icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सुरेंद्रनगर में बारिश की कमी से खेती पर असर, इस साल 46% कम बुवाई

Sundar Nagar, Himachal Pradesh:2906ZK_SNR_VARSAD_ABHAV પરવેજ સંધી સુરેન્દ્રનગર એન્કર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં હાલ સૌથી ચર્ચાનો મુદ્દો વરસાદનો અભાવ છે. જૂન માસ પૂરો થવાની તૈયારી છતાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા હોવાથી જગતનો તાત ચિંતામાં છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા અગાઉના વર્ષીઝ સરખામણીમાં આ વર્ષે વાવેતરમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો है. એટલું જ નહીં વરસાદમાં પણ 28.72 ટકોની ઘટ જોવા મળી છે. વી.ઓ. - ૧ : વર્ષ 2025ના જૂન માસ સુધીમાં જિલ્લામાં 34.27 ટકા बारिश પડી ચૂક્યો હતો તેની સામે આ વર્ષ જુન માસના અંત સુધીમાં માંડ 5.55 ટકા જ વરસાદ પડ્યો છે. બીજી તરફ વરસાદ ખેંચાતા આગોતરું વાવેતર કરતા ખેડૂતોમાં પણ નિરાશા અને આગોતરા વાવેતરમાં ઘટાડો જોવા જોવા મળ્યો છે. ગયા વર્ષે જુન માસના અંત સુધીમાં 3.80 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થઈ ગયું હતું તેની સામે આ વર્ષે જૂન માસના અંત સુધીમાં 1.77 લાખ હેક્ટરમાં આગોતરું વાવેતરawed થયું છે જેની સરખામણીએ ગત वर्ष કરતા આ વર્ષે ઈન્ડાદે 46 ટકા વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડતાં ઘણા જળાશયોમાં તળિયા દેખાવા લાગે છે પરિણામે પીવાના પાણીની સ્થિતિ પણ વિકટ બનીશે. બાઇટ - ૧ : રણજીતસિંહ ઝાલા, ખેડૂત વી.ઓ. - ૨ : વઢવાણ તાલુકાના બાકરથડી ગામના ખેડૂતે જણાવ્યું કે,જિલ્લામાં સારા વરસાદની આશાએ ઘણા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે. પિયતની સુવિધા છે ત્યાં કપાસ, મગફળી જેવા પાકનું વાવેતર થયું છે. વરસાદ ખેંચાયો છે ત્યારે હવે ખેડૂતોએ એરંડો, તુવેર જેવા પાકના વાવેતર પર ધ્યાન આપવું જોઈએ. જ્યાં પાણીની વ્યવસ્થા નથી ત્યાં વાવેતર થયું નથી પરંતુ મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા સહિતના બોરવાળા વિસ્તારોમાં કપાસ, મગફળી વગેરેનું આગોતરું વાવેતર થયું છે પણ માત્ર બોરના પાણીથી પાક સારો ન થાય, વરસાદ પડવો જોઈએ અને જો વરસાદ ન પડે તો પાક સૂકાઈ જાય. વરસાદ ખેંચાય અથવા વરસાદમાં મોડું થાય તો ખેડૂતો હવે જો કપાસનું વાવેતર કરે તો શિયાળુ પાકમાં મોડું થાય. બાઈટ : મજબૂતસિંહ ગોહિલ, ખેડૂત વી.ઓ. - ૩ : ખેતીવાડી અધિકારીને જણાવ્યા મુજબ જો જુલાઈ મહિનામાં વરસાદ સારો થાય તો ટૂંકા ગાળાના પાકોનું અથવા દિવેલનું વાવેતર કરે જેથી મારી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ન આવે. બાઈટ : મેરુભાઈ સાપરા, ખેડૂત બાઇટ : મુકેશભાઈ પરમાર, ખેતીવાડી અધિકારી
0
0
Report
Advertisement

छोटाऊदेपुर کی गायत्री نर्सنگ कॉलेज پر داخلہ، فیس اور استحصال کے سنگین الزامات

Vadodara, Gujarat:છોટાઉદેપુરની ખાનगी ગાયત્રી નર્સિંગ કોલેજ સામે ગંભીર આક્ષેપ B.Sc. નર્સિંગ કોર્સની મંજૂરી વગર ચલાવવાનો આરોપ આદિવાસી અને ફ્રીશીપ કાર્ડધારક વિદ્યાર્થીઓના આર્થિક શોષણનો આક્ષેપ કોલેજની ફી મોડી આવતા રોજના ₹ 100 પેનલે્ટી વસૂલવાનો આરોપ વધારાની ફી સામે અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકીનો આક્ષેપ વિદ્યાર્થીઓએ જવાબદાર અધિકારીઓ પાસે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છોટાઉદેપુર ખાતે આવેલ ખાનગી ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગની વિધાર્થીઓ તેઓmdi પડતી હાલકીને લઇ આક્રોશમાં છોટાઉદેપુરની ગાયત્રી કોલેજમાં એડમિશન આપ્યું હોવા છતાં વિધાર્થીઓને પરીક્ષા આપવા માટે વડોદરાના કાહિયાવરોહણની લક્ષ્મી નારાયણ કોલેજમાં જવું પડે છે એડમિશન અને ફી ના પૈસા લેવા એમાં છે ગાયત્રી કોલેજમાં અને વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન વડોદરાના લક્ષ્મી નારાયણ કોલેજનું છોટાઉદેપુરમાં 9 વિધાથીઓને આપયો છે પ્રવેશ ત્રણ ત્રણ વખત ઉગ્ર રજૂઆત છતાં વિધાર્થીઓને પડતી હાલકીનો કોઈ નિકાલ નહીં બે દિવસ પહેલા આ તમામ વિધાર્થી કલેક્ટર કચરી ખાતે રજૂઆત માટે પહોચ્યા હતા આજે ગાયત્રી કોલેજ ઒ફ નર્સિંગ ની વિધાર્થીઓ સમાજ કલ્યાણની કચેરીએ રજૂઆત માટે પહોંચી છોસ્ટાઉદેપુરની કોલેજ માં બે રૂમની વ્યવસ્થા જેમાં 100 વિધાર્થીઓને રહેવું પડે છે ચોપડામાં ચાર રૂમની વ્યવસ્થા યોગ્ય પ્રમાણમાં ભોજન આપવામાં આવતું નથી. વિધાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા પછી પરત ના આપ્યા હોવાના આક્ષેપ કોલેજમાં લેબોરેટરીની પણ કોલેજ માં વ્યવસ્થા નથી જે બાળકો અહીં રહતા નથી તેમના ફૂડ બિલના પૈસા ઉપાડીને લેવામાં આવે છે છેલ્લા બે વર્ષથી શિષ્યવૃત્તિ બાળકો ને મળતી નથી આ તમામ મુદ્દાને લઈને બાળકો સાથે વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા પહોચ્યા રેલી સ્વરૂપે આદિજાતિ કચેરી ખાતે યુવરાજ સિંહેએ અધિકારી સાથે કરી ઊગ્ર ચર્ચા બાઈટ : મિત્તલબેન રાઠવા,વિધાર્થીની,છોટા ઉદેપુર બાઈટ : નીરૂબેન રાઠવા,વિધાર્થીની,છોટા ઉદેપુર બાઈટ : રંજનબેન રાઠવા,વિધાર્થીની,છોટા ઉદેપુર બાઈટ : હેતલબેન રાવલ,આદિજાતિ અધિકારી,છોટા ઉદેપુર બાઈટ : યુવરાજસિંહ જાડેજા,વિધાર્થી નેતા
0
0
Report

हुमा कुरेशी-आहमदाबाद में Baby Do Do का प्रमोशन, रियल-लाइफ स्टोरी का खुलासा

Ahmedabad, Gujarat:આજે બૉલીવુડ સ્ટાર হামા કુરેશી અને તેનો ભાઈ સાકીબ કુરેશી અમદાવાદના મહેમાન બન્યા. આવતા 3 જુલાઈએ આવનાર બેબી ડુ ડાઈ ડુ મૂવીના પ્રમોશન માટે બૉલીવુડ સ્ટાર হামા અને ફિલ્મના પ્રોડ્યુસર અને ભાઈ એવો સાકીબ કુરેશી અમદાવાદ આવ્યા. જ્યાં તેઓએ જોધપુર ખાતે Zaira ડાયમન્ડ ખાતે હાજરી આપી. જ્યાં તેમણે તેમની ફિલ્મ વિશે વાત કરી. હુમા કુરેશી અને તેમના પ્રોડ્યુસર ભાઈ સાકીબ કુરેશીએ જણાવ્યું કે ફિલ્મ રિયલ લાઈફ જેવી જ બનાવવામાં આવી છે. જે થ્રિલર ફિલમમાં હૂમા કુરેશી બોલી કે સાંભળી નહિં શકતી એટલો પહેલો વખત કિરદાર નિભાવ્યો છે. જેના માટે હૂમાએ તાલીમ લીધી હતી. એટલું જ નહિ પણ ફિલ્મમાં હૂમાના પાત્ર રિયલ લાઈફ લાગે માટે મુંબઈમાં આધારિત સ્ટોરીમાં મુંબઈમાં પડતા વરસાદમાં ઉપયોગમાં લેવાતા છાતાને હથિયારરૂપે બનાવ્યું છે જેથી કોઈ કિલર ઓળખ ન થાય. જે ફિલ્મમાં 11 ગીતો રહેલા હોવાની અને દટેક ગીત અલગ અને સારા અને મનોરંજન કરાવવા માટેની વાત કરી. આ ફિલ્મમાં પ્રથમ વખત ચંકી પાંડે કોમેડી નહીં કરતા જોવા મળશે તેવું પણ જણાવ્યું. જે ફિલ્મને લઈને হামા અને તેમના ભાઈએ દર્શકોને પ્રેમ આપવા માટે અપીલ કરી. તો અમદાવાદને આવેલા হামા અને તેમના ભાઈએ Z મીડિયાના સાથે ની વાતમ गुजरातીમાં વાત કરી ફિલ્મ વિશે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે અને અમદાવાદના પ્રેમ વિશે સાથે જ પ્રોડ્યુસનર ભાઈ અને પોતે અભિનેતા વિશે પણ રસપ્રદ વાતો કરી હતી...
0
0
Report
Advertisement

राजकोट प्रेमवती रेस्टोरेंट में सैंडविच से बदबू, वीडियो वायरल

Rajkot, Gujarat:રાજકોટ : પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવીચથી ગ્રાહકે પીતો ગુમાવ્યો સંડેવિચમાં દુર્ગंध આવતા ગ્રાહકે વીડિયો બનાવી સમગ્ર ઘટના જાહેર કરી પ્રેમવતી ના મેનેજરે કહ્યું ટમેટાની સુગંધ છે તો સામે ગ્રાહકે કહ્યું સુગંધ નહીં આ દુर्गतંછ છે વીડિયો ઉતારનાર વ્યક્તિએ કહ્યું મારો દીકરો જો આ સેન્ડવિચથી માંદો પડે અને લાખોનું બિલ હોસ્પિટલનું થાય તો જવાબદાર કોણ ? ગ્રાહકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગને જાણ કરી ? હាល સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે
0
0
Report

राजकोट के शापुर वेरावळ में 2.49 करोड़ की डकैती: तीन गिरफ्तारी

Rajkot, Gujarat:અઢી કરોડની ધાડ કરનાર 3 shખ્સો પોલોસ સકંજામાં... શાપર વેરાવળના રાજવીના ઘરમાં થયેલી ધાડનો ભેદ ઉકેલાયો... અઢી કરોડની ધાડ કરેનાર સ્પસ્થી આરોપીઓ પકડાયા છે. રાજકોટ જિલ્લામાંથી લૂંટમાં જોડાયેલા આરોપીઓની ધરપકડ થઈ હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ તથા ઘરેણાં મળી આવ્યા છે. પોલીસ ટીમોએ સીસીટીવી અને મોબાઈલ ડમ્પમાંથી સબૂત મેળવવા પ્રયાસો ચાલુ રાખ્યા હતાં. યાદી પડતર આરોપીઓની શોધમાં કરાઈ રહેલ કાર્યવાહી ચાલુ રહેશે. આયાત મુજબ મુખ્ય આરોપી કલમસીંગના ગુનાઓ નોંધાઈ રહી છે. મુકદમા બાદ આ ત્રણને રિમાન્ડે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આગળ પુછપરછ માટે ખાતરીરૂપ કાર્યવાહી ચાલુ રહેશે.
0
0
Report

राजकोट महापालिका में रेट कॉन्ट्रैक्ट घोटाला, जांच कमिटी गठित

Rajkot, Gujarat:એન્કર - રાજકોટના જંગલેશ્વરમાં ડીમોલેશન કરી વાહવાહી લૂંટનારું તંત્ર ભીંસમાં મૂકાયું છે.Rajkot મહાનગરપાલિકામાં બિલો રજૂ થતા વિવાદ શરૂ થયો. વિવાદ બાદ રાજકારણ થતા હવે તપાસ કમિટી રચી તલ સ્પર્શી તપાસ કરવાના દાવાઓ કરવામાં આવ્યા. પરંતુ કૌભાંડનું મૂળ રેટ કોન્ટ્રાકટ હોવાનું સામે આવ્યું છે. વર્ષો થી રાજકોટ મહાનગરપાલિકામાં રેટ કોન્ટ્રાકટના નામે પ્રજાના ટેક્સના પૈસા લૂંટવામાં આવી રહ્યા હતા. ત્યારે 'રૂટ' કોન્ટ્રાકટ બન્યો 'लૂંટ' કોન્ટ્રાકટ નો ઉલ્લેખ રહ્યો.iplina 23 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજકોટમાં ડીમોલੇેશન કરાયું. 4 મહિના બાદ ડીમોલેશન ખર્ચ મંજૂરી અર્થે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ડીમોલેશન દરમિયાન 4800 કર્મચારીઓને 27.20 લાખ રૂપીયા ફૂડ પેકેટ અને નાસ્તો કરાવવાનો બિલ રજૂ કર્યો હતો જે શંકામાં પેન્ડિંગ રાખવામાં આવ્યો હતું. 200 MLની 12 લાખની Minerल الماءની બોટલો પણ આપવામાં આવી હોવાનું બિલ રજુ થયું હતું. આ બિલો 26 લાખ રૂપિયામાં માન્યતા પામ્યો હતો અને ચુકવણું કરવામાં આવ્યું હતું. મેયર ડો. નેહલ શુકલે તપાસ કરવા કમિટીની રચના કરવા માટે પત્ર લખ્યો હતો. રાજકોટ શહેર भाजपा અધ્યક્ષ ડો. માધવ દવે જણાવ્યું હતું કે ખર્ચના બિલ લીંક થતા સ્ટેન્ડિંગ કમિટીએ પેન્ડિંગ રાખ્યા. ડેમોલેશન ખર્ચની પારદર્શિતા માટે તપાસ આબોહવા બનાવવી પડશે. પૂર્વ વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ પુરવાર ગેરપ્રવર્તનનાં આક્ષેપ કર્યા. હવે કમિશ્નર તુષાર સુમેરાએ તપાસ કમિટી રચવાનું હ###############################################################################################
0
0
Report
Advertisement

गुजरात में किसान आक्रोश: अमित चावड़ा ने नहरों में पानी छोड़ने की मांग की

Ahmedabad, Gujarat:અમિત ચાવડા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ વરસાદ ખેંચાતા સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા માંગ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી માંગણી આખા ગુજરાતના ખેડૂતો અત્યારે જમીન માપણી, જમીનમાં થાંભલા મૂકવાના સહિતના બાબતોએ આંદોલન કર્યો છે. સરકાર નિષ્ઠુર બની છે અને કુદરત રૂઠી છે: ચાવડા. ગયા વર્ષે કરતા આ વર્ષે 40 ટકા ઓછું વાવેતર થયું છે. જુન 2025 માં અત્યાર સુધી 11.55 ઇંચ વરસાદ થયો હતો. આ વર્ષે માત્ર સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સરકાર ખેડૂતો માટે ચિંતિત નથી, આયોજનનો આભાર જોવાાઈ રહ્યો છે. તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે. સમગ્ર ગુજરાતમાં અહિયાં ઘાસચારાની અછત છે. ખેડતી માટે વીજળી 12 કલાક કરી આપવામાં આવે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુ પાલકોને હિજરત કરવી પડે એવી સ્થિતિ. આટલા દિવસ વીતી ગયા છતાં સરકાર ચિંતિત નથી એવું લાગી રહ્યું છે. રાજ્યમાં જ્યાં જ્યાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમની સાથે સરકાર વાર્તાલાપ કરે.
0
0
Report

सरकार ने सूरत के सभी दफ्तरों में AC 24°C रखने का आदेश जारी किया

Surat, Gujarat:સુરત: રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં વીજળીની બચત કરવા અને પર્યાવરણના હિત માટે એસી (AC) નું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ રાખવાનો મહત્વનો પરિપત્ર બનાવવામાં આવ્યો છે. આ આદેશ બાદ સુરત શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરતની સરકારી કચેરીઓમાં કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન મોટાભાગની ઓફિસોમાં એસીનું ટેમ્પરેચર 24°C પર જ સેટ જોવા મળ્યું હતું. સુરતમાં સરકારી પરિપત્રનો સચોટ અને સકારાત્મક અમલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પગલું: અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ નિયમ પ્રત્યે ગંભીર જોવા મળ્યા હતા, જે વહીવટી તંત્રની સતર્કતા દર્શાવે છે. સરકારના આ નિર્ણયથી વીજ વપરાશમાં મોટો ઘટાડો આવશે અને ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં પણ મદદ મળશે. સુરત આ નિયમના પાલનમાં અગ્રેસર રહ્યું છે.
0
0
Report

आनंद जिले में बारिश की कमी से किसान चिंतित, खेत रोके गए

Anand, Gujarat:આણંદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતાની ચિંતામાં વધારો થયો છે. વરસાદના અભावे વાવણી કાર્ય મોડું રહી ગયું છે. તો સિંચાઈ માટેની કેનાલોમાં હજુ સુધી પાણી છોડવામાં આવ્યું નથી. પરિણામે ધરૂવાડિયા શુકા પડે છે અને ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા નથી. વીઓ:-સામાન્ય રીતે આણંદ જિલ્લામાં જૂન મહીના ના તૃતીય સપ્તાહમાં વરસાદ શરૂ થાય છે અને ખેડૂતો જૂનના અંતિમ સપ્તાહમાં વાવણી શરૂ કરવ qəા હોય છે. પરંતુ આ વર્ષે જૂન પૂર્ણ હોતો હોય છે છતાં પૂરતો વરસાદ થયો નથી. વરસાદની અછત અને કેનાલોમાં પાણીના અભાવે ખેડૂતોના ધરૂવાડિયા સુકાઈ રહ્યા છે. સમયસર વાવણી ન થતા પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ પણ ખેડુતોમાં જોવા મળી રહી છે. વીઓ:- ખેડૂત હાલ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદમાં વિલંબ થતાં તેઓને કેનાલના પાણીનો સહારો મળશે એવી આશા હતી. સામાન્ય રીતે 7 જૂનથી કેનાલોમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ જૂનના અંત સુધીમાં પણ કેનાલો ખાલી-ખાલી છે. જેના કારણે ધરૂવાડિયાને બચાવવા અને વાવણી કેવી રીતે કરવી તે પ્રશ્ન ખેડૂત માટે ચિંતાનો विषय બન્યો છે. વીઓ:-આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિક મનોજ લુણાગરિયા દ્વારા જણાવવામાં આવે છે કે હાલમાં વરસાદમાં વિરામ છે. પરંતુ ટૂંક સમયમાં વરસાદ આવતા રહેશે તો ખેડૂતોને પાક બદલવાની જરૂર નહીં પડે તેના પગલે તેઓ નિયમિત પાકની વાવણી કરી શકશે. હવામાનની આગાહી અને કૃષિ બુલેટિન પર સતત નજર રાખીને નિષ્ણાતોની ભલામણ મુજબ ખેતી કામ કરવી એવી સલાહ આપી છે. આ સમયપગામી સ્થિતિમાં ખેડૂતોની નજર હવે આકાશે છે. આગામી દિવસોમાં વરસાદ ક્યારે અને કેટલો થશે તેનો જો સીધો અસર આ વર્ષની ખેતી અને ઉત્પાદન પર રહેશે.
0
0
Report
Advertisement

सूरत के किम नदी में जहरीला रसायन, मछलियों की मौत से किसानों में भारी आक्रोश

Surat, Gujarat:सूरत जिले के किम नदी क्षेत्र में एक बार फिर पर्यावरण को लेकर गंभीर सवाल उठ रहे हैं. नदी के पानी में जहरीले रसायन मिले होने के दावे सामने आए हैं जिससे बड़ी संख्या में मछलियों की मौत हो चुकी है. घटना के कारण स्थानीय किसान और प्रकृति प्रेमी गुस्से में हैं. स्थानीय लोगों के अनुसार किम नदी का पानी सिर्फ पर्यावरण के लिए ही नहीं बल्कि पशुधन, पीने के पानी और सिंचाई के काम भी आता है. ओलपाड, हांसोट और मंगरोळ तहसीलों के लिए किम नदी जीवन के समान मानी जाती है. ऐसी स्थिति में नदी में प्रदूषण के कारण लोगों में चिंता का माहौल है. किसानों और स्थानीय लोगों ने गुजरात प्रदूषण नियंत्रण बोर्ड के खिलाफ भी रोष व्यक्त किया है. उनका कहना है कि पहले भी मछलियों के मरने की घटनाएं हुईं लेकिन केवल नमूने लेकर कार्रवाई कर दी जाती है, बाकी जिम्मेदारों के खिलाफ ठोस कदम अभी तक नहीं उठे. घटना की जानकारी मिलने पर GPCB की टीम मौके पर पहुंची और पानी के नमूने लिए गए, लेकिन locals को सवाल है कि क्या इस बार सिर्फ नमूले लेने से काम चल जाएगा या असल कार्रवाई हो पाएगी.
0
0
Report

Morbi: पति ने पत्नी की हत्या के आरोपी को गिरफ्तार किया गया

Morbi, Gujarat:મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને મહિલાની તેના જ પતિ દ્વારા માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને હત્યા કરવામાં આવી હતી જેથી મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ મોરબીના રંગપર ગામ પાસે આવેલ મારબીજ કંપનીના લેબર કવાટરમાં રહેતા રેખાબેન ઉર્ફે રિયા (20) નામની મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક મહિલાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવી (38)એ મહિલાની હત્યા કરનારા તેના પતિ મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેનામાં આ જણાવ્યુ હતું કે, રેખાબેને આરોપીની સાથે કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે લફરૂ હોવાની શંકા હતી અને ત્યારે મહેન્દ્રસિંહે આહેશમાં આવીને રેખાબેને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી હાલ રહે મારબીજ કંપનીના લેબર કવાટરમાં રંગપર વાળાની ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી કરેલ છે. બાઈટ 1 જે.એમ.આલ, ડીવાયએસપી મોરબી
0
0
Report
Advertisement
Advertisement
Back to top