icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

खम्भालिया में हाईटेंशन लाइन के विरोध के बीच किसानों ने मांगी जांच

Khambhalia, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના ફોટ અને લાલુકા ગામની સીમમાં હાઇટેન્શન લાઇનેના કામને લઈને ખેડૂતမ်ားમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કામ દરમિયાન ખેડૂતો સામે bolebolri અને દમનના ગંભીર આશ્રેપો સામે આવ્યા છે. વાયરલ થયેલા વિડિઓફૂટેજમાં પોતાના હક અને જમીન સંબંધિત માહિતી માંગતા ખેડૂતોને પોલીસ દ્વારા ખેતીમાંથી હટાવવામાં આવતા દ્રશ્યો દેખાય છે. ખેડૂતોના દાવો છે કે તેમની સામે ધક્કામુક્કી કરવામાં આવી હતી અને વિરોધના અવાજને દબાડવાનો પ્રયત્ન થયો હતો. ખેડૂતોએ પૂછ્યું કે પોતાની જ જમીન અંગે માહિતી માંગવો હવે ગુનો બન્યો છે? વિકાસના નામે તેમની લાગણીઓ અને અધિકારોની અવગણના થઈ રહી છે. હાલ આ મુદ્દે સ્થાનિક ખેડૂત વચ્ચે ભારે નારાજગી છે અને નિષ્પક્ષ તથા ઉચ્ચસ્તરીય તપાસની માંગ વધી રહી છે. જો કોઈ અધિકારી, પોલીસકર્મી અથવા કંપનીના પ્રતિનિધિ દ્વારા કાયદાની મર્યાદા ઉલ્લંઘન થયું હોય તો કડક કાર્યવાહી થવી જોઈએ. આ મુદ્દો હવે આંતરના ભાજપે જિલ્લેમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
0
0
Report
Advertisement

अहमदाबाद में बारिश के बाद आइसर ट्रक फँसा, बचाव टीम जुटी

Ahmedabad, Gujarat:એங்களை : અમદાવાદ માં ગઈ રાત્રે વરસાદ બાદ સવારે અમદાવાદ ના જોધપુર ગામ ચાર રસ્તા થી શ્રધ્ધા સ્કૂલ જવા ના રસ્તે મુશ્કેલી વાળા દ્રશ્યો જોવા મળ્યા હતા ટ્રાન્સપોર્ટ નો આઇશર વાહન 5 ટન પરચુરણ સમાન ભરી ને અમદાવાદ થી ભાવનગર જઈ રહ્યો હતો ત્યારે વહેલો સવારે આ સ્થળે જૂના ખોદાણ માં ફસાયો હતો ત્યારે 12 કલાક થી ફસાયેલા આઇશર ટ્રક માંથી માલ ખાલી કરી ને અન્ય આઇશર 트્રક માં ભરવા માં આવી રહ્યો છે ત્યાર બાદ ખાડા માં ફસાયેલા આઇશર ટ્રક ને બહાર કાઢવા પ્રયાસ કરવા માં આવેguં .. જ્યાં આ આઇશર ટ્રક ફસાયો હતો ત્યાં એએમસી દ્વારા થોડા સમય ખોદ કામ કરવા માં આવ્યું હતું અને કાચું જ છોડી દેવા માં આવ્યું હોવા ના કારણે ટ્રક ફસાયો હતો
0
0
Report

हांसोت में रात की बारिश से डांगर की फसल को भारी नुकसान

Bharuch, Gujarat:અંકલેશ્વર-હાંસોટ પંથકમાં રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસanvasનзаара થયું હતું. ખાસ કરીને ડાંગરની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે. અંકલેશ્વર-હાંસોટ પંથકમાં અંદાજે 6,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય છે અને હાંસોટના કુડાદીના, પરવત, વાલનેર, કલમ સહિત અંકલેશ્વરના સિસોદ્રા, પંડવાઈ જેવા ગામોમાં ડાંગર મુખ્ય પાક તરીકે લેવાય છે. હાંસોટ તાલુકામાં કુલ 46 ગામો છે.FED મદ્રાદારા નર્મદા કાંઠાના મોટા ભાગના ગામોમાં ડાંગરની ખેતી થાય છે. આકાશમાટે વાલનેર, કલમ જેવા ગામોમાં ખેડૂતો ડાંગરનો પાક કેતરમાંથી કાઢીને રસ્તા પર સુકવવા માટે પાથરવામાં આવ્યા હતા. પરંતુ મધરાતે પડેલા વરસાદના કારણે રસ્તા પર પાથરાયેલો ડાંગર પલળી ગયો હતો, જોસ કરીને ખેડૂતોને ફરીથી ડાંગર એકત્રિત કરી અન્ય સ્થળે લઈ જઈ સુકવવાની ફરજ પડી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલેથી જ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે ત્યારે વરસાદના કારણે થયેલા નુકસાનથી વધુ આર્થિક ભારણ વેચાણ કરવું પડી રહ્યું છે. મહિલા ખેડૂતોએ પણ પોતાના નુકસાની વર્ણવ્યા. ડાંગરની ખેતીમાં લગભગ 25 હજાર રૂપિયાના ખર્ચ થાય છે. વરસાદી ભીજબાવામાં ગુણવત્તા ઓછા ભાવ મળવાના કારણોથી ખેડૂતોને આર્થિક નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. આ તરફ હાંસોટ તાલુકામાં કોંગ્રેસના કેન્દ્રિય પ્રમુખ અને રાજ્ય સરકારમાં ભૂત અનુસંધાન દિશામાં કામ કરતા ધારાસભ્યના ભાઈએ સરકાર પર ખેડૂતોની અવગણના કરવાનો આક્ષेप કર્યો છે અને તાત્કાલિક સર્વેના સહારે વળતર ચૂકવવામાં નહીં આવે તો આંદોલનનું એલાન કર્યું છે.
0
0
Report

85 वर्षीय वृद्ध महिला पर बाइक सवार से टक्कर, मौत, पुलिस तलाश में

Moradabad, Uttar Pradesh:सड़क पार कर रही वृद्ध महिला को बाइक सवार ने मारी जोरदार टक्कर, घटना पास लगे सीसीटीवी में हुई कैद, टक्कर लगने के बाद अस्पताल लेजाते वक्त महिला की मौत, सीसीटीवी में नजर आ रहा महिला सड़क पार कर रही है तभी दूसरी तरफ से आये बाइक सवार ने मारी जोरदार टक्कर, टक्कर लगने से बाइक के टायर के साथ ऊपर उछली महिला दूर जाकर गिरी, लगभग 9 बजे की बताई जा रही घटना, वृद्ध की उम्र 85 साल के करीब बताई जा रही, मृतक महिला का बेटा और उसका परिवार गाज़ियाबाद में रहता यहाँ मृतका अकेली काशीराम नगर सी ब्लॉक में थी रहती, पुलिस ने महिला के शव को पोस्टमार्टम को भेजा, पुलिस हादसे को अंजाम देने वाले बाइक सवार की तलाश में जुटी, मुरादाबाद के थाना मझोला क्षेत्र के सम्राट अशोक नगर का मामला.
0
0
Report
Advertisement

दाहोद में आंधी-तूफान में बड़ा साइन बोर्ड गिरा, तीन लोगों की मौत

Dahod, Gujarat:દાહોડમાં ગત મોડી રાતે આવેલા ભારે પવન અને વાવાઝોડાએ વિનાશ વેરીયો ઘટના સ્થળે ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઉભો કરાયેલો મહાકાય સાઈન બોર્ડ અચાનક ધરાશાયી થયું અને ત્રણ નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાવાઝોડાના ઝોરદાર પવન વચ્ચે ગરબાડા ચોકડી પાસે ઊભો રહેલો વિશાળ સાઈન બોર્ડ ધડાકો કરીને રસ્તે પડી ગયો અને ભારે વજનદાર તે બોર્ડ નીચે ત્રણ લોકો દબાઈને ઘટનાસ્થળે મોતને ભેટ્યા. શક્કરિયા ભાઈ નીનામા, હિમસિંગ ભાઈ પરમાર અને બાબુભાઈ બારીયા નામના વ્યક્તિઓની મૃત્યુ નિપજી હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ આક્ષેપ કર્યો કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઉભો કરેલ આ મહાકાય સાઈન બોર્ડ મજબૂત આર્ધારોના બદલે પાતળી નટ-બોલ્ટના સહારે ઉભો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાવાઝોડામાં તે ધરાશાયી બન્યો અને ત્રણ લોકોના જીવ ગમ્યા. ઘટનાએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી હોવાના આક્ષેપો પણ ઊઠી રહ્યા છે. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા અને જવાબદાર અધિકારીઓ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની એજન્સી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસ, વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમો તાત્કાળ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી માટે આગળની કામગીરી હાથ ધરી હતી. मृतકના પરિવારજનોને તાત્કાલિક સહાયની માંગ કરાઈ હતી.
0
0
Report

सूरत SBI बैंक लूट केस: मुकेश खुमान की गिरफ्तारी, मास्टरमाइंड कुंदन भगत अभी जेल में

Surat, Gujarat:સુરત શહેરના બહુચર્ચિત વરાછા SBI બેંક લૂંટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. 27 એપ્રિલ, 2026ના રોજ થયેલી કરોડોની લૂંટના ગુનામાં સંડોવાયેલો વધુ એક આરોપી મુકેશ ખુમાન બિહારના પશ્ચિમ ચંપારણી જિલ્લાના નાથી ધરપકડ થઇ શકી. અગાઉ પોલીસ આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર લૂંટકાંડને ઉકેલવા માટે સુરત પોલીસની 10થી વધુ ટીમો સતત તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન 1000થી વધુ CCTV કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર લૂંટકાંડનો માસ્ટરમાઈન્ડ કુન્દન ભગત છે, જે હાલ પટના જેલમાં બંધ છે. કુન્દન ભગતે બિહાર અને ઉત્તર પ્રદેશના આરોપીઓ સાથે સંપર્ક સાધી ખાસ સિમકાર્ડ અને કોડવર્ડ મારફતે.sponge-filler_આWhole text continues... આ કેસમાં આરોપી.Matcher મુકેશની ધરપકડ કરાવતી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આઠ દિવસ સુધી બિહારમાં રોકાઈ હતી. આરોપી સતત પોતાના ઠેકાણું બદલતો હોવાથી થોડી મુશ્કેલી હતી. ધરપકડ દરમિયાન તેનો મોબાઈલ ફોન કબજે થયો હતો. તપાસમાં એવી મળ્યું કે લૂંટ બાદ તે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ભાગી ગયો હતો અને ત્યારબાદ નેપાળ ફરાર થવાની તૈયારીમાં હતો. પોલીસના જણાવ્યા મુજબ લૂંટ દરમિયાન કુલ 6 જેટલા હથિયારોનો ઉપયોગ થયો હતો અને હથિયારો ક્યાં છુપાવવામાં આવ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં કુન્દન ગેંગને સ્થાનિક સ્તરે મદદ કરનાર લોકોની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં છે. તપાસ દરમિયાન ખુલ્યું કે અગાઉ ઝડપાયેલા സുഭમ અને વિકાસે કુન્દન ભગત સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. આરોપીઓ વચ્ચે ઓળખ છુપાવવા માટે સુમિત, મન્સ્ટિસ, મુકેશ અને એlead જેવા નિકનેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમને મોબાઇલ નંબર અને સિમકાર્ડનો ઉપયોગ ન કરતા હોવાનું પોલીસ જાણવા મળે છે. કેસમાં અગ્રણીઓની હજુ ફરારતા છે, હથિયાર અને ગેંગના નેટવર્ક વિશે આગળ તપાસ ચાલિકી છે.
0
0
Report

नरौड़ा में करोड़ों रुपए के ड्रग्स के जथ्थे के साथ आरोपी गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના નરોડા વિસ્તાર માંથી போலீસે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ મામલે નરોડા પોલીસની મોટી કામગીરી ચાલતી હતી અને 14 કરોડથી વધુ કિંમતના બનેલા મેથામ્ફેટામિન ડ્રગ્સનો જથ્થો પાડપાયો ગયો છે. પકડેલો આરોપી નાઈક સાથર કહીને ડ્રગ્સની હેરાફેરી માટે કેરિયર તરીકે કામ કરતો હતો. આરોપી રાજસ્થાનના જયપુરથી ડ્રગ્સ લઈને મુંબઈ જઈ રહ્યો था. પોલીસ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસના ધમધમાટ શરૂ કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે મોટી એજન્સીઓ સાથે સ્થાનિક પોલીસ ALERT દેખાઈ રહી છે. નરોડા પોલીસને મળેલી માહિતીથીSmall Chhilaodha પાસેથી કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી પોતે ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી 7 કિલો 84 ગ્રામ મેથામ્ફેટામિન ડ્રગ્સ મળી લીધા છે, જેની કિંમત અંદાજે 14 કરોડ 16 લાખ રૂપિયાની છે. આરોપીનું નામ સાજીદ ഉસ્માન શેખ હોવાનું જાણી આવ્યું હતું. આરોપી પાસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને પુછપરછ હાથ ધરાઈ રહી હતી. આ તપાસમાં સામે આવ્યું કે આરોપી मुंबईમાં રહેતો હતો અને નೈઝિરિયન ક્યુબેનના સંપર્કમાં હતો. ક્યુબેનના કહેવા પર રાજસ્થાનના જયપુર બસ સ્ટેન્ડ પરથી ડ્રગ્સનો જથ્થો લઈ આવે ત્યારે અમદાવાદ પહોંચી ગયો હતો. ડ્રગ્સના જથ્થાને biscKITના પેકેટોમાં છુપાવી રાખ્યો હતો જેથી ઝાંખાહી ન જાય. આ આરોપીને કાર્યો માટે લગભગ 20 હજાર રૂપિયા મળે છે. આજ સમયે કાયદેસરના વિરોધી તથ્યની તપાસ ચાલી રહી હતી. નરોડા પોલીસ આ ડ્રગ્સ રેકેટના જોડાં અન્ય વ્યક્તિઓ સુધી પહોંચી રહી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report
Advertisement

सूरत में ईंधन बढ़ोतरी पर रिक्सा चालकों की भारी हड़ताल

Surat, Gujarat:એંકર:સુરત શહેરમાં સળંગ બીજા દિવસે પણ રિક્ષા ચાલકોની હડતાલ યથાવત જોવા મળી રહી રહી છે. પેટ્રોલ, ડીઝલ તેમજ CNG ગેસ અને એન્જિન ઓઇલના ભાવમાં થયેલા અસહ્ય વધારાના વિરોધમાં રિક્ષા ચાલકોએ મોરચો માંડ્યો છે. તેમની મુખ્ય માંગણી મિનિમમ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની છે. દૂર આવેલા વિસ્તારોમાં ઈન્ડોરોઅન્ડર ઘર્ષણ થવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઇંધણ અને ઓઇલના ભાવ આસમાને પહોંચતા રિક્ષા ચાલકો ભાડામાં ₹5 નો વધારો આપવાની જીદ પર અડગ છે. ડિંડોલી વિસ્તરમાં મોટી સંખ્યામાં રીખ્સા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી હતી. હડતાલને પગલે રિક્ષા ચાલકો અંદરોઅંદર લડી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જે ચાલકો હડતાલમાં જોડાયા ન હતા, તેઓનો અન્ય રિક્ષાચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મુસાફરો ભરીને પસાર થઈ રહેલી એક રિક્ષાને રોકીને અન્ય હડતાલી ચાલકોએ રિક્ષાના ડ્રાઈવર સાથે મારપીટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. રસ્તા પર જ મુસાફરો ભરેલી રિક્ષાઓને અટકાવી દેવામાં આવી હતી. આ હડતાલના કારણે સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો ભોગ બન્યા છે. શાળા-કોલેજના વિદ્યાર્થીોએ:s સમયસર આવતા અડચણોનો સામનો કર્યો. ઓફિસ અને ફેક્ટરીઓમાં નોકરીએ જતા લોકો રસ્તા પર અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકી વેઠવી પડી હતી. મુસાફરોનું કહેવું છે કે રિક્ષા ચાલકોની લડાઈમાં સામાન્ય જનતા પીડાઈ રહી છે અને તંત્રએ ઉકેલ લાવવો જોઈએ.
0
0
Report
Advertisement

सूरत में रात के अचानक बदले मौसम से किसान प्रभावित, फसलें भारी नुकसान

Surat, Gujarat:સુરત જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક આવેલ પલટાએ ખેડૂતોની ચિંતա વધારી દીધી છે. ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસેલો ધોધમાર વરસાદે ઉનાળુ ખેતીપાકને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કાપણી માટે તૈયાર ઉભેલા ડાંગર, મગ અને તલ જેવા પાકોને ભારે ફટકો પડ્યો છે. તો બીજી તરફ જે ખેડૂતો સમયસર ડાંગર કાપીને મંડળીઓમાં પહોંચાડી ચૂક્યા હતા તેમને રાહત મળી છે. સુરત જિલ્લામાં ઓલપાડ, કામરેજ, બારડોલી અને માંડવી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ અને તેજ પવન સાથે પડેલા ધોધમાર વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ઉનાળુ ડાંગર, મગ અને તલ જેવા પાકો હાલમાં કાપણીના તબક્કામાં છે. ઘણા ખેડૂત હવે પાક કાપી શક્યા ન હતા, જેના કારણે ઊભા પાકને સીધું નુકસાન થયું છે. જયારે કેટલાક ખેડૂતોએ કાપીને ખેતરમાં રાખેલ પાક પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે. બે દિવસ અગાઉ કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ ભેજવાળું ડાંગર સુકવવા માટે પાથરવું પડ્યું હતું. વરસાદની આગાહી વચ્ચે મોટાભાગના ખેડૂતો સમયસર ડાંગર રોડ પરથી ઉઠાવી લેતા મોટી નુકસાનીમાંથી બચી ગયા હતા. પરંતુ જે ખેડૂતોનું ડાંગર હજુ રોડ પર જ પડ્યું હતું, તે વરસાદમાં પલળી જતાં નુકસાન વેઠવો પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વરસાદી પાણીમાં પલળેલું ડાંગર ગુણવત્તા ગુમાવે છે, જેના કારણે બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. પરિણામે મોઢે આવેલા કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતિ સર્જાય છે. એક તરફ કમોસમી વરસાદ, તો કેટલીક વાર વાવાઝોડા જેવી કુદરતી આફતો અને બીજી તરફ પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મોડી રાત્રે વરસેલા આ વરસાદે અનેક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને કેટલાક ખેડૂતો માટે તો રોવાનો વારો આવ્યો છે. સુરત ઝિલા વડોલી-ઓલપાડ, સુર્ત સંપાદક: સંદીપ વસાવા (વડોલી-ઓલપાડ, સુરત)
0
0
Report

सूरत में अमरोल्लि के 16 किलोग्राम से अधिक गांजे के साथ तीन गिरफ्तार

Surat, Gujarat:સુરત બ્રેક અમરોલીમાં 16 કિલોથી વધુ ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા સુરત પોલીસના "NO DRUGS IN SURAT CITY" અભિયાન હેઠળ અમરોલીીએ પડી કાર્યવાહી કરી શ્રીરામ ચાર રસ્તા નજીક સર્વિસ રોડ પરથી ઓટો રિક્ષામાંથી ગાંજાનો જથ્થો કબજે પ્યો પોલીસે 16.017 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 8.00 લાખથી વધુ હોવાનું સામે આવ્યું મોબાઇલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ રૂ. 8.81 લાખનું મુદ્દામાલ જપ્ત કરાયું ઓટો રિક્ષા નંબર GJ-23-AU-9331 માંથી કાર્યવાહી હાથધરાઈ પોલીસે ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા મુખ્ય આરોપી ઇશ્વરભાઈ ભીખાભાઈ વાઘાણી રિક્ષા ડ્રાઈવર હોવાનું સામે આવ્યું અન્ય બે આરોપીઓ આદિત્ય ઉर्फ ઐદી લડુ બરડ અને રાજેશ પંચુ રાઉતની ધરપકડ કરાઈ તપાસમાં ગાંજો ઓડિશાથી મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું આرોપીઓ અમરોલીની ಆಶાબેન નામની મહિલાને ગાંજો વેચવાના હતા આશાબેન હાલ ફરાર હોવાથી પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે સમગ્ર કાર્યવાહી સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી ફરાર આરોપીની શોધખોળ અને ગાંજાના નેટવર્ક અંગે વધુ તપાસ પોલીસે ચાલુ રાખી છે.
0
0
Report

पालघर में मुंबई-अहमदाबाद बुलेट ट्रेन की तीसरी पर्वतीय सुरंग सफल, 417 मीटर लंबी

Ahmedabad, Gujarat:*મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ત્રીજી પર્વતીય સુરંગમાં સફળતા* પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના અંબેસરી ગામમાં મુંબઈ- Ahmedabad બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં ત્રીજી પર્વતિક સુરંગમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ ટનલ 417 મીટર લાંબી અને 14.4 મીટર પહોળી છે, જે બુલેટ ટ્રેન કોરિડોરના ઉપર અને નીચે બંને ટ્રેકને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ખોદકામ બંને ઢાંકેથી નિયંત્રિત ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવ્યો હતો. માળખાકીય સ્થિરતા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ખોદકામ પ્રક્રિયા દરમિયાન અદ્યતન દેખરેખ પ્રણાલીઓ અને ભૂ-તકનીકી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખોદકામ પ્રવૃત્તિઓ દરમિયાન કંપન, ટનલ વર્તણૂક અને નજીકના માળખાઓનું સતત નિરીક્ષણ કરવા માટે સરફેસ સેટલમેન્ટ પોઈન્ટ્સ (SSP), 3D લક્ષ્યો, સ્ટ્રેન ગેજ અને સિસ્મોગ્રાફ્સ સહિત રીઅલ-ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. યોગ્ય વેન્ટિલેશન સિસ્ટમ્સ, અગ્નિ સલામતીના પગલાં, નિયંત્રિત પ્રવેશ વ્યવસ્થા અને સતત ભૂ-તકનીકી દેખરેખ દ્વારા ટનલની અંદર કામદારોની સલામતી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. *ગુજરાત અને મહારાષ્ટ્રમાં પર્વતીય ટનલ (MT) ની સ્થિતિ* પ્રોજેક્ટમાં કુલ આઠ (08) પર્વતીય ટનલમાંથી, સાત (07) મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં અને એક (01) ગુજરાતના વલસાડ જિલ્લામાં સ્થિત છે. - *૫ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ MT- ૦૮ (૩૫૦ મીટર) સફળતા પ્રાપ્ત થઈ* - *૧ જૂન ૨૦૨૬ ના રોજ MT-૦૭ (૪૧૭ મીટર) સફળતા પ્રાપ્ત થઈ* - *૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ની રોજ MT-૦૬ (૪૫૪ મીટર) સફળતા પ્રાપ્ત થઈ* - *૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ MT-૦૫ (૧.૫ કિમી) સફળતા પ્રાપ્ત થઈ* - MT-૦૪ એ લગભગ ૬૦% પ્રગતિ પ્રાપ્ત કરી છે - MT-૦૩ એ ૮૦% ખોદકામ પ્રગતિ પાર કરી છે - MT-૦૨ અને MT-૦૧ સતત પ્રગતિ કરી રહ્યા हैं *ખાસ બાબતો* • આ પર્વતીય ટનલના ખોદડકામ સાથે, મહારાષ્ટ્રમાં છેલ્લા ૫ મહિનામાં ત્રણ પર્વતિક ટનલ ખોદવામાં આવી છે, જે પ્રોજેક્ટના સૌથી જટિલ વિભાગોમાંના એકમાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. • વાપી અને બોઇસર બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચેની ત્રણેય પર્વતીય ટનલ સફળતાપૂર્વક ખોદવામાં આવી. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર મહારాష్ట్రના બોઇસર અને ગુજરાતના વાપી વચ્ચેના એક મહત્વपूर्ण ઔદ્યોગિક પ્રદેશમાંથી પસાર થાય છે, જ્યાં બાંધકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ બે શહેરો વચ્ચેનાRouteમાં ત્રણ (03) પર્વતીય ટનલ (MT 08, MT-07 અને MT-06)નો સમાવેશ થાય છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top