Back
સુરતમાં પ્રેમી દ્વારા યુવતીની હત્યા: લિવ-ઈન સંબંધોની સુરક્ષા પર પ્રશ્નો!
PDPRASHANT DHIVRE
FollowJul 16, 2025 07:02:10
Surat, Gujarat
અપ્રૂવલ: વિશાલ ભાઈ
એંકર:સુરતમાં યુવતીને માતા પિતા વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવતીના પ્રેમીએ જ યુવતી ની હત્યા કરી નાખી છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી એક ૨૦ વર્ષીય યુવતીની તેના લીવ-ઈન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિ રાહુલ મચ્છરની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
વીઓ:1 પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ દાહોદના વતની અને હાલ પાલનપુર જકાતનાકાની શ્રીજીનગર સોસાયટીમાં રહેતો રાહુલ મચ્છર મજૂરી કામ કરે છે. તે બે વર્ષ પહેલા ૨૦ વર્ષીય અસ્મિતાને વતનથી ભગાડીને સુરત લાવ્યો હતો અને ત્યારથી બંને લીવ-ઈન રિલેશનશિપમાં એક પુત્રી સાથે રહેતા હતા.
સોમવારે સવારે અસ્મિતા ઘરના રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યારે રાહુલ ઘરમાં હાજર ન હતો. અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
બાઈટ:બી એ ચૌધરી (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:2 ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરિવારજનોએ અસ્મિતાની હત્યા રાહુલે જ કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ થયું કે રાહુલે જ ગળેટૂંપો આપીને અસ્મિતાની હત્યા કરી હતી.
બાઈટ:બી એ ચૌધરી (સુરત શહેર પોલીસ એસીપી)
બાઈટ:રાકેશ ચારેલ (મૃતક ના પિતા)
બાઈટ: દિલિપ ડામોર (સમાજ આગેવાન)
વીઓ:3 પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાહુલે ઘરકંકાસના કારણે તેની પ્રેમિકા અસ્મિતાની રાત્રે સૂતેલી હાલતમાં જ હત્યા કરી હતી.આ સમયે તેમની નાની દીકરી પણ બાજુમાં સૂતી હતી. રાંદેર પોલીસે આ મામલે રાહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ સુરતમાં લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોની સુરક્ષા અને ઘરકંકાસના ભયાનક પરિણામો પર ફરીથી સવાલો ઉભા કર્યા છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PACKGE
5
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowJul 16, 2025 12:09:47Surat, Gujarat:
એંકર:
સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય યુવતીના આપઘાતના બહુચર્ચિત કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીના પરિવારજનો દ્વારા એક સગીર યુવક પર હેરાનગતિનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના પગલે પોલીસે સગીર અને તેના પિતાની ધરપકડ કરી છે. જોકે, આ ધરપકડ બાદ સગીરના સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
વીઓ:1 પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવતીએ એક છોકરા દ્વારા હેરાનપરેશાન કરવામાં આવતી હોવાથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે સગીર યુવક અને તેના પિતાની ધરપકડ કરી છે.આ ઘટનાથી સગીરના સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના લોકોએ યુવતીના મોત પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. પરંતુ સાથે જ પોલીસ કાર્યવાહી અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા ટ્રૉલિંગ સામે વાંધો ઉઠાવ્યો છે.સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર તેમના સમાજને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, જે છોકરા પર આરોપ મૂકવામાં આવ્યો છે તેણે લગભગ એક વર્ષ પહેલા જ યુવતીને તમામ પ્લેટફોર્મ પરથી બ્લોક કરી દીધી હતી.
બાઈટ:સુરેશ દેસાઇ (માલધારી સમાજ)
બાઈટ: ભાયા રબારી (માલધારી સમાજ)
સમાજના લોકોના આક્ષેપ મુજબ, યુવતી દ્વારા જ છોકરાને વારંવાર મેસેજ કરવામાં આવતા હતા. છોકરાએ યુવતીને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હોવા છતાં યુવતી ઈ-મેલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી. સમાજે દાવો કર્યો છે કે યુવતીએ ઈ-મેલમાં અનેક વખત મેસેજ કર્યા હોવા છતાં સગીરે કોઈ જવાબ આપ્યો ન હતો.આ સંજોગોમાં સમાજના લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે, જો છોકરાએ યુવતીને તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી અને કોઈ રીપ્લાય આપ્યો ન હતો, તો પછી સગીર અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવવામાં આવ્યા?
બાઈટ:સુરેશ દેસાઇ (માલધારી સમાજ)
મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી પહોંચેલા સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે સચોટ અને ન્યાયિક તપાસની માંગ કરી હતી. તેમણે પોલીસને એકતરફી તપાસ ન કરવા વિનંતી કરી અને ખાતરી આપી કે તેઓ કાયદાકીય પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપશે.
આ કેસમાં હવે પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને સત્ય શું બહાર આવે છે તે જોવું રહ્યું.
પ્રશાંત ઢીવરે -સુરત
4
Share
Report
GKGovindbhai Karmur
FollowJul 16, 2025 11:40:13Khambhalia, Gujarat:
દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકાની આંગણવાડી ની મહિલાઓ ખંભાળિયા પ્રાંત કચેરીએ પહોંચી...આંગણવાડી મહિલા વર્કરો બી એલ ઓ ની કામગીરી નો વિરોધ કરતા 3 મહિલાઓ ની પોલિસે અટકાયત કરતા આજે ખંભાળિયા પ્રાંત કચેરી ખાતે આંગણવાડી મહિલા વર્કરો પહોંચી...આંગણવાડી ની મહિલાઓ ને બી એલ ઓ ની કામગીરી સોપવામાં આવતા વિરોધ નોંધાવ્યો..બી એલ ઓ ની કામગીરી માંથી મુક્ત કરવા મહિલાઓ ની માંગ..મહિલાઓ એ કહ્યું કે અમને રવિવાર ના દિવસે પણ કામ કરવું પડેછે..આખા વર્ષ માં દિવાળી ની જ રજા મળે છે બીજી કોઈ રજા મળતી નથી...અમને માનદ વેતન આપવામાં આવે છે નહીં કે સરકારી પગાર.... વિરોધ સાથે આંગણવાડી ની મહિલાઓ એ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પણ આપ્યું...
બાઈટ 01 પંડ્યા બીનાબેન આંગણવાડી વર્કર
બાઈટ 02 જશુબેન કારેણાં આંગણવાડી વર્કર
બાઈટ 03 પાલભાઈ આંબલીયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
14
Share
Report
GKGovindbhai Karmur
FollowJul 16, 2025 10:37:19Bhanvad, Gujarat:
*Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થતાં ભાણવડ તાલુકાના ડુંગર છોડે કોડાએ ખીલી ઉઠીયો હોય ત્યારે પ્રકૃતિની આનંદ માણતો મોરલો કેમેરામાં થયો કેદ
હાલ હાલ બરડા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય ત્યારે બરડા ડુંગરમાં મોરલો મન મૂકીને નાસ્તો હોય તેવા અલૌકિક દ્રશ્યો આવ્યા સામે
કુદરતી સૌંદર્યનો આનંદમાંતો મોરલો મન મોહિની એ એવા દ્રશ્ય આવ્યા સામે
વર્ષાઋતુના આહલાદક વાતાવરણમાં પ્રકૃતિ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું તાદૃશ્ય જોવા મળે છે.
એમાં પણ મોર દ્વારા કળા કરી વર્ષાઋતુના આગમનની વેળાનો આનંદ માણતો હોય તેવું દૃશ્ય હૃદય સ્પર્શી જાય
13
Share
Report
UPUMESH PATEL
FollowJul 16, 2025 09:37:22Valsad, Gujarat:
Approved By Vishal
एंकर: वलसाड जिले में राष्ट्रीय राजमार्ग पर गड्ढे के कारण किसी भी व्यक्ति की मृत्यु होने पर अब वलसाड जिला कलेक्टर ने ठेकेदार और जिम्मेदार अधिकारियों के खिलाफ हत्या के अपराध में एफआईआर दर्ज करने का आदेश दिया है।
VIO: वलसाड जिले में बारिश के कारण राष्ट्रीय राजमार्ग पर चांद की सतह जैसी सड़कें दिखाई दीं। राजमार्ग पर गड्ढे भरने के लिए वलसाड के सांसद डांग द्वारा कई बार ज्ञापन दिए गए। साथ ही, सांसद ने राजमार्ग पर गड्ढे में किसी भी व्यक्ति की मृत्यु होने पर ठेकेदार के खिलाफ एफआईआर दर्ज करने का भी ज्ञापन दिया। इस ज्ञापन को ध्यान में रखते हुए, वलसाड जिला कलेक्टर भव्य वर्मा ने गड्ढे के कारण किसी भी व्यक्ति की मृत्यु होने पर ठेकेदार और जिम्मेदार अधिकारी के खिलाफ एफआईआर दर्ज करने का आदेश दिया है। इसके लिए, ठेकेदार के माध्यम से राजमार्ग की मरम्मत शुरू हो गई है।
बाइट : प्रकाश बद्र्रा स्थानिक
बाइट : रमेश भानुशाली
बाइट : धवल पटेल mp
बाइट : वॉक थ्रू
14
Share
Report
PDPRASHANT DHIVRE
FollowJul 16, 2025 08:31:34Surat, Gujarat:
અપ્રૂવલ:વિશાલ ભાઈ
એંકર:સુરત મહાનગરપાલિકા (મનપા) સંચાલિત કઠોદરાની પ્રાથમિક શાળા ક્રમાંક ૩૮૫માં સિક્યુરિટી ગાર્ડની નિમણૂકમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. એક ગાર્ડની જગ્યાએ ત્રણ ગાર્ડ બતાવીને નવ મહિનાના ગાળામાં રૂપિયા ૩.૮૭ લાખની ઉચાપત કરવામાં આવી હતી.આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ ઓન-પેપર સંચાલક દિલીપ દ્વિવેદી પોતાની અડાજણ સ્થિત ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયો છે.
વીઓ:1 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી દ્વારા ગયા મહિને કઠોદરાની આ શાળામાં કરાયેલા ઇન્સ્પેક્શન દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. શાળાના રજિસ્ટરમાં માત્ર ગુણવંત ગોકુળ ભૂવા નામના સિક્યોરિટી ગાર્ડની જ સહી જોવા મળી હતી. જોકે, શાળામાં સિક્યોરિટી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી શક્તિ સિક્યોરિટી દ્વારા અહીં શિફ્ટ વાઈઝ ત્રણ ગાર્ડ્સ નોકરી કરતા હોવાના બિલ મૂકીને મનપા પાસેથી નાણાં પડાવી લેવામાં આવ્યા હતા.
બાઈટ: રાજેન્દ્ર કાપડિયા (મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન)
વીઓ:2 તપાસમાં બહાર આવ્યું કે શક્તિ સિક્યોરિટી દ્વારા જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન ગુણવંત ભૂવા સાથે મહેશ બાબુ બાબરીયા અને યોગેશ ગંગારામ પટેલ ફરજ પર હોવાનું બિલ મુકાયું હતું. સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન અતુલ બટુક ગજેરા અને યોગેશ ગંગારામની ડ્યુટી બતાવવામાં આવી હતી. ૨૦૨૫ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ગુણવંત ઉપરાંત પૂના કર્મા ભરવાડ અને અમિત સંતકુમાર દહિયા, જ્યારે માર્ચ મહિનામાં ગુણવંતની સાથે પૂના ભરવાડ અને ઉદેસિંહ કેદારસિંહ બિષ્ટની નોકરી હોવાનો કાગળ પર ખેલ કરવામાં આવ્યો હતો.
બાઈટ: રાજેન્દ્ર કાપડિયા (મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન)
વીઓ:3 મહિના સુધી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. તેમણે શાળાના આચાર્ય અને અન્ય કર્મચારીઓ તેમજ એકમાત્ર વોચમેન ગુણવંતભાઈની જુબાની લીધી હતી.આ તપાસમાં પુરવાર થયું કે છેલ્લા નવ મહિનાથી માત્ર ગુણવંત ભૂવા જ શાળામાં ફરજ બજાવતા હતા.વધારાના બે ગાર્ડની ડ્યુટી બતાવીને શક્તિ સિક્યોરિટી દ્વારા નવ મહિનામાં મનપા પાસેથી રૂપિયા ૩.૮૭ લાખ વધુ પડાવી લઈ કૌભાંડ કરવામાં આવ્યું હતું.
બાઈટ: રાજેન્દ્ર કાપડિયા (મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન)
વીઓ:4 આ ગંભીર કૌભાંડ બદલ શાસનાધિકારી મેહુલ શાંતિલાલ પટેલ પોતે ફરિયાદી બન્યા હતા અને લસકાણા પોલીસ મથકે શક્તિ સિક્યોરિટીના સંચાલક દિલીપ દ્વિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ગુનો નોંધાતા જ દિલીપ દ્વિવેદી પોતાની અડાજણ આર.ટી.સી. બિલ્ડિંગ સ્થિત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા દિલીપ દ્વિવેદીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
3
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 15, 2025 11:02:09Surat, Gujarat:
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- આંબોલી (કામરેજ)
સ્લગ :-1507ZK_SRT_PRASHRUTI_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
રાજ્યની મેડીકલ ૧૦૮ ઈમરજન્સી મેડીકલ સેવા ફરી એક સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે ,લેબર પેઇન થી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડીલીવરી કરવી મહિલા તેમજ બાળકી બંને નો જીવ બચાવ્યો, હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બંને સ્વસ્થ હોવાની માહિતી મળી
વીઓ...
ગઈકાલે સાંજના સમયે કરેજ ૧૦૮ ના ઈ એમ ટી રાકેશ ડુમરાળિયા ને ઇમરજન્સી ઓફિસ માંથી કોલ આવ્યો હતો જેને લઇ રાકેશ ડુમરાળિયા અને પાયલોટ આનંદ ભરતી તરત કામરેજ ના આંબોલી ખાતે આપવામાં આવેલા લોકેશન પર પહોંચ્યા, જ્યાં એક મહિલા કચરાના કચરાના ઢગલામાં લેબર પેઇન થી કણસી રહી હતી, મહિલા ને ૭ માસ નો ગર્ભ હતો અને પરિસ્થિતિ ક્રિટીકલ હતી જેને લઇ રાકેશ ભાઈ એ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો અને પાયલટ સાથે મળી કચરાના ઢગલા પાસે જ પ્રસુતિ કરાવી હતી અને ત્યારબાદ બાળકને મધર કેર અને યુટ્રીણ મસાજ આપી બંને એને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી બાળકીને સારવાર માટે યુ એન એમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ઈ એમ ટી અને પાઈલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા.
બાઈટ :- રાકેશ ડુમરાળિયા - ઈ એમ ટી - કામરેજ
7
Share
Report
SCSHAILESH CHAUHAN
FollowJul 15, 2025 09:39:27Idar, Gujarat:
સાબરકાંઠા
સાબરડેરી ખાતે ગઈ કાલે થયેલ ઘર્ષણ મામલો
પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી
પોલીસ દ્વારા 74 વ્યક્તિના નામ જોગ અને 800 થી 1000 ના ટોળા સામે નોંધાઈ છે પોલીસ ફફિયાદ
74 આરોપીમાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના વર્તમાન ડીરેક્ટર જશુભાઈ પટેલ સામે ફરિયાદ
સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ નોંધાઈ પોલીસ ફરિયાદ.
પોલીસે 47 વ્યક્તિની અત્યાર સુધીમાં અટકાયત કરાઈ છે
ઇડરના ઝીંઝવા નો યુવકનું મોત નીપજ્યું હતું જેનું ફોરેન્સિક પીએમ હિંમતનગર સિવિલમાં કરવામાં આવ્યું
હિંમતનગર સિવિલમાં પેનલથી ફોરેન્સિક પીએમ માં કોઈ બાહ્ય ઇજાઓ આવી ન હતી
હાલમાં તેઓના નિવેદન નોંધવાની અને અન્ય લોકોની અટકાયત માટે ચાલી રહી છે કાર્યવાહી.
પોલીસ કર્મી અને પશુપાલકો ઘર્ષણ દરમિયાન થયા હતા ઘાયલ
પોલીસના ચાર વાહનો માં ટોળા દ્વારા તોડફોડ પણ કરવામાં આવી છે.
સાબરડેરીની મિલ્કતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
બાઈટ-એ.કે.પટેલ,ડીવાયએસપી, હિંમતનગર-ગુજરાતી
બાઈટ-એ.કે.પટેલ,ડીવાયએસપી, હિંમતનગર-હિન્દી
13
Share
Report
DSDM Seshagiri
FollowJul 15, 2025 04:33:28Hyderabad, Telangana:
Murder Incident Report – South East Zone (Malakpet Limits)
Date: 15/07/2025
Time of Incident: Approximately 07:30 hours
Location: Shalivahana Nagar Park, Malakpet, Hyderabad
written by: DM Seshagiri, Hyderabad
Hyderabad:
At around 07:30 hours, Chandu Rathod, a CPI leader, was shot dead by 3–4 unidentified assailants who arrived in a white Swift car. The attackers first sprinkled chilli powder on the victim. As he tried to escape, they opened fire, resulting in his death on the spot.
The deceased’s wife alleged that her husband had an ongoing enmity with one Rajesh, a native of Devaruppala, who is reportedly affiliated with CPI (ML).
Police have visited the crime scene and initiated a detailed investigation.
Further details will be shared as the inquiry progresses.
14
Share
Report
SCSHAILESH CHAUHAN
FollowJul 14, 2025 16:01:46Idar, Gujarat:
એપૃવલ આઈડિયા
એન્કર
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા ચાલુ સાલે ભાવ ફેર ઓછો ચૂકવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી ખાતે વધુ ભાવથી ચૂકવવાની રજૂઆત અને વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા હતા જોકે વિરોધ દરમિયાન સાબર ડેરી ના સત્તાધીશો અને પોલીસ દ્વારા પશુપાલકોને સાબર ડેરીના કમ્પાઉન્ડમાં પ્રવેશવા દીધા ન હતા જોકે પશુપાલકો આક્ષેપ કરી રહ્યા હતા કે સંસ્થા અમારી પશુપાલકોની છે અમને કેમ અંદર જવા નથી દેવામાં આવી રહ્યા તે પ્રકારની ઘર્ષણ પોલીસ સાથે થયું હતું ને ત્યારબાદ પથરાવ થયો હતો જેમાં પોલીસ ની ચાર વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું જો કે સમગ્ર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે પોલીસે દ્વારા ફરવો લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો તે છતાં પણ બેકાબું બનેલ ટોળું વધુ ઉગ્ર થઈ રહ્યું હતું જેને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડે હતા પોલીસ દ્વારા ૬૦ કરતાં ઉપરાંત ટિઅર ગેસના સેલ છોડ્યા હતા જોકે હાલ તો તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે.
બાઈટ-વિજય પટેલ,જિલ્લા પોલીસ વડા,સાબરકાંઠા.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ
વિઓ 02
સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે જોકે સાબર ડેરી દ્વારા વર્ષો થી ભાવ ફેર ચૂકવતી હોય છે આ ભાવ ફેર સામાન્ય રીતે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂકવવામાં આવતું હોય છે પરંતુ સાબર ડેરી દ્વારા આ ભાવફેર ચુકવવામાં લેટ કર્યું હતું જીને લઈને બંને જિલ્લાના પશુપાલકો દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જોકે આ દરમિયાન સાબર ડેરી દ્વારા 11 તારીખના રોજ પશુપાલકોને ભાવથી ચૂકવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ ભાવ ફેર ઓછો હોવાના કારણે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો અને વધુ ભાવથી ચૂકવવામાં આવી તેવી માગ કરવામાં આવી હતી. સાબર ડેરી દ્વારા વર્ષ દરમિયાન કિલો ફેટના 850 રૂપિયા પ્રમાણે પશુપાલકોને દૂધનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો ત્યારબાદ સાબર ડેરી દ્વારા કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા કરવામાં આવ્યો હતો જોકે સાબર ડેરી દ્વારા ઉપરના 110 રૂપિયા પશુપાલકોને ભાવફેર ની રકમ સાબર ડેરી દ્વારા ચૂકવી દેવામાં આવી હતી પરંતુ સાબર ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને આ ભાવ ફેર ઘટ વર્ષોની સરખામણીનો ઓછો લાગ્યો હતો અને વધુ ભાવ ફેર આપવા માટે માગ કરી રહ્યા હતા
14
Share
Report
SVSANDEEP VASAVA
FollowJul 14, 2025 13:36:09Surat, Gujarat:
Surat : Breaking
સુરત માં ઉમરપાડાના જંગલ વિસ્તારમાં વરસાદ
વરસાદ ને પગલે લોલેવલ કોઝવે પાણી માં ગરકાવ
માંડવી ના દેવગઢ-આંધરવાડી બ્રિજ ગરકાવ
વરેહ નદી માં ભરપૂર પાણી ની આવક થતા પાણી ફરી વળતા બ્રિજ ગરકાવ
બ્રિજ ગરકાવ થતા શાળા વિદ્યાર્થીઓ, રાહદારીઓ મુંઝવણ માં મુકાયા
વર્ષો થી લોલેવલ કોઝવે ની જગ્યા હાઈબેરલ બ્રિજ બનાવવા માંગ
વર્ષો જૂની સમસ્યા ની નિરાકરણ નહિ આવતા લોકોને હાલાકી
માંડવી વિસ્તારમાંથી મંત્રી સને સાંસદ પણ આવે છે
છતાં વર્ષો જૂની સમસ્યા ઠેર ની ઠેર.
14
Share
Report
TDTEJAS DAVE
FollowJul 14, 2025 13:33:45Mehsana, Gujarat:
પાણી વેચનારો શ્રમિક બની ગયો નકલી IAS
પિતા પુત્ર લખતા સ્ક્રિપ્ટ અને શ્રમિક બન્યો IAS
પકડાઈ ગયો 21 લાખ પડાવનાર નકલી IAS
અર્પિત પિયુષભાઈ પોપટલાલ શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાયો
નકલી IAS મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, શાસ્ત્રી નગર, અમદાવાદ રહેતો હતો
નકલી IAS બની વિસનગરના શખ્સને છેતર્યો હતો
ફોન કરી કહ્યું તમારા મિત્રના ત્યાં ઇન્કમટેક્સ રેડ પાડી છે
તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે
પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો, કહી પૈસા પડાવ્યા હતા
ઇન્કમટેક્સની રેડ થતા આર્થિક તકલીફ કહી પૈસા પડાવ્યા હતા
સમગ્ર કેસમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી (નકલી IAS) ઝડપાયો
અન્ય આરોપીઓ હજુ પણ ફરાર, શોધખોળ ચાલુ
એન્કર; - પાણી વેચનારો એક નકલી આઈએએસ બની ગયો અને કરી નાખી લાખોની છેતરપિંડી. મહેસાણાના વિસનગરમાં એક શખ્સની સાથે નકલી IAS ની ધાક જમાવી 21 લાખની છેતરપિંડી કરી લીધી. વિસનગરના એક વેપારી સાથે કેવી રીતે થઈ છેતરપિંડી અને કોણે કરી છેતરપિંડી જોઈએ આ અહેવાલમાં...
વિઓ; -1 સુરતના શખ્શોએ વિસનગર વાળાને છેતર્યા , જી હા... ઇન્કમટેક્સની રેડ થતા આર્થિક તકલીફ કહી પૈસા પડાવી લીધા સુરતના શાતિર શખ્શોએ. મહેસાણાના વિસનગરના કાંસા ના દિનેશ પટેલ સાથે ગત એપ્રિલમાં છેતરપિંડીની ફરિયાદ વિસનગર પોલીસ સ્ટેશન એ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સુરતના પિતા પુત્ર પટેલ જયંતિભાઇ અને કૌશિક પટેલે દિનેશ પટેલ સાથે મિત્રતા કેળવી હતી. ત્યારે સુરતના કૌશિક પટેલ અને દિનેશ પટેલે વિસનગરના દિનેશ પટેલને ફોન કરી કહ્યું હતું કે, પોતાને ત્યાં ઇન્કમટેક્સ ની રેડને કારણે આર્થિક રીતે તૂટી ગયા છે. અને પોતાની પાસે વકીલને આપવાના પણ પૈસા નથી કહી દિનેશ પટેલ પાસેથી રૂ.21.65 લાખ મેળવી લીધા હતા. ત્યારે આ શખ્શોએ પૈસા આપવા ના પડે તે માટે બીજા વ્યક્તિની થાર ગાડી પણ આપી દીધી હતી. વળતા પૈસા માંગતા તેઓએ ચેક આપ્યા પણ ખાતામાં સ્ટોપ બેલેન્સ કરાવી દીધું . અને અમદાવાદના અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી નામના વ્યક્તિ પાસેથી IAS ની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવ્યા હતા. જેણે IAS ની ઓળખાણ આપી 79,000 પણ પડાવ્યા હતા. જે સમગ્ર મામલે કુલ 4 શખ્શો વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અર્પિત ઉર્ફે ઋષભ રેડ્ડી જે નકલી IAS બન્યો હતો તેની વિસનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
બાઈટ; -જે ડી વસાવા-- -- -- - psi, તપાસ અધિકારી
વિઓ; -2 વિસનગર પોલીસે ઝડપેલ અર્પિત કે જે પોતાને IAS તરીકેની ઓળખ આપતો હતો જેની પોલીસે તપાસ કરતા તે કોઈ અધિકારી નહીં પણ પાણી વેચવા વાળો શ્રમિક નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તે કૌશિક પટેલ અને જયંતિલાલ પટેલે લખી આપેલી સ્ક્રિપ્ટ મુજબ દિનેશ પટેલને ફોન કરીને IAS ની ધાક જમાવી પૈસા માંગતો હતો. એટલું જ નહીં તેને દિનેશ પટેલને પૈસાનો ફોટો પણ મોકલ્યો હતો કે મારી પાસે ઇન્કમટેક્સ એ સીઝ કરેલા 300 કરોડ પડ્યા છે. એ છોડાવવા તમારા મિત્ર કૌશિક અને જયંતિભાઈ ને મદદ કરવા પૈસા આપો. આમ આ નકલી IAS ની સ્ટોરી તેની ધરપકડ થતા જ પુરી થઈ જાય છે. અને નકલી IAS જેલ હવાલે થઈ ગયો છે. ત્યારે હજુ સુરતના પિતા પુત્ર જયંતિ પટેલ અને કૌશિક પટેલ ફરાર છે. જેની વિરુદ્ધ પોલીસ તપાસ કરી શોધખોળ કરી રહી છે.
તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
14
Share
Report
PDPRASHANT DHIVRE
FollowJul 14, 2025 12:33:39Surat, Gujarat:
llઅપ્રુવલ:વિશાલ ભાઈ
PCAKGE
એંકર:
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી. ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પ્રેમી પણ ફરાર થઈ ગયો છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
વીઓ:1 મળતી માહિતી પ્રમાણે, મૂળ દાહોદ અને સુરતમાં પાલનપોર જકાતનાકા વિસ્તારમાં 20 વર્ષીય અસ્મિતા રાહુલ મચ્છર પરિવાર સાથે રહેતી હતી. બે વર્ષ પહેલા અસ્મિતા અને રાહુલ ભગાવીને લઈ આવ્યો હતો. બંને બે વર્ષથી લિવ ઈનમાં રહેતા હતા અને હાલ આ બંનેને સંતાનમાં એક બાળકી પણ છે. રાહુલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજરોજ સવારે અસ્મિતા જ્યાં રહેતી હતી ત્યાં રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેનો પ્રેમી પણ હાજર ન હતો.
વીઓ:2 અસ્મિતાની નજીકમાં તેના મામા રહે છે. અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું હોવાથી જોવા માટે ગયા હતા. દરમ્યાન અસ્મિતા બેભાન હાલતમાં હતી અને તેના ગળા પર નખ વાગ્યા હોય તેવા ઈજાના નિશાન પણ હતા. ત્યારબાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે અસ્મિતાને તપાસીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ અસ્મિતા નામ મૃત દેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વીઓ:3 અસ્મિતા ના પિતાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાવી ગયો હતો અને સુરત લઈ આવ્યો હતો. અમે મોરા ગામ ખાતે રહીએ છીએ અને અસ્મિતા પાલનપુર જકાતનાકા ખાતે આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રાહુલ રહેતી હતી. અસ્મિતા ઘરેથી બેભાન મળી હોવાની જાણ મને મારા સાળાએ કરી હતી. અસ્મિતા સાથે ક્યારેક ક્યારેક વાતો થતી હતી પણ આવી ઘટના બની ગઈ હોવા છતાં પણ રાહુલે કોલ કરીને જાણ કરી ન હતી.રાહુલ પણ ફરાર થઈ ગયો છે અને મારી દીકરીના ગળા પર નખના ઈજાના નિશાન પણ છે જેથી રાહુલે જ ઘણું દબાવીને અસ્મિતાની હત્યા કરી હોય તેવી અમને શંકા છે. જેથી અમે પોલીસ પાસે અન્યાય અપાવવા માટે માંગ કરી છે.
બાઈટ:રાકેશ ચારેલ (મૃતક ના પિતા)
બાઈટ: દિલિપ ડામોર (સમાજ આગેવાન)
વીઓ:4 અસ્મિતાના મોતના પગલે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી પણ સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના આક્ષેપ ના પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદનું સાચું કારણ સામે આવશે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
13
Share
Report
SASARIFUDDIN AHMED
FollowJul 14, 2025 12:05:01Guwahati, Assam:
असम के नलबाड़ी जिले के अंदरुनी गांव बल्लिया पारा रहने वाले माणिक अली ने अपने पत्नी से डाइवोर्स होने के बाद 40 लीटर दूध से अपने शरीर को शुद्ध की उन्होंने कहा कि मैं आज से मुक्त हूं कानूनी तौर पर मेरे वकील ने मेरे बीवी से डाइवोर्स करवाया और आज मैं इस खुशी के कारण 40 लीटर दूध से नहाया क्योंकि मेरी बीवी बार-बार चली जाती है इसीलिए मैं डाइवोर्स चाहता था और कोर्ट ने मुझे उसे बीवी से डाइवोर्स करवाया और आज मैं खुशी से दूध से नहाया हूं
गुवाहाटी से शरीफ उद्दीन अहमद
13
Share
Report
BSBhanu Sharma
FollowJul 14, 2025 10:09:01Dholpur, Rajasthan:
सरमथुरा , धौलपुर
सरमथुरा क्षेत्र स्थित आँगई पार्वती बांध के जलस्तर में एक बार फिर से बढ़ोत्तरी हुई हैं। बांध के कैचमेंट एरिया में हुई भारी बारिश के बाद बांध लबालब हो गया हैं। सोमवार सुबह पार्वती बांध में शेरनी और पार्वती नदी से लगातार पानी की आवक के बाद पार्वती बांध के का गेज 222.50 मीटर पर पहुंच गया हैं। बांध की कुल भराव क्षमता 223.41मीटर हैं। पार्वती बांध के कैचमेंट एरिया में लगातार बारिश के चलते हुए आँगई गांव स्थित पार्वती बांध में पानी की आवक हो रही हैं।सतर्कता की दृष्टि से पुलिस प्रशासन के अधिकारियों ने बांध पर पहुंचकर स्थिति का जायजा लिया
14
Share
Report