icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

अहमदाबाद के माधुपुरा में खाद्य विभाग ने नकली हल्दी और मिलावट पकड़ी, माल जब्त

Ahmedabad, Gujarat:અમદાવાદ: માધુપુરામાં ખાધ્ય વિભાગના દરોડા, નકલી હળદરનો મોટો જથ્થો ઝડપાયો મોટી کارروાઈ: જુના માધુપુરાના "અવિનાશ મસાલા ગોડાઉન"માં મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાધ્ય વિભાગની તપાસ. ભારે ભેળસેળ: હળદરમાં ઘઉં અને ચણાના લોટનું મિશ્રણ કરી 84.8% જેટલું અસામાન્ય સ્ટાર્ચ મળી આવ્યું. લાયસન્સ વગર વેપાર: તપાસ દરમિયાન વેપારી સુદામોમલ તનેમલ પાસે માન્ય FSSAI લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું. લાખોનો મુદ્દામાલ સીઝ: અંદાજે ₹5 લાખની 2500 કિલો હળદર અને ₹4.90 લાખના 1400 કિલો કાજુ મળી કુલ ₹9.90 લાખનો જથ્થો સીઝ કરાયો. લેબોરેટરી રિપોર્ટ: હળદરના નમૂના રિપોર્ટમાં 'ભેળસેળયુક્ત' અને 'નબળી ગુણવત્તા'ના જાહેર થયા, કાજુના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કાયદેસરની કાર્યવાહી: આરોગ્ય વિભાગ દ્વારા FSSAI એક્ટ હેઠળ વેપારી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
0
0
Report

सूरत नगर आयुक्त ने ड्रॉपआउट रोकने के लिए माँ-बाप से मुलाकात की

Surat, Gujarat:સુરત બ્રેક મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ કરાયો ચાલુ અભ્યાસે ડ્રોપ આઉટ વિદ્યાર્થીનીના ઘરે પહોંચ્યા મ્યુ.કમિશનર નાગરાજને દીકરીના માતા પિતા સાથે કરી વાતચીત ભટાર ગોકુળનગર વિસ્તારમાં આવેલા ભરવાડ વાસ માં કરી હતી મુલાકાત ભરવાડ સમાજમાં દીકરીઓને ઓછો અભ્યાસ કરાવે છે જે ઘરે મ્યુ.કમિશનર પહોંચ્યા હતાuve તે દીકરી 7 અભ્યાસ કરાવી ઘર કામમાં લગાવી દીધી હતી મ્યુ.કમિશનર દ્વારા મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલમાં ફરી અભ્યાસ અર્થે મોકલવા વિનંતી કરી આ ઉપરાંત મ્યુ.કમિશનરે સ્થાનિક વડીલો ને પણ સમજાવવા આવ્યા મનપા સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો વધારવા માટે પ્રયાસ કરાયો
0
0
Report

हिंदी में धमकी भरे ईमेल के बाद अहमदाबाद एयरपोर्ट मामले में भावेश पटेल गिरफ्तार

Ahmedabad, Gujarat:अहमदाबाद में गत 25 मार्च के रोज अहमदाबाद के एयरपोर्ट पर गुजरल एयरपोर्ट और शहर की स्कूलों को Bomb से उड़ानी की धमकी वाला इमेल मिलने के कारण सुरक्षा एजेंसियां दौड़ती हुई गईं थीं। ईमेल में प्रधानमंत्री मोदी और अमित शाह का उल्लेख करके बॉम्ब ब्लास्ट की धमकी दी गई थी.... पूरे मामले की जांच कर रही साइबर क्राइम ब्रांच ने आखिरकार ईमेल भेजने वाले भावेश पटेल की गिरफ्तारी कर ली है.... अहमदाबाद साइबर क्राइम की जांच में सामने आया कि यह धमकीभरी मेल bhavesh4518 @ gmail.com से भेजी गई थी। इस आईडी के आधार पर पुलिस ने आगे की जांच की और वह जांच भावेश पटेल तक पहुंची जो अहमदाबाद में रहते हैं और बिटकॉम तक अध्ययन कर रहे हैं। पुलिस ने संदेश भेजने वाले मोबाइल नंबर की फोरेंसिक जांच के लिए भी नमूना लिया है। इस वक्त पुलिस पूछताछ कर रही है कि क्या यह मेल वास्तव में भावेश ने किया है या किसी ने उसकी आईडी का दुरुपयोग किया है, और क्या भावेश और सूरभ विश्वास के बीच सीधा संबंध है।
0
0
Report
Advertisement

लक्ष्मीपूरा खेत में विद्युत तार से ट्रैक्टर-ट्रॉली टकराने से दो किसानों की मौत

Idar, Gujarat:હિંમતનગરના ખેડાવાડા પાસે આવેલ લક્ષ્મીપુરામાં ખેતરમાં ગામમાં રહેતા કાળુભાઈ, સરોજબેનપ્રવીણભાઈ અને ભાણિયો વિવાનکھેતરમાં કાળુભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. જયારે ટ્રોલીમાંથી એરંડાના ફોતરી પાડી રહ્યા હોયે ત્યારે ટ્રોલીની એંગલને આડતા વીજ વાયર વળી ગયો હતો અને વીજ પ્રવાહ આવી ટ્રેક્ટર ચાલકসহ કામ કરતા બધા ફેંકાઈ ગયા હતા. પરિણામે ખેડૂત ભાઈ અને બહેનના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, પ્રવીણભાઈ અને ભાણિયો બચી ગયા હતા. વીજ કરંટની દુર્ઘટનાને લઈને ખેતરમાં ભાઈ બહેનના મૃતદેહોને ખાનગી વાહનમાં રાખી પી એમ કરવા હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. 108 ને જાણ કર્યા બાદ સ્થળ પર amee તમે આફસ સમયે પહોંચી હતી. ભારે ઝટકા કારણે આ દુર્ઘટના થઈ હોવાના આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગંભીર બનાવે અંગે UGVCL ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે આ ગામમાં આ પ્રકારની ઘટના થયેલ નથી તેવી નોંધ લેવામાં આવી હતી. ખેડાવાડા ગામના આ ઘટનાની વિશેષતા તરીકે વીજ વાયરો લટકતા હોવાથી അപകടનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. considerate ફરિયાદ આudes મામલે નીચેના લોકોના વિશે નોંધ કરવામાં આવી હતી. મૃતક 1. કાળુભાઈ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ઉવ.40, લક્ષ્મીપુરા, ખેડાવાડા, તા. હિંમતનગર 2. સરોજબેન વિઠ્ઠલભાઈ પ્રજાપતિ ઉવ.42, લક્ષ્મીપુરા, ખેડાવાડા, તા. હિંમતનગર
0
0
Report

प्रधानमंत्री मोदी वडodar दौरे पर, बंगाल-थीम स्वागत और 45,000 से अधिक लोगों की मौजूदगी

Ahmedabad, Gujarat:વડોદરા આજે પ્રધાનમંત્રી নરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનશે પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ પ્રથમ વખત pm વડોદરાની મુલાકાતે વડોદરામાં બંગાળની થીમ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા આવશે વિવિદ ઝાંખી અને રાત્રે ભવ્ય રોશની પણ કરાશે ઠેર ઠેર સ્ટેજ કટ આઉટ led સહિતની વ્યવસ્થા કરાઈ સાંજે 5.30 વાગ્યે વડોદરામાં pm નું આગમન થશે 6 વાગ્યે સરદારધામ લોકાર્પણ કાર્યક્રમ માટે પહોંચશે pm 7.30 વાગે ગદા સર્કલ થી રોડ શો શરૂ થશે 8 વાગે એરપોર્ટ ખાતે રોડ શો પૂર્ણ કરી pm દિલ્હી જવા રવાના થશે હરણી ગદાપુરા સર્કલ થી એરપોર્ટ સુધી દોઢ kmનો રોડ શો રોડ શોમાં 45000 થી વધુ લોકો જોડાશે રોડ શોમાં બંગાળની થીમ પર લાઇટિંગ, સ્ટેજ, હોર્ડિંગ્સ બેનર લગાવ્યા આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળના સમાજ દ્વારા મોદીનું સ્વાગત કરાશે. 15 થી વધુ સ્ટેજ બાંધ્યા 1600થી વધુ જવાનો તૈનાત રહેશે જેમાં 1 જેસીપી, 1 એડી.সিપી, 10 ડીસીપી, 15 એસીપી, 24 પીઆઈ અને 81 પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તનું નેતૃત્વ કરશે. સાથે 965 એએસઆઈ/એચસી/પીસી અને 317 ટ્રાફિક પોલીસના જવાનો રસ્તાઓ પર તૈનાત રહેશે. આ સાથે સુરક્ષામાં ચેતક કમાન્ડોની 2 ટીમ, એસઆરપીએફની 2 કંપની અને 500 હોમગાર્ડના જવાનોને સામેલ કરાયા છે. રોડ શોમાં લાઇટિંગ વાળી છત્રી સાથે ગુજરાતી ગ્રુપ પ્રધાનાચાર મનોરંજન કરવાનો જણાવ્યું ગુજરાતી ગ્રુપ સાથે 121...
0
0
Report

पोरबंदर-जामनगर मार्ग के ढांचे पहाड़ में अवैध खनन, विभाग पर सवाल उठे

Porbandar, Gujarat:પોરબંદરનુ ખાણ ખનીજ વિભાગ સ્પષ્ટપણે બચાવની મુદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. એક તરફ પહાડો પર મશીનો ફરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તો બીજી તરફ અધિકારી એવો લૂલો બચાવ કરી રહ્યા છે કે તેમને આવી પ્રવૃત્તિની કોઈ જાણ નથી. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાચા રસ્તે અંદર જતા પહાડો પર મોટા મશીનો દ્વારા ખોદાણ થયેલુ છે. સ્થળાનિકો અનેક ટેલિફોનિક ફરિયાદો છતાં, તંત્રના આંખ આડા કાન કરવાના વલણને કારણે અહીં છૂપી રીતે ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની પ્રબળ આશંકા છે. જ્યારે આ શંકાસ્પદ ગતિવિધિઓ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ પોતાના વિભાગનો બચાવ કરતા નજરે પડ્યા હતા. ગોળગોળ જવાબો આપતા અધિકારીએ જણાવ્યુ હતુ કે રામગઢમાં માત્ર અગાઉ પડેલો માલ ઉપાડવાની જ મંજૂરી અપાઈ હતી. નવાઈની વાત એ છે કે મશીનો ચલતા હોવા છતાં તેમની ટીમને અગાઉની તપાસમાં કંઈ જ ગેરકાયદે મળ્યું ન હતું. છતાં આ લુલો બચાવના અલગ અલગ વલણ દેખાઈ રહ્યા છે.
0
0
Report
Advertisement

सूरत: कांग्रेस उम्मीदवार पर हमला, न्याय यात्रा की मांग

Surat, Gujarat:સુરત - સુરત મનપાની ચૂંટણી મતગણતરી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર પર થયેલ હુમલાનો મામલો. રાજસ્થાની સમાજ આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરાય ન્યાય યાત્રા. રાજસ્થાની સમાજના કોંગ્રેસના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ખૂમાનસિંહ દરજાવત પર થયો હતો હુમલો. ભાજપના ઉમેદવાર દિનેશ રાજપુરોહિતના યુવા મોરચાના કાર્યકર દ્વારા કરાયો હતો હુમલો. ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં મતગણતરી સેન્ટર પર જ કર્યો હતો હુમલો. દિનેશ રાજપુરોહિતે તેના ગુંડાઓ સાથે મળીને કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો કર્યા હોવાનો આક્ષેપ. ગુત 28 એપ્રિલના રોજ બની હતી ઘટના. ખૂમાનસિંહને ન્યાય મળે હેતુથી રાજસ્થાનના સર્વ સમાજ દ્વારા કરવામાં આવી ન્યાય યાત્રા. સુરત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી અઠવાલાઈન્સ પોલીસ કમિશનર કચેરી સુધી કાઢવામાં આવી ન્યાય યાત્રા. રાજસ્થાન સર્વ સમાજ ન્યાય યાત્રામાં કોંગ્રેસ પણ જોડાઈ. હુમલો કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવાની કરવાની માંગ. હુમલાની ઘટનાને પગલે ભાજપના કાર્યકર્તાઓએ આભદ્ર વાણી વિલાસ કરી હોવાનો આક્ષેપ.
0
0
Report
Advertisement

सूरत में डॉलर्स नाम پر करोड़ों کی ठगी, 54 दिनों में दोगुना प्रलोभन

Surat, Gujarat:સુરતમાં લાલચુ રોકાણકારોને નિશાન બનાવી امریکی ڈોલર میں રોકાણના નામે લાખોની ષઢી આચરતી ટોળકીને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. '54 દિવસમાં ડોલર ડબલ' કરી આપવાના દાવા સાથે લોકો પાસેથી લાખોની રોકડ ઉપાડી છે. સુરતના સાસિયો સાકલ પાસે એક દુકાન ભાડે રાખી આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું. સાયબર ક્રાઇમની બાતમીના આધારે નીરજ સિંગ અને અજય સિંગ નામના બે આરોપીની ધરપકડ થઈ છે. આશ્ચર્યની વાત છે કે રેડ વખતે ત્યાં 25 જેટલા લોકો રોકાણ કરવા માટે લાઈનમાં નાંખેલા હતા. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને અન્ય સાગરીતો હજુ પકડ থেকে દૂર છે. આરોપીઓએ કુલ રોકાણના 1.3 ટકા કમિશન મેળવતું હતું. આ ગેંગ પાછળ અલાઉદ્દીન, ઇમરાન અને મુખ્ય સૂત્રધાર શોપારસ શેઠિયા હોવાનું ખુલ્યું છે. આ માસ્ટર માઇન્ડે જ નીરજ અને અજયને આ કામ સોંપ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે રેડ દરમિયાન સ્થળેથી અનેક પુરાવા જપ્ત કર્યા છે અને ફરાર आरोपીઓ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
0
0
Report
Advertisement

वलसाड के ब्राह्मण परिवार ने इच्छा मृत्यु की मांग की

Valsad, Gujarat:गुजरात के वलसाड से एक दिल दहला देने वाली खबर सामने आ रही है। यहाँ अब्रामा इलाके में रहने वाले एक ब्राह्मण परिवार ने इच्छा मृत्यु की मांग की है। यह परिवार वलसाड कलेक्टर से व्यक्तिगत रूप से मुलाकात कर अपनी व्यथा सुनाई, जिसके बाद पूरे इलाके में सनसनी मच गई है। आखिर बुजुर्ग पति-पत्नी, एक बेटी और दो बेटों वाले इस परिवार को यह आत्मघाती कदम उठाने पर क्यों मजबूर होना पड़ा? क्या है इस परिवार की दर्दनाक स्थिति? देखिए हमारी इस खास रिपोर्ट में... वीओ (VO) - 1 वलसाड जिले के अब्रामा में रहने वाले सुरेशभाई गजाननभाई नायक आज अपने पूरे परिवार के साथ कलेक्टर कार्यालय पहुंचे। यहाँ उन्होंने प्रशासन के समक्ष लिखित में इच्छा मृत्यु की गुहार लगाई। जैसे ही यह खबर फैली, पूरे क्षेत्र में खलबली मच गई। मीडिया से बात करते हुए परिवार के मुखिया सुरेशभाई भावुक हो गए। सुरेशभाई एक मंदिर में पुजारी हैं और पूजा-पाठ के साथ कर्मकांड का काम करते हैं। उनकी वृद्ध पत्नी गृहिणी हैं, जबकि बड़ा बेटा दमन में सुरक्षाकर्मी के रूप में काम करता है। परिवार की बड़ी बेटी जन्म से ही दिव्यांग है और सालों से बिस्तर पर है। लेकिन इस परिवार की असली त्रासदी उनका छोटा बेटा है। पिछले 25 वर्षों से गलत संगति के कारण वह शराब और अन्य नशों का शिकार हो चुका है। वह हर रोज नशे की हालत में घर पहुंचता है और परिवार के सदस्यों के साथ मारपीट, गाली-गलौज और तोड़फोड़ करता है। हद तो तब हो गई जब उसने अपनी दिव्यांग बहन के साथ भी अभद्र व्यवहार करना शुरू कर दिया। परिवार ने उसे सुधारने की बहुत कोशिश की, लेकिन जब कोई रास्ता नहीं बचा, तो मानसिक तनाव से तंग आकर उन्होंने यह कड़ा फैसला लिया। बाइट: सुरेशभाई नायक (पीड़ित पिता) वीओ (VO) - 2 परिवार का बड़ा बेटा आज भी अविवाहित है। अपनी दिव्यांग बेटी की सेवा और छोटे भाई के हिंसक व्यवहार के कारण उसने कभी अपना घर बसाने के बारे में सोचा ही नहीं। माता-पिता ने उसे शादी के लिए बहुत समझाया, लेकिन वह अपने परिवार को इस हाल में छोड़कर नहीं जाना चाहता था। सुरेशभाई का कहना है कि वे कर्मकांड से अच्छी कमाई कर लेते हैं, इसलिए परिवार में कोई आर्थिक तंगी नहीं है। लेकिन, बिस्तर पर पड़ी दिव्यांग बेटी की देखभाल और नशेड़ी छोटे बेटे का जुल्म उनके लिए असहनीय मानसिक प्रताड़ना बन गया है। इससे पहले भी उन्होंने पुलिस में शिकायत की थी, लेकिन कोई ठोस कार्रवाई नहीं हुई। आखिरकार, जीवन से हार मानकर अब वे मौत की मांग कर रहे हैं। वलसाड कलेक्टर ने परिवार की पूरी बात सुनी और उन्हें सांत्वना दी। उन्होंने स्पष्ट किया कि भारतीय कानून में इच्छा मृत्यु का कोई प्रावधान नहीं है। कलेक्टर ने उन्हें हर संभव कानूनी मदद और सुरक्षा का भरोसा दिलाया है ताकि छोटे बेटे के आतंक से उन्हें मुक्ति मिल सके। बाइट: भव्य वर्मा (कलेक्टर, वलसाड) वीओ (VO) - 3 गौरतलब है कि पहले भी इच्छा मृत्यु की मांग के कई मामले सामने आए हैं, जिनमें अक्सर आर्थिक तंगी मुख्य कारण होती है। लेकिन यह मामला अलग है। यहाँ एक पिता अपने ही बेटे के जुल्मों से हार गया है। अब देखना यह होगा कि प्रशासन के दखल के बाद क्या इस परिवार को वह शांति मिल पाएगी, जिसकी तलाश में वे आज मौत मांगने कलेक्टर दफ्तर पहुंचे थे
0
0
Report

मोदी की अपील से Surat के ज्वेलर्स को मंदी से उबरने की उम्मीद

Surat, Gujarat:સુરત બ્રેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ષ દરમિયાન સોનુ ન ખરીદવા ને લઈને અપીલ જવેલર્સ માલિક દિપક ચોકસી નું મહત્વનું નિવેદન ચિંતા સાથે અમે જોડાયેલા છે ગોલ્ડ અને ક્રૂડ ઈમ્પોર્ટ થતું હોય છે 6 થી 7 કરોડ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે બે વર્ષથી બજાર માં મંદી છે હવે આ મૂહિમ પછી કારીગરો ને કામ મળવું મુશ્કેલ બની ગયું હતું સોના ને રી યુઝ કરવાનું લોકો શરૂ કરશે कारीગરો ને પણ નવું કામ રહેશે કારિગરોને કામ મળે તો કારીગરોની હસ્તકળા ને પ્રોત્સાહન મળશે મોનેતાઈઝેશન જેવી સ્કીમ ફળ સ્વરૂપે મળે લોકોનું જૂનું સોનુ ફરી થી બહાર આવશે અત્યારે સુરતમાં 2 હજાર દુકાનો છે 5 થી 6 લાખ લોકો આ ફિલ્ડ સાથે સંકળાયેલ છે વડાપ્રધાન ની અપીલ સાથે અમે જોડાયેલા છે ટેરીફ થી 40 ટકા અને હાલ માં અપીલ ને લઈને 40 ટકા એમ 80 ટકા બિઝનેસ ડાઉન થયો છે વોક થ્રુ..દિપક ચોકસી..જયેલર્સ માલિક
0
0
Report
Advertisement
Advertisement
Back to top