Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
आख़िरकार बारिश ने धमाका किया: अहमदाबाद के गरबा मैदान में पानी
URUday Ranjan
Sept 28, 2025 13:15:48
Ahmedabad, Gujarat
એન્કર: સાતમુ નાવતરું ત્યારે અમદાવાદ માં સાંજ થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે ધીમી ધાર ના વરસાદ થી ગરબા ગારાઉન્ડ માં પાણી ભરાયા છે ત્યારે આજ ની રાત્રે ખેલૈયા ના રંગ માં વરસાદ ભંગ પડશે જો આમ જ વરસાદ શરૂ રહ્યો તો Wkt ઉદય રંજન
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
LJLakhani Jaydeep
Sept 28, 2025 15:02:06
Dwarka, Gujarat:વીઓ :- ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.ઓખા બંદર પર દરિયામાં સંભવિત ખતરાના સંકેત રૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ દરિયામાં તોફાની હવામાનની ચેતવણી આપે છે. જેના કારણે માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ દરિયો ન ખેડે. એટલું જ નહીં, સુરક્ષાના ભાગરૂપે તેમને પોતાની બોટ લાંગરવા અને માછીમારીનો સામાન સલામત સ્થળે ખસેડવા માટે પણ કહેવામાં આવ્યું છે.આ વરસાદની આગાહીથી નવરાત્રી મહોત્સવ પર અસર થવાની શક્યતા છે. જેના કારણે ગરબા રમવાની તૈયારી કરતા ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે. WKT
0
comment0
Report
DRDarshal Raval
Sept 28, 2025 14:45:38
Ahmedabad, Gujarat:અમદાવાદ મેઘરાજાએ બગાડી ખેલૈયાઓ ની મજા સાતમા નોરતે મેઘરાજાએ મૂકી માજા હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં વરસાદી માહોલ વરસાદી માહોલ જામતા ac ડોમ સિવાય યોજાયેલા પાર્ટી પ્લોટો ના ગરબા થયા રદ ગરબા રદ થતાં ખેલૈયાઓ પાર્ટી પ્લોટોમાં નહીં રમી શકે ગરબા તો પાર્ટી પ્લોટોમાં રહેલા ફૂડ સ્ટોલ ધારકોની પણ રોજગારી થઈ બંધ ગરબા બંધ રહેતા ખેલૈયાઓને રિફંડ મળશે કે નહીં તે પ્રશ્ન આયોજકો દ્વારા રીફન્ડ મામલે કોઈ યોગ્ય ખોળ પાડવામાં ન આવી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી ગરબા બંધ રાખવા આયોજકોનો નિર્ણય દર વર્ષે નવરાત્રીમાં વરસાદની આગાહી હોય છે જોકે વરસાદ પડતો નથી હોતો. આયોજક આ વર્ષે કુદરતે સાથના આપતા નવરાત્રી બગડી હોવાનું આયોજકોનું નિવેદન વિઝ્યુલ અને ટિકટેક સલગ. ગરબા રદ ફીડ. લાઇવ કીટ સોલા ભાગવત પાસે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતેથી કવરેજ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 28, 2025 14:00:44
Surat, Gujarat:નોંધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- ગાયપગલા (કામરેજ) સ્લગ :-2809ZK_MAHASAMMELAN_1 ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર... દક્ષિણ ગુજરાત ખેડૂતો નું ચિંતન મહાસંમલેન સુરત જિલ્લામાં યોજાયું, ખેડૂતો ના વિવિધ પ્રશ્નન ને લઈ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં. ખેડૂત સળગતા પ્રશ્નન વીજ ટાવર લાઈન, ૯૦ દિવસ નહેર બંધ રાખવામાં નિર્ણય ને પગલે આગામી દિવસોમા નહેર પર પદયાત્રા કરશે ખેડૂતો, તેમજ ખેતરમાં એક વીજ પોલ ઉભા કરવાના ૨ કરોડ રૂપિયા વળતર ચૂકવવા એકસુર. વિઓ... દક્ષિણ ગુજરાત તેમજ સુરત માં ખેડુત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેતરમાં વીજ કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવા યોગ્ય વળતર ચૂકવવા બાબત, તેમજ ૯૦ નહેર ના નવીનીકરણ માટે નહેર બંધ રાખવાના નિર્ણય તેમજ ખેતીપાક ના પોષણક્ષમ ભાવ સહિત ના મુદ્દે ખેડૂતોની ચિંતન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. છેલ્લા ઘણાં સમય થી ગુજરાત ખેડૂત સમાજ ના આગેવાનો સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત ના ખેડૂતો સાથે તબક્કા વાર બેઠકો કરી રહ્યાં છે. અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આજરોજ કામરેજ ના ગાય પગલાં ખાતે ખેડુત નેતા રાકેશ ટીકૈત પણ આ સંમેલન ઉપસ્થિત રેહવા ના હતા જોકે વરસાદી વિઘ્ન ના કારણે રાકેશ ટીકેત હાજર રહ્યા ન હતા. જોકે મહારાષ્ટ્ર તેમજ રાજ્ય માંથી ખેડૂતો આગેવાનો આ મહાસંમેલન ઉપસ્થિત રહયા હતા. અને ખેડુતો ને વિવિધ પરિસ્થિતિ સામે મુદ્દો સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાઈટ :- વિજય જાવનડિયા (ખેડુત નેતા - મહારાષ્ટ્ર ) બાઈટ :- નીતા મહાદેવ (ખેડુત આગેવાન - અમદાવાદ) વિઓ... મહત્વ નું છે કે એક તરફ સુરત જિલ્લા ના ખેડૂતો 750 કેવી હાઈ વોલ્ટેજ વીજ લાઈન ટાવર ઉભા કરવા જમીન સંપાદન ના વળતર મામલે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. તો ખેડૂતો ના પડ્યા પર પાટું મારવા સમાન સુરત જિલ્લા દક્ષિણ ગુજરાત ના જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠા કેનાલ ને ૯૦ દિવસ બંધ રાખી નિર્ણય કરવામાં આવ્યો છે. જેને કારણે ખેડૂતો લાલઘૂમ થયાં છે. ખેતર માં વીજ થાંભલા ઉભા કરવા બાબતે ખેડૂતો એક થાંભલા ના ૨ કરોડ રૂપિયા વળતર ચૂકવવામાં આવે તેવો સર્વાનુમસ્ટ ઠરાવ કર્યો છે. તો બીજી તરફ નહેર બંધ કરવા બાબતે ખેડતો ઉકાઈ ડાબા કાંઠા કેનાલ પર પદયાત્રા કરી સિંચાઈ વિભાગે નહેર બાંધકામ જર્જરિત એહવાલ અંગે નિરીક્ષણ કરશે. આવનારો દિવસો માં ફરીથી ખેડૂતો નેતા રાકેશ ટિકેત ને બોલાવી ખેડૂતો મહાસંમેલન યોજવામાં આવશે.. બાઈટ :- રમેશ પટેલ (ખેડુત સમાજ આગેવાન) બાઈટ :- જયેશ પટેલ (ખેડુત સમાજ પ્રમુખ - ગુજરાત)
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 28, 2025 13:15:14
0
comment0
Report
DRDarshal Raval
Sept 28, 2025 12:47:52
Ahmedabad, Gujarat:અમદાવાદમાં યોજાઈ 11 મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ 2025 રાજ્યના મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી ચેમ્પિયનશિપની કરાવી શરૂઆત ઇન્ડિયન સ્વિમિંગ ફેડરેશન દ્વારા કરાયું છે આયોજન અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો કાર્યક્રમ ચેમ્પિયનશિપ 28 સપ્ટેમ્બરથી 11 ઑક્ટોબર સુધી ચાલશે ચેમ્પિયનશીપમાં 29 દેશોના પ્રતિભાશાળી એથ્લેટ્સ ભાગ લેશે ખેલાડીઓ સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને આર્ટિસ્ટિક સ્વિમિંગના 61 ઇવેન્ટ્સમાં સ્પર્ધા કરશે. આ પ્રતિષ્ઠિત ખંડસ્તરીય ઇવેન્ટમાં 750થી વધુ ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે. આ ઇવેન્ટ વિશ્વસ્તરીય રમતગમતની પ્રવૃત્તિઓ, વિવિધતામાં એકતા અને ગુજરાતની પ્રસિદ્ધ આતિથ્ય સંસ્કૃતિને ઉજાગર કરશે. કાર્યક્રમમાં શહેર પ્રમુખ સહિત સ્પોર્ટ્સ સાથે જોડાયેલા નામચીન વ્યક્તિ સહિત લોકો હાજર રહ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ગુજરાતી ગીત અને ગરબા પણ ગુંજી ઊઠ્યાં cm સ્પીચ દેશમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં વિકાસ થયો છે. થોડાક દિવસ પહેલા આ સ્ટેડિયમ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વીર સાવરકર નામ સાથે જોડાયેલા આ આધુનિક સ્ટેડિયમાં આયોજન કરવામાં આવ્યું છે. 11માં એશિયન એકવાટિક ચેમ્પિયનશોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના અનેક ખેલાડીએ સ્વિમિંગ ઓલિમ્પિક સુધી પ્રીતિનિધિ કર્યું છે. દેશમાં પ્રથમ વખત એશિયન એકવાટિક આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં રમત ગમત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશના ખેલાડી આંતરાષ્ટ્રીય દેશનું નામ રોશન કરી રહ્યા છે. ખેલો ઈન્ડિયા થકી ખેલાડી વધુ આંતરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે. ભારતમાં કોમવેલ્થ ગેમ માટે પણ એપ્લિકેશન આપવામાં આવી છે. આગામી સમય 2036 ઓલમ્પિક આયોજન માટે પણ અમદાવાદ તૈયાર છે. ગુજરાતના ખેલાડી પણ ઓલિમ્પિક રમી રાજ્યનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ ખેલાડી માટે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષમાં 4 વર્ષ જેટલી આંતરરાષ્ટ્રીય રમતનું આયોજન છે. ગુજરાતમાં રમત ગમત સાથે ભવ્ય વારસો ધરાવે છે. ગુજરાતની સંસ્કૃતિનો આનંદ લેવા માટે આમંત્રણ આપું છું મંત્રી હર્ષ સંઘવી સ્પીચ.
3
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 12:31:04
Surat, Gujarat:આ પાથમાં છે અપ્રુવલ: તપન ભાઈ નોંધઃ વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે ​એંકર:સુરત: સોશિયલ મીડિયા પરની લોભામણી અને આકર્ષક જાહેરાતો જોઈને મોંઘાદાટ દાગીના ખરીદનારા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રહેતા એક ગ્રાહકને કડોદરાના મોનિકા જ્વેલર્સમાંથી ખરીદેલા ચાંદીના દાગીનામાં ગંભીર ભેળસેળનો કડવો અનુભવ થયો છે. વીઓ:1 સુરતના હરેશ સાંકડાસરીયાએ ગત તારીખ 22 જુલાઈ, 2025ના રોજ કડોદરા ખાતે આવેલા મોનિકા જ્વેલર્સમાંથી ચાંદીનો એક જુડો ખરીદ્યો હતો.આ જુડાનું વજન 181 ગ્રામ હતું અને તેના માટે તેમને કુલ રૂ. 25,500 ચૂકવ્યા હતા.બિલમાં ચાંદીનો પ્રતિ ગ્રામ ભાવ રૂ. 118 અને પ્રતિ ગ્રામ મજૂરી રૂ. 18 દર્શાવવામાં આવી હતી.જોકે, જુડાની ગુણવત્તા પર શંકા જતાં હરેશભાઈએ ખાનગી લેબોરેટરીમાં તેનું ટેસ્ટિંગ કરાવ્યું. આ રિપોર્ટ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રથમ લેબોરેટરીના રિપોર્ટમાં સામે આવ્યું કે જુડામાં 100 ટકાની જગ્યાએ માત્ર 35 ટકા ચાંદી હતી અને બાકીની અન્ય ધાતુઓની ભેળસેળ હતી. આ વાતની ખરાઈ કરવા માટે જ્યારે બીજી લેબોરેટરીમાં પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો, ત્યારે તેમાં પણ માત્ર 35 ટકા જ ચાંદી હોવાનું નિષ્કર્ષ આવ્યું હતું. બાઈટ: હરેશ ભાઈ (ફરીયાદી) વીઓ:2 મોનિકા જ્વેલર્સ દ્વારા કરાયેલી આ છેતરપિંડીનો ભોગ બનેલા હરેશભાઈ સાંકડાસરીયાએ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી. તેમણે આ બાબતે કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સના માલિક અભિષેક સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના આધારે પોલીસે જ્વેલર્સ માલિક અભિષેક સોની સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદી હરેશભાઈએ માંગ કરી છે કે સોશિયલ મીડિયા પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને ભેળસેળ વાળા દાગીનાનું વેચાણ કરી છેતરપિંડી કરતા અભિષેક સોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી અન્ય લોકો છેતરાતા અટકે. ​ આ કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી દાગીના ખરીદતા લોકોને ગુણવત્તા ચકાસીને જ ખરીદી કરવાની અને છેતરાતા બચવાની તાકીદ કરે છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
comment0
Report
URUday Ranjan
Sept 28, 2025 11:21:15
Ahmedabad, Gujarat:* *રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્પીચ..* મહાવીર સ્વામી જૈન સંપ્રદાય સ્થાપના કરી તેમણે અહીંસા રાખવાની અપીલ કરી હિંસાના કરો..જોવો પછી જીવનમાં અનેક પરિવર્તન જોવા મળે છે. જે લોકો ચોરી રસ્તો અપનાવે છે તેને ત્યાંથી દુઃખના રસ્તાની શરૂઆત થાય છે. ભગવાન મહાવીર સ્વામી કહ્યું છે જે દુનિયા આવ્યા છીએ તે દુનિયા છોડવાની છે. દરેક દેશના અલગ અલગ સિદ્ધાંત છે. પાકિસ્તાન જેમ જીવશે તે કટોરો લઈને ફરશે. જીવનને સંયમ રાખીને જીવન જીવવું જોઈએ. જે કામ શરમ આવે તે કામ ના કરો જે ડર લાગે તે પણ કામ ના કરો પોતાના શરીરમાં આત્મા ના પડે તે કામ પણ ના કરો રજત શર્મા ને લઇ ને કહ્યું પત્રકારત્વ એ નીડર નિષ્પક્ષ હોય સંતો ની જેમ જ આવા લોકો સમાજ નુ નિર્માણ કરે છે મીડિયા માં જે ક્રાંતિ કરી છે વિશ્વ માં વિચાર આદાન પ્રદાન કરવા ની વિપરીત ચર્ચા સમાજ માં નિરાશા પેદા કરે છે જે લોકો વિચારે છે કે અમીર ના ઘરે પેદા થઈ ને જ કંઈક બનાય છે એના માટે સારું ઉદાહરણ રજત શર્મા છે નરેન્દ્ર મોદી પણ એક ઉદાહરણ છે નિષ્ઠા કર્મ સહિત ના ગુણ છે દેશ ને યોગ્ય દિશા આપે છે ઇશ્વર ની વિશેષ કૃપા નું પરિણામ છે આવા લોકો ઇશ્વર ના દૂત છે સામાન્ય પુરુષ દુનિયા ના બનાવેલા રસ્તા પર ચાલે છે અને મહાપુરુષ પોતાના સૂઝ બૂઝ નવો રસ્તો બનાવે છે અને દુનિયા ની ગરદન પકડી દુનિયા ને ત્યાં ચલાવે છે એ મહાપુરુષ છે રજત શર્મા ને કહું છે કે ટીવી માં તમે પછી આવું એ પહેલા ટીવી સામે હું આવી જાવ છું એક સંત ની જેમ પોતાની વાત કહે છે એ પત્રકારત્વ માં ગૌરવની વાત છે રજત શર્મા માંથી બાળકો ને સકારાત્મક મળે છે રજત શર્મા મહાન રાષ્ટ્ર ભક્ત છે એક
3
comment0
Report
UPUMESH PATEL
Sept 28, 2025 11:15:41
Valsad, Gujarat:Approved by Vishal वलसाड जिले में कल देर रात तेज़ हवाओं के साथ भारी बारिश हुई, जिससे कई जगहों पर भारी नुकसान हुआ। जिले में तेज़ हवाओं के कारण कई इलाकों में पेड़ और बिजली के खंभे उखड़ गए। वहीं, जिले में तेज़ हवाओं के कारण कई घरों के छत उड़ गए। कुछ जगहों पर घरों पर पेड़ गिरने की भी घटनाएँ सामने आईं। जिले के तटीय इलाकों में भी नुकसान की खबरें आईं। तटीय इलाकों में रखी नावें तेज़ हवाओं में उड़कर टूट गईं। सात-आठ नावों पर तटीय इलाके के मछुआरे अपनी आजीविका चला रहे थे, लेकिन इन नावों के क्षतिग्रस्त होने से मछुआरे बेरोजगार हो गए हैं। वलसाड के सांसद धवल पटेल ने जिले में तेज़ हवाओं से हुए नुकसान का जायजा लिया और अधिकारियों से जल्द से जल्द सर्वेक्षण पूरा करने और प्रभावित लोगों को सहायता प्रदान करने का सुझाव दिया। जिले में अभी दो दिन और भारी बारिश का अनुमान है।जिसको लेकर प्रशासन ने अगले दो दिनों के लिए वलसाड जिले के स्कूलों और कॉलेजों में छुट्टी घोषित कर दी है। Byte name : वलसाड डांग संसद धवल पटेल Byte Name : डिजास्टर मामलतदार एच.एच. काकलोटकर वॉक थ्रू
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 11:15:10
Surat, Gujarat:અપ્રુવલ: તપન ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_JEWELLERS_CHORI ​એંકર:સુરત: શહેરના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર આવેલી જાણીતી જ્વેલરી શોરૂમ સુરભી જ્વેલ્સ માં વિશ્વાસઘાત અને ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. શોરૂમના માલિક સુરભીબેન રોનકભાઈ શાહની ફરિયાદના આધારે, તેમની મહિલા કર્મચારી ખુશ્બુબેન કંસારા અને તેના પતિ વિરુદ્ધ આશરે રૂપિયા 2.05 કરોડના સોના, હીરા અને પોલકી જડિત દાગીનાની ચોરીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે વીઓ:1 ​ફરિયાદીનો આરોપ છે કે ખુશ્બુબેન કંસારાએ જાન્યુઆરી 2024 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન લાંબા ગાળા સુધી માલિકના વિશ્વાસનો દુરુપયોગ કરીને અવારનવાર દાગીનાની ચોરી કરી હતી. ફરિયાદમાં ખુશ્બુબેન અને તેના પતિ પર ચોરી કરેલા દાગીના સગવગે કરીને પરત ન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.ફરિયાદી સુરભીબેન શાહે આપેલી વિગતો મુજબ, કુલ 1700 ગ્રામ 1.7 કિલો સોના, હીરા અને પોલકી જડિત કિંમતી દાગીના ચોરાયા છે. ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત રૂપિયા 2,05,10,500 ગણવામાં આવી છે. WKT: પ્રશાંત ઢીવરે (ઘટના સ્થળ પરથી) વીઓ:2 માલિકના અંગત અને પિયરના દાગીનાની કિંમત: આશરે રૂપિયા 90 લાખ ,ચોરાયેલા દાગીનામાં સોનાના નેકલેસ સેટ, ઈયરિંગ, કુંદન સેટ, સોલિટેર રિંગ સહિત અન્ય કિંમતી જ્વેલરીનો સમાવેશ થાય છે.આ ગંભીર કિસ્સા અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં કર્મચારી ખુશ્બુબેન કંસારા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023), જે અગાઉ IPC-1860 હતો, તેની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​વીઓ:3 PSIની ટીમે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી દંપતીને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીના વિશ્વાસને દગો આપીને કરવામાં આવેલી આ માતબર ચોરીને કારણે સુરતના જ્વેલરી બજારમાં પણ ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને આરોપી દંપતી ક્યારે ઝડપાય છે. તેના પર સૌની નજર રહેલી છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
0
comment0
Report
UPUMESH PATEL
Sept 28, 2025 10:18:33
2
comment0
Report
UPUMESH PATEL
Sept 28, 2025 10:16:01
Valsad, Gujarat:Approved By Vishal એન્કર : વલસાડ જિલ્લા માં પડેલા ભારે પવન સાથે પડેલા વરસાદ ને લઈ ને જિલ્લા માં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થઈ જવા પામ્યા છે જિલ્લામાં 150 થી વધુ વૃક્ષો ધરાશાઈ થઈ જવા પામ્યા છે તો બીજી બાજુ 100 થી વધુ વીજ પોલ તૂટ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ભારે પવનના કારણે વલસાડ જિલ્લામાં અનેક ઘરોના પતરાઓ ઉડી જવા પામ્યા છે જિલ્લામાં 33 જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે તો વહીવટી તંત્ર દ્રારા રસ્તાઓ પર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે જિલ્લામાં પવન સાથે વરસાદ પડતાં ગત રોજ મોડી રાત્રે ગોકુલ ગ્રુપનો સ્ટેચ નો શેડ ઉડતા બે જેટલા લોકોને ઇજા પોહચી હતી બાઈટ : બાઇટ: એચ એચ કાકલોતર મામલતદાર , ડિઝાસ્ટર વિભાગ વલસાડ બાઈટ : વોક થ્રુ
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top