icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

क Кубेरनगर वार्ड के कांग्रेस महिला कॉर्पोरेटर पर कथित बोगस स्कूल एलसी पेश करने का मामला

Ahmedabad, Gujarat:અમદાવાદ કુબેરનગર વોર્ડના કોંગ્રેસના మహిళા કોર્પોરેટનું કથિત બોગસ સ્કુલ એલસી રજૂ કરવાનો મામલો કોંગ્રેસ કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરની પ્રતિસાદ આ તમામ આરોપ ખોટા છે - કલ્પનાબેન હું ધોરણ ૮ સુધી જ ભણી છું, ધોરણ ૧૦ નું સર્ટિફિકેટ આપવાની વાત જ નથી- કલ્પનાબેન ધોરણ ૮ માં પણ સ્કૂલમાં હું અનિયમિત હતી , આગળ ભણવાની વાત જ નથી મને નોટિસ મળશે તો એની કાયદાકીય પ્રક્રિયા મુજબ જવાબ આપીશ - કલ્પનાબેન આ લોકશાહી નથી પણ તાનાશાહી છે, હું લોકોના કામ કરીને જીતી છું એટલે મને હેરાન કરાઈ રહી છે - કલ્પના કોડેકર ઈચ્છંધણી એફીડેવિટમાં પણ મેં ધોરણ ૮ જ લખ્યું છે, પૂરી તપાસ થવી જોઈએ
0
0
Report

राजकोट रैपिडो ड्राइवर्स ने दर बढ़ाने की मांग पर बड़ा प्रदर्शन किया

Rajkot, Gujarat:એંકર રાજકોટ શહેરમાંથી રેપીડો સર્વીસ સાથે જોડાયેલા હજારો ડ્રાઈવરો અને મુસાફરો માટે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં રેપીડો ડ્રાઈવર યુનિયન એસોસિએશન સાથે સંબંધિત કેપ્ટનોમાં કેફાટ થી ભરપૂર ઉગ્ર આંદોલન શરૂ થયું છે અને કંપનીની નીતિઓ વિરુદ્ધ ખુલ્લેઆમ વિરોધ નોંધાયો છે. રાજકોટના ત્રિકોણબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં રેપીડો સાથે જોડાયેલા રિક્ષાચાલકો અને બાઈક સેલકટનો એકઠા થયા હતા, જ્યાં તેમણે કંપનીની મનમાની અને ભાડામાં સતત કરવામાં આવતા ઘટાડા સામે એકજૂટ થઈ અવાજ ઉઠાવ્યો હતો. વિઓ ૧ પ્રદર્શન દરમિયાન ડ્રાઈવરો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે રેપીડો કંપની દ્વારા અગાઉ પ્રતિ કિલોમીટર ₹15નો દર આપવામાં આવતો હતો. જે ડ્રાઈવરો માટે યોગ્ય અને જીવનનિર્વાહ માટે મદદરૂપ હતો. પરંતુ બાદમાં કંપનીએ આ દરને ઘટાડીને પહેલા ₹12 અને ત્યારબાદ ₹11 સુધી લાવી દીધો છે. જેના કારણે ડ્રાઈવરોને આર્થિક રીતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રાઈવરોનું કહેવું છે કે ઈંધણના વધતા ભાવ, મેન્ટેનન્સ ખર્ચ અને દૈનિક ખર્ચોને પહોંચી વળવું હવે મુશ્કેલ બન્યું છે. વિઓ ૨ ડ્રાઈવરો દ્વારા સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022થી સરકારના નિયમ મુજબ 1.2 કિલોમીટરમાં ₹20 અને ત્યારબાદ પ્રતિ કિલોમીટરના ₹15નો દર નક્કી કરવામાં આવ્યો હતો. હાલ ડ્રાઈવરોની માંગ છે કે આ દર વધારીને ₹18 પ્રતિ કિલોમીટર કરવામાં આવે અને તત્કાલિક અમલમાં મૂકવામાં આવે. ડ્રાઈવરોનું કહેવું છે કે જો પાંચમી તારીખ સુધીમાં કંપની દ્વારા આ માંગ સ્વીકારી લેવામાં નહીં આવે, તો તેઓ રાજકોટ શહેરમાં વિશાળ રેલી યોજી વધુ આંદોલન શરૂ કરશે. સાથે જ ડ્રાઈવરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે રેપીડો કંપનીએ પાર્સલ સર્વિસના ભાડામાં પણ ઘટાડો કર્યો છે. જે કારણે તેમની આવકના બીજા સ્ત્રોત પર પણ અસર પડી છે. પ્રદર્શન દરમિયાન ડ્રાઈવરો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે હવે તેઓ કોઈપણ પ્રકારનું શોષણ સહન નહીં કરે અને પોતાના હકો માટે લડત ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અંદાજિત 6,000 જેટલા રિક્ષાચાલકો છે જેમાંથી આશરે 2,000 રિક્ષાચાલકો રેપીડો પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. આ કારણે આ મુદ્દો માત્ર ડ્રાઈવરો પૂરતો સીમિત નથી પરંતુ શહેરના મુસાફરો પર પણ તેનો સીધો પ્રભાવ પડી શકે છે. આ મુદ્દે રેપીડો સાથે જોડાયેલા રિક્ષાચાલકો બીરજુ જુણેજા અને શાહરૂખ કાદરીએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને કંપની સામે તાત્કાલિક યોગ્ય निर्णय લેવા માંગ કરી છે.
0
0
Report
Advertisement

नर्मदा जिले के किसान विदेशों तक केले एक्सपोर्ट से अमीर बनने लगे

Karantha, Gujarat:નર્મદા જિલ્લામાં કેળા ની ખેતી મોટા પ્રમાણ માં કરવામાં આવે છે જેના કારણે નર્મદા ના થરી ગામના એક ખેડૂત દ્વારા આ કેળા ને નર્મદા ના સ્ટાર્ટઅપ દ્વારા ઓમાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઈરાક, ઉઝબેકિસ્તાન, તુર્કી, સિિરિયા, જોર્ડન, કતાર અને કુવૈત જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને G-9 કેવેન્ડિશ જાતના કેળા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ છે. ત્યારે આ કેળા સીધા વિદેશ જતા ખેડૂતો ને બમણો નફો થવા માંડ્યો છે હાલ ઉનાળા માં ખેડૂતો ના કેળા ના ભાવ 230 રૂપિયા છે, ત્યારે આ ખેડૂત एक्सપોર્ટ કરતા અન્ય ખેડૂતોને 50 થી 60 રૂપિયા વધારે આપી રહ્યા છે જેનો સીધો ફાયદો નાના ખેડૂતોને થયો છે અને નર્મદા जिल्ला ના કેળા ની માંગ હવે વિદેશ માં વધતા ખેડૂતો મોટા પ્રમાણે કેળા ની ખેતી કરતા થયા છે
0
0
Report

कच्छ के छोटे रण में दुनिया का सबसे छोटा शियाल कैमरे में कैद

Sundar Nagar, Himachal Pradesh:કચ્છના નાના રણમાં વ.jdesktopઉચ્છરાજ બેટ નજીક જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણનો સૌથી વધુ વિસ્તાર આવેલો છે. આ નાના રણમાં મુખ્યત્વે ઘુડખર તેમજ અલગ-અલગ પ્રકારના પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાના સમયગાળામાં વિદેશી પક્ષીઓ પણ અહીં મહેમાન બને છે. સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં આવેલા વચ્છરાજ બીટના પાછળના ભાગમાં ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળો કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાણ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક પ્રાણી ગણાય છે. હવે રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળોની સંખ્યા નોંધાયેલી છે. આ શિયાળને કેમેરામાં કેદ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે સામાન્ય શિયાળ કરતાં આ પ્રજાતિનું કદ ઘણું નાનું હોય છે. તેનું વજન માત્ર એક કિલો જેટલું અને લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે. તેનો રંગ ઓછો પીળો કે બદામી હોય છે. આ પ્રાણી રણમાં છુપાઈને રહે છે અને ઉંદર, પક્ષીઓ, તેમના ઈંડા, ગરોળી તેમજ નાના જંતુઓને આહાર તરીકે લે છે. ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલએ જણાવ્યું કે, “પેટ્રોલિંગ દરમિયાન વછરાજબેટના પાછળના ભાગમાંથી આ નાનું શિયાળ કેમેરામાં કેદ થયું છે. શિયાળની પ્રજાતિ હોવાની શક્યતા છે. આ પ્રજાતિ ગુજરાતમાં ઓછી જોવા મળે છે. તેના કદ, વજન અને ખાડા ખોદવાની આદતને જોતાં તપાસ ચાલુ છે." ઉલ્લેખનીય છે કે આ અભયારણ્યમાં અન્ય વન્ય જીવો જેવા કે રણ লোকડી જંગલી બિલાડી ઝરખ શિયાળ જેવા પ્રાણીઓ જોવા મળે છે અને તેની સંખ્યામાં વધારો જોવા મળી રહી છે અને ખાસ કરીને ઘુડખર પણ અહીંયા જોવા મળે છે ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર અંતર કાપીને અહીંના મહેમાન બને છે અને ઠંડીની ઋતુમાં આ બધું જોવા માટે પર્યટકો આ સ્થળની મુલાકાત લેતા હોય છે.
0
0
Report
Advertisement

जामनगर कोर्ट ने ऐतिहासिक निर्णय सुनाते हुए 12 आरोपियों को दोषी ठहराया

Jamnagar, Gujarat:એન્કરાત પ્રકાશિત કરેલ સમાચાર મુજબ જામનગરની વિશેષ અદાલતે અસુરક્ષા અને આતંકવાદ સામેની લડતમાં આજે એક ઐતિહાસિક ચુકાદો આપે છે. વર્ષ 1993માં बाबરી મસ્જિદ ધ્વંશ બાદ દેશભરમાં આદરતી તણાવ ફેલાવીને અશાંતિ સર્જી કાઢવાનો કાવતરું GTG દ્વારા રચાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોરબંદરના ગોસાબારા બંદર પર મોટા પાયે હથિયારો, વિસ્ફોટકો અને ગોળાબંદુના લેન્ડિંગ ભેગા કરવામાં આવ્યા હતાં અને તેના વેચાણ-વितરણ દ્વારા આતંક ફેલાવવાનો પ્રયાસ થયો હતો. દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી-કંપની ગેંગ આ સમગ્ર કાવતરના કેન્દ્રમાં હતી. આ કેસમાં દાઉદ ઈબ્રાહિમને ભાગેડુ જાહેર કરીને આ અંગે દેશના કાયદેસરની કાર્યવાહી આગળ વધારાઈ છે. જામનગર કોર્ટ દ્વારા 12 આરોપીઓને ટાડા કાનૂનની કલમ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં. આ તસ્કી વિચારધારા સાથે સંકળાયેલા આરોપીઓ પર હથિયારોના લેન્ડિંગ, સંગ્રહ અને વિતરણના સક્રિય ભૂમિકા ભજવવાનો આરોપ લાગી રહ્યો હતો. કેસની તપાસ અને સાક્ષીઓના નિવેદનના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસમાં ટાડા કાનૂનનો ઉપયોગ થયેલો રહ્યો છે, જે આતંકવાદી અને વિઘાતક પ્રવૃત્તિઓને રોકી રહ્યો છે. વર્ષો સુધી ચાલીયેલી સુનાવણી અને પુરાવાના વિશ્લેષણ બાદ અદાલતે અંતિમ ચુકાદો આપ્યો. કેસના ૧૨ આરોપીઓ નીચે મુજબ છે: ૧. ઓસમાણ ઉસમાન કોરેજા ૨. મહંમદ અલી મહમદુ ૩. હારુન આદમ સંઘાર ૪. સાહમદ ઇસ્માઈલ ઓલિયા ૫. આરીફ અબ્દુલ રહેમાન ૬. ઇફ્તખાર અંસારી ૭. એહમદ યાકુબ અંસારી ૮. લક્ષ્મણ હરદાસ આહીર ૯. મહંમદ સലിમ ૧૦. ઉમર મિયાં મામૂ મિયાં ૧૧. ઇસ્માઈલ એહમદ યુનુસ અંસારી ૧૨. કાદિર એહમદ શેખ આ અધિકારીઓ સાથે 46 આરોપીઓમાંથી 12ને કડક કેદની સજા ફટકારી ગઈ છે. આ ચુકાદો દેશના સુરક્ષા અને આતંકવાદી પ્રસંગો સામે થતા કડકડા પગલાંઓને મજબૂત બનાવે છે.
0
0
Report

पश्चिम बंगाल व असम चुनावों में भाजपा की भारी जीत के बाद गुजरात में जश्न

Ahmedabad, Gujarat:પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ देशભરમાં भाजपा દ્વારા જોરશોરથી ઉજવણી કરાઈ રહી છે. ગુજરાતમાં પ્રદેશ કાર્યાલય પર ઉજવણી બાદ અમદાવાદ શહેર કાર્યાલય મતો વિજય ઉત્સવ યોજવામાં આવ્યો. જ્યાં ભાજપના હોદ્દેદારો, આગેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં একઠા થયા તેમજ ઢોલના તાલે ઝૂમ્યા. ફટાકડાના ધડાકા વચ્ચે भाजપા કાર્યકરોએ પેંડા ખવડાવી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું તો સાથે બંગાળ ચૂંટણીની ઓળખ બની ગયેલી ઝાલમુડીની પણ જયાફત માણી. જ્યાં ભાજપ ધારાસભ્ય અમિત શાહે આ કાલી અને કાબાની વચ્ચેના આ વિજયને કાલી નો વિજય ગણાવ્યો
0
0
Report

शाहपुर वड़ में पत्नी-बेटी की हत्या के बाद पति ने कर ली आत्महत्या, इलाके में हड़कंप

Mehsana, Gujarat:એન્કરમાહેસાણાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક કમકમાટીભરી ઘટના બનવી છે. કાઉટુંબિક કલહ અને ગુનાના ડરે એક યુવકે જીવન ટૂંકાવ્યું હતું. શાહપુર વડ ગામના રહેવાસી ગિરીશ પરમારે ગઈકાલે સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી નીચે પડીને આત્મહત્યા કરી લીધી. मृत્યુકાળે પોતાની સૂસાઇડ નોટમાં સારવારમાં પતિ-પુત્રીના હત્યાનું ઉલ્લેખ કર્યો છે. ઘટનાસ્થળે પોલીસ پہنچી તપાસ શરૂ કરી દીધી છે. ગિરીશે ચાર વર્ષ પહેલા પ્રિયંકા રાવળ સાથે લગ્ન કર્યા હતા અને છેલ્લા छह મહિનાથી પતિ-પુત્રી ગુમ હોવાથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પટેલકે આ હત્યાકાંડને Angehörિત મુદ્દાઓ સાથે જોડનારા તમે આગલા પગલાં લીધા હોવાની આશંકા હોય છે. પોલીસએ ઘર ખોલાવી છે અને કંકાળ માગીને તપાસ ચાલી રહી છે. તપાસમાં ગાંદીના પુરાવા અને સુસાઇડ નોટના આદર્શો સામે આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ તપાસ ઝડપથી આગળ વધી રહી છે.
0
0
Report
Advertisement

सूरत ब्रेक: SBI बैंक लूट पर सुरक्षा गार्ड कमी से हड़ताल करने वाला मामला

Surat, Gujarat:સુરત બ્રેક વરાછા SBI બેન્કમાં થયેલી લૂંટ મામલો SBI કર્મચારી 25 અને 26 તારીખે જશે હડતાલ પર લાંબા સમયથી બેંકમાં જરૂરી હોય તેવા વ્યક્તિઓની ભરતી કરવામાં આવી નથી એસબીઆઇ બેન્ક માં કેશ આપવા માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાંક્ટ આપવામાં આવ્યો છે બેંક માં કેસ આપનાર એજન્સી ગાર્ડ તો રાખે છે પણ બેંકની બહાર ઊભા રાખે છે કેસ જોડે અંદર લાવતા નથી બેંકમાં કામ કરતા કર્મચારીઓ અને આવતા ગ્રાહકોની સુરક્ષા માટે બેંક દ્વારા કાયમી ધોરણે ગાર્ડ ની ભરતી કરવામાં આવતી નથી તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ સામે અનેક વખત રજૂઆત બાદ કામ નહિ થતા આખરે હડતાલનું શસ્ત્ર કર્મચારીઓ દ્વારા ઊગમવામાં આવ્યું છે કર્મચારી, ગ્રાહકો અને પૈસાની લેવડદેવડ થતી બેંક ની સુરક્ષા ને લઈને કર્મચારીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા સવાલ દક્ષિણ ગુજરાતમાં જ 250 બ્રાન્ચ છે પણ સિક્યુરિટી ગાર્ડ માત્ર 70 અચે બેંકના એટીએમ માં પૈસા ભરવા સમયે પણ બેંક દ્વારા ગાર્ડ આપવામાં આવતો નથી પૈસા ની દેવડ દેવલ થાય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડની જરૂર છે
0
0
Report

उमरठ सीट पर कांग्रेस हारी, ईवीएम में अनियमितता को लेकर बवाल

Anand, Gujarat:એન્કરઃ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહએ હાર બાદ પ્રતિસાદ આપતા ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે. વિઓઃ ભૃગુરાજસિંહએ પોતાની હાર માટે ઇવીએમ મશીનોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે ઇવીએમમાં અનિયમિતતા જોવા મળી છે અને આ મુદ્દે ગંભીર તપાસ થવી જોઈએ. તેમણે વધુમાં સવાલ ઉઠાવ્યો કે ઈવીએમમાં 99 ટકા બેટરી કેવી રીતે રહી શકે, જે બાબત શંકાસ્પદ છે. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ ભારત ચૂંટણી પંચને સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાવી છે અને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. હાલ આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે.
0
0
Report

उमरठ विधानसभा सीट पर भाजपा की शानदार जीत, हर्षद सिंह परमार भावुक

Anand, Gujarat:આણંદ ભાજપે ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર હરષદસિંહ પરમારએ જીત મેળવીને પાર્ટીને મોટી સફળતા આપી છે. વ‌ીએાઃ વિજય બાદ હરષદસિંહ પરમાર ભાવુક બન્યા હતા. તેમણે પોતાના પિતાને યાદ કરીને ભાવનાત્મક પળો વહેંચી. જીતનો શ્રેય તેમણે પરિવાર અને કાર્યકર્તાઓને આપ્યો. આ દરમિયાન તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલને મળીને તેમને ભેટી લીધા અને આભાર વ્યક્ત કર્યો. ભાજપના આ વિજયને લઈને પાર્ટીમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ ગૃહ મંત્રી પ્રતિપ જાડેજા સહિત અનેક નેતાઓએ હરષદસિંહ પરમારને અભિનંદન પાઠવ્યા છે. બાઈટઃ હરષદ પરમાર (વિજેતા) બુરહાન પાઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report
Advertisement

सूरत के वेसु में दो गुटों का हिंसक संघर्ष, पथराव से लोगों में दहशत

Surat, Gujarat:સુરત :- વેસુ વિસ્તારની ઘટના વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક તત્વો બેડફામ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ વેસુના આંબેડકર નગરમાં બે જૂથો વચ્ચે સામસામે હિંસક અથડામણ, આસામાજિક તત્વોએ જાહેરમાં પટ્ટાબાજી અને પથ્થરમારો કરી આતંક મચાવ્યો ધોળા દિવસે થયેલી આ મારામારીના દ્રશ્યો મોબાઈલમાં કેદ લુખ્ખા તત્વો પોલીસના ડર વગર એકબીજા પર તૂટી પડ્યા, હિંસક દૃશ્યોને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ, સામાન્ય નાગરિકો હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત, વાયરલ વીડિયો ના આધારે પોલીસ તપાસ આરંભી
0
0
Report

93% पर रुक गई खुशी पटेल, स्कॉलरशिप के सपने की तैयारी तेज

Ahmedabad, Gujarat:કેસ સ્ટડી 121 ખુશી પટેલ, વિદ્યાર્થીની વસ્ત્રાલની કાશીનાથ પાર્કમાં રહેતી ખુશી પટેલે બોર્ડની પરીક્ષામાં આજે 93 ટકા મેળવ્યા. જયારે ખુષી ત્રણ વર્ષની હતી ત્યારે તેની માતાનું ફૂડ પોઇઝનિંગના કારણે મોત થયું. તેનો પિતા ઇલેક્ટ્રિક મોટર રીપેરીંગની દુકાન ચલાવે છે. ખુશીનું સપનું છે કે તે તેમના પરિવારનું નામ રોશન કરે. ખુશી રોજ શાળા અને કોચિંગ ક્લાસ સિવાય 5-6 કલાક વાંચતી હતી. તેની પાસે મોબાઈલ નથી અને tv કે અન્ય કોઈ પણ ગેજેટના ઉપયોગ થી પોતે દૂર રહી. ખુશીનું કહેવું છે કે તેના પિતા યોગેશભાઈ એક સામાન્ય દુકાન ચલાવે છે. તેથી આગળ ભણવામાં વધુ ખર્ચ તેમના ઉપર ન આવે તેથી તેણે શરૂઆતથી જ મહેનત કરી. તે ટૂંક સમયમાં સ્કોલરશીપ માટે પણ એપ્લાય કરશે. खुशીના દાદીનું કહેવું છે કે ખુશી પહેલાથી જ ભણવામાં ખુબ હોશિયાર છે તેથી તેનું ધ્યાન હંમેશા ભણવામાં રહે તે માટે ઘરમાં સૌ તેની મદદ કરે છે. તેની પાસેથી ઘરના કામનું કોઈ બોજ ન રહે તેનું ધ્યાન આપવામાં આવે છે. ખુશીએ 95 ટકાનો ઉદેશ્ય રાખ્યો હતો. પહેલેથી જ મહેનત કરી રહ્યો છે અને આજે 93 ટકા આવ્યા ત્યારે રળી પાડી હતી પરંતુ તે ખૂબ મહેનતુ છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top