Back
माँ बगलामुखी मंदिर में स्वतंत्रता दिवस पर अद्वितीय श्रृंगार!
KYKaniram yadav
Aug 15, 2025 04:02:16
Agar, Madhya Pradesh
एंकर – मध्यप्रदेश के आगर मालवा जिले के नलखेड़ा स्थित विश्वप्रसिद्ध माँ बगलामुखी मंदिर में 15 अगस्त के अवसर पर विशेष श्रृंगार किया गया। इस मौके पर माँ को माँ भारती के स्वरूप में सजाया गया, जिससे मंदिर परिसर देशभक्ति की भावना से सराबोर हो उठा।
वीओ – स्वतंत्रता दिवस के उपलक्ष्य में माँ बगलामुखी मंदिर में भक्तों ने अद्वितीय श्रृंगार किया। माँ को सफेद चुनरी ओढ़ाकर माँ भारती के रूप में सजाया गया, वहीं मंदिर परिसर को तिरंगे रंगों से सजाया गया। माँ के आंगन में तिरंगे की थीम से बनी सजावट भक्तों के लिए आकर्षण का केंद्र बनी हुई है। इस विशेष श्रृंगार के दर्शन के लिए बड़ी संख्या में श्रद्धालु पहुँच रहे हैं और देशभक्ति के साथ माँ के दर्शन का आनंद ले रहे हैं।
बाइट- पंडित दिनेश गुरु, पुजारी
6
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowAug 15, 2025 05:53:02Surat, Gujarat:
સુરત બ્રેક
સ્વતત્રા દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહત્વની જાહેરાત
જીએસટી રિફર્મ કરવાની વાત કરી છે
વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
5, 10, 12, 18 અને 28 ટકા સ્લેબ માં સુધારો કરવામાં આવશે
વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુવાઓ માટે પણ મહત્વની જાહેરાત કરી છે
1 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે
જેમાં નવી રોજગારી મેળવનાર યુવાઓને મદદ મળશે
વોક થ્રુ..ચેતન
0
Report
AKArpan Kaydawala
FollowAug 15, 2025 05:52:54Ahmedabad, Gujarat:
અમદાવાદ
દેશભરમાં આજે 79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. દેશના તમામ ખૂણે દેશવાસીઓ વિવિધ રીતે આ ઉજવણી કરી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે પણ ઉજવણી કરાઈ. અમદાવાદમાં વસતા બંગાળી સમાજના લોકોએ ધ્વજવંદન કરી 600 ફૂટ કરતા વધુ લાંબા તિરંગાને લહેરાવી દેશપ્રેમની અભિવ્યક્તિ દર્શાવી. આ પ્રસંગે નાના ભુલકાઓથી લઈ, મહિલાઓ સહિત સૌનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
બાઈટ : રઉફ બંગાળી, આગેવાન - બંગાળી સમાજ
0
Report
ARAlkesh Rao
FollowAug 15, 2025 05:52:42Vaghrol, Gujarat:
નોંધ-ફીડ FTP કરલે છે
FTP-1508 ZK BNK LAMPI ROG PKG
સ્લગ-લંપી રોગ
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં ફરી એકવાર લંપી રોગે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે.. બે વર્ષ પહેલા બનાસકાંઠામાં આવેલા લંપી વાયરસમાં હજારો પશુઓના મોત થયા હતા. અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું ત્યારે ફરી એકવાર પાલનપુર તાલુકાના ભુતેડી ,ચંડીસર સહિતના ગામડાઓમાં પશુઓમા લંપી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતા માં મુકાયા છે.. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરી અને લંપી વાયરસ અટકાવવા માટે પગલા ભરવામાં આવે તેવી પશુપાલકો માંગ કરી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે પશુપાલનનો વ્યવસાય બનાસકાંઠામાં મુખ્ય વ્યવસાય છે ત્યારે પશુઓ માં કોઈ રોગચાળો ફેલાય તો પશુપાલકો ચિંતામાં મુકાઈ જતા હોય છે ત્યારે બે વર્ષ પહેલાં લંપી વાયરસ આવ્યો હતો અને જેના કારણે બનાસકાંઠામાં હજારો પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા હતા ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પાલનપુર તાલુકાના ચંડીસર, ભુતેડી સહિતના ગામડાઓમાં પશુઓમાં લંપી વાયરસે દેખા દીધી છે અને જેના કારણે પશુપાલકો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે . લંપી વાયરસના કારણે પશુઓના શરીર ઉપર મોટી ગાંઠો ઉપડી જાય છે પશુઓ ખાવાનું છોડી દે છે અને જે શરીર ઉપર ગાંઠો થાય છે તે ફૂટે ત્યારે રક્તપિત જેવો પશુનું શરીર થઈ જાય છે અને તેના કારણે તેઓ મોત ને ભેટે છે ત્યારે આ રોગને લઈને ફરી પશુપાલકોમાં ભય ફેલાયો છે પશુપાલકોનું કહેવું છે કે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ રોગને અટકાવવા માટે પગલા ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં રોગ નો વધુ ફેલાવો થઈ શકે છે અને પશુપાલકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
બાઈટ-1-મહેશ પ્રજાપતિ-પશુપાલક
(પશુઓ ઉપર જ અમે નિર્ભર છીએ લંપી રોગના લક્ષણો પશુઓમાં દેખાઈ રહ્યા છે )
બાઈટ-2-.મોતીભાઈ પટેલ.-પશુપાલક
(આ ચેપીરોગ હોવાથી એક પશુ માંથી બીજા પશુઓમાં ફેલાય છે આને તાત્કાલિક રોકવામાં આવે નહિ તો અમને મોટું નુકસાન થશે )
બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ દેખાતા પશુપાલકો ચિંતા માં મુકાયા છે અને સરકારના પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ રોગ અટકાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે લંબી વાયરસને લઈને જિલ્લા પશુપાલન અધિકારીનું કહેવું છે કે આ રોગ ને લઇ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે .. અત્યારે ચોમાસુ હોવાના લીધે જીવાણુઓ નો ઉપદ્રવ વધારે હોય છે જીવાત વધારે હોય છે એટલે અત્યારે રોગ ની સંભાવના વધારે હોય છે .અને આ વિષાણુજન્ય રોગ છે .જે એક પશુ માંથી અન્ય પશુઓને થવાની સંભાવના હોય છે..અત્યારે આપણા જિલ્લામાં મોટાભાગે સાડા દસ લાખ જેટલા પશુઓનો રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણા ધ્યાનમાં કોઈપણ પ્રકારનો કે આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી જીવાત નો ઉપદ્રવ નો કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાના ને જાણ કરવાનું રાખશો જેથી કરીને આ કેસ આપણે જાણી શકીએ અને એમાં વાસ્તવિકતા શું છે તે જાણી શકાય..રસીકરણ બાદ પણ થોડા રોગના ચિન્હો જણાવતા હોય એવું થતું હોય છે કેમકે આ લાઈવ વેક્સિન છે એટલે ડરવાની જરૂર નથી રસીકરણ બાદ પણ જીવાતો ન કારણે થઈ શકે છે. આવું ક્યાંક જાણવા મળે તો નજીકના પશુ દવાખાનું સંપર્ક કરવા માટે પશુ પાલન અધિકારી કહી રહ્યા છે જોકે પશુ પાલન વિભાગ દ્વારા તાત્કાલિક આ રોગ ને રોકવા માટે ની કામગીરી કરવામાં નહીં આવે તો રોગ વધવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.
બાઈટ-3-દીપકભાઈ ગામી-જિલ્લા પશુ પાલન અધિકારી
( આ વિષાણુજન્ય રોગ છે જેના માટે તકેદારી રાખવી ખુબજ જરૂરી છે અને અમારો વિભાગ સર્વે કરી રહ્યો છે )
અલકેશ રાવ-બનાસકાંઠા
મો-9687249834
0
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 05:03:05Surat, Gujarat:
સુરત :- આજે ૭૯મો સ્વતંત્ર દિવસ
સુરત પોલીસ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન
આજે પોલીસ ની વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ કરવામાં આવી
બાઈટ..અનુપમસિહ ગહેલોત..પોલીસ કમિશનર
2
Report
GPGaurav Patel
FollowAug 15, 2025 05:03:01Ahmedabad, Gujarat:
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ ઉજવણી
પોલીસ કમીશનર જી એસ મલિકે ધ્વજ ફરકાવી સલામી જીલી
અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ રહ્યા હાજર
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે પોલીસ પરેડ યોજાઇ
પોલીસ કમીશનરને પોલીસ પરેડનું નિરિક્ષણ કર્યુ
રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ થયેલ અધિકારી કર્મચારીને સન્માન પત્ર આપી સન્માનીત કરાયા
પોલીસ વિભાગ માં અન્ય સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સન્માનીત કરાયા
પોલીસ કમીશનરનું નિવેદન
સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરવાની ક્ષણ તમામ સ્વાતંત્ર્ય સેનાની વંદન
એક ગરીબ રાષ્ટ્ર માંથી ભારત આજે વિકસીત રાષ્ટ્ર બનવા જઇ રહે્યુ છે
અમદાવાદ શહેર પોલીસ સતત નાગરીકોની સુરક્ષા અને સેવામાં
વર્લ્ડકપ ની ફાઇનલ , રથયાત્રા કોલ્ડપ્લે સહિતના કાર્યક્રમમાં સુચારુ આયોજન શહેર પોલીસ કર્યું
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનામાં ખડપેગે રહેનારા પોલીસ કર્મીઓને બિરદાવુ છું
ચંડાળા તળાવમાં રહેલા ગેરકાયદે બાંધકામ અને ગેરકાયદે વરસતા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી કરનારને અભિનંદન
ભારતના સૌથી સુરક્ષીત શહેરનાં અમદાવાદનો સમાવેશ આ સુરક્ષીત શહેર પોલીસની સેવાને આભારી
શહેરમાં ખાવની લોકોએ ૨૨ હજારથી વધારે સીસીટીવી લગાડ્યા જેનાથી પોલીસને મદદ મળી રહી છે
શાળાઓમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના દાખલ કરવામાં આવી
રાજ્યનું સૌથી સજ્જ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર પોલીસ પાસે
વધતો જતો ટ્રાફીક અમદાવાદની સૌથી મોટી સમસ્યા
એજન્સી સાથે રહી જ્યાં વધારે અકસ્માત થતા હતા ત્યાં નવી ડિઝાઇનના રસ્તા બનાવ્યા
છેલ્લા બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં ૨૦ ટકાનો ઘટાડો થયો
સ્પીચ
જીએસ મલીક પોલીસ કમિશનર અમદાવાદ
આ સિવાય જનરલ બાઇટ પણ છે
1
Report
RRRAJA REHBER JAMAL
FollowAug 15, 2025 05:00:54Kishtwar, :
Spl Story;DDC Chairperson Kishtwar Pooja Thakur Gets Emotional Over Chishoti Cloudburst Tragedy
Slug-1508ZS_KTR_DDC_CRY_TRAG_R
By Raja Rehber Jamal
Location – Kishtwar
Anchor:Amid the devastating aftermath of the cloudburst in the Chishoti area of Padder in Jammu and Kashmir’s Kishtwar district, District Development Council (DDC) Chairperson Pooja Thakur became emotional while addressing the tragedy.
Speaking to media after the ceremonial flag hoisting on the occasion of the 79th Independence Day, the visibly moved Chairperson shared the pain and grief being felt across the district. “This is not just a natural disaster, this is a deep human tragedy,” she said, her voice trembling as she recalled the heartbreaking scenes from the affected area.
She informed that in view of the tragedy, the Independence Day celebrations were kept minimal and symbolic as a mark of respect to the victims and their families.
The DDC Chairperson also appealed to the administration and government agencies for immediate and effective relief measures and extended solidarity with the families who have lost their loved ones.
> “We stand with every affected family in this hour of grief. No celebration can bring back what we’ve lost, but together, we must rebuild and support one another,” she said.
Local residents, rescue teams, and volunteers continue their efforts on the ground amid difficult terrain and inclement weather. The tragic incident has left the entire region in mourning, with prayers being held across communities for the missing and the deceased.
Feed.
Byte of DDC Chairperson Kishtwar Pooja Thakur
Regards
Raja Rehber Jamal
Chenab Valley
E-mail :- rehberjamal12@gmail.com, rehberjamal12@rediffmail.com
Mob:- 8803163150, 7006027038 , 7051440613
0
Report
RRRAJA REHBER JAMAL
FollowAug 15, 2025 04:02:07Kishtwar, :
Spl Story;Chashoti Cloudburst Tragedy: Hindu-Muslim Unity Shines in Doda, Janmashtami Celebrations Cancelled
Slug-1508ZS_KTR_TRAGEDY_SPL_R
By Raja Rehber Jamal
Location: Doda, Jammu and Kashmir
Anchor: In the aftermath of the devastating cloudburst in the Chashoti area of Kishtwar, a heartwarming example of communal harmony and compassion emerged from Doda district, where members of the Hindu and Muslim communities have come together to help the stranded pilgrims of the Machail Mata Yatra.
With the Yatra temporarily suspended following the natural disaster, several yatris found themselves stranded. In response, locals across communities in Doda opened their homes and community halls, providing shelter, food, and medical help.
Two injured pilgrims were brought to GMC Doda. Sadly, one of them, a woman, succumbed to her injuries, while the other has been referred to GMC Jammu for advanced treatment.
To ensure all necessary arrangements, DDC Chairman Doda Dhananter Singh Kotwal, MLA Doda East Mehraj Malik, and Deputy Commissioner Harvinder Singh visited GMC Doda and reviewed the situation and readiness of the medical teams.
Amid this humanitarian response, Sanatan Dharam Sabha President Gagan Sharma and AAP Spokesperson Farooq Dar personally stepped in, offering accommodation and meals to the distressed pilgrims.
In a gesture of mourning and solidarity, Janmashtami celebrations have been cancelled in District Doda this year by local religious groups and civil society.
This tragic event, though marked by loss, has also brought forth a strong message of unity, humanity, and the spirit of Jammu and Kashmir — where communities rise above differences to stand by one another in times of crisis.
FEED.
SHOTS
BYTES.
1. DDC Chairman Dhananter Singh.
2. SDS Doda President Gangan Sharma.
3. Farooq Dar, AAP Spokesman.
4. P2C Raja Rehber Jamal.
Regards
Raja Rehber Jamal
Chenab Valley
E-mail :- rehberjamal12@gmail.com, rehberjamal12@rediffmail.com
Mob:- 8803163150, 7006027038 , 7051440613
3
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 03:31:24Surat, Gujarat:
સુરત બ્રેક
બોગસ પાનકાર્ડ થી મુસ્લિમ યુવક અને નેપાળી યુવતી ઓળખ છુપાવી હતી
સુનિલ ઉર્ફે સુલતાન અને સ્વાતિ પટેલ ઉર્ફે ઇશિકા ની ધરપકડ
નોકરી અને રૂમ ભાડેથી મેળવવા બોગસ આઈડી પ્રુફ બનાવ્યા હોવાનું રટણ
એસ.ઓ.જી પોલીસના હાથે લાગી સફળતા
ખાટું શ્યામ મંદિર પાસેથી બંનેની ધરપકડ કરવામાં આવી
અલગ અલગ ચાર આધારકાર્ડ એક પાનકાર્ડ ચાર મોબાઈલ મળી રૂપિયા 75 હજારનો મુદ્દામાલ કબજે
બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ કોની પાસેથી અને કેટલા રૂપિયામાં બનાવ્યા તે અંગે તપાસ
13
Report
CPCHETAN PATEL
FollowAug 15, 2025 03:31:15Surat, Gujarat:
SVNITના સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્ર સિંહનો અનોખો દેશપ્રેમ
2,07,000થી વધુ શહીદોની માહિતી અને તસવીરોનો અદ્દભુત સંગ્રહ
પ્રથમ વિશ્વયુદ્ધથી આજ સુધીના શહીદોની જીવંત ગાથા
કારગિલથી અત્યાર સુધી 5,000થી વધુ શહીદ પરિવારો સાથે નિયમિત સંપર્ક
શહીદોના માતા-પિતાના ચરણોની 300થી વધુ માટીનો પવિત્ર સંગ્રહ
23,156 શહીદોની તસવીરો સાથે ભવ્ય “શહીદ હોલ” બનાવવાનું સ્વપ્ન
જીતેન્દ્ર સિંહ: માત્ર સિક્યુરિટી ગાર્ડ નહીં, શહીદોની વાર્તાઓનું જીવંત પુસ્તક
શહીદોના સન્માનની અનોખી ગાથા: એક સિક્યુરિટી ગાર્ડની દેશભક્તિ
સુરતના સિક્યુરિટી ગાર્ડે બનાવ્યું ''''શહીદ મ્યુઝિયમ''''
2,07,000 જવાનોની માહિતીનો અનોખો સંગ્રહ
શહીદોના પિતાના શબ્દોથી પ્રેરિત: પોસ્ટકાર્ડથી 5000 પરિવારો સાથે જોડાઈને જીવંત રાખે છે યાદ
બાઈટ.. જીતેન્દ્ર સીહ સિક્યુરિટી ગાર્ડ
13
Report
LJLakhani Jaydeep
FollowAug 15, 2025 01:47:42Dwarka, Gujarat:
વીઓ 01 જન્માષ્ટમીનો પર્વ નજીક આવતાં, સમગ્ર દ્વારકામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દ્વારકાધીશનું જગત મંદિર કલાત્મક લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. જેનું સૌંદર્ય દૂરથી જ નજરે પડે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યું છે. જેના કારણે મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું છે. આ અદ્ભુત દ્રશ્ય ભક્તોના હૃદયમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને અનેરો ઉમંગ ભરી રહ્યું છે.
WKT
વીઓ 02 :- આ શણગાર દ્વારકાના વાતાવરણમાં એક દિવ્ય અને આકર્ષક રોનક ઉમેરી રહ્યો છે. ભક્તો દૂર-દૂરથી આ સુંદરતાને નિહાળવા અને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભક્તોમાં જોવા મળતો આ ઉત્સાહ અને આનંદ, આગામી જન્મોત્સવની ભવ્યતાની ઝાંખી કરાવે છે. આ શણગાર માત્ર મંદિરની સુંદરતા જ નથી વધારતો, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિને પણ વધુ મજબૂત બનાવે છે.
બાઈટ :- હિમાંશુ ચોહાણ, વહીવટદાર દ્વારકાધીશ જગત મંદિર ,દ્વારકા
14
Report
GDGaurav Dave
FollowAug 15, 2025 01:47:15Rajkot, Gujarat:
SLUG - 1408ZK_LIVE_RJT_LOOT_AROPI
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
એંકર : એક સામટું દેવું ઉતારવા માટે આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા બનાવવામાં આવ્યો હતો એવો પ્લાન કે જે પ્લાન એક્શનમાં આવતા શહેરભરની પોલીસ દોડી ગઈ હતી. તેમજ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં નાકાબંધી કરવાની પણ ફરજ પડી હતી. જોકે પોલીસે તપાસ શરૂ કરતાં ભોગ બનનાર પોતે જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.
વિઓ _ 01
તારીખ : 13 ઓગસ્ટ 2025
સ્થળ : રાજકોટ ભાવનગર હાઇવે
સમય : બપોરના પોણા બે કલાકે
પોલીસ સ્ટેશન વિસ્તાર : આજીડેમ પોલીસ સ્ટેશન
13 ઓગસ્ટ 2025 ના રોજ બપોરના પોણા બે વાગ્યાના અરસામાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન રણક્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ ત્રણ જેટલા વ્યક્તિઓએ બંદૂક બતાવી પોતાની પાસે રહેલા 34 લાખ 55 હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. બનાવ રાજકોટ ભાવનગર હાઇવે ઉપર અણીયારાને ત્રંબા ગામ વચ્ચે બન્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર પોલીસને થતા તાત્કાલિક અસરથી ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ પીએસઆઇ સહિતના રેન્કના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. તો સાથે જ સ્થાનિક આજીડેમ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ _ 02
ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે ભોગ બનનાર જગદીશ ચૌહાણ પાસેથી કઈ રીતે તેની સાથે બનાવ બન્યો તે અંગે વિગતો મેળવી હતી. પરંતુ જગદીશ ચૌહાણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ તેના દ્વારા આપવામાં આવેલી માહિતી શંકાસ્પદ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. પોલીસે જ્યારે જગદીશ ચૌહાણને પૂછ્યું કે, ત્રણ જેટલા વ્યક્તિઓ કાળા કલરની કારમાં આવ્યા હતા. તો તે કાળા કલરની કાર કઈ હતી? પરંતુ જગદીશ ચૌહાણ તે બાબતે કોઈ સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો. ત્યારબાદ પણ જગદીશ ચૌહાણ દ્વારા જે જે બાબતો પોલીસને જણાવવામાં આવી હતી તે તે બાબતો અંગે પોલીસે તપાસ કરતા જગદીશ ચૌહાણ દ્વારા જણાવવામાં આવેલ હકીકત તેમજ તપાસમાં ખૂલેલી વિગતો બંને એકબીજા સાથે સામ્યતા દર્શાવતી ન હતી. આમ પોલીસને ગણતરીની જ મિનિટોમાં ખ્યાલ આવી ગયો હતો કે, ભોગ બનનાર જ ષડયંત્રનો હિસ્સો હોઈ શકે છે.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ _ 03
ત્યારે પોલીસે જગદીશ ચૌહાણની પોતાની ભાષામાં કડકાઇની રીતે પૂછપરછ કરી, ત્યારે જગદીશ ચૌહાણ દ્વારા પોતે લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ રૂપિયા કોઈ લુટી ગયું ન હતું પરંતુ પોતે જ પોતાના મિત્રના ઘરે મૂકીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા 34 લાખ 55 હજાર રૂપિયા જેટલી રકમ હાલ કબજે કરવામાં આવી છે. જગદીશ ચૌહાણ દ્વારા પોલીસ સમક્ષ કબુલાત આપવામાં આવી હતી કે, પોતાને દેણું થઈ જતા લૂંટનું તરકટ રચ્યું હતું. જેથી પેઢીના પૈસા તેને આપવા ન પડે.
બાઈટ : ડો.પાર્થરાજ સિંહ ગોહિલ, ડીસીપી ક્રાઈમ, રાજકોટ
વિઓ _ 04
પોલીસની પ્રાથમિક તપાસમાં જગદીશ ચૌહાણ મૂળ મહેસાણાનો વતની હોવાનું તેમજ હાલ ઢસા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ અગાઉ પણ પોતે પોતાના આંગડિયા પેઢીના માલિકના 9 લાખ રૂપિયા પોતે વાપરી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે બાદમાં તે કટકે કટકે પોતાના માલિકને તે પૈસા ચૂકવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ગૌરવ દવે, zee 24 કલાક, રાજકોટ
14
Report
GDGaurav Dave
FollowAug 15, 2025 01:47:06Rajkot, Gujarat:
SLUG - 1408ZK_LIVE_RJT_CYBER_CHEATING
REP - GAURAV DAVE
CAM - UDAY PAWAR
FEED - TVU 75
(ફીડ 14 તારીખે ઉતારેલી છે)
એન્કર : રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ફ્રોડના ગુનામાં ગોંડલના 34 વર્ષીય પરેશ મકવાણા તેમજ 33 વર્ષીય મોનેક દુધરેજીયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે ગત 7 ઓગસ્ટ 2025 ના રોજ 39 વર્ષીય જય રાઠોડ નામના વ્યક્તિ દ્વારા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ બીએનએસની કલમ 316(2), 318(4) તેમજ આઇટી એકટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવામાં આવ્યો હતો. પ્રાઇવેટ કંપનીમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા જય રાઠોડ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, 29 મે 2025 ના રોજ facebookમાં તેણે શેર માર્કેટમાં રોકાણ બાબતેની પોસ્ટ જોઈ હતી. તે પોસ્ટ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ખૂલી હતું જેમાં તેણે પોતાની વિગતો ભરી હતી. તેમજ ત્યારબાદ તેને એક whatsapp ગ્રુપમાં એડ પણ કરવામાં આવ્યું હતું જેમાં શેર માર્કેટ રિલેટેડ ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા તેને એક લિંક મોકલવામાં આવી હતી. જે લિંક ઉપર ક્લિક કરતા ફીન વોલ્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. જેમાં તેનું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તેમજ રાઠોડ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં જે એમાઉન્ટ ટ્રાન્સફર કરતો હતો તે એમાઉન્ટ તેના વોલેટમાં જોવા મળતી હતી. 30 જૂન 2025 થી લઈ 24 જુલાઈ 2025 દરમિયાન તેણે અંદાજિત 16 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમજ પોતે રોકાણ કરેલ રકમ પ્રોફિટ સાથે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા બાબતે રીક્વેસ્ટ જનરેટ કરતા આરોપીઓ દ્વારા 15% ટેક્સ ભરવો પડશે તો જ રકમ પરત મળશે તેવું જણાવવામાં આવતા રાઠોડને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાય આવ્યું હતું.
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના સિનિયર પીઆઇ જે.એમ કૈલા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાઠોડ દ્વારા જે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બાબતે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગોંડલ ખાતે રહેતા અને મજૂરી કામકાજ કરનારા બે વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું હતું. ત્યારે હાલ પોલીસ દ્વારા પરેશ મકવાણા તેમજ મોનેક દુધરેજીયાની ધરપકડ કરવામાં આવી છે. જે બંનેની પૂછપરછ કરતાં તેમણે ધર્મિષ્ઠા યાદવ નામની મહિલાને પોતાના બેંક એકાઉન્ટ ઓપન કર્યા બાદ તેની કીટ આપી હોવાનું જણાવ્યું છે. બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા બાદ બેન્ક એકાઉન્ટની કીટ આપવા બદલ બંનેને દસ દસ હજાર રૂપિયા જેટલી રકમ મળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા ધર્મિષ્ઠા યાદવની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરની પ્રાથમિક તપાસમાં પરેશ મકવાણાના બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ અલગ અલગ 17 જેટલી જગ્યાએથી ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ તેમજ તેલંગાણા સહિતના રાજ્યોમાં ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ મોનેક દુધરેજીયા નામના વ્યક્તિના એકાઉન્ટ વિરુદ્ધ ભારત મહાન જુદી-જુદી ત્રણ જેટલી જગ્યાએથી ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓના એકાઉન્ટમાં ભારતભરમાંથી અંદાજિત 1 કરોડ 16 લાખ જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે.
બંને આરોપીઓના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જેવી જમા થતી ત્યારબાદ તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવતી હતી. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા ધર્મિષ્ઠા નામની મહિલા તેમજ અન્ય મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા જે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે એપ્લિકેશન કોના દ્વારા બનાવવામાં આવી હતી. એપ્લિકેશનનો ઉપયોગ કોણ કોણ અને કઈ કઈ જગ્યાએથી કરતું હતું તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
બાઈટ - જે. એમ.કૈલા, પીઆઇ, સાયબર ક્રાઇમ - રાજકોટ
14
Report
AKAshok Kumar
FollowAug 14, 2025 18:45:05Junagadh, Gujarat:
એન્કર.
જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા એક આરોપીએ જેલમાંથી જ ફોન કરીને જૂનાગઢના એક વેપારી પાસે ₹10 લાખની ખંડણી માંગી હતી. આ મામલામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
વીઓ 1
સુરત જેલમાં બંધ હત્યાના આરોપી અમીન સંઘે 21 જુલાઈના રોજ ફરિયાદી ધવલ પાઠકને ફોન કર્યો હતો. ફોન પર અમીન સંઘે અઢી વર્ષ પહેલાં અવસાન પામેલા રામ રાઠોડ સાથેના નાણાકીય વ્યવહારનો ઉલ્લેખ કરીને પાઠક પાસેથી ₹10 લાખની ખંડણી માંગી હતી. પાઠકે સ્પષ્ટતા કરી કે રાઠોડ સાથેનો તેમનો વ્યવહાર પૂરો થઈ ગયો છે, તેમ છતાં અમીન સંઘે વારંવાર ફોન કરીને રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું......જ્યારે ફોન પરની ધમકીથી કામ ન થયું, ત્યારે અમીન સંઘે પોતાના સાગરીતોને પાઠકના ઘરે મોકલ્યા. 26 જુલાઈની સાંજે લગભગ 8 વાગ્યે, એજાઝ ઉર્ફે અજુ બલોચ અને ઓમાન જાફાઈ સહિત 4-5 અજાણ્યા ઈસમો પાઠકના ઘરે પહોંચ્યા. આરોપીઓએ ઘરમાં પ્રવેશીને પાઠકને ધમકી આપી કે જો ₹10 લાખ નહીં આપે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. એક આરોપીએ તો હથિયાર બતાવીને ધમકી આપતાં કહ્યું કે તેમના પર ઘણા કેસ છે, તેથી તેઓ પાઠકને ગમે ત્યારે ઉપાડી જશે....
બાઈટ
ધવલ પાઠક
ફરિયાદી
જુનાગઢ
વીઓ 2
આ ઘટના બાદ ધવલ પાઠકે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને એજાઝ બલોચ અને ઓમાન જાફાઈને ઝડપી પાડ્યા. એજાઝ બલોચ રાજકોટમાં GUJCTOC હેઠળના કેસમાં જામીન પર છે.....પોલીસે બંને આરોપીઓને વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું અને જરૂરી પુરાવા એકત્ર કર્યા. હાલ પોલીસ ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી અન્ય સાગરીતોની ઓળખ થઈ શકે અને જેલમાંથી ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓના મૂળ સુધી પહોંચી શકાય
બાઈટ હિતેશ ધાંધલીયા
ડી વાય એસ પી
જુનાગઢ
વીઓ 3
આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, અમીન સંઘ જેલમાં હોવા છતાં તેને ફોન કેવી રીતે મળ્યો? આ દિશામાં પણ પોલીસે અલગથી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ માત્ર ખંડણીના ગુનાને જ નહીં, પરંતુ જેલ પ્રશાસનની બેદરકારીને પણ ઉજાગર કરી છે, જેને સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
અશોક બારોટ
જુનાગઢ
14
Report
KAKAYESH ANSARI
FollowAug 14, 2025 17:31:30Darjeeling, West Bengal:
*Visual and Byte Sended*
*Teesta -Darjeeling Routh Also Closed By Which Local Resident Pubic Facing Problem For Necessary Work- Saying We Are In Trap Medical Person Faced More Problem*
From yesterday night the Movement of Vehicle had been stop in Teesta due to Water Level High. Where as the NH10 is also closed till tomorrow 6pm which was started from 13rd August 8pm. Before that in one day Heavy Vehicle movement was stop in NH10 due to Landslide and Road Wash Out.
The problem is facing by the local resident of Kalimpong and Teesta Public as all the routh had been closed only the Lava Route is open and that is also damage.
Mainly the Teesta Public facing the Big problem regarding the health issue out there is only one Primary Health Center and ifajor health issue coke that they don't had road to reach Siliguri soon.
*
14
Report