Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

माता वैष्णो देवी यात्रा कटरा में खराब मौसम के कारण अस्थायी रोक

ARAarti Rai
Jan 23, 2026 03:46:32
Noida, Uttar Pradesh
कटरा में रोकी गई माता वैष्णो देवी यात्रा, खराब मौसम बना वजहकटरा: श्री माता वैष्णो देवी भवन की ओर जाने वाले श्रद्धालुओं को सुरक्षा कारणों के चलते कटरा में ही रोक दिया गया है। जम्मू-कश्मीर में बीती रात से लगातार बारिश का सिलसिला जारी है, जबकि ऊंचाई वाले इलाकों में बर्फबारी भी हो रही है। खराब मौसम के चलते भूस्खलन, फिसलन और रास्तों पर जोखिम बढ़ने की आशंका को देखते हुए Shri Mata Vaishno Devi Shrine Board प्रशासन ने बड़ा फैसला लेते हुए अगले आदेश तक यात्रा को अस्थायी रूप से स्थगित कर दिया है। मौसम विभाग के अनुसार, क्षेत्र में तेज बारिश के साथ ठंड में भी इजाफा हुआ है। पहाड़ी इलाकों में बर्फ जमने से ट्रैक पर फिसलन बढ़ गई है, जिससे पैदल यात्रियों, घोड़ा-खच्चर सेवाओं और बैटरी कार संचालन पर प्रतिकूल असर पड़ सकता है। ऐसे में श्रद्धालुओं की सुरक्षा को सर्वोपरि रखते हुए बोर्ड प्रशासन ने एहतियातन यात्रा रोकने का निर्णय लिया। कटरा में बनाए गए होल्डिंग एरिया में यात्रियों को ठहराया गया है। प्रशासन की ओर से श्रद्धालुओं को मौसम की ताजा जानकारी दी जा रही है और आवश्यक सुविधाएं उपलब्ध कराई जा रही हैं। सुरक्षा बलों और आपदा प्रबंधन टीमों को भी अलर्ट पर रखा गया है ताकि किसी भी आपात स्थिति से प्रभावी ढंग से निपटा जा सके। बोर्ड प्रशासन ने श्रद्धालुओं से अपील की है कि वे अफवाहों पर ध्यान न दें और केवल आधिकारिक सूचनाओं पर ही भरोसा करें। मौसम में सुधार होते ही और मार्ग पूरी तरह सुरक्षित पाए जाने पर यात्रा को पुनः शुरू करने का निर्णय लिया जाएगा। फिलहाल, मौसम की स्थिति पर लगातार नजर रखी जा रही है। उधर, कटरा और आसपास के क्षेत्रों में बारिश के कारण जनजीवन प्रभावित हुआ है। स्थानीय प्रशासन ने भी लोगों को सतर्क रहने और अनावश्यक यात्रा से बचने की सलाह दी है। श्रद्धालुओं का कहना है कि यात्रा स्थगन का निर्णय उनकी सुरक्षा के हित में है और वे प्रशासन के निर्देशों का पालन कर रहे हैं। प्रशासन ने स्पष्ट किया है कि अगले आदेश तक यात्रा कटरा से आगे नहीं बढ़ेगी। जैसे ही मौसम सामान्य होगा, यात्रा बहाल करने के बारे में नई सूचना जारी की जाएगी। श्रद्धालुओं से अनुरोध है कि वे धैर्य बनाए रखें और सुरक्षित रहें.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Jan 23, 2026 06:46:06
Surat, Gujarat:સુરત બ્રેક ત્રણ બ્રેઇન સ્ટ્રોકને હરાવી 95 વર્ષે આચાર્ય કુલચંદ્રસૂરિજીની ઐતિહાસિક સિદ્ધિ જૈન ધર્મના અતિ જટિલ ‘નિશીથ ગ્રંથ’ પર 1,08,000 શ્લોકનું વિવેચન વિવેચન રચ્યું પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના વયોવૃદ્ધ આચાર્યે ઇતિહાસ સર્જ્યો અદમ્ય આાત્મબળ અને શ્રુતજ્ઞાન પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું અદભુત ઉદાહરણ ત્રણ વખત જીવલેણ બ્રેઇન સ્ટ્રોક છતાં લેખન સાધના અવિરત રહી ભગવાન મહાવીર પછી છેદસૂત્ર પર આવું વિસ્તૃત કાર્ય સદીઓ પછી 6,703 મૂળ શ્લોકો પર ઊંડું સંશોધન અને વિશ્લેષણ સમગ્ર જૈન શાસન માટે પ્રેરણાનો અજોડ સ્ત્રોત બન્યા શ્રુતપરંપરાની સમૃદ્ધિ માટે જીવન સમર્પિત કરનાર મહાન તપસ્વી જ્ઞાન, તપ અને સાધનાની ત્રિવેણીનું જીવંત સ્વરૂપ આ મહાગ્રંથનું વિમોચન સુરતના પાલ ખાતે મહોત્સવમાં થશે 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ભવ્ય ધાર્મિક મહોત્સવ આચાર્ય પદ્મદર્શનસૂરિજી અને રશ્મિરાજસૂરિજીની પાવન નિશ્રા હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં જ્ઞાનોત્સવનો માહોલ સુરતાથી Gesamt વિશ્વને જૈન શ્રુતજ્ઞાનનો તેજસ્વી સંદેશ
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 23, 2026 06:45:40
Surat, Gujarat:સુરત ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટનો વહીવટદાર અને વચેટીયો યુટ્યૂબ ચેનલનો સંચાલક રૂ. ૨૫ હજારની લાંચ લેતા ઝડપાયા છે. વહીવટદારે એક યુવાનને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરો તમને કોઈ હેરાન નહીં કરે તેમ કહી લાંચ માંગી હતી. વડોદારા એસીબીએ સુરતના વરાછા પોદાર આર્કેડ પાસે છટકું ગોઠવી વહીવટદાર એવા લોકરક્ષક અને વચેટીયા યુટ્યુબ ચેનલના સંચાલકને લાંચ લેતા રંગેહાથ નીચે લીધા હતા. સુરતના વિવિધ વિસ્તારોમાં સ્કૅનલ આડમાં કે હોટલમાં ધમધમતા કુટણખાના અંગે કાર્યવાહી કરવાની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટના શિરે છે. પરંતુ અહીં પ્રવર્તી સ્થિતિ વાર્તાલાપિતા જેવી લાગી રહી છે. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટના વહીવટદાર એવા લોકરક્ષક ધીરુભાઈ ઠાકરીયાએ એક યુવાનને મસાજ પાર્લર શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. હકીકતમાં તે મસાજ પાર્લરની આડમાં યુવાનને કુટણખાનું ચલાવવા માટે જ કહી રહ્યો હતો. લોકરક્ષક ધીરુભાઈ ઠાકરીયાાએ તે માટે પોતાના સાગરીત એવા યુટ્યુબ ચેનલના સંચાલક રોનક મણીલાલ ત્રિવેદી ને સાથે રાખી યુવાનને બેરોકટોક મસાજ પાર્લરના નામે ગોરખધંધો કરવા કહ્યું હતું. તે માટે બંનેએ યુવાન પાસે રૂ.૨૫ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ આપવા નહીં માંગતા મસાજ પાર્લરના સંચાલક યુવાને આ અંગે એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. છટકા મુજબ લોકરક્ષક ધીરુભાઈ નકાભાયા ઠાકરીયા અને તેના વચેટીયો યુટ્યુબ ચેનલના સંચાલક રોનક મણીલાલ ત્રિવેદીવ વરાછા રેલવે ગરનાળા પાસે પોદાર આર્કેડની પાસે મસાજ પાર્લરના સંચાલક યુવાનને મળ્યા અને લાંચની રકમ રૂ.૨૫ હજાર સ્વીકારી તે સાથે જ એસીબીએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. બાઈટ..આર આરસ ચૌધરી..એસીબી સુરત
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 23, 2026 05:01:38
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Jan 23, 2026 05:01:18
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર ટીકિટ ડ્રોનો મામલો... આરોપી મોહન પોલીસ કસ્ટડીરમાંથી નાસી છૂટ્યા... પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા.. થાનગઢ પોલીસ મથકમાંથી ₹3.09 કરોડની છેતરપિંડીનો મુખ્ય આરોપી ફરાર... તરણેતર ડ્રો કેસનો આરોપી મહંત રામદાસ પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો... છાતીમાં દુખાવાનું બહાનું કરી લોકઅપની બહાર આવ્યો, નજર ચૂકી ફરાર.... ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ, DYSP–PI દ્રારા તાત્કાલિક શોધખોળ... મોબાઇલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં ગોધરાથી ઝડપાયો... થાન પોલીસ આરોપીને ગોધરાથી ઝડપી ફરી થાનગઢ લાવી... આરોપી પર 61 હજાર લોકો સાથે ₹3.09 કરોડની છેતરપિંડીનો આરોપ... વધુ કાર્યવાહી ચાલુ
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 23, 2026 04:34:51
Surat, Gujarat:સુરત બ્રેક હજીરાના જુનાગામ ડેરી ફળીયામાં ભોજન બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા રૂમમાં સાથે રહેતા મિત્રોએ જ શેરાસિંગનું ગળું દબાવી માથું દીવાલ સાથે અથડાવી હત્યા કરી મૃતક શેરાસિંગ હરભજનસింగ్ ઉંમર 32 વર્ષનો હતો આરોપીઓ સરબજીત સિંગ અને અમરીક સિંગ પણ એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા જમવાનું બનાવવાના મુદ્દે બોલાચાલી ઉગ્ર બનીને જીવલેણ હુમલામાં ફેરવાઈ હત્યા બાદ બંને આરોપીઓ રૂમને તાળું મારી પંજાબ ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસ CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પંજાબથી ઝડપી લીધા બન્ને આરોપીઓ મૂળ પંજાબના રહીશો અને સુરતમાં રિગર તરીકે કામ કરતા હતા પોલીસે બંનેની ધરપકડ કરી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી નાની બાબતના ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરતાં વિસ્તાની સનસનાટી ફેલાઈ
0
comment0
Report
PSPramod Sharma
Jan 23, 2026 03:04:21
Ujjain, Madhya Pradesh:लव जिहाद के खिलाफ लड़ाई लड़ी तो सोहिल ठाकुर की जान पर आई - आष्टा के बाद तराना में कट्टरपंथियों का आतंक...लव जिहाद के खिलाफ लड़ना पड़ा भारी... - लव जिहाद के खिलाफ लड़ना और गौ तस्करों को पकड़ना एक हिन्दू युवक को भारी पड़ गया...उज्जैन के तराना के सोहिल ठाकुर लव जिहाद और गौ रक्षा अभियान से कट्टरपंथियों की आंख में इस कद खटके की उनके साथ कट्टरपंथियों ने प्राणघातक हमला कर दिया... - एमपी के उज्जैन के तराना में साम्प्रदायिक हिंसा...हिन्दूवादी नेता के साथ मारपीट के बाद भड़की भीड़ ने बसों में भारी तोड़ की... - एक दर्जन यात्री बसों में भारी तोड़फोड़ की... - नाराज भीड़ ने टारगेट कर मुस्लिमो की बसों को तोड़ा... - बजरंग दल के सोहिल ठाकुर पर मुस्लिमो के प्राणघातक अटैक से नाराज भीड़ का तांडव... - सोहिल तराना के मुस्लिम मोहल्लों में जाकर लव जिहाद के मामले पकड़ते थे, क्षेत्र में गौ तस्करी रोकते थे...अबतक जानकारी है कि सोहिल 10 से ज्यादा लव जिहाद के मामले पकड़ चुके है, जबकि दो दर्जन गौ तस्करों को पकड़ चुके है...इसी के चलते कट्टपंथियों को सोहिल के सुर बर्दाश्त नही हुये पर जान लेने पर आमादा हो गए (नोट सोहिल की इंस्टा आईडी से चेक किये जा सकते है लव जिहाद और गौ रक्षा अभियान की जानकारी)
0
comment0
Report
SMSandeep Mishra
Jan 23, 2026 02:48:34
Dindori, Madhya Pradesh:डिंडोरी से आई ये तस्वीरें रेस्टोरेंट और कैफे में खाने बाले हर ग्राहक के लिए चेतावनी हैं। जरा ये सोचकर देखिए… अपने मनपसंद रेस्टोरेंट और कैफे जिस थाली में आप अपने परिवार को खाना खिलाते हैं, अगर वही थाली टॉयलेट में धुल रही हो — तो क्या ये सही है...? सीधे-सीधे लोगों की सेहत से खिलवाड़ करने रेस्टोरेंट और कैफे के संचालको के खिलाफ कड़ी कार्रवाई होनी चाहिये। डिंडोरी में जबलपुर से पहुंची खाद्य सुरक्षा विभाग की फ्लाइंग स्क्वाड ने जैसे ही यम्स कप कैफे और सात्विक भोग रेस्टोरेंट पर छापा मारा, अंदर का नज़ारा देखकर अधिकारियों के भी होश उड़ गए। चारों तरफ गंदगी, बदबूदार हालात और सबसे बड़ा खुलासा — ग्राहकों के खाने के बर्तन सीधे टॉयलेट एरिया में धोए जा रहे थे। यानी थाली शौचालय में धुली, और परोस दी गई ग्राहकों को। यहीं नहीं रुका ये गंदा खेल… जांच में मिली एक्सपायरी डेट की खाद्य सामग्री, जो बेखौफ होकर परोसी जा रही थी। और नियमों को ठेंगा दिखाते हुए रेस्टोरेंट में घरेलू गैस सिलेंडर का इस्तेमाल भी सामने आया। लोगों की सेहत से खुलेआम खेलने पर खाद्य सुरक्षा विभाग ने कड़ा एक्शन लिया और यम्स कप कैफे और सात्विक भोग — दोनों रेस्टोरेंट का लाइसेंस रद्द किया गया। सवाल सीधा है — जो होटल और रेस्टोरेंट प्लेट में जहर परोसें, क्या उन्हें बख्शा जाना चाहिए? और सवाल ये भी — ऐसे कितने रेस्टोरेंट हैं जो आज भी लोगों की सेहत से खेल रहे हैं?
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Jan 23, 2026 02:16:28
Dahod, Gujarat:ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિવાસી વિસ્તારોમાં રાજ્ય સરકારની ઈકો-ટુરિઝમ નीतિઓના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર જંગલોને માત્ર સંરક્ષિત વિસ્તાર તરીકે નહીં, પરંતુ સ્થાનિક લોકો માટે રોજગારીના સાધન તરીકે વિકસાવવામાં આવતા આ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં اضافہ થયો છે. રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ ઈકો-ટુરિઝમ સાઈટ્સને કારણે પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે. ખાસ કરીને રતનમહાલ અભયારણ્ય વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં આવતા પ્રવાસીઓ કુદરતી દ્રશ્યો સાથે આદિવાસી જીવનશૈલી અને સંસ્કૃતિનો નજીકથી અનુભવ કરી રહ્યા છે. રતનમહાલ વિસ્તારનાlocals યુવરાજ અને તેમના પરિવારને સરકારની હોમ-સ્ટે પોલિસી હેઠળ પરવાનગી આપવામાં આવી છે. જેના પરિણામે તેમના ઘરમાં રહેવા આવતા પ્રવાસીઓથી પરિવારને નિયમિત આવક મળી રહી છે. આ પહેલથીlocals પરિવારોને સ્વરોજગારની તક મળી છે. આ સાથે,આદિવાસી પરંપરાગત ભોજનને પ્રવાસન સાથે જોડવામાં આવતા લોકલ યુવાનોને રોજગારી મળી છે. દાદ-પાણિયા જેવા પરંપરાગત ભોજન પ્રવાસીઓને પીરસતા ભરતભાઈ જેવા યુવાનોને હોટલ અને ઈકો-ટુરિઝમ સંબંધિત પ્રવૃત્તિઓ થકી આવક મળી રહી છે. રતનમહાલ વિસ્તારમાં કાર્યરત સ્થાનિક પરિસરીય પ્રવાસ વિકાસ મંડળીને નળધા કેમ્પ સાઇટ ખાતે સફાઈ, સુરક્ષા અને વ્યવસ્થાપન જેવી વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં સ્થાનિક લોકોની ભાગીદારી સાથે અનેક પરિવારોને રોજગારી મળી છે. રાજ્ય સરકારની આ નીતિઓને કારણે આદિવાસી વિસ્તારોમાંથી થતું સ્થળાંતર ઘટ્યું છે. युवänenને પોતાના વતનમાં જ સન્માનજનક રોજગારી મળતા તેઓ પોતાના પરિવાર સાથે રહેતાં સ્થાયી આવક મેળવી રહ્યા ہیں. ઈકો-ટુરિઝમના વિકાસથી કુદરતના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોના આર્થિક સશક્તિકરણનો હેતુ સિદ્ધ થતો હોવાનું જોવામાં આવે છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Jan 22, 2026 18:15:27
Gandhinagar, Gujarat:ગાંધીનગર સેક્ટર 7 ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનો આપધાત વિધાર્થીનીએ ક્લાસમાં જઈને આપધાત કર્યો ગઈકાલે સાંજે કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીની ગૂમ થઈ હતી કોલેજ અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી વિધાર્થીની ગૂમ થતા પરિવારને પણ જાણ કરવામાં આવી હતી પરિફાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી સમગ્ર મામલે સેકટર 7 પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી વેદાર્થીના આપધાત પાછળનું કારણ અકબંધ શિવાના બેન ભોજાભાઇ આહીર, ઉંમર વર્ષ-19, અભ્યાસ- એફ.વાય. બી.એ., રહેવાસી- સાનિયાતર તાલુકો -રાધનપુર જીલ્લો-પાટણ હાલ - બનાવ ગઈકાલ 17/30 આસપાસ. ગાંધીનગર ની ખાનગી કોલેજ માં વિદ્યાર્થીની નો આપઘાત કોલેજ છૂટ્યા બાદ ક્લાસ રૂમ માં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત મૃતક શિવાની આહીર પાટણ ના રાધનપુર ના સામેત્રા ની વતની કોલેજ ના પ્રથમ વર્ષમાં યુવતી કરી રહી હતી અભ્યાસ સેક્ટર ૭ પોલીસા સહિત આ કેળએ અકસ્માતે મોહો નો ગુનો નોંધી શરૂ કરી તપાસ આત્મહત્યા નું કારણ અકબંધ બાઈટ - દિવ્યપ્રકાશ ગોહિલ, ડિવાયએસપી, ગાંધીનગર
0
comment0
Report
JSJayanti solanki
Jan 22, 2026 15:46:34
Vadodara, Gujarat:हरणी बॉटકડાડને બે વર્ષ: 12 બાળકો અને 2 શિક્ષિકાની પુણ્યતિથિએ ન્યાય માટે ફરી ઉઠ્યો સવાલ આજે બે વર્ષ પહેલા, 18 જાન્યુઆરીની સાંજ વડોદરાના ઇતિહાસમાં કાળી રાત બની ગઈ હતી. ભ્રષ્ટાચાર, બેદરકારી અને લાલચના કારણે હરણી લેક ઝોનમાં 12 માસૂમ બાળકો અને 2 નિર્દોષ શિક્ષિકાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનાની યાદ આજે પણ વડોદરાવાસીઓને ધ્રુજાવી દે છે. ઘટનાના બાદ સરકારે કડક કાર્યવાહી અને ન્યાયના વાયદા કર્યા હતા, પરંતુ બે વર્ષ બાદ પણ એ વાયદાઓ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. આરોપીઓ આજે પણ ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, એટલું જ નહિ પરંતુ સરકારના કાર્યક્રમોમાં હાજરી આપતા પણ નજરે પડે છે. દુર્ઘટનાની તપાસ માટે સરકારના આદેશથી રચાયેલી એસઆઈટી દ્વારા 15 દિવસમાં અહેવાલ આપવાનો સરકાર દ્વારા આદેશ થઇ રહ્યો હતો, પરંતુ બે વર્ષ વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારો અને જનતાને હજુ સુધી ખબર નથી કે આ અહેવાલમાં શું લખાયું હતું. શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હોય છતાં તેમની સામે કડક કાર્યવાહી გადაწી નથી હોય. મુંબઈ/ બીજે ભાગમાં પીડિત મુદ્રામાં હિતેશ ગુપ્તા એડવોકેટ દ્વારા વહેવાર અને વળતરની બાબતો જેવી વિગતો ચર્ચાતી આવી છે. પ્રતિબંધિત ન્યાય પ્રક્રિયામાં પણ કેટલીક સમસ્યાઓ દેખાય છે. સાતત્ય સુધારા અને વર્તમાન પ્રવૃત્તિઓ વચ્ચે પીડિત પરિવારોને પોલીસatcher દ્વારા નજરકેદ અને વિવિધ સરકારી કાર્યક્રમોમાં વિતરિત કરવાની બાબતો વિશ્વસનીય બની રહી છે. બે વર્ષ બાદ પણ ન્યાય ન મળતા પુણ્યતિથિના દિવસે પ્રશ્નો ગુંજે રહે છે: હરણી બોટકડાંંડના કોણને સજા મળશે?
0
comment0
Report
JSJayanti solanki
Jan 22, 2026 15:32:16
Vadodara, Gujarat:વડોદરામાં પોલીસની કડક કાર્યવાહી ઈ-સ્કૂટર તોડફોડ કરનારની કાન પકડાવી ભાઈગીરી ઉતારાઈ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર હેઠળ આવતા મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોની અરાજક હરકત સામે આવી છે. ઘરની બહાર પાર્ક કરેલી ઈલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. સીસીટીવી ફૂટેજના આધારે કરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીની જાહેરમાં કાન પકડાવી ઊઠક-બેઠક કરાવી; હવે અન્ય આરોપીની શોધખોળ ચાલું છે. મકરપુરા જીઆઈડીસી કોલોનીમાં રાત્રિના સમયે અજાણ્યા ઇસમોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઈલેક્ટ્રિક મોપેડ પર પથ્થર અને ઈટો વડે હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દૃશ્ય નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં આરોપીઓની તોડફોડ કરતી હરકતો સ્પષ્ટ નજરે પડે છે. ઘટન બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નિવાસીઓને રોષ ફેલાયો. વાહન માલિક દ્વારા માંજલપુર પોલીસ મથકે આ અંગે લેખિત અરજી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ વિશાલ નથુભાઈ પાટીલ (ઉमર 25, ડાહીબાનગર, GI DC કોલોની) ને ઝડપી લીધો હતો. આરોપી સામે જાહેરમાં કાન પકડાવી ઉઠક-બેઠક થઈ રહી હતી, જેને કારણે વિસ્તારમાં ફરીથી ભાઈગીરી તત્વોને કડક સંદેશો મળ્યો. આ અકસ્માતમાં પોલીસે વ્યક્તિ પાસેથી ટુ-વ્હીલર એક્ટિવા કબજે લીધી છે, જયારે વિપુલ યાદવ નામના અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ ઘટના પીડિત પરિવારમાં ભય फैलાવી ગઈ હતી અને રાત્રિના સમયે ઘરની બહાર વાહન પાર્ક કરવાથી લોકો ડરાઈ ગયા હતા. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી. પોલીસે લેવામાં આવેલી ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશો પહોંચ્યો છે. માંજલપુર પોલીસ દ્વારા જણાવ્યું હતું કે આવા તત્વો સામે આગળ પણ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
0
comment0
Report
JSJayanti solanki
Jan 22, 2026 15:19:28
Vadodara, Gujarat:વડોદારા શહેરના રીસકોટ્રસ વિસ્તારમાં આજે બપોરના સમયે આગની એક ગંભીર ઘટના થઈ હતી. નટુભાઈ સર્કલ પાસે આવેલા મોલમાં અચાનક આગ ફાટકી ગઇ હતી, જેના કારણે સમસ્ત વિસ્તાર ધૂમાડાથી ઘેરાઈ ગયો હતો. મોલની બાજુમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી તેમ જણાયુ અને બ્લાસ્ટની આશંકા લોકોમાં હતી. આગને કારણે હોર્ડિંગ અને પી.ઓ.પી. જેવી જ્વલનશીલ સામગ્રીઓમાંTRANSFER થઈને આગ વધુ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ દોડીને ઘટના સ્થળે પહોંચી હતી. અગ્નિ શમન ટીમોએ ૧૦ ફાયર વાહનો, ૦૭ અધિકારીઓ અને લગભગ ૩૭ ફાયર ફાઇટર્સ દ્વારા કાર્યeam બનાવ્યો અને લગભગ ૧૫-૨૦ મિનિટમાં આગ કાબૂમાં આવી ગઈ. મોલમાં રહેલી તમામ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. પાસેનું પેટ્રોલ પાઈનબંદ હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
0
comment0
Report
Advertisement
Back to top