Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Narmada393145
एकता प्रकाश पर्व: स्टेच्यू ऑफ यूनिटी के एकता नगर में 7.6 किमी लाइटिंग से देशभक्ति जागृत
JDJAYESHBHAI DOSHI
Oct 17, 2025 17:30:39
Gujarat
NARMADA EKTA PRAKASH PARV સ્થિતી - NARMADA ગetano રાત્રિ ૧૭મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર – ૨૦૨૫ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે একતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી ની શરૂઆત થઈ છે.એકતા નગરને ૭.૬ કિલોમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરવામાં આવ્યું છે.समગ્ર भारतવાસીઓને આ एकતા પ્રકાશ પર્વ એકતા નગરની મુલાકાત કરીને કાયમી સંભારણું બની રહે તેવા પ્રયત્નો કરાયા છે. આગામી તા. ૨૦ ઑક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે ત્યારે एकતા નગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન અપાય છે હવે દીપોત્સવી પર્વને ધ્યાને લેતા ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળહળ ઉજવણી થઈ રહી છે. જેમાં કુલ ૭.૬ કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાયુ છે. આ પ્રકાશ પર્વ આગામી ૧૫ નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેષ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામા આવ્યો છે.આ માટે સમગ્ર એકતા નગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૭ કિમીના વિસ્તારની લાઈટિંગ પોલ તથા ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે,ભાગ ૨માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના ૫૩૦ મીટર લંબાઈના માર્ગને ૧૩ અલગ-અલગ भागમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ/ફોટો બૂથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્ફોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા ૧૪০ મીટર લંબાઈના વૉક-વેને ૭ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરાયું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ છે.જે પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
7
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Oct 18, 2025 07:02:09
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ પઠાણ વલસાડના પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ નું કેબિનેટમાં સ્થાન યથાવત નાણાં વિભાગની સાથે શહેરી વિકાસ વિભાગ પણ કનુભાઈને સોંપાયો નવા પ્રધાનમંત્રીમાં સમાવેશ બાદ પ્રથમ વખત વાપી પહોંચ્યા BJપના કાર્યકર્તાઓ અને તેમના શુભેચ્છકોએ ઉમomosા ભેર કર્યું સ્વાગત કનુભાઈ દેસાઈના જન સંપર્ક કાર્યાલય પર દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી शुभેચ્છા પાઠવી... CM ભુપેન્દ્રભાઈ પટેલ નું નવું પ્રધાનમંડળ રાજ્યના ઝડપી સર્વાંગી વિકાસ માટે કરેદા કા રાજ્યમાં વધતા શહરીકરણ ને ધ્યાને લઈ ભવિષ્યના પ્લાનિંગ સાથે ભવિષ્યને ધ્યાને રાખી વિકાસ ની યોજના ની તૈયારી: કનુભાઈ દેસાઈ બાઈટ - કનુભાઈ દેસાઈ નાણામંત્રી ગુજરાત સરકાર.
0
comment0
Report
PKPravesh Kumar
Oct 18, 2025 07:01:31
Ayodhya, Uttar Pradesh:अयोध्या में दीपोत्सव को लेकर पूरा शहर इस समय राममय हो चुका है। हर ओर भक्ति, उत्साह और रोशनी का माहौल है। इस बार दीपोत्सव से पहले एक बड़ा निर्णय लिया गया है। राम मंदिर के मुख्य द्वार, जिससे होकर श्रद्धालु रामलला के दर्शन करने जाते हैं, उसका नामकरण कर दिया गया है। अब इस मार्ग को “जगतगुरु रामानंदाचार्य द्वार” के नाम से जाना जाएगा। यह घोषणा आज धनतेरस के शुभ अवसर पर की गई, जिससे श्रद्धालुओं में अपार हर्ष है। राम मंदिर का मुख्य गेट फूलों और रंग-बिरंगी लाइटों से सजाया गया है। इस दीपोत्सव पर रामलला और राजा राम के मंदिर में एक लाख से अधिक दीप जलाए जाएंगे। खास बात यह है कि ये दीप गाय के गोबर से बनाए गए हैं, ताकि मंदिर के पत्थरों को किसी प्रकार की क्षति न पहुंचे। यह पर्यावरण संरक्षण और परंपरा का सुंदर संगम है। इसके साथ ही इस बार डिजिटल लाइटिंग सिस्टम का भी प्रयोग किया जा रहा है, जिससे पूरा मंदिर परिसर आकर्षक रोशनी में नहा उठा है। श्रद्धालु और पर्यटक दोनों ही इस भव्य नज़ारे को देखने के लिए उत्साहित हैं। अयोध्या अब एक बार फिर तैयार है — दिव्यता और भक्ति से जगमगाते ऐतिहासिक दीपोत्सव के लिए।
0
comment0
Report
ASANIMESH SINGH
Oct 18, 2025 06:47:59
Ujjain, Madhya Pradesh:उज्जैन महाकाल मंदिर में धनतेरस पर धनवंतरी पूजन संपन्न, वर्षों पुरानी परंपरा का हुआ निर्वहन। उज्जैन। विश्व प्रसिद्ध ज्योतिर्लिंग श्री महाकालेश्वर मंदिर में आज, धनतेरस (धनत्रयोदशी) के पावन पर्व पर, सुख-समृद्धि और आरोग्य की कामना के साथ भगवान धनवंतरी का विशेष पूजन संपन्न हुआ। यह पूजन वर्षों पुरानी मंदिर की परंपरा के अनुसार, धूमधाम और विधि-विधान से किया गया। परंपरा के अनुसार, महाकाल मंदिर की पुरोहित समिति के 22 पुरोहितों ने सामूहिक रूप से भगवान महाकाल और धनवंतरी का महापूजन किया। इस दौरान राष्ट्र और भक्तों के कल्याण, धन-धान्य तथा आरोग्य की कामना की गई। पूजन के उपरांत, प्राचीन रिवाज़ का निर्वहन करते हुए, मंदिर के ब्राह्मणों को चांदी के सिक्कों से सम्मानित किया गया। यह परंपरा महाकाल को राजा मानकर देश और प्रजा की सुख-समृद्धि के लिए सदियों से चली आ रही है। इस विशेष पूजन में उज्जैन संभाग के आयुक्त, कलेक्टर, मंदिर प्रशासक और पुलिस अधीक्षक सहित अन्य प्रशासनिक अधिकारी अपने परिवार के साथ शामिल हुए। उन्होंने भी भगवान महाकाल और धनवंतरी के चरणों में शीश नवाकर आशीर्वाद प्राप्त किया और सबकी मंगलकामना की। महाकाल मंदिर से शुरू हुआ यह पांच दिवसीय दीपोत्सव अब उल्लास के साथ जारी रहेगा。
0
comment0
Report
DRDarshal Raval
Oct 18, 2025 05:05:01
Navi Mumbai, Maharashtra:અમદાવાદ એલિસ બ્રિજ પાસે મહાલક્ષ્મી મંદિર અને હરી વિષ્ણુ મંદિરમાં આજે વિશેષ લક્ષ્મી પૂજાનું આયોજન ધનતેરસ નો દિવસ હોવાથી આજે વિશેષ પૂজা નું કરાયું આયોજન મંદિર પર ભક્તોની દર્શન માટે જામી ભીડ હરિ વિષ્ણુ મંદિરમાં સમગ્ર વર્ષમાં દાનમાં આવેલા સિક્કા આજે ભક્તોને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા એલિસ બ્રિજ વિક્ટોરિયા ગાર્ડન પાસે રિવરફ્રન્ટ રોડ પર આવેલ છે મંદિર પૂજામાં મૂકવામાં આવેલી چلણી સિક્કા અને કંકુ ચોખા દર્શનાર્થીઓને અપાયા શુક્રવારે રાત્રે પૂજા કર્યા બાદ સિક્કા અને કંકુ ચોખા ભગવાન પાસે મૂકી રાખીને ભક્તોને આપવામાં આવ્યા આ સાથે જ મંદિરમાં રમા એકાદશી નો પાઠ કરી પૂજા કરવામાં આવી હતી વિશ્વમાં વિષ્ણુ. મહેશ. სૂર્ય. ગણasha અને પાર્વતી માતા સાથે પંચ દેવ નું એક માત્ર મંદિર હોવાનો પૂજારીનો દાવો પંચ દેવ મંદિર હોવાથી મંદિર ની છે વિશેષ ખાસિયત
1
comment0
Report
CPCHETAN PATEL
Oct 18, 2025 04:49:53
Surat, Gujarat:સરત બ્રેક ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી આજે દિવાળી ના પર્વનો છેલ્લો શનિવાર વતન જવા માટે લોકોની પડાપડી બે કિલો મીટર લાંબી કતાર જોવા મળી ગતરોજ રાત્રી ના 11 વાગ્યા થી લોકો લાઈનમાં ઉભા છે દસ દસ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ બેસવા માટે સિટ મળશે કે કેમ તે અંગે સવાલ દિવાળી, છઠ પૂજા અને બિહાર ઇલેક્શન ને લઈ લોકોનો ઘસારો આરપીએફ અને રેલવે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રેલવે દ્વારા પ્લેટફોર્મ ટીકીટ આપવાની બંધ કરી છે વધુ ભીડ એકથી ન થાય તે માટે પ્લેટફોર્મ ટીકીટ બંધ કરાય ગત વર્ષે એક જ દિવસમાં 60 હજાર મુસાફરો ભેગા થઈ ગયા હતા કોઈ ભાગદોડ નો માહોલ ન છવાય તે માટે તકેદારી લેવાય વોક થ્રુ..ચેતન વન ટુ વન..ડી.એચ.ગૌર..એસીપી રેલવે બાઈટ.આર.એસ.તિવારીઓ..એ.ડી.આર એમ મુંબઈ બાઈટ..અભયસિંહ ચૌહાણ..સિનિયર કર્મશીયલ મેનેજર રેલવે
3
comment0
Report
ARAlkesh Rao
Oct 18, 2025 04:49:42
Palanpur, Gujarat:બનાસકાંઠામાં ઘણા એવા ગામડાં છે કે જ્યાં સિંચાઈ માટે પાણી નથી અને ખેડૂત ખેતી કરી શકતા નથી. બીજી તરફ એવા ગામડાં છે જ્યાં તળમાંથી પાણી ફૂટીને આવી રહ્યું છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે અને શિયાળુ પાક પણ ખેડૂત વાવેતર કરી શકે તેમ નથી. હવે ખેડૂતો માટે ખેતરોમાં ભરાયેલા પાણી લઈને મુશ્કેલીમાં મુકાયા છે. દાંતીવાડા ડેમમાં પાણી ભરાતા ડેમની નજીકના ખેતરો જળબંબાકાર બન્યા છે. ડેમ નજીક હોવાથી તળમાંથી સતત પાણી બહાર આવી રહ્યા છે અને ખેતરોમાં 4 થી 5 ફૂટ પાણી ચડી ગયા છે. ખેડૂતના મગફળી, બાજરી, જુવાર સહિતના ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે અને આંતરસરકારી નુકસાનને કારણે ખેડૂત સરકાર પાસે nusksani સહાયની માંગ કરી રહ્યા છે.banaskanthaના અનેક ગામડાંમાં સિંચાઈ માટેના પાણી માટે ખેડૂત વલખાં મારી રહ્યા છે; પાણીના તળ ઊંડા ગયા છે તેમinei દૂર. પાલનપુર તાલુકાના રણાવાસ ગામે જમીનમાંથી پانی ઉપર આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોના ચોમાસુ વાવેલા પાકોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ચોમાસુ સિઝન દરમિયાન વરસાદી પાણી ખેતરોમાં ભરાવાથી ખેડૂત પરેશાન રહ્યા હતા. અત્યાર સુધી વરસાદ નથી પરંતુ દાંતીવાડા ડેમ ભરી રહ્યો છે જેડેમના છેડાના区域ને કારણે હવે પાણી તળમાંથી ઉપર આવી રહ્યાં છે અને ખેડૂતોના તમામ ખેતરો જળબંબાકાર બન્યા છે. ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી, જુવાર, બાજરી, કઠોળના પાકો մշակ્યા હતા અને હવે પાકો લેવાનો સમય આવી ગયો છે છતાં તળમાંથી પાણી ઉપાડે આવતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકો નષ્ટ થઈ રહ્યા છે. હાલ ખેડૂતોની ઘણી જમીન નુકસાનbear થઈ રહી છે અને આગામી શિયાળુ સીઝનમાં પણ ખેતીને અસર છે. જેણે ખેડૂતો સરકાર પાસે nusksani વળતરની માંગ કરી છે.
2
comment0
Report
SBShilu Bhagvanji
Oct 18, 2025 04:49:27
Porbandar, Gujarat:1810 ZK PBR MARKET FORMAT-PKG LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- આયોજનનો અભાવ અને ઈચ્છા શકિત ન હોય તો પૈસાની કઈ રીતે ધુળ ધાણી થાય છે તેનુ ઉત્તમ ઉદાહરણ જોવો હોય તો તે છે પોરબંદરના નવા ફુવારા નજીક આવેલ પોરબંદર મનપાનું શોપინგ સેન્ટર.10 વર્ષથી વધુ સમયથી તૈયાર થયેલા આ શોપિંગ સેન્ટરની દુકાનોનો લોકાર્પણ જ ન થયું હોવાથી દુકાનો ફાળવાઈ તે પૂર્વે જ ત્રણ-ત્રણ વખત ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે.હવે આટલા વર્ષો બાદ ફરી એક વખત મનપાએ આ શોપિંગ સેન્ટરની હરાજી માટે કમર કસી છે ત્યારે શહેરીજનો પણ માંગ કરી રહ્યા आहेत કે માત્ર વાતો નહી પરંતુ આ દુકાનો પડ્યા પડ્યા ખંઢેર થઈ જાય તે પૂર્વે તેની હરાજી કરી દેવામાં આવે તે જરૂરી છે. વીઓ-1 પોરબંદરના પેરેડાઈઝ સિનેਮਾ નજીક નિર્માણ પામેલ શોપિંગ સેન્ટર છેલ્લે 10 વર્ષથી વધુ સમયથી લોકાર્પણની રાહ જોઈને બેઠુ છે.આ શોપિંગ સેન્ટરનુ જ્યારે નિર્માણ થયું હતું ત્યારે તત્કાલીન પોરબંદર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી કાર્યરત હતી અને ત્યારબાદ કોંગ્રેસ શાસિત પાલિકાને સુપરસીડ કરતા વહિવટદારના શાસન લાદવામાં આવ્યું હતું,ત્યારબાદ માર્કેટનુ કામ એવુ ટલ્લે ચડયુ કે,જે માર્કેટની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવાની હતી તે એક વર્ષમાં તો ન થઈ પરંતુ ફક્ત માર્કેટ બનતા જ ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો.પરંતુ સવાલ એ છે કે,આજે છેલ્લે 10 વર્ષથી તો આ માર્કેટ બનીને તૈયાર છે આમ છતાં શોપિંગ સેન્ટરની ફાળવણીને લઈને ઢીલી નીતિ જોવામાં આવે છે.પરંતુ આ માર્કેટનો પણ જાણે આટલા વર્ષ બાદ સારો સમય આવવાનો હોય તેમ આખરે મનપાએ આ શોપિંગ સેન્ટરમાં આવેલ 60 દુકાનો માટે હરાજી પ્રક્રિયા કરવા કમર કસી છે.દુકાનની સાઈઝ પ્રમાણે આશરે 5 હજારથી 12 હજાર જેટલુ ભાડુ નક્કી કરીને આ માટે હರಾಜી કરવામાં આવશે.આ માટે ફોર્મ વિતરણથીની પ્રક્રિયા પણ શરુ થઈ ગઈ છે તેમ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બાઈટ-1 એચ.જે.પ્રજાપતિ કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા વીઓ-2 પોરબંદર નગરપાલિકા હવે તો મહાનગરપાલિકા બની ગઈ છે અને હાલમાં વહીવટી શાસન કાર્યરત છે.પરંતુ હાલમાં તત્કાળીન નગરપાલિકામાં વિકાસની વાતો કરતી ભાજપ સરકારની બોડી જ કાર્યરત હતી આમ છતાં આ શોપિંગ સેન્ટરના લોકાર્પણ કરવા કે આ દુકાનોની હરાજીમાં જે ઢીલાશથી કામ લેવામાં આવ્યુ છે તે અચરજ પમાડનાર છેઆટલા વર્ષો બાદ પણ હવે જે રીતે હરાજીની ફરી એક વખત કામગીરી હાથ ધરનાર છે ત્યારે નાના ધંધાર્થીઓને તેઓને પરવડે એવા દરે આ દુકાનો ફાળવી તેમને અહીં વેપાર ધંધો કરી શકે તેવું આયોજન કરવું જોઈએ તેમ શહેરીજનો દ્વારા પણ માંગણી કરવામાં આવી હતી. બાઇટ-2 ભરત શીંગરખીયા શેહેરીજન,પોરબંદર બાઈટ-3 દિનેશ થાનકી શેહેરીજન,પોરબંદર વીઓ-3 આપણી પ્રજા અને આપણા રાજકીય પક્ષો તથા ઘણા અંશે અધિકારીઓ પણ સરકારના નાણા સરકારની પ્રોપર્ટીને પોતાની ગણીને તેનો ફાયદો પ્રજાને થાય તેવુ વિચારવાને બદલે આજે ભ્રષ્ટાચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.અહીં સામાન્ય માણસ પણ આટલી વાત સમજી શકે કે આટલા વર્ષો સુધી આ બિલ્ડીંગ ધૂळ ધાણી થયુ તેના કરતા જો તે વપરાશમાં હોય તો તેની જાળવણી પણ થઈ હોત અને સરકારને આવક પણ મળી હોત પરંતુ આળસ વૃતિ અને આયોજનના અભાવે દેશમાં આવી તો अनेक એવી પ્રોપર્ટીઓ પડી હશે જે બન્યા બાદ રીબીન કાપવાના વાંકે વપરાશમાં જ નહી આવી હોય. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
5
comment0
Report
DRDarshal Raval
Oct 18, 2025 04:49:13
Navi Mumbai, Maharashtra:દિવાળી અને નવું વર્ષ આવી ચૂક્યું છે. પર્વની ઉજવણી માટે લોકો ખરીદીમાં લાગ્યા છે. દિવાળા પર્વ રોશનીનો પર્વ કહેવાય છે કે જે રોશની માટે દીવડાની જરૂર પડે છે. આ દીવડા બનાવવા માટે કેટલી મહેનત લાગે છે અને આ ડિમાન્ડને પહોંચી વળવા માટે કારીગરો કયા પ્રયત્નો કરે છે, તે અમારા અહેવાલમાં જુઓ. નવરાત્રી બાદ આવ્યો દિવાળી પર્વ અને દીવાળી સાથે નવા વર્ષનો પર્વ ઉજવાય છે. દિવાળી પર દિવડાથી આવે છે રોશની. આ પર્વcidade શહેર, રાજ્ય અને દેશના રસ્તા અને ઘર દીવડાથી ઝગમગી ઉઠે છે. કારીગરો ત્રણ મહિના અગાઉથી દિવડા બનાવતા હોય છે, કારણ કે ઓર્ડર મુજબ કામ કરતા હોય છે. આજકાલ દિવડાંની ડિઝાઇન બદલાઇ ગઈ છે; antiga હાથ બનાવટીના દિવડાઓ છે અને મશીનથી બનતા નવાં ડિઝાઇનના દિવડાં બજારમાં મળે છે. સરખેજ ખાતે બની રહેલા દિવડા સૌથી વધુ જોવા મળે છે. સરળ દિવડાં મશીનના હોવાથી 1 દીવસમાં 7 હજારથી વધુ દિવડા બની શકે, જ્યારે હાથના બનાવટી દિવડાં 2 દિવસે તૈયાર થાય છે. સર્કેજે 200 જેટલા કારીગરો આ અંદાજે મહેનત કરે છે અને આશરે સગીર 1 કરોડ જેટલા દિવડા તૈયાર થાય છે. મશીનના દિવડાં માટે માટી મોરબીથી લાવવામાં આવે છે, જ્યારે હાથ બનાવટમાં નદી અને ખેતરની માટી વપરાય છે. માટીના દિવડા સુકાય પછી કલર થાય અને 4 કલાક ભઠ્ઠીમાં જવા પડે છે; વરસાદી ઋતુમાં આ પ્રક્રિયા વધુ સુગમ બને છે. પેંડાંથી પૂર્ણ થયેલા દિવડાં માટે ભઠ્ઠીમાં 5 કલાક શેકાઈને તૈયાર થાય છે. બધા કારીગરોના કુટુંબ પણ દિવડા બનાવવામાં સાથે હોય છે. સરખેજમાં બનાવાયેલા દિવડા ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યમાં અને AYODHYA સુધી પહોંચે છે, જેનાથી કારીગરોના મુદ્રા અને ખુશી વધે છે. આ સમગ્ર ખેતી-ઉત્પાદન રાજ્યના વાણિજ્ય અને પ્રગતિમાં યોગદાન આપે છે. ડિસેમ્બરના આરંભમાં લોકોએ દિવાળી માટેMosquito-વિહીન દીવડાં ખરીદી છે, અને સાબિત કરે છે કે દિવાળી luminance હોસ્પિટલิตี้માં એકતા અને મેળાવડાપૂર્વક ઉજવાઈ રહી છે.
3
comment0
Report
DPDhaval Parekh
Oct 18, 2025 04:47:59
Navsari, Gujarat:સ્લાગ : NVS CHIKU MODA કે Anchor : નવસારીનાamberAmalSadi chikkuની ભારતભરમાં ડિમાન્ડ રહે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ રહેતા ચીકુને ગરમી મળતી નથી અને વરસાદને કારણે ખરણ વધતા ઉત્પાદન ઉપર અસર થવાથી ખેડૂતોને આર્થિક नुकસાન વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પણ ખેડૂતોએ ચીકુના મબલખ ઉત્પાદનની આશા સેવી બેઠા હતા, પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધુ છે. વી/ઓ : નવસારી બાગાયતી પાકો માટે જાણીતો છે, જેમાં નવસારી કેસાર અને અમલસાડી ચીકુ પ્રખ્યાત છે, જેમાં ચીકુને GITag પણ મળ્યો છે. પરંતુ કુદરત સામે માણસ હંમેશા પાંગળો સાબિત થાય છે. નવસારીના ચીકુ પકવતા ખેડૂતના મહેનત ઉપર પાછોતરા વરસાદે પાણી ફેરવ્યું છે. ચીકુ વાડીઓમાં ફ્લાવરિંગ સારૂ રહ્યા બાદ ફળનું બેસાણ પણ થયું હતું. પરંતુ ભાદરવામાં પડતી ગરમીને બદલે વરસાદી માહોલ રહ્યો, જેને કારણે ચીકુ વાડીઓમાં પાણીનો ભરાવો રહેવા સાથે ફળને વિકસવા માટે જરૂરી તાપમાન ન મળતા ચીકુના ફળ નાના રહી ગયા, પાણીના ભરવાને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ થયાળો પણ દેખાયો. બાઈટ : પ્રશાંત નાયક, ખેડૂત, તોરણ ગામ, ગણદેવી બાઈટ : ઠાકોર પટેલ, ખેડૂત, ગણદેવી વી/ઓ : ચીકુના ઉત્પાદા ઉપર અસર થવાથી દિવાળી બાદ લાભ પાંચમથી શરૂ થતી ચીકુની સીઝન મોડી شروع થાય એવી સ્થિતિ છે. અમલસાડ મંડળીમાં હરાજી સાથે ચીકુની ખરીદી શરૂ થતી હોય છે. પરંતુ હાલની ચીકુની સ્થિતિ જોતા મંડળીમાં ચીકુની આવક 50 ટકાથી ઓછી થવાની સંભાવના જોવાઈ રહી છે. બાઈટ : આશિષ નાયક, સેક્રેટરી, અમલસાડ મંડળી, નવસારી વી/ઓ : નવસારીના ચીકુ પકવતા ખેડૂતો પહેલેથી જ મજૂરોની અછતને કારણે ખેતી કરવી કે નહીં, એની ચિંતામાં છે, ત્યાં પાછોતરો વરસાદ ખરીફાની આશા નિરાશામાં ફેરવી ગયો છે, જોકે ચીકુ પકવતા ખેડૂત આશા રાખે છે કે વાતાવરણ સારું રહે અને સારો ભાવ મળે.
2
comment0
Report
CJChirag Joshi
Oct 18, 2025 04:47:02
Dabhoi, Gujarat:બ્રેકિંગ વડોદરા રૂરલ ડભોઇ સામાજિક સંસ્થા દ્વારા 3 લાખ સ્વદેશી દીવડા કાશી લઈ જવાશે દીવો દેવ દિવાળીના દિવસે કાશીના ઘાટમાં પ્રગટાવશે અત્યાર સુધી 50 હજાર દીવા બનીને તૈયાર થયા ગાયના છાણ માંથી બનાવવામાં આવશે દીવા વિવિધ ગૌશાળામાંથી લાવવામાં આવ્યું ગાયનું છાણ એકસાથે 3 લાખ દીવા પ્રગટાવી મનાવશે દેવ દિવાળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે સસ્થાનો હેતુ રોજિંદા 60 જેટલી મહિલાઓ બનાવે છે દિવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વદેશી નીતિને લઈને કરાયું આયોજન એંકર: ગુજરાત સહિત ભારતભરમાં દિવાળી પર્વને લઈને કંઈક ને કંઈક નવું કેવી રીતે કરી શકાય અને સ્વદેશી વસ્તુઓની ડિમાન્ડ કેવી રીતે વધી શકે જેનુ અનુલક્ષીને વડોદરા ના ડભોઇની એક સામાજિક સંસ્થા દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે આ દીવા ત્રણ લાખ જેટલા બનાવવાના છે અને કાશીના ઘાટ ખાતે દેવ દિવાળીના દિવસે એક સાથે ત્રણ લાખ દિવસા પ્રગટાવી દેવ દિવાળીના પર્વ મનાવવાના છે ત્યારે ડભોઇના સ્ટેશન વિસ્તારની પાછળ સામાજિક સંસ્થા દ્વારા ૬૦ જેટલી બહેનોને રોજગારી મળી શકે તે હેતુ સર દીવા બનાવાનું કામ પણ શરૂ કરી દીધું છે હજુ સુધી 50000 જેટલા દીવડા બનાવવામાં આવ્યા છે દીવા બનાવવા માટે આસપાસની ગૌશાળામાંથી રોજિંદા બનતા ગાયના છાણ લાવવામાં આવે છે અને મશીનની મદદથી સુંદર એવા દીવડાઓ તૈયાર કરવામાં આવે છે આ દીવડા ઓર્ગેનિક હોવાથી ગંગા નદીમાં પણ પધરાવી શકાય તેવુ આયોજન સામાજિક સંસ્થા દ્વારા થયું છે - વોક થ્રુ જેમાં દીવા બનાવી રહ્યા છે તેનો માહોલ બતાવ્યો છે સસ્થાના આગેવાન સાથે વાત કરી છે
2
comment0
Report
Advertisement
Back to top