Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Botad364710
रमाघाट डैम फिर से ओवरफ्लो, गढ़ड़ा के किसानों में खुशी की लहर
RMRaghuvir Makwana
Sept 12, 2025 09:06:31
Botad, Gujarat
DATE-12-09-2025 SLUG-1209 ZK BTD RAMAGHAT DEM FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHALBHAI GADHVI બોટાદ જિલ્લાના ગઢડા શહેરની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ફરી એકવાર છલકાયો છે. આ ચોમાસાની સિઝનમાં ત્રીજીવાર ડેમ ઓવરફ્લો થતાં ગઢડા સહિત આસપાસના ૧૫ જેટલા ગામોના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિઓ ​ગઢડા શહેરમાં ઘેલો નદી પર બનેલો આ રમાઘાટ ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તાજેતરમાં ઉપરવાસમાં આવેલા લીંબાળી ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા પાણીની આવક વધી હતી. આ કારણે રમાઘાટ ડેમ તેની સપાટી વટાવીને ઓવરફ્લો થયો હતો. ​રમાઘાટ ડેમ ઓવરફ્લો થવાથી ગઢડા, અડતાળા, લાખણકા, પીપળ, તતાણા સહિત અંદાજે ૧૫ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આ ઘટનાને કારણે આગામી પાક માટે પાણીની ચિંતા દૂર થઈ છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. લોકોએ ડેમના ભરાઈ જવાની ખુશી મનાવી હતી અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમની મુલાકાત લઈ રહ્યા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં આનંદનો માહોલ છવાયો છે. બાઈટ - ઉદયભાઈ ડવ - સ્થાનિક ગઢડા બાઈટ - ઘનશ્યામભાઈ વાઘણી - ખેડુત ગઢડા
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PDPRASHANT DHIVRE
Sept 12, 2025 12:18:10
Surat, Gujarat:​અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE નોંધ: ENTRY એંકર:સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે ચોથા વર્ગના કર્મચારી અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ ઘટનાના વિરોધમાં કર્મચારીઓએ કામકાજ બંધ રાખી પોલીસ ચોકી બહાર ધરણા કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. ​ ​વીઓ:1 બનાવ અંગે મળતી માહિતી મુજબ, હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સફાઈ કર્મચારી કલ્પનાબેન ફ્લોર પર પોતું મારી રહ્યા હતા. તે દરમિયાન, એક દર્દીના સગા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. કલ્પનાબેને તેમને ત્યાંથી ન જવાની વિનંતી કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મારામારી સુધી પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને દર્દીના સગાને પકડી પોલીસને હવાલે કર્યા. બાઈટ:કલ્પના (સિવિલ સફાઈ કર્મચારી) બાઈટ:(સફાઈ કર્મચારી) ​વીઓ:2 ઘટના બાદ, ચોથા વર્ગના તમામ કર્મચારીઓએ પોતાનું કામ છોડીને હોસ્પિટલની પોલીસ ચોકી બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમણે જ્યાં સુધી આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી ત્યાંથી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી. સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે ફરજ દરમિયાન તેમની સાથે આવી રીતે ખરાબ વર્તન અને મારામારી થવી તે અયોગ્ય છે અને આરોપીઓને સખત સજા મળવી જોઈએ. ​વીઓ:3 પોલીસે હાલમાં આ મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાને કારણે હોસ્પિટલના કામકાજ પર થોડી અસર થઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
0
comment0
Report
URUday Ranjan
Sept 12, 2025 12:17:54
Ahmedabad, Gujarat:Slug : 1209ZK_LIVE_AHD_AROPI_FIRINGReporter : UDAY RANJAN Injgst Feed :1209ZK_LIVE_AHD_AROPI_FIRING Date : 12 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : અમદાવાદ ના રીઢા ગુનેગાર ને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની કસ્ટડી માં સર્વિસ પિસ્તોલથી ગોળી વાગ્યા ની ઘટના સામે આવી છે શું છે સમગ્ર બનાવ આવો જાણીએ આ અહેવાલ માં વીઓ-1રામોલના અપહરણ-લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સંગ્રામ રાકેશસિંઘ સિકરવારનું નામ સામે આવતાની સાથે જ તપાસ ક્રાઈમ બ્રાંચ ને સોંપી દેવા પોલીસ કમિશનર જી.એસ.મલિકે હુકમ કરી દીધો. વસ્ત્રાલ વિસ્તાર ને ગત 13 માર્ચના રોજ ગુંડાઓએ બાનમાં લીધી હોવાની ઘટના પાછળ સંગ્રામ સીકરવાર જવાબદાર હોવાનું જે-તે સમયે બહાર આવ્યું હતું. ગત જુલાઈ મહિનાના અંતમાં વસ્ત્રાલ મામલામાં સંડોવાયેલા ગુનેગાર પંકજ ભાવસારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ કેસ સાથે સંગ્રામ સીકરવાર જોડાયેલો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનરે ગુરૂવારના રોજ અપહરણ-લૂંટ કેસ પણ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધો. આથી તપાસ અધિકારી પી આઈ શક્તિસિંહ જે. જાડેજા અને તેમની ટીમે મોડી રાતે સંગ્રામ સહિતના આરોપીઓનો રામોલ પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો બાઈટ :શરદ સિંઘલ , જેસપી , ક્રાઇમ બ્રાંચ અમદાવાદ વીઓ-2અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગુંડા તત્વોએ હોળીના દિવસે મચાવેલા આતંક ની ઘટના બાદ લુખ્ખા તત્વો ના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા ... બબાલ ના મુખ્ય આરોપી પંકજ ભાવસારની ધરપકડ બાદ પણ ફરાર રીઢો ગુનેગાર સંગ્રામ સીકરવાર રામોલ પોલીસ ના હાથે જમીન દલાલ ના અપહરણ-લૂંટ કેસમાં ઝડપાતા ક્રાઈમ બ્રાંચે તેનો કબજો મેળવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ ગઈ રાત્રી એ 1 વાગ્યા આસપાસ લૂંટ અને અપહરણ કેસ ના આરોપીઓ લઇ ને રામોલ પોલીસ સ્ટેશન થી નીકળ્યા હતા ત્યારે 6 આરોપીઓ ને અલગ અલગ રાખવામાં આવ્યા હતા જેમાં રીઢા આરોપી સંગ્રામ સીકરવાર ને ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઈ એસ જે જાડેજા ના પોલીસ વાહન માં રાખવામાં આવ્યો હતો જેમાં એક પીઆઇ એક પીસાઈ બે કોન્સ્ટેબલ પણ હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઇને ક્રાઇમ બ્રાન્ચ લઇ જઈ રહ્યા હતા ત્યારે રીઢા આરોપી સંગ્રામ સીકરવારે પીઆઈ એસ જે જાડેજા ની કમર માં લગાડેલી લોડેડ સર્વિસ પિસ્તોલ છીનવીને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરી ને ફરાર થવા નો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પોલીસ અને આરોપી સંગ્રામ સીકરવાર વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સર્વિસ પિસ્તોલ માંથી બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું જેમાંથી એક રાઉન્ડ પોલીસ વાહન ના નીચે વાગી હતી અને બીજી ગોળી રીઢા આરોપી સંગ્રામ સીકરવાર ના પગ માં આવી ગતિ હતી વૉક થ્રુ ઉદય રંજન વીઓ-3રામોલ ખાતેથી મધ્યરાત્રિના સંગ્રામ સીકરવાર સહિત અડધો ડઝન આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ ઓફિસ ખાતે આવવા નીકળી હતી. સંગ્રામ સીકરવાર હત્યા સહિતના અનેક ગુના આચરી ચૂક્યો હોવાથી પીઆઈ એસ.જે.જાડેજા એ તેને પોતાની સરકારી બોલેરોમાં બેસાડ્યો હતો. જ્યારે બાકીના આરોપીઓને ટીમના સભ્યો સાથે વાનમાં બેસાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના વાહનો જમાલપુરથી રિવરફ્રન્ટ વાળા રસ્તે રાયખડ તરફ આગળ વધી રહ્યાં હતાં. આ સમયે રાત્રિના સવા-દોઢેક વાગે પી આઈ એસ જે જાડેજા અને કોન્સ્ટેબલની વચ્ચે બેસાડેલા સંગ્રામે અચાનક પીઆઈની પિસ્તોલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પી આઈ એસ જે જાડેજા એ સર્તકતા દાખવી પોતાની પિસ્તોલ સંગ્રામના હાથમાં ના જાય તે માટે મજબૂતાઈ પકડી રાખી. સાથે-સાથે લોડેડ પિસ્તોલ માંથી ગોળી છૂટે તો કોઈને વાગી ના જાય તેની કાળજી રાખી તેમણે પિસ્તોલ ને નીચેની તરફ રહે તેવો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપી દરમિયાન પિસ્તોલનું ટ્રિગર દબાઈ જતા બુલેટ છૂટી અને સંગ્રામ ના ડાબા પગના પંજાને ચીરીને નીકળી ગઈ જેમાં ત્રણ હાડકા ને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક સારવાર માટે થી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો બાઈટ :શરદ સિંઘલ , જેસપી , ક્રાઇમ બ્રાંચ અમદાવાદ વીઓ-4ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક અલગ થી પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંગ્રામ સીકરવાર ફરાર થઇ ને યુપી જવાની ફિરાકમાં હતો પણ જે માં સફળ ના થયો ન હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં વધારે શું સામે આવે છે તે જોવું રહ્યું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
BPBurhan pathan
Sept 12, 2025 11:51:52
Anand, Gujarat: આ ફક્ત સ્ટોરી એન્ટ્રી માટે એન્કરઃ આણંદ ખાતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધની ચુંટણીની આજે મતગણતરીનો પ્રારંભ થતા વ્યકિતગત બેઠક પર ભાજપનાં વિજયભાઈ ફુલાભાઈ પટેલ અને બોરસદ બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારનો વિજય થયો હતો જેને લઈને તેઓનાં સમર્થકો દ્વારા તેઓનાં વિજયને વધાવી લઈ વિજયોત્સવ મનાવ્યો હતો. બાઈટઃ રાજેન્દ્રસિંહ પરમાર ( ચુંટાયેલા ઉમેદવાર) આણંદ બ્રેકિંગ અપડેટ અમૂલ ડેરી ચૂંટણીમાં બોરસદ બેઠકનું પરિણામ જાહેર કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો વિજય ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢિયારનો 12 મતે પરાજય રાજેન્દ્રસિંહ પરમારને 52 મત મળ્યા ગુલાબસિંહ પઢિયારને 40 મત મળ્યા કોંગ્રેસ ટેકેદારોએ વિજયને વધાવી લીધો બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
4
comment0
Report
NBNarendra Bhuvechitra
Sept 12, 2025 11:51:04
Serulla, Gujarat:એપ્રુવલ બાઈ હમીમ સર એંકર :- તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પ્રેમ સંબંધ નો કરુણ અંજામ આવ્યો છે.વ્યારા તાલુકાના પાનવાડી ગામે આધેડ મહિલા ની આધેડ પ્રેમી એ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.... વીઓ :- 1 તાપી જિલ્લામાં પ્રેમ સંબંધમાં હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે.વ્યારા તાલુકાના પાનવાડી ગામના ચૌધરી ફળિયામાં રહેતા મહિલા જ્યોતિબેન ચૌધરી કામ અર્થે જઈ રહ્યા હતા.ત્યારે પ્રેમીએ દાતરડા ઘા મારી હત્યા કરી મોત નીપજાવી પ્રેમી ફરાર થઈ ગયો હતો.બનાવમાં મૃતક મહિલા અને હત્યારા પ્રેમી નવીન ચૌધરી એકજ ફળિયા માં રહેતા અને પ્રેમ સંબંધ હતો.જોકે બંને આધેડ વય ના હોઈ જે પ્રેમ સંબંધ ને લઈ સમાજ રાહે સમાધાન કરવામાં આવ્યું હતું.બાદમાં હત્યારા પ્રેમીએ ફરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.પરંતુ મૃતક મહિલા પ્રેમ સંબંધ રાખવા ના પાડતા હોય જેની અદાવત રાખી મહિલાની હત્યા કરી ફરાર નવીન ચૌધરી એ પણ ડોલવણ તાલુકાના પીપલવાડા ગામની સીમમાં પુર્ણા નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી છે.બનાવને લઈ પોલીસે મૃતદેહ ને વ્યારા લાવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે બંને આધેડ વયના મોત ને લઈ ગામ હીબકે ચઢ્યું હતું.... બાઈટ :- પ્રમોદ નરવડે (ડીવાયએસપી) વ્યારા
1
comment0
Report
SVSANDEEP VASAVA
Sept 12, 2025 11:17:47
Surat, Gujarat:મંત્રી ના મતવિસ્તાર ખેડૂતોની વિશાળ રેલી સિંચાઈ માટે કેનાલ બંધ રાખવા તેમજ પાવર ગ્રીડ સામે ખેડૂતો આકરા પાણીએ ઓલપાડ ના ખુટાઈ માતા મંદિર થી મામલતદાર કચેરી સુધી વિશાલ રેલી રેલી સુરત ભરૂચ અંકલેશ્વર સહિતના ખેડૂતો હજારો ની સંખ્યામાં જોડાયા જો કેનાલ નહેર બંધ રાખવાના નિર્ણય સામે નહિ પાછો ખેંચાશે તો ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજશે ખેડૂતો સુરત સિંચાઈ કચેરી નો ઘેરાવ કરશે 90 દિવસ નહેર બંધ રાખે તો વધુ દેવાદાર બનશે સિંચાઈ વિભાગ પાણી વગર પાક લઈ શકે એવું બિયારણ આપે :- ખેડૂતો પાણી વગર પાક કેવી રીતે લેવું તે સિંચાઈ વિભાગ જણાવે :- ખેડૂતો સિંચાઈ વિભાગ ઔદ્યોગિક એકમો ને પાણી પહોંચાડવા લાખો ખેડૂતો :- ખેડુત આગેવાનો બાઈટ :- વલ્લભ પટેલ (સામાજીક પટેલ - અંકલેશ્વર )
7
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 09:46:24
13
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 09:45:42
Surat, Gujarat:એકર દર વર્ષે ચોમાસામાં સુરતના રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે. વાર્ષિક ૧૦ હજાર કરોડ રૂપિયામાંથી કેટલાય કરોડો રૂપિયા રસ્તો બનાવવા કે તેની જાળવણી અને મરામત પાછળ વપરાતા હશે, પરંતુ, દર ચોમાસે સુરતીઓને 7 રસ્તો ઓછો અને ખાડા જ વધારે દેખાય છે. ઘણી વાર તો એ સમજમાં નથી આવતું કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો.? તેનાથી ઘણી વાર ગંભીર અકસ્માતો પણ થાય છે. લોકોના જાનમાલને પણ ખતરો રહે છે. આમ આદમી પાર્ટીએ પણ ખરાબ રોડ રસ્તા સંબંધે ઘણી રજૂઆતો કરી, ઘણા વિરોધ પ્રદર્શનો કર્યા, પણ તંત્ર જાણે આંખો પર પટ્ટી બાંધીને બેઠું હોય એમ એ લોકોને ખાડા દેખાતા નથી. આ મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટીએ પરવટ પાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું. પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભાજપ શાસકો અને મનપા તંત્રને ઊંઘમાંથી જગાડવાનો હતો. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ, શહેર અને વોર્ડના સંગઠનના તમામ સાથીઓએ ભાગ લીધો હતો.
14
comment0
Report
UPUMESH PATEL
Sept 12, 2025 09:45:12
Valsad, Gujarat:FOR SAVJIBHAI & MARKETING એન્કર : રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવી રહી છે જેને લઈ પૌષ્ટિક આહાર ને લઈ વિધાર્થીઓને ઘણો ફાયદો થઈ રહીયો છે શાળામાં આવતા વિધાર્થીઓને શાળા પરિસદ માં જ પૌષ્ટિક આહાર મળી રહે છે જેથી બાળકો જંગફૂડ થી દુર રહે છે અને શાળામાં મળતા ભોજન થી તંદુરસ્ત પણ રહે છે ત્યારે શાળામાં ભણતા વિધાર્થીઓ દ્રારા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી નો અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો બાઈટ : કૃપાલી પટેલ વિધાર્થીની બાઈટ : લિઝા પરમાર વિધાર્થીની બાઈટ હેતલ બેન પટેલ વાલી બાઈટ : રિતેશ પટેલ વાલી
13
comment0
Report
NJNILESH JOSHI
Sept 12, 2025 09:07:22
Vapi, Gujarat:સ્ટોરી એપ્રુવલ ડેસ્ક એન્કર - વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકોની સાથે હાઇવે ની બંને બાજુ રહેતા રહેણાંક વિસ્તારોમાં પણ લોકો મુશ્કેલીમાં હત.ત્યારે આજે વાપીના બગવાડા ટોલનાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ રોસે ભરાઈ અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. અને હાઇવે બાનમાં લેતા નેશનલ હાઇવે પર વાહનો ઠંભી ગયા હતા.. અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વી ઓ:1 વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ની હાલત અમ ચોમાસામાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. વરસાદી માહોલમાં હાઇવે પર પડેલા ખાડાઓ દેખાતા નહીં હોવાથી અનેક અકસ્માતો સર્જાયા હતા.. ચાર દિવસ સુધી વરસાદે વિરામ લેતા હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડી હતી. આથી આ નેશનલ હાઇવે હાઇવે ઓછો પરંતુ ગામનો ધૂળિયો રોડ વધારે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.. હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો તો આ ધૂળની સમસ્યાથી પરેશાન હતા .પરંતુ એથી પણ વિશેશ હાઇવે ની બાજુમાં રહેતી સોસાયટીઓના લોકો હતા.. વાપીના બગવાડા ટોલનાકા નજીક આવેલા શુભમ ગ્રીન સોસાયટીના લોકોએ આજે હાઇવે પર ઉડતી ધૂળ અને ખરાબ હાલતને લઈ હાઇવે પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ને મહિલાઓએ બાનમાં લીધો હોય .તેમ અડધા કલાક સુધી આ હાઇવે ને બંધ કરાવી દીધો હતો ..વાહનોના પૈડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ હતી.. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મહિલાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હાઇવે પર લાંબી વાહનોની કતારો જામી હતી.. રોસે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવે નું રીપેરીંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓ થી છુટકારો મળે તેવી રજૂઆત કરી હતી... બાઇટ:1 ભાવના જોશી ,સ્થાનિક બાઈટ:2 રિતા બેન પટેલ સ્થાનિક બાઈટ:3 ભાવિષા તાંબડીયા સ્થાનિક વી ઓ:2 ચોમાસાની શરૂઆતથી જ આ હાઈવેલી આવી હાલત છે.. પ્રથમ વરસાદથી જ હાઇવે ધોવાઈ ગયો હતો. આથી હાઇવે પર અસંખ્ય મોટા ખાડા પડી ગયા હતા. જેને કારણે જીવલેણ અકસ્માતો પણ સર્જાયા હતા. અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો .આથી હાઇવે ઓથોરિટી ની સાથે સંબંધિત વિભાગને પણ લોકોએ રજૂઆતો કરી અને હાઇવે રીપેરીંગ કરવાની માંગ કરી હતી..વરસાદ વખતે તો હાઈવે પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માત થતા હતા ...પરંતુ વરસાદ રોકાયા બાદ હાઇવે ની હાલત વધુ ખરાબ થઈ હતી..અને જ્યારે વરસાદ રોકાય છે.. ત્યારે હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડે છે.. આથી હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોની સાથે સ્થાનિક લોકો પણ પરેશાની નો સામનો કરવો પડે છે.. આજે લાંબા સમય સુધી મહિલાઓએ નેશનલ હાઈવે બાનમાં લઈ લેતા હાઇવે પર થી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા. આથી પોલીસ પણ દોડતી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો લુલો બચાવ કર્યો હતો... બાઈટ:4 જયંતીભાઈ પટેલ ,સ્થાનિક બાઇટ: 5 લાલુભાઈ મકરાણી મેનેજર, બગવાડા ટોલ નાકા વી ઓ:3 આ પ્રથમ વર્ષ નથી. દર વર્ષે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ની હાલત ચોમાસામાં આવી જ રહેશે છે. પ્રથમ વરસાદથી જ હાઇવે ધોવાઈ જાય છે.. ચોમાસામાં હાઇવે ના રીપેરીંગ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે ..પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે ..આખું ચોમાસું વાહનચાલકોએ પરેશાન થવું પડે છે... ત્યારે હાઇવે ની આવી ખરાબ હાલત અંગે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એજન્સીઓ સામે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે... નિલેશ જોશી ઝી મીડીયા વાપી. લોકેશન: વાપી વલસાડ
14
comment0
Report
RMRaghuvir Makwana
Sept 12, 2025 08:53:00
Botad, Gujarat:DATE-12-09-2025 SLUG-1209 ZK BTD LOKO NO VIRODH FORMET-PKG SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-VISHAL BHAI(કવિરાજ) એન્કર. ગઢડાના લાખણકા ગામે બની રહેલા જેટકોના 220 કે.વી. સબસ્ટેશનના કામ સામે ગ્રામજનો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગામના સરપંચથી માંડી ગામના યુવાનો અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી સુત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક આ કામ બંધ કરવા ગામલોકોએ માંગ કરી છે. વીઓ. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામની 300 વિઘા સરકારી ગૌચર જમીન પર સરકાર દ્વારા 220 કે.વી. સબસ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવતા જેટકો દ્વારા 220 સબ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લાખણકા ગામના તમામ લોકો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. લાખણકા ગામલોકોના જણાવ્યા મુજબ આ જમીન પર પર્યાવરણપ્રેમી યુવાનોએ પોતાના સ્વખર્ચે રૂ. 1 કરોડ ખર્ચી 4000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. ત્યારે આ જગ્યા પર કામ શરૂ થતાં જ ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગૌચર જમીન નષ્ટ થવાની ભીતિ અને વૃક્ષોના નાશ સામે મોટી સંખ્યામાં લાખણકા ગામના સરપંચ, માલધારીઓ, ખેડુતો સહિત ગામના લોકો સ્થળ પર પહોચ્યા હતા અને ગામલોકોએ વૃક્ષ બચાવો, ગૌચર બચાવો જેવા સુત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. વીઓ. લાખણકા ગામના સરપંચ, માલધારીઓ અને આગેવાનો સહિત ગામના લોકોએ ગૌચર બચાવવાનો સંકલ્પ કર્યો છે. આ સ્થળ પર વૃક્ષારોપણ થયું છે. આપણે વિકાસ વિરોધી નથી, પણ ગૌચર અને પર્યાવરણ બચાવવું એટલું જ જરૂરી છે. માટે જો અહિ સબ સ્ટેશન થશે તો વૃક્ષો નાશ થશે તેમજ ગૌચર નાશ થશે તેમ ગામના લોકોએ જણાવ્યું હતું તેમજ જો બીજી જગ્યા પર સબ સ્ટેશન બનાવે તો અમને કોઈ વાંધો નથી તેમ લોકોએ જણાવ્યું હતું. તેમજ લાખણકા ગામના સરપંચ ના પ્રતિનિધિ, ખેડુતો અને માલધારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ કામ બંધ નહીં થાય, તો આખું ગામ પશુઓ સાથે હિજરત કરી તાલુકા કચેરીનો ઘેરાવ કરશું તેમજ અન્નશન નો ત્યાગ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ - 1- જયેશભાઈ ગાબાણી - સરપંચ પતી. લાખણકા. બાઈટ - 2- ભરતસિંહ પઢીયાર - પૂર્વ મહામંત્રી ભાજપ ગઢડા તાલુકા. બાઈટ - 3- જગદીશભાઈ ભરવાડ - માલધારી લાખણકા. બાઈટ - 4- પંકજભાઈ માણીયા - આગેવાન લાખણકા. બાઈટ - 5- હરદેવભાઈ વઢેર - આગેવાન લાખણકા. ફાઈનલ વીઓ. વિકાસ અને પર્યાવરણ વચ્ચે. એક તરફ સરકારની ઊર્જા યોજના, બીજી તરફ લોકોનો કુદરતને બચાવવાનો જિદ્દ. લાખણકા ગામનું આ આંદોલન આગળ શું વળાંક લેશે, તે આવનારા દિવસો તય કરશે..
14
comment0
Report
UPUMESH PATEL
Sept 12, 2025 08:48:55
Valsad, Gujarat:રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા વલસાડ જિલ્લાની મુલાકાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્રારા કાંઠા વિસ્તારના લોકો તથા ઘણા સમય થી મંજૂરી માં અટકેલા પાણી પુરવઠા ના પ્રશ્નો અંગે લાવવામાં આવશે નિરાકરણ અધિકારીઓ સાથે દરિયાઈ ધોવાણ અટકાવવા અને પાણી પુરવઠા યોજનાઓ અંગે કરાઈ ચર્ચા વહેલી તકે તમામ યોજનાઓના લાભ પ્રજાને મળે તે માટે અધિકારીઓને અપાઈ સુચના દરિયા કિનારાના ગામોને પીવાનું પાણી મળી રહે તે માટે નવી યોજનાઓ મુકવામાં આવશે દરિયાનું ધોવાણ અટકાવવા માટે કરોડો રૂપિયાની પ્રોટેક્શન વોલ નું કામનું નિરીક્ષણ અને નવી પ્રોટેક્શન વોલનું આયોજન કરી વહેલી તકે બનાવશે : મંત્રી કુંવરજી બાવળીયા બાઈટ : કુંવરજી બાવળિયા રાજ્ય મંત્રી પાણી પુરવઠા
14
comment0
Report
CPCHETAN PATEL
Sept 12, 2025 08:48:26
14
comment0
Report
Advertisement
Back to top