Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001
राजकोट में कौशल विकास योजना के नाम पर लैपटॉप लालच से ठगी, आरोपी पकड़ा
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 09, 2025 07:48:57
Rajkot, Gujarat
એંકર કેન્દ્ર સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં લેપટોપ મળે છે એવી લાલચ આપી રાજકોટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. समाज कल्यાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી 36 રૂપિયાાનો ચૂનો લગાવ્યો છે. હવે સાયબર ક્રાઈમ પોલીસ આ નકલી અધિકારીને ઝડપી લીધો છે. વિઓ ૧ રાજકોટના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી નિખીલ પરમારને એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું કે, કેન્દ્ર સરકારની “કૌશલ્ય સ્કિલ ડેવલપમેન્ટ” યોજના હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં લેપટોપ આપવામાં આવે છે. અરજી કર્યા બાદ રૂપિયા રિફંડ મળે છે એવો કહી વિશ્વાસ જીત્યો અને પછી ધીમે ધીમે રૂપિયા પડાવ્યા. જયસુખ સરવૈયા નામના શખ્સે પોતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એજ્યુકેશન નોડલ ઓફિસર હોવાનું જણાવી ચાર სტუდિયાવના નામે ફોર્મ ભરાવ્યા. ક્યુઆર કોડ મારફતે એક પછી એક કરીને 4 હજાર, 8 હજાર, 20 હજાર, અને પછી 5 હજાર એમ કુલ 36 થી 37 હજાર રૂપિયા જેટલી છેતરપિંડી કરી હતી.બાદમાં જયસુખનો સંપર્ક ન થતા અધિકારીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી. વિઓ ૨ સાયબર ફ્રોડની છેતરપિંડીના કેસ મામલે ક્રાઇમ ડી.સી.પી Jahરદીશ બાંગરવા જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ પોલીસની પી.આઇ એસ.ડી. ગિલવા અને ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો છે.આરોપી પોતાના બનાવમાં કેન્દ્રિય અધિકારી તરીકે ઓળખ આપતો હતો અને ગરીબ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની લાલચ આપતો હતો. હાલ ધરપકડ કરી છે અને સ્થિતિની તપાસ ચાલુ છે બાઈટ :- જગદીશ બાંગરવા: ડી.સી.પી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વિઓ ૩ સાથેજ ડી.સી.પી ક્રાઇમ જગદીશ બાંગરવાએ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સરકારી યોજના હેઠળ સહાય અપાવાનું કહેવું હોય તો તે હુંતરપિંડી હોઈ શકે છે. કોઈપણ અચોક્કસ લિંક કે QR કોડ પર રૂપિયા ન ભરો — અને શંકાસ્પદ કિસ્સામાં તરત 1930 પર સંપર્ક કરો. બાઈટ :- જગદીશ બાંગરવા: ડી.સી.પી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ક્રાઈમ PKG સ્ટોરી
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRupesh Kumar
Nov 09, 2025 08:47:55
Betul, Madhya Pradesh:मध्यप्रदेश के छिंदवाड़ा जिले के हर्रई में “कंबल वाले बाबा” का दरबार सजा हुआ था। बाबा के कथित चमत्कारी इलाज को देखने और अपना इलाज करवाने के लिए न सिर्फ छिंदवाड़ा बल्कि आसपास के जिलों से भी श्रद्धालुओं की भारी भीड़ उमड़ रही थी। लेकिन अब बाबा का यह दरबार विवादों में आ गया है। आज स्वास्थ्य विभाग की टीम ने बाबा के दरबार पर कार्रवाई करते हुए बिना अनुमति के चल रहे इस इलाज़ शिविर को बंद करवा दिया। अधिकारियों ने बताया कि बाबा ने प्रशासन से कोई परमिशन नहीं ली थी। कार्रवाई के दौरान टीम ने बाबा के पास से कुछ दवाइयां भी जब्त की हैं, जिन्हें जांच के लिए लैब में भेजा गया है। स्वास्थ्य विभाग ने बाबा को साफ निर्देश दिए हैं कि जब तक प्रशासनिक अनुमति नहीं मिलती, तब तक कोई भी शिविर आयोजित नहीं किया जाएगा। मुख्य चिकित्सा अधिकारी ने बताया कि कलेक्टर के निर्देश पर यह कार्रवाई की गई है। वहीं, प्रशासन की इस कार्रवाई के बाद बाबा का दरबार फिलहाल ठप पड़ गया है। बता दें कि “कंबल वाले बाबा” दावा करते हैं कि उनके 48 साल पुराने कंबल के स्पर्श से लकवा, कैंसर, बीपी, शुगर जैसी गंभीर बीमारियां ठीक हो जाती हैं। बाबा का कहना है कि यह सब देवी शक्ति की कृपा से संभव है। हालांकी प्रशासन की कार्रवाई के बाद बाबा के समर्थक और इलाज की आस लेकर आए मरीज अब मायूस नजर आ रहे हैं।
3
comment0
Report
RMRaghuvir Makwana
Nov 09, 2025 07:16:05
Botad, Gujarat:બોટાદ જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ થઈ છે જિલ્લામાં મગફળીની ખરીદી માટે કુલ ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જે પૈકી બે કેન્દ્રો પર ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ગઢડા સબ યાર્ડ, પાલીયાદ સબ યાર્ડ આ બંને કેન્દ્રો ખાતે ટેಕાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોને તેમના પાકનો સારો ભાવ મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ટેકા નો ભાવ નો લાભ લેવા માટે કુલ ૯ હજાર કરતાં વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેેશન કરાવ્યું છે. ખરીદી કેન્દ્રો દ્વારા આ રજીસ્ટ્રેશન કરનારા ખેડૂત ને વારાફરતી બોલાવવામાં આવશે. ખરીદી પ્રક્રિયાને व्यवસ્થિત રાખવા માટે દરરોજ ૧૦૦ ખેડૂતોએ મેસેજ દ્વારા കേന്ദ്ര પર બોલાવવામાં આવશે. રૂ ૧૪૫૨ નો ટેકોનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. હાલ બજાર ભાવ પ્રતિ મણ ₹૧૦૦૦થી ₹૧১০૦ની આસપાસ છે. તેની સરખામણીએ સરકાર ₹૪૦૦થી વધુના ભાવે ખરીદી કરી રહી છે. આટલો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. furthermore, દરેક ખેડૂત દિઠ વધુમાં વધુ ૧૨૫ મણ (મણ દીઠ ₹૧૪૫૨ ના ભાવે) મગફળી ની ખરીદી કરવામાં આવશે. બોટાદ જિલ્લાના ખેડૂત હવે તેમના રજીસ્ટેશન નંબર મુજબ મેસેજની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ટેકાના ભાવ નો લાભ લઈને આર્થિક રીતે સધ્ધર બની શકે.
8
comment0
Report
RMRaghuvir Makwana
Nov 09, 2025 07:15:45
Botad, Gujarat:બોટાદ. સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામા પહોંચી.. ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં ટ્રેકટરો દ્વારા ખેડુત આક્રોશ યાત્રાનું કરાયું સ્વાગત.. ગઢડામાં પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ટ્રેક્ટર ચલાવી યાત્રામાં જોડાયા.. Congressoના લાલજી દેસાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજેશ ગોહિલ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા.. કમોસમી વરસાદે રાજ્યમાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે થયા સરકારે જાહેરાત કરી છે તે લોલીપોપ છે અને ખેડુતોની મજાક કરી છે - ભરતસિંહ. રાજ્યમાં ૧ લાખ ૪૦ હજાર કરોડ કરતા વધારે ખેડૂતોને નુકસાન થયું હોય જ્યારે ખેડુતોના આશીર્વાદ લેવા જોઈએ ત્યારે સરકાર હાય લઈ રહિશે માટે कांग्रेस ખેડુતોની પડખે છે - ભરતસિંહ. ખેડુતોના પ્રશ્નો ને વાંચા આપવા કોંગ્રેસે ખેડુત આક્રોશ યાત્રા નું આયોજન કર્યુ છે જેના ભાગરૂપે આજે બોટાદ માં પહોંચી ગયા છીએ.. સરકારના રાહત પેકેજથી ખેડૂતોમાં અસંતોષ, કોંગ્રેસનો આરોપ. જગ્યા સુધી સરકાર ખેડૂતોના દેવા માફ નહિ કરે ત્યારે લડત શરૂ રહેશે - ભરતસિંહ સોલંકી.
6
comment0
Report
SVSANDEEP VASAVA
Nov 09, 2025 07:07:50
8
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 09, 2025 07:00:54
Rajkot, Gujarat:રાજકોટમાં હાલર પંથકના આહિર સમાજે સમાજ સુધારણાનું એક અનોખું પગલું ભર્યું છે. અયોધ્યા ચોક ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં લગ્ન પ્રસંગોમાં વધતા જતા આડંબર અને ખર્ચાને કેબૂમાં લેવા માટે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ સમાજમાં હવે લગ્ન પ્રસંગે ફક્ત બે તોલા સોનુ જ ચડાવવાનું રહેશે, પુ-વેડિંગ અને કંકુ પગલાં જેવી પ્રથાઓ બંધ કરાશે, mamેરામાં અગિયાર હજારથી વધુ રકમ આપવી નહીં અને લાડવા કે માઠાપરસંગે જમણવાર માત્ર બહેન-દીકરી પૂરતો જ રાખવાનો રહેશે. ઠરાવનો ભંગ કરનાર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારાશે, દંડ ન ભરાય તો જાહેરમાં માફી માગવી પડશે અને સમાજમાંથી દૂર કરવાની કામગીરી થશે. આાહિર સમાજનો આ નિર્ણય સાદગી અને સમાનતાની દિશામાં એક પ્રેરણારૂપ પગલું માનવામાં આવી રહ્યું છે.
6
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 09, 2025 07:00:46
Rajkot, Gujarat:એંકર રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો હવે અંત આવ્યો છે અને રાજ્ય सरकार દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થઇ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જૂના માર્કેટ યાર્ડમાં આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. યાર્ડ ચેરમેન જયેશ બોઘરાના હાથે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય सरकारले પ્રતિ मણ 1452 રૂપિયાના ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 9 લાખ 30 હજારથી વધુ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાયું છે. ખેડૂતોએ موبાઇલમાં એસ.એમ.எસ મળતા ની સાથે જ ખરીદી કેન્દ્ર પર માહિતીને ઓળખીને આવી રહ્યા છે. મગફળી અડદ સોયાબીન સહિતના પાકની જણસીની ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે ટેકાના ભાવે ખરીદીને લઈને યોગ્ય ભાવ નક્કી થયેલ જણાવ્યું હતું. સરકારે ટેકાના ભાવે ખરીદીને લઈને જે ભાવ નક્કી કર્યો છે તે ભાવ યોગ્ય હોવાથી ખેડૂતોએ જણાવ્યું હતું. માર્કેટ યાર્ડ ચેરમેન જયેશ બોગharaાએ” ખાનદારા ભાઈઓને વિનંતી કરી છે કે પોતાની મગફળી સારી રીતે સુકવીને અને નક્કી કરેલ પ્રમાણમાં જ લાવે, જેથી ખરીદીની પ્રક્રિયા સરળ બને.”
9
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 09, 2025 06:46:36
Surat, Gujarat:डिंडोली क्षेत्र के राजमहल मॉल में फिर से धार्मिक परिवर्तन के प्रयास को लेकर भारी हंगामा हुआ। हिन्दू संगठनोंने किराये पर ली गई दुकान में ईसाई मिशनरियों द्वारा धर्म परिवर्तन के कथित कृत्य के आरोप दिए। स्थानीय विधायक मनु पटेल की मौजूदगी में विरोध प्रदर्शन हुआ; आरोप है कि मिशनरियां गरीब और मध्यम वर्ग के परिवारों को शिक्षा, घर और आर्थिक सहायता का लालच देकर धर्म परिवर्तन करवा रही थीं। दुकान में बाइबल के ग्रंथ पढ़वाकर धर्म परिवर्तन कराने का षडयंत्र बताया गया। क्षेत्र के हिन्दू कार्यकर्ताओं ने मॉल के बाहर भारी भीड़ जमा की और विरोध तेज हुआ; दुकानदार द्वारा दरवाजा बंद कर दिया गया। घटना की जानकारी मिलते ही पुलिस मौके पर पहुँची और मामले की जांच शुरू कर दी गई। भविष्य की कार्रवाइयों के संबंध में विधायक मनु पटेल ने राज्य सरकार के उपमुख्यमंत्री और गृह मंत्री Harsh Sanghvi को अवगत कराने की बात कही। आगे की परिस्थितियों को देखते हुए पुलिस अभी कार्रवाई कर रही है।
12
comment0
Report
APAshwini Pandey
Nov 09, 2025 06:46:27
Navi Mumbai, Maharashtra:पुलिस स्टेशन के अंदर ही सिगरेट पीते हुए बनाई रील; 3 युवक गिरफ्तारी!\n\nमीरा रोड के इन युवकों का वीडियो देखकर आप हैरान रह जाएंगे। सिगरेट के कश लगाते हुए और धुआं उड़ाते हुए उन्होंने एक रील बनाई — और वह भी सीधे मीरा रोड पुलिस स्टेशन के अंदर। यह रील सोशल मीडिया पर तेजी से वायरल होने के बाद पुलिस हरकत में आई और कार्रवाई करते हुए तीन युवकों को गिरफ्तार किया गया है।\n\nघटना की पृष्ठभूमि यह है कि मीरा रोड पुलिस स्टेशन में मारपीट के एक मामले में कुछ युवकों को पूछताछ के लिए लाया गया था। पूछताछ शुरू होने से पहले इन युवकों को पुलिस स्टेशन के स्टोर रूम में रखा गया था। उसी दौरान, नशे की हालत में इन युवकों ने सिगरेट पीते हुए पुलिस स्टेशन के अंदर ही वीडियो बनाकर सोशल मीडिया पर डाल दिया।\n\nजैसे ही यह वीडियो वायरल हुआ, शहर में हड़कंप मच गया। नागरिकों ने सवाल उठाया कि पुलिस स्टेशन जैसे सुरक्षित स्थान पर ऐसा कैसे हो सकता है? कानून और व्यवस्था की दृष्टि से यह घटना बेहद गंभीर मानी जा रही है।\n\nइस घटना के बाद मीरा रोड पुलिस स्टेशन के अधिकारियों ने तुरंत कार्रवाई करते हुए वीडियो बनाने वाले तीनों युवकों को गिरफ्तार कर लिया। वहीं, ड्यू्टी पर मौजूद पुलिस कर्मियों पर भी विभागीय कार्रवाई की जाएगी, ऐसा पुलिस की ओर से बताया गया है।
12
comment0
Report
KBKETAN BAGDA
Nov 09, 2025 06:31:18
Amreli, Gujarat:અમરેલી જિલ્લામાં આજથી ટેકોના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી અને બગસરા—આ પાંચ કેન્દ્રો પર આજે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થતી આર્થિક નష్టం થોડી રાહત મળશે. નિકાસકોણા સમીક્ષાના આધારે જિલ્લા ખેડૂતોની મગફળી ટેકોના ભાવે ખરીદી કરવાની છે. સાવરકુંડલા એપીએમસિમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ ხელისუფાને મોઢા મીઠા કરી મગફળી ખરીદીની સમીક્ષા કરી હતી. આ કરતી વખતે દાયકાઓના અનુભવી ખેડૂતોએ જણાવ્યું કે ખેડૂતોની ફરિયાદો દૂર કરવામાં આવે તો લાભ વધુ રહેશે. અમુક ખેડૂતોએ પોતાનાં નામ નમાવ્યા છતાં ધારાસભ્યને રજૂઆત કરી. અંતે કહેવામાં આવ્યું કે કમોસમી વરસાદના કારણે પેદા થયેલ ગુણવત્તાના ફેરફારને લીધે તૈયાર મગફળી ટેકોના ભાવમાં ખરીદી થશે. સરકાર દ્વારા મદદ અપાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
13
comment0
Report
DBDevender Bhardwaj
Nov 09, 2025 05:48:08
14
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 09, 2025 05:18:00
Surat, Gujarat:અપ્રુવલ: વિશાલ ભાઈ PACAKGE FEED_LIVE_U FOLDER_SRT_STUDENT_SUICIDE 0911ZK_LIVE_SRT_STUDENT_SUICIDE 0911ZK_SRT_SUICIDE ફોટો ​એંકર:સુરત શહેરના સચિન તેલનપુર વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. ISRO માં વૈજ્ઞાનিক બનવાનું સપનું જોતા આ 16 વર્ષીય વિદ્યાર્થીએ માર્ક્સથી નિરાશ થઈ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. વીએર:1 સુરત શહેરમાં સચિન ટેલનપુરમાં રહેતા તનમય રાઠોડ નામના 16 વર્ષીય વિદ્યાર્થીએ હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. ઈસરોમાં જવાનું સ્વપ્ન જોતા હોશિયાર તનમયને આ વાતનું માઠું લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. વીએર:2 આ ઘટનાએ પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. કારણ કે મૃતક વિદ્યાર્થીના કાકા જીતુભાઈ રાઠોડ પોતે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીતુભાઈ પોતે ધોરણ 10માં ત્રણ વખત નાપાસ થયા બાદ પણ હાર માન્યા વિના મહેનત કરી આજે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમના જ ભત્રીજાએ આત્મઘાતી પગલું ભરી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ:જીતુ ભાઈ રાઠોડ (મૃતક ના પિતા) આ ઘટનાની જાણ થતા સચિન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક દબાણ અને તેના ગંભીર પરિણામો તરફ સૌનું ધ્યાન દોર્યું છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
14
comment0
Report
Advertisement
Back to top