icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सूरत के कामरेज-चोर्यासी टोल प्लाजा पर बेरियरलेस टोलिंग शुरू

Surat, Gujarat:गुजरात के स्थापना दिवस पर गुजरात के सुरत जिले में देश का पहला बेरियर-रहित टोलिंग सिस्टम शुरू किया गया है। कामરેજ-चોર્યાસी टोल प्लाजा पर रात 12 बजे इस हाई-टेक सिस्टम की शुरुआत हुई। इस व्यवस्था से अब वाहनों को टोल पर रुकना नहीं पड़ेगा और समय के साथ ईंधन की भी बचत होगी। National Highway 48 पर स्थित इस टोल प्लाजा पर 8 लेन हैं और कुल 32 हाई-टेक CCTV कैमरे लगाए गए हैं जो पूरी प्रक्रिया को ऑटोमेटिक बनाते हैं। हाई-डेफिनिशन कैमरे वाहन की सामने और पीछे की नंबर प्लेट पढ़ते हैं और Fastag स्कैनिंग 20 मीटर दूरी से संभव है। यह सब वाहन चालकों की सुविधा के लिए है और टोलिंग की प्रक्रिया पूरी तरह से ऑन-रोड ऑटोमेशन के द्वारा संचालित होगी। पूरे प्रॉजेक्ट की जिम्मेदारी NHIA (NHAI) के अंतर्गत है। रोजाना National Highway 48 पर इस टोल नाका से लगभग 40 हजार से अधिक वाहन गुजरते हैं और अब लोग फ्री फ्लो से राहत महसूस कर रहे हैं लेकिन स्थानीय वाहन चालकों, किसान, व्यवसायी आदि के लिए टोल मुक्त या सुलभ विकल्पों पर भी चर्चा चल रही है। स्थानीय वाहन चालकों के लिए 350 मासिक और 3075 वार्षिक पास जैसे विकल्प उपलब्ध कराए गए हैं। यदि वाहन पर Fastag नहीं हो या बैलेंस कम हो तो 72 घंटे के भीतर चालान जमा करना होगा; नहीं करने पर दंड के तौर पर दोहरी राशि वसूल होगी और बार-बार नियम उल्लंघन पर वाहन का बीमा रिन्यू और NOC जैसे प्रमाणपत्र भी प्रभावित हो सकते हैं। यह नई व्यवस्था National Highways Authority of India (NHAI) द्वारा शुरू की गई है और गुजरात अब अन्य राज्यों के लिए भी बेरियर-लेस टोल बुथ सुविधाओं को आगे बढ़ाने की दिशा में है।
0
0
Report

मोरबी के वनाळिया गाँव में रिश्तेदार ने चाकू मारकर युवक की हत्या

Morbi, Gujarat:મોરબીના વનાળીયા ગામે રહેલા યુવાનના ઘરના નજીક તેને કુટુંબિક કાકાએ ગાળો બોલતા હતા જેને કારણે યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી. આ બાબતે કાકાએ ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો અને પેટ તથા કિમરના ભાગે છરીના ઘા માર્યા થયા. ઇજા પામેલા યુવાનોની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં ફેરવાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. મોરબીના વનળીયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગુરુવારે ગતરણાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેના કુટુંબીક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડે પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા. સત્તાવાર કહ્યા મુજબ ઇજા પામેલા મહેશને સારવાર માટે અમદાવાદ/રાજકોટ સુધી લઈ જવાયા હતા, પરંતુ સારવાર કારાગત ન હોવાથી તેમના મોત નીપજયું હતું. આ બનાવમાં મામલાદાર અગ્નિત આરોપી પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. બાઇટ 1: રમેશભાઈ વરશમરામભાઈ રાઠોડ, મૃતકના કાકા, વનાળિયા
0
0
Report
Advertisement

आनंद में 10 करोड़ लागत वाले अंडरपास का जनता ने उद्घाटन किया

Anand, Gujarat:આણંદ શહેરમાં અમીના મંઝીલ પાસે પશ્ચિમ રેલ્વે દ્વારા દસ કરોડ ખર્ચે નિર્મિત અંડરપાસના ઉદ્ઘાટનમાં ચાલી રહેલા વિલંબના કારણે જનતાએ ગરનાળાનું જનતા ઉદ્ઘાટન કરી ગરનાળું ખુલ્લா મુક્યું અને અવરજવર દૂર કરવા લાગી હતી. આણંદ શહેરમાં અમિના મંઝીલ રેલ્વે ફાટક પર વારંવાર થતા ટ્રાફિક જામને અટકાવવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ફાટક બંધ કરી દસ કરોડના ખર્ચે નવું ગરનાળું બનાવવામાં આવ્યું હતું અને ચાર મહિના પૂર્વે ગરનાળું તૈયાર હતું; પરંતુ લોકાર્પણમાં વિલંબ થતો હતો. ગરનાળું ન ખોલવાને કારણે અમિના મંઝીલ, nuttan nagar સહિત 50 થી વધારે સોસાયટીઓ અને પાડોશી વિસ્તારોવાળા લોકોને બે કિલોમીટરથી વધુ ફરી શંદિક્ષિત વાહનચાલનનો આડઅવરજન કરવાનો પડતો હતો. આ કારણે લોકો અઢી વર્ષથી રાહેનાં,boolાચ્છી રહ્યા હતાં; હવે ગરનાળાનું જનતા ઉદઘાટન કરીને લોકોએ અવરજvoraમાં રાહત મેળવ્યો છે.
0
0
Report

देवभूमि द्वारका में मेगा डिमोलिशन: पोसीत्रा कोस्टल एरिया से अवैध कब्जा हटाया गया

Dwarka, Gujarat:एंकर : देवभूमि द्वारका में प्रशासन द्वारा बड़े स्तर पर अतिक्रमण हटाओ अभियान (मेगा डिमोलिशन) चलाया गया। पोसीत्रा कोस्टल एरिया में ₹1.24 करोड़ की सरकारी जमीन को अवैध कब्जे से मुक्त कराया गया है। देवभूमि द्वारका के तटीय इलाकों में अवैध गतिविधियों को रोकने और सरकारी जमीन को खाली कराने के लिए प्रशासन द्वारा ''ऑपरेशन क्लीन'' के तहत लगातार दूसरे दिन बुलडोजर चलाया गया। कल 3 धार्मिक अतिक्रमण हटाने के बाद, आज द्वारका से 30 किमी दूर स्थित अत्यंत संवेदनशील पोसीत्रा गांव में डिमोलिशन की बड़ी कार्रवाई की गई। प्रशासन ने पोसीत्रा कोस्टल एरिया में समुद्र तट से महज 10 मीटर की दूरी पर स्थित अवैध धार्मिक निर्माणों को हटा दिया। इस कार्रवाई में लगभग 15,650 वर्ग मीटर सरकारी जमीन खाली कराई गई है, जिसका बाजार मूल्य ₹1.24 करोड़ आंका गया है। बाइट: अमोल आवते, प्रांत अधिकारी (SDM), द्वारका यह क्षेत्र अंतरराष्ट्रीय समुद्री सीमा और निर्जन द्वीपों के करीब होने के कारण सुरक्षा की दृष्टि से अत्यंत संवेदनशील है। कोई अप्रिय घटना न हो, इसके लिए SDM और DySP सहित उच्च अधिकारियों ने स्वयं फुट पेट्रोलिंग कर स्थिति का जायजा लिया। डिमोलिशन के दौरान सुरक्षा एजेंसियों द्वारा पूरे इलाके पर पैनी नजर रखी जा रही थी। अवैध गतिविधियों को रोकने और राष्ट्रीय सुरक्षा को प्राथमिकता देते हुए इस पूरे ऑपरेशन को अंजाम दिया गया है। बाइट : सागर राठौड़, DySP, देवभूमि द्वारका प्रशासन ने स्पष्ट संकेत दिए हैं कि आने वाले दिनों में भी सरकारी जमीन पर किए गए सभी धार्मिक या अन्य प्रकार के अवैध अतिक्रमणों पर बुलडोजर चलाने की कार्रवाई जारी रहेगी।
0
0
Report

गुजरात हाई कोर्ट ने महिला अनामत परिपत्र रद्द किया, दलीत-आदिवासी बेटियों को नौकरी मिली

Ahmedabad, Gujarat:ગુજરાત સરકાર ના મહિલા અનામત સંબંધિત પરીપત્ર સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહિલા અનામત ના સંબંધ માં તારીખ 1 ઓગસ્ટ 2018 ના દિવસે પરિપત્ર જાહેર કરેલ. પરિપત્રમાં દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને અન્યાય થયાના આક્ષેપ પરીપત્ર ના વિરોધ માં આક્રોશ દર્શાવી સામાજીક એકતા જાગૃતિ મિશન સહિત ના સંગઠનોએ આ પરીપત્ર ને ગાંધીનગર ખાતે જાહેર માં સળગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ પરિપત્ર ને રદ કરવામાં આવેલ, જેથી ભવિષ્ય પછાત વર્ગ ની લાખો બહેનો ને महिला अनामत નો लाभ मिल सके. નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ કેવલસિંહ રાઠોડ સહિત લોકોએ દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓના ન્યાય માટે રજુઆત કરી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ મૌલિક શૈલત ની કોર્ટ માં આ પરીપત્ર ની અસર થી નોકરી થી વંચિત રહી ગયેલી અનામત વર્ગ ની ત્રણ દિકરીઓને ન્યાય મળ્યો છે. અંકિતા પરમાર, Rosie વાઘેલા અને सुधા વર્નન નો સમાવેશ થાય છે. આ ત્રણેય દિકરીઓને વધુ માર્ક્સ હોવા છતાં પણ ઓપન মેરિટ માં પસંદ કરવામાં આવેલ નહોતા પરંતુ એડવોકેટ કેવલસિંહ રાઠોડ ની મહેનત ના પરિણામે ત્રણેય દિકરીઓને ગાંધીનગર મહાનગરપાલિકા માં સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ૩ ની સરકારી નોકરી આપવા માટે નો હુકમ કરવામાં આવેલ. નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ મૌલિક શૈલત દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મન્ડળ ને બે અઠવાડિયા માં આ ત્રણેય દિકરીઓની તરફેણ માં સરકાર સમક્ષ ભલામણ કરવા હુકમ કરેલ છે. જ્યારે ગુજરાત સરકાર ને છ અઠવાડિયામાં આ ત્રણેય દિકરીઓને ફરજ પર હાજર કરવા હુકમ કરેલ છે. આ ત્રણેય પીડિતોને ની નોકરી માં સીનીયોરીટી મુળ ભરતી સમય થી ગણવામાં આવે તે બાબતે પણ હુકમ કરવામાં આવેલ છે. સાત વર્ષ ની લાંબી લડત બાદ દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને એડવોકેટ કેવલસિંહ રાઠોડ ની મદદ થી ન્યાય મળ્યો
0
0
Report
Advertisement

अमरैली प्रेम संबंध के चलते हत्या की पुष्टि, तीन आरोपी गिरफ्तार

Amreli, Gujarat:અમરેલી જિલ્લામાંப்படும் પરીનીતાને ભગાડી જનાર યુવકની શંકાસ્પદ લાશના મામલે યુટ્યૂબર સહોટે 3 ઈસમો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને 2 ઇસમોને લોકલક્રIme બ્રાન્ચની ટીમે ઝડપી આગળની તપાસ હાથધરી છે. સ્વાભાવિક વિવોર મુજબ સાવરના ગામના બાધ્ડા વિસ્તારમાં ઘટના બની હતી. સુરતમાં કડિયાકામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો અને સ્થળે યુવકની સનસનાટીભરી હાલતના કારણે ચકચાર મચી હતી. સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો જેમાં યુ ટ્યુબર આ યુવક પાસે માફી માંગતો જોઈ શકાય છે. પૃથમિક તપાસમાં જાણવા મળ્યું કે નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના 26 વર્ષીય યુવકે લગ્નશુદ્ધિત મહિલાને પ્રેમસંબંધમાં લીધા પછી તેના કાસળ કાઢી નાખવાના કાવતરાનો પ્રયાસ કર્યો હતો. કરલા ગામના ટ્રુણ બાંભણીયા દ્વારા બંનેની ઘટના જાહેર કરવામાં આવી હતી અને આ વીડિયોમાં ટ્રુણ મહિલા સાથેના સબંધને લઇને માફી માંગતો જોવા મળતો હતો. વડાવાપોર બાળકતો મહાત્મ્ય કારણે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સાવરકુંડલા પાલિકાની પોલીસના વિચારો મુજબ ગંભીર મામલો નોંધાયો છે. ગાળો તોડીને વીડિયોમાં મિત્રોના દબાણના કારણે વધુ અન્ય વિડિયોને બનાવડાવવામાં આવ્યા હોવાની शक्यता છે. રિપોર્ટર – કેતન બગડા, અમરેલી.
0
0
Report

कमर्शियल LPG सिलिंडर के दाम बढ़े, खान-पान कारोबार पर बड़ा असर

Ahmedabad, Gujarat:અમદાવાદ ફરી એકવાર કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવમાં થયો વધારો ૧૯ કિલોના સિલિન્ડર પર રૂ ૧૦૦૦ વધીને ભાવ ૩૦૦૦ થી વધુ થયો કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવ વધારાથી સીધી અસર ખાણીપીણી ઉદ્યોગને થઈ કરીટરિંગ અને છૂટક ખાણીપીણી લારીઓ ચલાવતા સેંકડો નાના વેપારીઓને ગંભીર અસર રેસ્ટોરન્ટ અને મોટી હોટલને હાલ ગંભીર અસર નહીં મોટા એકમોમાં png લાઇન અને ઇલેક્ટિરિક સગડી હોવીથી મુશ્કેલી નહિવત બાઈટ: નરેન્દ્ર સોમાણી, પ્રમુખ- હોટેલ એસોસિએશન કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવ વધતા ખાણીપીણીની સેંકડો લારીઓ બંધ થઈ કેટલાક ફેરિયાઓ ગુજરાન ચલાવવા ઘરના સિલિન્ડરનો ધંધા માટે ઉપયોગ કરવા મજબૂર બન્યા અતિશય ભાવ વધારાને પગલે ફેરિયાઓમાં વ્યાપક રોષ
0
0
Report

अम्बाजी शक्तिपीठ पर वनवासी भक्तों का जुलूस, पशुबल प्रथा समाप्त

Ambaji, Gujarat:અંબાજી 브ેક링. અંબાજી પંથક ના આદિવાસી લોકોમાં পশુબલીની પ્રથાનો અંત: હવે માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી ખૂલાઈ પસ્તાંપ પરંપરા. શક્તિપીઠ અંબાજીમાં વૈશાખી પૂનમ નિમિત્તે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. વનવાસી ક્ષેત્રના હજારો ગામડાઓમાંથી આદિવાસી ભાઈ-બહેનો માતાજીના દર્શને પહોંચ્યા. પરંપરાગત વસ્ત્રો અને વાજિન્ઽતરોના નાદ સાથે અંબાજીના માર્ગો પર ભક્તિમય માહોલ સર્જાયો. સંતાનોની સુખાકારી માટે રાખેલી વર્ષો જૂની માનતાઓ પૂર્ણ કરવા વનબંધુઓ ઉમટ્યા. દીકરાને ધોતી અને દીકરીને ચૂંદડી ઓઢાડી મા અંબાના આશિર્વાદ મેળવતા શ્રદ્ધાળુઓ. પશુબલીની પ્રથાનો અંત: હવે માતાજીને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરાવી બદળી પરંપરા. વડવાઓના સમયથી ચાલતી આદિ-અનાદિ પરંપરા આજે પણ વનવાસી સમાજમાં અકબંધ. જય અંબેના નાદ સાથે શક્તિપીઠમાં વનવાસી સંસ્કૃતિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો. ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે આ આ વનવાસી બંધુઓ આજના દિવસે આગલું વર્ષ કેવું જશે તેના શુકન પણ જોતા હોય છે
0
0
Report
Advertisement

1992 हत्या केस: Farzana Radhanpuri के घर Zee 24 ने बातचीत में स्थिति स्पष्ट की

Ahmedabad, Gujarat:અમદાવાદ વટવા 1992 માં ફરઝાના રાધનપુરી હત્યા કેસ મામલો ઝી 24 કલાક પોહચ્યું ફરઝાના રાધનપુરી ના ઘરે ઝી 24 કલાક ની સાથે ફરઝાના રાધનપુરી ના ભાઈ અને ભત્રીજા એ ખાસ વાત ચીત કરી ફરઝાના રાધનપુરી 18 વર્ષ ની ઉંમરે જ ઘર છોડી નીકળી ગઈ હતી ફરાઝના રાધનપુરી બાળપણ માં પરિવાર માં લાડકી હતી ફરઝાના ના સ્વભાવ ગુસ્સાવાળો હતો ગુસ્સા ના કારણે ઘર છોડ્યું હતું ફરઝાના એ ઘાર છોડ્યા બાદ પરિવાર નો સંપર્ક રાખ્યો ન હતો ફરઝાના ના ખુબ જ સુદંર હતા ફરઝાનાની રહેણી પરિવાર ને શોભે તેવી ન હતી ફરઝાના ના ને યાદ કરી ને પરિવાર ભાવુક થયો પરિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો આભાર માન્યો
0
0
Report

नर्मदा जिले में बीजेपी को तीन निकायों में बहुमत, अध्यक्ष-उपाध्यक्ष चयन प्रक्रिया शुरू

Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને રાજપીપળા નગરપાલિકા, નાંદોડ તાલુકો અને તિલકવાડા તાલુકા મા બહુમત મળી છે. ત્યારે આ બે તાલુકા પંચાયતો અને રાજપીપળા નગરપાલિકા ત્રણ સંસ્થાઓ માં પ્રમુખ ઉપ-પ્રમુખ અને હોદ્દાઓને લઈને કોને બનાવવાનું એ માટે રાજપીપળા કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ક્ષેત્રમાંથી આવેલ પ્રતિનિધિઓ દ્વારા જીતેલા ઉમેદવારો ને બોલાવી પ્રમુખ તરીકે ના ઇચ્છાઓ પૂછવી જરૂરી માહિતી મેળવી હતી. આગામી દિવસો માં આ સેન્સ પ્રક્રિયાના આધારે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થયા છે દરેકના નામ_COMMON સભામાં જાહેર કરવામાં આવશે. આશિષ પટેલ (મહામંત્રી ભાજપ નર્મદા)
0
0
Report

गुजरात स्थापना दिवस पर सूरत में पहली बार बैरियरलेस टोलिंग से यातायात में राहत

Surat, Gujarat:गुजरात स्थापना दिवस पर राज्य को मिली बड़ी उपलब्धि, सूरत के कामरेज चौर्यासी में देश का पहला 'बैरियरलेस टोलिंग' मानवरहित टोल बूथ लॉन्च। चौर्यासी टोल प्लाजा पर रात 12 बजे से 'बैरियरलेस टोलिंग' प्रणाली का हुआ सफल शुभारंभ। ताइवान की अत्याधुनिक तकनीक का किया गया है इस्तेमाल, अब टोल पर रुकने की जरूरत नहीं होगी। यह सिस्टम 20 मीटर की दूरी से ही वाहनों के फास्टैग (FASTag) को स्कैन करने में सक्षम। हाई-डेफिनिशन कैमरे वाहन की आगे और पीछे की नंबर प्लेट को स्कैन कर ऑटोमैटिक तरीके से काटेंगे टोल टैक्स। 8 लेन वाले मार्ग के दोनों तरफ कुल 32 हाई-टेक सीसीटीवी कैमरे निगरानी के लिए लगाए गए। नियमों का उल्लंघन होने पर सिस्टम तुरंत जेनरेट करेगा ई-चालान। भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (NHAI) द्वारा शुरू की गई इस व्यवस्था के उद्घाटन में IHMCL के CEO मुदित अग्रवाल रहे उपस्थित। नई डिजिटल व्यवस्था से वाहन चालकों को टोल पर लगने वाली कतारों से मिलेगी राहत और समय की होगी बड़ी बचत。
0
0
Report
Advertisement

वैशाख पूर्णिमा पर शामळाजी मंदिर में भक्तों की भारी भीड़ और शांत व्यवस्था

Modasa, Gujarat:એન્કર:-અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભગવાન શામળિયા ના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બ્રહ્મસમૃદ્ધિ માટે ગરમીમાં રાહત માટે સફેદ વસ્ત્રો તેમજ સોનાના આભૂષણો નો શણગાર કરવામાં આવ્યો હતો.ભક્તો વહેલી સવારથી જ ભગવાન ના દર્શન માટે લાઈનોમાં ઊભા હતા જ્યાં દર્શનાર્થીઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉનાળું વેકેશન શરૂ થયું હોવાથી રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના સહેલાનીઓ ભગવા દ્વારે આવી રહ્યા હતા અને દર્શનનો લાવહો લઈને આગળ વધતા હતા. વૈશાખ માસમાં સમૂહ પંથકમાં લગ્નો યોજાતા હોયતે વૈશાખી પૂર્ણિમા નવદંપતિઓને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાભર્યા પવિત્ર દર્શન કરતા હતા.
0
0
Report

भावनगर महापौर पद के लिए भाजपा- कांग्रेस की होड़ तेज, कौन बनेगा महापौर?

Bhavnagar, Gujarat:ભાવનગરમાં ભાજપનો ભગવો લહેરાવતા હવે મેયર પદ ની હોડ લાગી. એન્કર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકા પર ભાજપે ફરી સતત 7 મી વાર ભગવો લહેરાવ્યો છે. 13 વોર્ડની 52 બેઠકો પૈકી 44 બેઠક ભાજપે કબ્જે કરી છે. તો સામે માત્ર 8 બેઠક कांग्रेस જીતી શકી છે. 2021 ની ચૂંટણી બાદ 2026 માં ફરી પુનરાવર્તન જોવા મળ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકાના મેયર, ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અને વિરોધપક્ષના નેતા બનવા હોડ લાગી છે. આખરે હવે કોણ બનશે મહાનગરપાલિકાના પદાધિકારીઓ ત્યારે કોણ કોણ છે. મેયર, ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન કે વિરોધપક્ષના સંભવિત નામોના દાવેદારો આવો જોઈએ અહેવાલમાં. વિઓ ૧: ભાવનગર મહાનગરપાલિકામાં સતત 30 વર્ષથી ભાજપ સત્તા સ્થાને રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકામાં સતત 7 મી વાર જનપાલિકા ભાગમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીમાં 54.84 % મતદાન નોંધાયું છે. છેલ્લે 2021માં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને 52 બેઠકોમાંથી 44 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ ને 8 બેઠકો મેળવી હતી, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ભાવનગર મહાનગરપાલિકા ની 13 વોર્ડ ની 52 બેઠકો માટેની 2026 ની ચૂંટણીમાં ભાજપે ફરી 2021 ના ઇતિહાસનું પુનરાવર્તન કરી ફરી 44 બેઠકો પર જ્વलંત વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મેળવી 2021 નું પુનરાવર્તન કર્યું છે. જેમાં ભાજપે 44 બેઠકો સાથે ફરી સત્તા હાંસલ કરી છે. આ ચૂંટણીમાં ભાજપે 52 પૈકી 8 ઉમેદવારોને રિપીટ કર્યા હતા, જયારે બાકીના તમામ 44 નવા ચહેરાઓ ને ઉમેદવાર બનાવ્યા હતા, તેમ છતાં લોકોએ મોદીના નામે વિકાસને મત આપી આગામી 5 વર્ષ માટે કમળ પર મહોર લગાવી ભાજપને ફરી સત્તાનું સુકાન સોંપી દીધું છે. 2026ની ચૂંટણીમાં ભાજપે 13 વોર્ડ માંથી 10 વોર્ડમાં પેનલ કદ્ધજે લીધા છે. જયારે 1 વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા બની છે. જયારે 13 પૈકી 2 વોર્ડ કુંભારવાડા અને બોરતળાવમાં પેનલ તૂટતા ભાજપ-કોંગ્રેસ 2-2 બેઠકો પર વિજેતા બની છે. જયારે ભાવનગર મહાનગરપાલિકા માં કોંગ્રેસનો ગઢ ગણાતા ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં કોંગ્રેસે પેનલ જીતી પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. આ વોર્ડમાં પેનલના વિજેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતભાઈ બુધેલીયા સતત 35 વર્ષથી અણનમ છે. અને ફરી 8મી વાર ચૂંટાઈ આવ્યા છે. વિઓ ૨: ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરતા હવે મેયર, ડે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, અને વિરોધપક્ષના નેતા કોણ બનશે એ માટે હોડ લાગી છે. આમ જોઈએ તો આ ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે એ વાતને પણ નજરઅંદાજ ના જ કરી શકાયઃ ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદ માટે પ્રથમ અઢીવર્ષની ટર્મ સામાન્ય મહિલા માટે હોય સંભવિત નામે ચર્ચાઈ રહ્યા છે. જેમાં ગત ટર્સમાં મેયર પદ માટે ચુકી ગયેલા કાળીયાબીડ વોર્ડના વિજેતા વર્ષાબા પરમારનું નામ મોખરે ચાલી રહ્યો છે. જયારે પશ્ચિમના બોરતળાવ વોર્ડના વિજેતા અને ક્ષત્રિય ચહેરો ઉર્મિલાબા રાણા પણ મેયર પદના સંભવિત નામો પૈકીના એક છે. જયારે વડવા (અ ) ના વણિક વૈશાલીબેન કનાડીયા અને બ્રાહ્મણ ચહેરો એવા શીતલબેન જોશી પણ મેયર પદના સંભવિત નામો પૈકીના છે. અગાઉ વડવા (અ ) માંથી રાજુભાઈ રાબડીયા ને ફરી સ્ટેન્ડિંગમાં સ્થાન મળે તો એજ વોર્ડના વૈશાલીબેન કનાડીયા કપાઈ શકે છે. વિઓ ૩: સ્ટેન્ડિંગ ચેરમેન માટે જોઈએ તો ગત ટર્મમાં બાકી રહી ગયેલા વિકાસ કામોને લઈને પાટીદાર ચહેરો રાજુભાઈ રાબડીયા ફરી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન બની શકે છે, જયારે મેયર પદ ક્ષત્રિય ઉમેદવાર ની પસંદગી ના કરાય તો વોર્ડ નંબર 1 ના ઉપેન્દ્રસિંહ ચુડાસમા સ્ટેન્ડિંગ ચેરમેન પદ ના પ્રબળ દાવેદાર ગણી શકાયઃ જયારે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જે જ્ઞાતિનો દબદબો રહ્યો છે, એ મુજબ જોઈએ તો કુંભારવાડા वોર્ડના અશોક બારૈયા અને મહાનગરપાલિકામાં સૌથી વધુ લીડથી પેનલ જીતનાર કરચલિયા પરા વોર્ડના નરેશ મકવાણા પણ દાવેદાર બની શકે છે, જયારે વણિક અને બ્રાહ્મણ ચહેરામાં ક્રમશ ભાવિક મણિયાર અને કિશન મહેતા પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ચોક્કસ દાવેદાર ગણી શકાયઃ વિઓ ૪: ભાવનગર મહાનગરપાલિકામાં આ વખતે ફરી કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે બેસવાનો વારો આવ્યો છે. ક્ષેતরে ખૂબ 8 બેઠકો મેળવનાર કોંગ્રેસને સક્ષમ વિરોધ પક્ષ ના ગણી શકાયઃ પરંતુ 10 ટકા બેઠકોના નિયમ મુજબ કોંગ્રેસ વિરોધપક્ષ તરીકે દાવેદાર બની છે. ત્યારે કોંગ્રેસમાં વિરોધપક્ષ ના નેતા કોણ બનશે એ પણ ચર્ચા અસ્થાને નથી, કોંગ્રેસમાં સતત 8 મી વાર ચૂંટાઈ આવતા વોર્ડ 5 ના ભરતભાઈ ફરી પેનલ સાથે વિજેતા બન્યા છે. ત્યારે વિરોધપક્ષ ના નેતાનો તાજ તેમના શિરે આવે એવી શક્યતા છે. જયારે સતત 4 થી વાર વિજેતા બનેલા પશ્ચિમ ના બોરતળાવ વોર્ડના વિજેતા જયદીપસિંહ ગોહિલ પણ વિરોધપક્ષ ના નેતા માટે પ્રબળ દાવેદાર છે. જયારે આ વખત નવનીત બાલધીયા કેસમાં અગ્રણી તરીકે ચહેરા તરીકે ચમકેલા કુંભારવાડા વોર્ડના વિજેતા અને કાયદાના જાણકાર અને એડવોકેટ કિશન મેર ને પણ વિરોધપક્ષ ના નેતા નો તાજ મળી શકે છે. যদিও ભાજપ હોય કે કોંગ્રેસ બધા પદ પ્રદેશમાંથી જ નક્કી થતા હોય ત્યારે આખરે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન કે વિરોધपક્ષ ના નેતા કોણ બનશે એની રાહ જોવી રહી.
0
0
Report

सुरेंद्रनगर थानगढ़ में देशी शराब पॉटलों की बिक्री का वीडियो वायरल, पुलिस पर सवाल

Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર દેશી દારૂની પોટલીઓના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરના થાનગઢમાં જોવા મળ્યા થાનગઢ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોય અને જાણે દેશી દારૂ વેચાણ કરવાની છૂટ મળી હોય તેવું લાગી રહ્યું છે એક મહિલા અહીં દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરી રહી હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે પોટલીઓ દેશી દારૂની હોવાનું જણાઈ રહ્યું છે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આ ઘટનાને લઈને સ્થાનિક పోలీసની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો
0
0
Report
Advertisement
Advertisement
Back to top