icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

जामनगर में लाठीचार्ज विरोध: कांग्रेस का शक्तिशाली प्रदर्शन, केंद्र के खिलाफ उग्र नाराजगी

Jamnagar, Gujarat:જામનગર : દિલ્હીમાં લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જામનગર શહેરમાં પણ પેપર લીક કૌભાંડ અને विद्यार्थીઓ પર લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન પૂર્વ સાંસદ વિકમ માડમ સહિત કાંગ્રેસ આગેવાનોની અટકાયત દિલ્હી ઘટનાના વિરોધમાં જામનગર કોંગ્રેસનું શહેરના ટાઉનહોલ ખાતે જોરદાર પ્રદર્શન પોલીસે તમામ લોકોની અટકાયત કરેલ દિલ્હીમાં विद्यार्थીઓ પર થયેલા પોલીસ આધારરાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ મામલે વિરોધ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો
0
0
Report
Advertisement

औरंगा नदी का उफान: वलसाड में बाढ़ جیسے हालात, लोगों को सुरक्षित स्थानों पर स्थानांतरित

Valsad, Gujarat:વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીએ તેની ભયજનક સપાટી વટાવી દેતા સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને દોડતું થઈ ગયું છે. નદીના ધસમસતા પાણી હવે રહેણાંક વિસ્તારોમાં કહેર વર્થાવી રહ્યા છે. ઔરંગા નદીના રૌદ્ર સ્વરૂપને કારણે શહેરના વલસાડપારડી અને કશ્મીર નગર વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા છે. જળબંબાકારની આ સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બીજી तरफ, વલસાડના બંદર રોડ પર નદીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયું છે. જેના કારણે વલસાડનું ભાગડાખુર્ડ ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે અને在那里 લોકોની અવરજવર અટકી ગઈ છે. ઔરંગા નદીના સતત વધી રહેલા જળસ્તર અને વધુ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હવે NDRF ની ટીમને ગ્રાઉન્ડ પર તૈનાત કરી દેવામાં આવી છે.
0
0
Report
Advertisement

दिल्ली में राहुल गांधी की गिरफ्तारी के विरोध में गुजरात कांग्रेस का प्रदर्शन; 125 गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદ દિલ્લીમાં રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ આક્રમક ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસનો વિરોધ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા પોલીસનો મોટો કાફલો કોંગ્રેસ કાર્યાલય ખાતે ખડકાયો પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ કાર્યકરોની અટકાયત પોલીસે કાર્યકરોની ટીંગાટોળી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચ Owાડા સહિત ૧૨૫ કાર્યકરોની અટકાયત બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસ કાર્યાલય ઘેરાવની જાહેરાત કરી છે બપોરે ૨ વાગ્યાના સરવાળા વિરોધને જોતા કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
0
0
Report

आनंद के गोया तालाब मंदिर से व्यापारी के 49,600 रुपये चुराने वाला गिरफ्तार

Anand, Gujarat:આણંદ શહેરમાં ગોया તળાવ પાસે આવેલા રોકડીયા હનુમાનજી મંદીરમાં દર્શન કરવા ગયેલા વેપારીઓના ખિસ્સામાંથી 49,400 રૂપિયાની રોકડ રકમની ચોરી કરીને ફરાર બનેલા ચોરને આણંદ ટાઉન પોલીસએ સી-si ટીવી કેમેરાના આધારે ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આણંદ શહેરના ઉમાભવન પાછળ આવેલી કલ્પતરૂ એલિગન્સ સોસાયટીમાં રહેતા ૫ ભાવેશભાઈ કરમશીભાઈ પટેલ દહેમી રોડ પર 'એશિયન વુડ પેકર' નામની સાલિમ લાકડાની સોમીલ ચલાવે છે. આશરે છ મહિના પહેલાં તેમણે પુનામાં રહેતા તેમના ધંધાકીય મિત્ર રમેશભાઈ પવાલને રૂપિયા ૧ લાખ_HAND_OVER_આપ્યા હતાં. ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ રમેશભાઈએ આ નાણાં આણંદની મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડીયા પેઢી મારફતે પરત મોકલ્યાં હતાં. ભાવેશભાઈ બપોરે આંગડીયા પેઢીમાંથી વટાવના રૂપિયા ૪૦૦ કપાવીને કુલ રૂપિયા ૯૯,૬૦૦ની રોકડ (૫૦૦-૫૦૦ના બે બંડલ) લઈને નીકળ્યાં હતાં. ત્યાંથી તેઓ ગોપી ટોકીઝ રોડ પર પોતાના મિત્ર ભારતભાઈની દુકાને ગયાં હતાં. અને ત્યારબાદ શનિવાર હોવાથી સાંજે સાડા સાત વાગ્યાના સુમારે ભાવેશભાઈ ગોયા તળાવ નજીક આવેલા રોકડીયા હનુમાન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં. પોઠે આઠ વાગ્યે દર્શન કરીને જ્યારે તેઓ બહાર આવ્યા અને પેન્ટના ખીસ્સા તપાસ્યા, ત્યારે રૂપિયા ૫૦,૦૦૦નું એક બંડલ સલામત હતું, પરંતુ રૂપિયા ૪૯,૬૦૦નું બીજું બંડલ ગાયબ હતું. ભાવેશભાઈએ મંદિરના પૂજારીને વાત કરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં દેખાયું કે એક ૩૫ થી ૪૦ વર્ષનો અજાણ્યો શખ્સ, જે બ્લુ કલરનું શર્ટ અને સફેદ પેન્ટ પહેર્યું હતું, તે પોતાના પાછળ જ મંદિરમાં આવ્યો હતો. જ્યારે ભાવેશભાઈ દર્શનમાં મગ્ન હતા, ત્યારે આ ચોરી તેમના ડાબા ખીસ્સામાંથી થયું હતું અને ૪૯,૬૦૦નું બંડલ સરકાવી લીધું હતું. ભાવેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને ચોરીનો ગુનો નોંધાયો હતો; સીસીટીવી ફૂટેજના આધારે તપાસ થઈ હતી. માલમાલમાં ચોરીમાં ગયેલા 49,600 રૂપિયાની રોકડ રકમ અને એકટીવા મોપેડ સહિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે એકતા નગર ઝુપડપટ્ટીનો મૂળ રહેણાંક અને હાલ હાડગુડ ગામનાં ઝાખરીયા પાટીયા પાસે રહોતા પૂર્વ ચોરીના ગુન્થીએ પણ પકડાયો હતો. બીટીસીપીડી (ડિવીઝન)-જે એન પંચાલ (ડીવાયએસપી) અને બુરહાન પઠાણ દ્વારા તપાસ આગળ વધશે.
0
0
Report
Advertisement

अमरेली में हत्या: चार आरोपी गिरफ्तार, जांच तेज

Amreli, Gujarat:અમરેલી જિલ્લા કે ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવક જયરાજ ઉર્ફે લાલાભાઈ ગોદડભાઈ ધાખડા અને મિત્ર શક्तિરાજભાઈ અમરૂભાઈ વાળાએ 15 જુલાઈના રોજ બાઇક પર નાનીધારી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવિફ્ટ કારમાં આવેલા ચાર અજાણ્યા લોકોોએ ટક્કર મારી બંનેને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ હુમલોખોરોએ લોહી-છાંડા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો અને જયરાજભાઈનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. આ ઘટનાની તપાસ ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સોર્સ દ્વારા આ ઘટનાની ગંભીરતા Dishayમાં તપાસ હાથ ધરવામાં આવી. આરોપીઓ firar લીધો હતો, જેને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી ધરપકડ કરી તપાસ શરુ કરી છે. ધરપકડ થયેલો ભરવાણી નાં પાત્રીઓ: (1) મયૂરભાઈ વલકુભાઈ વરૂ (ઉ.વ. 24) રહેવાસ: કંથારીયા, તા. Jazzabad; (2) ચાપરાજભાઈ દિલુભાઈ વાળા (ઉ.વ. 37) રહેવાસ: ડુંગરી ઇંગોરાળા, તા. ધારીઃ (3) સુરેશભાઈ મધુભાઈ વરૂ (ઉ.વ. 34) રહેવાસ: બાલાની વાવ, તા. ઝાફરાબાદ; (4) ઉમેશભાઈ કથુભાઈ વરૂ (ઉ.વ. 23) રહેવાસ: ચોત્રા, તા. રાજુલા. વધુ તપાસ ચાલી રહી છે.
0
0
Report
Advertisement

मेहसागर जिले के वीरपुर के वारधारा गांव में वृद्ध की हत्या; पाइप से मारकर मौत

Bhamra, Gujarat:મહીસાગર જિલ્લયા ના વીરપુરના વરધારા ગામના આધેડ ના મૃતદેહ નો ભેદ ઉકેલાયો.. વરધારા ગામના મનુભાઈ પટેલ દ્વારા કમલેશભાઈ જોશી ના બહેનની છેડતી કરતા ઉશ્કેરાઈ જઈ મારમારતા મૃત્યુ.. કમલેશભાઈ જોશી ની બહેન ની મનુભાઈ પટેલે છેડતી કરતા પાઇપ વડે ઢોર માર મારતા મનુભાઈ નો মৃত্য‍આ.. મૃતક ને PVC પાઇપ વડે મારતા તેઓ ને લોહી વહી જતા અને સારવાર ન મળતા موت‍મૃત‍ના કારણે મોત.. વરધરા ગામના મનુભાઈ રામાભાઈ પટેલ ઉમર 55 ને હોસ્પિટલ લઈ જતા મૃતક જાહેર કર્યા હતા.. વીરપુર પોલીસ દ્વારા પાઈપ વડે ઢોર મારનાર આરોપી કમલેશ જોશીની કરી અટકાયત.. પોલીસે આરોપી સામે મોતનો ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી..
0
0
Report

वलसाड में भारी बारिश से NH-48 पर जल जमाव, मुंबई-अहमदाबाद मार्ग यातायात बंद

Valsad, Gujarat:વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સવારથી જ ધબધબાટી બોલાવી છે. વહેલી સવારથી begonnen થયેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. જેણે સામાન્ય જનજીવનની સાથે સાથે વાહનવ્યવહારને પણ બાનમાં લીધો છે. વરસાદની સૌથી મોટી અને ગંભીર અસર વલસાડથી પસાર થતા દેશના સૌથી વ્યસ્ત નેશનલ હાઇવે 48 પર જોવા મળી રહી છે. કુંડી અને સરોણ ગામની વચ્ચે હાઈવે પર વરસાદના પાણી ફરી વળ્યા છે. હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ જતો એમ બંને બાજુનો માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.​રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પાણીનું સ્તર એટલું વધારે છે કે હાઈવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતા કેટલાક વાહનો તો આ ઊંડા પાણીમાં જ બંધ પડી ગયા છે. હાઈવે બંધ થવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.
0
0
Report

वलसाड में बाढ़: आउरंगा नदी से गांवों में पानी घुसा, राहत अभियान जारी

Valsad, Gujarat:ગત મોડી રાતથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે હવે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા આ વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને હવે આ નદીના पानी સીધા ગ્રામીણ વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે.વલસાડના વેજલપોલ ગામમાં જોવા મળી છે. ઔરંગા નદીના પાણી અચાનક ગામમાં ઘૂસી જતાં 20થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે પરિસ્થિતિ વધારે વણસે તે પહેલાં જ ગામના સરપંચ, અન્ય સભ્યો અને સ્થાનિક આગેવાનોએ તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરી હતું. તેઓએ જાતે પાણીમાં ઉતરીને ઘરોમાં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢ્યા છે અને તેમનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. આ તમામ અસરગ્રસ્ત પરિવારો માટે વેજલપોલ ગામે જ તात્કાલિક ધોરણે એક શેલ્ટર હોમ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને પૂરની આ ગંભીર સ્થિતિને લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર બધ્દે એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર ખડેપગે છે.
0
0
Report
Advertisement
Advertisement
Back to top