Back
अटल बिहारी वाजपेयी की जन्म जयंती पर Surat नगरपालिका ने स्मरण कार्यक्रम आयोजित किया
CPCHETAN PATEL
Dec 25, 2025 09:50:08
Surat, Gujarat
સુરત અટલ બિહારી વાજપાઈ ની આજે 100મી જન્મ જયંતી
જન્મ જયંતીને લઈ સુરત મહાનગરપાલિકાએ યોજ્યો કાર્યક્રમ
ઐતિહાસિક કિલ્લા ખાતે યોજવામાં આવ્યો કાર્યક્રમ
અટલ બિહારી વાજપાઈ ની જીવન યાત્રાનું વિવરણ કરવામાં આવ્યું
જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા
સીઆર પાટીલે જણાવ્યું કે
આજે અટલબિહારિ વાજપાઈની 100મી જન્મ જયંતી
આખા દેશમાં ઘણા ઘણા નેતાઓ એમને વર્ષો સુધી કામ કર્યું ہوگا
લોકપ્રિયતા પણ મળી હજૂશે
પરંતુ એક નિર્વિવાદ અને દરેક પાર્ટીમાં એમના સમર્થકો હતા
એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપાઈ
અટલબિહારી વાજપાઈ એક સ્પષ્ટ વક્તા હતા કવિ હતા
સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા
અટલજી સારું રાજકારણ કરતા,કોઈને નુકસાન ન્હોતા કરતા
દેશનું હિત થાય તેવી उजવળ ભાવના સાથે કામ કરતા હતા
જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી
એમની વાક છટા ના કારણે એમની ચતુરાઈ અને શબ્દોનો ભંડાર એમની પાસે હતો
એણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી છે
કોંગ્રેસના સાશનમાં જ્યારે દેશ માટે વાત કરવાની વાત આવે ત્યારે
પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી નરસિંહ રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેઇ પર ભરોસો કરીને એમને નેતૃત્વ સોપ્યું હતું
એ કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનને પછાડવાનુ કાર્ય લીધું હતું
એ પણ એમના સમયમાં થયું હતું
જે રીતે એમના વિશ્વાસ ને ઠેસ પહોંચાડી એટલે દુઃખી પણ હતા
પરંતુ মક્કમ નિણરય સાથે તેમને પાછી પાણી કરી નથી
અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલી ભાતી જાણકારી હોવા છતાં પણ
દેશને અણુ શક્તિ આપવાના નિર્ધારિત સાથે એક બે નહીં ત્રણ ત્રણ वेळા અણુ પરીક્ષણ કર્યા હતા
જેના કારણે અમેરિકા સહીદ ઘણા ઘણા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એમાં પાબંદી મૂકી હતી
બાઈટ..સી આર પાટીલ..કેદ્રિય મંત્રી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowDec 25, 2025 11:22:280
Report
TDTEJAS DAVE
FollowDec 25, 2025 10:51:250
Report
PDPRASHANT DHIVRE
FollowDec 25, 2025 10:05:020
Report
AKArpan Kaydawala
FollowDec 25, 2025 10:04:48Ahmedabad, Gujarat:ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી જેઠાભાઈ ભરવાડે આપેલ રાજીનામા બાદ તેમની સાથેની વાતચીત
0
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 10:00:210
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:55:040
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:54:530
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:54:250
Report
BPBurhan pathan
FollowDec 25, 2025 09:54:130
Report
DPDhaval Parekh
FollowDec 25, 2025 09:45:310
Report
AKArpan Kaydawala
FollowDec 25, 2025 09:40:010
Report
UPUMESH PATEL
FollowDec 25, 2025 06:05:230
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 06:02:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 25, 2025 05:16:070
Report
