ ગત 27 સપ્ટેમ્બરના બપોરે અચાનક પવન સાથે ચાપલધરા ગામના ધરતીની નજીક આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 1100 વોટની હાઈટેન્શન લાઇનનો વાયર તૂટીને શેરડીના ઊભા પાક ઉપર પડતા શેરડી સળગી ઉઠી હતી. જોતજોતામાં શેરડીના ખેતરનાં પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેથી વળતરની માંગણી કરી હતી, જે વિશે જરૂરી દસ્તાવેજો આઠવાડિયાંમાં કંપનીને પહોંચાડાયા હતા, DGVCL દ્વારા ખેતરમાં પિન્કuscany (પંચાયિત) કર્યો હતો અને ઓરિયન્ટલ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, બે ખેડૂતોને 85 ટકા અને એક ખેડૂતને 25 ટકા નુકસાન આંક્યું હતું. પરંતુ DGVCL અને ઈન્શ્યોરન્સ કંપનીની કાર્યવાહી છતાં ભારે રાહત મળી નહી રહી અને ખેડૂતોને વળતરની રકમ મળવી જરૂરી હોવાનું જણાયું હતું. વસિયતના કારણે વહેલું વળતર મળી નથી આવે તો નવો પાક લેવામાં સહાય થાય એમ ખેડૂતોએ જણાવ્યું હતું. સરકાર અને ઉર્જા મંત્રીને ન્યાય માટે વળતરની માંગ કરાતા વિશે ગામના આગેવાનોએ નિવેદન આપ્યું હતું.
0
comment0
Report
SBShilu Bhagvanji
Jan 03, 2026 08:46:15
Porbandar, Gujarat:એન્કર- પોરબંદરમાં રાજાશાહી વખતના બિલ્ડીંગમાં ભાવસિંહજી જનરલ હોસ્પિટલ હસ્તકની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું,પરંતુ આ બિલ્ડિંગ સમયાંતે મરામતના અભાવે જર્જરિત બનતા આ ડિસ્પેન્સરી સેન્ટરને છેલ્લા 2 વર્ષથી તાળા મારી દેવાતા હાલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ચુક્યું છે. વિઓ-1 પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ તેમજ સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધા સાથે علاج મળી રહે તેવા રાજ્ય સરકાર દ્રારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેવી જ રીતે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થાનિકોને નજીકમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવે તેવા હેતુથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.ત્યારે પોરબંદર શહેરમાં આવેલ ગાયવાડી વિસ્તેજમાં રાજાશાહી વખતથી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ હસ્તક ડિસ્પેન્સરી સેન્ટર કાર્યરત હતું,જે વર્ષો સુધી કાર્યરત રહ્યાં બાદ છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું હતું.ગાયવાડી આસપાસના માણેકચોક,વાણીયાવાડ,સલાટવાડ સહિતના વિસ્તારમાં રહેતા હજારો લોક માટે આ ડિસ્પેન્સરી સેન્ટર આશીર્વાદ રૂપ હતી.સ્થાનિકોને નાની મોટી સમસ્યા હોય કે અન્ય કોઈ સમસ્યા મિનીટોના અંદર સારવાર કરાવીતા જતા રહેતા હતા.પરંતુ હવે છેલ્લા બે વર્ષથી ડિસ્પેન્સરી સેન્ટર બંધ થતા સ્થાનિકોને ભાવસિંહજી હોસ્પિટલ સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઐતિહાસિક ઈમારતને તોડી પાડવાની જગ્યાએ 5-10 લાખના ખર્ચે સમારકામ કરાવી આપવામાં આવે તો પણ આ રાજાશાહી સમયે ઈમારત મજબુત હોવાના કારણે થોડા ખર્ચે ફરી શરૂ થઇ શકે તો તેમ જણાવ્યું હતું. બાઈટ-1 સંદિપ દावડા સ્થાનિક,પોરબંદર બાઈટ-2 જીતેશ સિકોતરા સ્થાનિક,પોરબંદર વિઓ-2 ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર 2 વર્ષ પૂર્વે બંધ કરી દેવામાં આવ્યું છે આ ડિસ્પેન્સરી સેન્ટરનું બિલ્ડીંગ રાજાશાહી સમયમાં હોવાથી સમયાંતરે યોગ્ય મરામત ના અભાવે આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં ફેરવાયું છે.ત્યારે આ બિલ્ડિંગમાં રીનોવેશન કરવાને બદલે આ સેન્ટરને જ ભાવસિંહજી સરકારી હોસ્પિટલે બંધ કરી દેવામાં આવ્યું છે.આ સેન્ટર બંધ થવાથી સ્થાનિકોને તાત્કાલિક અને પ્રાથમિક સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે.એક طرفો સરકાર ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ઐતિહાસિક વારસાનું જતન કરી રહી છે.પોરબંદરમાં તો ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે,પોરબંદરની ધરોહર સમાન આ ઈમારતનું યોગ્ય সময়ে સમારકામ ન કરવામાં આવે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.ત્યારે સરકારી તંત્ર પોરબંદરની આ ગાયવાડી ડીસ્પેન્સરી પાછળ થોડો ખર્ચ કરીને યોગ્ય કામગીરી કરાવે આવે તો આ ઈમારત પણ ટકી શકે તેમ હોવાનું સામાજીક આગેવાને જણાવ્યું હતું.તો આ અંગે ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સીડીએમઓએ જણાવ્યું હતું કે પીઆઈયુને અવલોકن કરવા સુચના આપવામાં આવી હતી,જેના અનુસંધાને તેઓએ જણાવેલ કે આ ઈમારતનું સમારકામ થઈ શકે નથી ત્યાં આગળના ભાગે નવા બાંધકામની મંજૂરી માટે ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ છે. બાઈટ-3 જીવન જુંગી સામાજીક કાર્યકર,પોરબંદર બાઈટ-4 ડો.દિવ્યા ડાગા સીડીએમઓ,ભાવસિંહજી જનરલ હોસ્પિટલ વિઓ-3 પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તગરમાં આવેલ ડિસ્પેન્સરી સેન્ટરનું ઐતિહાસિક બિલ્ડીંગ જર્જરીત હાલતમાં ફેરવાતા હાલ તો આ અહીંયા તાળા લગાવી બંધ કરી દેવામાં આવ્યું છે.ત્યારે ગતીશીલ ગુજરાતમાં નવી ઈમારતના બાધકામ માટે છેલ્લે એક વર્ષથી ગાંધીનગર વડી કચેરી ફાઈલ મોકલાઈ છે પરંતુ આજદીન સુધી આ અંગે કોઇ કાર્યવાહી થઈ નથી,ત્યારે તંત્ર વહેલી સ્થિતિમાં કોઈ કાર્યવાહી કરી અને લોકોની સુવિધા પુરી પાડે તો જરૂરી છે. પીટુસી અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
NDNavneet Dalwadi
Jan 03, 2026 08:46:02
Bhavnagar, Gujarat:raoરિપોર્ટર: નવનીત દ્વલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૦૧/૦૧/૨૦૨૬. સ્ટોરી: પેકેજ. એપ્રુવલ: ડેસ્ક.slg: ભાવનગરમા મુખ્ય શાકમાર્કેટ જર્જરિત તો બીજી શાકમાર્કેટમાં સુવિધાનો અભાવ. એનકર: ભાવનગર શહેરના હેવમોર ચોકમાં આવેલી 60 વર્ષ કરતા વધુ જૂની શાકમાર્કેટ જર્જરિત બની છે. શાકમાર્કેટમા અગાશી અને પારપેટ પર ઘાંસ અને ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યા છે. ઘણા વર્ષોથી ચોમાસામાં છતમાંથી पानी અને પોપડા પડી રહ્યા છે. વેપારીઓએ છતમાંથી નિતરતા पानी અને માથે પોપડા પડતાં હોય પ્લાસ્ટિક અને તાડપત્રી બાંધી વેપારીઓ પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે. જયારે શિવાજી સર્કલ નજીક આવેલી શાકમાર્કેટમાં લાઈટ, પાણી અને સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. તેથી યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે. વિઓ ૧: ભાવનગર શહેરમા બે શાકમાર્કેટ આવેલી છે. જેમાં મુખ્ય અને જૂની શાકમાર્કેટ હેવમોર ચોકમાં આવેલી છે. જયારે 15 થી વધુ વર્ષ પહેલા શહેરના શિવાજી સર્કલ નજીક એક શાકમાર્કેટ બનાવવામાં આવેલી છે. શહેરની મુખ્ય શાકમાર્કેટ કે જેનું દેશના પ્રથમ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમા 250 જેટલાં શાકભાજીના વેપારીઓ બેસી શકે એ પ્રಕಾರે અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જે શાકમાર્કેટ આજે વર્ષો બાદ જર્જરિત બની છે. શાકમાર્કેટની અગાશી મા જ્યાં ત્યાં ઘાંસ અને ઝાડી ઝાંખારા ઉગી નીકળ્યા છે. જેની પારપેટની દીવાલ પણ ખુબ જર્જરિત બની પડુ પડુ થઈ રહી છે. ચોમાસા સમયે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તેમજ જર્જરિત બનેલી છતમાંથી ગાબડાં પડી રહ્યા છે. જેથી શાકભાજીના વેપારીઓ પ્લાસ્ટિક અને તાડપત્રી બાંધી પોતાનો સ્વ બચાવ કરી રહ્યા છે. યોગ્ય કામગીરી નહિ થઇ હોવાના કારણે આખી માર્કેટમાં વીજ વાયરો હવામાં જ લટકી રહ્યા છે. જેના કારણે ચોમાસા દરમ્યાન છતમાંથી পানি ટપકતા ઘણીવાર શોકસર્કિટ થવાનો પણ ભય રહે છે. ત્યારે જર્જરિત બનેલી આ શાકમાર્કેટને રીનોવેશન માટે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી અહીંનાicoes વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. બાઈટ: ઘનસ્યામભાઈ કોટક, શાકભાજીના વેપારી, મુખ્ય માર્કેટ, હેવમોર ચોક, ભાવનગર. બાઈટ: ધર્મેન્દ્રભાઈ, શાકભાજીના વેપારી, મુખ્ય માર્કેટ, હેવમોર ચોક, ભાવનગર. વિઓ ૨: ભાવનગરના પૂર્વ વિસ્તાર જ્યાંથી લોકોને છેક બજારમાં આવેલી શાકમાર્કેટ સુધી ના જવું પડે અને લોકોએ ઘરે આંગણે તાજા શાકભાજી અને ફળો મળી રહે તેમજ અહીં રોડ પર ગામડાઓમાંથી વેચાણ માટે શાકભાજી લઈને આવતા ખેડૂતો ને પણ સુવિધા મળી રહે એ માટે મહાનગરપાલિકા દ્વારા 15 વર્ષ પૂર્વે શિવાજી સર્કલ નજીક 60 બેઠક સાથેની નવી શાકમાર્કેટ નું નિર્માણ કરવામાં આવ્યું હતુ, છતાં શાકમાર્કેટ બની ગયા બાદ અહીં બેસવા માટે 600 થી વધુ વેપારીઓ ફોર્મ ભરી मांगણી કરી હતી, પરંતુ માત્ર 60 બેઠક ધરાવતી શાકમાર્કેટ હરરાજી બાદ 60 વેપારીઓ બેઠક ફાળવવામાં આવી હતી, જયારે અન્ય બાકીના વેપારીઓ એ અગાઉની જેમ બહાર શાકભાજીનું વેચાણ ચાલુ રાખ્યું હતું, અહીં લાઈટ, પાણી અને સફાઈનો અભાવ રહેતાં તમામ પ્રકારની સુવિધા પૂરી નહીં થતા આ માર્કેટ હવે ખંડેર બની રહી છે. ઉપરથી બંધ પડેલી આ માર્કેટમાં બિલ્ડા પણ 45 થી 50 હજાર ભરવા બીલો પકડાવી દેવામાં આવ્યા છે. બિજ appearantવ્યવાદી: મોહનજીભાઈ, ખેડૂત, હાથબ, શિવાજી માર્કેટ, ભાવનગર. વિઓ ૩: શાકમાર્કેટ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ rbadiiયા એ જણાવ્યું હતું કે હાલ શિવાજી સર્કલ નજીક ની શાકમાર્કેટને વધુ અધતન કરવા માટે રીડેવલોપ માટે કામગીરી શરુ કરશે, સ્વાથે શહેરની મુખ્ય શાકમાર્કેટ મા પણ વેપારીઓ સાથે પરમર્શ કર્યા બાદ યોગ્ય રીનોવેશન માટે કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે, જયારે શહેરના તમામ વોર્ડમાં લોકોને પોતપાત્ર વિસ્તારમાં જ શાકભાજી મળી રહે એ માટે અલગ અલગ વોર્ડમાં શાકબાજાર્કેટ વિકાસકારી આયોજન કરવામાં આવ્યું છે. બાઈટ: રાજુભાઈ રાબડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન, મહાનગરપાલિકા, ભાવનગર.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 03, 2026 06:45:18
Dahod, Gujarat:દાહોદ શહેર સ્થિત બી ડિવિઝન પોલીસ મથકે પંથક માં ચકચાર મચાવનાર કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાન નો રહેવાસી અને હાલ દાહોદ ખાતે સુથਾਰੀ કામ માટે આવેલ એક યુવક દાહોદ માં રહેતો હતો. આ યુવક ની મિત્રતા દાહોદ માંજ રહેતા ત્રણ યુવકો જોડે થોડા દિવસ અગાઉ થઈ હતી. ત્રણેય મિત્રો સાથે આ રાજસ્થાન નો યુવક રોજ ફરવા માટે પણ જતો હતો પરંતુ પહેલી તારીખે આ ચારેય મિત્રો ભેગા થયા હતા અને દાહોદ શહેર નજીક છાપરી ગામે ચારેય મિત્રો પહોંચ્યા હતા. ત્યાં ચા નાસ્તો કર્યા બાદ છાપરી ગામે જ રહેતા કૃણાલ રવિ સાંસી ના ઘરે પહોંચ્યા હતા જ્યાં કૃણાલ સહિત શંકર સાંસી તેમજ તોસિફ અન્સારી એ રાજસ્થાની યુવક શ્યામલાલ રાવ ને ગોંધી રાખી પટ્ટા વડે માર મારવાની શરૂઆત કરી હતા અને રાજસ્થાની યુવક ના મોબાઈલ ફોન થી વિડિઓ કોલ કરી રાજસ્થાન સ્થિત તેના પરિજનો સાથે મળી 50 હજાર રૂપિયાની ખંડણી ની માંગ કરી હતી. વિડિઓ કોલ કરી ને રાજસ્થાન સ્થિત પરિજનો ને સામેજ માર મારતા આ યુવકો તાત્કાલિક પૈસા મોકલો તેવી જાણકારી આપી રહ્યા હતા. જોકે રાજસ્થાની યુવકે સમય બતાવી ને પોતાના લાઈવ લોકેશન પરિજનો ને મોકલી આપ્યું હતું. પછી રાજસ્થાન સ્થિત પરિજનો એ દાહોદ બી ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતા ને લઈને બી ડિવિઝન પોલીસ તુરંત એક્શન માં આવી હતી અને ગણતરી ના કલાકો માં રાજસ્થાન મૂલ્યના રીતે હતોયે નાશ પામી નો રાજસ્થાન ની યુવકો ને છોડાવ્યો હતો. આ પ્રમાણે ચારેય દાહોદના યુવકો રહેલા ગુસ્સામાં ચા-નાસ્તા ભરેલા મોદીથી રાજસ્થાની યુવક ને ઢોર માર માર્યો હતો અને તેની ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
0
comment0
Report
DRDarshal Raval
Jan 02, 2026 14:26:47
Ahmedabad, Gujarat:સલગ. કાલુપુર ટ્રાફિક અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વકરી રહી છે ટ્રાફિક સમસ્યા Amcની અન આવડત અને ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે વધી ટ્રાફિકની સમસ્યા શહેરમાં 26 થી વધારે સ્થળો ઉપર amcની કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો તો આડેધડ થતાં પાર્કિંગ. ગેરકાયદેલ દબાણ અને રોંગ સાઈડના કારણે પણ ટ્રાફિકમાં વધારો ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે પણ શહેરમાં વક્રી રહી છે ટ્રાફિકની સમસ્યા કાલુપુર સર્કલ ઉપર ઊભી રહેતી રીક્ષાઓ અને વાહનોના કારણે પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો લેફ્ટ ફ્રી ડ્રાઇવિંગ ન રહેતા પણ ટ્રાફિકની સમસ્યામાં વધારો કાલુપુર સર્કલ ખાતે પિક અવર્સ દરમિયાન રહે છે ટ્રાફિક જામ ની સમસ્યા ટ્રાફિક કર્મચારીઓ કામે લગાવા છતાં પણ પિક અવર્સ દરમિયાન જોવા મળે છે ટ્રાફિકની સમસ્યા કાલુપુર સર્કલ થી બ્રિજ ઉપર સુધી જોવા મળશે વાહનોની કતારો ટ્રાફિક ના કારણે લોકોના સમય સાથે ઈંધણનો પણ થાય છે व्यय ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં ક્યારે દૂર થશે તેની લોકો જોઈ રહ્યા છે રાહ કાલુપુર રેલવે સ્ટેશનના ડેવલોપમેન્ટ ના કારણે પણ વધી ટ્રાફિકની સમસ્યા સારંગપુર બ્રિજ નવો બનવાને લઈને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું વધ્યું છે ભારણ કાલુપુર ખાતે ચોખા બજાર. ફ્રુટ બજાર અને શાકભાજી બજાર ખાતે વધારા ના દબાણના કારણે પણ સર્જાય છે પુષ્કળ ટ્રાફિક કાલુપુર ખાતે સતત અધિકારીઓની અવરજવર છતાં પણ ગેરકાયદેસર દબાણ અને આડેધડ થતા પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યાનો નથી થઈ રહ્યો છે શું તંત્રને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં રસ નથી કે પછી લોકોને ટ્રાફિક નિયમની પડી નથી કે જાગૃતિનો અભાવના કારણે ટ્રાફિક સમસ્યા હલ નથી થઈ રહી ?
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 02, 2026 14:26:36
Ahmedabad, Gujarat:Ed સુરેન્દ્રનગર तત્કાળીન કલેકટર રાજેન્દ્ર પટેલને લઈને કોર્ટમાં પહોંચી ed દ્વારા આરોપી કલેકટર રાજેન્દ્ર પટેલને જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યા Ed એ આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગ્યા Ed તરફથી સરકારી વકીલની રિમાન્ડ માટે દલીલ જિલ્લા વહીવટી વડા તરીકે તમામ જવાબદારી કલેકટરની હતી ખેતી માંથી બિનખેતી માં તબદીલ કરવા આવતી તમામ અરજીઓની જવાબદારી તેમનની ગણાય ઓનલાઈન આવતી અરજીઓના આધારે ભાવ નક્કી થતા હતા તપાસ દરમ્યાન 800 થી વધુ અરજીઓની પ્રાથમિક તપાસ કરી છે વ્યક્તિએ કરેલી અરજીના આધારે જમીનના બિન Kelતી કરવાના પ્રાથમિક ભાવ નક્કી કર્યા હતા Prescott આ રકમ 10 કરોડથી વધુ થાય છે પરંતુ અન્ય દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓના આધારે વધુ રકમ સામે આવશે વિનમ્ર છો બિનખેતીના અન્ય એક અરજદાર ચેતન કંઝારિયાએ કબુલ્યું છે કે તેઓએ પોતે 65 લાખ રૂપિયા નાયબ મામલતદારને ને આપ્યા છે 65 લાખ પૈકી અડધી રકમ કલેકટરને પહોંચી 68 શીટ મળી છે, જેમાં બિનખેતીની પ્રક્રિયા કરવાની નોંધ હતી અન્ય કેટલીક ડાયરી પણ મળી આવી છે મળેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની વધુ તપાસ ખરાઈ કરવા અમને રિમાન્ડની જરુર છે આરોપીઓ પાસેથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ અને પેન ડ્રાયવ સહીત કુલ 12 ડિવાઈસ જપ્તrej કરવામાં આવ્યા છે ફોટો કોલ અને વોટ્સએપ ચેટ સહિતની વધુ તપાસ કરી રહ્યા છે આ તમામની તપાસ કરવામા માટે અમને આરોપીના રિમાન્ડની જરૂર છે 10 દિવસના રિમાન્ડની ed ની માંગણી સામે બચાવ પક્ષે રિમાન્ડનો વિરોધ કર્યો 7 દિવસ થઇ ગયા છતાં ed હજી તપાસ કરી શકી નથી મનિલન્ડરિંગ હેઠળનો કેસ બનતો જ નથી - બચાવપક્ષ અમારા અસીલની ed દ્વારા ગેરકાયદે ધરપકડ કરવામાં આવી છે ફક્ત શંકાના આધારે રિમાન્ડની માંગણી કરાઈ છે, કોઈ રોકડ રકમ તેમની પાસેથી મળી નથી Ed દ્વારા કેટલાય જરૂરી દસ્તાવેજ પુરા પાડવામાં નથી આવ્યા જો રિમાન્ડ મંજુર કરવામાં આવશે તો અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું બેના પક્ષની દલીલ પૂર્ણ થઇ Halt ચુકાદો અનામત
0
comment0
Report
GDGaurav Dave
Jan 02, 2026 14:25:54
Rajkot, Gujarat:આગામી 11મી જાન્યુઆરીના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ છે. રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ-2026 (વી.જી.આર.સિ.)ના આરંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કોન્ફરન્સના આયોજન અને એમાં જોડાવા માટે રાજકોટના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પંચાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. આજે હવે પહેલીવાર રીજીયોનલ વાયબ્રન્ટ રાજકોટના આંગણે યોજાવા જઈ રહી છે ત્યારે સૂરથ તથા કચ્છના ઉદ્યોગકારો માટે આ સુવર્ણ અવસર છે. તેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રની ઘણી ઉત્પાદકોની પ્રોડક્ટ વિશ્વફલક પર પહોંચશે. રાજકોટના ઓટોપાર્ટ્સ અને ઓટોમોબાઈલ સેક્ટર, આગ્રી કોમોડિટિ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, જામનગર બ્રાસપાર્ટ જેવા તમામ ક્ષેત્રોને મહત્તમ ફાયદો થાય અને એમ.એસ.એમ.ઇ.ને બૂસ્ટ મળે તેવા ચેંપર ઓફ કોમર્સના પ્રયાસો રહેશે. રાજકોટ જિલ્લામાં આશરે 2.29 লাখ એસએમઇઆઈ રજિસ્ટર્ડ છે. આ ક્ષેત્રને મહત્તમ ફાયદો થાય એના પર ભાર આપી રહ્યા છીએ. રાજકોટ-સૌરાષ્ટ્રના ઘણા ઉત્પાદકોની પ્રોડક્ટ વાયા-વાયા થઈને દેશ નિકાસ થતી હોય છે. અનેક ઉદ્યોગકારો જાતે નિકાસ કરી શકતા નહીં. રીજનલ વાઈબ્રેન્ટમાં ફોરેન ડેલિગેટ્સ આવશે અને તેમના તરફથી સીધી પૂછપરછ અને મળનારા ઓર્ડરના કારણે ઉદ્યોગકારો તેમને સીધી નિકાસ કરી શકશે. પરિણામે, ઉદ્યોગકારોને વધુ ફાયદો થશે અને દેશનું હોન્ડિયામણ બચશે. આમ, રાજકોટ-સૌરાષ્ટ્રને ઘણો ફાયદો થાય એવી આશા They've વ્યક્ત કરી હતી.
0
comment0
Report
PAParakh Agarawal
Jan 02, 2026 12:23:15
Ambaji, Gujarat:ગુજરાત રાજ્યના આચાર્ય સમાજના 54મુស្សૈક્ષણિક અને વહીવટીાધિવેશન આજે યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી ડો. પધ્યુમન વાજા ની અધ્યક્ષતામાં યોજાયો. આ પ્રસંગે રાજયના નાણાક્ષના મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આચાર્ય વિશ્વના વિકાસ માટે શિક્ષણને ધોરી રાખવા અને ગૌરવપૂર્ણ નાગરિક બનાવવાના ભાગીદારોના ભાગરૂપે આચાર્ય સંઘના સંકલન અને સંગઠિત રહેવા માટે એક નવી એપનું લોન્ચ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2000માં લોન્ચ કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને આખા ભારતના વિકાસમાં યોગ્ય રીતે મૂર્હુત કરવા માટે સૌનું યોગદાન જરૂરી હોવાનું આચાર્યોએ જણાવ્યું. આજે આશય આપવામાં આવ્યો કે ગુજરાતમાં શિક્ષણ પેરામીટર પ્રથમ પર આવે તેવી વિચારધારા સાથે આ અધિવેશનનું આયોજન થયું છે. તો ნოંધમાં 3500 જેટલા આચાર્ય હાજર રહ્યા તથા નવા આચાર્યોને સન્માનિત કરવામાં આવ્યું હતું.
0
comment0
Report
Advertisement
Back to top