icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement

नवसारी में तेज बारिश से जनजीवन बाधित, घरों में पानी घुसा

Navsari, Gujarat:સાગર વાવાઝોડા અને ગીભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 24 કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ પડવાનો આંકડો નોંધાયો છે જેને કારણે શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગંગા તળાવ તરીકે જાણીતી વિશાળ તળાવમાંથી પાણી છલકાઈને નજીક ની ચંદનવન સોસાયટીમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે; તળાવના પાણી ઘરોમાં પ્રવેશે લાગ્યા છે. સ્થાનિકો કહે છે કે કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ પાણી બેક મારતા સ્થિતિ ગંભીર બન્યો છે. ચંચળ બેન રાણા૧૭રૃઢ આ સોસાયટીમાં રહેવા છતાં નિરાધાર છે; તેમના પતિ અને દીકરો બંને અવસાન પામ્યા છે અને વૃદ્ધાવિષ્ઠામાં એકલા રહેતા આ ઘરન્ને પાણી અને તળાવના પાણી બંને ભરાતા હોવાના કારણથી અશ્રુસથિતિમાં છે. પાણી નિકાલ માટે કોઈ વ્યક્તિ ઉપલબ્ધ નથી, તેથી સમાધાન નિકમતાં વધુ ચિંતાનું વિષય બની ગયું છે. પડોશીઓ ચંચળબેનને મદદ કરી રહ્યાં છે અને મહાનગરપાલિકા આ સમસ્યાનો સમાધાન લાવવાનો પ્રએસ્ડાય છે. ચંદનવનના રહેવાસીઓ શહેરના શાસક પક્ષના નેતા નરેશ પુરોહિત સામે આક્રોશ વ્યક્ત કરે છે.
0
0
Report
Advertisement

नवसारी में पन्ना नदी का जलस्तर 27 फीट से ऊपर, पुराना पुल बंद

Navsari, Gujarat:નવસારી સહિત ઉપરવાસના તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની લોકમાતા પુર્ણા નદી તેની સપાટીVTાબાવીને 27 ફૂટ થી ઉપર વહી રહી છે પૂર્ણ જળસર વધતા નવસારીઓ ને બારડોલી સાથે જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉપર સુپا ગામ પાસેનો પૂર્ણ નદીનો મેજર બ્રિજ જે જૂનો છે એના ઉપર આવતા પુર્ણાના પાણી ફરી વળ્યા છે જેના કારણે આ જૂનો પુલ બંધ કરવાની ફરજ પડી છે જો ઝે કે તંત્ર દ્વારા આ વર્ષે જ નવીનર્મિત ઊંચા પુલને કાર્યરત કરાયો હતો જેથી નવસારી બારડોલી માર્ગ કાર્યરત છે. પુર્ણમાં પાણી વધતા નદીમાં થતા પ્રદૂષણની જીવંત ઉદાહરણ પણ સામે આવ્યું છે નદીમાં લાકડા ઝાંખરા સાથે માનવી દ્વારા નાખાતો પ્લાસ્ટિકનો કચરો પણ પુલ ઉપર ભેગો કરી દીધો છે કહેવાય છે કે પ્રકૃતિ પોતાની પાસે કઈ નથી રાખતી એ પરત આપી દે છે એ વાક્યને પુર્ણએ સિદ્ધ કરી બતાવ્યું છે પૂર્ણમાં ઠલવાતો પ્લાસ્ટિકનો કચરો આજે બહાર કાઢી નાખ્યો છે. આ સાથે ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ 223 રસ્તાઓ બંધ થયા છે જેમાં નવસારીના 29 જલાલપુરના 25 ગણદેવીના 54 ચોખલીના 64 ખેરગામના 14 અને વાંસદા ತಾಲೂಕાના 37 રસ્તાઓના લો લેવલ પુલ કોઝવે અથવા રોડ ઉપર નદી કે ખાડીના પાણી પરિવર્તન અવરજવર માટે બંધ થયા છે. નવસારી થી ગણદેવીને જોડતા રાજ્ય ધોરી માર્ગ ઉપર ચાલે જ ગામ પાસે જાણે અંબિકા માર્ગ ઉપર આવી ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે જેને કારણે નવસારી ગણદેવી માર્ગ પર બંધ થયો છે. નવસારી બારડોલી માર્ગ પર સૂપા ના પુલ પાસેથી વોક થ્રુ કર્યો છે.
0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top