Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद नगरपालिका कर्मचारी हड़ताल: AMC दफ्तर और VS अस्पताल में प्रदर्शन
AKArpan Kaydawala
Oct 09, 2025 07:15:34
Ahmedabad, Gujarat
અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી amc ની દાણાપીઠ કચેરીના પ્રાંગણમાં પોતાના પડતર प्रशોને લઈને ધરણા યોજવામાં આવી રહ્યા છે. બીજી તરફ વહીવટના નામે મરણપથારીએ પડેલી એક સમયથી ગરીબ દર્દીઓ માટેની શ્રેષ્ઠ હોસ્પિટલ એવી વીએસના કર્મચારીઓને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં બદલી કરવામાં આવતા વીએસનો કેટલોક સ્ટાફ પણ હડતાળ પર ઉતરી નોકર મંડળ સાથે જોડાયો છે. બીજી તરફ વીએસ હોસ્પિટલ ઉચ્ચ અધિકારીઓએ સ્ટાફના હડતાળમાં જોડાવાથી દૈનિક કામગીરીમાં કોઈ અસર ન પડતી હોવાનું જણાવ્યું છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Dec 07, 2025 07:46:04
Vapi, Gujarat:એન્કર : દક્ષીણ ગુજરાત માં ઠંડી ની શરૂઆત થતાજ એક વિશેષ પગથિયા ની પણ શરૂઆત થઇ જાય છે અને એ છે ઉબાડિયું। ઠંડા વાતાવરણ માંઉબાડિયું ખાવાની મઝા કઈ ઔર હોઈ છે એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીર ને नुकસાન ન પોહ્ચાડે એવો સરસ આ વ્યંજનએક વાર ખાવાનું શરુ કારસો તો અટક્સો નહિ। પરંતુ આ વરસે ચોમાસુ સપ્ટેમ્બર મહિના સુધી ચાલતા ઉંબાડિયા માં વપરાતી તમામ વસ્તુ મોંઘી થતા ભાવ માં વધારો થયો છે. วี.ઓ. : નેશનલ હાઈવે મુંબઈ થી સુરત તરફ જતા નેશનલ હાઇવે નમ્બર આઠ પર વલસાડ માં ઠંડી ની શરૂઆત થી શરુ થઇ જાય છે ઉംബાડિયા ની મૌસમ , ઠેર ઠેર ઊભા થયેલ ઉબાડીયા નાં સ્ટોલ લોકો માટે આવક નું શાધન તો છેજ પણ હાઈવે નાં મુસાફરો માટે એક વિશેષ ચટાકેદાર વાનગી ખાવાનો મોકો છે। પરંતુ આવર્ષે ચોમાસુ લાબું ચાલવા થી ઉંબાડિયા માં વપરાતી તમામ સામગ્રી ની સોર્ટેજ છે જેને લઇ ઉંબાડિયા ના ભાવ માં વધારો થતા સ્વાદ રશિયા ઓ એ વધારે કિંમત ચૂકવી પડશે પરંતુ સ્વાદ પ્રેમી ને કોઈ પણ કિંમત ચૂકવી ને ઉմբાડિયા ની મોજ માણે છે આ વર્ષે ઉંબડિયા ની 1 કિલો કિંમત 340 થી 400 સુધી પહોંચી ગઈ છે.ઉબાડિયું ખૂબ પ્રાચીન પધ્ધતિ થી બને છે અને આજ નાં યુગ માં વપરાતા ઓવેન કે ગેસ પર આ ઉબાડિયું બની નથી શકતું પરંતુ પ્રાચીન પદ્ધથી થી બનતા ઉબાડીયા માં વિશેષતા છે એમાં વપરાતા ઔષધો અને મસાલા, સામાન્ય રીતે દાદીમાં નાં નુશ્ખાં તરીકે વપરાતી વનસ્પતિ નો ઉબાદીયા માં ભરપૂર ઉપયોગ થાય છે આ સાથે કલાર, કંબોઈ, અજમો અને વિવિધ પાલાઓ ના ઉપયોગ થી આ ઉબાડીયું તૈયાર થઈ છે જે પ્રમાણ માં ખાવા થી શરીર ને ફાયદો આપે છે અને માટલા માં તમામ સામગ્રી જેવીકે કંદ, બટાકા, શુરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડી થી ભરી દેવા માં આવે છે અને પછી એને ઉબાડવા માં આવે છે એટલેજ એની ઉબાડિયું કેહવાય છે। ધરતી ની અને અગ્નિ ની ગરમી થી બનતા આ ઉબાડીયા ની ખાસિયત એ છે કે તીખા મસાલા અંદર મુકેલ સામગ્રી માં ધુવાડા નાં સ્વરૂપ માં જાય છે અને નો ટેસ્ટ ખૂબ અનોખો હોઈ છે, માત્ર જરૂર છે એને પ્રમાણ માં ખાવાની કારણ અહી તમામ વસ્તુ વાયુ પ્રકૃતિ ને પ્રેરે એવી છે, છતાયે એની સાથી ઘણી ઔષધો હોવાથી એ શરીર ને નુકસાન પોહ્ચાડતી નથી । બાઈટ: સંકેત પટેલ (ઉબાડિયું વેચનાર વ્યાપારી) बાઈટ : ரश्मிக்கா பஞ்சல் (ટુરિસ્ટ) วี।ઓ . 2. આજના યુગ માં હાઈવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમતો જંક ફૂડ માટે ਘેલું છે પરંતુ જેવી ઉબાડીયા ની મૌસમ આવે છે લોકો ને આ પ્રિય ફૂડ થઇ જાય છે કારણ ચટણી અને ચાસ ની ચૂસકી સાથે ઉબાડિયુંઆતિ સ્વાદિષ્ટ થઇ જાય છે .સુરત થી મુંબઈ કે ગુજરાત માં આવતા લોકો ઉબાડિયુ ની મસ્તી માનવાનો ચહી જાય છે, અને સુરતીઓ તો પર્સેલ પણ ચોક્કસ લઇ જાય છે, આ સાથે સેહ્લાનીઓ પણ ઉબાડિયું નો સ્વાદ અચૂક માને છે કારણ એજ કે એ તેને સ્ત્ય તો છેજ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલુજ સારું છે, ઘણા લોકો માટે ઉબાડિયું ખાવા નો પહેલી અનુભૂતિ છે આ વર્ષ ની વાત કરીએ તો વૈસરમાં વરસાદ ને લઈ ઉંબાડિયા માં વપરાતી પાપડી કંદ શકરીયા અને લીલું લસણ ખૂબ મોંઘુ થતા ઉંબાડિયા ના ભાવ માં વધારો થયો છે ગયા વર્ષમાં 1 કિલો ઉંબાડિયા ની કિંમત 250 રૂપિયા હતી આ વર્ષે 340 રૂપિયા થી 400 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે પરંતુ ઉંબાડિયા ખાવા ન વાળા ન હોય તો પણ આનો સ્વાદ ઘણી ગમતો હોય તો તેઓ વધારે ભાવ પણ ચૂકવી લે છે. બાઈટ: અશોક ભાઈ (ટુરિસ્ટ) બાઈટ : કાર્તિક ભાઈ ટૂરિસ્ટ બાઈટ : જીગર પટેલ (ઉમાડિયું વેચનાર વેપારી) FTP/vapi/December 25/07.12.25/0712ZK_UMBADU_RET_UP/5VISUL/5BITE.
102
comment0
Report
DRDarshal Raval
Dec 07, 2025 05:18:02
Ahmedabad, Gujarat:આજે અમદાવાદમાંRiverfront ખાતે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ઉજવણી થશે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાય રિવરફ્રન્ટમાં પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો કાર્યક્રમ છે. આજે પ્રમુખ સ્વામી મહಾರાજનો જન્મદિવસ તેમજ BAPSના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનું આયોજન કર્યું ગયું છે. 7 ડિસેમ્બર 1921 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. ઉજવણી સ્થળે મુખ્ય સ્ટેજ પર શાહપુરમાં આવેલ આંબલી વાળી પોળ અને અક્ષરધામ દર્શાવવામાં આવ્યા. નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુંદરતા જુઓ, 75 હોડીઓ દર્શાવવામાં આવશે. પ્રમુખવર્ણી અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000 થી વધારે સ્વયંસેવકો હાજર રહेंगे. BAPSના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભવો ઉપસ્તિત રહેશે. ઉજવણી માત્ર આમંત્રીત મહેમાનો સાથે કરીાશે. 40 હજાર ઉપર મહેમાનો ઉજવણીમાં ભાગ લેશે. ઉત્સવ સ્થળે 10 મોટી સ્ક્રીનો રાખવામાં આવી રહયા છે. આ સિવાય અન્ય લોકો ઓનલાઈન ઉજવણી નિહાળી શકશે.
125
comment0
Report
SVSANDEEP VASAVA
Dec 06, 2025 18:30:33
Surat, Gujarat:ઉત્તર ગુજરાતી સમાચાર: સુરતના ધામડોડ ખાતે આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો. યુનિવર્સિટીમાં વૈદિક હવન અને પદવી એનાયત કરાઇ, 1200 થી વધુ વિદ્યાર્થીને પદਵੀ એનાયત થવાને સાથે પદવીદાનમાં 25 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર ન હતાં, પરંતુ તેઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આવિધાનિક કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના પદવીદાન થયાલા હતા જેમકે બેચલર ઓફ સાઇન્સ, માસ્ટર ઓફ સાઇન્સ, ડિપ્લોમા ઇન મેરીકલ ટેક્નોલોજી, ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ, બી.ટેક, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરપી અને આર્કીિટેક્ચર સહિતની યોજના. યુનિવર્સિટીના 1200 જેટલા વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 25 ને ગોલ્ડ મેડલ અને 12 પી એચ ડી વિધાર્થીઓને ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવી. નોટ: બાઈટમાં ગ્રાહ્ય વિગતો અને હાજર અન્યોની યાદી આપવામાં આવી હતી. પદવી આપવાના પહેલા હવન અને યજ્ઞ કરાવવામાં આવે છે. આكار્યક્રમનો ઉદ્દેશ શિક્ષણ સાથે આધ્યાત્મિકતા વધારવો છે.
269
comment0
Report
CPCHETAN PATEL
Dec 06, 2025 17:30:13
Surat, Gujarat:સુરત બ્રેક ભયભીત મહિલાએ મદદ માટે બૂમો પાડી ઘોડદોડ રોડ પર લિફ્ટનો વાયર તૂટતા મહિલા છઠ્ઠા માળેથી ત્રીજા માળે અટવાઈ અડધો કલાક ફસાયેલા બાદ ફાયર બ્રિગેડે સફળ રેસ્ક્યુ કર્યું નીરજ એપાર્ટમેન્ટમાં શનિવારે લિફ્ટનો મુખ્ય વાયર તૂટતાં હાહાકાર મચ્યો 49 વર્ષીય મહિલા લિફ્ટ ધસારો લાગતાં ગભરાઈ ગઈ રહેવાસીઓએ બૂમો સાંભળીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી મજુરા ફાયર સ્ટેશનની ટીમે લિફ્ટને સ્થિર કરી दरવાજો ખોલવાનો પ્રયાસ કર્યો 25 થી 30 મિનિટની ભારે મહેનત બાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢી ફાયર ટીમે મહિલાને પાણી પીવડાવીને શાંત પાડી પરિવારનો સંપર્ક કરાવ્યો અપાર્ટમેન્ટ રહેવાસીઓએ લિફ્ટ મેન્ટેનન્સ પર ગંભીર સવાલો ઉઠાવ્યા
228
comment0
Report
DMDURGESH MEHTA
Dec 06, 2025 16:17:29
Gandhinagar, Gujarat:કેન્દ્રઇય ગૃહ મંત્રી અમિત શાહ વ્યસ્ત શિડ્યુલ માંથી તેમના પૂર્વ શિક્ષકને મળ્યા, જુના વિદ્યાર્થીને જોઈને જીવણભાઈ પટેલ ની આંખોમાંથી હર્ષના આંસુ નીકળી પડ્યા. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે આજે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનુ ઉદઘાટન કરીને ભેટ આપી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને આજે તેમના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ એટલે માણસામાં જે ડી પટેલ તરીકે ઓળખાતા ગુરૂ ને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહ એ જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના શિક્ષક સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. અમિત શાહ ગાયત્રી નગર જીવણભાઈના ઘરે આવી પહોંચતા સ્થાનિકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઇપણ નિર્ધારિત કાર્યક્રમ વિના કેન્દ્રીય ગૃહ મંત્રી એકાએ ક જીવણભાઈના નિવાસ્થાને આવી પહોંચતા સ્થાનિકો માં હરસોલાસની લાગણી જોવા મળી હતી. જીવણભાઈ અને તેમના પરિવાર સાથે સમય વિતાવ્યા પછી અમિત શાહએ સ્થાનિકો સાથે પણ વાત also કરી હતી અને અભિવાદન જીલ્યું હતું. ત્યાં એક માતા પોતાની બાળકીને લઈને ઉભી હતી ત્યારે અમિત શાહએ તેને વાળીને કહ્યું હતું કે આને ભણાવજો. કેન્દ્રીય ગૃહ મંત્રીના શિક્ષક જીવણભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, 20 એક વર્ષ પછી અમિતભાઈ સાથે મુલાકાત થઈ છે. તેમણે પોતાના સ્કૂલના જુનો દિવસો વાગોળીને માણસામાં જે વિકાસ करण्यात આવ્યો છે તેમજ ખાસ કરીને તળાવ એટલે કે મલાવ તળાવ એક વાર જોવા માટે પણ જીવણભાઈને આગ્રહ કર્યો હતો. जीवणભાઈએ વધુમાં ઉમેર્યું કે,અમિત શાહએ જુના શિક્ષકો વિશે વાત કરી હતી અને કહ્યું કે પહેલાંના શિક્ષકો પૈસાનો રાખ્યા વિના બાળકોેને શિક્ષણ આપતા હતા. દુકાને છોકરાઓ હોશિયાર કેવી રીતે થાય એના પ્રયત્નો કરતા હતા. અમિત શાહનું ભણતર સારું અને હોશિયાર હતા જેમને એક થી 7 ધોરણ સુધી મેં ભણાવ્યા છે. તેમને એનસીસી માં પણ મેં રાખ્યા હતા. એ પછી અમિત શાહે અમદાવાદ ભણવાના માટે ગયા હતા. અમિત શાહ ને નાટક કંપનીમાં રહેવાનો પણ ઘણો શોખ હતો. સ્કૂલની રજત જયંતિ નો મહોત્સવ હતો એ વખતે અમિત શાહને શેઠનું પાત્ર આપવામાં આવ્યું હતું. જેનું નામ હતું અક્કાનો પક્ષ પલટો. જે સમયે જીવણભાઈના પુત્ર ડૉક્ટર નિલમ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો પછી મારા પપ્પાની મુલાકાત અમિત સર સાથે થઈ. પપ્પાને ખુશીના આંસુ પણ આવી ગયા હતા. અમિતભાઈ સાહેબ પપ્પા સાથે તેમના ભૂતકાળનું બાળપણ વાગોળ્યું હતું. તેમણે તમામ ટીચર્સ ને પણ યાદ કર્યા હતા. અમિત શાહએ પપ્પા સાથે ભૂતકાળ ની વાતો યાદ કરતા કહ્યું કે, એ જમાનામાં શિક્ષકો કેટલા સ્ટ્રિક્ટ થઈને વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પપ્પા એનસીસી શિક્ષક તરીકે પણ કામ કરતા હતા. એટલે અમિત શાહએ પપ્પા વહેલી સવારમાં કેવી રીતે પરેડ કરાવતા હતા તે સંસ્મરણનો પણ યાદ કર્યા હતા. બાઈટ જીવણભાઈ પટેલ પ્રાથમિક શિક્ષક ડૉ નિલમ પટેલ , जीवणભાઈ પટેલના પુત્ર
159
comment0
Report
DRDarshal Raval
Dec 06, 2025 14:32:39
Ahmedabad, Gujarat:અમદાવાદ : નિવૃતIAS drepr... (content preserved as provided) નિવૃતIAS પ્રવદીપ શર્માની વધી મુશ્કેલી અમદાવાદની સ્પેશિયલ ED અદાલતે નિવૃતIAS પ્રદીપ શર્માને દોષીત જાહેર કર્યા સ્પેશિયલ PMLA કોર્ટના જજ કે એમ સોજીત્રા સાહેબે સંભળાવી સજા PMLA સાથે 3 અને 4 અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા નિવૃતIAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજાર રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની કોર્ટે ફટકારી સજા EDએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ અમદાવાદ... (વધે વિગત) વેલસ્પન કપનીને સસ્તા ભાવે જમીન આપવાનો કેસ *નિવૃતIAS પ્રદીપ ਸ਼ર્મા પર શું હતો આરોપ* વેલસ્પન ગ્રુપ ઓફ કપનીઝના માલિકો સાથે મળીને USમાં રહેતી પોતાની પત્ની શ્યામલ શર્માને સહયોગી પેઢી વેલ્યુ પેકેજીંગ પ્રાઇવેટ લિમીટેડમાં 30 ટકા ભાગેદાર બનાવ્યા હતા 2007 સુધી શ્યામલ શર્માએ કોઈ મૂડી રોકાણ નહોતું કર્યું, જ્યારે 2008માં 1 લાખનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું એપ્રિલ 2008 થી જૂન 2009 દરમિયાન શ્યામલ શર્માને નફાના હિસ્સા મુજબ અદાજિત 28 લાખ રૂપિયા મળ્યા આ રકમમાંથી 22 લાખ રૂપિયા તેમના NRO અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું પ્રદીપ શર્માએ આ નાણાંનો ઉપયોગ ગાંધીનગરમાં તેમના ઘરમાં બાંધકામ માટે લેવામાં આવેલી લોન ચૂકવવા અને ગાંધીનગર દેહગામ ખાતેની જમીન ખરીદવા માટે કર્યો હોવાનો આરોપ આ ઉપરાંત તેમણે હવાલા મારફતે ભારતથી अमेरिका માં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાનો પણ આરોપ
171
comment0
Report
TDTEJAS DAVE
Dec 06, 2025 14:32:20
Mehsana, Gujarat:મહેસાણા जिल्लా માં ચોંકાવનારો મામલો સામે આیو ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવા માં આવેલી બાળકીઓને ગેંગરીન ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગેંગરીન થયું ગેંગરીન ہونے બાદ અમદાવાદ સિવિલ માં સારવાર અપાઈ બાળકી નો હાથ કાપવા નું કહેતા પરિવારે ઘરે પરત લાવ્યા બાદ વડનગર સિવિલ માં ખસેડાઈ આ ઘટનાના સમાચાર મહીસાણા જિલ્લામાં વરસી રહ્યાં છે, જેમાં تازી જન્મેલી ત્રણ બાળકી ઓ ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા માટે આવી હતી અને તેમને ગેંગરિન થયું હોવા અંગે સામે આવી ગયું છે. આ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દગાવાડિયા ગામ ની બાળકી ની અતિ ગંભીર ગેંગરીન થઇ ગયું છે. ખાનગીhospitalથી અમદાવાદ સિવિલ માં સારવાર લીધા બાદ તબીબો એ હાથ કાપવા નું કહેતા પરિવાર બોલીને બાળકી ને લઇ પરત આવ્યો હતો. જયારે તંત્ર ને જાણ થતાં ગેંગરીન માં પીડાતા બાળકી ને હાલ વડનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. ત્યાં સુધી એક બાળકી નું મોત થયું છે અને બીજી બાળકી મહેસાણા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.
157
comment0
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
Dec 06, 2025 14:02:29
:આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ગીરીમથક સાપુતારા ખાતે કન્યા છાત્રાલય નવીન મકાનનાં લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારે આદિજાતિ વિભાગ અંતર્ગત ડાંગ જિલ્લા ના કન્યા સાક્ષરતા નિવાસી શાળા.verbose નવનિર્મિત શાળા સંકુલ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગરખડી ખાતેના છાત્રાલય તેમજ સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના રાજયમંત્રી જયરામ ગામીત ઉસપથિત રહ્યા હતા, મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે સાપુતારામાં શાળા બિલ્ડિંગ, હોસ્ટેલ બિલ્ડિંગ, સ્ટાફ ક્વાર્ટર્સ જેની રકમ કુલ રૂપિયા ૧૪૯૭ લાખ ના ખર્ચે તૈયાર થયેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું સરકાર આદિવાસી સમાજની દીકરા અને દીકરીઓની ચિંતા કરે છે, દીકરીઓને ભણવામાં કોઈ તકલીત નથી અને ભાવિ उजળું રહેશે.
145
comment0
Report
ARAlkesh Rao
Dec 06, 2025 12:55:57
Palanpur, Gujarat:આજે બનાસકાંઠામાં સહકાર ક્ષેત્રે એક ઐતિહાહિક દિવસ જોવા મળ્યો, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિયોદરના સણાદર ડેરી પ્લાન્સમાં કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. હજારોની મેદની વચ્ચે તે કાર્યક્રમમાં સૌમ્ય રીતે આ ચલાવો સમર્થન કર્યું હતું. અમિત શાહે બનાસ ડેરીના વિકાસ મોડેલને દેશભરના ખેડૂતો અને પશુપાલકો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ ગણાવ્યું હતું. આજ રોજ કેન્દ્રીય મંત્રીના હસ્તે સણાદર ખાતે 440 કરોડના મિલ્ક પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ 35 કરોડના अत्यાધુનિ્ક પનીર પ્લાન્ટ અને આગથળાના બાયોગેસ પ્લાન્ટના લોકાર્પણ કરાયું હતું. જનસભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, બનાસના પશુપાલકોની મહેનત અને સ્વર્ગીય ગલબાભાઈના વિઝનને કારણે 400 રૂપિયાથી શરૂ થયેલી આ મંડળી આજે 24 હજાર કરોડના વટવૃક્ષ સમાન બની છે. તેમણે સૂકા ગણાતા બનાસકાંઠાને નર્મદાના નીરથી હરિયાળો બનાવવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. શાહે ખાસ કરીને જણાવ્યું કે, ડેરીના આ નવા ‘ચક્રીય અર્થતંત્ર’ મોડેલ અને ગોબર ગેસ જેવા પ્ર 프로젝트્સથી આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો રહેશે અને ખેડૂતો હવે ગ્લોબલ માર્કેટમાં સીધા જોડાઈ શકશે. ગ્રામ જનસભા સંબોધનના અંતે શાહે બંધારણના સર્જક babasaheb ambedkar અને સરદાર પટેલને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સાથોસાથ લોકસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સહકારી ક્ષેત્રના બદલાતા પ્રવાહ અને ખેડૂતોના આર્થિક ઉત્થાનની વાત કરી હતી. આ સફળ મોડેલને નિહાળવા માટે જાન્યુઆરી 2026માં દેશભરની લગભગ 250 ડેરી ચેરમેન બનાસકાંઠા મુસાફરી करेंगे, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. બનાસડેરી દ્વારા અનેક નવા પ્લાન્ટો સ્થાપિત થઈ રહ્યા છે અને ખેડૂતોની આવક વધતી રહેતી જોવા મળશે.
100
comment0
Report
BPBurhan pathan
Dec 06, 2025 12:01:32
Anand, Gujarat:આણંદના નવા બસસ્ટેન્ડમાં એસટી પાસ કઢાવવા માટેના પ્રયાસો પર બહેંચ-લાઈનો લાગ્યા રહ્યા હતા. સર્વર ડાઉન હોવાને કારણે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા બે થી ત્રણ કલાક લાઈનમાં ઊભુ રહેવું પડ્યું અને આ કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડવા લાગ્યો. શાળા-કોલેજમાં પાસ કઢાવવાની વ્યવસ્થા હોવા છતાં કેટલીક જગ્યાએ પાસ કાઢી આપવામાં આવી ન હતી. જો શાળા-કોલેજ પાસ કઢાવી આપે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે સર્વર આજે ડાઉન થયું હતું જેના કારણે બસ પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓને બે થી ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું, જેના કારણે તેમના અભ્યાસમાં અટવાટો આવ્યો. આણંદ એસટી ડિપોના અધિકારીને જણાવ્યું હતું કે ઓનલાઇન પાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહેવાના બદલે ઓનલાઈન પાસ ખરીદી શકે, પરંતુ કેટલીક શાળાઓ-કોલેજોના સ્ટાફ નિયત સૂચનાઓને અમલમાં લેતાં સહકાર ન આપી રહ્યાં હતાં અને આ કારણે દેવે ધીમે પડી રહી હતી. સર્વર ડાઉન હોવાના કારણે પ્રક્રિયા ધીમી પડી હતી પરંતુ ટેક્નિકલ તપાસીંગે સમાર્કમ હાથ ધરવામાં આવ્યો.
112
comment0
Report
DRDarshal Raval
Dec 06, 2025 11:45:39
Ahmedabad, Gujarat:અમદાવાદ મેમનગર gmdc ખાતે યોજાયેલ સ્વદેશોત્સવ કાર્યક્રમનો આજે બીજો દિવસ પહેલા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ સ્વદેશોત્સવ હતી કરાવી હતી શરૂઆત 9 ડિસેમ્બર સુધી ચાલનાર સ્વદેશોત્સવના બીજા દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા જગદીશ વિશ્વકર્માએ એકઝીબિશન હોલની લીધી મુલાકાત સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવ નું કરાયું છે આયોજન એકઝીબિશનમાં 400 થી વધુ સ્વદેશી સ્ટોલ રખાયા સૌથી વધુ ગૌ પ્રોડક્ટ ને લગતા સ્ટોલ જોવા મળ્યા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ સ્વદેશી વસ્તુ નિહાળી આનંદ વ્યક્ત કર્યો સાથે જ લોકોLens પણ સ્વદેશી તરફ આગળ વધવા જાગૃત બનવા જણાવ્યું મુલાકાત દરમિયાન જગદીશ વિશ્વકર્મા બાળક સાથે સાપસીડી રમતા પણ દેખાયા સ્વદેશી વસ્તુઓ લોકો અપનાવતા થાય એ પ્રયત્ન હેઠળ સ્વદેશોત્સવ નું કરાયું આયોજન 9 ડિસેમ્બર સુધી ચાલનાર સ્વદેશોત્સવમાં 8 સેશન્સ લેક્ચરના પણ રખાયા અર્થવ્યવસ્થામાં ભારતને આગળ લાવવા સ્વदेशી વસ્તુ વધુ બને અને લોકો સ્વદેશી વસ્તુ અપનાવતા થાય તે પ્રયાસ
89
comment0
Report
CPCHETAN PATEL
Dec 06, 2025 11:16:58
117
comment0
Report
Advertisement
Back to top