icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
365560
Kanabar Yogeshkumar VanmslidasKanabar Yogeshkumar VanmslidasFollow15 Apr 2025, 10:15 am

Amreli - રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ

Rajula, Gujarat:રાજુલા શહેરમાં ટાવર પાસે સ્વીફ્ટ CNG કારમા આગ લાગી ફાયર બ્રિગેડના આભાવે કાર આગમાં ભડથું થઈ સીએનજી કારમાં આગના કારણે મોટી દુર્ઘટના ટળી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમસ ટાવરની સામે આવેલ નાસ્તા ગલીમાં સ્વીફ્ટ કાર સીએનજી પાર્ક કરેલી હતી જેમા અચાનક આગ લાગવાના કારણે અફડા તફડી મચી બંને સાઈડ માર્ગો શરૂ મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની અવર જવર હતી નગરપાલિકામાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ બંધ હોવાથી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી 1 કલાક સુધી આગ કોઈ ફાયર સુવિધા કામ ન લાગી જેના કારણે શહેરીજનોમાં પણ નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ દોડી સીએનજી કાર હોવાને કારણે પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી લોકોના ટોળા એકત્ર થતા પોલીસએ ટોળાને દૂર ખસેડવામાં આવ્યા
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

0
0
Report
Advertisement

राजकोट-जीतपुर में बारिश नहीं, किसानों की फसलों पर मंडरा रहा खतरा

Jetpur, Gujarat:ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની સમયસીમા પસાર થઈ ગઈ છે પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં હજુ પૂરતો વરસાદ નોંધાયેલો નથી. રાજકોટ જિલ્લાની ઘણી તાલુકાઓમાં વરસાદની કડક ન ચળ્યે ખેડૂતોને ચિંતા વધી રહી છે. સમયસર વરસાદ ન થતાં વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની શક્યતા અને ઉત્પાદનમાં અસરભરખભરી બાબતો ઊભી છે. રાજકોટ જીલ્લા ઉપરાંત જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉaplેટા જેવા વિસ્તારોમાં હાલ અબરૂ થેલા વાવેતરના પાંદ્રા સતત મરી રહ્યા છે, પાક અંકુર ફૂટી ગયા હોવા પણ પાણીની અછતને કારણે છોડ વિકાસ રોકી રહ્યો છે. કુવા, બોર અને તળાવના પાણીના સ્તર ઘટી રહ્યા છે, જેના કારણે પાકને પિયત પાણી આપવા મુશ્કેલ થઈ રહ્યું છે. આ સમયે વરસાદ ન આવ્યો તો પાક માટે જરૂરીitsy પાણીની અછત વધુ વજનવાળું થશે અને ખેડૂતોએ ભારે ખર્ચ કરેલો સામનો કરવો પડશે. ખેતીમાં મગફળી, કપાસ, સોયાબીન, મરચી જેવા પાકોને નુકસાનની ભીતિ કોંગ્રેસમાં છે; ગરમી-ભેજના કારણે જીવાતની ઉપદ્વર પણ જોવા મળી રહ્યું છે અને દવાનો છંટકાવ, ખરીદવામાં આવેલા ખાતર-દવા ખર્ચને પગલે ઓછો બચાવ હવે મુશ્કેલ બન્યો છે. આસપાસના વિસ્તારોમાં વરસાદ ન પડે તો ખેડૂતોને આર્થિક સંકટનો સામનો વધશે અને સરકાર દ્વારા તાત્કালિક સર્વે કરાવ્યો જાઉવો જોઈએ તેવી માંગઠ કોષ્ઠો ઉભી થઇ રહી છે.
0
0
Report
Advertisement

सूरत के अमरौली थाने क्षेत्र में नाबालिग अपहरण: दो आरोपी गिरफ्तार

Surat, Gujarat:સુરતના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી ધમકી આપવાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા. 17 વર્ષિય સગીરાને છેલ્લાં છ વર્ષથી મુખ્ય આરોપી પિયુષ મારૂ હેરાન કરતો હોવાનો આક્ષેપ છે. 16 ઓગસ્ટે સગીરા બ્યુટીપાર્લરનો સામાન લઈને જતી ત્યારે આરોપી મિત્ર સાથે બાઈક પર આવ્યો હતો. આરોપીએ સગીરાને બળજબરીથી બાઈક પર બેસાડી કડોદરા તરફ લઈ ગયો હતો. ત્યાં સગીરાને માર મારવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સગીરાને આરોપી સાથે લગ્ન નહોં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ હતી. ઘટનાની ફરિયાદ બાદ અમરોલી போலீસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. પોલિસ અધિકારીઓની સૂચનાથી આરોપીઓની ઝડપી પાડવા વિશેષ ટીમો કામે લાગી હતી. અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ વર્કઆઉટ હાથ ધર્યો હતો. મુખ્ય આરોપી પિયુષ ધનજીભાઈ મારૂને અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામેથી ઝડપલેવાયો. જ્યારે સહારોપી કિશોર બીજલભાઈ બોરીચાને અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. બંને આરોપીઓ હિરાયા મજૂરીનું કામ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસોએ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી പോലീസ് દ્વારા સગીરાની સુરક્ષા અને સમગ્ર ઘટનાના અન્ય પાસાઓ અંગે તપાસ ચાલુ છે.
0
0
Report

अमरैली में बारिश की कमी से कपास और मूंगफली के खेत मुरझाने लगे, किसान चिंतित

Amreli, Gujarat:સSlગુ - પાક મુરજાયા લોકેશન - અમરેલી રીપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ -2408ZK_AMR_PAAK MURJAYO એન્કર........ અમરેલી જિલ્લામાં શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી હતી.પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીના પાક મુર્જાવવા લાગે છે.ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે જો હજી વરસાદ વધુ દિવસો ખેચાશે તો કપાસ અને મગફળીના પાકને નુકસાન થશે.હાલ કપાસ અને મગફળીના પાકને પાણીની પૂરતા પ્રમાણમાં જરૂર છે. વિઓ - 1 અમરેલી જિલ્લામાં શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ હતો. સમગ્ર અમરેલી જિલ્લામાં અમુક વિસ્તારમાં ધોધમાર તો અમુક વિસ્તાે ા ધીમીધારે વરસાદ પડ્યો હતો. સાલા વરસાદને લઈને ખેડૂતોએ કપાસને મગફળીનો પાસંદ વ્યાવહારિક રીતે વાવેતર કર્યો હતો. હવે વરસાદની કાગડોળે રાહ જોવાય છે કે શું થોડા દિવસમાં વરસાદ આવશે તો કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. સામે જો વરસાદ નહીં આવે તો પાકને નુકસાન થશે. બાઈટ - 1 - હરેશભાઈ બુહા - ખેડૂત - અમરેલી વિઓ - 2 આગલા સમયમાં ખેડૂતોએ કપાસને મગફળીના આગોતરું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ નહીં આવતા ખેડૂતોએ બીજી વખત વાવેતર કર્યું હતું. શરૂઆતમાં અમરેલી જિલ્લામાં વરસાદ ખૂબ સારો પડ્યો હતો અને ખેડૂતોને આશા હતી કે આવનારા દિવસોમાં પાક ખૂબ સારો થશે, પણ ગઈ એક મહિનોથી વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં არიან. કેટલાક ખેડૂતોની પાક પીળો પડવા લાગ્યો છે. ખેડૂતોએ બિયારણ અને ખાતર ખર્ચ કર્યો છે; વરસાદ આવે તો મહેનતનું પાન પુનરુત થાશે. બાઈટ - 2 - કનુભાઈ પટેલ - ખેડૂત - અમરેલી ફાઇનલ વિઓ......... આ વર્ષે શરૂઆતમાં જ વરસાદ ખૂબ સારો હોવાથી ખેડૂતોએ આશા રાખી હતી કે કપાસ અને મગફળીનો પાક સારું રહેશે. પરંતુ સંપૂર્ણ અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ન મળવાથી કપાસ અને મગફલીનો ઉભો પાક મુરજાવા લાગી ગયો છે. જો થોડા દિવસોમાં વરસાદ ન આવે તો ખેડૂતોને નુકસાન થશે. રીપોર્ટર - કેતન બગડા અમરેલી ફોર્મેટ - પેકેજ ઇટીએ - 1 વાગ્યે
0
0
Report

भावनगर डुप्लिकेट शराबकांड में मौतें 13 पहुंचीं

Bhavnagar, Gujarat:भावनगरમાં بیشتر 1 व्यक्तिના મૃત્યુ સાથે मृत्युઆંક 13 પર પહોંચ્યો. ભાવનગરમાં સર્જાયેલા ડુપ્લિકેટ દારૂકાંડની ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ગઈકાલે કુલ 3 લોકોના મોત બાદ મૃત્યુઆંક 11 થયો હતો અને ગતરાત્રી થી આજે સવાર સુધીમાં વધુ 2 લોકોના મોતથી કુલ સત્તાવાર મૃત્યુઆંક 13 થયું છે. આજે મુકેશ ડામોર અને ભાર્ગવ ઉપાધ્યાય નામના બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 63 લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે પૈકી 46 લોકો ડિસ્ચાર્જ થયા, 13 ના મોત, 4 સારવાર હેઠળ, હજુ 1 વ્યક્તિની હાલત ગંભીર દેખાઈ રહી છે.
0
0
Report
Advertisement

भावनगर लठ्ठाकांड: नकली शराब पकड़ी, गौतम सोलंकी के घर से रिकंस्ट्रक्शन

Bhavnagar, Gujarat: rail કામ : એવો. એપ્રુવલ : ડેસ્ક નોના: સ્ટોરી સબમિટ માટે. સ્લગ : લઠ્ઠાકાંડ બાદ પોલીસની કડક કાર્યવાહી, આરોપીનું કરાયું રિકન્ટ્રક્શન, તીર્થનગરી પાલીતાણામાં દારૂની મહેફિલ. આન્કર: ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ અને SMCની કાર્યવાહી વચ્ચે દારૂના ગેરકાયદેસર કારોબાર સાથે જોડાયેલા વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વરતેજ પોલીસ નકલી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જયારે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે રિકન્સ્ટ્રક્શન કરી દારૂ બનાવવામાં વપરાતા મુદ્દામાલની જપ્તી કરવામાં આવી છે. બીજી તરફ પાલીતાણામાં સરકારી કચેરીના પરિસરમાં દારૂની મહેફિલના દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જોઈએ આ સમગ્ર મામલે ત્રણ મહત્વના અહેવાલ... વિયો ૧: નકલી દારૂ સાથે આરોપી ઝડપાયો. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી દારૂ સામે પોલીસને મોટી કાર્યવાહી હાથ ધરી છે. કમળેજ ગામેથી જયકિશન ઉર્ફે જેકે કાનાભાઈ ડાંગર નામના ઈસમને નકલી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. હવે વરતેજ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરશે અને નકલી દારૂ ક્યાંથી આવ્યો હતો, તેની પાછળ કોણ-કોટે સંકળાયેલું છે અને દારૂના નેટવર્કની કડી ક્યાં સુધી પહોંચે છે તે અંગે તપાસ હાથ ધરશે. વિઓ ૨: ગૌતમ સોલંકીની ઘરેથી રિકન્સ્ટ્રક્શન ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીને લઈને SMCએ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગૌતમ સોલંકી, રઈશ સહિત બીજા બે આરોપીઓને સાથે રાખીને SMCની ટીમ ગૌતમ સોલંકીના ઘરે પહોંચી હતી. જ્યાં આરોપી કઈ જગ્યાએ અને કઈ રીતે દારૂ બનાવતો હતો, તેની તમામ પ્રક્રિયા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગૌતમના ઘરેથી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા બેરલ, સિન્ટેક્સની ટાંકી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો آهي. હવે SMCની તપાસ આગળ કઈ દિશામાં જાય છે અને આ સમગ્ર ગેરકાયદેસર દારૂના નેટવર્કની કેટલી કડી બહાર આવે છે, તેના પર સૌની નજર છે. વિઓ ૩: પાલીતાણામાં સરકારી કચેરીમાં દારૂની મહેફિલ? ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બાદ પણ દારૂના રસિયાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા તેવા દ્રશ્યો પાલીતાણામાં સામે આવ્યા છે. પાલીતાણાના ગારીધાર રોડ પર ડ્રેનેજ વિભાગની સરકારી કચેરીના પરિસરમાં રજાના દિવસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોવાના આક્ષેપ સાથે વીડિયો સામે આવ્યો છે. સ્થળ પરથી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો પણ જોવા મળી હતી. વીડિયોમાં જેટિંગ મશીનના વાહનમાં દારૂના ગ્લાસ પણ નજરે પડે છે. જોકે મીડિયા પહોંચવામાં જાણ થતા જ ચાલુ દારૂ પાર્ટી છોડીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. હવે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને સરકારી કચેરીના પરિસરમાં દારૂની મહેફિલ અંગે તપાસ ક્યાં સુધી પહોંચે છે, તે જોવું રહ્યું.
0
0
Report

दमण के नमो पथ पर मॉनसून फेस्टिवल का रंग, गवर्नर आनंदी पटेल उपस्थित

Vapi, Gujarat:એન્કર: સંઘ પ્રદેશ દમણના પ્રવાસનને વેગ આપવાના દમણના દેવકા બીચ પર મોનસુન ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.. 1 સપ્તાહ સુધી ચાલનારા આ મોનસુન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ કરાવ્યો હતો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે નમો પથ પર મોનસુન फેસ્ટિવલના આરંભમાં પ્રદેશના ઉંચા અધિકારીઓ અને રાજקיય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તો આ મહોત્સવમાં ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. મોનસુન ફેસ્ટિવલ નિમિતે દરિયા કિનારે અનેક રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઇ હતી. મહત્વપૂર્ણ છે કે દમણનો દરિયો દેશભરમાં જાણીતો છે. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણ ની મુલાકાત લે છે. આથી છેલ્લા કેટલાક વર્ષો થી ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ દમણના નમો પથ પર વિશેષ મોનસુન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. દમણના ისტ પ્રસાસક પ્રફુલ પટેલ ની આગેવાની માં આયોજિત આ રંગારંગ કાર્યક્રમ આરંભ સમયે જ મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે ઉમટ્યા હતા. આ પ્રસંગે ભવ્ય આતસબાજી યોજાઇ હતી. આથી દમણનું આકાશ ઝગમગી ઉઠ્યું હતું. સાથે જ દરિયા કિનારે સાંસ્કૃતિક પરેડ પણ યોજાઈ હતી .જેમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્ય ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટર થી વિશેષ શો કરવામાં આવ્યો હતો.. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોનસુન ફેસ્ટિવલ ને નિહાળીને મન મોહિત થઈ ગયા હતા .. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે યુવાનોને ડ્રગ્સ જેવા નસીલા પદાર્થો ના સેવનથી દૂર રહેવા આવવાન કર્યું હતું.
0
0
Report

वसना में अवैध कफ सिरप बेचने का पर्दाफाश; 387 बोतलें जब्त

Ahmedabad, Gujarat:અમદાવાદના વાસણામાં નશાકારક કફ સિરપના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. વાસણા પોલીસે વેજલપુરના શાહનવાઝ અન્સારીને ઝડપી તેની રિક્ષામાંથી કોડેઇનયુક્ત કફ સિરપની 387 બોટલો જપ્ત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દાણીલીમડાના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી સિરપ ખરીદતો અને 300થી 400 રૂપિયામાં વેચતો હતો. આરોપી પોતે પણ કફ સિરપના નશાનો બંધાણી હોવાનું સામે આવ્યું છે...\/વિયો 1 : વાસણા પોલીસને બાતમી મળી હતી કે શાહનવાઝ ઉર્ફે શાનું અન્સારી પોતાની ઓટો રિક્ષામાં કોડેઇનયુક્ત કફ સિરપનો જથ્થો રાખી ગુપ્તાનગર વિસ્તારમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસીએ ગરીબનવાજ હોટલની ગલીમાં કુબા મસ્જિદ પાસે દરોડો પાડ્યો હતો. રિક્ષાની તપાસ કરતાં ચાર બોક્સમાંથી કુલ 387 કફ સિરપની બોટલો મળી આવી थीं. તમામ બોટલો 100 MLની હતી અને એક બોટલની કિંમત 261 રૂપિયા મુજબ કુલ કિંમત 1 લાખ 1 હજાર 7 રૂપિયા થાય છે. પોલીસોએ આરોપી પાસેથી મોબાઇલ અને GJ-01-TD-8230 નંબરની રિક્ષા સહિત કુલ 1 લાખ 51 હઝાર 507 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.\/બાઈટ - એસ એમ પટેલ, ઇંચાર્જ ACP M ડિવિઝન\/વિયા 2 : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શાહનવાઝ છેલ્લાં બે-ત્રણ મહિનાોથી કફ સિરપના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલો હતો. દાણીલીમડાના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી એક બોટલ આશરે 200 રૂપિયામાં ખરીદતો અને ત્યારબાદ 300થી 400 રૂપિયામાં છૂટક વેચતો હતો. મહત્વનું છે કે આરોપી પોતે પણ કફ સિરપના નશાનો બંધાણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કફ સિરપમાં Codeine Phosphate હોવાની પ્રાથમિક શક્યતા FSL અધિકારીએ વ્યક્ત કરી છે અને વધુ સ્પષ્ટ અભિપ્રાય માટે નમૂના DFSL ગાંધીનગરના નાર્કોટિક્સ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે વાસણા પોલીસ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
0
0
Report
Advertisement

सूरत के स्वास्थ्य विभाग की छापेमारी: Blinkit वेयरहाउस पर 11,000 रुपये जुर्माना

Surat, Gujarat:સુરત શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા સતત યથાવત છે. શીતલ રેસ્ટોરન્ટમાં પનીર ભાજી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોતની કરૂણ ઘટના બાદ મનપાનું તંત્ર એક્શન મોડમાં ગયું છે. હવે આ તપાસનો દોર ઓનલાઇન ડિલિવરી ગોડાઉન સુધી પહોંચ્યો છે. ખટોદરા વિસ્તારે જાણીતી ઓનલાઈન ગ્રોસરી એપ બ્લીન્કીટના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે અચાનક દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ગોડાઉનમાં ખાદ્ય પદાર્થોમાં જીવાણુ અને ગંદકી જોવા મળી હતી. લોકો જે ઓનલાઈન ખરીદી કરે છે ત્યારે આરોગ્ય સાથે ચેડાં અંગે સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક નોટિસ આપી બ્લીન્કીટને 11,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની તમામ હોટલો, રેસ્ટોરન્ટ અને ભોજનાલયોમાં કડક ચેકિંગ હાથ ધરાયું છે.
0
0
Report

मरबी के जड़ेश्वर महादेव मेले का उद्घाटन, मंत्री अमृतिया ने श्रावण खास मायने बताए

Morbi, Gujarat:મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં ರતન ટેકરી ઉપર સથિત જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આજરોજ લોક merg ખેડાllો લોકમેળા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અગાઉ રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ సందర్భంగా મંત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભારતના વિવિધ સ્થળોએ યોજાતા લોક મેળામાં જડેશ્વર દાદાના સાનિધ્યમાં મહતમ પ્રસાદ મળશે અને શહેરના વેપારીઓને લાભ થવાની ધારણા છે. લોકો મંદિર પાસેના સ્ટોલ્સ, રાઈડસ અને રમકડાવાળા ઝૂલા માણી રહ્યા હતા. જડેશ્વર દાદાના દર્શન અને પૂજન માટેના લાભ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ लोकप्रिय આઠદિવસીય મેળો આ વર્ષ ત્રણ દિવસ ચાલશે જેમાં રાજ્ય મંત્રીઓ, જન-સામાજિક આગેવાનો અને તેમના પરિવારજનોએ અલગ-અલગ રાઈડ્સ પર બેઠા રહી આનો આનંદ લીધો.
0
0
Report

उधना इलाके में मानव कंकाल मिलने से सनसनी, फोरेंसिक रिपोर्ट से राज खुलेगा

Surat, Gujarat:એન્કર:surत શહેરના ઉથના વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉધના-નવસારી મેઈન રોડ પર આવેલ અંબર કોલોની સામેની જર્જરીત 'એપી માર્કેટ'માંથી અજાણ્યા વ્યક્તિનું માનવ કંકાલ મળી આવતા સમગ્ર વસ્તુ વિસ્તારમાં સસંનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો એફએસએલ (FSL) ની ટીમ સાથે સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વ્યૂ:1 સુરત મહાનગરપાલિકા દ્વારા એકાદ વર્ષ પહેલા થયેલી દુર્ઘટના બાદ સીલ કરવામાં આવેલી જર્જરીત એપી માર્કેટમાંથી આ માનવ કંકાલ મળી આવ્યું છે. સ્થળ પરથી મળેલા પુરાવા: પોલીસને ઘટનાસ્થળેથી માનવ કંકાલની સાથે એક બેગ અને એક બુક મળી આવી છે. આ બુકમાં "મારું નામ સચિન રાજુ ડાભેલ" એવું લખાણ લખેલું મળી આવ્યું છે.આ લખાણના આધારે ઉધના પોલીસ આ નામ ધરાવતી કોઈ વ્યક્તિ ગુમ બનેલી ફૈર્દા الشرطةમાં નોંધાઈ છે કે કેમ તે અંગેની તપાસ ધમધમાટ શરૂ કરી છે. વ્યૂ:2 માનવ કંકાલને ફોરેન્સિક पोस्टમાર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે: મૃતદેહ પુરુષનો છે કે મહિલાનો. માલના દિવસ જિંની છે.ીઓ:3 હાલ તો પોલીસ એફએસએલની મદદથી તમામ પાસાઓ પર તપાસ લંબાવી છે. ત્યારે આ કંકાલ ખરેખર બુકમાં લખેલ નામ વાળી વ્યક્તિનું જ છે કે કેમ અને આ હત્યા છે કે આત્મહત્યા, તે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.////////////////////////////////////////////////////////////////////અન્ય પ્રસંગો:પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report
Advertisement
Advertisement
Back to top