Back
कानपुर में प्रेमी जोड़े ने चौकी में की शादी, परिजनों ने दी आशीर्वाद!
PPPraveen Pandey
Aug 16, 2025 12:48:21
Kanpur, Uttar Pradesh
कानपुर
SLUG-पुलिस चौकी में प्रेमी जोड़े की शादी
-ग्राम प्रधान समेत परिजन हुए शामिल
- गैर बिरादरी होने से परिजन कर रहे थे विरोध
-शादी के बाद जोड़े ने घर वालो के पैर छूकर लिया आशीर्वाद
एंकर-कानपुर के बिरहर चौकी परिसर में स्थित मंदिर में ग्राम प्रधान और परिजनों की मौजूदगी में प्रेमी जोड़े की शादी संपन्न हुई। यहां पर दोनों ने एक दूसरे को वरमाला पहनाई, इसके बाद प्रेमी ने प्रेमिका की मांग में सिंदूर भरकर सात जन्म तक साथ रहने का वादा किया। दोनों ने शादी संपन्न होने के बाद ग्राम प्रधान समेत परिजन और पुलिस कर्मियों का आशीर्वाद लिया।
V/O- साढ़ थाना क्षेत्र के हंसकर गांव रहने वाले रघुवीर कुशवाहा के बेटे विकास कुशवाहा का बिधनू थाना क्षेत्र के कठेरुआ गांव रहने वाली नंदनी प्रजापति के साथ बीते तीन वर्षों से प्रेम प्रसंग चल रहा था। इस बात की जानकारी जब नंदनी के घरवालों को हुई तो उन्होंने नंदनी का बाहर आना जाना बंद करा दिया। और उस पर नजर रखने लगे। नंदनी रात में चोरी से प्रेमी विकास से छुपकर बात करती रही। नंदनी ने अपने घरवालों से विकास के साथ शादी करने की बात रखी पर लड़का गैर बिरादरी का होने के चलते घरवाले शादी के लिए मना कर दिया। जिसपर दोनों ने घर से भागकर शादी करने का फैसला किया।और प्रेमी विकास नंदनी को भगाकर अपने घर ले आया। इस बात की जानकारी होते लड़की के परिजनो ने बिरहर चौकी पहुंचकर पुलिस से मामले की शिकायत की। पुलिस ने दोनो को घर से पकड़कर चौकी लेकर आई। जहां पर दोनों एक दूसरे के साथ रहने की जिद पर अड़े रहे। यहां पर पहुंचे ग्राम प्रधान ने दोनों के परिजनो को समझाया और दोनों की शादी चौकी परिसर में स्थित मंदिर में करवाने की बात रखी। जिसपर दोनों के परिजन मान गए। इसके बाद विकास ने नंदनी की मांग में सिंदूर भरकर सात जन्म तक साथ निभाने का वादा किया। दोनों के एक दूसरे को वरमाला पहनाई। फेरे लेने की रस्म पूरी होने के बाद दोनों ने ग्राम प्रधान समेत परिजनो और पुलिस कर्मियों का आशीर्वाद लिया।
थाना प्रभारी बोले - दोनों ने अपनी मर्जी से की शादी परिजन मौजूद थे
साढ़ थाना प्रभारी अवनीश कुमार सिंह ने बताया कि लड़का और लड़की दोनों बालिग थे, परिजन दोनो की बिरादरी अलग होने के चलते शादी को तैयार नहीं थे, लड़का और लड़की एक दूसरे के साथ जीवन व्यतीत करना चाहते थे। जिसपर दोनों ने अपनी स्वेच्छा से ग्राम प्रधान और परिजनों की मौजूदगी में बिरहर चौकी परिसर में स्थित मंदिर में शादी कर ली। इसके बाद दोनों अपने घर चले गए।
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowAug 16, 2025 16:01:16Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: પાલીતાણા, ભાવનગર.
તારીખ: ૧૬/૦૮/૨૦૨૫.
સ્ટોરી: એવીબી.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: કેન્દ્રીયમંત્રીના હસ્તે વતન હણોલ ખાતે ગ્રામજનોને સાયકલની ભેટ.
એન્કર:
આજે જન્માષ્ટમી પર્વે કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા તેના વતન પાલીતાણાના હણોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જન્માષ્ટમી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા અંતર્ગત લોકોની આરોગ્ય સુખાકારી વધુ સારી રહે તેવા ઉમદા ઉદેશ્ય સાથે ગામના 350 પરિવારોને સાયકલ ભેટ આપવામાં આવી હતી.
વિઓ ૧:
પાલીતાણાનું હણોલ ગામ એટલે કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું વતન કે જેને વડાપ્રધાનના આદર્શ સ્વપ્ન સમી તમામ સુવિધા સભર બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ લોકોની સુખાકારી અને સુવિધા વધારવા ક્રિકેટ ગ્રાઉન્ડ, સરોવર, કોમ્યુનિટી હોલ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સહિતની અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. આજે હણોલ ખાતે કેન્દ્રિયમંત્રીએ આ ગામમાં તૈયાર થયેલા ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને બેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ત્યાર બાદ ઉદ્યોગપતિઓ, ગ્રામજનો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગામના 350 પરિવારોને આરોગ્ય સુખાકારી માટે ઘરદીઠ એક સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ અવસરે કેન્દ્રિયમંત્રીએ પોતાના ગામના તમામ પરિવારોને સાયકલોત્સવ કાર્યક્રમ યોજી હવેથી આ પરિવારના લોકો ગામમાં કે વાડી ખેતર જવા પોતાની બાઈક કે કારના બદલે સાયકલનો ઉપયોગ કરશે, જેને લઈ ગામના તમામ 350 પરિવારોને ઘર દીઠ એક સાયકલ ભેટ આપી હતી. જેથી પેટ્રોલ, ડીઝલની બચતની સાથે પર્યાવરણની પણ રક્ષા થશે અને લોકોના આરોગ્યની સુખાકારીમાં પણ વધારો થશે.
બાઈટ: ડો.મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રિયમંત્રી, ભારત સરકાર.
ટિકર:
કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા પહોંચ્યા વતન હણોલ.
વતન હણોલ ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં જોડાયા.
આદર્શ ગામ હણોલમાં ડેવલપ થયેલા સ્થળની લીધી મુલાકાત.
ગામના તમામ 350 પરિવારો ને આપી સાયકલની ભેટ.
હવેથી ગામના લોકો બાઇક કે કારના બદલે સાયકલનો કરશે ઉપયોગ.
પર્યાવરણ અને આર્થિક બચતની સાથે આરોગ્ય સુખકારીમાં થશે વધારો.
7
Report
AKAshok Kumar
FollowAug 16, 2025 16:01:11Junagadh, Gujarat:
જુનાગઢ
જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ શરુ
સાંજે સાત વાગ્યા શહેર માં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો
અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ
જુનાગઢ શહેર અને જિલ્લામાં આમ પણ આ વર્ષ માં વરસાદ ઓછો હોય તેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ
બાઈટ ઉદયભાઇ
રહેવાથી જુનાગઢ
જૂનાગઢ - જીલ્લામાં સમી સાંજથી વરસાદી માહોલ
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વધામણી આપતો વરસાદ
ભેંસાણ તાલુકામાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો
ગિરનાર પર્વત પર બે ઈંચ, વંથલી અને વિસાવદરમાં એક એક ઈંચ વરસાદ
જૂનાગઢ શહેર અને તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો
ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસતો વરસાદ ખેતી પાકો માટે ફાયદાકારક
wokthruv
7
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 14:17:36Surat, Gujarat:
સુરત બ્રેકિંગ..
વાગડ ના રાજમાર્ગની મુખ્ય દહી હાડી કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત
સી આર પાટીલે લોકોને પાઠવી જન્માષ્ટમી ની શુભકામના
સી આર પાટીલ નું નિવેદન
જન્માષ્ટમી માં એકના ખભા ઉપર બીજો વ્યક્તિ ઊભો રહી પિરામિડ બનાવે છે અને મટકી ફોડે છે
મટકી ફોડતી વખતે આણંદ ની ચિચિયારીઓ પાડે છે
પડી જવાનો ડર રહેતો નથી અને આઠ આઠ થરના પિરામિડ બનાવે છે,
નીચેના યુવાનો પર સૌથી વધુ ભાર હોય છે,
નીચેના વ્યક્તિને ખબર હોય છે કે તેની એક ચૂક ઉપરના વ્યક્તિઓને નીચે લાવી શકે છે
જેના કારણે મજબૂતાઇ થી પકડ બનાવી રાખે છે,
આ દેશનો યુવાન સશક્ત છે,
આ માત્ર દહીં હાંડી માટે યુવાનો કાર્યક્રમ કરે છે એવું નથી,
પૂર જેવી સ્થિતિના સમયે આજ યુવાનો મજબુતાઈ રાહત કામગીરી માટે ઉતરી જાય છે,
શહેરના લોકોને મદદ કરવા આગળ આવે છે
શહેરના લોકોને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના છે
બાઈટ :સીઆર પાટીલ (કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી )
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 14:17:31Surat, Gujarat:
સુરત...
સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
શહેરમાં ઠેર ઠેર દહીં હાંડી ના કાર્યક્રમો
શહેરમાં નાની મોટી મળી 3 હજાર જેટલી દહી હાંડી
મુખ્ય ભાગલ વિસ્તારમાં 35 ફૂટ ઊંચી દહીં હાંડી ફોડવામાં આવશે
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રહેશે હાજર
છેલ્લા 27 વર્ષથી ભાગલ પર મુખ્ય 35 ફૂટ ઊંચી દહીં હાંડી નો કાર્યક્રમ કરવામાં આવે છે,
જ્યાં આ વખતે 143 ગોવિંદા મંડળો દહીં હાંડી કાર્યક્રમમાં ભાગ લેશે
વોક થ્રુ.ચેતન
14
Report
HPHARSHAD PATIL
FollowAug 16, 2025 10:34:23Palghar, Maharashtra:
पालघर - पालघरसह केळवे सफाळे परिसरात मागील दोन तासांपासून पावसाची दमदार बॅटिंग . मागील दोन तासापासून पश्चिम भागात मुसळधार पाऊस सुरू . सफाळे सह परिसरात सखल भागात पाणी साचण्यास सुरुवात . बोईसर तारापूर औद्योगिक क्षेत्रात देखील रस्त्यावर पाणीच पाणी . गटारींचे योग्य काम केलं नसल्याने रस्ते पाण्याखाली . वाहन चालक आणि प्रवाशांची तारांबळ . आज पालघर जिल्ह्यात पावसाचा ऑरेंज अलर्ट . दुपारनंतर पालघर ,सफाळे , केळवे , चिंचणी , तारापूर या भागात मुसळधार पाऊस सुरू.
14
Report
NJNILESH JOSHI
FollowAug 16, 2025 10:34:13Vapi, Gujarat:
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી બ્રેક
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવણીની ઘટના
દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર
પિતા અને બે બાળકોના ઘરમાંથી મળ્યા મૃતદેહ
ઘરમાંથી જ એક સુસાઇડ નોટ પણ મળી
પ્રદેશ પોલીસનો કાફલો ઘટના સ્થળે
કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ
મૃતકોમાં પિતા સુનિલ ભેકરે, અને પુત્ર જય અને પુત્રી આર્યા
પ્રાથમિક રીતે બંને બાળકો હેંદીકેપ
* *બાઈટ: જીતેન્દ્ર ઠાકુર, સ્થાનિક*
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 16, 2025 10:15:10Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACLAGE
વિઝ્યુઅલ:ઘટના સ્થળ,પરિવાર,સિવિલ,પોલીસ, મૃતક ફોટો
બાઈટ:પોલીસ,પરિવાર
એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.ઘટનાની વિગતો
વીઓ:1 આ ઘટના સુરતના પાલી ગામમાં બની હતી. 40 વર્ષીય મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા, જ્યારે તેમનો 17 વર્ષનો સગીર પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, ચેતન રાઠોડ અને તેમના પત્ની-પુત્ર વચ્ચે એક મહિના પહેલાં પણ અન્ય મહિલા સાથેના સંબંધોને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ચેતનની પત્ની તેમના પુત્ર અને પુત્રીને લઈને પિયર પણ જતી રહી હતી, પરંતુ થોડા સમય બાદ તેઓ પાછા ફર્યા હતા.
બાઈટ: એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી)
વીઓ:2 ગત રાત્રિએ, ફરીથી આ જ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા, આવેશમાં આવીને સગીર પુત્રએ ઘરમાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બાઈટ: એન પી ગોહિલ (સુરત શહેર પોલીસ એસીપી)
1-2-1: પ્રશાંત ઢીવરે
બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ)
વીઓવી3 ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાના આરોપસર સગીર પુત્રની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
14
Report
PPPoonam Purohit
FollowAug 16, 2025 09:51:49Shivpuri, Madhya Pradesh:
सुरवाया थाना क्षेत्र में बड़ा सड़क हादसा :
ट्रेवलर ट्रक में घुसी, 10 से अधिक लोग घायल, ट्रक ड्राइवर की मौके पर मौत, काशी से गुजरात जा रहे थे
ટ્રાવેલર અને ટ્રક વચ્ચે સામસામે અકસ્માત.
ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યો ટ્રાવેલરથી ગુજરાત પરત ફરી રહ્યા હતા.
ઘટનામાં 4 લોકોના મોત થયા છે.
7 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ છે.
અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રાવેલર નજુદી રીતે કચડાઈ ગઈ હતી.
ટ્રાવેલર ડિવાઇડર ચડીને બીજી લેનમાં જઈ ટ્રક સાથે અથડાઈ.
શિવ કથામાં પર્ફોર્મ કરી રહ્યા હતા. કથા પૂરી થઈને તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની.
અનુમાન મુજબ ડ્રાઈવરને ઊંઘ આવવાથી ટ્રાવેલર ડિવાઇડર પર ચડી ગઈ.
મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.
ઘાયલોની સારવાર શિવપુરીની જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.
14
Report
LJLakhani Jaydeep
FollowAug 16, 2025 09:35:55Dwarka, Gujarat:
વીઓ 01:- જન્માષ્ટમીનો પાવન પર્વ દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ભવ્યતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને તેમની પૂજા-અર્ચનામાં અનેક પરંપરાઓનું પાલન થાય છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન, ભગવાનને સાત પ્રકારના વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. જે તેમની પ્રત્યેની ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે, ભગવાનની ચાર આરતી કરવામાં આવે છે. જેમાંથી દરેક આરતીનું પોતાનું આગવું મહત્વ છે. આખા દિવસની ભક્તિ અને ઉત્સવનો અંત રાત્રે બાર વાગ્યે થાય છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આ પવિત્ર ક્ષણે, જન્મોત્સવની મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ભગવાનના જન્મના દર્શન કરવા અને આરતીમાં સામેલ થવા માટે ઉમટી પડે છે. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત અને શ્રદ્ધાપ્રેરક હોય છે.
121 :- ચેતનભાઈ ઠાકર, પૂજારી દ્વારકાધીશ જગત મંદિર,દ્વારકા
FEED :- LIVE TVU 1608ZK_LIVE_DWK_JAYDEEP
14
Report
CPCHETAN PATEL
FollowAug 16, 2025 09:35:34Surat, Gujarat:
સુરત :- LCB ઝોન વન ની ટીમને મળી સફળતા
પુણા વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયું
એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત ૩ આરોપી ઝડપાયા
રૂપિયા ૫.૦૭ લાખ નો મુદ્દામાલ જપ્ત
આરોપી શબાના ખાન પઠાણ અંસાર શેખ અને ગજેન્દ્ર નેગી ની ધરપકડ
પ્લાસ્ટિક ની નાની પાઉચ માં એમડી વેચતા હતા
14
Report
AKArpan Kaydawala
FollowAug 16, 2025 08:31:43Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરમાં સર્જાયું વરસાદી વાતાવરણ
જુદા જુદા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ
પૂર્વ અને પશ્ચિમ બંને તરફ હળવો મધ્યમ વરસાદ
પશ્ચિમના રિવરફ્રન્ટ, પાલડી , વાસણા , આશ્રમરોડ , ઉસ્માનપુરા , સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
સ્વસ્તિક ક્રોસ રોડ, મોબાઈલ વિડિઓ , wkt
14
Report
HBHimanshu Bhatt
FollowAug 16, 2025 08:16:56Morbi, Gujarat:
Slug 1608ZK_MRB_SHOBHA_YATRA
Format AVBB
Reporter HIMANSHU BHATT
Feed 1608ZK_MRB_SHOBHA_YATRA
Date 16/8/24
Location MORBI
APPROVAL: DAY PALN
એન્કર
મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને મોરબીના માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શહેરના માર્ગો “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
વીઓ
આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટ્લે કે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં આજે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો આનંદ સાથે જોડાયા હતા અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યારે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી” ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત રાસ-ગરબા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મટકી ફોડ કરતની સાથે જ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી. ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બાઇટ 1: જીલેશભાઈ કાલરિયા, પ્રમુખ, મોરબી જિલ્લા વિહિપ
બાઇટ 2: જયંતીભાઈ રાજકોટિયા, પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ
14
Report
PDPRASHANT DHIVRE
FollowAug 16, 2025 08:16:50Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACLAGE
એંકર:સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.
વીઓ:1 આ સમગ્ર ઘટનાની વિગત અનુસાર, પાલી ગામમાં રહેતા ચેતન રાઠોડ નામના વ્યક્તિની તેના જ સગીર પુત્રએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી છે. મૃતક ચેતન રાઠોડ બાગકામમાં નોકરી કરતા હતા. જ્યારે તેમનો પુત્ર ફિલ્ટર પાણીના બાટલા ડિલિવરી કરવાનું કામ કરતો હતો.ઘટના સમયે, ચેતન રાઠોડ પોતાના ઘર પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. તે જ સમયે, તેમનો સગીર પુત્ર ત્યાં આવ્યો અને અચાનક તેમના પર ચપ્પુ વડે હુમલો કર્યો. આ હુમલામાં ચેતન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
1-2-1: પ્રશાંત ઢીવરે
બાઈટ:સતીશ રાઠોડ (મૃતક ના ભાઈ)
વીઓ:2 હુમલાના અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ચેતન રાઠોડનું નિધન થઈ ગયું હતું. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.પોલીસને ઘટનાની જાણ થતા સચિન જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે હત્યારા સગીર પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચેતન રાઠોડના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. બે પુત્રો પૈકી મોટા સગીર પુત્રએ જ આ અત્યંત ગંભીર કૃત્ય કર્યું છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
14
Report
NDNavneet Dalwadi
FollowAug 16, 2025 07:49:55Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી.
લોકેશન: પાલીતાણા, ભાવનગર.
તારીખ: ૧૬/૦૮/૨૦૨૫.
સ્ટોરી: પેકેજ.
એપ્રુવલ: ડેસ્ક.
સ્લગ: પાલીતાણા ખાતે જન્માષ્ટમી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન.
એન્કર:
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પાલીતાણાના ભવાની મંદિરેથી છેલ્લા 26 વર્ષથી ભગવાન જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે જન્માષ્ટમી પર્વે 27મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પાલીતાણા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ, સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભકતો શોભાયાત્રામાં જોડાયા હતા. જન્માષ્ટમીની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વિઓ ૧:
સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લાના તીર્થધામ પાલીતાણા ખાતે પરંપરાગત જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એ પરંપરાને જાળવી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આ વર્ષે 27 મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડો. મનસુખ માંડવીયા પાલીતાણા ભવાની મંદિર પહોંચ્યા હતા. જ્યાં માતાજીની પૂજા અર્ચના કરી બાલકૃષ્ણને રથમાં પધરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા વિવિધ પ્રકારના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે મંત્રીએ કહ્યું કે આપણા તહેવારો અને શોભાયાત્રાઓ થકી લોકોમાં ધાર્મિક ભાવના અને એકતામાં વધારો થાય છે. જેમાં આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે. બે કિલોમીટર લાંબી શોભાયાત્રા પાલીતાણા શહેરના ૧૦ કિલોમીટર રૂટ પર ફરશે, આ શોભાયાત્રા કોમી એકતાનું પ્રતિક બની આપસી ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. આ રથયાત્રા નિહાળવા પાલીતાણા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
બાઈટ: ડો. મનસુખ માંડવીયા, કેન્દ્રીયમંત્રી, ભારત સરકાર.
14
Report