365560
Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ
Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
चैत्र वसावा के खिलाफ बीजेपी दबाव के आरोप; आप ने अदालतों से निष्पक्ष कार्रवाई की मांग
Jamnagar, Gujarat:જામનગર ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાથી ભાજપ ગભરાઈ ગઈ હોવાનો આપનો આક્ષેપ ભાજપ સરકાર સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહી હોવાનો આરોપ બે વર્ષ પહેલા ચૈતર વસાવા સામે ખોટો કેસ કરાયો હોવાનો દાવો ખેડૂતના પાક નુકસાન મુદ્દે માત્ર રજૂઆત છતાં કેસ કરાયો હોવાનું નિવેદન જેલમાં ભાજપમાં જોડાવા માટે માનસિક દબાણ કરાયું હોવાનો આક્ષેપ ચૈતર વસાવા આદિવાસી અને યુવાનોના હક માટે લડતા નેતા હોવાનું જણાવ્યું જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં આપને મોટી સફળતા મળ્યાનો દાવો નર્મદા જિલ્લા પંચાયતમાં આપનું શાસન સ્થપાયું હોવાનું નિવેદન ધારાસભ્ય પદ જોખમાય તે હેતુથી બોગસ કેસ કરાયો હોવાનો આરોપ ચૈતૃર વસાવાને ફરી જેલમાં મોકલવાની કાર્યવાહી સામે વિરોધ આદિવાસી સમાજ અને આપ દ્વારા આંદોલનની ચીમકી કાનૂની લડત માટે તમામ ઉચ્ચ અદાલતોનો સહારો લેવાશે ચૈતર વસાવાને નિર્દોષ સાબિત કરવા આપ કટિબદ્ધ હોવાનું નિવેદન જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યે કર્યા.0
0
Report
स्वास्थ्य मंत्री ने जामनगर में नमो मित्र गोष्ठी में छात्रों से संवाद
Jamnagar, Gujarat:એન્કર : રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગતMedikal કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે विद्यार्थીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા. વિઓ : 01 તબીજી વ્યવસાય માત્ર એક વ્યવસાય નહીં હોય છે, પરંતુ માનવસેવાનું સર્વોત્તમ સાધન છે. ડોક્ટર તરીકે દર્દીઓને સારવાર આપવાની સાથે સમાજ પ્રત્યેની સંવેદના, કરુણા અને માનવીય મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવાની અપીલ કરી હતી. જામનગરમાં નિર્માણ પામી રહેલ GCTM (Global Centre for Traditional Medicine) ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપાવી રહ્યો છે. આ કેન્દ્ર સંશોધન, નવીનતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પરંપરાગત ચિકિત્સાની આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, જેના કારણે જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. આ માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, આયુર્વેદ અને માનવકલ્યાણના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ છે. જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માટે પણ મેદરૂપ બનશે વિઓ : 02 કોટેલાજેલ રીઝ્યુર વેલોન્ટગે... (સંદર્ભ વિગત કેડિયો હજુ ચાલુ) આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ડોક્ટર માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ દર્દી પ્રત્યેનો સારો વ્યવહાર, સંવેદના અને મીઠી વાણી પણ એટલી જ મહત્વની છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખી સૌજન્યપૂર્ણ વર્તન કરનાર વ્યક્તિ જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે. જામનગરની ધરતી માનવતા અને કરુણાની અનોખી પરંપરાની સાક્ષી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડના બાળકો યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓમાં નિરાધાર બન્યા હતા, ત્યારે જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બાલાચડી ખાતે તેમને આશ્રય, શિક્ષણ અને માતા-પિતાના स્નેહ સમાન સુરક્ષા પૂરી પાડી હતી. એ જ કરુણા અને સેવાભાવ આજના ડókn્ટરોોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આરોગ્ય ક્ષેત્ર, મેડિકલ શિક્ષણ, કારકિર્દી નિર્માણ, જીવન મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આરોગ્ય મંત્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ, मार्गદર્શક જવાબો આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મંત્રીશ્રી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. બાઈટ : પ્રફુલ પાનશેરીયા( આરોગ્ય મંત્રી )0
0
Report
जामनगर महानगरपालिका की एस्टेट शाखा टीम पर जानलेवा हमला
Jamnagar, Gujarat:જામનગર મહાનગરપાલયની એસ્ટેટ શાખાની ટીમ અંબર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધીના વિસ્તાર નીચે આવેલા બાવરી વાસમાં દબાણ દૂર કરવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ નોંધાવી ટીમ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વીઆો : 01 પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ ટીમના સભ્યો પર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો તેમજ પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એસ્ટેટ શાખાના વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહીપત દાયદુયા ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. વીઆો : 02 ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વીઆો : 03 જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેનીંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, અને શાસક પક્ષના નેતા અમર મોદી, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત કર્મચારીઓના પર હુમલા ની ઘટના બાદ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.0
0
Report
Advertisement
ACB ने क्लर्क रवि मनसुखभाई भाड़िए को 3000 रुपये रिश्वत लेते रंगे हाथ पकड़ लिया
Dwarka, Gujarat:દેશભેરояд્ધ્લા ગુજરાતના કલ્યાણપુર તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રવિ મનસુખભાઈ ભરાડિયાને ACBની ટીમે આજરોજ રૂ. 3000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો.. ફરિયાદીના అసીલોની ખેતીની જમીન અંગે 'ગામ નમૂના નં-૭' માં તગાવીનું લેણું બાકી નથી તેવું પ્રમાણપત્ર મેળવવાનું હતું. આ પ્રમાણપત્ર સમયસર કાઢી આપવાના બદલામાં ક્લાર્કે પ્રતિ પ્રમાણપત્ર રૂ. 1000 લેખે કુલ 3 પ્રમાણપત્રના રૂ. 3000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે આજે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસ ખાતે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ. 3000 સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતું.0
0
Report
पश्चिम रेलवे: सुरत एलिवेटेड रोड में अस्थायी स्टेजिंग से हादसा टला, यात्री सेवाएं सुरक्षित
Surat, Gujarat:પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેક દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે.. સુરત MMTH ફેઝ-II એલિવેટેડ રોડ પ્રોજેક્ટમાં પિયર SP-31 ખાતે બાંધકામ દરમિયાન ઘટના પિયર કેપના કોંક્રીટીંગ સમયે ટેમ્પરરીસ્ટેજીંગનો મધ્ય ભાગ નીચે બેસી ગયો સ્કેફોલ્ડિંગ પાઇપના સાંધા ખસી જતાં ભીના કોંક્રિટના વજનથી ખલેલ સર્જાઈ ઘટનાની તારીખ 17 મે 2026ના રોજ જૂના ગુડ્સ યાર્ડ વિસ્તારમાં બની અસરગ્રસ્ત સ્થળ પ્રોજેક્ટના नियંત્રિત અને કોર્ડન કરાયેલા વિસ્તરમાં હતો ઘટનાથી ટ્રેન વ્યવહાર કે રેલ્વે સેવાઓ પર કોઈ અસર નહીં મુસાફરોની અવરજવાર સંપૂર્ણપણે યથાવત રહી ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધ થઈ નથી માહિતી મળતાં જ કામ તાત્કાલિક ધોરણે બંધ કરાયું સુરક્ષા માટે સ્થળ પર બેરીકેટીંગ કરી વિસ્તાર સીલ કરાયો અસરગ્રસ્ત भागમાંથી છૂટો સામાન તાત્કાળ દૂર કરવામાં આવ્યો સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ મુજબ અગાસ્સરસ્ત માળખું તોડી પાડાયું ટેમ્પરરી ડિઝાઇનની સંપૂર્ણ ચકાસણી બાદ જ કામ ફરી શરૂ થશે પ્રોજેક્ટ પર સતત સુરક્ષા અને ગુણવત્તાની દેખરેખ રાખવામાં આવી રહી છે પાસ્ચિમ રેલ્વેએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સેવા પર કોઈ અસર થઈ નથી અને તમામ કામગીરી કડક સુરક્ષા ધોરણો હેઠળ કરવામાં આવે છે0
0
Report
अहमदाबाद में फिफा विश्व कप को लेकर फुटबॉल प्रेमी चर्चा तेज
Ahmedabad, Gujarat:હાલમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપનો ફિવર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ સેંકડો ફૂટબોલ રસિકો વિશ્વની વિવિધ ફૂટબોલ ટીમ અને તેના ખેલાડીઓ વિશેની ઝીણામાંઝીણી માહિતી ધરાવે છે. ત્યારે ઝી 24 કલાકે વિવિધ ફૂટબોલ ખેલાડીઓ અને તેમના કોચ સાથે ફીફા વર્લ્ડ કપને લઈને વાતચીત કરી0
0
Report
Advertisement
सूरत के अडाजन में स्मार्ट मीटर बदली के मामले में अभद्र व्यवहार और मारपीट; रोष
Surat, Gujarat:એંકર : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ઓમ શિવમ કો.ઓપ.હાઉસિંગ સોસાયટીમાં સ્માર્ટ મીટર બદલવાના મામલે ડીજીવીસીએલ તથા તેની સાથે આવેલા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા સોસાયટીની મહિલાઓ સાથે અભદ્ર વર્તન સાથે ગાળા ગાળી અને મારપીટ કરતા આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે આક્રોષ છવાયો હતો અને ઘટના સ્થળે પોલીસ પહોંચી બાદ મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતા.0
0
Report
अहमदाबाद के आनंदनगर और माधुपुरा थाने के लिए चार मंजिला आधुनिक भवन का भूमिपूजन
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરનો વિસ્તાર વધવાની સાથે પોલીસની હદ પણ વધી રહી છે. સમયની સાથે નવા પોલીસેસ્ટેશન ભવનોની પણ જરૂરિયાત ઊભી થતા નવા ભવનો બનાવાઈ રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં આનંદનગર અને માધુપુરા પોલીસ સ્ટેશનના નવા ભવનો નિર્માણ કરવા માટેના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા. રાજ્યના dgp અને શહેર પોલીસ કમિશ્નર એવા જીએસ મલિક, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા અને વેજલપુર ધ આત સભ્ય અમોત ઠાકરના હસ્તે ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી. તમામ अत्यાધુનિક સુવિધાઓ સાથેના ગ્રાઉન્ડ પ્લસ ચાર માળના નવા ભવનો તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે આનંદનગર પોલીસ સ્ટેશન હાલ ભાડાની મિલકતમાં કાર્યરત છે. જયારે માધુપુરા પોલીસ સ્ટેશન નવીનીકરણ માંગી રહ્યું છે.0
0
Report
नव वर्ष के अवसर पर खुलासा: पति ने पत्नी की हत्या की, नौ साल बाद ब्लाइंड मर्डर का पर्दाफाश
Ahmedabad, Gujarat:નૉંધ: સ્ટોરી ને લગતા ફોટો વીડિયો 2c કર્યા છે એન્કર નવ વર્ષ…એક અકસ્માત મોત…અને બંધ થઈ ગયેલી તપાસ, પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક બાતમીએ સમગ્ર કેસનો ચહેરો જ બદલી નાખ્યો. સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળેલા મહિલાના મૃતદેહ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યાનો ભોગ બની હોવાનું બહાર આવ્યું છે. લગ્નના માત્ર ચાર મહિનામાં જ પતિએ પત્નીને મિલનમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પછી ગુનાને છુપાવવા ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આખરે નવ વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી પતિને ધરપકડ કરી છે. જુવો શું છે સમગ્ર હકીકત. દુનિયામાં જે થયોય, તે ખબર થાય છે જ્યારે તપાસ નવી રૂપરેખા લઇ આવે. ભારતી પટેલ - એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ૧. વર્ષ 2017માં અમદાવાદના કલુપુર વિસ્તારમાં રહેતા મિનેશ સોલંકી સાથે કોમલબેનના લગ્ન થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ચાર મહિનાથી જ બંને વચ્ચે ઘરેલુ બાબતોને લઈને સતત ઝઘડા થતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ મિનેશે તે સમયે જ પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી લીધો હતો. 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ પોતાની પત્ની કોમલને ફરવા લઇ ગયો હતો. દિવસભર અમદાવાદના અલગ અલગ સ્થળોએ ફર્યા બાદ રાત્રીમાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા. ત્યાં વાતચીત દરમિયાન મિનેશે પત્નીને અચાનક નદીમાં ધક્કો મારી દીધો અને ઘટનાને અકસ્માત જેવું સ્વરૂપ આપી ત્યારથી ફરાર થઈ ગયો. બીજા જ દિવસે રિવરફ્રન્ટ વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો, બીજી તરફ પતિએ kalupur પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. આથી આખો કેસ અકસ્માત મોત અને ગુમ થયેલી મહિલા ના કેસ તરીકે નોંધાયો હતો. ૨. નવ વર્ષ સુધી આ કેસ વળાંક ન_ACTIVITYવ્યો હતો. જેમાં Ahmedabad Crime Branchએ અચાનક એક માહિતી મળી કે આ અકસ્માત મોત પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું છે. ત્યારબાદ કલમબેનની ઓળખ કોમલબેન મિનેશભાઈ સોલંકી તરીકે થઈ. તપાસમાં શંકાની सોય સીધી પતિ મિનેશ સોલંકી સુધી પહોંચી. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં અંતે તેણે પત્નીની હત્યા કરી હોવાનું આરોપ સામે આવ્યું અને તેને કસ્ટડીમાં લઈને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને સોંપ્યો. ૩. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પતિ મિનેશ સોલંકી પહેલાંથી પણ અન્ય ગુનાઓમાં મુક રજીસ્ટર થયા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હત્યા કર્યા પછી તેણે પત્ની ગુમ થઇ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, સતત તપાસ અને જૂના પુરાવાઓ દ્વારા હવે બ્લાઈન્ડ મર્ડરનો રહસ્ય ઉકેલાયો.0
0
Report
Advertisement
गांधीनगर PDPU रोड पर स्टंट: पुलिस ने तीनों वाहन चालकों को सिखाया पाठ
Gandhinagar, Gujarat:પાટનગર ગાંધીનગર ના રોડ પર ગાડી પર સ્ટંટ કરનાર નબીરાઓને ಪೊಲೀಸರು શીખવ્યો પાઠ. ત્રણ નબીરાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ગાંધીનગરના PDPU રોડ પર બેદરકારી ભરી રીતે સ્ટંટ કરી ને ગાડીઓ ચલાવી હતી. ગાડીઓ ના સ્ટંટ સાથેનો વિડિઓ થયા હતા સોશ્યલ મીડિયામાં વાયરલ. આદિત્ય રાઠોડ, અક્ષેન્દ્રસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ ચૌહાણ નામના આરોપીઓ ની કરાઈ ધરપડક.0
0
Report
सूरत ब्रेकिंग: ऑलपाड के किमामली में टेम्पा कैबिन में आग, चालक सुरक्षित बाहर
Surat, Gujarat:સુરત : બ્રેકિંગ ઓલપાડના કીમામલી ગામ નજીક આઈસર ટેમ્પાના કેબિનમાં લાગી આગ ટેમ્પાના કેબિનમાંથી ધુમાડા નીકળતા ચાલાક સુરક્ષિત બહાર નીકળી ગયો શોર્ટ સર્કિટ થી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે પોહચી ટેમ્પામાં લાગેલી આગ કાબુમાં આવી ટેમ્પા માં આગ ને પગલે લોક ટોળાંઓ એકત્રિત થયા કીમામલી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ટેમ્પામાં લાગી હતી આગ બ્લુ બર્ડ એક્સપ્રેસ (કુરિયર) કંપનીના ટેમ્પોમાં લાગી ટેમ્પો ચાલક રસ્તો ભૂલો પડી જતા ઓલપાડના કીમમાલી ખેતરાડી વિસ્તાર તરફ જતો રહ્યો હતો ટેમ્પો માં આગ લાગ્યા બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર.0
0
Report
राजकोट: आप पार्टी की पूर्व उम्मीदवार नंदनी बोसमिया की संदिग्ध मौत; असलम हुसैन पर हत्या का आरोप
Rajkot, Gujarat:રાજકોટ - જેતપુર પાલિકાની ''આપ''ની પૂર્વ ઉમેદવાર નંદની બોસમીયાનું શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે. આમ આદમી પાર્ટી માંથી નગરપાલિકાની ચૂંટણી લડી હતી. રાજકોટ ગોંડલ ચોકડી નજીક આવેલા ફ્લેટમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પરિારા પરિશેષે એવી અબાદ બતાવી કે દાવાની જાન ઝાડમાં આવી ગઈ. મૂકાખૂબી રહ્યો હતો કે અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. મૃતકના વતન જેતપુર ખાતે અંતિમ સંસ્કાર માટે લાવ્યો गया, પીએમ રિપોર્ટ પછી મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે, પોલીસે તપાસ તેજ કરી.0
0
Report
Advertisement
राजकोट के रेलनगर में खराब सड़कों से नागरिक परेशान, निगम-रूडा में टकराव जारी
Rajkot, Gujarat:राजकोटના રેલનગર વિસ્તારમાં આવેલા વોર્ડ નં 3 ના ગુલમહોર સોસાયટીના લોકો ખરાબ રસ્તા रास्तાને લીધે થતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ મનપા અને રૂડા વિભાગ એક બીજા પર ખો આપી રહ્યું છે. સ્થાનિક લોકોએ મનપા કચેરીએ રજૂઆત માટે જાય તો મનપા વાળા રૂડા વિભાગ ઉપર ખો આપે છે અને રૂડા વિભાગ રજૂઆ apat કરે તો રૂડા વિભાગ મનપાને ખો આપે છે. ગુલમહોર સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા પહેલા રોડ સારો કરી આપે તેવી સ્થાનિક લોકોએ મીડિયા દ્વારા તંત્રને અપીલ કરી છે.0
0
Report
पाटन ब्रेकिंग: बीजेपी सदस्य का वीडियो वायरल, ग्राम विकास पर सवाल उठाए गए
Patan, Gujarat:પાટણ બ્રેકિંગ રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના જ સદસ્યે વિડિઓ કર્યો વાયરલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી સામે ભાજપ ડેલિગેટે જ ઉઠાવ્યા સવાલ. અગીચણા સીટના સદસ્ય સુરેશ ઠાકોરે કચરા ગાડીનો વીડિયો વાયરલ કર્યો. પેદાશપુરા ગામમાં કચરા માટે અપાયેલી બેટરી સંચાલિત છકડીને ખેંચીને લાવવી પડી સરકારી નાણાંનો દુરુપયોગ રોકવા નકામી છકડીઓની તપાસ કરવાની સદસ્યની ઉગ્ર માંગ0
0
Report
सूरत क्राइम ब्रांच ने एक साल से चोरी कर रहे मोबाइल-लैपटॉप चोर को गिरफ्तार
Surat, Gujarat:સુરત એક વર્ષથી નાસતા કિંમતી મોબાઇલ અને લેપટોપ ચોરીના ગુનાના આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો. મહીધરપુરા વિસ્તારમાં ઓફિસોમાં થયેલી ચોરીના કેસમાં આરોપી વોન્ટેડ હતો. paginator: 0 پکાડાયેલ આરોપી કુલદીપ ઉર્ફે કુલ્લુ ગુલાબસિંહ ઠાકુર (ઉ.વ. 23) હોવાનું સામે આવ્યું. ક્રાઈમ બ્રાંચે બાતમી અને હ્યુમન સોર્સના આધારે પાંડેસરા વિસ્તારમાંથી ધરપકડ કરી. વર્ષ 2025માં મહેક આઈકોન બિઝનેસ કોમ્પ્લેક્સની બે ઓફિસોમાં ચોરી થઈ હતી. ચોરીમાં 7 કિંમતી મોબૈલ ફોન અને 3 લેપટોપની ચોરી કરવામાં આવી હતી. મુખ્ય આરોપી કિશન દુબે સાથે મળી ચોરીને અંજામ આપ્યાનો આક્ષેપ છે. કુલદીપ સામે અગાઉ મારામારી, ધાકધમકી, આર્મ્સ એક્ટ અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સુરજ કાલીયા ગેંગનો સાગરીત હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.0
0
Report
Advertisement
