icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के सायण-ओलपाड़ में बाढ़, पूर्व मंत्री के दौरे से राहत कार्य तेजी

Surat, Gujarat:સુરત જિલ્લાના ઓलપાડના સાયણમાં ફરી વાર જળબંબાજાર, સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાયું. પૂર્વમંત્રી હાલ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, અધિકારીઓને સાથે રાખી ને પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી. ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપી હતી, ગેરકાયદેસર નાળા આર.સી.સી. દબાણ દૂર કરવા આર.એન્ડ.બી ને સૂચના આપી. વરસાદ ખૂબજ વધુ છે પાણી અવરોધાય રહ્યું છે જેને કારણે પરિસ્થિતિ_destroy થયેલ છે. પુરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપી છે: મુકેશ પટેલ.BAT માં ફેરવાયેલા સાયણ ગામના આકાશી દ્રસ્ય સામે આવ્યા, આકાશી દ્રસ્યમાં સાયણ ગામની ચારેકોર પાણીજ પાણીજ. બીજી તરફ પૂરગ્રસ્ત પરીવારોએ અધિકારી સામે કામગીરી બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. વોક થ્રુ, વન ટુ વન : ધારાસભ્ય મુકેશ પટેલ સાથે. બાઈટ :- અટૂલ પટેલ (પૂરગ્રસ્ત - સાયણ ગામ) બાઈટ :- રીના બેન ટેલર (પૂરગ્રસ્ત - સાયણ ગામ) વોક થ્રુ :- સંદીપ વસાવા (સાયણ બ્રિજ)
0
0
Report
Advertisement

भावनगर में कैंडल मार्च के दौरान कांग्रेस-पुलिस धक्का-मुक्की, कई गिरफ्तार छोड़े गए

Bhavnagar, Gujarat:भावनगर ભાવનગર शहरમાં કેન્ડલ માર્ચ દરમિયાન പോലീസ് અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ. કોંગ્રેસ દ્વારા પેપર લીક મામલે વિરોધ સાથે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્ડલ માર્ચ ના વિરોધ કાર્યક્રમ માટે એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરો અને پولیس વચ્ચે ઘર્ષણ થયું હતું. યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ અને સેવાદળ સહિતના કાર્યકરો જશોનાથ સર્કલ ખાતે એકઠા થયા હતા. કાર્યક્રમ શરૂ કરતા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. જયારે બાદમાં प्रहरीले અટકાયત કરેલ તમામ કોંગ્રેસના કાર્યકરોને મુક્ત કર્યા હતા
0
0
Report
Advertisement

सुरत के आमली डेम के तीन दरवाज़े खुले, गांवों में अलर्ट जारी

Surat, Gujarat:સુરત জেলার જળાશયોમાં ભરપૂર પાણી ની આવક, આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા, આમલી ડેમ નું પાણી વારેહ નદી માંથી તાપી નદીમાં જાય છે, માંડવી ના આમલી ડેમમાં પાણીની આવક સવારે 1.30 વાગે 2028 ક્યુસેક છે, તેની સામે રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે ડેમના 3 દરવાજા ને ખોલવામાં આવ્યા છે, કુલ પાણી નો આઉટફ્લો 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ કેચમેન્ટ ની આસપાસ આવેલા ૧૫ થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા, લિમધા, અંધારવાડી, ગોડસંબા, અમલસાડી, દેવીгири, ગંગાપુર, આમલી સહિતના ગામોને એલર્ટ, ડેમ મા પાણીની ભારે આવક થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી
0
0
Report

Mandvi के Limbda गांव में पुल टूटने से ग्रामीणों को परिवहन में कठिनाई; सरकार से जवाबदेही की मांग

Surat, Gujarat:સુરત જિલ્લાના માંડવી તાલુકાના લીમધા ગામમાં વિકાસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા ہوئے છે. પટેલ ફળિયાને સ્ટેશન ફળિયા સાથે જોડતું પુલ અચાનક તથા બે ભાગમાં તૂટી પડતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સિદ્ધાંત વૈકલ્પિક રીતે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે આશરે ચાર વર્ષ પહેલાં બનેલા આ પુલમાં શરૂઆતથી જ ગંભીર ખામીઓ હતી અને હવે આખરે પુલ તૂટી પડ્યો છે. વિડિઓમાં સ્થાનિકોના મુજબ આશરે ચાર વર્ષ પહેલાં પુલનું નિર્માણ થયેલ પરંતુ પુલ સાથે જોડાતો રોડ આજે પણ પુરા થયા ન હતા. મીડિયા ટીમની સ્થળ പരിശോധന દરમિયાન પુલના નિર્માણમાં ઘણી ક્ષતિઓ બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના આક્ષેપ છે કે પુલમાં માત્ર ૮ એમ.એમ.ના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પુલ અને રોડના લેવલમાં તફાવત હોવાથી પુલનો યોગ્ય ઉપયોગ ન થઈ શકતો હતો. સ્થાનિકોનું કહેવું છે કે પુલ બનેલના બીજા ವರ್ಷથી જ તિરાડો પડવા લાગી હતી. સમયસર સમારકામ કે તપાસ ન આવે ત્યારે પુલ વચ્ચેથી તૂટી ગયો. હાલ ગ્રામજનોોએ જાતે જ રફ મટીરીયલ નાખીને અવરજવર માટે આભિયાનો વ્યવસ્થા ઉભી કરી છે. પુલ તૂટી પડ્યા બાદ જવાબદારીને લઈને ગૂંચવણ સર્જાઈ છે; માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાથી પુલ બનાવનાર એજન્સી તથા સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. ગ્રામજનો hopes કે સરકાર દ્વારા તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય. લિમધા ગામમાં ચાર વર્ષ જૂનો પુલ તૂટી પડતાં વિકાસકાર્યોની ગુણવત્તા પર સવાલો ઉઘરાયા છે. હવે ગ્રામજનો સરકાર અને જવાબદાર વિભાગો પર નજર રાખી રહ્યા છે કે આ મામલે તપાસ થાય અને ગામને સુરક્ષિત નવો પુલ ક્યારે મળે.
0
0
Report
Advertisement

अहमदाबाद के इंद्रप्रस्थ टॉवर में भारी बारिश से बेसमेंट में पानी, दुकानों को नुकसान

Ahmedabad, Gujarat:अहमदाबाद में भारी बारिश के बीच इंद्रप्रस्थ टॉवर की बेसमेंट में पानी घुस गया। ड्राइव इन रोड पर स्थित इंद्रप्रस्थ टावर में पहली बार बेसमेंट में पानी भरा गया। बेसमेंट में पानी भरने से 45 से अधिक दुकानों में नुकसान हुआ। व्यापारियों ने पानी निकालने के लिए खुद पंप चलाया। 15 घंटे लगातार पंप चलाने के बाद पानी निकाला गया, जिसके दृश्य सामने आए। एक साथ 45 से अधिक दुकानों में लाखों रुपये के नुकसान का अनुमान है। नुकसान के बारे में 24 घंटे के भीतर व्यापारियों से बात की गई। ज़ेरोक्रॉस (झेरोکس) और स्टेशनरी दुकानों के बारे में खास बातचीत। 23 जुलाई 15 मिनट में बेसमेंट में पानी फिर से घुस गया। दुकानों में पानी घुसने से एक दुकान में लगभग 10 लाख रुपये का नुकसान बताया गया और सरकार से सहायता की मांग की गई। ज़ेरोक्रॉस मशीनों के सामान को नुकसान भी हुआ। एक दुकानदार ने 25 लाख की लोन लेकर व्यापार शुरू किया था, अब उसे नुकसान से चिंता है। इंद्रप्रस्थ मार्केट में किराना और फूड डिस्ट्रीब्यूटर की दुकानों में नुकसान हुआ। राधिका डिस्ट्रीब्यूटर के FMCG डिस्ट्रीब्यूटर्स के सामान पानी में डूबे। बारिश के समय अचानक पानी आ गया, जिससे समय पर माल निकालना संभव नहीं हो सका और नुकसान हुआ। एक व्यापारी ने लगभग आठ लाख रुपये के नुकसान की बात कही। 25 साल का व्यापार वर्षा के कारण पहली बार दुकानों में पानी घुसा। अब व्यापार फिर कब शुरू होगा कहने व्यापारी चिंतित हैं। इंद्रप्रस्थ टावऱ में कपड़ा दुकानों में भी पानी घुसा; ट्रांसफॉर्म फेशन शॉप में 50 प्रतिशत माल नुकसान हुआ। आगाह करने के एक दिन पहले व्यापारी ने कुछ माल को कोने पर रखा ताकि बच सके। अर्ध-आधे दुकान के नीचे रहे कपड़ा माल को नुकसान झेलना पड़ा। अचानक बारिश होने के कारण ड्रेनेज लाइन ब्लॉक हो जाने से पानी भरा। व्यापारी ने तंत्र से मदद की मांग की। इंद्रप्रस्थ टावर में मोबाइल शॉप में भी नुकसान। एक से अधिक 5 मोबाइल शॉप पानी में डूब गए। नुकसान का अनुमान लाखों रुपये का है। सरकार से सहायता की मांग। वर्षा के पानी इंडप्रस्थ टॉवर वापस बहकर आया; बेसमेंट में पानी भरने से जय योगेश्वर पंप सर्विस शॉप भी पानी में डूब गई; शॉप में इलेक्ट्रिक मोटर पानी में डूबने से नुकसान हुआ; फर्नीचर के अलावा मशीनरी का नुकसान लगभग 2 लाख का अनुमान है; दुकान संचालक ने प्रशासन से मदद मांगी।
0
0
Report

सूरत पुलिस ने वाहनचोरी के दो आरोपियों को गिरफ्तार किया, 8 मोटरसाइकिलें बरामद

Surat, Gujarat:સુરત બ્રેક ચોકબજાર પોલીસની મોટી સફળતા સર્વેલન્સ ટીમે વાહનચોરીના ગુનાઓમાં મોટી સફળતા મેળવી બે વાહનચોર આરોપીઓની ધરપકડ કરીને કુલ 8 ચોરીના મોટરસાયકલો કબજે કરવામાં આવ્યા છે. પૂછાયેલા આરોપીઓના નામ સુનિલ પ્રેમજીભાઈ આંબળિયા અને રાહુલ પ્રકાશભાઈ સોલંકી છે. આરોપીઓ પાસેથી કુલ ₹1.70 લાખની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે વાહનચોરીના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરી કરાયેલા વાહનો સુરતના વિવિધ વિસ્તારો ઉપરાંત બોટાદ જિલ્લામાંથી પણ મળ્યા છે. આરોપીઓને વાહનો જિલ્લા બ્રિજ નીચે અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખ્યા હતા. બાતમીના આધારે સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં અનેક વાહનચોરીના ગુનાઓ કબૂલ કર્યા હતા.
0
0
Report

अंबाजी मंदिर ट्रस्ट ने 2100 रुपए धजा-रोहन के बारे में बड़ा खुलासा किया

Ambaji, Gujarat:અંબાજીના ગબ્બર ઉપર મંદિર ટ્રસ્ટ દ્વારા ધજારોહણના 2100 રૂપિયા ફરજીયાત લેવાતા હોવા બાબતે મંદિર ટ્રસ્ટે કર્યો મોટો ખુલાસો ગુજરાત ના વિવિધ ધાર્મીક સ્થળો જે સરકાર ના હસ્તક છે તેવા સ્થળો ના વિવિધ પ્રશ્નો ના નિકાલ માટે તેમજ વિશ્ર્વ કલ્યાણ અર્થે, બ્રાહ્મણ રક્ષણ અને સનાતન परંપરા સર્વધન ને લઇ વલ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન તેમજ વડોદરા ના મહામંડલેશ્ર્વર સંત ડૉ જ્યોતી નાથ ના વડાપન હેઠળ સનાતન ધર્મ સંસદ નું આયોજન કરવામાં આવ્યુ છે. જે માટે કાર્ય ની શુભ શરૂઆત આજે શક્તિપીઠ અંબાજી થી મંદિર ને સ્પર્સતા વિવિધ પ્રશ્નો ને લઇ કરવામાં આવી છે. આજે ગણેશભવન ખાતે વિવિધ સમાજ ના અગ્રણીઓ ને વલ્ડ ઓર્ગેનાઇઝેશન ના હેંમાગ રાવલ તેમજ વડોદરા ના महામંડવેશ્ર્વર સંત ડૉ જ્યોતી નાથ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. આજે વિવિધ પ્રશ્નો સાથે અંબાજી મંદિર દવસ્થાન ટ્રસ્ટ ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં ખાસ કરી ને ગબ્બર ઉપર ધજા રોહણ નું વ્યાપારી કરણ, યજ્ઞ શાળા માં ચાર્જ માં વધારો જેવા વિવિધ પ્રશ્નો ને લઇ આવેદનપત્ર સાથે ગબ્બર 51 શક્તિપીઠ મંદિરો માં થાળ ધરાવવામાં જેવાં મુદ્દા નો સમાવેશ કરવામાં આવે છે. એટલુંજ નહીં ગબ્બર 51 શક્તિપીઠ મંદિરો માં થાળ ધરાવવાનું ચાલુ નહીં કરાય તો આગામી ભાદરવી પુનમ ના મેળા માં સનાતમ ધર્મ સંસદના સભ્યો ઉપરાંત બ્રાહ્મણો દ્વારા ભીખ માંગવાનો કાર્યક્રમ आयोजना કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. બાઇટ-1 હેમાંગ રાવલ(અધ્યક્ષ, વલ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન)અમદાવાદ ક્ષમા કરશો, મૂળભૂત બાબતોની ખાતરી માટે રાહ دیکھાયુ: 2100 રૂપીયા ધજા ચઢાવવાના દર મસમોટા ખર્ચ તરીકે જાહેર કરવામાં આવ્યો નથી; આ એક અફવા છે. યાત્રીઓની ઇચ્છા મુજબ ધજા ચઢાવવામાં આવે છે અને કયા ખર્ચમાં શું સામ dolore અને ઈતિહաս માટે નોંધણી ફોર્મમાં લેવામાં આવે છે. Outside થી ઢોલ નગારા કે ફોટોગ્રાફી બોલાવેલા વ્યક્તિઓમાંથી છે, પરંતુ આ વ્યવસ્થા શ્રદ્ધાળુઓની vrijwillી પસંદગી છે. બાઇટ-2 કૌશીક મોદી (અધીક કલેકટર,મંદિર ટ્રસ્ટ )અંબાજી
0
0
Report
Advertisement

बारूच में 1200 नावों के साथ Hillsa मछली का नया सीजन शुरू

Bharuch, Gujarat:ભરૂચ : દેવપોઢી અગિયારસે ભાડભૂતથી હિલ્સા માછીમારીની ભવ્ય શરૂઆત, નર્મદા પૂજન બાદ 1200 બોટ દરિયામાં રવાના ભરૂચ જિલ્લામાં દેવપોઢી અગિયારસના પાવન દિવસે હિલ્સા માચીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ થયો છે. ભાડભૂત ખાતે માછીમાર સમાજે નર્મદા મૈયાનું પૂજન, દુગ્ધાભિષેક અને ષુંદડી અર્પણ કરી સારી માછીમારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ 1200 જેટલી બોટ સાથે હજારો માછીમારો દરિયામાં રવાના થતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે દર વર્ષની પરંપરા મુજબ હિલ્સા માચીमारीની નવી સીઝનની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાડભૂત ગામમાં માચીમાર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. માછીમારોએ સૌપ્રથમ નર્મદા મૈયા અને સિકોતર માતાજીના મંદિરે પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ નર્મદા નદીમાં અંદાજે 200 લિટરથી વધુ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો અને 151 მეტર લાંબી ચૂંદડી અર્પણ કરી સારી માચીમારી અને સૌના સુഖ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજા-અર્ચના પૂર્ણ થયા બાદ ભાડભૂતના અંદાજે 6 હજાર માછીમારો 1200 જેટલી બોટ સાથે નર્મદાના મુખ પ્રદેશ તરફ રવાના થયા હતા. માછીમારો આગામી सात દિવસ સુધી દરિયામાં ધામા નાખીને હિલ્સા માચલીના શિકાર કરશે. ત્યારબાદ સમગ્ર ચોમાસાની સીઝન દરમિયાન માચીમારીઓનો વ્યવસાય ચાલી રહેશે. ભાડભૂતથી નિકોરા સુધી નર્મદા કાંઠે વસતા અંદાજે 25 હજારથી વધારે માછીમારો માટે હિલ્સા માચીમારીની આ ચાર મહિનાની સીઝન રોજગારીનો મુખ્ય આધાર માનવામાં આવે છે. આ સમયગાળામાં હજારો પરિવારોનું ગુજરાન હિલ્સા માચીમારી પર નિર્ભર રહે છે. આ વર્ષે સારા વરસાદને કારણે નર્મદા નદીમાં શુદ્ધ અને પૂરતું પાણી હોવાથી હિલ્સા માચલીનો आगમન વધુ રહેશે તેવી આશા માછીમારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે માછીમાર સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. હિલ્સા માચલી દરિયાની વતની હોવા છતાં દર વર્ષે ઈંડા મુકવા માટે જૂનથી ઓગસ્ટ દરમ્યાન નર્મદા નદીમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન ભાડભૂત જિલ્લામાં મોટી સંખ્યામાં હિલ્સા માચલી મળી રહે છે જેથી સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતાના વેપારીઓ પણ તેની ખરીદી માટે ભાડભૂત પહોંચે છે. અહીંથી હિલ્સા માચલી દેશના વિવિધ બજારો ઉપરાંત વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. આ સાથે ભાડભૂત બેતેજ યોજનાને લઈ માછીમારોને મોટું નુકસાન થવાની ભીતિ પણ વર્ણવાઈ હતી અને સરકાર પાસે આશા રાખી છે કે માછીમારોદી દયાભાવ રાખી સરકાર પાસે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા વિનંતી કરી છે. બાઈટ – ચીમન માછી - સમાજ આગેવાન વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ.
0
0
Report

सूरत के खाड़ी पानी से 500 से अधिक लूम्स उद्योग डूबे, करोड़ों का नुकसान

Surat, Gujarat:અપ્‍રૂવલઃવિશાલ ભાઈ PACAKGE આ વખતે સુરત શહેરની લિંબાયત વિસ્તારમાં આવેલ એસ.કે.નગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળવાથી કારખાનાઓને ભારે ફટકો પડ્યો છે. ખાડીપૂરાના કારણે ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ૫૦૦થી વધુ લૂમ્સ કારખાનોઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કારખાનાઓમાં રાખવામાં આવેલા લૂમ્સ મશીનો, યાર્ન અને તૈયાર કાપડનો જથ્થો પાણીમાં પલળી જતો વ્યવસાયોને ફરીએકવાર લાખો રૂપિયાનો મોટું આર્થિક નુકસાન સોહન કરવો પડયો છે. શરૂઆતમાં ૭ જુલાઈના રોજ પણ આ વિસ્તારના ખાડીના પાણી ભરાયા હતા. મશીનરી સુધારીને અને આર્થિક નુકસાનમાંથી બહાર આવીને કારખાનાઓ શરૂ થયાના બે-ચાર દિવસમાં જ ફરી ખાડીપૂર આવતાં વેપારીઓની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. વેપારીઓનો આરોપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર સ્થળ પર આવીને ફોટા પાડીને જઈ જઈને જતા રહે છે, ખાડીના નિવારણ અંગે વર્ષોથી માત્ર ઠાફા આછરવારા અવાજો જ આપવામાં આવે છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ અધિકારીઓની મિલીભ Vorteથી ખાડીнин કિનારે થયેલા ગેરકાયદે દબાણોને કારણે જ ખાડીનું પાણી ઉભરાઈને કારખાનાઓમાં ઘૂસી જાય છે. વારંવાર પાણી ભરાવાને કારણે સમયસર માલ તૈયાર કરી શકાતો નથી. પરિણામે પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલ ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે. પુરતો અસરગ્રસ્ત сафારીઓનના એસ.કે.નગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય હજુ સુધી પહોંચેલી નથી. બાઈટ: રમેશ પટેલ (કારખાનેદાર) બ્રાઈટ: રમેશ પટેલ (કારખાનેદાર) બ્રાઇટ: નિલેશ પટેલ (કારખાનેદાર) પ્રસાંથ ઢીવરે - સુરત
0
0
Report

सूरत में भारी rainfall से खाड़ी उफान: लिंबायत क्षेत्र पानी से जूझ रहा

Surat, Gujarat:સુરત શહેરમાં ખાડી પૂર અને ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારની સ્થિતિ ગંભીર બની ગઈ છે. લિંબાયત ઝોનલ મનપા કચેરીના આસપાસ તથા મુખ્ય માર્ગો પર છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા રહીـતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની સમસ્યાઓ ઉકેલતી લિંબાયત મનપા ઝોન કચેરીનું કમ્પાઉન્ડ પણ જળમગ્ન બની ગયું હતું, જેના કારણે સરકારી કામકાજ પર અસર પડી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાડી_overફ્લો થયા બાદ ખાડીનાં દુષિત પાણી પ્રસારમાં આવી રહ્યા છે. મુખ્ય રોડો અને આસપાસની સોસાયટીમાં પાણી ભરાઈને અનેક વાહનો બંધ થઈ ગયા હતા. વાહનચાલકોને પાણીમાંથી બહાર કાઢવા પડે તેવી સ્થિતિ હતી. રોડ-રસ્તાઓ જળમગ્ન થતા દૈનિક કામકાજ અટકી પડ્યું છે. સ્થાનિક રહીશો તંત્રની Präી-મોંસૂન કામગીરીથી ભારે રોષે ભરાયા હતા.locals માંગ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ડીવોટરિંગ પંપ લગાવી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top