Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Morbi363641
अमित शाह ने मोरबी में कमलम कार्यालय उद्घाटन किया; भाजपा विपक्ष साफ करने का वादा
HBHimanshu Bhatt
Nov 22, 2025 04:49:46
Morbi, Gujarat
મોરબી જિલ્લા કમલમ કાર્યાલયનું દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓએ ભાજપની સભાને સંબોધી હતી જેમાં અમિત શાહે કહ્યું હતું કે, આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે ત્યારે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કોંગ્રેસનાં સુપડા સાફ કરી નાખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી વીઓ મોરબીમાં અધ્યતન સુવિધા સાથેનું કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, કેસરીદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ, રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, બ્રિજેશભાઈ મેરજા અને મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ તેઓની સાથે હાજર રહ્યા હતા અને આ તકે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા તેમજ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભામાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહે્યું હતું કે, ભાજપનું કાર્યાલય તે આપણાં માટે ઓફિસ નથી પરંતુ આપણું બીજું ઘર છે. આજે સમગ્ર ભારતમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે ત્યારે આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના અને તેના સાથી પક્ષોના સો ટકા સુપડા સાફ થઈ જશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. વિરોધ પક્ષને ટાંકતા અમિત શાહે કહ્યું હતું કે જે લોકો કહેતા હતા કે भाजપના વળતા પાણી છે તેને મોરબીની ધરતી ઉપરથી કહું છું “આગામી સમયમાં આવનાર તમિલનાડુ અને બંગાળની ચૂંટણીમાં પણ ભાજપનો જય જયકાર થશે”. બાઇટ 1: અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી (સ્પીચ) વીઓ આ તકે મોરબીની હોનારતની ઘટના તેમજ ઘડિયાળ અને સીરામીક ઉદ્યોગના કારણે મોરબી વિશ્વ વિખ્યાત બન્યું તેની વાત કરી હતી. આટલું જ નહીં અહીના પાટીદાર ઉદ્યોગપતિઓને કેન્દ્ર ચાલી રાખીને અમિત શાહે कहा હતું કે જ્યારે સિરામિક ઉદ્યોગની મોરબીમાં શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અહી સિરામીક ઉદ્યોગને લગતું કશું જ હતું નહીં તેમ છતાં વતન પ્રેમના લીધે અહીના પાટીદાર ઉદ્યોગકારોએ અહીં જ ઉદ્યોગ સ્થાપવાનો સંકલ્પ કર્યો અને આજે મોરબીને સિરામિક ક્ષેત્રે વિશ્વના ફલક ઉપર પહોંચાડ્યું છે. તેઓએ કહ્યું હતું કે, અત્યાર સુધી હું તેલંગાણામાં કમલમ કાર્યાલય જોવાના પર મોકલતો હતો જો કે હવે પછી દેશમાંથી ભાજપના કાર્યકર્તાઓને મોર્ડન કમલમ કાર્યાલય જોવા માટે મોરબી મોકલીશ. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમ કાર્યાલય 18000 સ્ક્વેર ફૂટમાં અંદાજે 11 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ છે જેમાં તમામ સુવિધાઓ કાર્યકર્તાઓ માટે રાખવામા આવેલ છે. બાઇટ 2: જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી વીઓ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી>ના નેતૃત્વમાં દેશમાં 370 ની કલમ હટાવી, ત્રણ તલાકને નાબુદ કરી અને અયોધ્યામાં રામ મંદિર બનાવાની જે સિદ્ધિઓ ભાજપે હાંસેલ કરેલ છે તેને અમિત શાહે યાદ કરી હતી અને દેશમાંથી ઘૂસપેટીયાઓને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે તેવો હૂકાર કર્યો હતો. અને મોરબીના આંગણે સૌથી અધ્યતન સુવિધા સાથેનું મોર્ડન dadi કઆલમ કાર્યાલય અમિત આજથી ઉદ્ઘાટન કરીને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે જે આગામી સમયમાં કાર્યકર્તા માટે ઉર્જાનું કેન્દ્ર સ્થાન બની રહેશે તેવી ભાજપના સાંસદો, ધારાસભ્યઓ અને આગેવાનોએ લાગણી વ્યક્ત કરી હતી. નોંધ સ્ટોરી એફટીપીમાં અને ઇમેલમાં ગઈકાલે જ મોકલાવી હતી પ્રસંગમાં હતો એટલે ટુસીમાં અપલોડ કરવાની રહી ગઈ હતી જે અત્યારે કરેલ છે
69
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Nov 22, 2025 04:48:57
84
comment0
Report
HShakimuddin shabbirbhai
Nov 22, 2025 03:48:01
85
comment0
Report
SSShailendra SINGH BAGHEL
Nov 22, 2025 03:33:28
Balrampur, Uttar Pradesh:खबर में ग्राउंड रिपोर्ट है, web copy के लिए फोटो भी अटैच किया है बलरामपुर जिले में इन दिनों पुष्पा मूवी की तर्ज पर पेड़ो की कटाई अपने चरम सीमा पर है..मूवी और हकीकत में फर्क बस इतना है कि मूवी में चंदन की लकड़ी की तस्करी रात में की जा रही थी..और हकीकत में बेशकीमती सागौन की लकड़ी की तस्करी भी रात में जा रही है..यह सब प्रशासन के नीचे हो रहा है..ऐसा इसलिए क्योंकि एनएच 343 बलरामपुर जिले से होकर गुजरती है..और एनएच 343 के किनारे ही सेमरसोत अभ्यारण्य का क्षेत्र है..अभ्यारण्य क्षेत्र में दर्जनों गांव है..जो कई भागों में बंटे हुए है..ग्रामीणों का आरोप है कि उन्हें जंगल से दातुन से लेकर वनोपज तक जंगल से लाने की अनुमति नहीं है..उनपर वन अमला कार्यवाही करता है..लेकिन जंगल में आधी रात हो रही कटाई पर वन विभाग चुप्पी साधे हुए बैठा है..वही विभाग के माम्दानी स्तर के कर्मचारी भी यह कहते है कि वे दिनभर जंगल की रखवाली तो करते है..मगर देर रात जंगल में होने वाली आमद रफ्त का उन्हें कोई अंदाजा नहीं है..अधिकारियों का अपना पुराना राग है गश्त बढ़ाएंगे जांच होगी! बलरामपुर जिले के सेमरसोत अभ्यारण्य क्षेत्र के ग्राम कंडा में तस्करों द्वारा पेड़ो की अंधा धुंध कटाई का मामला सामने आया है..अभ्यारण्य क्षेत्र में बेशकीमती सागौन के पेड़ो की बलि आधुनिक लकड़ी काटने की मशीनों से की जा रही है..दिनांत में रात में ही जंगल से काटी लकड़ियों को ढोने का काम भी किया जा रहा है..जिसकी गवाही पेड़ो की ठूठ भी दे रहे है..ग्रामीणों का आरोप है कि जिस गांव के जंगल को उन्होंने बचा के रखा ..बिजली जैसी मूलभूत सुविधा उनके गांव में नहीं पहुंची ..अब भला उस गांव में पेड़ो की अंधाधुंध कटाई हो यह उन्हें बर्दाश्त नहीं है..
138
comment0
Report
DMDURGESH MEHTA
Nov 21, 2025 17:31:11
Gandhinagar, Gujarat:ગાંધીનગર કલેકટર કચેરી ખાતે સાત ગામના ખેડૂતનો વિરોધ પ્રદર્શન ગાંધીનગર શહેરમાં સમાવેશ થયેલા ૭ ગામોના રહેવાસીઓના વર્ષોથી લટકેલા પ્રશ્નોનો ઉકેલ હજુ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળે છે. ગામજીનો અને મહામંડળે સરકાર સમક્ષ ફરી રજૂઆત કરી છે. ગ્રામજનોના મુખ્ય પ્રશ્નોમાં મકાનોના ભોગવટા નિયમિત કરવા, રહેણાંક માટે આવાસ કે પ્લોટ આપવાનો, જમીન અસરગ્રસ્તોને સરખા લાભો આપવાનો, ચીપટાઈપ દુકાનો માલિકી હકથી આપવાનો અને શહેર સમકક્ષ સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આ મુદ્દાઓ અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તા. ૧૫/૦૬/૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને તદનંતર ૦૩/૦૭/૨૦૨૩ના રોજ મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમાં અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. "બેઠકોમાં ચર્ચા અને સૂચનાઓ છતા બે વર્ષથી વધુ સમય પસાર થયો છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી," apresentadosાનું જણાવાયું છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો તાકીદે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. સરકાર સમક્ષ તેમના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા વિનંતી કરવામાં આવી છે.
134
comment0
Report
DMDURGESH MEHTA
Nov 21, 2025 17:30:47
Gandhinagar, Gujarat:કલોલ રોયલ્ટી ઈન્સ્પેક્ટર પર હુમલા મામલે મહત્વના સમાચાર પોલીસે હુમલો કરનાર આરોપીઓની કરી ધરપકડ કલોલ પોલીસે ૬ આરોપીઓની કરી ધરપકડ પોલીસે રોયલ્ટી ઈન્સ્પેક્ટર ના કબ્જા માં થી છોડાવી ગયેલા ટ્રક જપ્ત કરી હુમલો કરનાર આરોપીઓની કાર પણ કરી જપ્ત આરોપી નં (૧) જનકભાઈ સ/ઓફ જયપ્રકાશભાઈ રામાભાઈ પટેલ ઉ.વ ૩૫ રહે લાયબ્રેરી વાસ, મેડા આદરજ તા.કાડી જી.મહેસાણા નં (૨) હેતાજી સ/ઓફ લેબાજી બાજુજી ઠાકોર ઉ.વ ૩৮ રહે હનાવાડા ગામ તા.હારીજ જી.પાટણ નં (૩) હર્ષ સ/ઓફ જીતેન્દ્રકુમાર જોયતારામ પટેલ ઉ.વ ૨૯ રહે ગંજપીરવાસ, મેડા આદરજ ગામ તા.કડી જી.મહેસાણા નં (૪) દિવ્યાંગ ભરતભાઈ કેશવલાલ પટેલ ઉ.વ ૩૦ રહે આશ્રમવાસ, મેડા આદરજ ગામ તા.કડી જી.મહેસાણા નં (૫) જাহীદ સ/ઓફ આસમભાઈ કરીમભાઈ ખોખર ઉ.વ ૩૨ ઠાકોરવાસ, ચામુંડા માતાના મંદિરની પાસે, ઈરાણા ગામ તા. કડી જી.મહેસાણા નં (૬) સુનિલજી સ/ઓફ ભગાજી શકરાજી ઠાકોર ઉ.વ ૨૫ ઠાકોરવાસ, ચામુંડા માતાના મંદિરની પાસે, ઈરાણા ગામ તા. કડી જી.મહેસાણા
96
comment0
Report
RMRaghuvir Makwana
Nov 21, 2025 16:16:18
Botad, Gujarat:भावनगर जिले के उमराला तहसील के देवळीया गांव में गत 15 तारीख को पटदार दंपति पर प्लॉट मामले के कारण हमला करने के आरोप सामने आए। आसपास रहने वालों ने धनजीभाई धोरेाजीया और उनकी पत्नी पर प्लॉट मामले के कारण हमला किए जाने की शिकायत की। उमराला पुलिस थाने में आठ लोगों के विरुद्ध एफआईआर दर्ज हुई। इससे प्रभाव Surat तक भी पहुंचे; दो दिन पहले इस मुद्दे पर बैठक हो चुकी थी। आज Surat से 25-30 गाड़ियों का काफिला लेकर पटदार समाज के नेता देवळीया पहुंचे, और दंपति पर अत्याचार के दमन को लेकर लोक संवाद का आयोजन किया जाएगा। मीटिंग कुछ ही क्षणों में शुरू होने की जानकारी दी गई। बाइट्स: विजय मांगुकिया (पटदार नेता), भरत भाई धोरेाजीया (फरियादी के पुत्र), रघुवीर मकवाणा (वाक थ्रू).
188
comment0
Report
RMRaghuvir Makwana
Nov 21, 2025 16:16:00
Botad, Gujarat:ઉમરાળા તાલુકાનાં દેવળીયા ગામે બે દિવસ પહેલા ખેડૂત દંપતિ પર થયેલા હુમલાની ઘટના સામે આવી છે. આ મામલે ગામના ગભા ખેગારભાઈ ગમારા સહિત આશરે આઠ વ્યક્તિઓ ઉપર ધનજીભાઈ ધોરાજીયાના ઘরে ઘૂસી હુમલો કરવાનો આરોપ નોંધાયો છે. પરિવારને ડરાવી-ધમકી રમતો કરતાં તેમને આદરણા કરવા માટે દિવાલ તોડી નાખી પહેલી દીવાલો પાટો વડે માર મારી ગંભીર ઈજાઓ કર્યા હતા. નોંધાયેલા ગુનામાં ગર્ભા-ખેગાર ગમારા, કુલદિપ ગાભા ગમારા, ઈન્દુ ભગા ગમારા, રતા ઈન્દુ ગમારા, માતર રામા ગમારા, સુરેશ ખેગાર ગમારા, રતા ગમારા અને તેમના પરિવારના અન્ય સભ્યોનો સામેલ હોવાનો જાણકારી મળી છે. સ્થાનિક પોલીસ વધુ તપાસમાં लगी છે. આ ઘટના daerahના અન્ય વિસ્તારોમાં ચર્ચાનો વિષયો બન્યુ છે અને સુરત પાટીદાર સમાજે લોકસંવાદ યોજીને અત્યંત નિંદનીય ગણાવી ન્યાય માટે એકજથ થઈ કાર્યવાહીનું આહ્વાન કર્યું હતું. ઓનલાઈન અને સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે 20 નવેમ્બર રાત્રે 30 કારની કાફલો સુરતથી દેવળીયા ગામે પહોંચ્યો હતો. ઘટનાના પ્રત્યેક પારિષ્ઠિત ભાગો તપાસાય છે અને હુમાવરો કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી માંગ થઇ રહી છે. બાઈટ: મિહિર બારીયા , ડીવાયએસપી
171
comment0
Report
PTPremal Trivedi
Nov 21, 2025 16:00:33
Patan, Gujarat:પાટણ એલસીબી પોલીસ બાતમી આધારે ધારપુર નજીક એક ગોડાઉન માંથી શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘીનો ઘીક્તો ધંધો કરનાર વેપારીને ત્યાં ઓચિંતી રેડ કરતા સોયાબિન તેલ અને ડાલડા ઘી નો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો આ બાબતે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જાણ કરાતા તેઓએ ઘટના સ્થળે પહોંચી સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે પાટણ તાલુકાના ધારપુર ગામ નજીક રોયલ બિઝનેસ ગોડાઉનમાં ગાયના શુદ્ધ ઘીના નામે ભેળયુક્ત ઘી બનાવવામાંamini વાતની પાટણ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસ હકીકત આધારે રેડ કરતા ગોડાઉન નંબર 12, 17 અને 18 મા સોયાબિન તેલ અને વનસ્પતિ ઘી, કલર એસેન્સનું Mischરણ Kuchen / પેકિંગ કરાતું હતું. જે બાબતે પોલીસ વિભાગને જાણ કરતા ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ગોડાઉનમાંથી અંદાજિત 600 કિલો ઘી કિંમત રૂપિયા પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ સીજ કરી તેના નમુનાઓ લે લીબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે અશ્વિન મોદી, ધ્રુમિલ મોદી, પ્રકાશ મોદી ચલાવતા હતા નકલી ઘી ની ફેક્ટરી
248
comment0
Report
UCUmesh Chouhan
Nov 21, 2025 15:17:41
Jhabua, Madhya Pradesh:झाबुआ शहर में छेड़छाड़ और मारपीट के मामले में वेट लिफ्टिंग में राज्य स्तर तक शहर का प्रतिनिधित्व कर चुकी महिला खिलाड़ी पुलिस की कार्रवाई से संतुष्ट नहीं है। 15 नवंबर की रात छेड़छाड़ की घटना हुई।पुलिस ने मामला तो दर्ज कर लिया, लेकिन अब पीड़िता ने पुलिस पर आरोपियों से नरमी बरतने का आरोप लगाया है। शुक्रवार को पीड़िता महिला थाने में बयान दर्ज कराने पहुंची। वो अपने साथ वेट लिफ्टिंग में जीते हुए पदक भी लेकर पहुंची थी। 19 वर्षीय खिलाड़ी ने बताया, जब वह पानी पूरी खाने पहुंची तो उसके साथ बदतमीजी कर कमेंट्स पास किए जिसका उसने विरोध किया तो विवेक, संदीप, अरविंद और गोलू निनामा ने मारपीट शुरू कर दी। उसने घटना की जानकारी भाई को दी और मदद के लिए बुलाया तो आरोपियों ने 7–8 लोगों के साथ मिलकर बेल्ट आदि से पीटा। मामले में पुलिस ने तीन के खिलाफ मामला दर्ज किया। पीड़िता का कहना है कि घटना में मारपीट करने वाले सभी पर कार्रवाई की जाए। इधर एडिशनल एसपी प्रतिपालसिंह महोबिया ने बताया कि मामले में नामजद आरोपियों में से एक को तो पहले ही राउंडअप कर लिया गया था वहीं दो अन्य आरोपियों को आज गिरफ्तार कर लिया है। आरोपियों के ज्यादा होने के प्रश्न पर कहा कि पीड़िता के बयान एवं सीसीटीवी से मैच होने पर अगर आरोपी ज्यादा हुए तो उनके नाम जोड़े जाएंगे।
177
comment0
Report
ABATISH BHOIR
Nov 21, 2025 15:03:54
Kalyan, Maharashtra:सुरेश उर्फ बाळ्या मामा मात्रे यांचा व्हिडिओ व्हायरल एक तक्रार अजून आली तर टेंगळेला मारणार ... त्याला काळ कशाला फासायचं .. खासदार सुरेश उर्फ बाळ्या मामा म्हात्रे अधिकाऱ्यांवर संतापले कल्याण डोंबिवली महानगरपालिकेत सुरेश उर्फ बाळ्या मामा मात्रे विविध तक्रारी घेऊन आयुक्तांची भेट घेण्यासाठी आले होते यावेळेला नागरिकांच्या तक्रारी नगर रचनाकार अधिकारी सुरेंद्र टेंगळे हे उपस्थित राहिले नसल्याने आधीच खासदार बाळ्या मामा मात्रे आयुक्तांसमोर संतापले आयुक्तांच्या भेटीनंतर महानगरपालिकेच्या आवारात अन्य नागरिकांच्या पुन्हा तक्रारी आल्यानंतर खासदारांनी चक्क अधिकाऱ्यांना मारणार असल्याची धमकी दिली धमकीचा व्हिडिओ सोशल मीडियावर व्हायरल
153
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 21, 2025 14:01:48
Sadhara, Gujarat:એકંકર : ભુજમાં બીએસએફના 61માં હિરક જયંતિ વર્ષની ઉજવણીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ, ગૌરવશાળી શક્તિમા પ્રદર્શન યોજાયું બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની સ્થાપનાના 61મા સ્થાપના દિનને અનુલક્ષીને આજે ભુજમાં હરિપર કેમ્પ ખાતે દેશના ગૃહમંત્રી અમિત શાહના અતિથિ વિશેષ પદે રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના સ્થાપના દિનના હિરક જયંતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજનબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડકડતી ઠંડડી હોય કે आग ઝરતી ગરમી આવી દરેક વિકટ સંજોગોમાં પગે દિવસ રાત સતત ખડેપગે રહેતા સીમા સુરક્ષા દળની સ્થાપનાના 61મા વર્ષની ઉજવણી ભુજમાં ભવ્ય રીતે થઇ રહી છે. આ ઉજવણીમાં 1 હજારથી વધુ જવાનોની પરેડ સાથે ગૌરવશાળી વિવિધ ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભારતની સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ઉપલબ્ધિઓને સાક્ષાત કરતું શક્તિ પ્રદર્શન કરાયું. આ ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં બીએસએફના ડી.જી. દલજિતસિંહ ચૌધરી, ગુજરાત ફ્રન્ટીયરના વડા અભિષક પાઠક ઉપરાંત વિવિધ ફ્રન્ટીયરના વડાઓ તથા અધિકારીઓનો કાફલો પ્રવૃત જોવા મળ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રીય એક્તાને પ્રેરિત કરવાના તેમજ યુવાઓમાં નશાની બદીને નાબૂદ કરવા સાથે રાષ્ટ્રની સીમા સુરક્ષામાં બીએસએફના યોગદાનને ઉજાગર કરવાના કાર્યક્રમો અપાયા છે. સૌર્ય, શક્તિ અને સાહસ ધરાવતા સીમા સુરક્ષા બળના વીર જવાનો દ્વારા શિસ્તબંધ રીતે અને ચુસ્તપણે પરેડનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે. જાજરમાન પરેડ બાદ દુશ્મન દેશ પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન શીંદુરમાં સહભાગી થનાર તોપખાના અને હથિયારોની ઝાંખી પણ રજૂ કરાઈ છે. બળના 7 જવાનોએ 6o૦૦ ફૂટની ઊંચાઈએથી પેરા ગ્લાઈડિંગ કરી કાર્યક્રમ સ્થળે સલફર ઉતરાણ કરી બતાવ્યું હતું. ત્યારબાદ દેશ સલામતીમાં મહત્વની હતી એવી ડ્રોન ટેકનોલોજીની વિવિધ ઉપલબ્ધિઓને પ્રસ્તુત કરવામાં આવી. તેમાં દુશ્મન દેશના ડ્રોનને ખાસ એન્ટી ડ્રોન સિસ્ટમ વેનમાં સવાર ઓપરેટર દ્વારા નિષ્ક્રિય કરવાના કાર્યને વાસ્તવિક રૂપે ત્રાદસ કરી બતાવ્યું હતું. દેશના સશક્ત ડ્રોન વડે છુપાયેલા દુશ્મનો ને શોધી કેવી રીતે બો્મ્બમારાથી ખાત્મો કરાય તેની પણ ઝલક બતાવવામાં આવી. આ દ્રષ્યો નિહાળી ઉપસ્થિત હજારો દેશના નાગરિકની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. દેશના ગૃહમંત્રી સન્મુખ બળની સ્ત્રી શક્તિના ઉદાહરણ પુરી પાડતી મહિલા બાઇક વિંગ દ્વારા બુલેટ ઉપર સાહસી કરતબો પણ રજૂ કરવામાં આવ્યા. એકજ બાઇકમાં બેથી વધુ મહિલા બાઈકરોએ તેમના કરતબ વડે જનસમુહના દિલ જીતી લીધા. હવે દેશ સ્લામતીમાં યોગદાન આપતા તાલીમબંધ શ્વાનના કાર્ય ક્ષમતા દર્શવવામાં આવતા લોકો અભિભૂત થઈ ઉઠ્યા. જવાનના સહકાર વડે દેશી શ્વાન દ્વારા આચર્યજનક સાહસી કરતબો રજૂ કરવામાં આવ્યા. આચર્ય ચકિત કરતા દિલધડક પરાક્રમો નિહાળી ઉપસ્થિત જનસમુહે તાળીઓના ગડગડાટથી વધાવી તેમને લીધા. આખરમાં ભુજની વિવિધ સ્કૂલ કોલેજના 160 છાત્ર-છાત્રાઓએ ગુજરાતી ગરબાના તાલે રમાડું રાસ રજૂ કર્યો. આ તમામ પ્રયોગ, કરતબો અને કળા નિહાળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગદગદ થતા જોવા મળ્યા. આ પૂર્વે નવમી નવેમ્બરે જમ્મુથી નીકળેલી એકતા બાઇક રેલી 1742 કિ.મી. નો પ્રવાસ કરીને ભુજ પહોંચી હતી. રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ કરતાં આ રેલીમાં પણ 60 બાઇકર મહિલા અને પુરુષ જવાન જોડાયા હતા. કચ્છ માટે ગૌરવની બાબત એ રહી કે, આ ચાર મહિલા જવાન પૈકી એક মহিলা જવાન માંડવીના કોડાયની જુણેજા હુરબાઈ મુહામ્મદ હુસેન પણ હતી. કચ્છની આ પ્રથમ મહિલા છે જે બીએસએફ સૈનિક તરીકે જોડાઈ છે. અમિત શાહ સાઉન્ડ બાઈટ : Bsf નાં પરિવારજનોના કલ્યાણ માટે שונים યોજનાઓ બહાર પાડવામાં આવશે Bsf ને પાંચ વર્ષમાં વધુ મજબૂત બનાવવામાં આવશે પ્રધાનમંત્રીનાં નેતૃત્વ હેઠળ દરેકનું કલ્યાણ થશે પહેલગામના હુમલામાં દેશના જવાનોએ જવાબ આપ્યો છે હવે એ દિવસ નજીક છે નકશલીઓને સાફ કરી દેશું Bsf એ માઓવાદીઓનો ખાત્મો કર્યો છે ઘુસણખોરી રોકવા bsf સજ્જ છે એક એક ઘુસણખોરને શોભી શોધીને બહાર કાઢશું Sir દેશને સુરક્ષિત કરશે ચૂંટણીમાં બિહારની જનતાએ જવાબ આપ્યો છે બોર્ડર ફેન્સીંગ સરકારે કર્યું છે ઇ બોર્ડર સુરક્ષાની યોજના અમલીકરણ કરાશે એક વર્ષમાં કામગીરી થશે મને વિશ્વાશ છે આવનારા દિવસોમાં મરીન પોલીસને bsf ટ્રેન કરશે સૈનિકોના કલ્યાણ માટે તમામ કામગીરી કરવામાં આવશે https://youtube.com/live/M9RK0ZxJVnw?feature=share
115
comment0
Report
KBKETAN BAGDA
Nov 21, 2025 12:55:56
Amreli, Gujarat:અમરેલી જિલ્લાની πράભારી મંત્રી જયતુ વાઘાણીએ આજે પ્રથમ વખત જિલ્લાની મુલાકાત લીધી અને માર્ગોના કામની ગુણવત્તા જોઈને અધિકારીઓને કડક સૂચનાઓ આપી. લીલીયા રોડ પરោយ મુખ્ય ઈજનેરનો જાહેરમાં ઉધડો લીધો અને વિજીલન્સ તપાસના આદેશ પણ આપી દીધા. અમરેલી જિલ્લાનાં પ્રભારી મંત્રી તરીકે જીતુ વાઘાણીને જવાબદારી મળ્યા બાદ આજે તેમણે પ્રથમ વખત જિલ્લાની મુલાકાત લીધી. સરકીટ હાઉસ پہنچતાની સાથે જ મંત્રીશ્રી સીધા મેદાને પડ્યા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા તથા અધિકારીઓને લઈને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગોનું નિરીક્ષણ કર્યું. લીલીયા રોડ પર પહોંચતાં જ મંત્રીશ્રીએ આર.એન્ડ.બી.ના મુખ્ય ઈજનેર ઢોલાવાલાને ખખડાવ્યા. પુલની બન્ને બાજુએ રોડની દયનીય હાલત જોઈને ગુસ્સે થયેલા જીતુ વાઘાણીએ 2024માં બનેલા નોન-પ્લાન રોડની વિજીલન્સ તપાસ કરાવવા કલેક્ટરને સીધા આદેશ આપ્યા. મন্ত্রী કૌશિક વેકરીયાએ પણ વિજીલન્સ તપાસની હિમાયત करी હતી. બાઇટ-1 : જીતુ વાઘાણી (પ્રભારી મંત્રી) ત્યારબાદ કલેક્ટર કચેરીએ વિવિધ વિભાગોની રિવ્યૂ બેઠક બોલાવી વિકાસ કામોની ગુણવત્તા અને ઝડપ પર કડક સૂચનાઓ આપી. બીએલઓ मुद्दે પૂછાતાં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. બાઇટ-2 : જીતુ વાઘાણી (રાજ્ય સરકાર પ્રવક્તા) ખેડૂત રાહત પેકેજ અંગે પણ મંત્રીશ્રીએ સ્પષ્ટતા करी કે રૂ. 10,000 કરોડનું પેકેજ જાહેર થયેલ છે અને ખૂબ ઝડપથી નોંધણી તથા અપલોડની કામગીરી ચાલી રહી છે. જલ્દી જ રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે. બાઈક-3 : જીતુ વાઘાણી પ્રભારી મંત્રની આ કડક કાર્યાર્હી બાદ અમરેલીના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે અને હવે માર્ગો તેમજ વિકાસ કામોની ગુણવત્તામાં સુધારો થાય તેવી અપેક્ષા છે
163
comment0
Report
CJChirag Joshi
Nov 21, 2025 12:49:12
Dabhoi, Gujarat:હાઈકાઇટ્સ ફરી એક વખત ડભોઇ તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સરકારે ડાંગરના ટેકાના ભાવથી ખરીદી શરૂ ન કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા તાત્કાલિક असरથી ડભોઇ તાલુકામાં ડાંગરની ખરીદી શરૂ કરવા ખેડૂતોની માંગ વડોદરા જિલ્લામાં નથી શરૂ કરવામાં આવી ડાંગરની ખરીદી સર แขวงคลองเตยચે ડાંગર 7136 રૂપિયાનો ટેકાના ભાવ કર્યો છે નક્કી ડભોહી તાલુકામાં 21000 હેક્ટરમાં ડાંગરના પાકનું થયું છે વાવેતર ડભોઇ તાલુકાના ખેડૂતો કચેરીઓના ધક્કા खાઈને થાકી ગયા વડોદરા જિલ્લામાં સૌથી વધારે ડાંગર પકવતો તાલુકો ડભોઇ છે વેપારી 5,000 ના ભાવથી ખેડૂતોની ડાંગર માંગે છે એકંકર ગુજરાતમાં તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાના નુકસાન થવા પામ્યું છે ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વિવિધ પાકોનું ટેકાના ભાવથી ખરીદી શરૂ ન કરાય જેને લઈને ડાંગરનો ભાવ સરકારે 7136 રૂપિયા નક્કી કર્યો છે ત્યારે અનેક જિલ્લાઓમાં ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ ડભોઇ તાલુકો હજી સુધી બાકાત કે જેને લઈને ખેડૂતો હાલ મૂંઝવણમાં મુકાયા છે કારણકે ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગરનું કટીંગ કરીને તૈયાર માલ કાઢીને મૂક્યો છે તેવામાં સરકાર દ્વારા હજી સુધી કોઈ ખરીદીનો આદેશ કરવામાં નથી આવ્યો જેથી ખેડૂતો અનેક પ્રશ્નોમાં ગૂંચવાયા છે કારણ કે હવે રવિ પાક લેવાની તૈયારી શરૂ જીતે જો સરકાર દ્વારા આ माल લેવામાં આવે તો નવો પાક ખેતરમાં ખેડૂત નાંખી શકે તેમ જ તાજેતરમાં જ વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ડાંગરના પાકની ટેકાના ભાવથી ખરીદી શરૂ થાય તે માટે સરકારમાં પત્ર લખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીને હાથો હાથ આપ્યું છે ત્યારે હવે જવાનું એ રહ્યું કે ડભોઇ સહિત વડોદ radaરામાં ડાંગરના ટેકાના ભાવથી ખરીદી ક્યારે શરૂ થાય છે કારણ કે હવામાં વિભાગ لخوا ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે ત્યારે જલ્દીમાં જલ્દી ટેકાના ભાવથી ખરીદી શરૂ થશે તેવી ડભોઇ તાલુકાનાં ખેડૂતોમાં માંગ કરી રહ્યા છે - ચોપાલ કરી છે ખેતરમાં ડાંગર નો પાક પાથરેલો છે તેનો માહોલ બતાવ્યો છે અને ખેડૂતોએ સાથે વાત કરી છે
184
comment0
Report
Advertisement
Back to top