Back
नरेंद्र मोदी के संबोधन के साथ GST रिफॉर्म आज से लागू, जानिए असर
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 21, 2025 14:00:28
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
CAMERAMEN_UDAY_PAWAR
FEED_VIA_TVU
APPROVED_VISHALBHAI
BYTE_૩ AND VISUAL
એન્કર
આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની પણ શુભેચ્છાઓ પાઠવી હતી . નવરાત્રિના પ્રથમ દિવસે જ જી.એસ.ટી રિફોર્મ લાગુ થઇ જશે.નવરાત્રીના પેહલા નોરતે એટલે કે આવતીકાલથી અમલમાં આવતા જીએસટીના નવા સ્લેબની શુભેરછાઓ પાઠવી હતી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું .કે આવતીકાલથી જી.એ.સટી બચવ ઉત્સવની શરૂઆત થશે
વિઓ ૧
નવરાત્રિના પહેલા નોરતે તમામ લોકોનું મોઢું મીઠું થશે આ નિવેદનથી સમગ્ર ગુજરાતવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી દેશ સંબોધિત રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. ત્યારે શું સંબોધન કરશે આને લઈને બધા લોકોમાં ઉત્સુકતા હતી જેથી લોકો પોતાના મિત્રો સાથે પરિવાર સાથે તેમના સંબોધનની રાહ જોઈ રહ્યા હતા .જ્યારે નરેન્દ્ર મોદી સંબોધિત કરી રહ્યા હતા ત્યારે લોકો પોતાના મિત્રો સાથે તેમને લાઈવ સાંભળી રહ્યા હતા...
વિઓ ૨
રાજકોટ પહેલેથી જ ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે આગળ જોવા મળ્યું છે .. રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયા ખૂબ જ મોટું છે. અને ખૂબ જ મોટા ઇન્ડસ્ટ્રીઝ રાજકોટમાં આવેલા છે .ત્યારે આવતીકાલથી જી.એસ.ટી રીફોર્મ લાગુ થવાથી રાજકોટના ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ વેગ મળશે અને ઘણા જ નવા રોજગારનું પણ સર્જન થશે...
વિઓ ૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંબોધનને લાઈવ નિહાળી રહેલા લોકોએ તેમના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું. કે તેમના દ્વારા જે આવતીકાલ એટલે નવરાત્રિના પહેલા નોરતે જી.એસ.ટી રિફોર્મ લાગુ કરવામાં આવશે તેને અમે આવકારીએ છીએ . લોકોએ કહ્યું હતું કે જ્યાં જીવન જરૂરિયાત વસ્તુઓ અને જેવી વસ્તુ માં જી.એસ.ટી દર ઘટાડવાની જરૂર હતી. ત્યાં બી.જે.પી સરકાર દ્વારા દર ઘટાડવામાં આવ્યા . જેનાથી મધ્યમ વર્ગી અને નાના લોકોને ખૂબ જ ફાયદો થશે . જ્યારે બીજી તરફ બીજેપી સરકાર દ્વારા જે તમાકુ.દારૂ. બીડી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવી વસ્તુમાં જીએસટી દર વધારવામાં આવ્યા તે પણ ખૂબ જ સારી વાત છે કેમકે તેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને લોકો વસ્તુઓ મોંઘી થવાથી આવી વસ્તુઓનું સેવન ઓછું કરશે . લોકો ખૂબ જ ઉત્સાહભેર નરેન્દ્ર મોદીજીના નિર્ણયને આવકાર્યો હતો અને લોકોએ કહ્યું કે આનાથી ધંધા રોજગારને પણ વેગ મળશે. પહેલાના સમયમાં જીએસટી નહોતું ત્યારે વેપારીઓએ ઘણા જ અલગ અલગ ટેક્સો ભરવા પડતા હતા જે હવે નથી ભરવા પડતાં તમામ એક જી.એસ.ટીમાં આવરી લેવામાં આવ્યા છે તે ખૂબ જ સારી બાબત છે.
બાઈટ: કેયુર અનડકટ
બાઈટ: સંદીપ દેપાની
બાઈટ : જયેશ ગઢિયા
રાજકોટવાસી
વિઓ ૪
ત્યારે હવે આવતીકાલથી જીએસટી રીફોર્મ લાગુ પડવાથી ધંધા રોજગારમાં કેવો ફેરફાર જોવા મળે છે તે પણ જોવું હતી મહત્વનું રહેસે. ગુજરાત ભરમાંથી સૌથી વધુ મશીનરી રાજકોટમાંથી એક્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે હવે આ એક્સપોર્ટના ધંધામાં કેવો ફેરફાર જી.એસ.ટીના રિફોર્મથી પડે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે.
બાઈટ: કેયુર અનડકટ
બાઈટ: સંદીપ દેપાની
બાઈટ : જયેશ ગઢિયા
રાજકોટ વાસી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowSept 21, 2025 14:45:410
Report
PPPraveen Pandey
FollowSept 21, 2025 14:03:292
Report
ACAshish Chauhan
FollowSept 21, 2025 14:03:213
Report
YSYeswent Sinha
FollowSept 21, 2025 14:03:130
Report
PDPRASHANT DHIVRE
FollowSept 21, 2025 14:01:590
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 21, 2025 14:00:440
Report
HShakimuddin shabbirbhai
FollowSept 21, 2025 13:03:330
Report
KBKETAN BAGDA
FollowSept 21, 2025 13:00:530
Report
GPGaurav Patel
FollowSept 21, 2025 12:36:122
Report
BSBhadrapalsinh solanki
FollowSept 21, 2025 11:21:110
Report
NDNavneet Dalwadi
FollowSept 21, 2025 11:16:000
Report
GKGovindbhai Karmur
FollowSept 21, 2025 11:01:263
Report
PTPremal Trivedi
FollowSept 21, 2025 10:00:180
Report
DRDarshal Raval
FollowSept 21, 2025 09:00:422
Report